Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुत्रकृताङ्गसूत्रे
f'
शरीरं यावद, विद्यते तावदेवात्मा भवति शरीरे विद्यमाने विद्यते शरीरनाशेऽप- गच्छति - आत्मापि " इति तज्जीवतच्छीरवादिमतम् । आत्म- बहुत्वांगस्य तुल्यत्वेऽपि स शरीरोत्पादे उत्पचि मिच्छति, शरीरनाशे नागमिच्छति नतु जैनीयं मतं तथा ) | जैनास्तु - जीवबहुत्वमभिगम्याऽपि शरीराद्- भिनं परलोकगामिनं शरीरादि भिन्न मभ्युपगच्छन्तीति महानेवानयो र्भेदः । नहि यत्किचित् साम्यात्समत्वाऽपादानं युक्तम्, अति-प्रसंगात् । कथमेवं ते स्वीकुर्वन्ति इत्यत आह 'नत्यिसत्तववाइया, इति । न सन्ति =नविद्यन्ते । के न विद्यन्ते ? तत्राह सत्त्वा इति । = सत्त्वाः प्राणिनां जीवाः । कथंभूताः ? तत्राह - ' ओववाइया, ओपपातिका
م
J
नामक पदार्थ शरीर आदि से भिन्न नहीं हैं । । जब तक शरीर है तभी तक आत्मा है । शरीर की विद्यमानता में आत्मा विद्यमान रहता है और शरीर का नाश होने पर आत्मा भी नष्ट हो जाता है । यह तज्जीव तच्छरीरवादी का मत है । यहाँ आत्माएँ अनेक हैं, को भी इष्ट है मगर शरीर की उत्पत्ति के साथ और शरीर का नाश होने पर आत्मा जैनों को अभीष्ट नहीं है, जैन जीवों के बहुत्व आत्मा को शरीर से भिन्न और परलोकगामी दोनों मतों में वहुत अन्तर हैं । थोडी सी पूरी तरह समान कह देने से अतिप्रसंग होता है ।
इतना अंश तो जैनों आत्मा की उत्पत्ति होना का भी नाश हो जाना को स्वीकार करते हुए भी मानते हैं । इस प्रकार इन समानता होने से ही दोनों
,
1
1
तज्जीवतच्छरीरवादी ऐसा क्यों स्वीकार करते हैं ? इस प्रश्न का उत्तर देते हुए कहते हैं- प्राणी औपपातिक नहीं है अर्थात् एक भव को ભિન્ન નથી જ્યાં સુધી શરીર રહે છે, ત્યા સુધી જ આત્મા રહે છે. શરીર વિદ્યમાન રહે ત્યા સુધી આત્મા પણ વિદ્યમાન રહે છે અને શરીરના નાશ થાય ત્યારે આત્માને પણ નાશ
थाय छे.
તજજીવ તચ્છરીરવાદિની ઉપર કહ્યા પ્રમાણેની માન્યતા છે. જેનેાની જેમ તે પણ એમ માને છે કે આત્મા અનેક છે—આટલી વાત તે જેને પણ ઇષ્ટ ગણે છે. પન્તુ શરીરના નાશની સાથે આત્માને નાશ થવાની માન્યતાના જૈનેા સ્વીકાર કરતા નથી. જૈને આત્માના બહુત્વના સ્વીકાર કરે છે અને આત્માને શરીરથી ભિન્ન અને પરલેાકગામી માને છે આ પ્રકારે જૈન મત અને તેમના મત વચ્ચે ઘણા જ તફાવત છે. ઘેાડી સમાનતા હેાવાને કારણે બન્નેમાં પૂરે પૂરી સમાનતા માનવાથી અતિપ્રસ’ગ દોષના પ્રસગ ઉપસ્થિત થાય છે
તજીવ તચ્છીરવાદી પૂર્વોક્ત માન્યતા શા કારણે ધરાવે છે? આ પ્રશ્નના ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે—પ્રાણી (જીવ) ઔપપાતિક નથી એટલે કે એક ભવન ત્યાગ