Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२६
सूत्रकृताङ्गसूत्रे हानिर्वा । इति- स्वमान्तिकनामकश्चतुर्थों भेदः ।४। यद्येतत् कर्मचतुष्टयं बन्ध जनकं न भवेत्, कथं तर्हि भिक्षूणां मते कर्मोपचयो भवति ? तत्राह- यदि हन्यमानः कोऽपि जीवो भवेत्, हननकर्तुश्च "अयं प्राणी" इतिज्ञानं भवेत् तथा मारयितुः "अहमेनं हन्मि' इत्याकारिका बुद्धिः तचेष्टा, प्राणवियोगश्च भवेत्। एतस्मिन् सर्वस्मिन् सति कायिकचेष्टा प्रवर्तते, ततश्च यद्यसौ प्राणी व्यापाद्यते, तदा सा हिंसा, तया च हिसया कर्मोपचयो भवति । एपां हेतूनामन्यतमस्याऽ प्यभावे, न हिंसा, न वा तत्र कर्मोपचयो भवतीति । अत्र सन्ति पञ्च कारणानि,
तदुक्तम्"-प्राणी १, प्राणिज्ञानम् २, घातक चित्तं ३, च, तद्गता चेष्टा४,
प्राणैश्च विप्रयोगः५, पञ्चभिरापाद्यते हिंसा ॥१॥ इति । हानि लाभ नहीं है। यह स्वमान्तिक. नामक चौथा भेद है । (४)
यदि इन चार 'प्रकारों से कर्मवन्ध नहीं हो तो बौद्धों के मतानुसार किसप्रकार कर्मवन्ध होता है ? इस प्रश्नका उत्तर यह है-सर्वप्रथम तो हनन किया जाने वाला कोई प्राणी हो, फिर हनन करनेवाले को ' यह प्राणी हैं ऐसा ज्ञान हो, मारने वाले की 'मैं' इसे मारूं या मारता है। ऐसी बुद्धि हो मारने की चेष्टा हो और फिर उसप्राणी के प्राणों का वियोग हो जाए इन सब चीजों के होने पर ही हिसा होती है, और उसी से कर्म का बन्ध होता है । इस प्रकार यहां पांचवांकारण हैं। कहा भी है-"प्राणी प्राणिज्ञानम्" इत्यादि ।
. (१) प्राणी (२) प्राणी का ज्ञान (३) घातक का चित्त (४) घातक આદિ કૃત્ય કર્મબન્ધના જનક હોતા નથી કારણ કે તે પ્રકારના કાર્યોમાં કાયના વ્યાપારને અભાવ હોય છે સ્વમમાં રાજ્યની પ્રાપ્તિ થાય કે ભિક્ષાની પ્રાપ્તિ થાય તે વ્યક્તિને વાસ્તવિક રીતે તે કઈ લાભ કે હાનિ થતી નથી આ સ્વમાન્તિક નામને ચે ભેદ સમજ (૪)
બૌદ્ધો એમ માને છે કે પૂર્વોક્ત ચાર કારણોને લીધે કર્મબન્ધ થતો નથી તે તેમની માન્યતા અનુસાર કર્મબન્ધ કયા પ્રકારે થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે - નીચેના પાચકારણોને સદ્ભાવ હોય ત્યારે જ કર્મબન્ધ થાય છે (૧) જેનું હનન (હિસા) - કરવાનું છે એવા કેઈ . -પ્રાણને સદ્ભાવ હેય, (૨) હનન કરનારને એવુ ભાન હોય કે सा प्राणी उनन ४२वा-योज्य छ (3) हनन नारने "हु २मा प्राथाने भार" कवी - થાય, (૪) તે વ્યક્તિ તે પ્રાણને મારવાની ચેષ્ટા કરે અને (૫) તે પ્રાણીના પ્રાણનો નાશ થઈ જાય, આ પાંચ ચીજોનો સાવ હોય, ત્યારે જ હિ સા થાય છે, એના દ્વારા જ કે भने न् थाय छे ४यु ५५ छ है -"प्राणीप्राणिज्ञानम्” त्यादि ।