Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०८
:
: सूत्रकृताङ्गसूत्रे न्यथानुपपत्त्या त्यज्यते तथा प्रकृते, ज्ञानेपि अन्यत्र दृष्टनियमस्यान्यथानुपपत्त्यैवपरित्यागसंभवात् । तदुक्तम्-- . .
. . ., "अन्यथानुपपत्तिश्चेदस्ति वस्तुप्रसाधिकाः । । । । पिनष्टि दृष्टिपैमत्यं सैव सर्ववलाधिका ॥१॥ वाच्यान्यथोपपत्ति, त्याज्यो वा दृष्टताग्रहः ।
नोकत्र । समावेश छायातपबदेतयोः ॥२॥ । । न चानुचितमिदमेकस्मिन्कर्मकर्तृभावस्येति अनौचित्यतर्केण वाधो भविष्यतीतिवाच्यं यत्रानौचित्य-तर्कस्य मूलं प्रवृत्तप्रमाणेन न निराक्रियते तत्रानौचित्यस्य इस प्रकार की प्रतीति की अन्यथानुपपत्ति से उसका, त्याग किया जाता है, उसी प्रकार प्रकृत ज्ञान में भी अन्यत्र देखे जाने वाले नियम का अन्यथानुपपत्ति के द्वारा ही परित्याग हो जाता है। कहा भी है--"अन्यथानुपपतिश्चेद्" इत्यादि । ___ "यदि किसी वस्तु को सिद्ध करने वाली अन्यथानुपपत्ति विद्यमान है तो वह दृष्टि के मतभेद को नष्ट कर देती है। वही सब से अधिक बलवान् है ।"
"या तो अन्यथा-उपपत्ति कहो या दृष्टता के आग्रह को छोडो । छाया और आतप के समान इन दोनों का एक जगह समावेश नहीं हो सफता ।"
एक ही वस्तु में कर्म कर्त्तापन होना अनुचित है, इस प्रकार के अनौचित्य रूप तर्क से उसमें बाधा होगी, ऐसा कहना ठीक नहीं । जहां
અન્યથાનુપપત્તિ દ્વારા તેને ત્યાગ કરાય છે, એ જ પ્રકારે પ્રકૃતિ (પ્રસ્તુત) જ્ઞાનમાં પણ અન્યત્ર દેખાતા નિયમને અન્યથાનુપત્તિ દ્વારા જ પરિત્યાગ થઈ જાય છે. કહ્યું પણ છે 1-"अन्यथानुपपत्तिश्चेद्" इत्यादि- . આ જે કઈ પણ વસ્તુને સિદ્ધ કરવાને માટે અન્યથાનુપપત્તિને ભાવ હોય, તે તેના કારણે દષ્ટિ (માતા)ના મતભેદનું નિવારણ થઈ જાય છે તે અન્યનુથાપપત્તિ જ ચોથી બળવાન છે. “ક તા અથા-ઉપપત્તિ કહે અથવા છાના આગ્રહને છોડે. છાયા અને નડકા જેવી આ બે વસ્તુઓને એક જ જગ્યામાં સમાવેશ થઈ શકતો નથી. બન્નેમાંથી એકને જ ભાવ સ ભવી શકે છે
એક જ વસતુમ કર્મ અને કર્તાપણ હોવુ અનુચિત છે, આ પ્રકારના અનૌચિત્ય રૂપ નર્ક દ્વારા તેના બધા ઉપસ્થિત થશે”, આ પ્રકારનું કથન પણ ગ્ય નથી. જ્યાં અચિન્ય રૂપ તનુ મુળ પ્રવૃત્ત થયેલા પ્રમાણ દ્વારા નિવારણ ન કરવામાં આવે