Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४१
% 3D
समयार्थ योधिनी टीका प्र ७ अ १ चार्वाकमतस्वरूपनिरूपणम्
मात्रमध्यक्षमानं हि नौनमानोगमी मतौ । अनवस्थान्योन्याश्रयत्वदोपाघातौ यतो हि तौ ॥२॥
देहमात्रस्य ह्यात्मत्वे देहनाशाद्धिनाशतः । महाधियां च शास्त्राणां प्रवृत्ति नैव संभवेत् ॥३॥
मात्रमय॑क्षर्मानं चेत् दूरदेशान्तर गते । पितरि प्ररूद्याल्लोको ह्यदृष्ट्वानाशशंकया ||४||
संक्षिप्तोयं मया पक्षश्चार्वाकस्य समासतः । विशेषतो विचारो हि यथाशास्त्रं स्वयं कृतः ॥५॥गा.
"सिर्फ प्रत्यक्ष ही प्रमाण है । अनुमान और आर्गम प्रमाण नहीं हैं, क्योंकि अनुमान और आगम को प्रमाण मानने में अनवस्था और अन्योन्याश्रय दोप आते हैं, ॥२॥
"यदि देह मात्र को आत्मा माना जाय तो देह का नाश होने पर आत्मा का भी नाश हो जायेगा । ऐसा हो तो महाबुद्धिमानों और शास्त्रों की प्रवृत्ति संभव न होती" ॥३॥ यदि एक मात्र प्रत्यक्ष ही प्रमाण हो तो पिता के दूर देश जाने पर लोग रोने लगे । क्योंकि पिता के दिखाई न देने पर उसके विनाश की आशंका हो जाएगी,, ॥४॥
"यहाँ पर प्रथम दो श्लोको द्वारा चार्वाक मत का स्वरूपं दिखाया गया है, और अंतिम दो श्लोकों द्वारा उक्त चार्वाक मत का खण्डन किया गया है।
માત્ર પ્રત્યક્ષ જ પ્રમાણ છે. અનુમાન અને આગમ પ્રમાણરૂપ નથી, કારણ કે ગમ અને અનુમાનને પ્રમાણ માનવાથી અનવસ્થા અને અન્યોન્યાશ્રય દોષના પ્રસ ગ ઉપસ્થિતિ થાય છે”રા નીચેના બે શ્લેકે દ્વારા ચાર્વાકના મતનું ખંડન કરવામાં આવ્યું છે.
” જે દેહને જ આત્મ માનવામાં આવે, તે દેહનો નાશ થાય ત્યારે આત્માને પણ નાશ થવાનું સ્વીકારવું જ પડે એવુ થતુ હે . તે મહાબુદ્ધિમાન અને શાસ્ત્રીની પ્રવૃતિ જ સભવી શત નહી” ૩ - જે એક માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનવામાં આવે, તે પિતા દૂરના દેશમાં જાય ત્યારે લેકે રડવા લાગશે, કારણ કે દૂર રહેલા પિતા દ્રષ્ટિગોચર નહીં થવાને કારણે તેમના મરણની આંશકા જ ઊભી થશે”૪
| ૮ |