Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ योधिनी टीका प्र, श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १०१ पक्षदोपः स्यात् नहि अप्रसिद्धस्य वस्तुनः कचित्साधनं दृष्टं न वा प्रथमः पक्षः अनुभूतिव्यवहारस्य कारणीभूतः प्रकाशो यत्र प्रसिद्धस्तदधिकरणेऽनुभूतित्व हेतोविद्यमानत्वे हेतोरन्वयव्यतिरेकित्वं स्याम्नतु केवलव्यतिरेक्यनुमानं स्यादिति केवलव्यतिरेक्यनुमानप्रयोगस्यायोग्यत्वमापतेत् । यत्राधिकरणे साध्यं प्रसिद्ध तत्राधिकरणे हेतोरवृत्तौ सपक्षेऽवर्तमानतयाऽसाधारणानैकान्तिकत्वं हेतोः स्यात् सपक्षविपक्षव्यावृत्तः पक्षमात्रे वर्तमानोऽसाधारणानेकान्तिक इति असाधारणानैकान्तिकलक्षणस्य प्रकृतहेतौ सद्भावतया शब्दो नित्यः शब्दत्वादित्येतत्स्थलीय हेतुवदसाधकत्वं स्यादनुभूतित्वहेतोः । एतेन अनुभूतिरनुभाव्या न भवत्यनुभूतित्वादित्यादिस्वप्रकाशतासाधका हेतवोऽपि परास्ताः एतादृशस्थलेपि अप्रसिद्धविशेषणतादोपस्यानिराकरणात् । में अनुभूतित्व हेतु के विद्यमान होने से हेतु अन्वय व्यतिरेकी हो जाएगा, केवलव्यतिरेकी हेतु नहीं रहेगा। ऐसी स्थिति में आपका केवलव्यतिरेकी अनुमान का प्रयोग करना अयोग्य हो जाएगा । जिस अधिकरण में साध्य प्रसिद्ध है, उसमें हेतु की वृत्ति यदि न मानी जाय तो समक्ष में विद्यमान न होने से हेतु असाधार अनैकान्तिक हो जाएगा। जो हेतु सपक्ष और विपक्ष में न रहता हो और सिर्फ पक्ष मे ही वर्तमान हो वह असाधरण अनैकान्तिक कहलाता है । असाधारण अनैकान्तिक का वह लक्षण प्रकृत हेतु में विद्यमान होने से "शब्द नित्य है क्योंकि वह शब्द यहां शब्दत्व हेतु के समान यह अनुभूतित्व हेतु भी साध्य का साधक नहीं हो सकता ।
पूर्वोक्त कथन से "अनुभूति अनुभाव्य नहीं है, क्योंकि वह अनुभूति है" इत्यादि स्वप्रकाशता को सिद्ध करने वाले अन्य हेतु भी खण्डित हो जाते हैं. क्योंकि ऐसे स्थलों पर भी अप्रसिद्धविशेपणता दोष का निवारण नहीं किया जा सकता । થઈ જશે, કેવળ વ્યતિરેક હેતુ નહીં રહે એવી પરિસ્થિતિમા આપનુ કેવળ વ્યતિરેકી અનુમાનનો પ્રયોગ કરવાનું કાર્ય અગ્ય જ થઈ જશે જે અધિકરણમાં સાધ્ય પ્રસિદ્ધ છે, તેમાં હેતુની વૃત્તિ જે ન માનવામાં આવે, તે સમીપમાં જ વિદ્યમાન ન હોવાથી અસાધારણ અનૈકાન્તિક થઈ જશે જે હેતુ સપક્ષ અને વિપક્ષમાં રહેતો ન હોય, અને કેવળ પક્ષમાં જ વર્તમાન હોય, તેને અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે અસાધારણ અને કાન્તિકનું આ લક્ષણ પ્રકૃત (પ્રસ્તુત) હેતુમાં વિદ્યમાન હોવાથી “શબ્દ નિત્ય છે કાતી કે તે શબ્દ છે”, અહીં શબ્દ હેતુના સમાન તે અનુભૂતિત્વ હેતુ પણ સાધનો પુષ્પ બની શકતું નથી
સ ભવતુ - પૂર્વોક્ત કથન વડે “અનુભૂતિ અનુભાવ્ય નથી કારણ કે તે અનુભૂતિ ને અભાવ સ્વપ્રકાશતાને સિદ્ધ કરનારા અન્ય કારણોનું પણ ખ ડન થઈ જાય છે શુ અને પ્રમાણે સ્થળ પર પણ અપ્રસિદ્ધ વિશેષણતા દોષનું નિવારણ કરી શકાતુ નથપક્ષની વક્તવ્યતા