Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२६ ।। ।।
मूत्रकृताङ्गमत्र वेयावच्चे २ इरियट्टाए ३ य संजमठाए ४। तह पाणवत्तियाए ५, छटं पुण धम्मचिंतए ६" ॥१॥ ... छाया-वेदना १ वैयावृत्त्यम् २ ईर्यार्थाय ३ च संयमार्थाय ४
___ तथा प्राणवृत्तिकायै ५ पष्ठं पुन धर्म चिन्तायै ६ ॥१॥ इतिाच॥ एवं मुनिः ग्रहणपणा-ग्रासैपणा-परिभोगैषणा दोपान् निवारयन् ज्ञानमदं तपोमदं च परिहरन् मानापमानभयमपनयन् संयमयात्रां निर्वहेदिति भावः ॥गा. ४॥ पुनरपि तेपामेव मतमाह-"लोगवायं" इत्यादि
मूलम्
लोगवायं णिसामिजो इहमेगेसिमाहियं ।
विपरीयपन्नसंभूयं अन्नउत्तं तयाणुयं-॥५
छायालोकवाद निशामयेत् इह एकेपामाख्यातम् ।
विपरीतप्रज्ञासम्भूतमन्योक्तं तदनुगम् ॥५ इस प्रकार हैं-(१) वेदना (२)वैयावृत्य (३) ईर्यापथ (४) संयमपालन (५) प्राणरक्षा और (६) धर्मचिन्ता ।
तात्पर्य यह है कि क्षुधा की वेदना को उपशान्त करने के लिये, आचार्य आदि की सेवा करने के लिये, ईर्यापथ की शुद्धि के लिए, संयमपालन के लिए प्राणों की रक्षा के लिए, और धर्मचिन्तन के लिये ही साधु को आहार ग्रहण करना चाहिए ।
अभिप्राय यह है कि मुनि ग्रहणेपणा, ग्रासैपणा और परिभोगैषणा संबंधी दोषों का निवारण करता हुआ तथा ज्ञानमद एवं तपोमद के वशीभूत होकर दूसरों को अपने से निम्नश्रेणी को समझकर उनका अपमान न करे॥४॥
૫ કારણ દોષ નીચેના છ કારણે વિના આહાર કરવાથી કારણ દોષ લાગે છે ૧વેદના ૨ વૈયાવૃત્ય, ૩ ઈર્યાપથ, ૪ સંયમપાલન, ૫ પ્રાણુરક્ષા ૬ ધર્મચિંતા છે એટલે કે સુધાની વેદનાને ઉપૂશાન્ત કરવા માટે, આચાર્ય આદિની સેવા કૂરવા માટે નર્યાપથની શુદ્ધિને માટે, સંયમના નિર્વાહ માટે, અને ધર્મ ચિન્તન કરવાની શક્તિ ટકાવી રાખવા માટે, જ સાધુએ આહાર ગ્રહણ કરવો જોઈએ • તાત્પર્ય એ છે કે ગ્રહણષણા, ગ્રાસેષણું, અને પરિગષણ વિષયક દોષનું નિવારણ કરીને સાધુએ સંયમના નિર્વાહ નિમિત્ત નિર્દોષ આહાર ગ્રહણ કરવા જોઈએ તેણે પોતાનાં જ્ઞાન અને તપને મદ કરીને અન્યને પોતાના કરતા હલકી શ્રેણીના માનીને તેમનું અપમાન કરવું જોઈએ નહીં કે ગાથા ૪