Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनो टोका प्र श्रु अ १ चार्वाकमनस्वरूपनिरूपणम् १२७ तेनं मनःसंयोगेन द्वितीयमनुव्यवसायज्ञानं जायते किन्तु संयोगान्तरेणानुव्यवसायस्योत्पत्तिरिति न पूर्वोदीरितदोष इत्यपि न, घटादिज्ञानोत्पत्तिसमये मनसि कर्म ततो विभागस्ततः पूर्वसंयोगस्य विनाशस्तदनन्तरमुत्तरसंयोगस्य समुत्पत्तिस्तदनन्तरं द्वितीयमनुव्यवसायज्ञानमुत्पद्यते इत्यनेकक्षणविलम्वेन जायमानस्य ज्ञानस्यानुव्यवसायात्मकस्य व्यवहिततया पूर्वज्ञानग्राहकत्वासंभवात् नैयायिकादिमते ज्ञानं प्रथमक्षणे जायते द्वितीयक्षणे तिष्ठति तृतीयक्षणे विपद्यते इति नियमः । एवं पूर्वज्ञानस्य व्यवसायरय नाशानन्तरमनुव्यवसायज्ञानं जातमिति कथं तेन द्वितीय
जिस मनःसंयोग से प्रथम ज्ञान अर्थात् व्यवसाय की उत्पत्ति होती है, उसी मनःसंयोग से दूसरे ज्ञान अर्थात् अनुव्यवसाय की उत्पत्ति नहीं होती किन्तु दूसरे संयोग से अनुव्यवसाय उत्पन्न होता है । अतएव पूर्वोक्त दोप का प्रसंग नहीं आता, ऐसा कहना भी उचित नहीं है । घटादि के ज्ञान की उत्पत्ति के समय मन में कर्म उत्पन्न होता है, फिर विभाग होता है, विभाग होने पर पूर्वसंयोग का नाश होता है उसके पश्चात् उत्तरसंयोग की उत्पत्ति होती है । और उसके बाद अनुव्यवसाय की उत्पत्ति होती है । इस प्रकर जब व्यवसाय और अनुव्यवसाय की उत्पत्ति में अनेक क्षणों का अन्तर मौजूद है तो अनुव्यवसाय अनेक क्षण पहले के व्यवसायों को कैसे जान सकेगा । तात्पर्य यह है कि नैयायिक आदि के मत के अनुसार ज्ञान प्रथम क्षण में उत्पन्न होता है, दूसरे क्षण ठहरता है और तीसरे क्षण में नष्ट हो जाता है । इस नियम के अनुसार पूर्वज्ञान अर्थात्
, ' ' જે મનસર્ગ વડે પ્રથમ જ્ઞાન એટલે કે વ્યવસાયની ઉત્પત્તિ થાય છે, એ જ માં સાગ વડે બીજા જ્ઞાનની–એટલે કે અનુવ્યવસાયની-ઉત્પત્તિ થતી નથી, પરન્તુ બીજા સંયોગ વડે અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે તેથી પૂર્વોક્ત દોષને સ ભવ રહેતું નથી ?' આ પ્રકારની દલીલ પણ ઉચિત નથી ઘટાદિના જ્ઞાનની ઉત્પત્તિને સમયે મનમા કર્મ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ વિભાગ થાય છે, વિભાગ થતા જ પૂર્વસ વેગનો નાશ થાય છે, અને ત્યારબાદ ઉત્તરસોગની ઉત્પત્તિ થાય છે, અને ત્યારબાદ અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે વ્યવસાય અને અનુવ્યવસાયની ઉત્પત્તિ વચ્ચે અનેક ક્ષણોન અખ્તર રહેલું હોવાથી, અનુવ્યવસાય વડે અનેક ક્ષણ પહેલાના વ્યવસાયને કેવી રીતે જાણી શકાય? આ કથનનો ભાવાર્થ એ છે કે–નિયાયિક આદિની માન્યતા પ્રમાણે જ્ઞાન પ્રથમ ક્ષણે ઉત્પન્ન થાય છે, બીજી ક્ષણે સ્થિર રહે છે અને ત્રીજી ક્ષણે નષ્ટ થઈ જાય છે આ નિયમ પ્રમાણે પૂર્વ જ્ઞાન એટલે કે વ્યવસાય તો નષ્ટ થઈ ચુક્યો અને ત્યારબાદ અનવ્યવસાય ઉત્પન્ન થયે તે પછી અનુવ્યવસાય દ્વારા નષ્ટ થઈ ચુકેલા વ્યવસાયને કેવી