Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११०
सूत्रकृतासूत्रे
दर्शयामि तथाहि - अनुभूतिः स्वयं प्रकाशा अनुभूतित्वाद् यन्नैवं तत्रैवं यथा घटः । घटे स्वयं प्रकाशत्वस्याभाव सद्भावादनुभूतित्व हेतोरप्यभावः सिद्ध्यति, व्यापकाभावस्य व्याप्याभावसाधकत्वस्यान्यत्रदृष्टत्वात् यथा - इदादिभ्यो निवर्तमानो वह्निः स्वाभावेन हदादौ स्वव्याप्यस्य धूमादेरभावं वोधयतीति सर्वाविवादात् । नच स्वप्रकाशत्व रूपं साध्यं कुत्रापि न प्रसिद्धमिति तादृशाप्रसिद्धस्य साधनेऽप्रसिद्धविशेपणपक्षाख्यो दोपः स्यादिति वाच्यं, सामान्यतो दृष्टानुमानेन स्वप्रकाशत्वसाधनसंभवात् । तथाहि वेद्यत्वं किंचिनिष्ठात्यताभावप्रतियोगिधर्मत्वात् रूपादिवत्,
क्योंकि स्वप्रकाश की सिद्धि में प्रमाण भी मौजूद है । वह इस प्रकार हैं अनुभूति ( अनुभव ) स्वयं प्रकाश रूप हैं, क्योंकि वह अनुभूति है, जो स्वयं प्रकाश रूप नहीं वह अनुभूति भी नहीं होती, जैसे घट घट में स्वयंप्रकाशता का अभाव है, अतः उनमें अनुभूतित्व का भी अभाव है । व्यापक का अभाव व्याप्य के अभाव का साधक होता है । यह नियम अन्यत्र देखा जाता है । जैसे तालाव आदि से निवृत्त होती हुई अग्नि स्वभाव से ही तालाव आदि मैं अपने व्याप्य धूमादि के अभाव को भी बोधित करती है । इस विषय में किसी को विवाद नहीं है । कदाचित कहो कि स्वप्रकाशता रूप साध्य कहीं भी सिद्ध नहीं है, अतएव अप्रसिद्ध को सिद्ध करने से " अप्रसिद्ध विशेषणपक्ष" नामक दोष आता है, किन्तु ऐसा कहना उचित नहीं है, क्योंकि सामान्यतो दृष्ट अनुमान से स्वप्रकाशता को सिद्ध करना संभव है । वह इस प्रकार वेद्यत्व किसी में रहे हुए अन्यथाभाव का प्रतियोगी ( सम्बन्धी ) है, क्योंकि वह
આ પ્રકારે સ્વપ્રકાશનું લક્ષણ ખતાવીને, હવે તેનું પ્રતિપાદન કરતુ પ્રમાણ પણ તાવવામા આવે છે સ્વપ્રકાશની સિદ્ધિમા નીચે પ્રમાણે પ્રમાણ મેાજૂદ છે—અનુભૂતિ (અનુભવ) સ્વય પ્રકાશ રૂપ છે, કારણ કે જે સ્વયં પ્રકાશ રૂપ ન હેાય તેને અનુભૂતિ જ કહી શકાય નહી. જેમ કે ઘડામા સ્વય પ્રકાશતાના અભાવ છે, તેથી તેમા અનુભૂતિત્વને પણ અભાવ છે વ્યાપકના અભાવ વ્યાપ્યના અભાવના સાધક હેાય છે, આ નિયમ અન્યત્ર પણ જોવામા આવે છે જેમ કે તળાવ આદિમાથી નિવૃત્ત થતી અગ્નિ સ્વભાવથી જ તળાવ આદિમા પેાતાના વ્યાષ્યના (ધુમાડા આદિને) અભાવના પણ મેધ કરાવે છે એટલે કે તળાવ આદિમા અગ્નિના જ અભાવ હાવાથી ધુમાડાનેા પણુ અભાવ જ રહે છે, આ વિષયમા કોઈ ને પણ વિવાદ સ ભવી શકતા નથી કદાચ આપ એવુ પ્રતિપાદન કરતા હેા કે સ્વપ્રકાશતા રૂપ સાધ્ય ક્યાય પણ સિદ્ધ નથી, તેથી અપ્રસિદ્ધને સિદ્ધ કરવાથી ‘અપ્રસિદ્ધ વિશેષણ પક્ષ' નામના દોષ આવે છે, પરન્તુ તે પ્રકારનું કથન પણ અનુચિત છે, કારણ કે સામાન્યત છુ અનુમાન દ્વારા સ્વપ્રકાશતા સિદ્ધ કરવાનુ સ ભવિત છે. તે આ પ્રકારે શકય છે વેદ્યત્વ કાઈ પણ વસ્તુમા રહેલા અત્યન્તાભાવનું