Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ योधिनी टीका प्रभु अ १ उ २ असम्यक्ज्ञानफलनिरूपणम् २८९ मिथ्यादृष्टयः मिथ्या विपरीता अतस्मिन् तत्कारिका दृष्टि बुद्धि विद्यते येषां ते मिथ्यादृष्टयः । पुनश्च 'अणारिया अनार्याः-आरात् दुरं सर्वेभ्यो हेयधर्मभ्यो ये ते इत्यार्याः न आर्याः अनार्याः अज्ञानान्धकारे मजन्तः अशास्त्रविहित कर्मकारिणः सन्ति। अज्ञानतमसि कथं तेषां निमज्जनमिति सूत्रकार स्वयमेव दर्शयति-'असंकियाई' इत्यादि, 'असंकियाई अशङ्कितानि शङ्कारहितानि सर्वज्ञशास्त्रप्रतिपादितानि सम्यग् ज्ञानादीनि 'संकंति' शङ्कन्ते सागकतया पश्यन्ति, 'संकियाई गङ्कितानि शङ्कायुक्तानिच अनुष्ठानानि एकान्तवादाश्रितानि प्रति 'असंकिणो' अशतिनः शङ्का रहिताः सन्ति तानि शङ्कारहिततया पश्यन्तीत्यर्थः । यथा रजतत्वाऽभाववति शुक्तिकादौ रजतत्वप्रकारकं ज्ञानं न यथार्थ, तथा शङ्कायुक्ते-अशकितत्वबुद्धिः अशङ्कायुक्ते शङ्कितत्वबुद्धिमिथ्याबुद्धिरेव । तथा च मिथ्यावुद्धिमाहात्म्यात् हैं जो समस्त त्याज्य कार्यों से दूर रहते हैं वे आर्य कहलाते हैं और जो
आर्य न हो वे अनार्य है अर्थात् अज्ञान के अन्धकार में ड्वे हुए और शास्त्र में विधान नहीं किये गये कर्म करने वाले हैं । वे कैसे अज्ञानान्धकार में डूचे हैं, यह स्वयं सूत्रकार दिखलाते हैं-शंका से रहित सर्वज्ञप्रणीत शास्त्र में प्रतिपादित सम्यग्ज्ञान आदि को शंका की दृष्टि से देखते हैं, और एकान्तवाद पर आश्रित शंकायुक्त अनुष्ठानों पर शंका नहीं करते हैं । जैसे जो रजत (चांदी) नहीं हैं ऐसी सीप आदि को रजत समझ लेना यथार्थ ज्ञान नहीं है, उसी प्रकार जो शंकनीय नहीं है उस पर शंकामय बुद्धि-रखना और जो शंकनीय है उसे अंशकनीय मानना भी मिथ्याज्ञान ही है। इस प्रकार मिथ्या' ज्ञान के माहात्म्य से कोई कोई श्रमण विपरीत देखते हुए मृगों के समान - તે લોકોમાં સમ્યગ જ્ઞાનનો અભાવ હોવાથી તેમને મિથ્યાષ્ટિ કહ્યા છે જે લેકે સમસ્ત ત્યાજયકર્મોથી દૂર રહે છે, તેમને આર્ય કહે છે પરન્તુ અજ્ઞાન રૂ૫ અંધકારમાં ડૂબેલા, અને શાસ્ત્રોમાં જેને નિષેધ કરવામાં આવ્યું હોય તેવાં કાર્યો કરનારા લોકોને અનાર્ય કહે છે તેઓ કેવા અજ્ઞાનાન્ધકારમાં ડૂબેલા છે, તે સૂત્રકાર, પોતે જ હવે પ્રકટ કરે છે -તેઓ સર્વરપ્રણીત શાસ્ત્રો પ્રત્યે શકાની નજરે જુવે છે સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં શકા રાખવા જેવું કશું નથી, છતા પણ તે શસ્ત્રોમાં પ્રતિપાદિત સમ્યગૂજ્ઞાન આદિપ્રત્યે તેઓ શકા ભાવ સેવે છે જે શાસ્ત્રો પ્રત્યે શંકાભાવ રાખવા જે છે તે શાસ્ત્રો પ્રત્યે શકાભાવ રાખવાને બદલે શ્રદ્ધાભાવ રાખે છે એટલે કે એકાતવાદ દ્વારા પ્રતિપાદિત અનુષ્ઠાન પ્રત્યે શ કા. રાખવાને બદલે શ્રદ્ધા રાખે છે. જેમ છીપ આદિને રજત (ચ દી) માનવી, તેને યથાર્થ જ્ઞાન કહી શકાય નહી, એજ પ્રમાણે જે શકનીય છે તેવો પ્રત્યે નિ શંકભાવ રાખો અને જે શકનીય નથી તેના પ્રત્યે શકાભાવ છે, તેને સમ્યકજ્ઞાન કહી શકાય નહી તેને મિથ્યાજ્ઞાન જ
૩૭