Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
D
ममयार्थ वोधिनो टीका प्र. श्रु. अ १ उ.४ उद्गमादिपोडशदोपनिरूपणम् ४१७ प्राभृतिका तदुक्तमन्तरेण या दीयमाना भिक्षा सा प्राभृतिकोच्यते ६ । प्रादुष्करम्-अन्धकारे प्रकाशं कृत्वा यदीयते तत् ७ । क्रीतम्-साधुनिमित्तं मूल्येन गृहीत्वा यदीयते तत् ८। प्रामित्यम्--साध्वर्थमन्यसकाशात् 'भूयोऽपि, तुभ्यं दास्यामीति कृत्वा यदुच्छिम्नमानीयते तत् ९ । परिवर्तनम्-साधुनिमित्तं परिवर्त्य अन्य वस्तुस्थाने अन्यद्वस्तुदत्वा यदानीयते तत् १० । अभ्याहृतम्स्वगृहात् परगृहाद्वा आनीय साधु-संमुखे गत्वा यद्दीयते तत् ११ । उद्भिन्नम्गोमयादिना--मुद्रितं भाजनमुद्भिद्य यहीयते तत् १२। मालापहृतम्-माले-गृतैयार किया जाय । प्राभृत को ही प्राभृतिका कहते हैं। उसके भोजन किये विना दी जाने वाली भिक्षा प्राभृतिका कहलाती है। (७) प्रादुष्कर-अंधेरे में उजेला करके दी जाने वाली भिक्षा। (८) क्रीत–साधु के निमित्त खरीद कर दी जाने वाली भिक्षा । (९) प्रामित्य-साधु के निमित्त वापिस लौटाने के वायदे पर उधार
ली हुइ भिक्षा। (१०) परिवर्तित-साधु के अदल बदल करके एक के बदले दूसरी वस्तु
देकर लाई हुई भिक्षा। (११) अभ्याहृत-अपने या पराये घरसे लाकर और साधु के सन्मुख
. जाकर जो दी जाय। (१२) उद्भिन्न-गोवर आदि से मुद्रित [बाबे हुए पात्र को उघाड
कर दिया जाने वाला आहार आदि । પ્રાભૃતિક આહાર દોષ કહે છે. તે પ્રાભૂતને પ્રાભૂતિકા પણ કહે છે.
. (૭) પ્રાદુષ્કર- અંધકારવાળી જગ્યામાં અજવાળું કરીને જે આહાર વહેરાવવામાં આવે છે, તેને પ્રાદુષ્કર દોષયુક્ત આહાર કહે છે.
(૮) ક્રીત-સાધુને નિમિત્તે ખરીદ કરીને સાધુને પ્રદાન કરાતી ભિક્ષાને ક્રીદોષયુક્ત કહે છે
(૯પ્રામિત્ય-પાછી આપવાનો વાયદો કરીને બીજાની પાસેથી સાધુને નિમિત્તે લાવવામાં આવેલી વસ્તુ પ્રામિત્વ દોષયુક્ત ગણાય છે.
(૧૦) પરિવર્તિત-પતાને ઘેરથી કઈ વસ્તુ અન્યને આપીને તેના બદલામાં સાધુ નિમિત્તે કઈ વસ્તુ લેવામાં આવે, તે તેને પરિવર્તિત દોષયુકત ગણાય છે.
(૧૧) અભ્યાહત-પોતાને ઘેરથી કે પારકા ઘેરથી લાવીને જે વસ્તુ (ભિક્ષા) સાધુને પ્રદાન કરાય છે, તેને અભ્યાહત દોષયુક્ત ગણાય છે.
(૧૨) ઉદુભિન્ન-ગાર, માટી આદિથી આચ્છાદિત પાત્ર ઉપરથી તે આચ્છાદન ખૂલ્યુંકરી નાખીને તેમાથી જે ભિક્ષા સાધુને વહેરાવાય, તેને ઉદુભિન્ન દોષયુકત કહેવાય છે. રુ. ૫૩