Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. १ उ. २ कम बन्धे पितृपुत्रदृष्टान्त' ३३३
.. अन्वयार्थः-- । । (असंजए) असंयतः संयमवर्जितः (पिया) पिता (पुत्तं) पुत्रं, स्वात्मजम् । (समारम्भ) समारभ्य मारयित्वा । (आहरेज्ज) आहरेत्. आहारं कुर्यात् । (मुंजमाणोय) भुजानोऽपि पिता । (कम्मणा) कर्मणा पापकर्मणा. । (नोवलिप्पइ) नोपलिप्यते । पापलिप्तो न भवति एवं (मेहावी) मेधावी साधुरपि कर्मणा नोपलिप्यते ॥
अयं भावः-चौद्धभिक्षवः एवं कथयन्ति यत्तु आपदि समापतित स्तदुद्धरणार्थम् अरक्तद्विष्ठोऽसंयतोगृहस्थः पिता, पुत्रं व्यापाद्य तन्मांस भक्षयनपि अशुभकर्मणा नोपलिप्तो भवति । तथा मेवावी, अपि संयतोऽपि तदेवं गृहस्थो से 'नोवलिप्पइ-नोपलिप्यते' उपलिप्तनहीं होता है उसी प्रकार 'मेहावी-मेधावी' साधुभी कर्म से उपलिप्त नहीं होता है ॥२८॥
-अन्वयार्थ और टीकार्थ- 'कोई असंयमी पिता अपने पुत्र का घात करके उस का आहार करे तो वहे खाता हुआ भी पाप कर्म से लिप्त नहीं होता इसी प्रकार मेधावी साधु भी कर्म से लिप्त नहीं होता । .
आशय यह है बौद्ध भिक्षुओं का कथन है कि आपत्ति में पड़ा हुआ कोई गृहस्थ उस आपत्ति से पार होने के लिए रागद्वेप से रहित होकर अपने पुत्र को मार कर उसका सांसभक्षण करे तो भी वह पापकर्म से लिप्त नहीं होता । इसी प्रकार संयत (भिक्षु) भी पाप से लिप्त नहीं होता। इस प्रकार गृहस्थ या साधु शुद्ध अन्तःकरण वाला होकर मासभक्षण करता हुआ भुनानोऽपि जातो मेवात पिता 'कम्मणा-कर्मणा' पा५ भथा 'नोवलिप्पइ-नोपलिप्यते' 64लिस यता नथी. मेप्रमाणे 'मेहावी-मेधावी' साधु ५५ भन्थी पलिस यता नथी ॥२८॥
સૂત્રાર્થ અને ટીકા કઈ અસ યમી પિતા પિતાના પુત્રને ઘાત કરીને તેના માંસને આહાર કરે છે, છતા પણું શુદ્ધભાવે કરાયેલું આ કાર્ય કરનાર તે પિતા પાપકર્મથી લિપ્ત થતું નથી એજ પ્રકારે મેધાવી સાધુ પણ કર્મથી લિપ્ત થતું નથી આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે
બૌદ્ધ ભિક્ષુઓ એવુ કહે છે કે આપત્તિમાં આવી પડેલો કે પુરુષ તે આપત્તિને પાર કરવાને માટે, રાગદ્વેષથી રહિત થઈને પોતાના પુત્રને મારીને તેના માંસનું ફણ કરે, તે પણ તે પાપકર્મથી લિસ થતો નથી એજ પ્રમાણે સયત (ભિક્ષુ) પણ પાપથી લિસ થતો નથી. આ રીતે અહી” એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે