Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
Catalog link: https://jainqq.org/explore/005930/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કર્તા રાવબહાદુર કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ. - અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજના રિટાયર્ડ પ્રિન્સિપલ અને મુંબઈ યુનિવર્સિટિના ગુજરાતીના પરીક્ષક મૅમિલન અને પનિ, લિમિટેડ, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, અને લંડન ઈ. સ. ૧૯૧૯ સિર્વ હક સ્વાધીન કિંમત રૂ. ૩ - Page #2 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિ આ પુસ્તક મણિલાલ ઇચ્છારામ દેશાઇએ ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાં છાપ્યું, સાસુન બિલ્ડિંગ, સર્કલ, કાટ-મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ PREFACE The present volume is the highest one on Gujarati Grammar in accordance with the scheme chaulked out in the Preface to my Elementary Gujarati Grammar. It contains an exhaustive treatment of all points connected with Gujarati Grammar as a look at its contents will show. It gives a history of the Gujarati language, tracing it from the Nâgart Apabhramśa and the old form of the language which Dr. Tessitori chooses to call Old Western Râjasthânî, the Mother of modern Gujarati and Mârwâdi languages. Numerous illustrations from old works are given and the light they throw on the construction and the vocabulary of language and the derivation of words is fully explained. The book embodies the latest researches in philology inasmuch as they bear upon the Gujarati language and takes a comparative view of Indo-Aryan languages as far as is necessary. It tackles the thorny question of the separation of words and Gujarati spelling, shows how it can be satisfactorily solved, and sets forth a way that is practical and expedient. Besides touching upon the formation and the development of language and its classification from a formative and an historical standpoint, Pronunciation, Words, thei Primary and Secondary powers, Contraction, Amplification, and Deterioration of Sense, Accidence, Etymology, Syntax, Analysis, and Punctuation, it deals with Style, points out merits and demerits in it, and draws the attention of the reader to the sort of faults that are commonly met with in Gujarati prose and poetry. The subject of Poetics is also dealt with to some extent. Rasa, Bhava, Page #4 -------------------------------------------------------------------------- ________________ PREFACE Rasâbhâsa, Bhâvâbhâsa, Guņa, Dosha, Alankâras, and varieties of composition, Nâțaka and its Sandhis, all find their due place in the work. The scheme of ordinary metres is explained and illustrated. The variety of types introduced will, it is hoped, facilitate the work of students. The etymological and philological portions as well as other particulars of minor importance and those concerning a comparative treatment of Indo-Aryan Vernaculars are printed in small types and may be omitted by those who do not care to learn them. Portions printed in medial types may be omitted by those who do not choose to learn minute particulars. The variety of types is thus meant to suit the requirements of different grades of students. The list of books consulted is appended hereto. My thanks are due to Mr. Amirmia Hamdumia, once my Assistant, now serving in the Mahâlakshmi Training College for Women, Ahmedâbâd, for the valuable help he has given me in regard to words of Persian and Arabic origin. It is hoped that this volume will satisfy the long-felt desideratum of a scholarly grammar of the Gujarati language. Havâdiâ-Chakalâ, Surat) November 1919 K. P. TRIVEDI Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના મારા ગુજરાતી ભાષાના લઘુ વ્યાકરણની પ્રસ્તાવનામાં કેન્દ્રાનુસારી પદ્ધતિ પર લધુ, મય, અને બૃહદ્ વ્યાકરણ રચવાની યોજના મેં દર્શાવી હતી તે પેજનાને અનુસાર ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ” એ પુસ્તકમાળાનું છેલ્લું પુસ્તક છે. અનુક્રમણિકા પર દૃષ્ટિ કરવાથી સમજાશે કે વ્યાકરણને લગતા તમામ વિષયનું આમાં વિસ્તૃત વિવેચન છે. એમાં ગુજરાતી ભાષાનો ઈતિહાસ” આપ્યો છે અને એ ભાષા નાગરી અપભ્રંશમાંથી અને જૂની ગુજરાતી જેને ડૉ. ટેસિટોરિ પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની, અર્વાચીન ગુજરાતી ને મારવાડી ભાષાની માતા કહે છે તેમાંથી શી રીતે ઉદ્ધવ પામી છે તે દર્શાવ્યું છે. જાનાં પુસ્તકામાંથી પુષ્કળ ઉદાહરણ આપ્યાં છે અને હાલની ભાષાના શબ્દભંડોળ, રચના, અને વ્યુત્પત્તિ પર કેટલો બધે પ્રકાશ પડે છે તેનું સ્થળે સ્થળે નિરૂપણ કર્યું છે. ભાષાશાસ્ત્રીઓએ છેલ્લામાં છેલ્લા સંશાધન કર્યો છે તેને ગુજરાતી ભાષા સાથે જે સંબંધ છે તે સર્વ એમાં દાખલ કર્યો છે, તેમજ સંસ્કૃત પરથી ઉદ્ધવેલી હિંદ-આર્ય દેશી ભાષાએમાંથી ગુજરાતી ભાષા સાથે મુકાબલો કરવા સારૂ જરૂર પડતા દાખલા આપ્યા છે. ગુજરાતી ભાષાની જોડણી’ અને ‘શબ્દો શી રીતે છૂટા પાડવા’ એ વિવાદગ્રસ્ત અને ગુંચવણીઆ વિષયનું પણ એમાં વિવેચન કરી સર્વમાન્ય સમાધાન શી રીતે થઈ શકે તે તથા વ્યાવહારિક દૃષ્ટિએ સુગમ, ગ્રાહ્ય, અને લોકપ્રિય થઈ શકે એવો માર્ગ કયો છે તે દર્શાવ્યું છે. ભાષાની ઉત્પત્તિ અને વિકાસ તેમજ બંધારણની અને ઈતિહાસની દૃષ્ટિએ ભાષાનું વર્ગીકરણ, શિક્ષા (ઉચ્ચારશાસ્ત્ર), શબ્દશક્તિ-અભિધા, લક્ષણ, વ્યંજના-શબ્દાર્થમાં સંકોચ, વિસ્તાર, ભ્રષ્ટતા, પદવિભાગ અને પદવિચાર, શબ્દસિદ્ધિ, પદવિન્યાસ, વાક્યપૃથકકરણ, અને વિરામચિઠના વિષયો ઉપરાંત ગ્રન્થમાં ભાષાશૈલી વિષે વિવેચન કર્યું છે અને તેના ગુણદોષનું વિવરણ કરી ગુજરાતી સાહિત્યમાં ગદ્ય અને પદ્યમાં જે સામાન્ય દોષ નજરે પડે છે તે તરફ વાચકવર્ગનું ધ્યાન આકર્ષે Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના છે. વળી કાવ્યશાસ્ત્રના વિષયનું પણ કેટલેક અંશે નિરૂપણ કર્યું છે. રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, અલંકાર, પ્રબન્ધના-ગદ્ય અને પદ્યના (દશ્ય અને શ્રાવ્યના)–પ્રકાર, નાટક અને તેમાંની સંધિ વિષે પણ ઘટતું વિવેચન કર્યું છે. સામાન્ય વૃત્તોની યાજના પણ ઉદાહરણ સાથે સમજાવી છે. મુદ્રાક્ષમાં જે ભિન્નતા રાખી છે તે વિદ્યાથીને માર્ગ સુગમ કરશે એવી આશા છે. વ્યુત્પત્તિ ને ભાષાશાસ્ત્રને લગતી બાબત તેમજ એછી અગત્યના વિષય અને હિંદ-આર્ય દેશી ભાષાઓ સાથે જ્યાં મુકાબલો દર્શાવ્યો છે તે બધું છેક ઝીણું મુદ્રાક્ષરમાં છાપ્યું છે અને જેમને તે જાણવાની ઈચ્છા ન હોય તેઓએ એટલે ભાગ પડતો મૂકો. વળી વચલા મુદ્રાક્ષરમાં છાપેલા ભાગમાં પણ ગૌણ અગત્યની બાબત છે તે જાણવાની જેમની ઈચ્છા ન હોય તેમણે એ ભાગ ૫ણ મૂકી દેવો. આ પ્રમાણે ભિન્ન કક્ષાના વિદ્યાર્થીઓની ભિન્ન ચિ અને આવશ્યકતા સંતુષ્ટ કરવા સારૂ ભિન્ન મુદ્રાક્ષની યોજના કરી છે. અગાઉ મારા આસિસ્ટન્ટ અને હાલ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં (સ્ત્રીઓ માટેનીમાં) નોકરી કરતા મિત્ર અમીરમિયા હદૂમિયાએ ફારસી અને અરબી ભાષા પરથી આવેલા ગુજરાતી શબ્દોની બાબતમાં મને કીમતી મદદ આપી છે, તેને માટે હું તેમનો ઉપકાર માનું છું. જે પુસ્તકોને આશ્રય લેવામાં આવ્યો છે તેની યાદી આ સાથે લાગુ કરી છે. | ગુજરાતી ભાષાના શાસ્ત્રીય વ્યાકરણની લાંબા વખતથી ચાલી આવતી ન્યૂનતા પરિપૂર્ણ કરવામાં આ પુસ્તક સફળ થશે એવી આશા છે. હવાડીઓ ચલે, સુરત) નવેંબર ૧૯૧૯ છે કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી Page #7 -------------------------------------------------------------------------- ________________ BOOKS CONSULTED J. Beames-Comparative Grammar of the Modern Aryan Languages of India A. F. R. Hoernle-A grammar of the Eastern Hindi compared with the other Gaudian Languages R. G. Bhandarkar-Wilson Philological Lectures G. A. Grierson's 'Linguistic Survey of India' AND Articles on 'The Indo-Aryan Languages,' 'Gujarati and Rajasthânî, 'Prâkrits,' 'Hindustani', and 'Gujarati’ in Vols. of the Encyclopædia Britanica Report on the Census of India, 1901 Andre' Lefevre-Race and Language Morris-Historical Outlines of English Accidence Max Muller-The Science of Language SANSKRIT AND PRÂKRIT GRAMMARS The Siddhântakaumudi of Bhattoji Dikshita The Mahâbhâshya of Patañjali The Vâkyapadiya of Bhartrihari Vararuchi's Prayogasangraha The Vaiyâkaraṇabhûshaņa of Kaundabhatta The Sabdakaustubha The Mañjûshâ Yâska's Nirukta Hemachandra's Prâkļita Grammar The Shadbhâshâchandrikâ of Lakshnidhara The Prâkritasarvasva of Markandeya The Prâkritarûpâvatâra of Simharaja The Prâkțitachandrikâ of Seshakrishna Page #8 -------------------------------------------------------------------------- ________________ BOOKS CÔNSULTED Trivikrama's Vritti on the Vâlmîki Sätras The Prâkțitaprakâśa of Vararuchi The Prâkritalakshaņa of Chanda Rudrata-Kávyâlankâra Mammața-Kâvyaprakâsa Bhâmaha-Kâvyâlankâra Dandin-Kâvyâdarśa Visvanâtha-Sâhityadarpana Dhanika-Dasarapa Bharata-Nâtyaśâstra Jagannatha-Rasaga ngâdhara Vidyânâtha-Pratâparudriya Vidyâdhara-Ekâvalî, WORKS ON OLD GUJARATI Mugdhâvabodham Auktikam Khanade Prabandha Bhâlaņa-Kâdambari Lâvaṇyasamayagani-Vimalaprabandha Vrajlal-History of the Gujarati Language Vaitâla pañchavisi Anandakâvya Mabodadbî-Mauktika I, II, III, IV Report on Sanskrit Manuscripts of the Calcutta Sanskrit College, 1909 Navalagranthâvalf, Narmagadya, Narmakośa, Kâvyadohana, and other works on Gujarati literature Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક રચવા સારૂ જે પુસ્તકે યાં છે તેની યાદી જે. બીમ્સકૃત ‘હિંદની અર્વાચીન આર્ય ભાષાઓનું તુલનાત્મક વ્યાકરણ એ. એફ. આર હેનેંલકૃત ‘બીજી ગૌડ ભાષાના મુકાબલા સાથે ગ્રામ્ય હિંદીનું વ્યાકરણું" ડૉ. સર રામકૃષ્ણ ગેપાળ ભાંડારકરકૃત–વિલ્સનસ્મારક ભાષાશાસ્ત્રને લગતાં ભાષણ.” જી. એ. ગ્રીઅર્સનકૃત-હિંદની ભાષાત્મક સમાલોચના–હિંદ-આર્ય ભાષા, ગુજરાતી ને રાજસ્થાની, પ્રાકૃત, “હિંદુસ્તાની', ગુજરાતી” એ વિષય પરનાં “એન્સાઇક્લોપીડિઆબ્રિટૅનિકાના જુદા જુદા અંકમાંના લેખ હિંદનું વસ્તીપત્રક ૧૯૦૧ ડૉ. ટેસિટરિના “પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની વિષે ઇડિઅન ઍન્ટિકવરિના અંકોમાંના લેખ ઍન્ડે લેફેવરકૃત જાતિ અને ભાષા” મૉરિસકૃત અંગ્રેજી ભાષાના પદવિચારની ઐતિહાસિક રૂપરેખા કસમૂલર-ભાષાવિજ્ઞાન સંસ્કૃત ને પ્રાકૃત વ્યાકરણ ભોજિ દીક્ષિત-સિદ્ધાન્તકૌમુદી પતંજલિ-મહાભાષ્ય ભર્તુહરિ–વાક્યપદીય વરચિ–અગસંગ્રહ કૌષ્ઠભટ્ટ–વૈયાકરણભૂષણ ભદોજિ દીક્ષિત–શબ્દકોસ્તુભ નાગેશ—મજૂષા યાસક્કનિરુત હેમચન્દ્ર–પ્રાકૃત વ્યાકરણું લક્ષ્મીધર–ષભાષાચન્દ્રિકા માર્કડેય—પ્રાકૃતસર્વસ્વ સિંહરાજ-માતરૂપાવતાર Page #10 -------------------------------------------------------------------------- ________________ જોયેલાં પુસ્તકોની યાદી શેષકૃષ્ણ-પ્રાકૃતચન્દ્રિકા ત્રિવિભ--વાલ્મીકિ સૂત્ર પર વૃત્તિ વરચિ––માતપ્રકાશ ચડ–પ્રાકૃતલક્ષણ દ્વટ-કાવ્યાલંકાર મમ્મટ-–કાવ્યપ્રકાશ ભામહ-કાવ્યાલંકાર દંડી –કાવ્યાદર્શ વિશ્વનાથ-સાહિત્યદર્પણ ધનિક-દશરૂપ ભરત-નાટયશાસ્ત્ર જગન્નાથ--રસગંગાધર . વિધાનાથ–પ્રતાપદ્રીય વિદ્યાધર--એકાવલી જાની ગુજરાતીના અન્ય મુગ્ધાવધમ્ ઐક્તિમ કાન્હડે પ્રબન્ધ બાલ-કાદમ્બરી લાવણ્યસમયગણિ-વિમલપ્રબંધ વૈતાલપચવીસી વ્રજલાલ–ગુજરાતી ભાષાને ઈતિહાસ આનન્દકાવ્ય મહોદધિ-મૌક્તિક ૧, ૨, ૩, ૪ કલત્તા સંસ્કૃત કૉલેજના હસ્તલિખિત પુસ્તક પર રિપટ, ૧૯૦૯ નવલગ્રન્થાવલિ, નર્મગદ્ય, નર્મદેશ, કાવ્યદેહન, અને ગુજરાતી સાહિત્યના અન્ય અન્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુકમણિકા પ્રકરણ ૧લુંભાષાઃ ઉત્પત્તિ અને વિકાસ પૃ૦ ૧-૭ વ્યક્ત ભાષા; ભાષાની ઉત્પત્તિ અને વિકાસ પૃ૦ ૧-૩. વાણુની દિવ્યતા; શબ્દના પ્રકારનું પ્રાણુ અને વ્યંજનના ઉચ્ચાર પૃ. ૩. ભાષાનું મૂળ વનિ; પ્રાણુ અને ધ્વનિ; ધવનિ અને કેવળગી અવ્યય પૃ૦ ૪-૫. શબ્દને દ્વિર્ભાવ; ધવનિ અને ભાષાને વિકાસ પૃ૦ ૫-૬. અનુકરણશાબ્દ; ઉપસંહાર પૃ૦ ૬-૭ પ્રકરણ ૨–ભાષા; પ્રકાર પૃ૦ ૭-૧૩ પ્રકારઃ ૧. પ્રત્યયરહિતા-ચીની પૃ૦ –૯; ૨. સમાસાત્મિકા-તુક પૃ. ૯-૧૧; ૩. પ્રત્યયાત્મિકા-ઈ-યુરેપીઅન અને સેમિટિક પૃ. ૧૧-૧૨; ૪. પ્રત્યયલુણા-અંગ્રેજી અને કેન્ચ પૃ૦ ૧૩ પ્રકરણ ૩જું-ભાષા; ઐતિહાસિક દષ્ટિએ વિભાગ પૃ૦ ૧૩-૧૯ . આર્ય પ્રજા પૃ. ૧૩-૧૪. ઇડે-યુરેપીઅન ભાષા પૃ૦ ૧૪. આર્યાવર્તક ઇડે-યુરેપીઅન પ્રજાઓની એક્તા પૃ૦ ૧૫. ઈ-યુરોપીઅન ભાષાના વિભાગ; તેનાં લક્ષણ એશિઆને વિભાગ; યુરેપને વિભાગ પૃ૦ ૧૫–૧૮. સેમિટિક ભાષાઓ પૃ૦ ૧૮. અન્ય ભાષાઓ પૃ૦ ૧૯ પ્રકરણ કર્યું-ગુજરાતી ભાષાને ઈતિહાસ પૂ૦ ૧૯-૫૬ ગુર્જરત્રાઃ લાટ પૃ૦ ૧૯-૨૦. ગુજજર પૃ૦ ૧૯-૨૦. ગુજરાતી, હિંદીનું નનું પ્રાન્તિક સ્વરૂપ; ગુજરાતી ભાષાની સીમા ૫૦ ૨૧-૨૨. ગુજરાતમાં ભિન્ન ભિન્ન પ્રજાએ; સાહસિક પ્રજા પૃ. ૨૨-૨૩. સંસ્કૃત; આર્ય દેશી ભાષાઓની માતૃભાષા તત્સમ શબ્દ પ્રમાણતદુભવ શબ્દ-પ્રાચીન તવ અર્વાચીન તદુભવ; દેશ્ય પૃ૦ ૨૩-૨૫. પ્રાપ્ત ને અપભ્રંશ પૂ૦ ૨૫-૨૭. તદુભવ શબ્દનું Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અનુક્રમણિકા પ્રમાણ; ફારસી ને અરખી શબ્દ; વિદેશીય શબ્દ; દાખલા પૃ૦ ૨૭–૨૮. સંસ્કૃતમાંથી નીકળેલી દેશી ભાષાએ ૫૦ ૨૮-૨૯. ગુજરાતી ને અપભ્રંશ પૃ૦ ૨૯, જૂની ગુજરાતીના નમુના પરથી નીકળતું અનુમાન પૃ૦ ૨૯-૩૧. અપભ્રંશના નમુના પૃ૦ ૩૧-૩૩. એ નમુના પરથી મળતા ખેાધ પૃ૦ ૩૩-૩૪. ઇ. સ.ના તેરમા ને ચૌદમા સૈકાના ગ્રન્થેાની ભાષાના નમુના પૃ૦ ૩૫-૩૬. ‘મુગ્ધાવમાધ ઔક્તિક'માંના દાખલા પૃ. ૩૬-૩૮. ઇ. સ.ના ૧૫મા સૈકાની ભાષાના નમુના—કાન્હડદે પ્રબન્ધ’અને ભાલણની ‘કાદમ્બરી’ તથા ‘હરિલીલા સેાળકળા’માંના તથા જૈન અને બ્રાહ્મણ પુસ્તકમાંના ઉતારા પૃ. ૩૮-૪૬ ઈ. સ.ના ૧૬મા સૈકાના બ્રાહ્મણુ અને જૈન પુસ્તકમાંના નમુના-વેતાલ-પંચવીસી’માંના નમુના પૃ. ૪૬-૪૭. ઇ. સ.