Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका
प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
८३
"
पनत्वाब्दहिः सत्त्वं कल्प्यते से यं दृष्टार्थापत्तिश्रुतार्थापत्तिभेदेन द्विधा तत्र दृष्टार्थापत्तेरुदाहरणं दर्शितमेव । श्रुतार्थापत्तेस्तु, स्वर्गकामो धर्ममाचरेत् ' इत्यादिकं तथाहि क्षणप्रध्वंसि दानजीवरक्षादेः कालान्तरभावि स्वर्गादिफलं प्रतिजनकत्वमन्यथानुपपन्नमिति अर्थापत्तिप्रमाणेन अर्थापत्तिप्रमाणेन दानस्वर्ग योर्मध्यवपू... कल्पितं भवति तत्रैवोदाहृतप्रयोगे । एवमागमेनापि देहादिव्यतिरिक्तात्मसिद्धि भवति तथा च स्वकीयागमः “अत्थि मे आया उववाइये" अस्ति मे आत्मा परलोकगामीति । परागमोपि भवति "
आत्मानं रथिनं विद्धि, शरीरं रथमेव तु । बुद्धिं तु सारथिं विद्धि, मनः प्रग्रहमेव च ॥
नहीं हो सकता । अर्थापत्ति दो प्रकार की है - दृष्टार्थापत्ति और श्रुतार्थीपत्ति । दृष्टार्थापत्ति का उदाहरण ऊपर दिखलाया ही जा चुका है। श्रुतार्थापत्ति का उदाहरण है - - " स्वर्ग का अभिलापी धर्म का आचरण करे " इत्यादि । क्षणविनश्वरदान तथा जीवरक्षा आदि कालान्तर में होने वाले स्वर्ग आदि फलों के जनक नहीं हो सकते इस प्रकार के अर्थापत्ति प्रमाण से दान जीवरक्षा और स्वर्ग के मध्यवर्ती अपूर्व की कल्पना की जाती है । उसी उदाहृत प्रयोग में इसी प्रकार आगम से भी देह आदि से भिन आत्मा की सिद्धि होती है स्वकीय आगम इस प्रकार है- "मेरा आत्मा परलोकगामी है" परकीय आगम से भी यही सिद्ध होता है - " आत्मानं रथिनं विद्धि" इत्यादि ।
જ હાવા જોઇએ એવુ નિશ્ચિત થાય છે કારણ કે તેનુ સેા વર્ષોંનુ આયુષ્ય હાવાથી તેને મરી ગયેલેા માની શકાય એમ નથી અને ઘરમા તેનુ અસ્તિત્વ નથી તેથી તે બહાર ગયે હશે, તે વાત નક્કી થઈ જાય છે. અર્થાત્ત બે પ્રકારની કહી છે- (૧) દૃષ્ટાથ્યપત્તિ અને (ર) શ્રૃતાર્થાર્પાત્ત દૃષ્ટાfપત્તિનુ ઉદાહરણ તા ઉપર આપવામા આવ્યુ છે શ્રૃતાર્થાષત્તિનુ ઉદાહરણ આ પ્રમાણે છે— “ સ્વર્ગની અભિલાષા રાખનાર વ્યક્તિએ ધર્મનું આચરણ કરવુ જોઇઅ,” ઈત્યાદિ ક્ષણવિનશ્વર દાન તથા જીવરક્ષા આદિ કાલાન્તરે ઉદ્ભવનાર સ્વર્ગ આદિ ક્લાના જનક થઈ શકતા નથી” આ પ્રકારના અર્થાત્ત પ્રમાણ વડે દાન” જીવરક્ષા . અને મેાક્ષના મધ્યવતી અપૂની કલ્પના કરાય છે
એજ પ્રમાણે આગમ દ્વારા પણ દેહ આદિથી ભિન્ન આત્માના અસ્તિત્વનુ પ્રતિપાદન કરાય છે. સ્વકીય આગમ આ પ્રમાણે કહે છે– મારા આત્મા પલેાકગામી છે’’ परडीय भागभ द्वारा पशु मेन वात सिद्ध थाय छेडे- "आत्मानं रथिन विद्धि" इत्यादि