Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९८
सूत्रकृतासूत्रे
भवात् । तथाहि प्रतिविंवोदयस्यापि क्रियारूपत्वेन निष्क्रिये पुरुषे तदुपचारस्याऽशक्यत्वात् । किंच प्रतिर्विवो भवन्मते मिथ्यापदार्थः तदाकथं मिथ्याभूतेन प्रतिर्विवेन सत्यभोगः संपाद्येत ।
ननु भवतु पुरुषे भुजिक्रिया, भवतु वा प्रतिविवोदयोऽपि क्रियारूपः, तथापि जीवस्य तादृशक्रियावश्वेऽपि न सक्रियत्वम् । समस्तक्रियारहित्वेन निष्क्रियत्वेनाऽस्माभिः स्वीकृतत्वात् यदि पुरुषे सर्वाः क्रिया भवेयुः, तदैव पुरुषे निष्क्रियत्वस्य व्याघातो भवति एक द्वयादि क्रियावत्वेऽपि निष्क्रियत्वस्यैव
प्रतिविम्व का उदय होना भी एक प्रकार की क्रिया है । निष्क्रिय पुरुष में उसका उपचार करना शक्य नहीं है । मिथ्या प्रतिविम्व से वास्तविक भोग किस प्रकार हो सकता है ?
कदाचित् कहो पुरुष में भोग करने की क्रिया भले हो और क्रियारूप प्रतिविम्व का उदय भी हो, इस प्रकार की क्रिया होने पर भी जीव सक्रिय नहीं कहलाता । हम तो सभी क्रियाओं से रहित होने को निष्क्रिय कहते है । अगर पुरुष में समस्त क्रियाएँ हो तो ही पुरुष मे निष्क्रियता की क्षति हो, एक दो क्रियाऍ होने पर भी उसे क्रियाशून्य ही मानते है । जैसे एक मुट्ठि धान्य होने पर भी भिखारी निर्धन ही कहलाता हैं धनवान् नहीं कहलाता । इस प्रकार की आशंका करके नियुक्तिकार कहते हैं “हु " इत्यादि ।
अफल
ઉદ્દય થવા, એ પણ એક પ્રકારની ક્રિયા જ છે, નિષ્ક્રિય પુરુષમા તેના ઊપચાર કરવાનુ શકય નથી વળી આપના મત અનુસાર પ્રતિષિખને મિથ્યા માનવામાં આવે છે, તે મિથ્યા પ્રતિખિમ વડે વાસ્તવિક ભાગની સિદ્ધિ કેવી રીતે થઈ શકે?
આપ કદાચ એવુ' કહેતા હેા કે “ પુરુષમા ભાગ કરવાની ક્રિયા ભલે હાય અને ક્રિયારૂપ પ્રતિષ્ઠિ અનેા ઉદ્દય પણ ભલે હોય, આ પ્રકારની ક્રિયાના સદ્દભાવ હેવા છતાં પણ જીવને સક્રિય કહી શકાય નહી અને તે સમસ્ત ક્રિયાએથી રહિત હાય તેને જ નિષ્ક્રિય માનીએ છીએ જો પુરુષમાં સમસ્ત ક્રિયાઓના સદ્ભાવ, હેાય તે જ પુરુષને (જીવને) નિષ્ક્રિય માની શકાય એક અથવા બે ક્રિયાઓનો જીવમા સદ્ભાવ હેાય, તેા પણ અમે તે તેને ક્રિયાશૂન્ય જ માનીએ છીએ જેવી રીતે મુઠ્ઠી ધાન્યનેા જેની પાસે સદ્ભાવ હાય એવા માણુસને આપણે નિન માનીએ છીએ, એજ પ્રમાણે જો જીવમાં એક, એ ક્રિયાનાજ સદ્ભાવ હાય તેા તેને નિષ્ક્રિય જ માનવા જોઇએ
मा प्राश्नी आशानु निवारण खाने भाटे सूत्रार उहे छेडे 'हु अफल" -
छत्याहि