ના ૧૬મા સૈકાનાં ખતા રૃ. ૪૭–૪૯. ઇ. સ. ૧૬થી ૧૮મા સૈકા સુધીના ખીન્ન નમુનાએ પૃ. ૪૯-૫૨. અપભ્રંશ, જૂની ગુજરાતી, અને હાલની ગુજરાતીમાં સરખાં શબ્દરૂપાની યાદી પૃ. પર-૫૬ શરણ પણું—વ્યાકરણ: મહત્ત્વ, પ્રયેાજનાદિ પૃ. ૫૬-૬૦ વ્યાકરણ એટલે શું? વ્યાકરણ શું શું કરે છે ? વ્યાકરણ-વેદાંગ પૃ. ૫૬-૫૮. લાધવ; રાખ્તશુદ્ધિ; પ્રયેાજન પૃ. ૫૮-૫૯. સર્વે વિદ્યાની વિદ્યા; વ્યાકરણ તે ન્યાયશાસ્ત્ર પૃ. ૫૯-૬૦ પ્રકરણ —વર્ણવિચાર: શિક્ષા પૃ. ૬૧-૭૦ શિક્ષા; શબ્દઃ પ્રકાર; વર્ણની ઉત્પત્તિ પૃ. ૬૧-૬૨. પાણિનિ અને વર્ષોંત્પત્તિ; પ્રયત્ન; વર્ણ: પ્રયત્ન; સ્થાન પૃ. ૬૨-૬૫. સ્થાન અને પ્રયત્ન; પ્રયત્નના વિભાગ–આભ્યન્તર ને ખાદ્ય પૃ. ૬૫-૬૮. ઉચ્ચારસ્પષ્ટતા પૃ. ૬૮–૧૯. ભાષાશાસ્ત્રીઓનું મત પૃ. ૬૯ ૭૦ પ્રકરણ ઉભું—શબ્દશક્તિઃ અભિધા પૃ. ૭૦-૭૬ પદ્મ અને શક્તિ; સ્ફાટ પૃ. ૭૦-૭૧, સંકેત: તે શેમાં રહેલા છે. પૃ. ૭૧-૭૩. સંકેતનું જ્ઞાન મેળવવાનાં સાધનઃ પૃ. ૭૩-૭૪. અભિધા: પ્રકાર પૃ. ૭૪-૭૫. વાચ્યાર્થીના નિયામક પૃ, ૭૫-૭૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ ટમું–શબ્દશક્તિઃ લક્ષણ, વ્યંજના પૃ. ૭૬-૮૩ ઉપસંહારક લક્ષણ: તેનાં આવશ્યક અંગ; તાત્પર્યબાધ પૃ. ૭૬-૭૮. લક્ષણુંને પ્રકાર: જહસ્વાર્થી, અજહસ્વાર્થી, જહદજહસ્વાર્થી; શુદ્ધ ને ગૌણી; સારોપા ને સાધ્યવસાના. લક્ષિતલક્ષણ પૃ. ૭૮-૮૨. વ્યંજનાઃ લક્ષણમૂલ ધવનિ; અભિધામૂલ ઇવનિ પૃ. ૮૨-૮૩. નિરૂઢલક્ષણ પૃ. ૮૩ પ્રકરણ ભેં–શબ્દાર્થચમકાર પૃ. ૮૩-૯૦ ભાષાસાય પૃ. ૮૩. શબ્દાર્થસંકેચઃ દાખલા પૃ. ૮૪-૮૬. શબ્દાર્થવિસ્તાર દાખલા પૃ. ૮૬. અર્થભ્રષ્ટતાઃ બે પૃ. ૮૬-૮૯. પ્રાચીન પરિસ્થિતિને બેધ. પિરાણિક ને ઐતિહાસિક સ્થિતિ પૃ. ૮૯-૯૦ પ્રકરણ ૧૦મું-પદવિભાગઃ પ્રધાન પદ ને ગૌણ પદ વાયાર્થ પૃ. ૯૦-૯૩. પદ વિભાગ પૃ. ૯૦-૯૧. વાય-આકાંક્ષા, યોગ્યતા, સંનિધિપૃ. ૯૧-૯૯૨. પ્રધાન પદ અને ગૌણ પદ-નામ અને ધાતુ: નામ અને આખ્યાત પૃ. ૯૨-૯૩. વાયાર્થ, ન્યાયન; વૈયાકરણનું મત યુક્ત પ્ર. ૯૩ પ્રકરણ ૧૧મું-નામઃ પ્રકાર પૂ. ૯૩–૯૯ ઉપસંહારઃ પદના વિભાગ પૃ. ૯૩-૯૪. નામ: પ્રકારઃ સંજ્ઞાવાચક, જાતિવાચક, ભાવવાચક; જાતિ વિષે મીમાંસકમત ૫. ૯૪-૯૬. સંજ્ઞાનું સમર્થન; સંજ્ઞાવાચક જાતિવાચક તરીકે સમૂહવાચક નામ અને દ્રવ્યવાચક નામ: ભાવવાચક પૃ. ૯૬–૧૮. જાતિ અને ગુણ; ભાવવાચક નામ ને વિશેષણ ભાવવાચક નામ જાતિવાચક પૂ. ૯૮-૯૯ પ્રકરણ ૧૨મું-જાતિવિચાર પૃ. ૯૯-૧૧૬ લિંગ: પ્રકાર લૌકિક, શાસ્ત્રીય ભાષ્યકારનું મત પૃ. ૯૯–૧૦૦. જાતિસંખ્યા સામાન્ય નિયમ પૃ. ૧૦૦-૧૦૧. પ્રાણુનાં નામનું લિંગ પૃ. ૧૦૧-૧૦૪ સ્ત્રીલિંગના પ્રત્યય; “એ, ઈ ઉ પ્રત્યયેની વ્યુત્પત્તિ પૃ. ૧૦૪-૧૦૫. વિશેષણેને અવય પૃ. ૧૦૬. તત્સમ શબ્દના નિયમો પૃ. ૧૦૬-૧૦૮. તદુભવ શબ્દના નિયમ પૃ. ૧૦૯-૧૧૦. ફારસીઅરબી શબ્દ ને પ્રત્યય પૃ. ૧૧૦–૧૧૧. Page #14 -------------------------------------------------------------------------- ________________ કે ૧૬ અનુક્રમણિકા સંસ્કૃત ને તદ્દભવ શબ્દોની જતિ પૃ. ૧૧૧-૧૧૩. જાતિ વિષે સામાન્ય નિયમ પૃ. ૧૧૩–૧૧૪. એકારાન્ત શબ્દ, અકારાન્ત નારીજાતિના શબ્દ; બે જાતિના શબ્દ પૃ. ૧૧૪-૧૧૬ પ્રકરણ ૧૩મું-વચનવિચાર પૃ. ૧૧૭-૧૨૧ ભેદ અને લક્ષણ પ્રત્યય-પ્રાકૃત, અપભ્રંશ, ને ગુજરાતી તથા અન્ય દેશી ભાષાઓમાં પૃ. ૧૧૭–૧૨૦. માનાર્થક બહુવચન; એવચનના અર્થમાં બહુવચન પૃ. ૧૨૧. એક્વચનમાં પ્રયોગ પૃ. ૧૨૧ પ્રકરણ ૧૪મું-વિભક્તિવિચાર પૃ. ૧૨૧-૧૩૮ વિભક્તિ; સંખ્યા; પ્રત્યય પૃ. ૧૨૧-૧૨૨. અંગ, ગુજરાતીમાં ને અન્ય દેશી ભાષાઓમાં રૂપાખ્યાન પૃ.૧૨૩–૧૨૫. અનેક પ્રત્યય પૃ. ૧૨૫-૧૨૬. વિભક્તિ પ્રત્યયેની વ્યુત્પત્તિ, વિભક્તિ સેળભેળ પૃ. ૧૨૬. સં, અપ, ને , ગુ.માં વિભક્તિપ્રત્યયે પૃ૦ ૧૨૬-૧૨૭. વ્યુત્પત્તિ-પ્રથમ પૃ૦ ૧૨૭–૧૨૮; અપ્રત્યય દ્વિતીયા; સપ્રત્યય દ્વિતીયા પૃ૦ ૧૨૮–૧૩૦; તૃતીયા–સાથે બીજા શબ્દની જરૂર, બેવડો પ્રત્યય પૃ૦ ૧૩૦-૧૩૨; ચતુર્થી પૃ૦ ૧૩૨; પંચમી પૃ૦ ૧૩૨-૧૩૪; પછી પૃ૦ ૧૩૪-૧૩૭ સમી પૃ૦ ૧૩૮ પ્રકરણ ૧૫મું-કારકમીમાંસા પૃ૦ ૧૩૯-૧૬૧ વિભક્તિની અન્યર્થતા પૂ૦ ૧૩૯. કારકવિભક્તિ અને વિશેષણવિભક્તિ પૃ૦ ૧૦૯–૧૪૦. કારકના પ્રકાર-કર્તા ને તેના પ્રકાર પૃ. ૧૪૦-૧૪૨; કર્મ ને તેના પ્રકાર પૃ૦ ૧૪૨-૧૪૫; કરણ–પ્રકાર પૃ૦ ૧૪૫–૧૪૬; સંપ્રદાન-પ્રકાર પૃ૦ ૧૪૬–૧૪૭; અપાદાન-પ્રકાર પૃ૦ ૧૪૭–૧૪૮; અધિકરણ-પ્રકાર પૃ૦ ૧૪૮-૧૪૯. વિભક્તિના અર્થ:-પ્રથમ પૃ૦ ૧૪૯–૧૫૧; દ્વિતીયા પૃ૦ ૧૫-૧૫૪; તૃતીયા પૃ૦ ૧૫૪-૧૫૬; ચતુથી પૃ૦ ૧૫૬-૧૫૭; પંચમી પૃ૦ ૧૫–૧૫૮; પછી–શે, કર્તરિ, કર્મણિ પૃ૦ ૧૫૮-૧૬૦; સમી-સતિસમી ૫૦ ૧૬૦-૧૬૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧૭ પ્રકરણ ૧૬મું-સર્વનામ: પ્રકારાદિ પૃ૦ ૧૬૧-૧૭૯ અન્યર્થતા પૃ૦ ૧૬૧-૧૬૩. પ્રકાર:-પુરુષવાચક પૂ૦ ૧૬૩-૧૬૭; દર્શક પૃ૦ ૧૬૭–૧૭૧; સાપેક્ષ પૃ. ૧૭૧-૧૭૨; પ્રશ્નાર્થ પૃ૦ ૧૭૨-૧૭૫; અનિશ્ચિત પૃ. ૧૭૫–૧૭૭; સ્વવાચક ને અ ન્યવાચક પૃ૦ ૧૭૭-૧૭૮. આદરવાચકઆપ; આપણે પ૦ ૧૭૮-૧૭૯ પ્રકરણ ૧૭મું-વિશેષણ પ્રકારાદિ પૂ૦ ૧૮૦-૧૯૭ લક્ષણ ને વિભાગ-ગુણવાચક વગેરે પ્ર. ૧૮૦–૧૮૧. સ્વરૂપ પ્રમાણે વિભાગઃ વિકારી ને અવિકારી પૃ૧૮૧. પ્રકારનું વૃક્ષ પૃ૦ ૧૮૨. પ્રયોગ તરીકે પ્રકારનું પર્વાપર્યને નિયમ; અંગ્રેજી ને દેશી રચના પૃ૦ ૧૮૨-૧૮૩. વિકારી વિશેષણનાં રૂ૫; વિભક્તિનામસમુદાય અને વિભક્તિ પૃ૦ ૧૮૪-૧૮૫. વ્યાવર્તક, વિધેય, હેતુગર્ભ પૃ૦ ૧૮૫. તુલનાત્મક રૂ૫ પૃ. ૧૮૫-૧૮૭. ગુજરાતી ભાષામાં તુલનાની રચના પૃ. ૧૮૭. વિશેષણરૂપ સર્વનામ-વ્યુત્પત્તિસંખ્યાવાચકની, સંખ્યાશવાચકની, અનિશ્ચિતતાવાચકની, ને પરિમાણુવાચકની પૃ૧૮૭-૧૯૭ પ્રકરણ ૧૮મું ક્રિયાપદઃ સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત પૃ. ૧૯૭–૨૦૪ ક્રિયા: ભાવના વ્યાપાર છે. ૧૯૭. સાધ્વરૂપ અને સિદ્ધરૂપ ક્રિયા-ક્રિયાનું લક્ષણ; દીક્ષિતે કરેલું વિવરણ પૃ. ૧૯૭-૧૯૯. ભાવવિકાર પૃ. ૧૯૯, ધાતુ અને પ્રત્યયના અર્થ: અકર્મક અને સકર્મક પૃ. ૧૯૯-૨૦૦. સકર્મક અકર્મક તરીકે પ્રાગ પૃ. ૨૦૧. અપૂર્ણકિયાવાચક પૃ. ૨૦૧-૨૦૨. સંયુક્તક્રિયાપદ પૃ. ૨૨-૨૦૩. ભાવકક પૃ. ૨૦૩. અપૂર્ણક્રિયાપદ છે. ૨૦૩-૨૦૪ પ્રકરણ ૧મું-ધાતુઃ પ્રકારાદિ પૃ. ૨૦૪-૨૧૩ ધાતુ: પાશ્ચાત્ય મત; સાર્વનામિક ધાતુ; વિભાગ-પ્રાથમિક, વૈતાયિક, તાતયિક પૃ. ૨૦૪-૨૦૬. વિકરણ સહિત ધાતુ; મૂળ ધાતુ; સાધિત ધાતુ પૃ. ૨૦૧-૨૦૭. સાધિત ધાતુ કેવી રીતે બને છે? તાતયિક ધાતુ કેવી રીતે બને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અનુક્રમણિકા છે? પૃ. ૨૦૭-૨૦૯, પ્રેરકની રચના, અર્થ, રૂપ તથા વ્યુત્પત્તિ પૃ. ૨૨૯-૨૧૧ અન્ય સાધિત ધાતુ નામધાતુ: સંસ્કૃત ભૂત કૃદન્ત પરથી આવેલા નામધાતુ ભૂત કૃદન્ત પરથી પ્રેરક ધાતુ પૃ. ૨૧૧–૨૧૩ પ્રકરણ ૨૦મું-કૃદન્તઃ પ્રકારાદિ પૃ. ૨૧૩-૨૨૧ કુદન્તઃ પ્રકાર પ્રયોગ: પૃ. ૨૧૩-૨૧૫. વ્યુત્પત્તિ પૃ. ૨૧૫-૨૧૬. ક્રિયાતિપત્તિ પૃ. ૨૧૬-૨૧૭. ભૂત કૃદન્ત–લવાળું રૂ૫; સતિસપ્તમી પૃ. ૨૧૮-૨૧૯. અવ્યયકૃદન્ત પૃ. ૨૨૯-૨૨૦. સામાન્ય કૃદન્ત પૃ. ૨૨૦. ભવિષ્ય કૃદન્ત પૃ. ૨૨૦-૨૨૧ પ્રકરણ ૨૧મું-કાળઃ અર્થ પૂ. ૨૨૧-૨૩૬ વિભાગ પૃ. ૨૨૧. વર્તમાન કાળનાં રૂ૫: વ્યુત્પત્તિ: અપભ્રંશના પ્રત્યય; જ. ગુ. પૃ. ૨૨૨-૨૨૪. ભવિષ્ય કાળ: રૂ૫: વ્યુત્પત્તિ . ગુ. પૃ. ૨૨૪-૨૨૬ કૃદન્ત ક્રિયાપદ તરીકે ભૂતકાળ પૃ. ૨૨૯-૨૨૭. વર્તમાન કૃદન્ત ને ભવિષ્ય કાન્ત કાળ તરીકે પૃ. ૨૨૭. અર્થઃ અર્થને કાળને સંબંધ: રૂપમાં ફેર પૃ. ૨૨૮. આજ્ઞાર્થના માનાર્થક રૂપ; સંકેતાર્થ પૃ. ૨૨૯-૨૩૦. મૂળ અને સાધિત ધાતુ-સર્વે અર્થ અને કાળ પૃ. ૨૩૦-૨૩૧. મિશ્ર કાળઃ પ્રક્રિયા: મિશ્ર કાળની સંજ્ઞા પૃ. ૨૩૧-૨૩૫. મરાઠીમાં મિશ્ર કાળની સંજ્ઞા પૃ. ૨૩૫. જૂની ગુજરાતી: છે: થા પૃ. ૨૩૫-૨૩૬ પ્રકરણ ૨૨મું-પ્રવેગ પૃ. ૨૩૭-૨૪૮ વિવરણ, વ્યુત્પત્તિને આધારે, કર્તરિ પ્રગ-અપૂર્ણ વર્તમાન નિયમિત ભૂતકાળ; ભૂતકાળ; ઇચ્છાવાચક કાળ પૃ. ૨૩૭-૨૩૮. કર્મણિ પ્રગ-ભૂત કૃદન્તસકર્મ, કર્મણિ, અકર્મક કર્તરિ, સકર્મક કર્તરિ–મરાઠીમાં પણ-ભૂત કૃદન્તથી બનેલા કાળ પૃ. ૨૩૮-૨૪૧. સામાન્ય કૃદન્ત, ઉપસંહાર પૃ. ૨૪૧. પ્રત્યયની વ્યુત્પત્તિ પૃ. ૨૪૧-૨૪૨. બીજું અર્વાચીન કણિ ૩૫ પૃ. ૨૪૨-૪૩. “જા” સાથે કર્મણિ કૃદન્તની રચના-મરાઠી ને હિંદીમાં પણ પૃ. ૨૪૩. કારક ને પ્રયાગ પૃ. ૨૪૩૨૫. ભાવે પ્રયોગ પૃ. ૨૪૫. પ્રગ-મરાઠી, હિંદી, બંગાલી પૃ. ૨૪૫૨૪૮ પ્રકરણ રમું–નિપાતઃ ઉપસર્ગઃ પૂર્વગ પૃ. ૨૪૮-૨૫૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નિપાત, નિપાત અને ઉપસર્ગ પૃ. ૨૪૮–૨૪૯. ઉપસર્ગના વ્યાપાર-હરિએ આપેલા પૃ. ૨૪૯. ઉપસર્ગના મુખ્ય અર્થ–પૃ. ૨૪-૨૫૨. સંસ્કૃત પૂર્વ પૃ. ૨૫-૨૫૪. અવ્યય પરથી વિશેષણ પૃ. ૨૫૬. ફારસી ને અરબી પૂર્વ પૃ. ૨૫૬-૨૫૮ પ્રકરણ ૨૪મું–અવ્યયઃ પ્રકારાદિ પૃ. ૨૫-૨૬૫ પ્રકારઃ ક્રિયાવિશેષણ અવ્યય-કાળવાચક, સ્થળવાચક, રીતિવાચક, હેતવાચક, નિષેધવાચક, પરિમાણવાચક પૃ. ૨૫૮-૨૫૯. વ્યુત્પત્તિ-અપ૦ ને , ગુ. ૨૫૯૨૬૧. ક્રિયાવિશેષણને નામગી; નામયોગી ને વિભક્તિ, વ્યુત્પત્તિ પૃ. ૨૨૨૬૩. ઉભયાન્વયી અવ્યયઃ પ્રકાર ને વ્યુત્પત્તિ પૃ. ૨૬૪-૨૬૫. કેવળપયોગી પ્રકાર પૃ. ૨૬૫ પ્રકરણ ૨૫મું-સંધિ: પ્રકારાદિ પૃ. ૨૬૫-૨૮૧ સંહિતાઃ લક્ષણ પ્રકાર પૃ. ૨૬૫-૨૬૭ અચસંધિ-નિયમે ને દાખલા પૃ. ૨૬૭–૨૭૦. હસંધિ પૃ. ૨૭૧-૨૭૫. વિસર્ગસંધિ પૂ. ૨૭૫-૨૭૭. આન્તરસંધિ પૃ. ૨૭૭–૨૮૧ - પ્રકરણ ૨૬મું-સમાસઃ પ્રકારાદિ પૃ. ૨૮૧-૩૦૦ સમાસ: વૃત્તિ: સમાસ: અન્વયે પૃ. ૨૮૧-૨૮૨. પ્રકારવિગ્રહ પૃ. ૨૮૨. હદ્ધ-પ્રકાર-ઇતરેતર ને સમાહાર, કમ; દેવતાદ્વ એકશેષ પૃ. ૨૮૨–૨૮૪. તપુરુષ: દ્વિતીયાતપુરુષ; તૃતીયાતપુરુષ; ચતુથીતપુરુષ, પંચમીતપુરુષ; પછીતપુરુષ; સમીતપુરુષ; એકદેશી; ઉપપદ; કર્મધારય-ભિન્ન પ્રકાર-મયૂરવ્યસકાદિ, ઉપમિત, વિશેષણ, દ્વિગ; પ્રાદિ; નતપુરુષ, મધ્યમપદલોપી; અલુફસમાસ; અનિયમિત કર્મધારય પૃ. ૨૮૪-૨૨. બહુવ્રીહિ-સમાનાધિકરણ, વ્યધિકરણ, તળુણસંવિજ્ઞાન, અતગુણસંવિજ્ઞાન પૃ. ૨૨-૯૩. બ્રહત્રી હિમાં ગણના-પૂર્વપદ સ હોય એવાની, સંખ્યાવાચક પદની, કમૅવ્યતિહારની પૃ. ૨૯૩-૯૪. પ્રાદિ બહુવહિ; નબવીહિ; સમાસાત પ્રત્યય; ત્રિપદી બહુવીહિ પૃ. ૨૯૪–૨૯૫. અવ્યયીભાવ પૃ. ૨૯૫. નિત્ય સમાસ; પૃદરાદિ, પારસ્કરાદિ; સુસુપ્સમાસ પૃ. ૨૫-૨૯૬. ફારસીઅરબી શબ્દના સમાસ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનુક્રમણિકા તત્પુરુષ, ઉપપદ, કર્મધારય, બહુવ્રીહિ, દ્વન્દ્વ, અવ્યયીભાવ રૃ. ૨૯૭–૩૦૦, અન્ય ભાષામાં સમાસ જી. ૩૦૦ પ્રકરણ ૨૭મું-તન્દ્રિત પૃ. ૩૦૦-૩૧૯ લક્ષણ: વિભાગ: સંસ્કૃત પ્રત્યય પૃ. ૩૦૦-અપત્યાર્થવાચક, સમૂહવાચક; તેનું અધ્યયન કરે છે,’‘ત્યાં થયલું' એ અર્થમાં, ‘તેનું આ,' એ અર્થમાં પૃ. ૩૦૦-૩૦૪. વિકારવાચક; તેને વિષે સાધુ'; ‘તેથી દુર નહિ' પૃ. ૩૦૪, ભાવવાચક; ઉત્કર્ષવાચક; સ્વામિત્વવાચક પૃ. ૩૦૫-૩૦૭. અભૂતતભાવ; વન્યૂનતાવાચક; તેને આ થયું છે.' પ્રમાણુવાચક; સ્વાર્ષિક પૃ. ૩૦૭-૩૦૯. ‘તે વહન કરે છે;' તેને વિષે' કરેલા ગ્રન્થ'; તેણે કહેલું;' તે જેનું પ્રહરણ છે;' વાર્યñ પૃ. ૩૦૯-લઘુતાવાચકઃ પ્રત્યયના અનેક અર્થ; પરચુરણ પ્રત્યય પૃ. ૩૦૯-૩૧૧. સર્વનામ પરથી થયેલાં વિશેષણ તથા અન્યય; સંખ્યાવાચક વિશેષણ પરથી; અવ્યય પરથી પૃ. ૩૧૧-૩૧૪. તદ્ભવ તન્દ્રિત પ્રત્યય-ભાવવાચક; મત્વર્થક; લઘુતાવાચક–એવડા પ્રત્યય પૃ. ૩૧૩-૩૧૭, ફારસી પ્રત્યય; અરખી તન્દ્રિત પ્રત્યય પૃ. ૩૧૭-૩૧૯ પ્રકરણ ૨૮મું-કૃષ્પ્રત્યય પૃ. ૩૧૯ લક્ષણ; સંસ્કૃત કૃત્પ્રત્યય-કર્તૃવાચક; ભાવવાચક કરણાર્થક પ્ર. ૭૧૯૩૨૩. કૃત્પ્રત્યય; વિશેષણુ બનાવનારા-વર્તમાન; ભૂત; પરાક્ષભૂત; વિધ્યર્થંક; શીલાર્થક પૃ. ૩૨૪-૩૨૬. ઉણાદિ પ્રત્યય પૃ. ૩૨૭-૩૨૮. તદ્ભવ પ્રત્યય–ભાવવાચક; કર્તૃવાચક; વિશેષણુ બનાવનાર પૃ. ૩૨૮-૩૩૦. અરખી પ્રત્યય પૃ. ૩૩૦-૩૩૪ પ્રકરણ ૨૯મું-હિન્દ-આર્ય પ્રાકૃત ભાષાએ ગુજરાતીનું તેમાં સ્થાન પૃ. ૩૩૪-૩૪૨ આર્ય ટાળી અને તેમને ફેલાવે; મધ્ય પ્રદેશ; મધ્ય પ્રદેશ ને આસપાસના તથા બાહ્ય પ્રદેશ પૃ. ૩૩૪-૩૩૬. વિભાગ; પાલી, પ્રાકૃત, અપભ્રંશ. પૃ. ૩૩૬. પ્રાકૃત ભાષા; વિભાગ પૃ. ૩૩૭. સંસ્કૃત ને દેશ્ય શબ્દ; દેશી ભાષામાં અન્ય શબ્દો પૃ. ૩૩૭–૩૩૮. પશ્ચિમ ને પૂર્વે હિંદી અને તેની ખેલીએ; પ્રાકૃતમાં વર્ણ પૃ૦ ૩૩૮-૩૩૯. ગુજરાતી ને રાજસ્થાની પૃ૦ ૩૪૦. ગુજરાતી; Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અનુક્રમણિકા પ્રાન્તિક બેલીઓ પૃ૦ ૩૪૧. સૌરાષ્ટ્રી પૃ૦ ૩૪૧. લિપિ પૃ૦ ૩૪૧. દેશી ભાષાઓને મુકાબલે પૃ૦ ૩૪-૩૪૨ પ્રકરણ ૩૦મું-શબ્દસિદ્ધિ પૃ૦ ૩૪૩-૩૮૯ ઉપસંહાર, પાલીઃ વિકાર, સંસ્કૃતઃ પ્રાતઃ અપભ્રંશ પૃ. ૩૪૩-૩૪૪. સ્વરેના ફેરફાર–અને અસવર્ણ સ્વર; “અને “આ, “આને “એ; “અને ‘એ,’ ‘ઈને “અ” “ઈને “ઉ” “ઈને “એ” “ઉને “અ” “ઉને એ “ઉન એ એક “ઓનાં એ, એ એક “ઓનાં ઇવીં, “ઉવણ' સ્વરને વ્યત્યય; 2ના ફેરફાર; “આને “અ” કે “આ “ “ “ “ઉઉપસર્ગમાં કે અન્ય પદભાગમાં આદિ સ્વર ભાગને લો૫; ઉપજન પૃ૦ ૩૪૩-૩૫૦. વિદેશીય શબ્દમાં પણ સ્વરવ્યત્યય ને સ્વરવિપરિણામ પૃ૦ ૩૫૦. સ્વરભારને નિયમ પૃ. ૩૫૦-૩૫૧. અસંયુક્ત વ્યંજનના ફેરફાર–ને “; “અને “,” “તને મૂર્ધન્ય થઈ “ “ “ “ “ “-કવચિત મ' “ “ “ “ “ “ “ – “ન; “સુને બહુ “ “ “મને “ પૃ. ૩૫૧-૩૫૫. દત્ય વ્યંજનનાં મૂર્ધન્ય; મૂર્ધન્યને દન્ય; પૃ. ૩૫૫-૩૫૭. વ્યંજનને લોપ-અનાદિ ૬, ગૂ, ચું, , , , ,, યુ, ને પૃ૦ ૩૫૭–૩૬૦. અન્તઃસ્થના ફેરફાર–નું સંપ્રસારણ; “ લપાતે નથી; ને “” “ને “ઉ; “ને લ૫; “ “ભ પૃ૦ ૩૬૦-૩૬૧. “ , “” “ધૂ, ને ‘ને બહુ બધુ, “ “ કાયમ પૃ૦ ૩૬-૩૬૩. “શું, નો “ “ “; “ને પૃ. ૩૬૩-૩૬૪. અલ્પપ્રાણને મહાપ્રાણ; અનુસ્વારને ઉમેરે; વર્ણવ્યત્યાસ; પરચુરણ ફેરફાર પૃ. ૩૬૪-૩૬૫. સંયુક્ત વ્યંજનના ફેરફાર-સંગ-પ્રબળ, મિશ્ર, નિર્બળ-નિયમ પર ૩૬૫-૩૬૭. ઊષ્માક્ષરવાળા મિશ્ર સંગ-ર, , , સ્વ, , , , , ૬, , , , , શ્ન, પૃ૦ ૩૬૭-૩૭૦. અત:સ્થવાળો મિશ્ર સંયોગ પૃ૦ ૩૭૦૩૭૨. નિર્બળ સંગ પૃ. ૩૭૨-૩૭૩. અર્વાચીન તદુભવ પૃ. ૩૭૩. ઉપસંહાર-મહાસંસ્કૃત; બ્રાહ્મણના સમયની ભાષા; ભાષ્યકારના સમયની ભાષા પૃ. ૩૭૪-૩૫. પાલી: ભાષાવિકારના નિયમ પૃ. ૩૭૬-૩૭૯. પ્રાકૃતઃ વિકારે પૃ૦ ૩૭૯-૩૮૦. અપભ્રંશઃ પ્રત્યયોના વિકાર પૂ૦ ૩૮૦-૩૮૧. સંસ્કૃત પ્રાકૃતઃ અપભ્રંશ; અર્વાચીન તદ્દભવ પૃ૦ ૩૮૨-૩૮૩. દેશી ભાષાઓ: મુખ્ય વિકાર, વૃક્ષ પૃ. ૩૮૩-૩૮૪. પ્રત્યમાં વિકાર પૃ. ૩૮૫. કાળ અને અર્થ Page #20 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃ. ૩૮૫-૩૮૭. જૂની ગુજરાતી પૃ. ૩૮૭–૩૮૮. સ્વરભાર પૃ. ૩૮૮-૩૮૯ પ્રકરણ ૩૧મું-દ્વિરક્ત શબ્દ પૃ. ૩૮૯-૩૯૪ વિરક્તિઃ અર્થ: નામ; સર્વનામ, વિશેષણ ક્રિયાવિશેષણ ક્રિયાપદ ૫, ૩૮૯-૩૯૩. અનુકરણવાચક શબ્દ; પર્યાયશબ્દથી દ્વિરક્તિ પૃ. ૩૯૩૩૦૪ પ્રકરણ ૩૨મું-પદવિન્યાસ પૃ. ૩૫-૩૯૭ લક્ષણ પ્રત્યયાત્મક ભાષા અને પદવિન્યાસ; ગુજરાતી ભાષા અને નિયમ; સામાન્ય સૂચના પૃ. ૩૫-૩૯૭ પ્રકરણ ૩૩મું-વાક્યર્થ અને વાકયપૃથકકરણ પૃ. ૩૯૭-૪૦૩ વાક્યર્થનું સ્વરૂપ ભિન્ન મતે--મીમાંસક મતઃ પ્રભાકરમત-નિષ્કર્ષ પૃ. ૩૯૭–૩૯૮. વૈયાકરણમતઃ શાબ્દબેધ: સંસર્ગ પૃ. ૩૯૯, પૃથકકરણ: બે ભાગ: ઉદ્દેશ્યવર્ધક; વિધેયવર્ધક, વિધેય પૃ. ૩૯૯–૪૦૩ પ્રકરણ ૩૪મું-વાક્યપૃથકકરણ પ્રધાન અને ગૌણ વાક્ય પૃ.૪૦૪-૪૧૩ લક્ષણઃ ગોણુ વાક્યના પ્રકારનું મિશ્ર વાક્ય; સંયુક્ત વાક્ય પૃ.૪૦૪–૪૦૫ વાક્યપૃથક્કરણના નમુના પૃ. ૪૦૮-૪૧૩ પ્રાણ ૩૫મું-વિરામચિહ્ન પૃ. ૪૧૪-૪૨૧ વિરામચિહ્નના પ્રયોગનું મૂળઃ પ્રકારઃ લાભ પૃ. ૪૧૪. પૂર્ણવિરામ; પ્રશ્નાર્થ ઉવાચક ચિહ્ન પૃ. ૪૧૪-૪૧૬. અલ્પવિરામ પૃ. ૪૧૬-૪૧૭. અર્ધવિરામ પૃ. ૪૧૮. મહાવિરામ પૃ. ૪૧૮-૪૧૯. વિગ્રહરેખા; ગુરરેખા પુ. ૪૧૯-૪૨૦. કૌસ ૪૨૦. અવતરણચિહ્ન પૃ. ૪૨૦-૪૨૧ પ્રકરણ ૩૬મું-ભાષાશૈલી પૃ. ૪૨૧-૪૨૫ સૂચના અને નિયમ-શૈલી વિષયને અનુસારી, સરળતા, માધુર્ય, શિષ્ટતા, સ્વાભાવિક્તા, વિશદતા, અને અસંદિગ્ધતા પર લક્ષ રાખવું; દે પરિહરવા પૃ. ૪૨૧-૪૨૨. માધુર્ય અને સ્વાભાવિક શેલી પૃ. ૪૨૨; શિષ્ટ પુરુષની ભાષા અનુસરવી; વિશદ શૈલી; એકધારી ભાષાનું પ્રસિદ્ધ શબ્દો ને અલંકાર . ૪૨૩, Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૨૩ સાદી, સંક્ષિપ્ત, અને ચાસ રશૈલી, વિદેશીય શૈલીનું અનુકરણ, ઉપસંહાર પૃ. ૪૨૪-૪૨૫ પ્રકરણ ૩૭મું-ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દોષ રૃ. ૪૨૫–૪૪૧. તત્સમ શબ્દની જોડણી પૃ. ૪૫-૪૨૬. સંસ્કૃત તત્સમ શબ્દના દોષની ચાદી પૃ. ૪૨૬–૪૩૫. ફારસીઅરબી શબ્દની યાદી પૃ. ૪૩૬-૪૪૧ પ્રકરણ ૩૮મું—શબ્દો છૂટા પાડવા: જોડણી રૃ. ૪૪૧-૪૬૧ વિષય: તેની અગત્ય અને તે વિષે વિપ્રતિપત્તિ રૃ. ૪૪૧-૪૪૨. લીટીને અન્તે શબ્દ તેડવાના નિયમ પૃ. ૪૪૨-૪૪૪. શબ્દો છૂટા પાડવાની અગત્ય: નિયમા પૃ. ૪૪૪–૪૪૫. જોડણીના નિયમ ઉચ્ચારને કે વ્યુત્પત્તિને આધારે? પૃ. ૪૪૫-૪૪૬. કેવળ ઉચ્ચારને આધારે જોડણી નક્કી કરાતી નથી તેનાં કારણ; અકાર ક્યાં શાન્ત છે? પૃ. ૪૪૬-૪૪૭. કેટલાક જિલ્લામાં એકાર, એકારના પહેાળા ઉચ્ચાર તથા અમુક વર્ણના બે ઉચ્ચાર; કેટલાક શબ્દના ઉચ્ચારમાં ને વ્યુત્પત્તિમાં હકાર; અપભ્રંશ ને જૂગુ.