Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ४७ अनयोरभेदोप्यरित कथम् उभयोः प्रत्यक्षविषयत्वस्य समानत्वात् यथा नैयायिकमते मानसप्रत्यक्षविपयआत्मा तथाऽनेकान्तमतेपि मानसप्रत्यक्ष एवेति । देहः स्थौल्यादियोगाच स एवात्मा न चापरः । मम देहोऽयमित्युक्तिः संभवेदौपचारिकी इत्यादिना देहस्वरूपत्वमात्मन उक्तम्, उक्तं च-मम देह इत्यस्याः प्रतीतेरौपचारिकत्वं तन सम्यक, मम देह इत्यादि प्रतीत्या देहभिन्नत्वेनैव समर्थनाव संभवेदप्यौपचारिकत्वं यदि मुख्ये कश्चिद्वाधको भवेत् शरीरात्मनोर्भेदस्य-प्रमाणैः साधनात् मम शरीरमित्यस्य मम गृहमितिवद्भेदविषयत्वेन मुख्यत्वस्यावाधहैं, अतएव सुखादि का प्रत्यक्ष होने पर सुखादि से अभिन्न जीव का भी ग्रहण हो ही जाता है । इस प्रकार इन दोनों मतों में भेद है । मगर दोनों में अभेद है। कैसे ? दोनों में प्रत्यक्षविषयता समान है । जैसे नैयायिक मत में आत्मा मानस प्रत्यक्ष है, उसी प्रकार अनेकान्तमत में भी स्वसंवेदन प्रत्यक्ष ही है ।
__ "स्थूलता आदि के योग से देह ही आत्मा है, उससे अलग आत्मा नहीं है । "मम देहोऽयम्' अर्थात् यह मेरी देह है, इस प्रकार का कथन उपचार से होता है" यहां आत्मा को देह स्वरूप कहा है और “मेरा देह" इस प्रकार की प्रतीति को उपचरित कहा है । यह कथन समीचीन नहीं है । मेरी देह इत्यादि प्रतीति से देह से भिन्न ही आत्मा का समर्थन किया गया है। जब मुख्य में वाधा आती है तभी कोई प्रतीति उपचरित मानी जाती है। किन्तु शरीर और आत्मा का भेद प्रमाणों द्वारा सिद्ध किया जा चुका है, अतएव “मेरा घर" इस प्रतीति के समान “मेरा शरीर દિને પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે સુખાદિથી અભિન્ન એવા જીવન પણ ગ્રહણ થઈ જાય છે આ પ્રકારે તે બન્ને મામા ભેદ છે છતા તે બન્નેમા અભેદ પણ છે કેવી રીતે અભેદ છે? બન્નેમાં પ્રત્યક્ષ વિષયતા સમાન છે. જેવી રીતે તૈયાયિક મતમાં આત્માને માનસપ્રત્યક્ષ માનવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અનેકાન્ત મતમાં પણ સ્વસ વેદન પ્રત્યક્ષજ છે.
સ્થલતા આદિના વેગથી દેહ જ આત્મા છે, તેનાથી અલગ આત્માનું અસ્તિત્વ नथी." "मम देहोऽयम्" भेटवे "240 भाश हेडछे," अनु थनोपयारिस રીતે થાય છે. અહીં આત્માને દેહ સ્વરૂપ કહ્યો છે અને “મારે દેહ” આ પ્રકારના કથનને ઔપચારિક કહેવામાં આવ્યું છે આ કથન ઉચિત નથી “મારે દેહ” ઇત્યાદિ પ્રતીતિ દ્વારા દેહથી ભિન્ન એવા આત્માનું જ સમર્થન કરવામાં આવ્યુ છે. જ્યારે મુખ્યમાં બાધા (અવધ, મુશ્કેલી) આવે છે, ત્યારે કાઈ પ્રતીતિને ઉપચરિત માનવાં આવે છે પરંતુ શરીર અને આત્માની ભિન્નતા પ્રમાણો દ્વારા સિદ્ધ કરવામાં આવી ચુકી છે, તેથી “મારૂ ઘર” આ પ્રતીતિના સમાન “મારૂ શરીર” આ પ્રતીતિ પણ શરીર અને આત્માના ભેદનું જ પ્રતિપાદન કરે છે. તેને મુખ્ય પ્રતીતિ માનવામા કેઈ વાધ નથી.