Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૮.
सूत्रकृतसूत्रे
नादिति । यदप्युक्तं न भूतभिन्नं चैतन्यं भूतकार्यत्वाद् घटवदिति तम्न सम्यक्, तादृशानुमाने भूतकार्यत्वादिति हेतोः स्वरूपासिद्धत्वात् यत्र हेतुः पक्षे न भवति अर्थात् हेत्वभाववान्पक्षः स्वरूपासिद्धिर्यथागन्दोगुणश्चाक्षुपत्वात् अत्र चाक्षुपत्वस्य हेतोः शब्दात्मकपक्षेऽभावेन स्वरूपासिद्धत्वं चाक्षुपत्वस्य शब्दस्य श्रोत्रेन्द्रियजन्यज्ञानविपयत्वस्वरूपश्रावणत्वदर्शनेन चाक्षुपत्वाभावाद्भवति स्वरूपासिद्धत्वं चाक्षुपत्यस्य तथाभूतकार्यत्वस्थ हेतोः पक्षे चैतन्येऽभावेन स्वरूपासिद्धत्वात् । चैतन्यं न भूतकार्यम् अतद्गुणत्वात् तथा संकलनाप्रत्ययाभावप्रसंगादिति स
1
यह प्रतीति भी शरीर और आत्मा के भेद को विषय करती है । इसे मुख्य प्रतीति मानने में कोई बाधा नहीं है ।
तुमने यह जो कहा कि — चैतन्य भूतों से भिन्न नहीं है, क्योंकि वह भूतों का कार्य है, जैसे घट, सो ठीक नहीं क्योंकि यहां “भूतकार्यत्व" हेतु स्वरूपसिद्ध है | जहां हेतु पक्ष में नहीं रहता वहां हेतु का अभाव होने से पक्ष में स्वरूपसिद्धि होती हैं । जैसे " शब्द गुण है, क्योंकि वह चाक्षुप है ।" यहां चाक्षुपत्व हेतु शब्द रूप पक्ष में न रहने के कारण स्वरूपासिद्ध है । शब्द श्रोत्रेन्द्रिय जेन्य ज्ञान का विषय होने से श्रावण हैं | उसमें चाक्षुपता नहीं है, अतएव वह स्वरूपासिद्धं हैं । इसी प्रकार “भूतकार्यत्व" हेतु चैतन्यरूप पक्ष में नहीं रहता, अतएव वह भी स्वरूपासिद्ध है । चैतन्यभूतों का कार्य नहीं है क्योंकि उसमें भूतों के गुण नहीं पाये जां । तथा चैतन्य यदि भूतों का कार्य होता तो संकलनाप्रत्यय का अभाव होता, इस प्रकार विरोधी हेतुओं के विद्यमान होने से चैतन्य भूतों का कार्य नहीं है किन्तु ज्ञानादि आत्मा के ही कार्य हैं ।
તમે એવુ જે કહ્યુ કે “ચૈતન્ય ભૂતાથી ભિન્ન નથી, કારણ કે તે ભૂતાનુ કાર્ય છે. જેમ કે ઘડા,” તે આપતુ તે કથન ઉચિત નથી કારણ કે અહી ભૂતકાર્યવ” હેતુ સ્વરૂપસિદ્ધ છે જ્યાં હેતુ પક્ષમા રહેતા નથી, ત્યાં હેતુના અભાવ હોવાથી પક્ષમા સ્વરૂપસિદ્ધિ થાય છે. જેમ કે “શબ્દ ગુણ છે, કારણ કે તે ચાક્ષુષ (ચક્ષુઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય) છે” અહીં ચાક્ષુષવ રૂપ હેતુના શબ્દ રૂપ પક્ષમા સદ્ભાવ નહીં હાવાને કારણે સ્વરૂપ અસિદ્ધ છે, શબ્દ શ્રોત્રેન્દ્રિય જન્ય જ્ઞાનના વિષય હાવાથી શ્રોત્રેન્દ્રિય દ્વારા જ ગ્રાહ્યછે તેમા ચાક્ષુષતાને સદ્ભાવ નહી હાવાને કારણે તે સ્વરૂપાસિદ્ધ છે એજ પ્રકારે “ભૂતકાવ” હેતુ ચૈતન્ય રૂપ પક્ષમા રહેતા નથી, તેથી તે પણ સ્વરૂપાસિદ્ધ છે. ચૈતન્યને ભૂતાના કા રૂપ માની શકાય નહીં, કારણ કે તેમા ભૂતેાના ગુણાના અભાવ હેાય છે તથા ચૈતન્ય જો ભૂતાનું કા. હેત, તે સ કલનાપ્રત્યયનો અભાવ હત’ આ પ્રકારે વિરેધી હેતુએ વિદ્યમાન હોવાથી ચૈતન્ય ભૂતાનુ કાર્ય નથી, પરન્તુ જ્ઞાનાદિ ગુણા તે આત્માના જ કાર્ય રૂપ છે. -