માં હકાર પૃ. ૪૪૭–૪૫૦. ઇંકાર, ઉકારના હસ્વદીર્ધ ઉચ્ચારને નિર્ણય કઠિન પૃ. ૪૫૦. જોડણીના નિયમ નક્કી કરવામાં લક્ષમાં રાખવા યોગ્ય તત્ત્વ પૃ. ૪૫૦, જોડણીના નિયમ પૃ. ૪૫૦-૪૬૧. મરણ ૩૯મું—પ્રબન્ધ: પ્રકાર: કાવ્યવિચાર પૃ. ૪૬૧-૪૫ ગદ્ય, પદ્ય, અને મિશ્ર; પદ્ય અને કાવ્ય પૃ. ૪૬૧. કાવ્યનું લક્ષણ્ પૃ. ૪૬૧-૪૬૩. સાહિત્યનું ઉત્તમ અંગ પૃ. ૪૬૩. પ્રસાદ આવશ્યક; કૃત્રિમ ને ક્લિષ્ટ પધ કાવ્ય નથી પૃ. ૪૬૩-૪૬૪, કેવા ગુણથી કવિ થવાય? પૃ. ૪૬૪. રસ: રસનું સ્વરૂપ પૃ. ૪૬૪–૪૬૬. દેષઃ સ્વરૂપ ને પ્રકાર પૃ. ૪૬૬–૪૬૮. ગુણ પૃ. ૪૬૮-૪૬૯. ગુણાનાં વ્યંજક–વણું, સમાસ, ને રચના પૃ. ૪૬૯. અલંકાર; ગુણ ને અલંકારના ભેદ પૃ. ૪૬૯-૪૭૦. શરીરસંપત્તિ ને કાવ્યસંપત્તિ: રીતિ, વૃત્તિ; શય્યા; પાક પૃ. ૪૭૦-૭૧. રીતિ ને વૃત્તિ પૃ. ૪૭૧-૭૨; તાત્પર્યં મુક્યા; પાક પૃ. ૪૭૨–૭૪. રસ અને ભાવ; સાત્ત્વિક ભાવ, રસાભાસ ને ભાવાબાસ રૃ. ૪૭૪–૭૫. અલંકાર; પ્રકાર; શબ્દાલંકાર; અર્થાલંકાર પૃ. ૪૭૫, ઉપમા, પોષમા; લુપ્તાપમા પૃ. ૪૭૬-૭૭, રૂપક પૃ. ૪૭૭-૭૮, અનન્વય: ઉપમેય પમાડ઼ Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પરસ્પષમા પ્રતીપ પૃ. ૪૭૮-૭૯. વ્યતિરેક પૃ. ૪૮૦. અર્થાન્તરત્યાસ પૂ. ૪૮૦-૮૧. ઉભેક્ષા પૃ. ૪૮૧–૪૮૨. શ્લેષ પૃ. ૪૮૨. પરિસંખ્યા પુ. ૪૮૨-૪૮૩. દૃષ્ટાન્ત પૃ. ૪૮૩-૪૮૪. અતિશયોક્તિ પૃ. ૪૮૪-૮૭. નિર્દશના પૃ. ૪૮–૪૮૮. વ્યાજસ્તુતિ પૂ. ૪૮૮. વિષમ પૃ. ૪૮૮. સહક્તિ; વિક્તિ પૃ. ૪૮૯. વિરોધાભાસ પૃ. ૪૮૯. અપ્રસ્તુતપ્રશંસા પૃ. ૪૯૦. સ્વભાક્તિ પૃ. ૪૯૦-૯૧ આક્ષેપ પૃ. ૪૯૧. અપવ્રુતિ પૃ. ૪૯. દ્રશ્ય અને શ્રવ્ય પૃ. ૪૯૨. ! વસ્તુઃ પ્રકાર પૃ.૪૯૨. નાયકના પ્રકાર પૃ. ૪૯૨-૯૩ નાટક; સંધિ પૃ. ૪૯૩-૯૪. નાટયઃ નૃત્ય, નૃત્ત પૃ.૪૯૪. પ્રકરણ પૃ. ૪૯૪. શ્રવ્ય કાવ્ય; પ્રકાર; મહાકાવ્ય; ખંડ છે કાવ્ય પૃ. ૪૯૪-૯૫. કથા અને આખ્યાયિકા પૃ. ૪૫. ચપૂ; બિ૪ પૃ. ૪૫. પ્રકરણ ૪૦મું-વૃત્તવિચાર પૃ. ૪૯૧–૫૦૭. વૃત્તઃ છન્દઃ છન્દના ભાગ; વૃત્ત અને જાતિ પૃ. ૪૯૬. ગણુ પૃ. ૪૯૭. ચોપાઈ હરેક છપે ૫. ૪૯–૪૯૮. ચરણકુલ; પ્લવંગમ; મહીદીપ ગઝલ પૃ. ૪૯૮-૪૯૯ ઉઘેર; હરિગીત રેલા પૃ. ૫૦૦. સયા એકત્રીસ ઝુલણા, કુંડળીઓ પૃ. ૫૦૦-૫૦૧. મનહર પૂ. પ૦૧. આર્યા પૃ. ૫૦૧-૧૦૨. અનુટુભ પૃ. ૫૦૨. પ્રમાણિકા; ઇન્દ્રવજૂફ ઉપેન્દ્રવજા ઉપજાતિ પૂ. પ૦૨-૫૦૩. દેધક; લલિત; કુતવિલંબિત પૃ.૫૦૩. મેતિદામ; તેટક ભુજંગી પૃ. ૫૦૩–૫૦૪. નારાચ પૃ. ૫૦૪. વસન્તતિલકા પૃ. ૫૦૪. માલિની પૃ. ૫૦૪. મદાક્રાન્તા પૃ. ૫૮૪. હરિણી પૃ. ૫૦૪. શિખરિણું પૃ. ૫૦૫. શાર્દૂલવિક્રીડિત પૃ. ૫૦૫. સ્ત્રગ્ધરા પૃ. ૫૦૫. વૈતાલીય; પુપિતાગ્રા પૃ. ૫૦૫-૫૦૬. માત્રાસમક; પદાકુલક પૃ. ૫૦૬ પૂર્તિ પૃ. ૫૭૫૧૮. વર્ણક્રમાનુસારી સૂચી પૃ. ૫૧૯-૫૬૪ રાષ્ફવ્યુત્પત્તિદર્શક સૂચી પૃ. ૫૬૫–૫૭૭ મુખ્ય ભૂલેનું શુદ્ધિપત્રક ૫૭૯-૮૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રકરણ ૧લું ભાષા: ઉત્પત્તિ અને વિકાસ વ્યક્ત ભાષા--વ્યક્ત ભાષા બોલવાની શક્તિ એ મનુષ્યત્વનું એક ખાસ લક્ષણ છે. ઈતર પ્રાણીઓ પોતાની લાગણી અનેક પ્રકારના અવાજથી દર્શાવી શકે છે, પરંતુ એ અવાજ મનુષ્યના શબ્દ જે સ્પષ્ટ નથી. ભાષાની ઉત્પત્તિ અને વિકાસ--કળી ન શકાય એવી દરેક ગૂઢ બાબતને દિવ્ય માનવાને પ્રચાર પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. જેમ જેમ કેળવણીની વૃદ્ધિ થાય છે તેમ તેમ એવી ઘણી ગૂઢ જણાતી બાબતનાં કારણ સમજાય છે એટલે તે દિવ્ય ગણાતી બંધ થાય છે. આ નિયમને અનુસારે, ભાષાની ઉત્પત્તિને પ્રાચીન પ્રજાઓ દિવ્ય માનતી; પરંતુ કાલમે, જેમ બધી વસ્તુઓમાં કાર્યકારણભાવને સંબંધ છે તેમ ભાષાની ઉત્પત્તિમાં પણ છે એમ સમજાવા માંડ્યું. મનુષ્યના મનમાં પ્રથમ વિચાર ઉત્પન્ન થયા–જે જે પદાર્થ તેના લેવામાં આવ્યા તે તે પદાર્થના સંસ્કાર તેના મન પર પડ્યા–અને તે વિચાર પછી ભાષા દ્વારા બહાર નીકળ્યા. ઉકાન્તિવાદના સિદ્ધાન્ત પ્રમાણે જેમ જંગલી પ્રાણીની અવસ્થામાંથી ક્રમે ક્રમે સુધરી મનુષ્ય હાલની સ્થિતિએ પહોંચ્યો, તેમ તેને ધ્વનિ પ્રથમ ગુંચવણભરેલું હતું તે ધીમે ધીમે સુધરે ગયે. મનુષ્યના શરીરના બંધારણમાંજ ભાષાનું બીજ રહેલું છે એમ સમજીએ તે આપણે કબૂલ કરવું જ પડશે કે જેમ જેમ તેની મગજશક્તિ અને ઉચ્ચારના અવયને વિકાસ થતો ગયો તેમ તેમ તેની ભાષામાં સુધારે થત ગયે. આ પ્રમાણે જેમ જેમ નીચ પ્રાણમાંથી ક્રમે ક્રમે વિકાસ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પામતાં મનુષ્યનું સ્વરૂપ બંધાતું ગયું તેમ તેમ તેની ભાષા પણ વધારે વધારે સ્પષ્ટ થતી ગઈ અને ખીલવા માંડી. જંગલી પ્રદેશના વાનર જેવા મનુષ્ય નગ્ન સ્થિતિમાં પિતાનાજ જેવી જંગલી સ્ત્રીઓની સાથે હાથમાં ચકમક લઈ જંગલમાં ફરતા અને આહારને અર્થે કઈ વનસ્પતિ શોધતા ત્યારે તેમને ભાષાની બહુ જરૂર નહોતી. તેમનામાં આનન્દને કે શેકને કઈ આવેશ આવતે કે તેઓ તરતજ કુદરતની પ્રેરણાથી કંઈક નિશાનીથી કે હર્ષશેકના ઉપરથીબૂમથી તે આવેશ દર્શાવતા. આરંભમાં સુધા, તૃષા, હર્ષ, શેક, આશ્ચર્ય, અને એવી એકાએક થઈ આવતી બીજી લાગણીઓ દર્શાવવા માટે વ્યવસ્થિત ભાષાની તેમને કંઈ જરૂર નહોતી. પરંતુ જેમ જેમ તેમની સ્થિતિ સુધરતી ગઈ, તેઓ વસ્તુઓનું નિરીક્ષણ કરતા ગયા અને તેના ધર્મો વિચારવા લાગ્યા, જે જે પદાર્થમાં મુખ્ય ધર્મ સરખા જોયા તે તે પદાર્થના જુદા જુદા વર્ગ બાંધતા ગયા, એક વર્ગના પદાર્થને અન્ય વર્ગના પદાર્થથી ઓળખતા ગયા, તેમના મન પર પ્રત્યક્ષ જ્ઞાનથી થયેલા સંસ્કાર સદશ વસ્તુના દર્શન કે શ્રવણથી જાગ્રત્ થતા ગયા અને એ રીતે તેમની સ્મરણશક્તિ કેળવાતી ગઈ તેમ તેમ ભાષાની વધારે વધારે જરૂર પડતી ગઈ વળી તેમના મનમાં જે વિચાર ઉદ્ભવ્યા તે અન્યને દર્શાવવાની જ્યાંસુધી જરૂર પડી નહિ ત્યાંસુધી ભાષાની બહુ જરૂર પડી નહિ; માટે ઘર, કુટુંબ, અને સમાજના બંધારણમાં જ ભાષાની ઉત્પત્તિનું બીજ રહેલું છે. આરંભમાં ભાષા ગુંચવણભરેલી, બદલાતી, અને અનિશ્ચિત હતી, તે ક્રમે ક્રમે ટેવના બળથી સ્પષ્ટ, સ્થિર, અને નિશ્ચિત થતી ગઈ ભાષા અને અગ્નિની શોધ–કેટલાક વિદ્વાને ભાષાની ઉત્પત્તિને અગ્નિની ધની સાથે સંબંધ છે એમ કહે છે. અગ્નિની શેધથી આશ્ચર્ય પામી ચૂલાની આસપાસ બેઠેલા માણસેએ પોતાની આશ્ચર્યની લાગણી પરસ્પર પ્રત્યે ચેષ્ટા અને બૂમો વડે દર્શાવવા પ્રયત્ન કર્યો હશે અને તેમનાં મુખમાંથી અનેક પ્રકારના વનિ નીકળ્યા હશે. આ પ્રમાણે આકસ્મિક રીતે શબ્દનો આવિર્ભાવ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાષાઃ ઉત્પત્તિ અને વિકાસ થશે એમ એ વિદ્વાનોનું માનવું છે. પછી એકજ વસ્તુ કે વિચાર દર્શાવવા એકજ શબ્દ વાપરી તેઓ પોતાના વિચાર પરસ્પર સમજાવતા ગયા. જંગલી લેકેની વાણી અવ્યાકૃત–સ્પષ્ટતા અને વિકાસ વગરની-અને અપૂર્ણ જ હોય છે, તેથી તેમને ચેષ્ટાની મદદ લેવી પડે છે અને તેમ કરે છે ત્યારે તેઓ એક બીજાને પિતાને ભાવ સમજાવી શકે છે. વાણીની દિવ્યતા–વાણીની મહત્તા અને આવશ્યકતાને લીધેજ જુદી જુદી પ્રજાએ વાણીને દિવ્ય માને છે. શબ્દબ્રહ્મના પ્રકાશ વગર જગતમાં સર્વત્ર અજ્ઞાનરૂપી અંધકાર પ્રસરત એમ દંડી કવિ વર્ણવે છે. શબ્દના પ્રકાર–શબ્દના બે પ્રકાર છે, ધ્વનિમય અને વર્ણમય. પશુઓને શબ્દ ધ્વનિમય અને આપણે વર્ણમય છે. કુતરા, બિલાડા, ઘોડા, બળદ, ઘેટાં, દેડકા, કાચબા, અને કાગડાના બોલવામાં સ્વરે, શુદ્ધ અને સંકીર્ણ, હસ્વ કે દીર્ધ, અનુનાસિક કે અનનુનાસિક, ઓળખી શકાય છે. એમના શબ્દોમાંથી બધા સ્વરે એકઠા કરી શકાય છે. વળી પ્રાણીઓના શબ્દોમાં કેટલાક સુસવાટને ધુજારાના અવાજ ઘણું સામાન્ય છે. ખરાં વ્યંજન, એટલે અન્તઃસ્થ સિવાય બધાં વ્યંજન,બાતલ કરતાં તમામ વર્ણ પ્રાણીના અવાજમાં જોવામાં આવે છે. પ્રાણી અને વ્યંજનના ઉચ્ચાર–એકલા મનુષ્યજ વ્યજનને ઉચ્ચાર કરી શકે છે. કેઈ કહેશે કે ઘણાં પ્રાણીઓ અને પક્ષીઓના ઉચ્ચારમાં વ્યંજન જેવામાં આવે છે. કાગડાઓ કાકા કરે છે અને ઘેટાં બેં કરે છે. આ ઉચ્ચારમાં વ્યંજન છે એમ લાગે છે, પરંતુ એ ઉચ્ચારમાં વ્યંજન નથી. કાગડા કાકા નથી કરતા અને ઘેટાં બેબે નથી કરતાં. પરંતુ એ વ્યંજનને મળતા વર્ણ તેઓ ઉચ્ચારે છે. તેઓ વ્યક્ત ધ્વનિને એટલે વર્ણને મળતે અવાજ કરે છે, પરંતુ વર્ણને ઉચ્ચાર કરી શકતાં નથી એમ કેટલાક ભાષાશાસ્ત્રીઓનું માનવું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ભાષાનું મૂળ વિનિ-–ભાષાનું મૂળ ધ્વનિ–બૂમ છે. પ્રાણિમાત્રમાં તે જોવામાં આવે છે. મનુષ્યમાં અને ઊંચી જાતનાં ઈતર પ્રાણીઓમાં વનિ એક સ્વતન્ત્ર ઉચ્ચાર તરીકે રહે છે. અમુક લાગણી દર્શાવવા તે સ્વાભાવિક રીતે જ નીકળી આવે છે. કેટલાક ભાવને થોડાક વિચાર દર્શાવવા માટે એ વનિ પૂરત છે. પ્રાણી અને વનિનીચલા પ્રાણીમાં તેમજ ઉપલાં પ્રાણીમાં બાલ્યાવસ્થામાં એકજ જાતને ધ્વનિ નીકળે છે. નવું જન્મેલું બાળક એ એકજ સાદ કાઢે છે. - એકના એક અવાજને જારી રાખવે, તેની પુનરુક્તિ કરવી, તેને ઊંચનીચે કર-આ જુદી જુદી લાગણીઓ દર્શાવવાના આરંભના પ્રયત્ન છે. ઘાંટામાં ફેરફાર કરવાથી ઉચ્ચારસ્થાન કેળવાય છે. આ પ્રમાણે હર્ષ કે શેકના પ્રકાર, તૃષ્ણા, ભય, આરોગ્ય, રેગ, સુધા, તૃષા, ગરમીના ઓછાવત્તા અંશ—એ બધું અવાજથી દર્શાવી શકાય છે. આપણે જોઈએ છીએ કે કુતરા પિતાના અવાજથી લાગણી સ્પષ્ટ રીતે બતાવી શકે છે. તે પોતાના મિત્રને શત્રુથી કે અજાણ્યાથી ઓળખી કાઢે છે ને એ જ્ઞાન શબ્દથી સૂચવે છે. તે મિત્ર પ્રત્યે આવકારના ધ્વનિ અને શત્રુ પ્રત્યે ત્રાસ અને ભયના ધ્વનિ કરે છે તે સ્પષ્ટ સમજી શકાય છે. તે આપણને ચેતવે છે, બહાર જવાની ઈચ્છા દર્શાવે છે, અને આપણે ઉપકાર માને છે. એ રીતે તે ઘણી લાગણીઓ ધ્વનિમાત્રથી કે ચેષ્ટા સાથે ધ્વનિથી ખુલ્લી કરે છે. પિતાની પાસે શંકાપડતો માણસ આવે છે તે ઊંઘમાં પણ ભસે છે. વનિ અને કેવળપ્રયેગી અવ્યય—–ઘણી ભાષામાં કેવળપ્રયાગી અવ્યય સામાન્ય છે–Ah! Oh! Eh!—આ! ! એ! હર્ષ, શોક, ભય, ઈચ્છા, શંકા–એવી લાગણીઓથી એ અવ્યય ઉત્પન્ન થયાં છે અને એ લાગણી દર્શાવવા હજી પણ પૂરતાં છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ભાષાઃ ઉત્પત્તિ અને વિકાસ પ્રાણીઓના અવાજથી તેમનામાં તર્કશક્તિ ને સ્મરણશક્તિ છે એમ આપણે ધારીએ છીએ. જેમ જેમ મનુષ્યની માનસિક શક્તિને વિકાસ વધતે ગયે અને જરૂરીઆતે વધતી ગઈ તેમ તેમ એ અવાજના સ્વરૂપમાં ફેરફાર થતે ગયે. આરંભમાં એ ધ્વનિ કેવળપ્રયેગી અવ્યયના સ્વરૂપમાં હતા, તેને બદલે તેમાં અક્ષરો ઉમેરાઈ મેટા શબ્દ બન્યા. અ”, “ઈ, અને “ઉ” જેવા સાદા વર્ણ માત્ર ઉગારરૂપ છે પરંતુ બધી ઈંડો-યુરેપીઅન ભાષામાં તેમાંથી ઘણું શબ્દ બન્યા છે. હસ્વદીર્ઘના ભેદથી, સંમલનથી, અને એવી બીજી રીતે તેનાં કેટલાંક સર્વનામ અને ક્રિયાપદ બન્યાં છે. તે ગતિ, સ્થળ, અભાવ, વગેરે દર્શાવે છે. | શબ્દને દ્વિભવ–-વળી પ્રાણીઓમાં અને આપણામાં બાળકોમાં શબ્દને દ્વિર્ભાવ કરવાની ખાસિયત જોવામાં આવે છે. કેઈ શબ્દ પર ભાર મૂકવો હોય તો આપણે તેને દ્વિભવ કરીએ છીએ-- બે વાર ઉચ્ચારીએ છીએ કે તેને લંબાવીએ છીએ. જા જા, આવા આવ, દૂર દૂર, પપા (પાપા), મામા, દાદા--આવા શબ્દ ઘણું ભાષામાં જોવામાં આવે છે. સંસ્કૃતમાં ત્રીજા ગણના તમામ ધાતુઓમાં દ્વિર્ભાવ થાય છે તેમજ ઈચ્છાવાચક રૂપમાં અને પિન પુન્યવાચક– કિયા વારંવાર થાય છે એવું બતાવનાર-રૂપમાં પણ ધાતુને દ્વિર્ભાવ થાય છે. આવી અનેક રીતે એકાક્ષરી શબ્દમાં વૃદ્ધિ થાય છે. ચીની ભાષામાં ૪૦,૦૦૦ એકસ્વરી શબ્દ છે. બીજી ભાષાઓમાં બીજી યુક્તિઓ વપરાઈ છે. એકસ્વરી શબ્દને વધારે કરવાને એક બીજા સાથે શબ્દ જોડવામાં આવ્યા છે. જોડાયેલા શબ્દ પ્રત્યયરૂપ બન્યા છે. આથી વ્યાકરણનાં રૂપની વૃદ્ધિ થતી ગઈ છે. કવનિ અને ભાષાને વિકાસ--આ પ્રમાણે ભાષામાત્રનું મૂળ ધ્વનિમાં છે. પશુ, પક્ષી, વાનર, અને મનુષ્યના અવાજમાં ઘણું Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સારશ્ય છે. પશુને ધ્વનિ જેમ અવ્યક્ત છે તેમ મનુષ્યને પણ આરંભમાં તેજ હતું અને બાલ્યાવસ્થામાં હજી પણ તેજ હોય છે. એ અવ્યક્ત ધ્વનિમાંથી વિકાસ પામી મનુષ્યની ભાષા બંધાઈ છે. પશુઓ બૂમ પાડતાં જે અવાજ કરે છે તે કેળવાયાથી ને વિકાસ પામવાથી તેનાં, આદેશસૂચક, અન્તરસૂચક, સંખ્યાસૂચક, પુરુષત્વસૂચક, કે સ્ત્રીત્વસૂચક નામ, દકિ સર્વનામ, કે અવ્યય બન્યાં છે. ભાવસૂચક ધ્વનિ એથી પણ વધારે અગત્યનું છે. એ ધ્વનિ અનેક લાગણીઓ સાથે જોડાયેલ છે અને તેની સાથે અંગચેષ્ટા મળવાથી તે અમુક ક્રિયા કે એક સ્થિતિમાંથી અન્યમાં આવવું એ અર્થ સૂચવે છે. વ્યાકરણમાં આ કામ ક્રિયાપદ કરે છે. બે દર્શક સર્વનામની વચ્ચે ક્રિયાપદ આવવાથી સાદા વાક્યનું બીજ રેખાય છે. અવાજથી પ્રાણીઓ જાણે નીચે પ્રમાણે વાક્ય બોલતાં ન હોય એવું જણાય છે-- આ (કોટે) એ (શરીરના ભાગને) એ ! (દુઃખ દે છે); એ (રાક) આ (પેટને) આ! (આનન્દ આપે છે). આમ બોલવાના ને લાગણીના ધ્વનિથી પ્રાણીઓ વાક્ય બનાવી ભાષા વાપરતાં ન હોય એમ જણાય છે. આ સ્થળે દર્શક સર્વનામને બદલે વસ્તુના નામ અને ભાવને બદલે ક્રિયાપદ વાપરીએ એટલે સાદાંમાં સાદાં વાક્ય બને છે. અનુકરણશબ્દ––વળી પ્રાણીઓના અવાજને અને અચેતન કુદરતના અવાજને અનુસરતા અવાજથી ભાષામાં ઘણું શબ્દ બને છે, તે અનુકરણશબ્દ કહેવાય છે. ફડફડાટ, બડબડ, ચપચપ, ધબધબ, લપલપાટ, વગેરે એવા દાખલા છે. ઉપસંહાર--આ ઉપરથી સમજાશે કે પ્રાણીના અવાજમાં ભાષાનાં બે અગત્યનાં મૂળ તત્ત્વ જોવામાં આવે છે–૧. એક વનિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાષા: પ્રકાર કુદરતી રીતે એની મેળેજનીકળે છે; કંઈક જોઈએ છે કે કંઈક લાગણી થાય છે એમ એ બતાવે છે, અને ૨. પ્રાણીઓ પિતાની ઈચ્છાથી જે ધ્વનિ બહાર કાઢે છે તે. એ ધ્વનિ કેઈને બેલાવવું હોય અને ચેતવણી કે ધમકી આપવી હોય ત્યારે તેઓ વાપરે છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનાં ઉચ્ચારસ્થાન ને મગજ વધારે વિકાસને સંસ્કાર પામી શકે એવાં છે, તેથી એ બે જાતના ધ્વનિમાંથી તેણે ભાર મૂકીને, દ્વિર્ભાવ કરીને,ઘાંટામાં અનેક રીતને ફેરફાર કરીને વિચિત્ર પ્રકાર ઉત્પન્ન કર્યા. ચેતવવાના અને બોલાવવાના ધ્વનિમાં દર્શક ધાતુનું બીજ રહેલું છે; તેમાંથી સંખ્યાવાચક, જાતિવાચક, અને અન્તરવાચક શબ્દ બન્યા છે. ભાવવાચક વનિ અને દર્શક શબ્દ ભેગા થઈ સાદાં વાક્ય બન્યાં છે અને એ ધ્વનિમાંથી ક્રિયાપદ ઉદ્દભવ્યાં છે. અચેતન કુદરત તેમજ પ્રાણના ધ્વનિના અનુકરણથી પદાર્થનાં નામ, ખાસ ક્રિયાપદ, અને કૃદન્ત બન્યાં છે. આ પ્રમાણે આરંભમાં પ્રજાને શબ્દકોષ બને છે. સાદશ્ય જોઈ શબ્દ વાપરવાથી, આખા વર્ગને લાગુ પડે એવા જાતિવાચક શબ્દ બનાવવાથી, અને બુદ્ધિને ઉપયોગ કરી કેટલાક શબ્દને પ્રત્ય જેવા ગણ તે વડે અને ઉપસર્ગવડે અનેક નવા શબ્દ ઘડવાથી વૈયાકરણ જેને પદચ્છેદ કહે છે તે પદેને સંપૂર્ણ વર્ગ માણસ બનાવે છે અને જરૂરીઆત પ્રમાણે શબ્દકેષમાં વૃદ્ધિ કરે છે. પ્રકરણ રજુ ભાષા: પ્રકાર પ્રકાર–ભાષાના બંધારણ પ્રમાણે ચાર પ્રકાર થાય છે –૧. પ્રત્યયરહિતા; ૨. સમાસાત્મિકા; ૩. પ્રત્યયાત્મિકા; અને ૪. પ્રત્યયેલુણા. ૧. પ્રત્યયરહિતા–આ પ્રકારની ભાષામાં પૂર્વગ કે પ્રત્યય નથી. તેમજ જુદા જુદા પદ છે માટે જુદાં જુદાં પદ નથી. એકનું એક પદજ સ્થાન પ્રમાણે નામ, વિશેષણ, ક્રિયાપદ, વગેરે બને છે. ધાતુઓજ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કંઈ પણ ફેરફાર વિના પદ તરીકે વપરાય છે. બધા શબ્દ એકસ્વરી છે. શબ્દને પ્રત્યય લાગતા નથી અને તેનાં વાક્ય બને છે ત્યારે એકજ શબ્દ વાક્યમાં સ્થળ પ્રમાણે નામ, ક્રિયાપદ, કે વિશેષણ તરીકે ગણાય છે. આ કારણથી એ પ્રકારની