Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास
टीका-- 'कसिणे' कृत्स्नाः समस्ताः 'आया' आत्मानः सन्ति ते के वय आत्मानस्तत्राह-ये वालाः = शास्त्रपरिगीलनजन्यबुद्भिग्रकर्परहिता अविवेकिन इत्यर्थः । 'जे य पंडिया' ये च पण्डिताः शास्त्रपरिगीलनजन्यप्राप्तबुद्धिप्रकर्पाः सदसद्विवेकिनः, तत्त्वज्ञानिन इत्यर्थः । ‘पत्तेयं' प्रत्येकं पृथक् पृथक् सन्ति किन्तु न एक एवात्मा सर्वव्यापित्वेन स्थितः । 'पेचा' प्रेत्य-परलोके ते आत्मानः न सन्ति न विद्यन्ते । 'सत्तोववादया' सत्त्वाः प्राणिनः पड़विधजीवराशयः औपपातिका भवाद् भवान्तरगामिनः, आत्मानो न सन्तीति । स एव जीवस्तदेव गरीरमिति यो वोधयति, तं तज्जीवतच्छरीरवादिनमितिलोकः कथयति । यद्यपि भूतवादी
आत्मा परलोक में नहीं रहते । अतएव प्राणी औपपातिक नहीं हैं अर्थात् एक भव से दूसरे भव में जाने वाले नहीं हैं ॥ ११ ॥
--टीकार्थआत्मा अनेक हैं। जो आत्मा अज्ञ है अर्थात् शास्त्र के परिशीलन से जनित बुद्धि के प्रकर्ष से रहित या अविवेकी हैं और जो पण्डित अर्थात् बुद्धि प्रकर्प से युक्त है, सत् असत् के विवेक से युक्त हैं तत्त्वज्ञानी हैं, वे सब अलग अलग हैं। एक ही आत्मा सव में नहीं है। किन्तु वे आत्मा परलोक में नहीं रहते। पनिकाय रूप प्राणी एक भव से दूसरे भव में जाते हों, ऐसा नहीं है।
__वही जीव है और वही शरीर है, ऐसी प्ररूपणा करने वाला "तज्जीव तच्छरीर वादी" कहलाता है यद्यपि भूतवादी ( चार्वाक ) शरीर को ही चेतन ભિન્ન આત્માઓ પરલોકમાં રહેતા નથી તેથી પ્રાણીઓ પપાતિક નથી એટલે કે એક ભવમાંથી બીજા ભવમાં તેમનું ગમન થતુ નથી. n ૧૧ 1
ટીકાર્થ– આત્મા અનેક છે જે આત્મા અજ્ઞ છે એટલે કે શાસ્ત્રના પરિશીલનથી જનિત બુદ્ધિનો પ્રકર્ષથી રહિત છે અથવા અવિવેકી છે, અને જે વિઝ (પંડિત) એટલે કે બુદ્ધિના પ્રકર્ષથી યુક્ત છે, સત્ અસના વિવેકથી યુક્ત છે, તત્વજ્ઞાની છે, તે સૌ અલગ અલગ જ છે સૌમા એક જ આત્મા હોતા નથી પરંતુ તે આત્માઓને પરલોકમાં સભાવ રહેતું નથી છ નિકાય રૂય જીવે એક ભવમાથી બીજા ભવમાં જતા હોય, એવુ બનતુ નથી
मेरी छ भने से शरीर थे, सेवा प्र३५ ४२नाराने तज्जीवतच्छरीरवादी" કહેવાય છે જે કે ચાર્વાકના મતને માનનારા પણ શરીરને જ ચેતન કહે છે અને