Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
बोधिनी टीका
प्र. नं. अ. १ पुण्यपापाभावनिरूपणम्
भूतसमुदायोत्पन्नो जीवोऽपि विनश्यत्येव । यथा वा कदलीस्तम्भादीनां त्वचोपनये कृते सति त्वमात्रमेवाऽवतिष्ठते नान्यत् किमपि त्वगतिरिक्तं तत्रोपलभ्यते । एवं भूतसमुदाये विघटिते सति भूतातिरिक्तो न कश्चिदात्माख्यः पदार्थों विद्यते यः पुण्यपापादि कारणकलापमादाय परिदृश्यमानलो काल्लोकान्तरं गत्वा सुखदुःखयो रुपभोगं करिष्यति । नत्वेवं संभवति, भूतसमुदायातिरिक्तस्य रूपस्पर्शादिमतोऽनुपलंभात् यथा विवरान्निःसरणसमये सर्पः बिलसमीपस्थपुरुषैरुपलभ्यते न तथा शरीराद् विनिर्गच्छन् जीवो म्रियमाणशरीरपार्श्वपुरुष रुपलभ्यते । अनुपलभ्यमानः कथं स्थितिं लभेत । अनुपलभ्यमानपदार्थ
समयाथ
१६५
भूतसमुदाय अर्थात् शरीर के विनष्ट होने पर भूतों के समुदाय से उत्पन्न होने वाला जीव भी विनष्ट हो जता है । केवल छिलके ही जिसमें सार है ऐसे केले के स्तंभ की छाल हटाने पर छाल ही शेष बचती है । वहाँ छाल को छोड़ कर और कुछ भी उपलब्ध नहीं होता । इसी प्रकार भूतों के विखरने पर भूतों से भिन्न आत्मा नाम का कोई पदार्थ नहीं रहता, जो पुण्य पाप आदि कारणों को ग्रहण करके दिखाई देने वाले इस लोक से दूसरे लोक में जाकर सुख या दुखः का उपभोग करेगा, ऐसा होता नहीं है' भूत समुदाय के अतिरिक्त रूप स्पर्श वाले किसी पदार्थ की उपलब्धि नहीं होती । जैसे बिल से बाहर निकलते समय सर्प बिल के समीप स्थित पुरुषों द्वारा देखा जाता है, उसी प्रकार शरीर से बाहर निकलता हुआ जीव मरते हुए शरीर के पास बैठे हुए लोगों को दिखाई नहीं देता और जो दीखता
ભૂતાના સમુદાય વડે ઉત્પન્ન થનારા જીવના પણુ વિનાશ થઈ જાય છે. કેવળ છાલ જ જેમા સારભૂત છે એવી કેળના સ્ત ભની છાલને દૂર કરવામા આવે, તે અત્તરથી કશુ જ નીકળતુ નથી, તે છાલ જ ખાકી રહે છે એટલે કે ત્યાં છાલ સિવાય કોઇ પણુ વસ્તુની ઉપલબ્ધિ થતી નથી એજ પ્રમાણે જ્યારે ભૂતે વિખરાઈ જાય ત્યારે ભૂતાથી ભિન્ન એવા આત્મા નામના કોઇ પદાર્થ જ બાકી રહેતા નથી, કે જે પુણ્ય પાપ આદિ કારણેાને ગ્રહણુ કરીને પ્રત્યક્ષ એવા આ લેાકમાથી પરલેાકમા જઇને સુખ અથવા દુ ખના ઉપભાગ કરે આ પ્રકારની વાતા સભવી શકતી નથી ભૂત સમુદાય સિવાયના રૂપ સ્પ વાળા કોઈ પણ પદાની ઉપલબ્ધિ જ થતી નથી જેવી રીતે દરમાથી નીકળતા સર્પ, દરની સમીપમા બેઠેલી વ્યક્તિઓ દ્વારા દેખી શકાય છે, એજ પ્રમાણે શરીરમાથી નીકળતા આત્માને જોઇ શકાય છે ખરેા ? મરણુ કાળે મૃત્યુ પામતી વ્યક્તિની સમીપમા બેઠેલ માણસા દ્વારા પણ મૃત શરીરમાથી બહાર નીકળતા આત્મા નામના કોઇ પદાર્થ દેખવામા આવતા નથી આ રીતે જે પદાર્થ દેખાતા જ નથી તે પદાની સત્તા