ભાષા પ્રત્યયરહિત, એકસ્વરી, કે ક્રમાનુસારિણી કહેવાય છે. - ચીની ભાષા આ પ્રકારમાં આવે છે. એમાં પ્રત્યેક શબ્દ એકસ્વરી હોય છે, તેથી એ પ્રકાર ઉપર દર્શાવ્યા પ્રમાણે એકસ્વરી કહેવાય છે. કંઈ પણ ફેરફાર વગર એકનો એક શબ્દ નામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ, કે અવ્યય તરીકે વપરાય છે. એ ભાષામાં એકજ શબ્દના અનેક અર્થ થાય છે. જેમકે, “ટાઓને અર્થ-ફાડવું, પહોંચવું, ઢાંકવું, વાવટ, અનાજ, રસ્ત, વગેરે થાય છે; તેમજ “લુને અર્થ–રત્ન, ઝાકળ, ઘડવું, ગાડી, બાજુ પર જવું, રસ્ત, વગેરે થાય છે. શબ્દના અર્થ બે રીતે નક્કી થાય છે –. પર્યાય શબ્દ સાથે મૂકવામાં આવે છે; જેમકે, ઉપર દર્શાવ્યા પ્રમાણે “ટાઓ” અને “લુના અનેક અર્થ છે, પણ બંનેને સાથે મૂકવાથી “ટાઓ નો અર્થ રસ્તેજ થાય છે; ૨. સ્થાનથી અર્થ નક્કી થાય છે. “ટામાં ઊંચાઈને અર્થ છે. એને કેાઈ શબ્દની પહેલાં મૂક્યો હોય તે એ વિશેષણ બને છે અને કોઈ શબ્દની પછી મૂક્યો હોય તો એ ક્રિયાપદ થાય છે; જેમકે, “ટા જિન'=ઊંચે માણસ; પણ “જિન ટા’=માણસ વધે છે; કે માણસ ઊંચો છે. ‘ટા', લિ' વગેરે શબ્દના અનેક અર્થ છે. “ટા'=ઊંચા કે મોટા થવું, મેટાઈ, ઊંચાઈ; ઊંચી રીતે. ‘લિ'=હળ ફેરવ, હળ, હળ ખેંચનાર–બળદ. અમુક શબ્દ નામ, ક્રિયાપદ, કે અવ્યય છે તે, ઉપર દર્શાવ્યા પ્રમાણે વાક્યમાં તેના સ્થાન પરથી નક્કી થાય છે. ચીની ભાષામાં જેવો ધાતુને ઉચ્ચાર કર્યો કે તરત જ તે ધાતુ જતો રહી ઉદ્દેશ્ય કે વિધેય થાય છેઅર્થાત, નામ કે ક્રિયાપદ બને છે. વિભક્તિ બે પ્રકારે દર્શાવાય છે – ૧. નિપાતથી ૨, સ્થળથી Page #31 -------------------------------------------------------------------------- ________________ ભાષા: પ્રકાર દાખલા – ૧. જિન ચિ કિઉન (માણસનો રાજા). ૨. કાઉએ જિન (રાજ્ય માણસ=રાજ્યને માણસ). પછીના અર્થનું નામ પ્રથમાના અર્થના નામની પૂર્વે આવે છે. ચીના લેક શબ્દના બે ભાગ પાડે છે:–૧. સંપૂર્ણ શબ્દ અને ૨. અપૂર્ણ શબ્દ. જે શબ્દના અર્થ પૂરા અને સ્વતન્ન છે, એટલે જેને આપણે નામ અને ક્રિયાપદ કહીએ છીએ, એવા શબ્દ સંપૂર્ણ શબ્દના વર્ગમાં આવે છે. જે શબ્દનો ખરો અર્થ ઘસાઈ જવા માંડ્યો છે અને જે સ્વતશબ્દના અર્થમાં વધારો કરે છે કે તે અર્થને નિશ્ચિત કરે છે અને તેને અન્વય દર્શાવે છે, તે અપૂર્ણ શબ્દના વર્ગમાં આવે છે. જેના જ્ઞાનથી સ્વત~ શબ્દ અને અપૂર્ણ શબ્દ ઓળખતાં શીખીએ તેનું નામ વ્યાકરણ એમ ચીને લોક કહે છે. ૨. સમાસાત્મિકા–આ પ્રકારની ભાષાઓમાં બે મૂળ શબ્દને પ્રત્યય લગાડ્યા વિના એકઠા કરી સમસ્ત શબ્દ બનાવવામાં આવે છે. આ સમાસમાં એક મૂળ શબ્દ અન્યને ગૌણ થાય છે. મનુષ્યજાત, યુદ્ધસમ” જેવા શબ્દ આ પ્રકારે બની ભાષામાં વપરાય છે. ભાષાના આ વિકાસક્રમમાં કેટલાક શબ્દ નામ અને ક્રિયાપદ તરીકે વપરાતા બંધ થઈ ગયા હોય છે. તે નામની સાથે જોડાઈ વિભક્તિના પ્રત્યયની અને ક્રિયાપદની સાથે જોડાઈ કાળ કે અર્થના પ્રત્યયની ગરજ સારે છે. આવી ભાષાઓને સમાસાત્મિકા કે સંગામિકા કહી શકાય. તુક ભાષા એવી છે. બાસ્ક અને અમેરિકાના મૂળ વતનીની ભાષાઓ પણ એવી છે. બાકમાં જે મૂળ શબ્દ એકઠા કરવામાં આવે છે તેને ટૂંકા કરવામાં આવે છે. હિલ =મરણ પામેલું; “એગન =દિવસ; આ બે શબ્દોને ભેગા કરી “ઇલ્હન' શબ્દ બનાવે છે, તેનો અર્થ “સંધ્યાકાળ” એવો થાય છે. તુક ભાષામાં “ચહાવુંને માટે “સેવ” શબ્દ છે. “એર' શબ્દ ગૌણ છે; એથી વિશેષણ કે કૃદન્ત બને છે. બેને સમાસ કરવાથી સેવ-એર” શબ્દ બને છે અને તેનો અર્થ “ચહાત” એ થાય છે. “સેન” એટલે Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તું” અને “સિઝ=‘તમે.” “સેવ-એ-સેન'=તું ચાય છે; “સેવ-એરસિઝ =તમે ચહાઓ છે, સેવએર' એ અંગ અને પુરુષવાચક પ્રત્યયની વચ્ચે “ડિ” મૂકવાથી ભૂતકાળ બને છે; જેમકે, સેવએર-ડિ–ન=નું ચહાતો હતે. સેવએર-ડિ–નિઝ=તમે ચહાતા હતા. મેક એ હેત્વર્થ કૃદન્તનું ચિહ્ન છે; “સેવ–મેક'=ચહાવું. વળી શબ્દના બે ભાગની વચ્ચે પ્રેરક, અભાવ, પરસ્પર ક્રિયા કરવી, ક્રિયા ખમવી, એવા અર્થના શબ્દ મૂકી એક મેટો શબ્દ બનાવી શકાય છે. આ પ્રકારમાં સાદામાં સાદીથી તે ગુંચવણમાં ગુંચવણભરેલી ભાષાઓ આવેલી છે. જાપાનીઝ ભાષા સાદી છે. બાસ્ક ભાષા ગુંચવણભરેલી છે. ગિનિના કિનારા પર બેલાતી ભાષામાં નિર્માલ્ય છે. કેટલીક, તુક જેવી સમૃદ્ધ છે કેટલીકમાં ઉમેરેલા શબ્દ પ્રત્યય તરીકે અને કેટલીકમાં ઉપસર્ગ તરીકે વપરાય છે. કેટલીકમાં જાતિ નથી અને કેટલીકમાં વચન નથી. બધી સામાસિક ભાષાઓમાં, ખરું જોઈએ તે, ક્રિયાપદ છેજ નહિ. પુરુષવાચક, સ્થળવાચક, કે કાળવાચક પ્રત્યયથી દરેક નામ કે વિશેષણ ક્રિયાપદનું સ્વરૂપ ધારણ કરે છે. દ્રાવિડ ભાષા સામાસિક છે. આમાં મુખ્ય ચાર પ્રાન્તિક ભાષા છે –૧. વાયવ્યમાં, કૃષ્ણ નદીના ઉપલાણના પ્રદેશમાં કાનડી ભાષા બોલાય છે; ૨. ઈશાનમાં, ગોદાવરી અને કૃષ્ણના નીચલા ને મધ્ય ભાગનાં સ્થાનમાં અને કારમાંડલ કિનારા પર તેલુગુ ભાષા બેલાય છે; એ ભાષા ઘણી કામી છે; ૩. પૂર્વ કિનારે, દેશના મધ્ય ભાગમાં, મદ્રાસ, તાંજોર, ને ત્રાવણકોર પ્રાન્તમાં પૉડિચરિ અને કારિકલમાં તામિલ ભાષા બોલાય છે; ૪. પશ્ચિમમાં કોચીન અને કાનાનુરની માંહે અને તેની પાસે મલાયલમ બેલાય છે. સિલેનની ઉત્તરે તામિલ બોલાય છે. પાલીનું સ્થાન તામિલે લીધું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાષા: પ્રકાર ૧૧ દ્રાવિડ ભાષાના ઉચ્ચાર કમળ છે. તેમાં હકાર નથી. તામિલના લખાણમાં બ, ગ, અને દ તેમજ ત, ૫, અને ક વચ્ચે તફાવત નથી. અનુનાસિક, તાલવ્ય, અને કારનો પ્રયોગ વિશેષ છે. મૂર્ધન્ય અક્ષર પણ છે. રકારથી કેાઈ શબ્દ આરંભાત નથી. પં. નાનું તામિલમાં ‘ઈરાન, ઈરાજન થાય છે. સામાસિક ભાષાઓમાં લિંગોને ભેદ નથી; તેમ દ્રાવિડ ભાષાએમાં પણ નથી. પુખ્ત ઉમરના મનુષ્યોનાં નામને જ લિંગ લાગુ પડે છે. સ્ત્રીનાં નામ બહુવચનમાંજ સ્ત્રીલિગમાં છે; એકવચનમાં નપુંસકમાં છે. બાળકોનાં નામ પણ નપુંસકમાં છે. ખરું જોતાં તામિલમાં બેજ જાતિ છેઃ–ઉત્તમ જાતિ અને કનિક જાતિ. સિલોનના દક્ષિણ ભાગમાં સિંઘલીઝ નામની બીજી સામાસિક ભાષા છે. ૩. પ્રત્યયાત્મિકા–આ પ્રકારમાં ધાતુને પ્રત્યય આવી શબ્દ બને છે; તેમજ ધાતુઓની પૂર્વે ઉપસર્ગ આવે છે. ભાષાના આ વિકાસક્રમમાં, જોડેલાં અવ્યય જુદા પડી શકતાં નથી, પરંતુ શબ્દના અંશરૂપ થઈ પ્રત્યયોની ગરજ સારે છે. આ કારણથી આવી ભાષાઓ પ્રત્યયાત્મિકા કહેવાય છે. આ વર્ગમાં ઇડો-યુરોપીઅન ભાષા–સંસ્કૃત, ગ્રીક, લૅટિન, જર્મન, વગેરે–અને સેમિટિક ભાષા-હીબુ, અરબી, વગેરે-આવે છે. ઈડો-યુરોપીઅન અને સેમિટિક ભાષાઓમાં પ્રત્યયાત્મક ફેરફાર થાય છે તે સરખો નથી. ઈડો-યુરોપીઅન ભાષાઓમાં પ્રત્યયાત્મક વિકાર સ્વર તેમજ વ્યંજન બંનેને લાગુ પડે છે અને સેમિટિક ભાષાએમાં ધાતુના વ્યંજનોમાં ફેરફાર થતો નથી. ઈંડો-યુરોપીઅન ભાષાઓમાં ધાતુઓ બહુધા એક સ્વરના હોય છે કે એક સ્વર અને બેત્રણ વ્યંજનના બનેલા હોય છે. સેમિટિક ભાષાઓમાં ધાતુઓ ત્રણ વ્યંજનોના બનેલા હોય છે; જેમકે, અરબી ભાષામાં ફત=મારવું; ફત=લખવું; દુબુ બોલવું. વળી સ્વરો જોડાઈ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ધાતુના અર્થમાં ફેર પડે છે; જેમકે, કતલ=તેણે માર્યું; કુતિલ=ને મરાયો; કલ=ખૂન કરનાર; કિલ્લશત્રુ; કિતલુeઘા સેમિટિક ભાષાઓમાં ઉપસર્ગ અને પ્રત્યયોથી શબ્દ બને છે, પણ તેમાં પ્રત્યયો પર પ્રત્યયો આવતા નથી. તેમાં કૃદન્ત પર તદ્ધિત આવી સાધિત શબ્દ પરથી પુન:સાધિત શબ્દ બનતા નથી. સેમિટિક ભાષાઓમાં નામને ત્રણુજ વિભક્તિ હોય છે અને એટલી પણ એ વર્ગની બધી ભાષાઓમાં હતી નથી. ઈંડો-યુરોપીઅન ભાષામાં ત્રણ કાળ છે તેવા તેમાં ત્રણ કાળ નથી, માત્ર બેજ છે. એક સંપૂર્ણ થયેલી ક્રિયા અને બીજો અધુરી ક્રિયા બતાવે છે. ક્રિયાપદનાં બીજા ને ત્રીજા પુરુષનાં રૂ૫ કર્તા કયા લિંગમાં છે તે દર્શાવે છે. ઘણું ભાષાશાસ્ત્રીઓ પ્રત્યયરહિતા, સમાસાત્મિકા, અને પ્રત્યયાત્મિકા, એ ત્રણ, ઉપર દર્શાવેલી ભાષાની સ્થિતિ ભાષાના કમિક વિકાસથી થઈ છે એમ માને છે. પ્રત્યયાત્મિક સ્થિતિમાં પૂર્વની બે સ્થિતિનાં ચિહ્ન જોવામાં આવે છે. તેમાં એકસ્વરી સ્થિતિમાં જોવામાં આવતા શબ્દસમૂહ તથા સામાસિક સ્થિતિમાં જોવામાં આવતા સમાસ માલમ પડે છે. ઘણું ઉપસર્ગ અને પ્રત્યય આરંભમાં સ્વતંત્ર શબ્દ હતા, તે સામાસિક સ્થિતિમાં શબ્દની સાથે જોડાયા, અને છેવટે પ્રત્યયાત્મિકા સ્થિતિમાં પૂર્વગ અને પ્રત્યયરૂપ થયા. દેવ સરખો–પ્રત્યયરહિતા સ્થિતિ દેવસદશ-સમાસાત્મિકા સ્થિતિ દિવ્ય-પ્રત્યયાત્મિકા સ્થિતિ એકસ્વરી અને સામાસિક સ્થિતિમાં ધાતુમાં કે સંપૂર્ણ શબ્દભાગમાં ફેરફાર થતો નથી. ફેરફાર માત્ર ગૌણ શબ્દભાગમાં થાય છે. પ્રત્યયાત્મિકા સ્થિતિમાં ધાતુમાં પણ ફેરફાર થાય છે. * અંગ્રેજીમાં Like God–Monosyllabic (એકસ્વરી; પ્રત્યયરહિતા) God-like-Agglutinative (સમાસાત્મિકા; સંયેગાત્મિક) God-ly-Inflectional (પ્રત્યયાત્મિક) Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાષાઃ ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ ૧૩ પ્રત્યયલતા–ભાષાના ચોથા વિકાસક્રમમાં નિપાતે પ્રત્ય તરીકે ઓળખાતા પણ નથી. આથી શબ્દ પ્રથમ ક્રમમાં હોય છે તેમ પ્રત્યયરહિત દેખાય છે અને પ્રત્યયની ગરજ સારવા નવીન, સાહાકારક શબ્દ વાપરવા પડે છે. આ સ્થિતિને પ્રત્યયલુપ્તા કે વિભાગત્મિકા કહી શકાય. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા એવી છે. ચોથો ક્રમ બીજા ક્રમને કેટલેક અંશે મળતો છે. એમાં પણ નિપાત શબ્દની પૂર્વે કે પછી આવે છે. આથી, ઘણે સ્થળે વાક્યમાં શબ્દને સ્થળ પરથી તેનો અર્થ સમજાય છે. અંગ્રેજીમાં of, to, in, for, એ અવ્યય શબ્દોથી જુદાં છે; પરંતુ એ શબ્દ એકલા વાપરી શકાતા નથી; કેમકે એકલા એ શબ્દોને કંઈ અર્થ થતો નથી. શબ્દના ગમાં વપરાય છે, ત્યારેજ એ અર્થને બંધ કરે છે. અંગ્રેજી જેવી ચોથા ક્રમની–વિભાગાત્મિક ભાષામાં પણ ત્રીજા ક્રમના અંશ કવચિત ક્વચિત જોવામાં આવે છે. નામનું બહુવચન, ક્રિયાપદનું બીજા અને ત્રીજા પુરુષ એકવચન, છટ્રી વિભક્તિ, અને વિશેષણનાં તુલનાત્મક રૂપ પ્રત્યથી દર્શાવાય છે. જેટલી સંસ્કૃત ભાષા પ્રત્યયાત્મિકા છે તેટલી ગુજરાતી નથી. એમાં ઘણું પ્રત્યય ઘસાઈ ગયા છે અને એમાં ત્રીજા અને ચોથા, બંને ક્રમના અંશ જોવામાં આવે છે. પ્રકરણ ૩જું ભાષા: ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ આર્ય પ્રજા-ભાષાવિજ્ઞાનીઓએ દુનિયાની ભાષાઓના શાસ્ત્રીય અભ્યાસથી એવું સંશોધન કર્યું છે કે ઈ. સ. ની પૂર્વે લગભગ ૨,૦૦૦ વર્ષ ઉપર એશિઆના મધ્ય પ્રદેશમાં આર્ય લેકે રહેતા હતા. તેમનું સામાન્ય વસતિસ્થાન ખેકન્ડ અને બદક્ષનના ડુંગરમાં હતું. એ પ્રજાને પ્રાચીન ઇતિહાસ નથી, પરંતુ ભાષાશાસ્ત્રીઓની શોધથી એવું નક્કી થઈ ચૂક્યું છે કે આર્ય પ્રજાની શાખાઓ મૂળ સ્થાનમાંથી એશિઆ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને યુરોપના જુદા જુદા ભાગોમાં ફેલાઈ તે પહેલાં ઘણું સુધરેલી સ્થિતિમાં હતી. એ લેકે ખેતીના કામમાં કુશળ હતા, લુગડાં વણ જાણતા હતા, ધાતુઓના ઉપયોગથી જાણતા હતા, વહાણે બનાવતા, તેમજ રક્ષણ માટે અને શત્રુઓને પ્રહાર કરવા માટે તલવાર, ભાલે, ઢાલ, અને તીરકામઠાં જેવાં અસ્ત્રશસ્ત્રને ઉપયોગ કરી જાણતા હતા. તેમને સે સુધી સંખ્યાનું જ્ઞાન હતું. “હજાર’ને માટે આર્ય ભાષાઓમાં સામાન્ય શબ્દ નથી. તેમણે કેટલાક તારાઓનું અવેલેકન કરી તેને નામ આપ્યાં હતાં. તેઓ કાળની ગણના ચન્દ્રની ગતિ પરથી કરતા. તેઓ કુદરતની શક્તિઓને દૈવી માની તેને પૂજતા. તેમનામાં અનેક ટેળીઓ હતી અને તે ટેળીઓના જુદા જુદા સરદાર હતા. તેમનામાં રાજા નહોતા. તેઓ કુટુંબની વ્યવસ્થાથી પરિચિત હતા. કુટુંબનાં માણસ ઘણા સ્નેહભાવથી ભેગાં રહેતાં. તેમનામાં સ્ત્રીની પદવી પ્રતિષ્ઠિત હતી. આવી હકીકત યુરેપ અને એશિઆની ભાષાએને મુકાબલે અભ્યાસ કરી ભાષાવિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. એ બધી ભાષાઓમાં એટલું બધું મળતાપણું છે કે તે બધીનું મૂળ એકજ હોવું જોઈએ એવું અનુમાન ખરું લાગે છે. ઘણું સંસ્કૃત ધાતુઓ આર્ય ભાષાની જુદી જુદી શાખાઓમાં માલમ પડે છે. પાશ્ચાત્ય વિદ્વાનેએ એ ભાષાઓને આર્ય ભાષા કે ઈડે-યુરોપીઅન ભાષા કહી છે. ઈડેચુરેપીઅન ભાષા-ગંગાકિનારાથી આઇલૅન્ડ સુધી અને સ્વીડનથી કીટ સુધી આર્ય પ્રજાની શાખાઓ પ્રસરી ગઈ હતી. હિંદુસ્તાનને ઘણખરે ભાગ, અફગાનિસ્તાન, ઈરાન, અને આર્સિનિઆ, એટલા એશિઆના ભાગ અને રશિઆને પિણે ભાગ, સ્વીડન અને નોર્વને ઘણેખર પ્રદેશ, અને બાસ્ક, હંગરિ,ને તુર્કસ્તાન સિવાય યુરેપના બધા ભાગમાં ઈડે-યુપીઅન પ્રજાની જુદી જુદી ટેળીઓ ફેલાઈ ગઈ હતી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાષાઃ ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ ૧૫ આર્યાવર્ત–એ આર્ય લેકે આપણા દેશમાં પ્રથમ સિંધુ નદીને કાંઠે વસ્યા. ઈ. સ. પૂ. ૧૦મા સૈકાને આસરે તેઓ ગંગા નદીના મુખ સુધી પહોંચ્યા. પછી તેઓ આખા હિંદુસ્તાનમાં ફરી વળ્યા, સિલેનમાં પેઠા, અને બ્રહ્મ દેશ, કાખેડીઆ, અને મલાયા સુધી પ્રસર્યા. આ પ્રમાણે આર્યોએ હિંદુકુશનાં કેતરમાંથી નીકળી પંજાબ, બંગાળા, અને દક્ષિણમાં ફરી વળી આખો દેશ જીતી લીધું. તેમના નામથી હિમાલય અને વિધ્યાચળને વચલે પ્રદેશ, જેમાં તેઓ આરંભમાં વસ્યા, તેનું નામ આયાવર્ત કહેવાયું. ઇડે-યુરેપીઅન પ્રજાઓની એકતા–વાણી એ વિચારનું બહિ:સ્વરૂપ છે. આથી દરેક પ્રજાની ઔદ્યોગિક અને સામાજિક સ્થિતિ તથા કેળવણી જણાઈ આવે છે. ઈંડે-યુરેપીઅન પ્રજાની એકતા તેના વ્યાકરણ અને શબ્દકેષ પરથી સ્પષ્ટ થાય છે. અમુક પદાર્થ, પ્રાણી, સંબંધીઓ, ગુણ, કે વિચારને માટે ભાષાઓમાં એકજ ધાતુ પરથી થયેલા મળતા શબ્દ હોય તે એ બધી ભાષાઓનું મૂળ એકજ હોવું જોઈએ એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. ' ઇડે-યુરેપીઅન ભાષાના વિભાગ તેનાં લક્ષણઇંડો-યુરેપીઅન ભાષાઓના મુખ્ય બે વિભાગ છે.–૧. એશિઆને વિભાગ અને ૨. યુરોપને વિભાગ. બે વિભાગના મુખ્ય ભેદ ત્રણ છે(૧) સંસ્કૃત અને પ્રાચીન ફારસી ભાષામાં જ્યાં “અ” હોય છે ત્યાં યુરેપના વિભાગમાં “એ” કે “” જેવું હોય છે. સંત પંચન; અવેસ્તા-પંચ; ગ્રીક–પેન્ટ; ગૉથિક-ફિક્. સં૦ ટન; અવેસ્તા-હe; ગ્રીક-ઑકટો. (૨) એશિઆના વિભાગમાં ઘણે સ્થળે “” હોય છે ત્યાં યુરોપ ના વિભાગમાં લૂ’ હોય છે. સં. ર્ (પ્રકાશ), લૅટિન-લકસ; ગોથિક-લિહિંથ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૩) યુરોપના વિભાગમાં કેટલાક ધાતુઓ છે તે એશિઆના વિભાગમાં નથી. અર્ (હળવડે ખેડવું); મે (કા૫ણું કરવી); (ખાંડવું; સે (વાવવું). એશિઆને વિભાગ–એશિઆના વિભાગમાં નીચેની ભાષા એને સમાવેશ થાય છે(૧) હિંદુસ્તાનની ભાષાઓ (અ) સંસ્કૃત (આ) પાલી, પ્રાકૃત, અપભ્રંશ (ઈ) દેશી ભાષાઓ–હિંદી, બંગાળી, ઉત્કલી, મરાઠી, ગુજરાતી, સિંધી, પંજાબી (ઈ) “જિસિ’ની–એક જાતના ભટકતા લેકેની ભાષા જિસિ લેકે મૂળ હિંદુસ્તાનના વતની હતા. તેઓ ઇરાન, આમનિઆ, ગ્રીસ, રોમાનિઆ, હંગરિ, ને બેહીમિઆને માર્ગ બારમા સૈકામાં યુરોપમાં પેઠા. (૨) ઇરાનની ભાષાઓ(અ) ઝન્દ કે અવેસ્તા–જરથુસ્તના અનુયાયીઓની પ્રાચીન લાષા. ઝન્દ-અવેસ્તા નામના પ્રાચીન ગ્રન્થમાં એ ભાષા છે. (આ) દરાયસ, કસકસીસ, અને તેમના વંશજોના (એકીમીનિડ વંશના) સમયના પ્રાચીન લેખની ભાષા (ઈ. સ. પૂ. લગભગ ૫માં સૈકાની) (ઈ) પહેલ્થી ( સસ્સાનિઅન વંશની ભાષા, ઈ. સ. ૨૨૬-૬૫૧ સુધીની). (ઈ) ફારસી (પેહેવી કરતાં વધારે પૂર્વ તરફના ભાગમાં બોલાતી ભાષા, મુસલમાનેએ ઇરાન કર્યું તે સમયની) (ઉ) અર્વાચીન ફારસી (પ્રાચીન ફારસીમાં ને એમાં બહુ ફેર નથી. મુસલમાનોના વિજય પછીની ભાષા. એમાં ફિસીએ “શાહનામું લખ્યું છે). Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાષાઃ ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ ૧૭ આમનિઅન ભાષા અફગાન (પુષ્ટ) ભાષા, કૉકેસસ, ખારા, ઇરાન, તુર્કસ્તાન, ને રશિઆની સરહદ પરના ડુંગરી લેકેની ભાષામાં સંસ્કૃત કે ફારસીને મળતી છે. યુરોપને વિભાગ-યુરોપના વિભાગની ઈંડો-યુરોપીઅન ભાષામાં નીચેની ભાષાઓને સમાવેશ થાય છે. - (અ) ટયુટૉનિક ભાષાઓ એના ત્રણ ઉપવિભાગ છે:(૧) લે જર્મન-અંગ્રેજી, ડચ, ફલેમિશ (૨) હાઈ જર્મન-જર્મન (૩) સ્કેન્ડ નેવિઅન-આઈડૅન્ડિક, સ્વીડિશ, ડેનિશ, નવ જિઅન (આ) કેલ્ટિક ભાષાઓ (૧) બૅસ-બ્રિટન કે આમરકન (૨) વેશ. (૩) આયરિશ (૪) ગેલિક (સ્કલંડના ડુંગરી પ્રદેશમાં બોલાતી) (૫) મૅકસ (મેનના ટાપુમાં બોલાતી ભાષા) (ઈ) ઈટલિક ભાષાઓ(1) લૅટિન, અસ્કન (દક્ષિણ ઈટલિની પ્રાચીન ભાષા), અંબિઅન (ઈશાન કેણના ઈટલિની પ્રાચીન ભાષા), એબાઈન (૨) લૅટિન પરથી નીકળેલી રોમાન્સ ભાષા-ઈટેલિઅન, ન્ચિ, પ્રવેલ, સ્પેનિશ, પોર્ટુગીઝ, રીટોમૅનિક (દક્ષિણ સ્વિટ્ઝર્લેન્ડની), વોલંગિઅન (વાચિઆ અને મલ્લેવિઆ નામના તુર્કસ્તાનના ઉત્તર પ્રાન્તોમાં બોલાતી ભાષા) Page #40 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (ઈ) હેલેનિક ભાષાઓ(૧) પ્રાચીન ગ્રીક (એમાં ઍટિક, આયોનિક, ડેરિક, અને ઈલિક બોલીઓનો સમાવેશ થાય છે.) (૨) અર્વાચીન ગ્રીક (ઘણી પ્રાન્તિક બેલીઓ સાથે) (8) સ્લેવેનિક ભાષાઓ(૧) અગ્નિકેણની સ્લોનિક રશિઅન, લિરિક (એમાં સર્વિઅન, કેરિઅન, અને કૅરિન્થિઓ ને સ્ટિરિઆની સ્લોવેનિઅન ભાષાઓ આવે છે.) (૨) પશ્ચિમ તરફની સ્લોનિક પિલિશ,હીમિઅન, પોલેબિઅન (એબ નદી પર), સ્લોવેકિન, ને સૉબિઅન (લ્યુસેટિન બેલીઓ) (9) લેટિક ભાષાઓ પ્રાચીન પ્રશિઅન, લેટિશ કે લિવોનિઅન (કુલંડ ને લિવનિઆમાં બોલાતી), લિથુએનિઅન (પૂર્વ પ્રશિઆ અને રશિઆના કરો અને વિજ્ઞાન પ્રાન્તમાં બેલાતી) યુરેપની પ્રજાઓમાં યહુદી લેકે, ફિન, લેપ, હિંગેરિઅન, અને તુકે લેકે આર્ય ભાષા બોલતા નથી. સેમિટિક ભાષાઓ-ઈ-યુરોપીઅનથી ઊતરતી દુનિયા માં બોલાતી બીજી ભાષાઓ સેમિટિક ભાષાના વર્ગમાં આવે છે. એ વર્ગમાં નીચેની ભાષાઓને સમાવેશ થાય છે – (૧) પ્રાચીન ને અર્વાચીન સિરિઆની ભાષા, (૨) આસિરિઆ અને બાબિલનની ભાષા, (૩) હીબ્રુ, શનિશિઅન, સમેરિટન, કાળુંજિનિઅન કે યુનિક (૪) અરબી, માલ્ટાની ને ઍબિસિનિઆની ભાષાઓ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનો ઈતિહાસ ૧૯ અન્ય ભાષાઓ-ઈડે-યુરોપીઅન અને સેમિટિક સિવાયની દુનિયાની ભાષાઓ નીચેના વર્ગોમાં આવે છે – (૧) યુરલ. આતાઈની; (અ) હંગેરિઅન; (આ) ફિનિશ અને લૅપિશ; (ઈ) સમયની પ્રાન્તિક ભાષાઓ; (ઈ) તુર્કી, (ઉ) મોંગોલિઅન બોલીઓ; (9) (મુસિઅન બોલીએ; (૨) (અ) દ્રાવિડ–તામીલ, તેલુગુ, મલાયલમ, કાનડી; (આ) એશિઆના ઈશાન કોણની ભાષાઓ-કારીઆ, કામશ્રાટકા, કયુરાઈલની; (ઈ) જાપાનીઝ અને લુન્ગુની બેલી; (ઈ) મલાયા–પોલિનિશિઆની ભાષાઓ-મલાક્કા, જાવા, સુમાત્રા, મેલેનીસિઆની ભાષાઓ; (૬) કોકેસીઅન બોલીઓ (જ્યોર્જિઅન, વગેરે); (૩) દક્ષિણ આફ્રિકાની બેલીઓ; - (૧), (૨), ને (૩) ભાષાઓનું બંધારણ વિચારતાં તે સમાસાત્મિકા છે; . ૪. (અ) ચીની ભાષા; (આ) ઇડ–ચાઈનાની ભાષા (સીઆમી, બર્મીઝ, આનામીઝ, કામ્બોડિન, વગેરે); (ઈ) ટિબેટન; આ ભાષાઓ પ્રત્યયરહિતા કે એકસ્વરી છે. ૫. (અ) બાસ્ક; (આ) ઉત્તર ને દક્ષિણ અમેરિકાના અસલ વતનીઓની ભાષા. પ્રકરણ કર્યું ગુજરાતી ભાષાને ઇતિહાસ - ગુર્જરત્રાઃ લાટ-ગુજરાત એટલે ગુજજર લેકે પ્રદેશ. ક, આહીર, અને અન્ય વિદેશી લેકેની પેઠે ગુજજર લેકે પણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વાયવ્ય કોણમાંના *સપાદલક્ષ નામના ડુંગરી પ્રદેશમાંથી હિંદુસ્તાનમાં દાખલ થયા. પ્રથમ તેઓ પંજાબ અને સંયુક્ત પ્રાન્તમાં વસ્યા. ગુજરાત અને ગુજરાનવાલા એ બે જિલ્લા પંજાબમાં છે તેનાં નામ એ લેક પરથી પડ્યાં છે. મથુરાથી તેઓ રજપુતાના અને માળવામાં પ્રસર્યા અને માળવામાંથી દક્ષિણ તરફ ખાનદેશમાં અને પશ્ચિમ તરફ ગુજરાતમાં ફેલાયા. ડિડવાળા અને ઘટિયાળમાં વિક્રમ સંવત્ માં લખેલાં એક તામ્રપત્ર અને એક શિલાપત્ર મળી આવ્યાં છે તેમાં ગુજરાત પ્રાન્તને ગુર્જરત્રા (ગુર્જરને આશ્રય દેનારી ભૂમિ) કહે છે. ગુર્જરત્રાનું પ્રાકૃત રૂપ “ગુજ્જરત્તા થઈ “ગુજરાત” નામ પડ્યું છે. પ્રાચીન ગુજરાતમાં મહી નદીના ઉત્તર ભાગજ-પાલણપુર, કડી, અમદાવાદ, મહીકાંઠા, અને ખેડાનેજ–સમાવેશ થતું હતું. અણહિલવાડમાં ચાવડા લેકેનું રાજ્ય હતું તે દમિયાન, એટલે ઈ. સ. ૭૨૦થી ૫૬ સુધીમાં એ પ્રદેશનું ગુજરાત નામ પડયું. મહીના દક્ષિણ પ્રદેશને “લાટ” કહેતા હતા. “લાટ” શબ્દ ઘણે પ્રાચીન છે. સંસ્કૃત અલંકારગ્રન્થમાં અમુક પ્રકારના અનુપ્રાસને લાટાનુપ્રાસ કહે છે; કેમકે તે લાટ લેકેને પ્રિય છે. ઈ. સ. ૮૮૮ના રાષ્ટ્રકટના શિલાલેખમાં તાપી નદી પર સુરત પાસેના વરિયાવ ગામ સુધીના પ્રદેશને “કોંકણ નામ આપ્યું છે. આ પ્રમાણે સુરત જિલ્લે કોંકણમાં આવેલ છે. મુસલમાન રાજ્યના દમિયાન મહીના દક્ષિણ પ્રદેશને–સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધીના પ્રદેશને–ગુજરાત” નામ આપવામાં આવ્યું. | ગુજર-ગુજર લેકેએ રજપુતાનામાં મોટું રાજ્ય સ્થાપ્યું હતું અને તેની રાજધાની ભિનમાલ કે શ્રીમાલ હતી. એ રાજવંશમાં છ રાજા થઈ ગયા, તેમાંના ભેજરાજાના વખતમાં તેમની સત્તા * પશ્ચિમે ચંબથી પૂર્વે પશ્ચિમ નેપાળ સુધી ડુંગરી પ્રદેશ. એમાં સવા લાખ ટેકરીઓ છે એમ ધારવામાં આવતું તેથી એ નામ પડ્યું છે. હાલ એ નામ શિવાલિક ટેકરીને જ લાગુ પડે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગુજરાતી ભાષાને ઈતિહાસ કરેજમાં સ્થપાઈ. ભેજ રાજાની પછી મહેન્દ્રપાલ અને મહીપાલે કને જમાં રાજ્ય કર્યું. મારવાડ અને કનોજના ગુજજર રાજાઓને મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટ રાજાઓ સાથે વારંવાર લડાઈથતી. એક શિલાલેખ પરથી જણાય છે કે કને જના રાજા પ્રતિહારી વંશના હતા. પડિહાર, પરમાર, ચોહાણ, અને સળંકી, એ ચાર રજપુત રાજવંશમાંના પડિહાર વંશને જ પ્રતિહારી વંશ તરીકે શિલાલેખમાં કહ્યું છે. રાજશેખર નામના “બાલરામાયણ નાટકના કર્તા મહેન્દ્રપાલ રાજાના ગુરુ હતા. એ કવિએ પિતાના આશ્રયદાતા રાજાને નાટકમાં ઘુકુઢચૂSTમળિ કહ્યો છે. ઈ. સ. ૯૬૧માં અણહિલપત્તનમાં સોલંકી વંશની સ્થાપના થઈ ત્યારથી એ પ્રદેશનું નામ “ગુજરાત તરીકે સ્થાપિત થયું. - ગુજરાતી, હિંદીનું જૂનું પ્રતિક સ્વરૂપ-સ્વરૂપમાં હિંદી કરતાં ગુજરાતી જૂની છે અને તે ભાષાનું જૂનું પ્રાન્તિક સ્વરૂપ છે. ચાલુક્ય રજપુતે એને કાઠિયાવાડના દ્વીપકલ્પમાં લઈ ગયા અને ત્યાં બીજી હિંદી બેલીઓથી છૂટી પડવાથી એ ધીમે ધીમે સ્વતંત્ર ભાષા બની. આ રીતે હિંદીમાંથી જે રૂપ જૂનાં થઈ જતાં રહ્યાં છે તે એમાં કાયમ રહ્યાં છે. ગુજરાતી ભાષાની સીમા-ઉત્તર તરફ ગુજરાતી ભાષા છેક પાલણપુરની ઉત્તર સીમા સુધી ફેલાયેલી છે. તેની બહાર સિરોહી અને મારવાડમાં મારવાડી ભાષા બેલાય છે. સિંધમાં થર અને પારકર જિલ્લાના દક્ષિણ કિનારા પાસે ગુજરાતી ભાષા બેલાય છે. દક્ષિણમાં સુરત જીલ્લાની દક્ષિણ હદ સુધી એ ભાષા પ્રસરેલી છે. એ દક્ષિણ સીમાની બંને બાજુના પ્રદેશમાં ગુજરાતી અને મરાઠી બંને બોલાય છે. પૂર્વ તરફ ધરમપુરના રાજ્યમાં એ ભાષા ચાલે છે. વળી એ દિશાએ પર્વતની હાર આવેલી છે તે ગુજરાતની પૂર્વ સીમા બની છે. એ ડુંગરની તળેટીની હારમાં ઉત્તર તરફ છેક પાલણપુરની પૂર્વ સીમા જ્યાં એ ડુંગરે આરાવલીની પર્વતમાલા તરીકે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રસિદ્ધ છે ત્યાંસુધી ગુજરાતી ભાષા પ્રચલિત છે. આ ડુંગરમાં ભીલ લેકની વસ્તી છે. એ ડુંગરેની પેલી તરફ પૂર્વ અને દક્ષિણમાં રજપુતાનાને મુલક આવેલો છે ત્યાંની પ્રાન્તિક બેલીઓ જયપુરી અને માળવી છે. એ બને ભાષાઓને ગુજરાતી ભાષા સાથે ઘણે ગાઢે સંબંધ છે. મારવાડી ભાષાને ગુજરાતી સાથે ઘણો સંબંધ છે. ડૉકટર ટેસિટેરિ કહે છે કે અર્વાચીન ગુજરાતી ભાષા જ્યાં બેલાય છે તે બધા પ્રદેશમાં અને અર્વાચીન મારવાડી જ્યાં બોલાય છે તેના ઘણખરા ભાગમાં કંઈ નહિ તે પંદરમા સૈકા સુધી તે એકજ ભાષા બોલાતી હતી અને તે ભાષા “મુગ્ધાવધર્મી ઓક્તિની ભાષા હતી, અર્થાત્ , જેને આપણે જૂની ગુજરાતી ભાષા કહીએ છીએ તે હતી. આ પ્રમાણે તે સમયે મારવાડી ગુજરાતીથી જુદી ન હતી અને મારવાડી તેમજ ગુજરાતી બન્નેનું પ્રાચીન સ્વરૂપ એક હેવાથી ડૉ. ટેસિટેરિએ એ જૂની ભાષાને “પ્રાચીન પ્રશ્ચિમ રાજસ્થાની” એવું નામ આપ્યું છે. ભીલ ભાષા એક તરફ ગુજરાતી અને બીજી તરફ જયપુરી અને માળવી એ બેની વચ્ચેની સ્થિતિમાં છે. ગુજરાતમાં ભિન્ન ભિન્ન પ્રજાઓ-ગુજરાતમાં દરિયામાર્ગે તેમજ જમીનમાર્ગ નીચેની પ્રજાઓ આવીને વસી છે – - ઈ. સ.ની પૂર્વે–ચાદવ, ગ્રીક, ઍકિટ્રઅન, પાર્થિઅન, સિથિઅન, હૂણ, મૌર્ય, અને અર્ધ સિથિઅન ક્ષત્રપ; - ઈ. સ.ની પછી-ગુપ્ત, ગુજજર, જાડેજા, કાઠી, અફગાન, તુર્ક, મુગલ, પારસી, આરબ, અને બીજાં મુસલમાનનાં ટેટેળાં, મરાઠા, પોર્ટુગીઝ, ડચ, ફેંચ, અંગ્રેજ, અને આમનિઅન. સાહસિક પ્રજા-ગુજરાતી લેક ઘણું સાહસિક છે અને વેપાર કરવામાં કુશળ છે. હિંદુસ્તાનના દરેક પ્રાન્ત અને રાજ્યમાં તેઓ વેપારને અર્થે વસેલા છે ને ત્યાં ગુજરાતી ભાષા બેલે છે. હિંદુસ્તાનની બહાર આફ્રિકામાં, બ્રહ્મદેશ વગેરે દેશોમાં પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ ૨૩ ગુજરાતીઓની મેટી સંખ્યા માલમ પડે છે. મદ્રાસમાં રેશમ વણનારા ઘણું ગુજરાતીઓ લાંબો વખત થયાં વસ્યા છે. પંજાબ, સંયુક્ત પ્રાન્ત, બંગાળા, વરાડ, અજમેર–મેરવાડા, મધ્યદેશ, રજપુત સંસ્થાન, હિંદરાબાદ, મહૈસુર, ને કાશ્મીરનાં રાજ્યો, કટા, બ્રહ્મદેશ, કુર્ગ, અંડામાન, વગેરે પ્રદેશમાં ગુજરાતીઓ વસેલા છે. સ્વદેશમાં ગુજરાતી ભાષા બેલનારાઓની સંખ્યા લગભગ એક કરોડ અને ગુજરાત બહાર હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં ગુજરાતી ભાષા બેલનારાઓની સંખ્યા લગભગ પંદર લાખ છે. સંસ્કૃત–વાયવ્ય કેણથી હિંદમાં આવીને વસેલી આર્ય પ્રજાની મૂળ ભાષા સંસ્કૃત હતી. ઉચ્ચારની ખામીથી, અનાર્ય પ્રજાના સમાગમથી, અને એવાં બીજાં કારણેથી સંસ્કૃત ભાષા બગડતી ગઈ અને તેમાંથી પ્રાકૃત ભાષા ઉત્પન્ન થઈ. જે પ્રાકૃત સંસ્કૃતને બહુ મળતી છે તે પાલી. પાલી ભાષા સિઆમ, સિલેન, ને બ્રહ્મદેશની પવિત્ર ભાષા હતી. પાલીથી વિશેષ ભ્રષ્ટ થયેલી ભાષા તે પ્રાકૃત અને પ્રાકૃતથી વિશેષ ભ્રષ્ટ થયેલી તે અપભ્રંશ. અપભ્રંશ એ પ્રાકૃત અને દેશી ભાષાઓના વચલા સ્થાનમાં છે. જૂની હિંદી, વ્રજ ભાષા, અને ગુજરાતી એ અપભ્રંશને ઘણી મળતી છે. આર્ય દેશી ભાષાઓની માતૃભાષા-સંસ્કૃત ભાષા હિંદી, પંજાબી, સિંધી, ગુજરાતી, મરાઠી, ઉત્કલી કે ઉર્ય, અને બંગાળી, એ સાત દેશી ભાષાની માતૃભાષા છે. એ ભાષામાં વપરાતા મુખ્ય શબ્દ તથા પ્રત્યય ને રચના સંસ્કૃત ભાષામાંથી આવ્યાં છે. કેટલાક શબ્દ મૂળ સંસ્કૃત ભાષામાં વપરાય છે તે જ સ્વરૂપમાં દેશી ભાષાઓમાં દાખલ થયા છે. એ તત્તમ શબ્દ કહેવાય છે. તત્ એટલે પ્રકૃતિ, મૂળ, અર્થાત સંસ્કૃત ભાષા. તેમાં જેવા છે તેવાજ છે, માટે એ તત્સમ શબ્દ કહેવાય છે. તત્સમ શબ્દ-દર્શન, શ્રવણ, દષ્ટિ, શ્રુતિ, ભાવ, વ્યય, મનુષ્ય, પુરુષ, સ્ત્રી, વગેરે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રમાણુ-તત્સમ શબ્દનું પ્રમાણ બંગાળી, ઉત્કલી, ને મરાઠી ભાષામાં વધારે, હિંદી ને ગુજરાતીમાં તેથી ઓછું, અને પંજાબી ને સિંધીમાં સહુથી ઓછું છે. ઈતિહાસ તરફ નજર કરીશું તે આનું કારણ સમજાશે. સિંધ અને પંજાબમાં મુસલમાનોની સત્તા બીજા દેશ કરતાં વહેલી થઈ, તેમજ એમાં મુસલમાની ધર્મ પણ વહેલે. દાખલ થયા. એ બંને પ્રાન્તમાં બ્રાહ્મણની સંખ્યા ઓછી છે. પ્રાકૃત ભાષા બંને દેશમાં, મુખ્યત્વે સિંધમાં, ઘણું અપભ્રષ્ટ થઈ છે. જમીન બેરાન હોવાથી આર્યોએ એ પ્રદેશ આભીર, ગુજ્જર, ને જટ ટેળીઓ માટે રહેવા દીધો ને પિતે પૂર્વ તરફ ચાલ્યા. તભવ શબ્દ-ઉપર કહેલી સાતે દેશી ભાષા, જેની માતૃભાષા સંસ્કૃત છે, તેમાં ઘણું શબ્દ સંસ્કૃતમાંથી ફેરફાર થઈને આવ્યા છે. આ શબ્દ તદ્રવ કહેવાય છે. તદ્ એટલે તે, પ્રકૃતિ, સંસ્કૃત; તેમાંથી ઉત્પન્ન થયેલા, માટે તદ્દભવ. તદ્દભવ શબ્દના બે પ્રકાર છે. એકમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત દ્વારા દેશી ભાષાઓમાં આવેલા શબ્દને સમાવેશ થાય છે. એ શબ્દમાં પ્રાકૃતના નિયમને અનુસારે વિકાર થયેલા હોય છે. એ પ્રવન તદ્રવ કહેવાય છે. બીજા પ્રકારમાં સંસ્કૃતમાંથી ફેરફાર થઈ લાગલાજ દેશી ભાષાઓમાં દાખલ થયેલા શબ્દ આવે છે. બદ્ધોએ પિતાના ધર્મસિદ્ધાન્ત પ્રાકૃતમાં ફેલાવ્યા હતા. આથી ઈ. સ.ના નવમાદસમા સૈકામાં બ્રાહ્મણ ધર્મનું પુનઃ સ્થાપન થયા પછી બ્રાહ્મણએ દેશી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દ દાખલ કર્યા. આ શબ્દ સામાન્ય લેકેએ ઉચ્ચાર કરતાં ભ્રષ્ટ કર્યા. એવા શબ્દ અર્વાચીન તવ કહેવાય છે. પ્રાચીન તદ્ભવ– -પ-પાકું મતમાધવ –માથું મ–મ–ભાત; શુક્રસુ–સૂકું વૃદ્ધ-f –ગીધ,દુધકુંદ્રદૂધ; પિતૃગૃ-પિતૃઘર-પ૩૬ -પીહર; મટ-૩૮–મેલ (ફાલ), મોર, મર; સૂર-સૂર્ર–સોય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગુજરાતી ભાષાનો ઇતિહાસ અવાચીન તવ -- વરસ, મુરખ, કરમ, ધરમ, કારજ, ખાતરી, કિરપા ઉપર કહેલી સાત દેશી ભાષામાં તત્સમ ને તદ્રવ શબ્દ ઉપરાંત કેટલાક શબ્દ એવા છે કે તે સંસ્કૃત નથી તેમજ સંસ્કૃતમાંથી આવેલા પણ નથી. તે દેશની મૂળ ભાષા-અનાર્ય ભાષામાંથી આવેલા છે, માટે તેરા કે રાગ કહેવાય છે. દેશ્ય--રડું, બાચકે, ઝાંખરું, છી, ઢીંગલી, ખાબડું, બેળિયું, ટીપું, ઝાડ, ચણોઠી, કડી, તમેણુ, ગડેરી, બપૈયા, ભૂંડ, મુશ્કે, બાબરી, બેકડે, બરૂ, ધૂમસ, એસ, એસીકું, એરસીઓ, હેઢણી, કડછી, કડીઓ, ખડકી, છાસ, ડુંગર, ડાળું, પેટ, હાડ. આ શબ્દમાંના ઘણખરા હેમચન્ટે દેશી નામમાલામાં દેશ્ય તરીકે આપેલા છે. આમાંના કેટલાક તદ્ભવ જણાય છે. “ઓશીકું વર્ષ (ઉસીસું) પરથી, અને એસ અવસાય પરથી આવી શકે. “ધૂમ-ધૂમિ પરથી હેય. ત્રિવિકમ “મામા ને “મામીને પણ દેશ્ય શબ્દ તરીકે આપે છે. - પ્રાકત ને અપભ્રંશ-સામાન્ય લેકમાં જે આર્ય ભાષા વપરાતી હતી તે પ્રાકૃત ભાષા કહેવાઈ. પ્રકૃતિ એટલે મૂળ ભાષા, સંસ્કૃત ભાષા, તેમાંથી આવેલી હોવાથી એ ભાષા પ્રાકૃત કહેવાય છે. પ્રાકૃત” શબ્દનો અર્થ સાધારણ થાય છે, જેમકે “પ્રાકૃત પુરુષે – સાધારણ પુરુ; સંસ્કારી નહિ એવા. પ્રાકૃત ભાષાના દેશપરત્વે વિભાગ પડ્યા છે. જુદા જુદા પ્રાકૃત વૈયાકરણે એ વિભાગોની સંખ્યા જુદી જુદી આપે છે. પરંતુ, હેમચન્દ્ર, શેષકૃષ્ણ, ત્રિવિક્રમ, લક્ષ્મીધર, વગેરે છ ભાગ આપે છે. લક્ષમીધરે એ છ ભાષાના પિતાના વ્યાકરણને પમાનિ નામ આપ્યું છે. ઘરમાઘમકારા, ઘમાસુવત્તા, ક્ષ્મષાપમાઢિા, એવાં બીજાં પ્રાકૃત વ્યાકરણનાં નામ પણ છે ભાષા પરથી પડ્યાં છે. એ છ ભાષાનાં નામ નીચે પ્રમાણે છે – Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૧. મારાષ્ટ્ર અથવા પ્રાકૃત, ૨. શૌની, ૩. માનવી, ૪. પરાવી, ૫. ચૂસ્ટિક્કાઑરાવી, ૬. અપભ્રંશ. આ નામ દેશપર પડ્યાં છે. મહારાષ્ટ્રમાં બેલાતી તે મહારાષ્ટ્રી. એ વિંધ્યથી કૃષ્ણપર્યન્તના પ્રદેશમાં બેલાતી. દંડી એને ઉત્તમ પ્રાકૃત ગણે છે અને તેનુવધિ આદિ ઉત્તમ કાવ્ય એ પ્રાકૃતમાં લખાયાં છે. ૌસેના મથુરાની પાસે શુરસેન નામના પ્રદેશમાં બેલાતી. માનવી મગધમાં બોલાતી ને ફાર્થીને ચૂસ્ત્રિાપૈશાચીપિશાચ દેશમાં બેલાતી. નેપાળ, સિંધ, કંદહાર, કાશ્મીર, વગેરેને એ દેશમાં સમાવેશ થ. જેઓ ડુંગરી પ્રદેશમાં રહ્યા તેઓ પિતાના અગમ્ય પ્રદેશ અને જંગલી પ્રકૃતિને લીધે બીજાઓથી જુદા પડ્યા. તેઓમાં ખરાબ રિવાજ હતા અને એવાં કારણથી સાહિત્યમાં તેમને પિશાચ ગણવામાં આવ્યા અને તેમની ભાષા વૈશવ ગણાઈ. સંસ્કૃત નાટકમાં એ ભાષાને પ્રયોગ કવચિત્ જણાય છે. હાલની પિશાચ ભાષાઓ ત્રણચાર છે ને તે કાફિરસ્તાન, ચિત્રલના વાર, ને ગિન્ગિટના શીનામાં બોલાય છે અને કાશમીરી અને કેહિસ્તાની છે. બંને દંડી આભીર-ગેવાળીઆ વગેરે હલકી જાતની વાણી કહે છે. પ્રાકૃતસર્વસ્વમાં માર્કડેય અપભ્રંશના ત્રણ વિભાગ આપે છે:–નાગરવાડ, અને ઉપનગર. સ્ક્રટના મત પ્રમાણે દેશપરત્વે અપભ્રંશના ઘણા વિભાગ છે; જેવાકે, નાગર, ઉપનગર, દ્રાવિડ, ટકક, માલવી, પંચાલી, કાલિન્દી, ગુર્જરી, વૈતાલિકી, કાંચી, આભીરી, શાવરી, વગેરે. રુદ્રટને મત વધારે વાસ્તવિક છે. સંસ્કાર પામેલી ભાષા તે સંસ્કૃત. તે ભ્રષ્ટ થઈ લેકમાં પ્રચાર પામેલી ભાષાઓ તે પ્રાકૃત. Page #49 -------------------------------------------------------------------------- ________________ ર૭ ગુજરાતી ભાષાને ઈતિહાસ એનું પણ સંસ્કૃતની પિઠ સાહિત્યમાં સ્થિર સ્વરૂપ થયું અને લેકભાષા તરીકે એમાં વિકાસ થતો ગયો ત્યારે એ વિકાસ પામેલી કે ભ્રષ્ટ થયેલી ભાષા તે અપભ્રંશ ગણાઈ. આ પ્રમાણે પ્રાકૃતની પેઠે દેશપરત્વે અપભ્રંશ થઈ. શૌરસેનની અપભ્રંશ તે નાગર અપભ્રંશ. એ અપભ્રંશ ગુજરાતમાં બોલાતી. ત્રાડ અપભ્રંશ તે સિંધની અપભ્રંશ. તદ્ભવ શબ્દનું પ્રમાણ તદ્દવ શબ્દની સંખ્યા હિંદીમાં સર્વથી વધારે છે. મુસલમાનો પંજાબ અને સિંધમાં દાખલ થયા પછી ચારેક સૈકા રહીને હિંદીના પ્રદેશમાં તેમજ ગુજરાતમાં આવ્યા. આથી છેક સેળમા સૈકા સુધી હિંદીમાં ફારસી શબ્દ દાખલ થયા નથી. ત્યાંસુધી હિંદી ને ફારસી ભાષા તદ્દન જુદી જ રહી. ટોડર મલની નવી પદ્ધતિને લીધે હિંદુઓને ફારસી ભાષા શીખવાની જરૂર પડી ત્યારથી ફારસી શબ્દ હિંદીમાં દાખલ થયા ને ઉર્દૂ ભાષા જન્મ પામી. હિંદીની માતૃભાષા શૌરસેની છે અને ગુજરાતી તેની એક પ્રાન્તિક બેલી છે. - ફારસી ને અરબી શબ્દ-મુસલમાનેના સમાગમને લીધે સાતેદેશી ભાષામાં ફારસીને અરબી શબ્દ દાખલ થયા. જ્યાં એ સમાગમ વધારે હતો ત્યાં વધારે શબ્દ દાખલ થયા. છેક પશ્ચિમમાં–પંજાબ ને સિંધમાં–હિંદુ કરતાં મુસલમાનની સંખ્યા વિશેષ છે, તેથી ત્યાંની પંજાબી ને સિંધી ભાષામાં ફારસી અને અરબી ભાષાના શબ્દ વધારે છે. પૂર્વ તરફ ગંગાજમનાના વચલા પ્રદેશમાં બંને કોમની સંખ્યા લગભગ સરખી છે ને મુસલમાને બુદ્ધિશાલી છે. આથી તત્સમ શબ્દની સાથે ફારસી ને અરબી ભાષાના શબ્દ પણ વપરાય છે. છેક પૂર્વમાં–બંગાળા ને ઓરિસામાં-હિંદુની સંખ્યા વિશેષ છે, તેથી બંગાળી ને ઉત્કલી ભાષામાં તત્સમ શબ્દ વધારે છે. ગુજરાતી અને મરાઠીની સ્થિતિ લગભગ હિંદી જેવી છે. આ પ્રમાણે સાતે ભાષામાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ફારસી ને અરબી ભાષાના શબ્દ દાખલ થયા છે, તે પણ એ ભાષાની અસર ભાષાઓના બંધારણ પર થઈ નથી. વિદેશીય શબ્દ–વેપારને અર્થે યુપીઅન પ્રજાઓમાં સર્વથી પહેલી પોર્ટુગીઝ પ્રજા આવી. એ લેકેની સાથે ગુજરાતીએને સમાગમ થવાથી ગુજરાતી ભાષામાં કેટલાક પોર્ટુગીઝ ભાષાના શબ્દ પણ દાખલ થયા છે. અંગ્રેજ સરકારનું રાજ્ય થવાથી અંગ્રેજી ભાષાના શબ્દ પણ ગુજરાતી ભાષામાં પ્રવેશ પામ્યા છે. દાખલા--આ પ્રમાણે ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના તત્સમ ને તદ્ભવ શબ્દ ઉપરાંત દેશ્ય, ફારસી, અરબી, પોર્ટુગીઝ, અને અંગ્રેજી ભાષાના શબ્દ માલમ પડે છે. થોડાક દાખલા નીચે આપ્યા છે. ફારસી શબ્દ––અજમાયશ, આબાદી, ખરીદ, ગુમાસ્તે, ગુજરાન, તાજગી, તવંગર, તંદુરસ્તી, દસ્તાવેજ, દરિયે, પ્યાલે, ફડન વીસ, શેતરંજી, સખુન, સરપાવ, હોશિયાર, હવા, હજાર અરબી શબ્દ--અકલ, અખત્યાર, આબેહૂબ, ઈન્સાફ, ઈજા, ઈન્સાન, એબ, ઉમદા, ખબર, ખર્ચ, તકરાર, તફાવત, દલીલ, દુનિયા, મજકૂર, મગૂલ, માજી, શર્મત, સલાહ, હવાન, હુકમ, હેવાલ પિર્ટુગીઝ શબ્દ-ઈંગ્રેજ, પગાર, પિસ્તોલ, પલટણ, કમાન, એન્જિની અર, ચા, કાફી, લિલાઉ, ગવંડર, ગે-ડાઉન, ચાવી, મોસંબી અંગ્રેજી શબ્દ–અપીલ, કેરટ, ટિકિટ, ટેબલ, પેિન્સિલ, પોટીસ, ફર્મો, બુટ, બેલિફ, બોર્ડિંગ, વાટ, રસીદ, રબર, મ્યુનિસિપૅલિટિ, સેવિંગ બેંક, સદાવૉટર, હોટેલ, ઇસ્પિટલ, બાટલી, પાસ, દાકતર સંસ્કૃતમાંથી નીકળેલી દેશી ભાષાઓ-હિંદી, પંજાબી, બંગાળી, ઉત્કલી, મરાઠી, ગુજરાતી, અને સિંધીમાની હિંદી, પંજાબી, સિંધી, ને ગુજરાતી અપભ્રંશ સાથે વધારે મળતી આવે છે. વૈયાકરણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ ૨૯ અપભ્રંશને શૌરસેની સાથે જોડે છે, કેમકે અપભ્રંશ માટેના ખાસ નિયમે આપી બાકીનું શૌરસેની પ્રમાણે છે એમ કહે છે. આ કારણથી ગુજરાતી શૌરસેની પ્રાકૃત કે અપભ્રંશમાંથી આવેલી છે એમ કહી શકાય. મરાઠી મહારાષ્ટ્ર પરથી આવી છે અને બંગાળી ને ઉત્કલીમાં શૌરસેની તેમજ મહારાષ્ટ્રનાં લક્ષણ છે. વળી એમાં વ્યંજનના ફેરફારમાં મુખ્યત્વે ર થાય છે તે પરથી એ ભાષાઓ માગધી પરથી ઊતરેલી જણાય છે. | ગુજરાતી ને અપભ્રંશ-ગુજરાતીને બીજી પ્રાકૃત કરતાં અપભ્રંશ સાથે વધારે સંબંધ છે. એ અપશનું વ્યાકરણ હેમચન્દ્ર, વિવિકમ, લકમીધર, માર્કંડેય, વગેરે વૈયાકરણએ કર્યું છે, તેમાં હેમચન્દ્ર અને લક્ષમીધરનામાં બીજા કરતાં વધારે હકીકત છે. હેમચંદ્રમાં ઘણાં ઉદાહરણે આપેલાં છે, તે પરથી અપભ્રંશમાં એને સમયની પહેલાં સાહિત્ય થયેલું જણાય છે. સંસ્કૃત વ્યાકરણના પર સંક્ષિપ્ત ટીકારૂપ મુવાવવો શ્રત્તિ નામે ગ્રન્થ જૂની ગુજરાતીમાં દેવસુંદરના શિષ્ય ઈ. સ. ૧૩૯૪માં લખ્યું છે. ભાલણ, ભીમ, અને પદ્મનાભ, નરસિંહ મહેતા, અને મીરાંબાઈ ઈ. સ. ના ૧૫મા સૈકામાં થઈ ગયાં છે. ભાલણકૃત “કાદમ્બરી’ અને પદ્મનાભના ‘કાન્હડદે પ્રબન્ધની ભાષા જૂની ગુજરાતી છે. ઈ. સ.ના ૧૯મા સૈકામાં નાકર કવિ તથા ૧૭મા સૈકામાં પ્રેમાનન્દ, અખા, સામળ, વગેરે કવિઓ થઈ ગયા છે, તેમની ભાષા હાલની ભાષા જેવી જ છે. જૂની ગુજરાતીના નમુના પરથી નીકળતું અનુમાન --નીચે નમુનાઓ આપ્યા છે તે પરથી અપભ્રંશ ભાષા, જે ગુજરાતી ભાષાનું મૂળ છે તે તથા જૂની ગુજરાતી ભાષા કેવા પ્રકારની છે તે સમજાશે. ઈ. સ૦ના ૧૫મા તેમજ ૧૬મા સૈકાના બ્રાહ્મણગ્રન્થ તેમજ જૈન ગ્રન્થો મળી આવે છે તેમાંના કેટલાકમાંથી નમુના આપ્યા. છે. નરસિંહ મહેતા, જેમને ગુજરાતીમાં આદ્ય કવિ કહેવાને પ્રચાર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પડ્યો છે, તેમના પહેલાનાં પણ જૈન રાસાઓ મળી આવે છે. એ રાસાઓની ભાષા શુદ્ધ ગુજરાતી તેનજ કહેવાય કેમકે એમાં માગધી, મારવાડી, હિંદી, વગેરે ભાષાઓનું મિશ્રણ છે. રા. જીવણચંદ સાકરચંદ જવેરી “શ્રી આનન્દકાવ્યમહેદધિ” મૌક્તિક ૧લાના ગ્રન્થવિવેચનમાં પૃષ્ઠ પ પર ખરું લખે છે કે “જૈન કવિઓ દ્વારા રચાયેલ કાવ્યમાં વિશેષે આટલી ભાષાઓને સમાવેશ પણ ન્હોટે અંશે થયેલ જેવામાં આવે છે. ગુજરાતી, માગધી, શુરસેની, અપભ્રંશ, પ્રાકૃત, મારવાડી, હિન્દી.”* પ્રેમાનન્દના સમયના તેમજ તેમની પછીના સમયના રાસાઓની પણ ભાષામાં પ્રાકૃત શબ્દ ને રચના વિશેષ જોવામાં આવે છે અને તે સ્વાભાવિક જ છે. જૈન કવિઓએ ઈ. સ. ના ૧૨મા સૈકાથી ઘણા રાસા લખ્યા છે અને એ રીતે ગુજરાતી સાહિત્યમાં ઘણું વૃદ્ધિ કરી છે. ઈ. સ. ના ૧૫મા સૈકાના બ્રાહ્મણ ગ્રન્થ તથા ખતે મળી આવે છે તેની ભાષા જૂની ગુજરાતી છે. વળી ભાલણની “કાદમ્બરીની ભાષા તેમજ અન્ય ગ્રન્થ છપાયા છે તેની ભાષામાં ઘણે ફેર છે. આ - * આવા રાસાઓમાં કઈ કઈ ભાષાઓનું થોડું બહુ જોડાણ થવા પામ્યું છે તે તપાસીશું તે ગુજરાતી, માગધી, રસેની, અપભ્રંશ, પ્રાકૃત, અને મારવાડી તથા હિન્દી ભાષાઓનું જોડાણ થયેલું જોવામાં આવે છે તથા કેટલાક રાસાઓ તે પૂર્ણ માગધી કે પ્રાકૃતમાં રચાયેલા પણ જણાય છે.” મૌક્તિક ૧લું પ્રસ્તાવના, પૃ૦ ૯. Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ ૩૧ ઉપરથી બેમાંથી એક અનુમાન સત્ય હોવું જોઈએ –૧. ઈ. સ.ના ૧૫મા સૈકાની ભાષા જૂની ગુજરાતી હતી અને કવિ નરસિંહનાં કાવ્યે નકલ કરનારાઓએ બદલીને લખ્યાં છે; અથવા તે ૨. પ્રચલિત ભાષા કવિ નરસિંહના કાવ્યમાં છે તેવી જ હતી, પરંતુ જૈન સાધુએ પિતાની ભાષામાં રાસાઓ લખતા, તેમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે પ્રાકૃત ને હિંદીમારવાડી ભાષાઓનું મિશ્રણ હતું અને કેટલાક બ્રાહ્મણ ગ્રન્થકારે પણ એ શેલીનું અનુકરણ કરતા. ભાલણનીજ કાદમ્બરી’ અને ‘નળાખ્યાનની ભાષામાં ફેર છે, જોકે તેમાં પણ જૂની ભાષાના શબ્દો-કિમ, કુણ, ઈત્યાદિ જોવામાં આવે છે. ખતમાં ઘણા જૂના વખતથી ચાલી આવતી શૈલી સચવાય છે એ જાણીતી વાત છે. આ બેમાંનું કયું અનુમાન સત્ય છે તે નક્કી કરતા પહેલાં ઘણાં હસ્તલિખિત પુસ્તકના સંશોધનની જરૂર છે. પણ એટલું તે નકકી જ છે કે ઈ. સ.ના ૧૫મા ને ૧૯મા સૈકામાં જૂની ગુજરાતી ભાષામાં લખેલા બ્રાહ્મણ ગ્રન્થ તથા જૈન ગ્રન્થ મળી આવે છે અને તે બનેની ભાષા લગભગ સરખી છે. જૈન પુસ્તકોમાં માત્ર પ્રાકૃત શબ્દો અને હિંદી મારવાડી શબ્દ વિશેષ જોવામાં આવે છે. વળી આગળ નમુનાઓમાં દર્શાવ્યું છે તેમ જૂની શૈલીને નવીમાં સહેલાઈથી બદલી શકાય એવા રાગમાં બધા એ સૈકાનાં પુસ્તક લખેલાં છે અને એ ફેરફાર થતે એમ રા. નવલરામભાઈને હાથ લાગેલી હરિલીલાસેળકળા' (ભીમકવિવિરચિત) પુસ્તકની પ્રત* પરથી માલમ પડે છે; એ પણ ધ્યાનમાં રાખવાનું છે. અપભ્રંશના નમુના: ढोल्ला सामला धण चम्पा-वण्णी । णाइ सुवण्ण-रेह कस-वट्टइ दिण्णी ॥ * એ પ્રતને નમુને આગળ આપે છે, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (ઢેલો-નાયક શ્યામલ-શ્યામવર્ણ છે; ઘણ-નાયિકા ચમ્પાવર્ણી છે. જાણે સુવર્ણરેખા કષપટ્ટક-કસોટી પર દીધેલી છે). साहु वि लोउ तडप्फडइ वड्डत्तणहो लणेण । (સહુ પણ લોક તડફડે છે વૃદ્ધત્વને-મોટાઈને માટે). भल्ला हुआ जु मारिआ बहिणि महारा कन्तु । लजेजं तु वयंसिअहु जइ भग्गा घरु एन्तु ॥ (ભલું થયું જે, બેન ! મારે કાન્ત મરાયો, જે ભાગેલ-હારેલો ઘેર આવત તે સખીઓથી હું લજવાત) जीविउ कासु न वल्लहउं धणु पुणु कासु न इछु। दोण्णि वि अवसर-निवडिआई तिण-सम गणइ विसिठ्ठ ॥ (જીવિત કેને વલ્લભ નથી, ધન પણ કોને ઈષ્ટ નથી; બંને પણ અવસરે પડેલાને-પ્રાપ્ત થયેલાને વિશિષ્ટ પુરુષ તરણા સમાન ગણે છે). जइ न सु आवइ दूइ घरु काइं अहो-मुहु तुज्झु । वयणु जु खण्डइ तउ सहि एसो पिउ होइ न मज्झु ॥ (હે દૂતિ ! જે તે ઘેર ન આવે { તો ? તારું અધોમુખ શા માટે છે? તું શા માટે નીચું ઘાલે છે ? જે તારું વચન ખેડે છે એ (તે), હે સખિ ! મારો પ્રિય થતો નથી). एह कुमारी एहो नरु एहु मणोरह-ठाणु । एहउं वढ चिन्तताहं पच्छइ होइ विहाणु ॥ (એ કુમારી છે કે ; એ નર {છે કે ; એ મનોરથસ્થાન { છે કે , એમ વિચાર કરનારા મૂખેંને પછી વહાણું થાય છે–વાય છે). हिअडा जइ वेरिअ घणा तो किं अब्भि चडाहूं। अम्हहं बे हत्थडा जइ पुणु मारि मराहुं ॥ (હઈ ! જે વેરીઓ ઘણું છે તે શું આકાશે ચડીએ ? અમારા બે હાથ છે; જે પણ (વળી) મારીને મરાઈશું.) चञ्चलु जीविउ ध्रुवु मरणु पिअ रूसिजइ काई । होसई दिअहा रूसणा दिव्वई वरिस-सयाई ॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ (જીવિત ચંચળ-ચપળ છે; મરણ ધ્રુવ-નિશ્ચિત છે; પ્રિય! રિસાય છે શા માટે? રિસાનારના દિવસે દિવ્ય સે વરસ {જેટલાકે થાય છે.) हरि नच्चाविउ पङ्गणइ विम्हइ पाडिउ लोउ। (હરિ ના પ્રાંગણે–આંગણમાં વિસ્મયમાં પાક્યો લોક-લકને વિયમાં પાડ્યો.) जेवडु अन्तरु रावण-रामहं तेवडु अन्तरु पट्टण-गामहं ॥ (જેવડું અત્તર રાવણ ને રામનું છે, તેવડું અન્તર શહેર ને ગામનું છે.) दिअहा जन्ति झडप्पडहिं पडहिं मणोरह पच्छि । નં ૭૬ તે માગર્ હોસરૂ તુ મે મછિ | (દિવસો ઝડપથી જાય છે; મનોરથે પાછળ પડે છે; જે છે તે માન્ય થાય છે; થશે એમ કરતે ન થા.) तुम्हहं होन्तउ आगदो। (તમારી પાસેથી થયેલો આ .) - ગામ ન નિવડ – કિ સી– – . - ताम समत्तहं मयगलहं पइ पइ वजइ ढक्क ॥ (જ્યાંસુધી કુંભતટ (ગંડસ્થળ) પર સિંહના ચપેટાનો-તમાચાને સપાટો પડતો નથી, ત્યાંસુધી સમસ્ત મયગલના મદકલના–હાથીના કે પગલે પગલે ઢોલ વાગે છે.) वडप्पणु परिपाविअइ हत्थि मोकलडेण । (વડાપણું મેક હાથે પમાય છે.) ___ अन्नु जु तुच्छउं तहे धणहे तं अक्खणह न जाइ। (અન્ય જે તુચ્છ છે તે ઘેણુનું–નાયિકાનું તે કહ્યું જાતું નથી.) . એ નમુના પરથી મળતો બધ-હેમચન્દ્રના વ્યાકરણ માંથી અપભ્રંશ ભાષાના ઉપર આપેલા નમુનાઓ પરથી એ ભાષામાંથી ગુજરાતીમાં કેટલા બધા શબ્દ આવ્યા છે તેને તથા શબ્દનાં રૂપને એમાં, જૂની ગુજરાતીમાં, તથા હાલની આપણું ભાષામાં કે ફેર Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ફાર થયા છે તેમજ રચના અને લેાકેાક્તિમાં કેટલું મળતાપણું છે તે બધાના ખ્યાલ આવશે. શબ્દ–ઢોલા, ધેણુ, સહુ, તડફડવું, ભલું, કંથ, ઘર, સહી, પિઉ, થાણું, વહાણું, ઇડું, ઘણું, બે, ઝટપટ, જેવડું, તેવડું, પછી, કાંઈ (પારસી લોકેા ‘કેમ’, ‘શા માટેના અર્થમાં વાપરે છે– ખેલતા કાંઈ નહિ), તે શબ્દોનાં રૂપ—સાહુતિ (સહુએ; પારસીએ ‘ પણ’ના અર્થમાં ખી’ વાપરે છે તે સં. પિ, અપ. વિ છે); ગણુઇ (ગણે); આવઇ (આવે); હાસ (હેાશે, થશે); અચ્છ' (છે); નિવડઇ (નિપડે-પડે); વજ્જઇ (વાજે, વાગે); ખણ્ડઇ (ખંડે); તડક્ડઇ (તૐ) કન્તુ (કાન્ત-કંથ); વયણુ (વચન); ઠાણુ (થાણું); વિહાણુ (વહાણું); એહુ (એહ-એ); ચંચલુ (ચંચળ); લાઉ (લેાક); અન્તરુ (અન્તર); વડપણુ (વડપણુ); અન્તુ (અન્ય); ધણુ (ધન); નરુ (નર) વલ્લહઉં (વલ્લભ); તુચ્છઉં (તુચ્છ) (‘ઉ’ પ્રત્યય પું. પ્ર. એ. વ.ને ને ‘ઉં’ નપું. પ્ર. એ. વ.ને છે.) કસવ‰ઇ (કસ-પટ્ટે); કુંભયડિ ( કુંભતટે ); પંગણુઇ ( પ્રાંગણેઆંગણે )—‘ઇ’ સ. એ. વ.ના પ્રત્યય અમ્હેં, રાવણુ–રામહં, મયગલ ં, તુમ્હહં, સમત્તહં (હું–૧. બ. વ.ના પ્રત્યય) પુચ્છઇ (પછી) નચ્ચાવિઉ (નચાવ્યુનચાવ્યા); પાડિઉ (પાક્યો) પુછુ (પણ) જામ—તામ સિજ્જઇ (રિસાય); પરિપાવિઆઇ (પરિપવાય, પમાય; પાવે=પામે) શબ્દચના-તં અખ઼હુ ન જા—તે કહ્યું જાતું નથી. અક્ખણુહ= બાહ્યાનુક્; હેમચન્દ્ર તુને બળતૢ આદેશ આપે છે. લેાકેાક્તિમાં સામ્ય—હત્યિ માકૅલડેણુ=મેાકળ હાથે * આહ્વાનનું ભવન થઈ ૫૦ ૬૦ ૬૦ના રૂ પ્રત્યય લાગી રૂપ થયલું જણાય છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ ૩૫ ઇ. સ.ના તેરમા ને ચૌદમા સૈકાના ગ્રન્થાની ભાષાના નમુનાઃ– ઇ. સ. ૧૨૭૦માં (સંવત્ ૧૩૨૭માં) કાઈક જૈન સાધુએ રચેલે ‘સસક્ષેત્રી’ રાસ જ સિસિ ( સસિ?) રવિ ગયણુંગિિહ ઊગષ્ટ મહિમણ્ડલ, તાવ રહઊ એ રાસુ ભવિયા ! જિસાસ; નિમ્મલજ ગ્રહુ નક્ષત્રતારિકા વ્યાપ, જયવસ્તુ ત્રીસ અનઇ જિસાસણુ. શ્રીઆનન્દકાવ્યમહેાદધિ, મૌક્તિક ૧લું, પૃ૦ ૮ ઇ. સ. ૧૩૫૫માં (સંવત્ ૧૪૧૨માં) શ્રીવિજયભદ્રમુનિપ્રણીત શ્રીગૌતમરાસ જિમ માનસસર નિવસે હંસા, જિમ સુરવરસિરિ કયવતંસા, જિમ મહુયર્ રાજીવવિન; જિમ યાયર રણે વિલસે, જિમ અંબર તારાગણુ વિકસે, તિમ ગેાયમગુણુ કૈલિવિના પર ૫ * * ઉસય ખારે।