Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ योधिनो टीका प्र श्रु. अ १ उ.२ प्रकारान्तरेण कर्मबन्धनिरूपणम् ३७१ - इति वर्णयन्ति, तथा स्वयम्भुवा निर्मित तन्निर्मितमायया म्रियते च, ततश्वाण्डसमुद्भवो लोक इत्यादि स्वकीययुक्तिभिः प्रतिपादयन्ति, मया यदुच्यतेतदेव सत्यं नाऽन्यदिति । इत्थं प्रतिपादयन्तः सर्वेऽपि वादिनः तत्वं वास्तविकाथ लोकस्वभावाना विजानन्ति । द्रव्यरूपेण कदाचिदपि निरन्वयत या 'न. विनश्यति । एवं स्थितौ सर्वथा विनश्यन्तीति वदन्तस्ते परमार्थ न जानन्ति। । अतीतकालेऽयं लोकः आसीत् , 'इदानीमपि विद्यते अनागतकाले च भविष्यत्येव, 'द्रव्याथिकनयेन कालत्रयेऽपि सीवात् । प्रतिक्षणं पर्यायरूपेणे , लोक को किसी ब्रह्मा ने, परमेश्वर ने, प्रकृति ने, स्वभाव, काल अथवा नियति ने, उत्पन्न किया है, ऐसा कहते हैं । किसी का कहना है कि इसे स्वयंभू ने बनाया है और उसी के द्वारा निर्मित माया के द्वारा मरता है
और अण्डे से लोक की उत्पत्ति हुई है । वे सब अपनी युक्तियों से ऐसा प्रतिपादन करते हैं. में जो कहता हूँ वही सत्य हैं, अन्य नहीं । किन्तु इस प्रकार प्रतिपादन करके हुए सभी बादी वास्तविक वस्तु स्वरूप को नहीं जानते हैं । यह लोक द्रव्यरूप से कभी भी सर्वथा नष्ट नहीं होता ऐसा शास्त्रकार कहते हैं । ऐसी स्थिति में उसका सर्वथा विनाश कहने वाले परमार्थ के ज्ञाता नहीं है। .. र यह लोक भूतकाल में था, वर्तमान में भी हैं और भविष्य, में भी रहेगा द्रव्यार्थिक नय से यह तीनों कालों में विद्यमान, - रहता है । यद्यपि માન્યતાઓ પ્રકટ કરે છે કે એમ માને છે કે આ લેક બ્રહ્માએ બનાવ્યું છે કેઈ કહે છે કે પરમેશ્વરે તેની ઉત્પત્તિ કરી છે, એ જ પ્રમાણે કાળ, સ્વભાવ, નિયતિ આદિ દ્વારા પણ આ લેકની ઉત્પત્તિ થયાનું માને છે ત્યારે કોઈ ઈલેકે એવું પણ કહે છે કે સ્વય ભૂએ આ સૃષ્ટિની રચના કરી છે અને સ્વયં ભૂ દ્વારા નિર્મિતે યમરાજ પિતાની માયા દ્વારા લેકને સહોર કરે છે કઈ કહે છે કે બ્રહ્માએ ઈડામાથી આ લેકથી ઉત્યત્તિ કરી છે
આ દરેક મતવાદીઓ યુક્તિઓ દ્વારા એવું પ્રતિપાદન કરે છે કે પિતાને મતજ સાચે છે અને બીજાને મત ખેટો છે પરંતુ આ પ્રકારનું પ્રતિપાદન કરનારા તે મતવાદીઓ વાસ્તવિક વસ્તુવરૂપને જાણતા નથી આ લેક દ્રવ્યની અપેક્ષાએ કદી પણ સર્વથા નષ્ટ થતું નથી, એવું શાસ્ત્રકારો કહે છે એવી પરિસ્થિતિમાં તેને સર્વથા વિનાશ માનનારા લેકે તેના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત જ હેવાને કારણે તેને અશાશ્વત કહે છે,
આ લેક ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે. દ્રવ્યાર્થિકે નયની અપેક્ષાએ તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહે છે જે કે