Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे तस्यां भवं सांगतिकम् । यस्मात् पुरुषकारकालादिभिः सुखदुःखादि न कृतं, अतस्तत्सुखदुःखानुभवनं प्राणिनां नियतिसंपादितं सांगतिकमिति कथ्यते।
__'इह'इह-मुखदुःखाऽनुभववादे 'एगेसिं' एकेषां वादिनाम् 'आहियं' आख्यातंकथनम्, तेषामयमभिप्राय इत्यर्थः । तथाचोक्तम्
"प्राप्तव्यो नियतिवलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ।
भूतानां महति कृतेऽपि यत्ने, नाऽभाव्यं भवति न भाविनोऽस्तिनाशः॥१॥ अतएव उनका प्राणियों को जो अनुभव होता है वह नियति से ही होता है। वही सांगतिक कहलाता है ।
सुख दुःख के अनुभव के विपय में ऐसा किन्हीं किन्हीं वादियों का कथन है । कहा भी है---"प्राप्तव्यो नियतिवलाश्रयेण" इत्यादि ।
नियति के वल से मनुष्यों (जीवों) को जो शुभ अथवा अशुभ अर्थ प्राप्त होने वाला है, वह अवश्य प्राप्त होता है । जीव कितना ही महान् प्रयत्न क्यों न करे जो नहीं होनहार है वह नहीं होता और जो होनहार है वह मिट नहीं सकता ।, ___ 'जो नहीं होने वाला है वह नहीं होता और जो होनहार है वह अन्यथा नहीं हो सकता यह चिन्ता रूपी विष को नष्ट करने वाली औषध क्यों न दी जाए ?,
__ पहले श्लोक का अर्थ यह है कि प्रातत्य अर्थ की प्राप्ति अवश्य ही होती है, उसे अन्यथा नहीं किया जा सकता। मनुष्य के द्वारा लाख प्रयत्न करने पर भी होनहार मिट नहीं सकता । નથી, તેથી એવું સ્વીકારવું પડશે કે પ્રાણીઓને સુખદુ:ખને જે અનુભવ થાય છે, તે સુખદુ ખ નિયતિકૃતિ જ હોય છે. તે નિયતિકૃત સુખદુ:ખને સાગતિક સુખદુઃખ પણ કહે છે. સુખદુઃખના અનુભવના વિષયમાં કેટલાક મતવાદીઓની ઉપર્યુકત માન્યતા છે. તે લોકો સુખદુઃખને नियतित भाने छे ४धु पाछे-प्राप्तव्यो नियतिवलाश्रयेण" त्याहि- નિયતિ દ્વારા જીવને જે શુભ અથવા અશુભ અર્થની પ્રાપ્તિ થવાની હોય છે તે અવશ્ય થાય છે, જ જીવ ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે થવાનું નથી તે થતું જ નથી, અને જે થવાનું છે તેને રોકી શકાતું નથી કે નષ્ટ કરી શકાતુ નથી”
જે થવાનું નથી તે થશે જ નહી અને જે બનવાનું છે તે બનશે જ-બનવાનું છે તેને રિકી નહી શકાય, આ ચિન્તા રૂપી વિષને નષ્ટ કરનારી ઔષધિ શા માટે ન અપાય?
પહેલા શ્લોકનો અર્થ એ છે કે પ્રાપ્તવ્ય અથવા(પદાર્થ)ની પ્રાપ્તિ અવશ્ય થાય છે તેને ફેવી શકવાને કઈ સમર્થ નથી.