ત્તર વિરસે, (ગાયમગહરકેવળદિવસે ) ખંભનયર પ્રભુ પાસપસાયે કિરૂં કવિત ઉપગાર પરે; આદિ હી મંગળ એહ ભણીજે, પરવ મહેત્સવ પહેલા દીજૈ (લીજેં) ૫૫૮૫ ધન માતા ! જેણે ઉચ્ચરે ધરિયા, ધત પિતા ! જિન કુલે અવતરિયા ધન સહગુરૂ! જિણે દિખિયા એ; વિનયવંત વિદ્યાભંડાર, જસુ ગુણ પુહવી નભે પાર વડ જિમ શાખા વિસ્તરે એ ! ૫૯ ૫ આનન્દકાવ્યમહેાદધિ, મૌક્તિક ૧૯, પૃ॰ ૬-૭ આ ઉતારામાં નીચેના શબ્દ તથા શબ્દરૂપ પર લક્ષ આપે:શબ્દ-જાં તાવ (જ્યાંસુધી—ત્યાંસુધી; સં. યાવત્તાવ૧); સિસ (શશી-ચન્દ્ર); ગયણુંગણ (ગગનાંગણુ; ગ્ લેપાઈ તેને બદલે લઘુ Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રયત્ન ન્યૂ થયે છે); જિણ–સાસણ (જિનશાસન); @યવર્તા (કનકવતંસ, ફલેપાઈ તેને બદલે લઘુપ્રયત્ન ન્યૂ થયે છે; ન ને શું થયે છે); મહુયર (મધુકર); રેયણાયર (રતનાકર-રત્નાકર); યણ (રત્ન); યમ (ગૌતમ); પસાય (પ્રસાદ); ઉપગાર (ઉપકાર); ઉઅર (ઉદર); પુહલી (પૃથ્વી); જિમ–તિમ (જેમ તેમ); ચઉદહસય (ચતુર્દશ-. શત-ચૌદસં) શબ્દરૂપ ઊગઈ (ગે); વ્યાપઈ (વ્યાપે) રહી (રહ) એક રાસુ (એ રાસો); જિણસાસણ જિણસાસણિ (સપ્ત શાસનમાં); મહિમંડલિ, સિરિ, કેલિવનિ; પાસપસાથે (પાર્શ્વપ્રસાદે; જિણે (જેણે); જસુ (જેના); અનઈ (અને); હંસા (હંસ) મુગ્ધાવબોધ ઔતિકમાંના દાખલા એ ગ્રન્થ ઈ. સ. ૧૩૯૪માં દેવસુંદરના શિષ્ય રચે છે – ચન્દ્ર ઊગઈ; દાન દીજઇ (દેવાય છે); શિષ્ય પૂછઈ (પૂછે); ધર્મકરણહાર (ધર્મ કરનાર) છવ સુખ પામઈ ધર્મ સુખનઈ કારણિ હુઇ (ધર્મ સુખને કારણે છે-સુખ ઉત્પન્ન ક્રિયા કરવઈ જુ મુલિગઉ હુઈ સુ કર્તા. (ક્રિયા કરવામાં જે મૂલગ–મૂળનો છે તે કર્તા.) મેધિ વરસતઈ મેર નાચઈ. (મેઘ વરસતે મેર નાચે છે). ગુરિ અર્થ કહતઈ પ્રમાદીઉ ઊઘઈ (ગુર અર્થ કહતે હૈં સતે કે પ્રમાદી ઊંધે છે.) આવિલે; ગિઉ પૂજિઉં (નપુ)-આ, ગે, પૂછ્યું. કરી-લેઈ–ઈ-પઢી શિષ્ય શાસ્ત્ર પઠતઉ હઉં સાંભલઉં. (શિષ્યને શાસ્ત્ર પઠત હું સાંભળું) Page #59 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઈતિહાસ આત્મપદ-નઉં પહિલઉં એટૂજ વચન હુઇ. (આત્મપદનું - પહેલું–પહેલો પુરુષ એકજ વચન છે.) ગુર્તણઉં વચન (ગુરુનું વચન) લિંગ હિલા શબ્દ-તણુઉં હુઈ. ( [ન્દ્રમાં ] લિંગ છેલ્લા શબ્દનું થાય છે.) એહ-તણ3; એહ-નઉ (એનો) અન્યાદિક-નઉ યોગુ (અન્યાદિકનો યોગ) જે કર્તા–ની અથવા કર્મ–નઉ આધાર હુઈ તે અધિકરણ. (જે કર્તાને કે કર્મને આધાર છે તે અધિકરણ.) તેહ-નઈ ગિ (તેહને યોગે-તેને ગે) જેહ-નઈ કારણિ (જેને કારણે–જેને કારણે) - શબ્દ-નઈ છેહિ (શબ્દને છેડે) કવા-નઈ કમિ દ્વિતીયા (કવાતને કર્મમાં દ્વિતીયા-કાન્ત શબ્દના કર્મમાં { સંબંધક ભૂત કૃદન્તના કર્મમાં દ્વિતીયા આવે છે.) ' ધર્મ સુખ-નઈ કારણિ હુઈ. (ધર્મ સુખને કારણે છે-સુખનો હેતું છે.) વિકિઉ એક્ષ-નઈ કારણિ ખાઈ. વિવેકી મોક્ષને કારણે યત્ન કરે છે.) કઉણ–તણુઉ (કાનું) શાસ્ત્ર પઠતઉ (શાસ્ત્ર પઠતિ) એ ગ્રન્થ સુખિઈ પઠાયઈ. એ ગ્રન્થ સુખે પઠાય-પી શકાય.) માહરઉ; અહારઉ; તાહરલ; તહાર (મારે અમારે; તારે; તમારો) જુ પૂછાઈ સુ કર્તા. (જે પૂછે તે કર્તા.) એહ પુ.; એ સ્ત્રી.; એહુ નપું જીર્ણ કરી કરઈ લિઈ દિઈ ઈત્યાદિ યુતિઈ જિહાઈ અનઈ જીણું કરી કર્તા ક્રિયા સાધઈ તે કરણ. (જેણે કરીને કરે, લે, દે, ઈત્યાદિ યુક્તિએ જ્યાં અને જેણે કરીને કર્તા ક્રિયા સાથે તે કરણ) Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જેહ-તઉ; હતઉ–ઉ–થકી (જેથી, થી;). જેહ-સિલું ઇત્યાદિ બેલિવઈ સહાદિગિ ત્રીતીયા હુઇ. (જેની સાથે ઈત્યાદિ બોલવામાં સહાદિને યોગે તૃતીયા થાય છે.) કિશું પૂછઈ? (શું પૂછે?) કિસિઈ તરઈ ? (શા વડે તરે ?) ધર્મિ (ધર્મ વડે) કિસ-નઈ કારણિ ધર્મ હુઈ? (શાને માટે ધર્મ થાય ?) (સુખનઈ (સુખને) ઇ. સ.ના ૧૫મા સૈકાની ભાષાના નમુના. એમાં પદ્મનાભ, ભાલણ, ભીમ, વગેરેના ગ્રન્થના દાખલા છે. પદ્મનાભના “કાન્હડદે પ્રબન્ધ’માંથી પહિલ રાઈ હું અવગણિ3; માહર બન્ધવ કેસર હણિ ૧.૨૫ (પહેલ રાયે હું અવગણ્ય-મને અવગણ્યો, મારે બાધવ કેશવ હો.) તસ ધરણી ઘરિ રાખી રાઈ. એ વહુ રસ ન સહિણું જાઈ. ગૂજરાતિ સ્પં માંડિસિ કલહુ માહાર સાથિ કટક મોકલું ૧.૨૬ (તેની ગૃહિણી–સ્ત્રી ઘરમાં રાયે રાખી. એ વડો–મેટો રોષ સહ્યો જાતું નથી. ગુજરાતની સાથે કલહ માંડીશ, મારી સાથે કટકલશ્કર મોકલે.) કીધઉ કૂચ, ઊપડીઆ સાહણ, ઘણું નીસાણુ બજાવ્યા; ભાજી દેસ દેવકઈ પાટણિ દલ દેખતા આવ્યા ૧.૭ળા (કૂચ કીધી, સાધન-લશ્કરે ઉપડ્યાં, ઘણું નિશાન વગાડ્યાં, દેશ ભાંગી દેવના પાટણમાં જોતજોતામાં લશ્કર આવ્યાં.) કાન્હ તણઈ સંપત્તિ ઈસ જિસૌ ઇન્દ્રહ ઘરિ રિદ્ધિ; સવે દિવસિ વાસુ વસઈ રાજભવનિ નવ નિદ્ધિ ૧.૯ (કાહની એવી સંપત્તિ છે કે જેવી ઈન્દ્રને ઘેર રિદ્ધિ છે; સર્વ દિવસ રાજભવનમાં નવ નિધિ વાસ વસે છે.) Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ ૩૯ સંધિ સંધિ જૂજઈ કીધી; ઘર પાડવા લાગી; ઉપરિ થિકા જે હાથી ઘોડા ઘણુ તણે ઘાઈ ભાગા ૧.૯૪ (સાંધે સાંધો જુદો કીધે; ઘર પાડવા લાગ્યા; ઉપર રહેલા જે હાથીડા હતા તેને ઘનના ઘા વડે ભાંગી નાખ્યા.) સોમનાથની વહાર કરે ; વલી છોડાવે બાન ૧.૧૨૫ (સોમનાથની વહાર કરો. વળી બંદીવાનેને છોડાવે.) હિંદુએ મારીથલ કીધુ પગ મલ્હણ ન જાઈ. ૧.૨૧૩ (હિંદુએ કસાઈખાનું કીધું; પગ મેલ્યો જાય નહિ-મૂકી શકાય નહિ.) જાલહર ગઢ વિસમુ અછિઈ લેસિક પ્રાણિ મારી, કિ તલહટીઈ ઘરિ જિ પસિલે, પણિ નવિ આવું હારી ઘર.૩૩ . (જાલહર ગઢ વિષમ છે; બલાત્કાર કરી લઈશું; કે ઘોર તળેટીમાં જ પેસીશું, પણ હારીને આવીશું નહિ) જાણી વાત દેસિ દલ આવ્યા; બંબઈ બૂબ સુણીજિઈ, સાંતલ ભણઈ, “કસ મેલાવઉ, જઈ ચુપટ ઘાઉ લીજિઈ ર.૩૮ ( દેશમાં લશ્કર આવ્યાની વાત જાણી બૂમાબૂમ સંભળાય; સાંતલ કહે, કરે મેળાવડો, જલદી જઈ ઘા મારો.) કરી સજાઈ સહુ સાચરિઉ પાખરીયા ખાર ર.૪૧ (તૈયારી કરી સહુ સંચર્યા, ઘેડા પર પાખર ચઢાવી.) ભાઈ મેટા મીર ૨.પર (મેટા મીરે શૌર્ય બતાવતા) માહિલિ ચૂકી મસૂરતિ બાસી વાત કરવા લાગા ર.૬૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (માંહેલી ચોકીમાં મસલત માટે બેસી વાત કરવા લાગ્યા.) મરહઠ મિ વસિ કીધ ૨૬૩ (મેં મરાઠા વશ કીધા છે.) તેહચા પ્રેમ અપાર છે ૩,૨૩૪ (તેને પ્રેમ અપાર છે.) પીયુ વિણ રહણું ન જાઈ ૩.૨૩૬ (પિયુ વિના રહ્યું ન જાય.) જાસતણુઈ નવનિધિ ભડાર છે ૩.૬ વિષમ દુર્ગ સુણી ધણા અસિઉ નહી આસેર; જસિઉ જાલહર જાણિઈ તિર્યું નહી ગાલેર & ૪.૬ જયુ જાલહુર જાણ, તિરૂં નહી રાખે છે. ૪.૮ અસિઉ દુર્ગ કિમ લેણ જઇ (લીલું જાય ) w ૪.૫૯ આસણી (અશ્વની) ઊડી રજ છે ૧. પૃ. ૨૧ કિમ ગહર સાહિ દેવરાઈ છે ૧.૯૦ (ઘેર પ્રાતનો દેવરાજ સોમનાથને કેમ સાહેપકડે) આવ્યા દલ સુંદરલા તીર છે ૩.૧૪૮ (સુંદરને કિનારે) ઉપરના ઉતારામાં ધ્યાનમાં લેવા ગ્ય શબ્દરૂપ:-- (અ) ષષ્ટીના પ્રત્ય – (૧) હઇન્દ્રહ ધરિ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઈતિહાસ (૨) સત ધરણું (૩) ન–ની–––સોમનાથની વાહાર” (૪) તણુ-કાહતણઈ સંપત્તિ’ - (૫) ક–દેવકઈ પાટણિ” (૬) –ણું–શું-આસણી ઊડી રજ' (૭) ચે-તેહચા પ્રેમ અપાર” (૮) ર-કિમ ગેહર સાહિ દેવરાઈ (૯) લા–આવ્યાં દલ સુંદરલા તીર” (આ) ભવિષ્યનું રૂપ માંડિસિ; લેસિ; પયસિલે (ઈ) હેત્વર્થ ને આજ્ઞાર્થ કરવા; પાડેવા; કરેજા (ઈ) કર્મણિ રૂપ સુણજિઈ; લીજિઈ; સૂણી છે; જાણી; કર્મણિ રચના લેણુ જાઈ; સહિણુ જાઈ | (ઉ) જસિઉ-જસ્ય, તિસ્ય; અછઈ કિમ; ઈસિલું, માહારઈ; પાણિ, કિ; પાખરિયા; ભડઈ (બંને નામધાતુ); વસિ કીધ (‘વ’ને નામ તરીકે પ્રયોગ); તલહટીઈ ધરિ (વિશેપણને વિશેષ્ય સાથે વિભક્તિમાં અન્વય) ભાલણની “કાદમ્બરીમાંના થોડાક ઉતારા -- જાણીઈ છિ અલૌકિક રૂપિ, રચતાં એ તવંગી બ્રહ્મા કામબાણથી બીહીના, તિણિ સરજી માતંગી. પૃ. ૭ સેવક કિહિતા મિ સાંભળ્યું માતંગક નામ. ચાલી વેગિ તે આવિઉ શીમલિ તરુ ઠામિ. મિ મનિ જાણ્ય, એ પાપિઉ. ધિક ધિક અવતાર ! જાણીઈ છિ વનિ આવિઉ કરવા નિ સંહાર. પૃ. ૨૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ પાપી હેઠ ઊતર્યું; પંખી પડિઆ લીધા; - શબરની પૂઠિ સાંચર; વેગિ પગ તે દીધા. તેણિ હું દીઠ નહીં. કાંઈ આયુનું યોગ કિમતિ ટાઢ્યું નવિ ટલિ ભાગ્ય કેરું ભેગ. પૃ. ૨૩ તાતશોક મૂઢિ પડતાં પ્રહાર, તરષા લાગી તેણી વાર. મુખ સૂકિ નિ ધજિ દેહ; હા હા! કષ્ટ તણું નહિ છે. વ્યાધ વેગલુ ગઉ જાણિી. જળ વિણ રહિ નહીં પ્રાણિઉ. કાઢીકેટ નિહાલું બહારિ; વ્યાધ ગયાં દિશિ જોઈ થ્યારિ. ૫૦ ર૩ શ્રાંત થકાં મિનવિ હીંડાય; વિષમ વાટ; તનુ ધૂલિ ભરાય; દુઃખાતુર અતિ થાકા ચરણ; ઘણું ઈ વાંછું નાવિ મરણ. ૫૦ ૨૪ તેહનું સુત સુંદર હારીત, વિદ્યાવેદ-વિનોદ પ્રીત, વિદ્યાર્થી સરખા સંનિધાન, આવ્યુ કરવા કારણિ સ્નાન. પૃ. ૨૪ હું પડતુ દીઠ જેટલિ, શિષ્ય પ્રતિ બેલ્યુ તે તેટલિ – જાણું વૃક્ષ થકુ શુકબાલ ઝાલ્યુ છિ શિચાણિ કાલિ, છૂટુ છિ ચંચાથી આજ, એ જીવતું રાખુ માહારાજિ. પૃ. ૨૪ એલા રજના વાઈ વાય. મધુકર મત્ત મધુર રવ ગાય. સુંદર સહકારહ મંજરી ટેકિલ બલિ ચંચિ ધરી. પૃ૦ ૨૫ અવરિ નહિ તેણિ વનિ વાત. પૃ૦ ૨૭ એહવું જાણું આપ્યુ અહીં આશ્રમ તરુ મેહેલીશિ કિહી; ખાશિ પડિઆ કણનીવાર; આપશિ વનફલનુ આહાર; ઈમ કરતાં મોટે શિ, આવી પાંખ નિ ઊડી જશિ; જુ મન એહનિ થિશિ વિશ્રામ, તુ પણ રહિશિ આણિ ઠામિ. પૃ૦ ર૯ પુનરષિ પામેવા નિ પતિ જાણી ત કરિઇ છિ સતી. ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઈતિહાસ હું ઈ હઈઅડિ દાખું છું, પણ કોઈ શું મર્મ? પ્રવ સેવાથી ચૂકિ નહીં સુંદરી કિંચિતમાત્ર પૃ૦ ૬૯ તભારિ કુલકર્મ અછિ તે ધરુ ધુરાનુ ભાર. ૫૦ ૭૩ શોકાતુર અપરાધી સરિખ ઊઠયુ વેગિ વીર. મુખ લાલેવા અંજલીઈ કરી લઈ આવ્યું નીર. “લ્યુ, છ, મુખ પખાલૂ, માનિની! શ્યામા, શક ન કીજિ. સુખ દુઃખ આપણું દેહ નિ સરજ્ય ભોગવી લીજિ. પૃ. ૯૦ સખી કોએનિ સાદ કરિ, બાઈ! વેગિ ચાલુ. કમલ ગ્રહી નાસી જાઈ છિ, હંસમિથુનનિ ઝાલુ. પ૦ ૧૩૦ મજજન તાં અહીકરણ કર્યું, અહીં પૂજિઆ ત્રિપુરારિ, પૃ. ૧૫૧ * * નીર ઝરિ નયનાં અતિ લેલ. | પૃ૧૬૮ આ ઉતારામાં નીચેનાં શબ્દરૂપ લક્ષ આપવા જેવાં છે – | ક્રિયાપદનાં કર્મણિ રૂ૫-જાણઈ; કીજીઈ; આવિઉ (આબુઆવ્યો; તેણિ હું દીઠું નહીં (તેણે મને દીઠે નહિ; “હું પ્રથમામાં છે, સંસ્કૃતની પેઠે); સૂકિ (નામધાતુ-સુકાયું); ગયાં ગયો હતો છતાં, અવ્યય કૃદન્ત); નાવિ (ન આવે); હું પડતું દીઠું; (મને પડતું દીઠું; “હું પ્રથમા); મેહેલીશિ-આપશિ (મહેલીશ, આપીશ); શિન્જશિ (થશે, હશે; આવી પાંખ નિ ઊડી જશિ (પાંખ આવીને ઊડી જશે; નિ = આ રહિશિ (રહીશ); મેવા નિ (પામવાને); ક્ષાલેવા (ક્ષાલવા, વા); Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ છિ–અછિ (છે); ધ–ચાલુ-ઝાલું (ધરે, ચાલો, ઝાલો); કીજિ–લીજિ (કીજે, લીજે); ષષ્ઠી-ભાગ્યકેસ; સહકાર; ત્રીજી-તિણિ, મિ, વેગિ, કાલિ, માહારાજ; સપ્તમી-ઠામિ; મનિ; વનિ; કારણિ; પંચમી-શાંત થકાં; અવ્યય-નિ (ને); મિહિ; જેટલિ; તેટલિ; ઇમ; જુ (જે); તુ (); અહીંકણિ (અધિકરણવાચક, કણિ—કને; બેવડે અધિકરણ છે; કાંઈ; ઘણુંઈ નામે–પ્રાણિઉ (પ્રાણ-ઉ–લઘુત્વવાચક, તિરસ્કારવાચક); પાપિઉ; નયનાં (પ્ર. બ૦; ; આંખે); પાપી ઉતર્યું; આયુનુ યોગ; શું મર્મ, વ્યાધ વેગલુ ગઉ; વગેરે. સર્વનામ-મૃદ્ધિ (મને) શબ્દ-છેહ (ડ) રચના-સેવાથી ચૂકી નહિ (સેવાથી–અપાદાન. પડી નહિ, ભ્રષ્ટ ન થઈ હાલ સપ્તમી વપરાય છે.); આણિ કામિ, તેણિ વનિ (વિશેષણને વિશેષ્ય સાથે વિભકિતમાં અન્વય) ભીમ કવિએ રચેલા “હરિલીલા ળકળા–ના ૧૭મા સૈકામાંના હસ્તલિખિત પુસ્તકમાંથી રા. નવલરામભાઈએ આપેલ ઉતારે – સિંહાસન બિહુ છિ ક્રૂર રાઈ મોટુ તેહ તણે મહિમાયિ શબ્દ એક હૌઉં આકાશ કંસ તાહાર કરસિ નાશ સમ્યક વૈરી જાણે તેહ એહનું ગરમ આઠમુ જેહ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઈતિહાસ ૪૫ પગે સાહીનિ કરિ વિનાશ તેટલિ કન્યા ગઈ આકાશ નવલગ્રન્થાવલી, ભા. ર, પૃ૦ ૪૩ ધ્યાનમાં રાખવા જેવાં શબ્દરૂપ બે છિ બેઠો છે): કરસિ (કરશે); એનું ગર્ભ (એને ગર્ભ); પગિ (પગે); સાહીનિ (સાહીને); તેટલિ (તેટલામાં) ઈ. સ.ના ૧૫મા સૈકામાં બીજા રચાયેલા ગ્રન્થના નમુના. શ્રીધરવ્યાસકૃત “રણમલછંદ :-- ઈડર ગઢિ અબહીં ચઢિ ચલઇ, જઈ રણમલ્લ પાસિ ઈમ બુલઉ તેરા સિરિ ફરમાણ ધરવિ સુરતાણીય, દઈ દય હાલ માલ દીવાણીયા અગર ગરાસ દાસ સવિ છોડિય, કિરિ ચાકરી ખાન કર જોડીય ૨૮ વિમલપ્રબન્ધ, પ્રસ્તા, ૫૦ ૧૬ કર્મણમંત્રિકૃત “સીતાહરણ'; ઈ. સ. ૧૪૬લ્મને નમુને-- કર જોડી નઈ કરું વિનતિ, સ્વામી કપ મ કરિશ્ય; તુહ્મ આગલિ વરવું નવિ બેલું, એ છઈ અનેરૂ પુરિસ છે ૧૩૧ ધૂ મેરૂ મહીધરૂ, જાં સાયર નઈ સૂર; તાં એ રામાયણ સુણુ, તે ઘરિ નવનિધિપૂર છે ૫૦૦ આમાં લક્ષમાં લેવા લાયક રૂપ:- - જોડીનઈ (જોડીને); મ કરિશ્ય (મા કરશે); છઈ (છે); અનેરૂ પુરિસ (અને પુરૂષ); જતાં (જ્યાંસુધી-ત્યાંસુધી); ઘરિ (ધરમાં); નઈ (ને); સાયર (સાઅર, સાગર). શાસ્ત્રી વ્રજલાલે આપેલા સંવત્ ૧૪૮૧, ઇ. સ. ૧૪૨૪માં લખેલા બ્રાહ્મણપુસ્તકમાંથી - વિશાખશુદિ લુણદાન દીજઇ. માઘમાસિ અમાવાસ્યા હેમદાન દીજઈ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સૌરકર્મ કરિઉ હુઇ તેહનું સૂતક દિન રૂ. જનાઈ દીધું હુઇ તેનું સૂતક દિન ૨૦. વિવાહ હૂજ઼ હુઇ તેહનું દિન ૨૬. આદિત્યવારિ જી મલસ્નાન કીજઇ તુ તાવ ચડઇ. માધમાસિ બુધવારિ મહિષી વીઆઇ તે ધમ્મિદી જઈ ગ્રહશાંતિ કરાવીઇ તુ શુભ હુઇ, ૪૬ ગુજરાતી ભાષાના ઇતિહાસ, ૩૦ ૬૯-૦૧ ઇ. સ.ના ૧૬મા સૈકામાં લખાયલાં બ્રાહ્મણ અને જૈન પુસ્તક વગેરેમાંના નમુના:-- લાવણુસમયગણિવિરચિત ‘વિમલપ્રબન્ધ'માંથી:-- કહિ સરસતિ વલતું વયણ, ભગત મ આણેશિ શ્રૃતિ । વિમલમંત્રિગુણ ગામતાં હું આવિશિ એકતિ॥ ૨૩ ॥ અંગિ જિ તારઇ અવતરી, મેાલેશિ યવિલાસ । નવ નવ વાંણિયણ રસિ, પૂરિસિ તાહારી આસ. ॥ ૨૪॥ કવલ વિમલ તે કિડાં હવુ, મેાલું તસ ઉતપત્તિ। ધર્મકાજ કીધાં કશાં, ચતુર સુઉ એક ચિત્તિ. ॥ ૨૫॥ ચિહંસઈ બેઅણુ આપણે, તેઅણુ એક પ્રમાણુ । જેઅણુ લાખજિ દેવકાં, જંખ્ દીવ વર્ષાણુ॥ ૨૬ ॥ લક્ષમાં લેવા જેવા શબ્દે~વણું ( વણુ, વચન); કશાં ( કશાં, કેવાં ); સઈ ( શતી ); સરસતિ ( સરસતી, સરસ્વતી ) શબ્દરૂપ-આણેશિ ( આણીશ ); વિશિ, ખાલેશ, વગેરે; તસ (તેના); ચિત્તિ (ચિત્ત); દેવકાં (દેવનાં); એકંતિ (એકાન્તમાં); રસિ (રસમાં); સુહુઉ (સુણે!) કાટમાંહિ કાટીધ્વજ વસઇ, ઊંણા તે ગઢ બાહરિ ષિસઇ। લાષીણા લષ ભેલા થાઇ, શુ ન્યાય છિ નગરીમાંહિ ॥૩॥ પૃ. ૩૦ ષિસ-ખિસે-ખસે; લાષીણા-લાખીણા-લાખની પૂંછવાળા. પ્રાકૃતમાં ને સ્ અને ટ્ના વ્ થાય છે; તેથી જૂનાં પુસ્તકામાં ને બદલે વ્ અને ને બદલે ગ્ લખવાના પ્રચાર પડ્યો જણાય છે, २‍ Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઇતિહાસ ૪૭ ઈ. સ. ના ૧૬મા-૧૭મા શતકમાં રચાયેલા ગદ્યપદ્યમય “વૈતાલ પચવીસીમાંને પદ્યના ને ગદ્યના નમુના -- કિરૂં રૂપ તે સબતણું, યો અંધારે મેહ, જાણે કાજળ સરિ ભરિઉં, અઢું રૂપ છિ તેહ, ભયંકર ભૈરવ ઇ જસે, વલિ સરિ ઉભા કેસ; ઉઘાડું મુખ લોયણ, માહા ભયંકર વેસ. પૃ. ૬ કિસ્યું (કેવું); ય (જે); સરિ (સરમાં–તળાવમાં); અમ્યું (એવું); છિ (છે); સરિ (માથે); લોયણું (લોચન) એજ પદ્યમય ગ્રન્થમાં બીજાં નીચેનાં જૂનાં રૂપો માલમ પડે છે – અછે (છે); કરિ, રમિ (કરે, રમે). હર્વિ (હવે); પણિ (પણ); તિહાં (ત્યાં); યમ (જેમ); અનિ (અને); નું (જે); , (તો). રાઈ (રાજાએ); તસ (તેનું); ર્મિ (મે); રાઉલી (રાજાની); જાસ (જેનું); જતાં (જ્યાંસુધી–ત્યાંસુધી); હાઈસે (હેશે); લેહત્યે લેશે) ગધને નમુને – તે બ્રાહ્મણ બેલિઉ તાહરઈ ઘરે ભજન ન કરું તાહરઈ ઘરે રાક્ષસનું કર્મ દેખું છું . વલિ ઘરનું ધણું બલિઉ . સ્વામી એ બાલક છવાડુ તુ જીમુ ! પછી તેણઈ બ્રાહ્મણિ ઘરમાંહિ થકુ સંજીવનની વિદ્યાનું પુસ્તક કાઢું . છેડીનઈ વાંચ્યું છે તે બાલકની ભસ્મ ઢગલું કીધું ! મંત્ર ભણી ભણી ભસ્મીભૂત બાલિક સજીવન કીધું તે બ્રાહ્મણ પ્રતિક્ષ દીઠ વિમાસવા લાગુ છુ એ પુસ્તક માહરઈ હાથિ ચડઇ તુ એ કન્યા જીવાડું ૧છે તેના ઘરમાંહિ પઇસી પુસ્તક ઘેરી લેઇનઈ તેણઈ સમસાન આવ્યું છે પૃ૦ ૧૦૫ ઇ. સ. ના ૧૬મા સૈકાનાં ખત––ઈ. સ. ના ૧૬મા સૈકામાં મળી આવતાં તેમાં પણ જૂની ગુજરાતીનાં ઈંકાર ને ઉકારવાળા રૂપ માલમ પડે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ગુજરાતી ભાષાનું બહુદું વ્યાકરણ દાખલાઃ—આપણુઇ જમણુઇ હાર્થિ સંભાળી લીધા સંહી. લગઈ એ ભૂમિનઇ કીધઇ કા દેવુ કરઇ તેનઇ લહૂ લાડણ ગંધા કાશી પ્રીછવઈ ટૂંકા ૬ દ્વેષઇ (લેખે) પટસાલિ પ્રાંગણસહિત સન્મુખ છાપરું પકવે? વલી—ષાપ–નલીઆ– ભારત-કમાડ સહિત ષડકીબંધ ગ્રહણે મૂકયાં. મેાદી નરાઇષ્ણુદાસ તાપીદાસ એલ્યુઇ મૂકયાં. કઇ મૂકયાં; ઉત્તરઇ એ ધર પડઇ આખડઇ રાજક દૈવિક લાગઇ, તે તથા નલિખાટિ ધણી છેડવતાં સર્વ વસ્તી આપઈ. ‘વિમલપ્રબંધ’, પ્રસ્તા॰, પૃ૦ ૩૧-૩૪ ખતેામાં ઘણુંજ અશુદ્ધ હેાય છે. વળી જૂના વખતથી ચાલતું આવે છે તે લખાય છે. અશુદ્ધિના કેટલાક નમુના એજ ખતામાંથી નીચે પ્રમાણે છે:વિક્રિયમાણાઃ ભૂમેઃ પત્રમભિલિખ્યતે પ્રદત્તમતાનિ સાક્ષિણ: શ્રી જલષાંન તત્સમએ રાજા અહિમદાવાદ મધ્યે ધર્માંધમઁવિચારણાર્થે કાદી શ્રી નસીર્દી સંજ્ઞે ન્યાયક્ષપાલનૈકમુખતે દુર્ગુપાલશ્રી અકૃતિષાલ મલિક સંજ્ઞે મીરા અસાધ શ્રી પીરેાજ મલિક જામતિ મપિકાયાં શ્રી નગદલ મલિક હવેલ્યાં મી. નૂદી મી. જલાલ એવ પંચકુલ પ્રતિતૌ ઢીંકુએ પટિલ-હાજાના મધ્યપાલિ તત્ર મેાદી જસા સુત મેાદી સારણ તત્પુત્ર નરાઇદાસ પર મેાદી હાદાસુત તાપીદાસકૈન ગ્રહું ગ્રહણકે દત્તાનિ— ભાગ્યુંતુનું સંસ્કૃત તથા જૂની પ્રાકૃત ભાષા આનું મિશ્રણ કરવાના મેહ સ્વાભાવિક છે. હાલ પણ જેમને સંસ્કૃતનું લવમાત્ર પણ જ્ઞાન નથી એવા ઘણા લેખકેાને ઘણાજ અશુદ્ધ સંસ્કૃત ઉતારાઓથી પોતાના ગ્રન્થને શણગારતા જોઈ આપણને હાસ્ય ઉત્પન્ન થાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગુજરાતી ભાષાને ઈતિહાસ તેજ પ્રમાણે આ ખતની ભાષામાં છે. પરંતુ તેમાંથી જૂની ભાષાના લક્ષણ સચવાયેલા શબ્દ ને રૂપ મળી આવે છે. ઇ. સ. ૧૫૦૦માં થયેલા જોશી જગન્નાથકૃત “ભુવનદીપકના ભાષાન્તરમાંના નમુના: હવઈ જાતિ બેલીશિ. મંગલ રક્તવર્ણ જાણિવુ. ગુરુ વાણિયુશનિ દાસુ, રાહુ મલું, બુધ, શુક્ર, શનિ, રાહુ, એ ચારિ મિત્ર જાણિવા. એહ ચિહુ ટલતુ પાંચમુ હુઈ તુ શત્રુ જાણિવું (એ ચાર ટાળતાં). શાળાપત્ર, પુ. ૪૮, પૃ. ૩૪૧-૪૭ ઇ. સ. ૧૫૫૫માં લખેલી શાલીહોત્ર'ના ગુજરાતી ભાષાન્તરની પ્રતમાંથી— મુખિ ચિહુ પગિ યે અશ્વ કાલા હુઈ તે અયોગ્ય તે યમદૂત જાણિવું. જિમણું ગાલનું ભમર સૌખ્ય લક્ષ્મી પ્રાપ્ત કરઈ. કાખે ભમરા હુઈ તે સ્વામી નઈ મારઈ. ' વ્રજ કૃત “ગુજરાતી ભાષાને ઇતિહાસ', પૃ. ૭૪ * - ઇ. સ. ૧૫૨૪માં લખેલી જૈન “નવતત્વ માલાબેધ” નામના પુસ્તકની પ્રતિમાને નમુને કેતલઈ ઘણું દીસ રહઈ પછઈ વિણસઈ એ સ્થિતિ કહઈ. વલી તે ગલી બાંધતાં ત્રીજઉ રસ બંધાઈ એકિ ગોલીનું મધુરઉ એકિનઉ કડુ એકિનઉ ચરક એકિનું ખાટલે રસ હુઇ. વ્રજ ૭ કૃત “ગુજ ૦, પૃ ૭૩ ઈ. સ. ૧૭મા ને ૧૯મા સૈકાની પ્રેમાનન્દ, સામળ, ધીરા, વગેરેની ભાષા જાણીતી છે. તે હાલનીજ ભાષા છે. એ સમયના જૈન રાસાઓના થોડા નમુના નીચે આપ્યા છે – મેઘરાજવિરચિત “નળદમયંતી, ઈ. સ. ૧૬ ૦૭-- આવ્યું સુખ પામ્ય કુણે, દુ:ખ પણ પામ્યું કે, ચક્રતણું આરા સવે, ફરતા આવે જેણ. