Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समर्थ बोधिनी टीका
प्र श्रु. अ. १ एकात्मवादिमत निरसनम् १४९
जीवा युगपदेव जायेरन् यथा एकस्मिन् म्रियमाणे सर्वेऽपि जीवाः म्रियेरन् तथा एकस्मिन् कुत्रचित् कार्ये प्रयतमाने सर्वे सर्वत्र प्रयतमाना भवेयुर्नत्वेवं भवति. आत्मवहुत्वे तु नैते दोपाः संभवन्ति तथा वन्धमोक्षव्यवस्थापि समाहिता भवतीत्यादि ।
"नात्मैवादे सुखदुःखमोक्षव्यवस्थया कोऽपि सुखादिमान् स्यात् । अतोपास्या पुरुषैः सदैव सता समाराधितसप्तभंगी ॥ १ ॥
दशमश्लोकस्य संक्षेपतोऽयमर्थः -- सर्वेषामेक एवात्मेति पक्षो न सम्यक् यतो य एव पुरुषः पापकर्म करोति स एव दुःखी भवति नान्ये दुःख भाजो भवन्ति । परन्तु यदि सर्वस्य एक एवात्मा, तदा यः पापी नास्ति, तस्यापि तादृशं दुःखं जन्म होने पर एक ही साथ सव का जन्म हो और एक के मरने पर सभी जीवों का मरण हो जाय, एक कहीं किसी कार्य में प्रवृत्त हो तो सभी उस कार्य में प्रवृत्त हो जाएँ । किन्तु ऐसा होता नहीं है । अनेक आत्माओं at स्वीकार करने पर ये दोष नहीं आते हैं और वन्ध मोक्ष की व्यवस्था का भी समाधान हो जाता है । "नात्मैकवादे" इत्यादि ।
एकात्मवाद में सुख, दुःख, मोक्ष की व्यवस्था से कोई भी सुखादि वाला नहीं होगा । अतएव सत्पुरुष को किसी ऐसे पुरुष की उपासना करनी चाहिए जिसने सप्तभंगी की अराधना की हो ॥ १ ॥
दसवीं गाथा का संक्षिप्त अर्थ यह है - सब का आत्मा एक ही है, यह पक्ष समीचीन नहीं है, क्योंकि जो पुरुष पाप कर्म करता है, वही दुःखी होता है, दूसरे सब दुःखी नहीं होते । यदि सब का आत्मा एक ही होता
એક જ માણસના જન્મ થાય ત્યારે એક સાથે જ સૌના જન્મ થતા હોત અને એકનુ મૃત્યુ થતા જ સઘળા જીવાનુ મૃત્યુ થતુ હોત! એક કાઇ કા મા પ્રવૃત્ત થાત ત્યારે સઘળા એજ કામા પ્રવૃત્ત થઇ જાત ! પરન્તુ એવુ ી બનતુ નથી અનેક આત્માઓને સ્વીકાર કરવામા આવે, તે આ દોષાની સભાવના રહેતી નથી, અને અન્ય મેાક્ષની व्यवस्थानु यागु सभाधान यह लय हे “नात्मकवादे " त्याहि-
એકાત્માવાદમા સુખ, દુખ, અને મેાક્ષની વ્યવસ્થા દ્વારા કોઇ પણ જીવ સુખાદિવાળે નહીં બને, તેથી સત્પુરુષે કોઇ એવા પુરુષની ઉપાસના કરવી જોઇએ કે જેણે સપ્તભ ગીની આરાધના કરી હેાય, એટલે કે છે સ્યાદ્ વાદના જ્ઞાતા હાય ॥ ૧ ॥
દસમી ગાથાના સક્ષિસ ભાવા નીચે પ્રમાણે છે સૌના આત્મા એક જ છે, આ માન્યતા ઉચિત નથી, કારણ કે જે માણસ પાપકમ કરે છે, એજ દુખી થાય છે ખીજા લેાકા દુખી થતા નથી જે સૌના આત્મા એક જ હાત, તા જે પાપી નથી તેને પણ પાપી જેવુ જ દુ ખ ભાગવવુ પડત, કારણ કે સૌના આત્મા એક હાવાથી ભિન્નતાનેા અભાવ