Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'समयार्थ बोधिनी टीका
प्र. अ अ १ पुण्यपापाभावनिरूपणम्
१६१
अन्यः कोऽपि (लोए)लोकः ( नत्थि ) नास्ति यतः ( सरीरस्स) शरीरस्य = वर्तमानदेहस्य (विणासेणं) विनाशेन (देहिणो - देहिनः = आत्मनोऽपि (विणासो होइ) विनाशो भवति, अतः कथं पुण्यपापादीनां संभव इति भावः ॥ १२ ॥
टीका
( पुणे व नात्थि ) पुण्यं नास्ति 'शास्त्रविहितकर्मानुष्टानजनितं, कालान्तरभावि सुखादि फलजनकं पुण्यं, दानादि क्रिया संप्रति अनुष्ठीयते फलंच स्वर्गादिकं कालान्तरे जायते, तादृशफलाव्यवहितपूर्वक्षणवृत्तित्वं दानादिक्रियाणां न संभवति, तादृशकर्मणां क्षणध्वंसित्वात् । अतो दानादिकर्मणः फलभूतस्वर्गस्य च मध्येऽस्ति कश्चित् पदार्थः यः स्वर्गाव्यवहितपूर्वक्षणे विद्यमानो
"
भी नहीं है । इसलोक के सिवाय कोई परलोक भी नहीं है । जो इस शरीर का विनाश होने पर आत्मा का भी विनाश हो जाता हैं । अतः पुण्य पाप आदिका संभव ही कैसे हैं ||१२||
टीकार्थ - शास्त्रोक्त कार्य करने से उत्पन्न होने वाला और कालान्तर में होने वाले सुख रूप फल को उत्पन्न करने वाला पुण्य नहीं है । दान आदि कार्य इस समय किये जाते हैं और उनका फल स्वर्ग आदि कालान्तर में होता है । मगर दानादि क्रियाऍ क्षण भर में ही नष्ट हो जाती हैं, वे स्वर्ग आदि फल के अव्यवहित पूर्वक्षण वर्त्ती नहीं हो सकतीं । अतएव दानादिक क्रिया और स्वर्गादिक फल के बीच में कोई पदार्थ है, जो स्वर्ग आदि के अव्यवहित पूर्णक्षण में व्यापार करता हुआ विद्यमान रहता है और दानादिक को स्वर्ग का कारण बनाता है । वह अभ्युदय रूप फल वाला
કોઇ પરલેાકનુ પણ અસ્તિત્વ નથી આ શરીરનેા નાશ થતાં જ આત્માના પણુ નાશ થઈ જાય છે તેથી પુણ્યપાપ આદિના સભવ જ કેવી રીતે હાઈ શકે?
ટીકા—શાસ્ત્રોકત અનુષ્ઠાનાનુ આચરણ કરવાથી ઉત્પન્ન થનારા અને કાળાન્તરમા પ્રાપ્ત થનારા સુખરૂપ ફળને ઉત્પન્ન કરનારુ · પુણ્ય' એ નામનુ કઈ પણ છે જ નહીં. દાન આદિ કાર્ય આ સમયે (આ ભવમા) કરવામા આવે છે, અને તેનુ ફળ કાળાન્તરે સ્વગ આદિમા મળે છે, એવી કોઈ વાત જ સ ભવી શકતી નથી દાનાદિ ક્રિયાએ ક્ષણ માત્રમા જ નષ્ટ થઇ જાય છે, તેઓ સ્વર્ગ આદિ ફળની અવ્યવહિત પૂર્વ ક્ષણવતી હાઇ
શતી નથી
તેથી દાનાદિક ક્રિયાએ અને સ્વર્ગાદિક ફળની વચ્ચે કાઈ એવા પદાર્થ છે કે જે સ્વર્ગાદિના અવ્યવહિત પૂર્વક્ષણમા વ્યાપાર કરતા વિદ્યમાન હાય અને દાનાદિકને સ્વગના કારણભૂત અનાવતા હાય. તે પદાર્થ બીજો ફાઈ નથી, પણ અભ્યુદય રૂપ ફળવાળુ પુણ્ય સુ ૨૧