Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८३
सूत्रकृताको
"
मुखमर्पयति । अतो ज्ञायते विद्यते बालस्यापि विज्ञानलेशः, सचाऽन्यविज्ञान पूर्वकः | तत् - अन्यज्ञानं भवान्तरविज्ञानमेव तद्भवे तादृशविज्ञानस्याऽसंभवात् । तस्मात् सन्ति सच्चा औपपातिकः इति विज्ञानघन एवैतेभ्यः उत्थाय तान्येवानुविनश्यति, इति श्रुतिप्रमाणेन शरीरोत्पादेनाऽऽत्मन उत्पत्तिः । शरीरनाशे तदनु आत्मापि नश्यतीति नास्ति परलोकगामी आत्मा - इत्याद्युक्तम् तदपि सम्यक्, श्रुतेर्भावानववोधात् । नही शरीरविनाशे आत्माविनाश एतस्याः श्रुतेरर्थः । किन्तु विज्ञानघन :- विज्ञानपिण्ड आत्मा भूतेभ्य उत्थाय
करके स्तन का मुंह नहीं लगाता । इससे प्रतीत होता है कि बालक में कुछ ज्ञान होता है । वह ज्ञान अन्यज्ञान पूर्वक हैं और वह अन्यज्ञान पूर्वभव काही ज्ञान हो सकता है, कयोकि वर्तमान भव में वैसा ज्ञान संभव नहीं है । इस कारण जीव औपपातिक - परलोक में जाकर उत्पन्न होने वाले हैं
"विज्ञानघन ही इन भूतों से उत्पन्न होकर इनके नष्ट होने पर नष्ट हो जाता है" इस श्रुति के प्रमाण से शरीर की उत्पत्ति होने पर आत्मा की उत्पत्ति होती है और शरीर का नाश होने पर आत्मा का भी नाश हो जाता है, इस कारण आत्मा परलेाकगामी नहीं है, इत्यादि कथन भी समीचीन नहीं है । आपने इस श्रुति का अर्थ नहीं समजा है । यह श्रुति शरीर का नाश होने पर आत्मा का नाश प्रतिपादन करनेवाली नहीं है । इसका अर्थ तो यह है विज्ञानघन अर्थात् आत्मा पूर्वक्रमों के वल से उत्पन्न
એજ સ્તન છે ’આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ( પ્રતીતિ ) થતુ નથી, ત્યા સુધી તે રડવાનુ અધ કરીને સ્તનનેા મુખ વડે સ્પર્શ પણ કરતા નથી તેથી એવી પ્રતીતિ થાય છે કે બાળકમા ઘેડા જ્ઞાનનેા પણ સદ્ભાવ હાય છે તે જ્ઞાન અન્ય જ્ઞાન પૂર્વક જ હાઇ શકે છે અને તે અન્ય જ્ઞાન પૂર્વભવનુ જ જ્ઞાન હાઇ શકે છે, કારણ કે વમાન ભવમા તા એવુ જ્ઞાન સ ભવી શકતુ જ નથી આ કારણે જીવ ઔપપાતિક ( પરલેાકમા જઈને ઉત્પન્ન થનારા - परखेोगाभी) छे, मेवात सिद्ध थाय छे
""
” વિજ્ઞાનઘન આ ભૂતા દ્વારા ઉત્પન્ન થઇને, તેમને નાશ થતા જ નષ્ટ થઇ જાય છે, ''શ્રુતિના પ્રમાણ દ્વારા શરીરની ઉત્પત્તિ થતા જ આત્માની ઉત્પત્તિ થાય છે અને શરીરનેા નાશ થતા જ આત્માના પણ નાશ થાય છે, આ કારણે આત્મા પરલેાકગામી નથી ” ઇત્યાદિ કથન પણ સમીચીન (ઉચિત )નથી આપ આ શ્રુતિને અર્થ જ સમજ્યા નથી આ શ્રુતિ દ્વારા એવુ પ્રતિપાદન કરવામા આવ્યુ નથી કે શરીરને નાશ થતા જ આત્માને પણ નાશ થઇ જાય છે તેના દ્વારા તા એવુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે—વિજ્ઞાનઘન એટલે કે આત્મા પૂર્વકર્માના કારણે ઉત્પન્ન થઇને એટલે કે