Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३७
समार्थ योधिनी टीका प्र अ १ चार्वाकमनस्वरूप निरूपणम् आत्मा तच्छरीरम् तादृशं कर्म चेति सर्वमेव तदैव विनष्टं निरन्वयतया तदनन्तरं कालान्तरमासाद्य कः फलोपभोगं करिष्यति स्वर्गादिपरलोके भवान्तरे वा भवान्तरमासाद्य पूर्वभवसंपादितकर्मजन्यशुभाशुभकर्मणोः फलं सुखदुःखादिकं भुंक्ते जीवः स चेज्जीवो देहविगमसमये सदैव देहेन स्वयमपि विनष्टस्तदाफलभोक्ता भवान्तरे को भवेत्तदा आत्मन एवाभावात् । न च कर्माचरण सामयिकस्य आत्मनो विनाशेपि फलोपभोगकालिको नवीन एवात्सा जायते इति तस्यैव नवीनस्य फलोपभोगः स्यादिति न पारलौकिक फलसाधककर्मणा नैरर्थक्यमिति वाच्यम् तथापि अन्यकृतकर्मणोन्यस्य फलभोक्तृत्वे कृतहान्यकृताभ्यागमप्रसं
शरीरमें रह कर आत्मा ने कोई कर्म किया है, वह आत्मा, वह शरीर और वह किया हुआ कर्म सब के सब उसी समय पूरी तरह नष्ट हो जातें । उनके पश्चात् कालान्तर में स्वर्ग आदि परलोक या भवान्तर में कौन फल भोगेगा ? जीव दूसरे भव को प्राप्त करके पूर्वभव में किए हुए कामों द्वारा जनित शुभ या अशुभ कर्मों का सुख दुःख रूप फल भोगता है । वह जीव यदि देह के नाश के समय, देह के साथ ही नष्ट हो जाय तो कौन भवान्तर में फल को भोगेगा ? उस समय आत्मा तो रहा नहीं ।
शंका-कर्म का आचरण करते समय के आत्मा का तो विनाश हो जाता है परन्तु फल का उपभोग करते समय नया आत्मा उत्पन्न हो जाता है । वह नया आत्मा ही उस कर्म का फल भोगता है । अतएव पारलौकिक फलों को सिद्ध करने वाले कर्म निरर्थक नहीं होते ।
તે! જે શરીરમા રહીને જે શરીર દ્વારા આત્માએ જે કાઇ કર્યાં કર્યાં છે, તેમના તે શરીર નષ્ટ થતાની સાથે જ નાશ થઈ જાત । ત્યાર બાદ કાલાન્તરે સ્વર્ગ આદિ પરલેાક અથવા ભવાન્તરમા કોણ તે કર્માનુ ફળ ભેગવત? જીવ જ (આત્મા જ) ખીજો ભવ અથવા અનેક ભવા પ્રાપ્ત કરીને પૂર્વભવમા કરેલા કર્મો દ્વારા જનિત શુભ અથવા અશુભ કર્માંના સુખદુ.ખ રૂપ ફળને ભાગવે છે આ જીવ, જો દેહના નાશ થતા જ દેહની સાથે સાથે જ નષ્ટ થઈ જાય, તેા ભવાન્તરમા કનિંત ફળ કોણ ભાગવશે?– જે તે સમયે આત્માનુ અસ્તિત્વ જ ન સ્વીકારવામા આવે, તેા કનુ ફળ કાણુ ભાગવશે? કારણ કે આ માન્યતા અનુસાર દેહના નાશ સાથે આત્માને નાશ પણુ સ્વીકાર્યાં જ છે,
શકા-કનુ આચરણ કરતી વખતે જે આત્મા હૈાય છે, તે આત્માના વિનાશ થઈ જાય છે, પરન્તુ' ફળને ઉપભેાગ કરતી વખતે નવા આત્મા ઉત્પન્ન થઇ જાય છે તે નવે આત્મા જ તે કનુ ફળ ભાગવે છે. તેથી પારલૌકિક ફળાને સિદ્ધ કરનરા કર્મા મિક હાતા નથી સ ૧૮