Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. १ चार्वाकादिवौद्धान्तवादीनामफलवादित्वम् २४१
टीका'ते' ते पञ्च भूतादि वौद्धान्ताः वादिनः 'णावि,नापि-नैव,संधि सन्धिम् अवसरं मनुष्यभवार्यक्षेत्रप्राप्तिसुकुलजन्म-केवलिप्रज्ञप्तधर्मश्रवण-तच्छ्रद्धान-तदाचरण द्वारा कर्मनाशरूपम् ज्ञात्वा' विज्ञाय, तादृशमवसरमज्ञात्वैव ते पूर्वोक्तवादिनः, प्रवृत्ताः। णमिति वाक्यालंकारे। अयं भावः-येन आत्मा कर्मरहितो भवति तमवसरमज्ञात्वैव दुःखाद् विमोक्तुं प्रयतन्ते । कर्मनाशार्थ यतमानेन प्रथमतः कर्मस्वरूपमवगन्तव्यम् । तदनवगमे कर्मोच्छेदो न साधितः स्यात्, पूर्वोक्तवादिनस्तु तत्त्वतः कर्मस्वरूपं न जानन्ति । तादृशमवसरमज्ञात्वैव कर्मविनाशाय स्व स्व शास्त्रं विरचितवन्तः, अतस्तदीयशास्त्रज्ञानेनापि न सम्यग्रूपेण कर्मोच्छेदः संभवति । अतः सूत्रकारेण सम्यगेवोक्तम्--'तेणाविसंधि णच्चाणं' इत्यादि ।
-:टीकार्थः- वे चार्वाक से लेकर वौद्धमत तक के वादी मनुष्यभव आर्यक्षेत्र की प्राप्ति. मुकुल में जन्म, केवलि प्ररूपित धर्म के श्रवण, उस धर्म पर श्रद्धान और उसके आचरण द्वारा कर्मों के क्षयरूप अवसर को न जानकर ही प्रवृत्त हो रहे हैं। आशय यह है कि आत्मा जिसके द्वारा कर्म रहित होता है, उस अवसरको न जानकर ही वे दुःखसे मुक्ति पाने के लिए प्रयत्न ही करते रहते हैं उसे पहले कर्मका स्वरूप समझना चाहिए। उसे समझे विना कर्म का उच्छेद किया नहीं जा सकता । परन्तु ये वादी कर्म के स्वरूप को वास्तविक रूप को जानते नहीं है। इस प्रकार के अवसर को जाने विना ही उन्होने कर्मों के विनाश , के लिए अपने अपने शास्त्र रच डाले है । अतएव उनके शास्त्रों को जान लेने से भी कर्मों का उच्छेद नहीं हो सकता। अतएव सूत्रकारने यथार्थ ही कहा है-" वे अवसर को नही जानकर" इत्यादि ।
-रीर्थચાર્વાકથી લઈને બઢો પર્યન્તના અન્યમતવાદીઓ મનુષ્યભવ આર્યક્ષેત્રની પ્રાપ્તિ. સુકુલમાં જન્મ કેવલિ પ્રરૂપિત ધર્મનુ શ્રવણ, કેલિ પ્રરૂપિત ધર્મમાં શ્રદ્ધા. અને તે ધર્મ આચરણ દ્વારા કર્મોને ક્ષય કરવાનો અવસર પ્રાપ્ત થાયે છે, આ વાતને સમજ્યાવિના જ પ્રવૃત્તિ કર્યા કરે છે, આ કથનને ભાવાર્થ એ છે કે આત્મા કેવી રીતે કર્મથી રહિત થાય છે, તેજાણુવાને અવસર પ્રાપ્ત થવા છતા પણ તેઓ તે અવસરને ઉપગ કર્યા વિના જ દુખમાથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યા કરે છે તેમણે સૌથી પહેલા કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ કમનુ સ્વરૂપજાણ્યા વિના તેના નાશને ઉપાય જ કેવી રીતે કરી શકાય? પર તુ તે અન્યતીર્થિક કર્મના સ્વરૂપને વાસ્તવિક રૂપે જાણતા નથી આ પ્રકારના અવસરને જાણ્યા વિના જ તેમણે કર્મના વિનાશ માટે પિત પિતાના શાસ્ત્રોની રચના કરી નાખી છે એથી તેમના તે શાસ્ત્રોને સમજી લેવા છતા પણ કર્મોને ઊછેર થઈ શકતું નથી તેથી જ સૂત્રકારે યથાર્થ જ કહ્યું સૂ ૩૧