Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Trafalta
युक्तिप्रमाणतर्कैश्च ह्यात्मसिद्धिः प्रदर्शिता । देहातिरिक्त आत्मास्तित्वं सर्वैः प्रपद्यताम् ॥१॥
प्र. श्रु अ १ चार्वाकमत स्वरूपनिरूपणम् ७५
यदि शरीरव्यतिरिक्त आत्मा न स्यात्तदा वाल्यावस्थायामनुभूतस्यपदार्थस्य स्मरणं न स्यात्, तथा तीर्थकरादीनां शास्त्राणां च मोक्षार्थं प्रवृत्ति र्न स्यात् । भवति च प्रवृत्तिरेतेषामिति प्रवृत्त्यन्यथानुपपच्या शरीरव्यतिरिक्तात्मनः प्रसिद्धि र्भवतीति संग्रह श्लोकार्थः संक्षिप्तः विस्तरतस्तु व्याख्याग्रन्थादेव ज्ञातव्यः ।
स्मरणं मोक्षसिद्धयर्थ प्रवृत्तिर्नैव संभवेत् । प्रवृत्या देह भिन्नात्मप्रसिद्धिः खलु दर्शिता ||२॥
"युक्ति प्रमाण और तर्क से आत्मा की सिद्धि प्रदर्शित की गई है । अतः सभी को मान लेना चाहिए कि देह से भिन्न आत्मा का अस्तित्व है ।" यदि शरीर से भिन्न आत्मा न हो बाल्यावस्था में अनुभूत पदार्थ का स्मरण नहीं होना चाहिए । तथा तीर्थकर आदि और शास्त्रों की मोक्षके लिए प्रवृत्ति नही होनी चाहिए । मगर उनकी प्रवृत्ति होती है, अत एव प्रवृत्ति की अन्यथानुपपत्ति से शरीर से भिन्न आत्मा की सिद्धि होती है । यह संग्रह श्लोक का संक्षिप्त अर्थ है । विस्तृत अर्थ व्याख्या ग्रन्थ से ही जानना चाहिये । कहा भी है- "स्मरणं मोक्षसिद्धयर्थ" इत्यादि ।
यदि शरीर से भिन्न आत्मा न होती तो स्मरण न होता और मोक्ष के लिए प्रवृत्ति न होती । किन्तु प्रवृत्ति होती है, अतः आत्मा देह से भिन्न है । इस प्रकार आत्मा की सिद्धि प्रदर्शित की गई है ।
भानता) सौमे स्वीअश्वीन लेडो, अधु यगु छे े “युक्तिप्रमाणत कैश्च" इत्यादि યુક્તિ, પ્રમાણ અને તર્ક દ્વારા આત્માનુ અહીં પ્રતિપાદન કરવામા અવ્યુ છે તેથી સૌએ દેહથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વના અવશ્ય સ્વીકાર કરવી જોઈએ જો આત્મા શરીરથી ભિન્ન ન હેાય, તે બાલ્યાવસ્થામા અનુભવેલા પદાર્થ નુ સ્મરણ થવુ જોઇએ નહીં, તથા તીર્થંકર આર્દિની તથા શાસ્ત્રોની મેાક્ષને માટે પ્રવૃત્તિજ રહે નહી . પરન્તુ તેમની પ્રવૃત્તિ તે ચાલુ જ રહે છે તેથી પ્રવૃત્તિની અન્યથાનુપપત્તિની અપેક્ષાએ શરીરથી ભિન્ન એવા આત્માનુ અસ્તિત્વ સિદ્ધ થાય છે સ ગ્રહ ગાથાના આ સક્ષિપ્ત અર્થ છે વિસ્તૃત અથ व्याय्याथ थेभाथी ४ समन्वो लेामे यागु छे - "स्मरण मोक्षसिद्धयर्थ ઇત્યાદ્રિ —જો શરીરથી ભિન્ન આત્મા ન હોત તેા પૂર્વ અનુભવેલી વાતનુ સ્મરણ ન થાત અને મેક્ષપ્રાપ્તિ માટે પ્રવૃત્તિ પણ ન થાત પરન્તુ પ્રવૃત્તિ તે થાય છે. આ પ્રકારે અત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કરવામા આવ્યુ છે
""