Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १७१ कुर्वन्तमन्यं प्रेरयिता प्रयोजककर्त्तापि भवति । प्रयोजकत्वस्यापि क्रियाघटितत्वात् । अयं तु सर्वथैव क्रियारहितोऽतो न कर्ता, न वा कारयिता भवति । गाथाघटकः प्रथमः चकारोऽतीताऽनागतक्रियाकर्तृत्वस्याऽऽत्मनि निराकरणं करोति । निष्क्रियत्वादात्मा यथा न वर्तमानकाले क्रियायाः कर्ता तथा भूतभविष्यत्कालेपि नासीन भविष्यति कर्ता कारयिता वेत्यर्थः। द्वितीयश्चकारो गाथाघटकः समुच्चयार्थः। तदयं निर्गलितोऽर्थः-आत्मा न स्वयं किमपि करोति नवा कुर्वन्तमन्य क्रियायां प्रवर्तयति । न स्वातन्त्र्येण कर्त्ता न प्रयोजकका भवतीति भावः । तथा सति आत्मनः कर्त्तत्वनिषेधपरं वचनं सांख्यानाम् । तथाहिकरने वाले को प्रेरणा देने वाला प्रयोजक कर्ता भी नहीं है, क्योंकि क्रिया के विना प्रकोजकत्व भी बन नहीं सकता । आत्मा सर्वथा ही क्रिया रहित होने के कारण न करने वाला और न कराने वाला है ।
गाथा में प्रयुक्त पहला (च) पद आत्मा में अतीन और अनागत कालीन क्रियाओं के कर्तत्व का निषेध करता है अर्थात् निष्क्रिय होने से आत्मा जैसे वर्तमान काल में क्रिया का कर्ता या कारयिता (कराने वाला) नहीं है, उसी प्रकार न भूतकाल में था और न भविष्यत् काल में होगा। दूसरा "च" पद समुच्चय के लिए है। अर्थ यह निकला कि आत्मा न स्वयं करता है, न दूसरे करनेवालेका क्रिया प्रवृत्त करता है न स्वतन्त्रता से कर्ता है और न प्रयोजक कर्ता है । आत्मा के कर्तृत्व का निषेध करने वाला सांख्यों का वचन इस प्रकार है- "तस्मात्तत्संयोगादचेतनं" इत्यादि । પાસે ક્રિયા કરાવનારે અથવા અન્યને ક્ષિા કરવાની પ્રેરણા દેનારે પ્રયજક કર્તા પણ નથી, કારણ કે કિયા વિના પ્રયાજત્વ પણ સ ભવી શકતું નથી આત્મા બિલકુલ કિયારહિત હોવાને કારણે કરનારે પણ નથી અને કરાવનાર પણ નથી
ગાથામાં વપરાયેલે “ર” આત્મામાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન કિયાઓના વને નિષેધ કરે છે એટલે કે નિષ્ક્રિય હોવાને કારણે જેવી રીતે આત્મા વર્તમાન કાળમા કિયાને કર્તા અથવા કારયિતા (કરાવનાર) નથી, એજ પ્રમાણે ભૂતકાળમાં પણ તે કિયાને કર્તા અથવા કારયિતા ન હતા, અને ભવિષ્ય કાળમાં પણ તે ક્રિયાને કત્ત અથવા કારયિતા નહીં હાય બીજે “a” સમુચ્ચય બેધક છે આ કથનનો ભાવાર્થ એ છે કે આત્મા પેતે કર્તા નથી, અન્યને કિયામાં પ્રવૃત્ત કરનારે પણ નથી –સ્વત ત્ર કર્તા પણ નથી અને પ્રાજક કર્તા પણ નથી આત્માના કર્તૃત્વનો નિષેધ કરનારા સાપે આ प्रमाणे ४ छ - "तस्मात्तत्स योगादचेतन" त्या: