Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
२७४
सत्रकृतागायत्र कोकिला रावादीनां व्यवस्था नोपपादिता स्यात् । अतः कालोऽपि हेतुरेव । न तु एकान्तः काल एव हेतुः, अपि तु कोलोऽपि एतेन कालस्यैकरूपतया फलवैचित्र्यं न घटते, इति कथनमपि निरस्तम् , केवलम्य कालस्य जनकत्वा नभ्युपगमात् ।
स्वभावोऽपि कथंचित् कर्ता भवत्येव, जीवस्योपयोगलक्षणन्वं, पुद्गलानां च मूर्तत्वं धर्माधर्मास्तिकाययोगतिस्थितिकारित्वमित्यादि स्वभावकतमित्यवधारणात् । __तथा कर्माऽपि कारणं भवत्येव । तथाहि-कर्मजीवप्रदेशैः सह क्षीरनीर न्यायेनाऽन्योन्याऽनुवेधरूपतया व्यवस्थितमतः आत्मन कथंचिदभिन्नमेव । कर्मवलादेव जीवो नारक तिर्यग् मनुष्यदेवादिभवेषु पर्यटन् सुखदुःखादिकमनुभवतीति। विचित्रता घटित नहीं होती । वसन्त में कोकिल की ध्वनि होने की व्यवस्था भी नहीं बन सकती । अतः काल भी हेतु है । हां, एकान्ततः काल ही कारण नहीं है किन्तु काल भी कारण है । ऐसा स्वीकार करने से 'काल एक रूप है, उसके द्वारा फल की विचित्रता नहीं घट सकती, यह कथन भी खंडित हो जाता है क्यों कि फल की उत्पत्ति में अकेला काल ही कारण नहीं माना है ।
स्वभाव भी कथंचित् कर्ता होता है । जीव का लक्षण उपयोग, पुद्गलों का मूर्त्तत्व, अधर्म द्रव्य का स्थिति सहायकत्व आदि सब स्वभाव कृत ही हैं ।
इसी प्रकार कर्म भी कारण है । कर्म आत्मप्रदेशों के साथ दृध और पानी की तरह एकमेक होकर रहे हुए हैं, अतएव वे आत्मा से कयंचित्
તેથી કાળને પણ હેતુ (કારણ) રૂપે સ્વીકાર થવું જોઈએ. હા, એકાન્તતઃ કાળ જ કારણ રૂપ છે એમ કહી શકાય નહીં, પરંતુ કાળ પણ કારણ રૂ૫ છે, એમ કહેવું જોઈએ આ પ્રમાણે સ્વીકારવાથી “કાળ એક રૂપ છે તેના દ્વારા ફળની વિચિત્રતા સભવી શક્તી નથી.” આ કથનનુ પણ ખડન થઈ જાય છે, કારણ કે ફળની ઉત્પત્તિમાં એકલા કાળને જ કારણભૂત માન્ય નથી.
એ જ પ્રમાણે સ્વભાવને પણ એકાન્તત કર્તા માનવાને બદલે અમુક અપેક્ષાએ કર્તા માન જોઈએ. જીવનું લક્ષણ ઉપયોગ, પુગલનુ મૂર્ત રૂપ લક્ષણ, ધર્મદ્રવ્યનું ગતિસહાયકત્વ રૂપ લક્ષણ, અને અધર્મદ્રવ્યનુ સ્થિતિસહાયકત્વ રૂપ લક્ષણ આદિ લક્ષણે સ્વભાવકૃત જ હોય છે.
એજ પ્રમાણે કર્મ પણ સુખદુ ખનું કારણ છે કર્મપુદ્ગલે આત્મપ્રદેશની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક થઈને રહેલા છે, તેથી તેઓ આત્માથી કથ ચિત્ (અમુક