Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ.१ असत्कार्यवादी बौद्धमानरूपणम् २२१ अथ पदार्थोऽनित्यस्वभावः, तदा सर्वस्याऽपि पदार्थस्य क्षणिकत्वम् अयत्नसिद्धमेव भवति । तथा चोक्तम् “जातिरेव हि भावानां विनाशे हेतुरिप्यते । यो जातश्च न चेदध्वस्तो नश्येत् पश्चात्स केनच ॥१॥" इति । तस्मात्स्वकारणेभ्यो जायमानाः पदार्थाः विनश्वरस्वभाववन्त एव समुत्पद्यन्ते, न तु स्थिरस्वभावतया । यदि समुत्पत्तिसमये एव स भावो विनाशकारणसंवलितो न भवेत् तदा पश्चात्को हितं नाशयितुं शक्नुयात् । तदुक्तम्-"तावत्कालं स्थिरं चैन कापश्चानाश यिष्यति इति तस्मात् पञ्चस्कन्धाः क्षणयोगिन इति सिद्धम् । पुनश्च 'अण्णो अणण्णो, इत्यादि । ते बौद्धाः- अन्यम्-पश्चभूतेभ्योऽतिरिक्तम् आत्मपष्टवादि सांख्याभिमतम् आत्मानं णेवाहु' नैवाहुः नैव कथयन्ति न स्वीकुर्वन्ती । एवं __अगर पदार्थको अनित्यमानाजायतो सभी पदार्थोंकी क्षणिकता विना प्रयत्न ही सिद्ध हो जाती है । कहाभी है- " जातिरेव हि भावानाम्" इत्यादि । .
पदार्थों की उत्पत्ति ही उनके विनाश का कारण है । जो पदार्थ उत्पन्न होते ही नष्ट नहीं होता, वह बादमें किस कारणसे नष्ट होगा ? अर्थात् नष्ट ही नहीं होगा।" __अतएव उत्पन्न होने वाले पदार्थ नाशशील ही उत्पन्न होते हैं, स्थितिशील नहीं। अगर उत्पत्ति के समय में ही पदार्थ विनाश के कारण से युक्त न हो तो बाद में कौन उसे नष्ट करने में समर्थ हो सकेगा? कहाभी हैउतने समयतक स्थिर रहे हुए उस पदार्थ को बादमे कौन नष्ट करेगा ? इससे यह सिद्ध हुआ की पांच स्कंध क्षणिक हैं। - वे वौद्ध आत्मपष्टवादी सांख्यो के माने हुए आत्मा को पांच भूतों से भिन्न नहीं मानते हैं। तथा चार्वाक (नास्तिक) के द्वारा स्वीकृत पाच भूतों - જે પદાર્થને અનિત્ય માનવામાં આવે, તે સઘળા પદાર્થોની ક્ષણિક્તા વિના પ્રયત્ન or सिद्ध य य छे. धु ५४ छे 3- "जातिरेव हि भावानामू" त्याहि
પદાર્થોની ઉત્પત્તિ જ તેમના વિનાશનું કારણ છે. જે પદાર્થ ઉત્પન્ન થતા જ નષ્ટ થતો નથી, તે પાછળથી કયા કારણે નષ્ટ થશે? એટલે કે નષ્ટ જ નહીં થાય”
તેથી ઉત્પન્ન થનારે પદાર્થ નાસશીલ જ ઉત્પન્ન થાય છે, સ્થિતિશીલ નહી જે ઉત્પત્તિને સમયે જ પદાર્થ વિનાશના કારણથી યુક્ત ન હોય, તે ત્યાર બાદ (ઉત્પત્તિના સમય બાદ) તેને નાશ કરવાને કેણ સમર્થ હશે? કહ્યું પણ છે કે
“ આટલા સમય સુધી સ્થિર રહેલા તે પદાર્થને પછીથી કેણુ નાશ કરશે?” આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે પાચ સ્ક ધ ક્ષણિક છે.
આત્મષષ્ઠવાદી (આત્મારૂપ છઠ્ઠા તત્ત્વને સ્વીકાર કરનારા) સાપે જેમ આત્માને પાચ ભૂથી ભિન્ન માને છે, તેમે બૌદ્ધો માનતા નથી. વળી તેઓ ચાર્વાકની જેમ