Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
૩૭૨
विनाशेऽपि द्रव्यरूपेण निरन्वयविनाशस्याऽनभ्युपगमात् । देवोप्तं जगदिति यदुक्तं तन समीचीनम्, तत्र प्रमाणाऽभावात् । अप्रमाणवचसि कः श्रद्धां कुर्यात् । किंचाऽयं देवः स्वयमुत्पन्नो लोकं सृजति, अनुत्पन्नो वा - २ नाऽन्तिमः अनुत्पन्नस्य देवस्य गगनकुसुमसदृशतया कारणत्वाभावात् । न प्रथमः पक्षः, विकल्पासहत्वात् ।
है 1
तथाहि = स देवः स्वत एवोत्पन्नो जगत् सृजति, अन्यतो वा - २, स्वत इति पक्षे देववत् लोकस्यापि स्वत एवोत्पति भवतु, किं देवेन । अथाऽन्यत उत्पन्नो पर्यायरूप से प्रतिक्षण विनाश होता रहता है फिर भी उसका निरन्वय विनाश नहीं माना गया है । ऐसी स्थिति में लोक को देवकृत आदि कहना' समीचीन नहीं है । ऐसा कहने में कोई प्रमाण नहीं है । अप्रमाणिक वचन में कौन श्रद्धा करेगा ? इसके अतिरिक्त यह देव स्वयं उत्पन्न होकर लोक को उत्पन्न करता है अथवा स्वयं उत्पन्न हुए विना ही अन्तिम पक्ष मान्य नहीं हो सकता, क्योंकि अनुत्पन्न देव आकाश कुसुम के समान (असत् ) होने के कारण लोक का जनक नहीं हो सकता । पहला पक्ष स्वीकार करना भी संगत नहीं है । वह विकल्पों को सहन नहीं करता ।
लोक भी उसके
की आवश्यकता
वे विकल्प इस प्रकार हैं - वह यदि उत्पन्न होकर जगत् की रचना करता है तो स्वतः ही उत्पन्न होता है अथवा अन्य से उत्पन्न होता है ? अगर देव स्वतः अर्थात् अपने आपसेही उत्पन्न होता है तो समान स्वतः ही क्यों न उत्पन्न हो जाए ? फिर देव પર્યાય રૂપે તેના પ્રતિક્ષણ વિનાશ થતા રહે છે, પરન્તુ તેના નિરન્વય (સ પૂર્ણ) વિનાશ થવાની વાત માની શકાય તેમ નથી. એવી સ્થિતિમા લેાકને દેવકૃત આદિ કહેવા, તે ખરાખર નથી એવું કહેવા પાછળ કોઈ પ્રમાણ પણ વિદ્યમાન નથી. અપ્રમાણિક વચનમા કાણુ શ્રદ્ધા રાખે? વળી આ માન્યતા ધરાવનાર લેકે અમારા આ પ્રશ્નોને જવાબ આપે. જો લાક દેવકૃત હેાય તેા શુ દેવ સ્વય ઉત્પન્ન થઇને લેાકને ઉત્પન્ન કરે છે? કે ઉત્પન્ન થયા વિના લેાકને ઉત્પન્ન કરે છે ? અનુત્પન્ન દેવ લેાકને ઉત્પન્ન કરી શકે છે આ વાત સ્વીકાર્ય નથી, કારણકે અનુત્પન્ન દેવ આકાશપુષ્પની જેમ અસત્ (આવિદ્યમાન) લેાકના જનક સભવી શકે નહીં. ”(દેવ સ્વય ઉત્પન્ન થઇને લેાકને ઉત્પન્ન કરે છે) આ પહેલા પક્ષ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે, તે માન્યતા ગ્વીકારવામા વિકલ્પે। (પ્રશ્નો) ઉદ્ભવે છે, જે આ પક્ષના સ્વીકાર કરવમા આડા આવે છે.
હેાવાથી
નીચેના
"}
જે તે દેવ ઉત્પન્ન થઈને જગતની રચના કરતે હેાય, તે તે સ્વતઃ (જાતે જ) ઉત્પન્ન થાય છે, કે અન્યના દ્વારા ઉત્પન્ન થાય છે? જો દેવ પાતાની જાતે જ ઉત્પન્ન થતા હાય તા લેાક પણ તેની જેમ જાતે જ કેમ ઉત્પન્ન કેમ ન થાય ? તેની ઉત્પત્તિ માટે દેવની