Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
सूत्रताद्गसूत्र निदाघे नदीसलिलमवगाहमानस्य सर्वागीणमुखाद्युपलब्धिः, नेयमुपलब्धिरात्मनोऽणुरूपत्वे सति संभवति, अणुरूपत्वे तु एकदेशे एव मुखादीनां ज्ञानं स्यात न तु सर्वावयवावच्छेदेन । न च वालाग्रशतभागस्य शतधाकल्पितस्य च भागो जीवो हि विज्ञेयः सचानन्त्याग कल्प्यते एपोऽणुरात्मा चेतसा वेदितव्यो यस्मिन् प्राण: पंचधा संनिवेश इत्यादि श्रुतिप्रमाणेनात्मनोऽणुरूपतव सिद्धयतीति वाच्यम् , श्रुत्यादिप्रामाण्यस्याग्रे निराकरिप्यमाणत्वेन तादृशश्रुत्याऽणुत्वव्यवस्थापनस्याशक्यगुण की उपलब्धि नहीं होनी चाहिए, मगर ग्रीष्म ऋतु में नदी के जल में अवगाहन करने वाले को सर्वांगीण मुख की उपलब्धि होती देखी जाती है । इस प्रकार की उपलब्धि आत्माको अणुपरिमाण मानने पर संभव नहीं है। आत्मा अणुपरिमाण होता, तो शरीर के एकदेश में ही मुख आदि का अनुभव होता, एक साथ सभी अवयवों में न होता। ____ "एक बालाग्रका सौ वा भाग हो और उसके भी सौभाग कर दिये जाएँ तो उसका जो परिमाण होता है, उतना ही परिमाण जीव का होता है। वह अनन्त है।" तथा "यह अणुपरिमाण आत्मा चित्त के द्वारा जानने योग्य है जिसमें पांच प्रकार के प्राण का सन्निवेश है।"
इत्यादि श्रुति आदि के प्रामाण्य से आत्मा की अणुरूपता ही प्रमाणित होती है ऐसा कहना ठीक नहीं। श्रुति की प्रमाणता का निराकरण आगे किया जाएगा, अतएव इस श्रुति से आत्मा की अणुरूपता सिद्ध नहीं की जा सकती।
શરીરના વ્યાપ્ત જ્ઞાનગુણની ઉપલબ્ધિ થઈ શકે નહી પરંતુ ગ્રીષ્મઋતુમાં નદીના જળમાં અવગાહન કરનારને સ્વર્ગીય સુખની ઉ વબ્ધિ થતી જોવામાં આવે છે આત્માને આશુપરિમાણવાળો માનવામા આવે તે પ્રકારની ઉપલબ્ધિની સંભાવના જ ન રહે જે આત્મા અણુપરિમાણવાળ હોત, તે શરીરના એકદેશમાં જ સુખ આદિનો અનુભવ થત હત, એક સાથે સઘળા અવયવેમાં એ અનુભવ થાત નહીં
એક બાલાગ્રના ૧૦૦ ભાગ કરવામા આવે તે સે ભાગમાથી એક ભાગ લઈને તેના પાછા ૧૦૦ ભાગ કરી નાખવામાં આવે, તો તે પ્રત્યેક ભાગ જેટલા પરિમાણવાળો હોય છે, એટલું જ પરિણામ જીવન (આત્માનું) છે, તે અન ત છે,” તથા”તે અણુપરિમાણુ વાળ આત્મા, પાચ પ્રકારના પ્રાણને સન્નિવેશ છે એવા ચિત્ત વડે જાણવા જેગ્ય છે” ઇત્યાદિ કૃતિઆદિના પ્રમાણુથી આત્માની અણુરૂપતા જ સિદ્ધ થાય છે, એમ કહી શકાય નહી. શ્રતિનિ પ્રમાણુતાનું નિરાકરણ આગળ કરવામા આવશે તેથી શ્રુતિ દ્વારા આત્માની અણુરૂપતા સિદ્ધ કરી શકાતી નથી, એવું પ્રતિપાદન થઈ જશે