Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासूत्रे
Sभावात् को नाम क्रियाफलस्य ऐठिकस्यामुष्मिकस्य ना - उपभोक्ता स्यात् । एतेषां मते पदार्थमात्रस्य क्षणिकत्वे - आत्मापि क्षणिक एव क्रियाच दानादिकाताः सर्वा अपि क्षणिका एवेति क्रियाकरणानन्तरं क्षणमात्रे एव सर्वेषां विनाशात् कः प्रेत्य कालान्तरभाविनं फलमुपभोक्ष्यते अतिरिक्तस्य कालान्तरस्थायिनश्रीपभोक्तुरभावात् । अथवा सर्वे एव पूर्वोदिताः सांख्यादयो बौद्धाचाऽफलवादिनः एव भवन्ति । “ केपाञ्चिन्मते एकान्तोऽविकारी निष्क्रियः कूटग्यथाऽऽत्मा, तन्मते विकारविरहितम्याऽऽत्मनः कथं कर्तृलफल्मोक्तृत्वं वा भवेत् । कर्तुत्वं च क्रियाविषयक कृतिमत्वमेव, नेयं कृतिः क्रियाविरहिते जागने, आकाशादावभावात् । कृत्यभावे च कर्तुत्वमेव न स्यात्, कर्तृत्वाऽसावेच क्रियायाः संपादनासंभवात्, क्रियाजनित गुखदुःखादि साक्षात्कारात्मक फलोपभोग कथमिव समर्थितो भवेत् । पदार्थ मात्र क्षणिक है तो आत्मा भी क्षणिक ही है और दानादिक सभी क्रियाएँ भी क्षणिकती हैं । उस कारण क्रिया करने ही क्षण मात्रमें सबका विनाश होजाने पर कालान्तर में होने वाला फल कौन भोगेगा कालान्तर में ठहरने वाला कोई अतिरिक्त भोक्ता वे स्वीकार नहीं करते हैं ।
अथवा पूर्वोक्त सांख्य आदि तथा बौद्ध, यह सभी अफवादी ही हैं । इनमें से किन्हीं के मत में आत्मा है भी तो वह एकान्त रूप से अविकारी क्रिया रहित और कूटस्थ जित्य है । उनके मत मे विकारहीन आत्मा में कर्तृत्व या फलभोक्तत्व कैसे सिद्ध हो सकता है ? क्रिया विषयक कृतिमन्त्र को ही कर्तुत्व कहते हैं । यह कृति क्रिया से रहित में नहीं हो सकती, क्योंकि आकाश आदि में उसका अभाव पाया जाता है । कृति के अभाव में कर्तृत्वही नहीं होता और कर्तुत्व के अभाव में क्रिया का सम्पादन करना असंभव है । ऐसी स्थिति में આત્મા પણ ક્ષણિક જ હોવા જોઈએ અને ાનાર્દિક ની ક્રિયા પણ ટાણિક જ હાવી જોઈએ આ કારણે ક્રિયા કરતા દાણ માત્રા જ સઘળા પટ્ટાથેના વિનાશ થઈ જવાથી કાળાન્તરે પ્રાપ્ત થનારુ ફળ કોણ ભાગવશે? કાળાન્તરે પણ સ્થિર રહેનારા કોઇ આ સિવાયના ભાક્તાના તા તેએ સ્વીકાર જ કરતા નથી અથવા પુ ોંકત સાખ્ય આદિ મતવાદીઓ તથા આ ખૌદ્ધા અફ઼લવાદી જ છે એમાથી કોઈ મતવાદીએ આત્માના અસ્તિત્વના સ્વીકાર તેા કરે છે, પરન્તુ તેને એકાન્ત રૂપે (થા) અવિકારી, ક્રિયારહિત અને ફૂટસ્થ નિત્ય માને છે તેમની આ માન્યતા સ્વીકારવામા આવે, તે વિકારહીન આત્મામા કત્વ અને ફલભાકતૃત્વ કેવી રીતે સિદ્ધ થશે ? ક્રિયાવિષયક કૃતિમત્ત્વને જ કતૃત્વ કહે છે. તે કૃતિ ક્રિયાથી રહિત આત્મામા ઞભવી શકે નહીં, કારણ કે આકાશ આદિમા તેના અભાવ જણાય છે. કૃતિના અભાવમા કર્તૃત્વ જ હેતુ નથી અને કતૃત્વના અભાવે ક્રિયાનુ સ પાદન કરવાનુ જ અસ ભવિત થઇ પડે છે. એવી પરિસ્થિતિમા
२२६