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ. ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ એમ સાંભળી ભીમી સતી, કરતી જિન ગુરુ ભત્તિ; અતિ સમુહતિ તિહાં રહે, હિવે સુણ નળવત્ત. રાતે રખવાળે રહ્યા, તે નળ પ્રિયાને વાસ; વહાણે જાગી જાણીને, ચાલ્યો હદય વિમાસી. આનન્દકાવ્યમહોદધિ, મૌક્તિ, ૩જું, પૃ. ૩૪૭-૪૮ સવે સર્વે; ભત્તિ (પ્રા.)=ભક્તિ; તિહાંeત્યાં; વર (પ્રા.)=વાત. વનમે નળરાજા મુઓ, ભીમી છે નવશ; તે માટે સ્વયંવર નવ, માંડ્યો ભીમ નરેશ. મુહૂર્ત દિન તે કાલ છે, કુંડનપુર અતિ દૂર, મુજ પરણવા ખંત છે, ઈણ કારણું દુખ પૂર. તવ નળ મનમાં ચિંતવે, શશિર ઝરે અંગાર; રવિ ઉગે પશ્ચિમ દિશિ, (તે) ભીમી લેપે કાર. એજ સમયના અન્ય રાસની ભાષા જુએ. એ રાસ શ્રીપ્રેમલાલચ્છી ઇ. સ. ૧૬૩રમાં રચાયેલું છે. તેમને નમુને નીચે આપે છે – હવઈ દેવીવચન સંભારી, જેઈઈ વાટ વેલાઈ તુમ્ભારી; એતલઈ તુર્ભે દરબારઈ આવ્યા, તુહ્મનિ ચંદ કરી બોલાવ્યા! વાંછિતા તુમે ભલઈ આવ્યા, ચિતા શોક દૂરિ વેલાવ્યાં; ભલું થયું તુહ્મનિ કહું છું, દેન વચન ખાટું વહે છું. એ વાત સહી એમ થાસ્ય, એ કામ તુલૅજ કરામ્યઇ; જે વેલા લગનની જાસ્થઈ, તે ઘણુંએ માઠું થાસ્યઈ. | આનન્દ મૌતિ. ૧લું, પૃ૦ ૩૫૧ હવઈ=હવે; એતલઈ=એટલે; દરબારઈ=દરબારે; તુલ્બનિઋતમને; થાસ્થાઈ થશે; કરાટ્યુઈ=કરાશે; જસ્થઈ=જાશે Page #73 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાને ઈતિહાસ અશોકહિણુ નામના ઈ. સ. ૧૭૧પમાં રચાયેલા રાસમાંથી નમુન: રતિ તેજસ આગલિ રતિ રે લો, તિલોત્તમા તિલમાત્ર, રાવ રંભા રંભાથંભ પરિ રે , અસાર થયે અવદાત. રાત્રે મનું! તસ રૂપને જોઇવા રે લે, સુર થયા અનિમેષ, રાવ સહસ નયન ઇંદ્ધિ ક્યો રે , જેવા રૂપની રેખ. રાત્ર બ્રહ્મા તસ ગુણ બોલર્વે રે લે, કીધાં ગ્યાર વદન્ન, રાત્રે મનું! તસ ગુણગણ સાંભળી રે લે, આઠ કરી નિજ કન્ન. રા. આનન્દ મૌક્તિ. ૧લું, પૃ. ૧૮૫ આમાં પ્રાકત ને જૂના શબ્દો વધારે છે – આગલિ–આગળ; તસ=તેના; જોઈવા જેવા; કન્ન કર્ણ, કાન ઇ. સ. ૧૭૫૦ને સુમારે રચાયેલા શ્રી જિનહર્ષજીના હરિબળલચ્છીમાને નમુને – પ્રણિપતિ કરી પુહરીશને, જુગતે કિયે જુહાર લાલ રે; રાજા રળિયાત હુએ, આદર દિયો અપાર લાલ રે. કિહાંથી આવ્યા, રહો કિહાં? પૂછી સઘળી વાત લાલ રે; હરિબળ બળબુદ્ધિ આગળ, ક્ષિતિપ ભણી કહી દાત લાલ રે. નીતિ વડે નરનાથને, ખિણમે કિયા ખુશાલ લાલ રે; પરમન તે નિજ વશ કરે, ચતુર તણી એ ચાલ લાલ રે. આ૮૦ મૌક્તિ, ૩જું, પૃ. ૩૯૧ "હવીશ=પૃથિવીશ; ખિણ ક્ષણ ઈસ. ૧૬રહ્માં રચાયેલા “જયાનંદકેવળીમાંને નમુને – તે પાસે નગરજ ભલું, વીરસેન તિહાં રાય; ભીમ સોમ છે ભટ ભલા, સેવે તેના પાય. રાયે તસ આયસ દિયે, મૃગયા જાએ દેય; મૃગ મારીને વેગ મ્યું, મંદિર લાવો સેય. ભટ બેહુ તે સજ થઈ ગયા તે વનમાં જામ; મૃગલાં બહુ દેખી કરી, મારણ લાગા તા. આન- મૌક્તિ , ૩જું, પૃ૦ ૧૧૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ પર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આય–આદેશ, હુકમ શ્રીવિજયબુધે “કલ્પસૂત્ર” પર અમદાવાદમાં સંવત્ ૧૭૦૭, ઈ. સ. ૧૬૫૮માં “બાલધ” નામની ભાષામાં ટીકા કરી છે, તેમાંથી ભાષા પર પ્રકાશ પડે એવા કેટલાક ઉતારા નીચે આપ્યા છે – શિષ્ય નઈ ઇમ કહઈ. શ્રી સુધર્મા સ્વામીનિ પાસિ ધર્મ સાંભલી વ્રતઉ ચ; પિતા ઘણિ આગ્રહઈ કરી આઠ કન્યા પરણાવી; રાશિ કપ્યાનિં પ્રતિ પ્રતિબધી પ્રભાતિ સુધર્મગણધરર્નિ પાસિ આઠ કન્યા નામા ઠાએ. પછી બારે વરસે ગૌતમ મેક્ષઈ ગયા. પછી ચોસઠિ વરસે જખ્ખસ્વામી મેક્ષ ગયા તિવારે દશવાનાં લેતા ગયાં. કલકત્તા સંસ્કૃત કૉલેજના સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકને રિપોર્ટ, ઈ. સ. ૧૯૦૯, નં. ૨૬, પૃ. ૨૦-૨ અપભ્રંશ, જૂની ગુજરાતી, અને હાલની ગુજરાતીમાં કેટલાંક સરખાં શબ્દરૂપની યાદી નીચે આપી છે – સંસ્કૃત અપભ્રંશ જૂની ગુજરાતી | હાલની ગુજરાતી વા कागु રાસ, કલહુ રાસ-રાસે, કલહ વા | સાસણુ, ધર્મ શાસન, ધર્મ प्रियः पिउ, प्रिउ પિઉ પિઉ વામ: वल्लहु વિકિG, ગુ | વિવેકી, યોગ वल्लभकम् वल्लहवं શાસ્ત્ર શાસ્ત્ર रत्नानि रयणाई નયણું, લસણું | નયન, લોચન તઃ साहु, सव्वु સહુ, સવ-(વે)| સહુ | એહ–એઉ વઃ, સઃ નો-g, તો જુ, સુ, તુ જે , તે છે, તે જૈ, સિ-તે (જે),યે, તંતે) જે, તે ચાલુ जइस જિસિઉ, જસિઉ, જે જસ્ય, જિસી | लोगु Page #75 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત तादृशः દિશઃ દિરા: ગુજરાતી ભાષાને ઇતિહાસ ૫૩ અપભ્રંશ | જૂની ગુજરાતી | હાલની ગુજરાતી तइस તિસિઉ, તસિઉ, તે તિસ્યુ कइस કિસિઉ, કિસ્ય, કેવો કિસા अइस અસિઉ, ઈસઉ, એવો ઇસઉ, ઇસી, અસ્ડ, એહવું एत्तुलु, एवड એવડઉ जेवडु જેવડઉ તેવgs, સેવિ , તેવડઉ | તેવો तेवडु , અરે |હઉં, અભે હું, અમે एतावान् यावान् तावान् એવડે જેવડ સ્મ) બદ ( त्वम् તું, તમે किम् કાંઈ પાસ–પસાયે મિ-મઈ; આ- ફણઈ જિણે-જેણે કંઈ કાંઈ દૈવે, પ્રસાદે મેં, આપણે RT- જિણિ. दुर्लभस्य તેજ-તે-ત્તે दुल्लहहु तस्य तसु તેનું यस्य रथवरे जासु रहवरि नवड महारउ | तुह-तण | તેણિ તેણે ઈબ્રહ ઈન્દ્રનું તસ-તાસ જસુ–જાસ મહીમંડલિ મહીમંડળે છેહિ, વરિસે છેડે, વરસે માહરઉ–માહરૂ | મારું ગુરુ-તણુઉં ગુરૂતણું मदीयः तव संबन्धि ઈન્દ્રનું Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વ્યાપ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સંસ્કૃત અપભ્રંશ | જૂની ગુજરાતી | હાલની ગુજરાતી પરમાત, વાસ્માત, ટું, તીખું, ઉં, જિહાં, તિહાં, જ્યાં, ત્યાં, કયાં, यस्मिन्, तस्मिन् अहिं ઈહાં, કિહાં, ઈહ) ઇયાં सदृक्षः सारिक्खु | સરિખુ સરખું सदृशः |सरिसु સરસિઉ સરખું गणयति નr૬, વરૂ ઊગઈ, પામઈ, ઊગે, પામે, | વ્યાપે करोमि कर રહઉ, સાંભલઉ રહે. સાંભળો यातु जाउ પખાલુ, સુણઉ પખાલો, સુણે गर्ज, चर गज्जु, चरि ગર્જ, ચર मेल्लि મેલ ज्ञायते जाणीअइ જાણીઇ, સૂણી જણાય चिन्त्यते વિન્તિા સુણીજીઈ, દીજઇ સુણાય, દીજે सोढव्यम् | सहेव्वळ કરવઈ કરવામાં) સહેવું स्वपितव्यम् सोएवा સૂવું जागर्तव्यम् | जग्गेवा જાગવું घटितः घडिअउ આવિલે, ગિઉ ઘડ્યો, આવ્યો, ગ ज्ञातम् जाणिउं પૂજિઉં પૂછ્યું हारितः हराविउ રખાવઈ, નખા- હરાવ્યો, રખાવે, વઈ, ચલાવઉ | નખાવે, ચલાવે पालयितुम् | पालेवि પામેવા પાળવા, પામવા कर्तुम् करेवि ક્ષા લેવા, કરેવા, ધોવા, કરવા, પાડેવા પાડવા करिष्यामि करीसु માંડીસિ માંડીશ भविष्यति શિ, જશિ, થાશે, જશે, રહેશે રવિશિ अस्ति अच्छइ અછિઇ,છિ અછિ છે होसइ Page #77 -------------------------------------------------------------------------- ________________ માડી A4 હાઇલાઇટ સંસ્કૃત लजेय हसन् रटन् कृत्वा वशे कुरुत अस्मद् भवन् यत्, तत् यदि, तदा તત:, યજ્ઞ: एव एवम् पश्चात् अन्यत् मा कथम् विना यावत् तावत् પુનઃ आरात् ગુજરાતી ભાષાના ઇતિહાસ અપભ્રંશ लज्जेजं, मारेजा हसन्तु रटंतउ करइ वस कुरुहि अम्हहं होन्तर जिम, जु, तिम जइ, तइ તો जि પ્ર્, શસ્ત્ર, तम्व, केव पच्छाइ, पच्छि अण्णइ म फ्राइं . विणु નાલં, નામ, તારું, તમ, पुणु - હાલની ગુજરાતી જૂની ગુજરાતી મારેજો,કરજ્યા, લાજું, કરો, કરિજ્યા, જા- જાણુજે, કરજે ણિજે, કરેજે પતઉ કરી વિસ કીધ જિમ, તિમ જઇ, તાઇ, તઉ, તુ જાં, તાં ΟΥ પુ અનઈ મ जाव જ-જાવ-જં तावँ તાં-તાવ-તં | અરહું જી તુરકાણું આણું અરહું.' કાન્હડદે પ્રબ, ૨,૧૪ પડતા રટતા કરી વંશ કીધા અમારી પાસેથી જેમ, તેમ જો, તેા જો, તા Ο એમ, તેમ, કેમ પછી અને ૫૫ મા, તા ક્રમ વિષ્ણુ જ્યાંસુધી ત્યાંસુધી પણ રૂં (એફ આવ) Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જાતિમાં ફેરફારનાં તથા શબ્દવ્યત્યયનાં થોડાંક ઉદાહરણ નીચે આપ્યાં છેઃ જૂની ગુજ. હુઇ હાંસઉ (પું.) હઠ કીધઉ (પુ.) (હઈઇ ધર) રામનુ નામ (કું.) (મારુતાડિન) પાસઉ (કું.) ખુંખારવ (કું.) વરતીઉ ઉલટા ક્રમના દાખલા—— નયર ચેાગિની માણસતાં વર્ણ અઢાર મંડપરંગ હાલની ગુજ. હાસ્ય (નપું.); હાંસી (સ્ત્રી.) હૅઠ (સ્ત્રી.) નામ (નપું.) પાસું (નપું.) બુમરાણ (નપું.) યાગિનીનગર અઢાર વર્ણનાં માણસ રંગમંડપ પ્રકરણ પણું વ્યાકરણ: મહત્ત્વ, પ્રત્યેાજનાઢિ વ્યાકરણ એટલે શું?–‘વ્યાકરણ’ શબ્દનો અર્થ સ્પષ્ટીકરણ થાય છે. જે શાસ્ત્રમાં શબ્દના પ્રકૃતિ ને પ્રત્યય જુદા પાડી પ્રત્યયના અર્થ દર્શાવ્યા હાય છે અને જેમાં શબ્દોનાં શુદ્ધ રૂપ તથા તેના વાક્યમાં પરસ્પર સંબંધ કેવી રીતે છે તે વિષે વિવેચન કર્યું હાય છે તે વ્યાકરણ. આ રીતે એ શાસ્ત્રમાં શબ્દોનું સ્પષ્ટીકરણ થાય છે. એને ‘શબ્દાનુશાસન’ પણ કહે છે; કેમકે એમાં શબ્દોનું અનુશાસન-ઉપદેશ કરાય છે—અસાધુ શબ્દથી જુદા પાડી સાધુ શબ્દ સિદ્ધ થાય છે. વ્યાકરણ શું શું કરે છે?—વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ, અપભ્રષ્ટ શબ્દના પ્રયોગ અટકાવે છે. એક પિતાએ Page #79 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ મહત્ત્વ, પ્રજનાદિ ૫૭ પુત્રને કહ્યું કે ભાઈ બીજાં શાસ્ત્ર ન ભણે તે ભલે, પરંતુ વ્યાકરણને તે અભ્યાસ કરજ. એનું જ્ઞાન નહિ થાય તે તું ગમે તેવાં અશુદ્ધ રૂપ વાપરીશ-સ્વજને પિતાનાં માણસોને બદલે “શ્વજન (કુતરા), સકલ” (સઘળું)ને બદલે ‘શકલ” (ખંડ, કડે), અને ‘સકૃત” (એક વાર)ને બદલે “શકૃત (છાણ) કહીશ. આવું અનિષ્ટ પરિણામ ન આવે માટે તારે વ્યાકરણ તે ભણવું જ જોઈએ. અર્થાત્, શુદ્ધ ભાષાના રક્ષણને માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે. એટલાજ માટે ભગવાન કાત્યાયન વાર્તિકકારે વ્યાકરણ શીખવાનાં પ્રજનમાં “રક્ષા–રક્ષણને સહુથી પહેલું મૂક્યું છે. વ્યાકરણ, વેદાંગ–શિક્ષા (ઉચ્ચારશાસ્ત્ર), કલ્પ (ક્રિયાવિધિશાસ્ત્ર), વ્યાકરણ, નિરુક્ત (વ્યુત્પત્તિશાસ્ત્ર), છન્દ, અને જ્યોતિષ, એને વેદનાં છ પ્રધાન અંગ માન્યાં છે અને પુરાણ, ન્યાય, મીમાંસા, અને ધર્મશાસ્ત્રને ઉપાંગ-ગૌણ અંગ માન્યાં છે. છ પ્રધાન અંગમાં વ્યાકરણ એ પ્રધાનતમ અંગ છે એમ ભાષ્યકાર અને હરિ માને છે; કારણ કે વ્યાકરણના સારા જ્ઞાન વિના બાકીનાં અંગનું જ્ઞાન અપૂર્ણ છે. દરેક પ્રજા પિતાના ધર્મપુસ્તક પ્રત્યે અત્યન્ત પૂજ્યભાવ દર્શાવે છે. વેદ હિંદુઓનું ધર્મપુસ્તક છે. વેદ એટલે મન્ત્ર અને બ્રાહ્મણ. ઉપનિષદને એમાંજ સમાવેશ થાય છે. વેદના અન્ત ભાગમાં છે તેથી એ વેદાન્ત કહેવાય છે. જે સમયે છાપવાની કળાનું સંશોધન થયું નહતું તે સમયે ત્રાષિકુળોમાં શિષ્યો ગુરુમુખે ઉચ્ચારેલા મન્નેનું શ્રવણ કરી વેદનું અધ્યયન કરતા. આ કારણથી વેદને શ્રુતિ કહે છે. વ્યાકરણ ના અધ્યયન વગર વેદના અને શુદ્ધ ઉચ્ચાર કે અર્થ સમજાય નહિ. વળી સ્વરમાં ફેરફાર થાય તે અર્થને અનર્થ થાય. કહ્યું છે કે જે શબ્દમાં સ્વરને કે વર્ણને દેષ હેાય છે તેમાંથી વિવક્ષિત અર્થ * વેદમાં કેટલાક સ્વર ઊંચા, કેટલાક નીચા, ને કેટલાક સમધારણ પઠાય છે, તે અનુક્રમે ઉદાત્ત, અનુદાત્ત, અને સ્વરિત કહેવાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નીકળતું નથી. એવી દષવાળી વાણું વજીરૂપ થઈ યજમાનની હિસા કરે છે. એ વિષે નીચેની આખ્યાયિકા આપે છે – એક સમયે વૃત્રે ઇન્દ્રનો નાશ કરવા મારામત્વને આરંભ કર્યો હતો. તેમાં રુદ્રાન્નુર્વસ્વ એટલે તું ઈન્દ્રને શત્રુ-શાતયિતા–છેદનાર થા એ અર્થ વિવક્ષિત હતા. આમાં શત્રુ શબ્દ યૌગિક અર્થમાં લેવાનું છે, રૂઢાર્થમાં નહિ; કેમકે રૂઢાર્થમાં લેવાથી અર્થનો ભેદ થશે નહિ. ઈન્દ્રનો શત્રુ કે ઇન્દ્ર છે શત્રુ જેને એવો અર્થ લઈએ તે તપુરુષ કે બહુવ્રીહિ સમાસના અર્થમાં ફેર પડશે નહિ. ઇન્દ્રને છેદનાર થા” એવો અર્થ પ્રતિપાદન કરવાને હતે; માટે “ફરાળુ' શબ્દમાં છેલ્લો સ્વર ઉદાત્ત પઠ જેઈએ; કેમકે તપુરુષ સમાસ અદાર છે, અર્થાત, એમાં છેલ્લો સ્વર ઉદાત્ત છે; પરંતુ ઋત્વિજે એ શબ્દને પહેલે સ્વર ઉદાત્ત ઉચ્ચાર્યો. આથી સમાસ બહુવ્રીહિ થઈ ગયે અને એનો અર્થ ઈન્દ્ર છે શત્રુ-કાપનાર જેને એ વિપરીત થયે. આ પ્રમાણે સ્વરના દોષથી ચજમાન જે વૃત્ર તેનેજ નાશ થયો. દુષ્ટ શબ્દ પ્રયોગ ન થાય માટે વ્યાકરણ શીખવું જોઈએ. વૈયાકરણએ વાજબી કહ્યું છે કે એક શબ્દનું પણ બરાબર જ્ઞાન થાય અને પ્રયોગ થાય છે તેથી આ લેકમાં ને પર લેકમાં આપણું કામનાઓ સફળ થાય છે. સાધુ શબ્દનો એવો પ્રભાવ છે. સાધુ શબ્દનું જ્ઞાન વ્યાકરણથી થાય છે માટે વ્યાકરણ શીખવું જોઈએ. ' લાઘવલાઘવ એટલે સંક્ષેપ. એને પણ ભગવાન કાત્યાયને વ્યાકરણનું પ્રયોજન કર્યું છે. સાધુ શબ્દ કરતાં તેના અપભ્રંશની સંખ્યા ઘણી મેટી છે. બધાં અશુદ્ધ રૂપ શીખવાનો પ્રયત્ન કરીએ તે ઘણે સમય જાય ને પરિશ્રમ પડે. શુદ્ધ શબ્દનું જ્ઞાન થયાથી બાકીના અશુદ્ધ એમ સહજ સમજાય છે. શુદ્ધ શબ્દનું જ્ઞાન વ્યાકરણ થી થાય છે માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે. | શબ્દશુદિ–વળી જેને વ્યાકરણનું જ્ઞાન હોય છે તે કયું રૂપ શુદ્ધ છે, અને આ સ્થળે શુદ્ધ રૂપ કેવું હોવું જોઈએ, તેને તર્ક કરી શકે છે અને તેના મનમાં એ વિષે સંશય રહેતો નથી. દાખલા તરીકે, પઢી’ શબ્દ ખરે છે કે “પદવી, પિસ્તૃત્ય” કે “પરસ્ય, “શું વાત કરે છે?” કે “શી વાત કરે છે?” “દરેક માણસ” કે “દરેક માણસે –એને નિશ્ચય વ્યાકરણ શીખેલે તરત કરી શકે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરઃ મહત્ત્વનું પ્રયોજનાદ ૫૯ પ્રજન–આ પ્રમાણે ભગવાન કાત્યાયને વ્યાકરણ શીખવાનાં મુખ્ય પ્રયોજન ચાર આપ્યાં છેઃ–૧. શુદ્ધ ભાષાનું રક્ષણ, ૨. સંક્ષેપે જ્ઞાન, ૩. શુદ્ધ રૂપને તર્ક, અને ૪. તે વિષે અસંદેહ. મહાભાષ્યકાર પતંજલિએ એ બધાં પ્રજનનું સારી રીતે વિવરણ કર્યું છે. ભાષાશુદ્ધિની રક્ષા, લિંગ ને વિભક્તિને જે સ્થળે જે ઘટે તે વિપરિણામફેરફાર કરી ગ્ય અર્થને તર્ક, સંદિગ્ધ સ્થળે નિશ્ચય કરવાનું સાધન પ્રાપ્ત કરવું, અને સંક્ષેપમાં શબ્દશાસ્ત્રનું જ્ઞાન મેળવવું, એ વ્યાકરણશિક્ષણનાં મુખ્ય પ્રયોજન છે. બેલવામાં લેકેને નિયમમાં રાખનાર અને શુદ્ધ શું અને અશુદ્ધ શું તે દર્શાવનાર વ્યાકરણ છે. પદાર્થમાત્રની પેઠે ભાષા પણ વખતે વખતે વિકાર પામતી જાય છે. એમ ઘણા વિકાર પામી અશુદ્ધ ન થાય તેને માટે વ્યાકરણની જરૂર છે. પ્રાચીન મુનિઓએ કહ્યું છે કે જેઓ અપશબ્દ વાપરે છે તે પ્લેચ્છ છે. અપશબ્દ પણ સ્વેચ્છ-દૂષિત છે. આપણે સ્વેચ્છ થઈએ નહિ, માટે પણ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ. આર્ય લેકે અનાર્ય લેકેના સંબંધમાં આવ્યાથી તેમના મનમાં સંસર્ગથી ભાષા અશુદ્ધ થશે એવી ચિન્તા પેઠી. ભાષાને અશુદ્ધ થતી અટકાવવા માટે તેમણે આ પ્રમાણે કહ્યું છે. ભાષાશુદ્ધિ માટે આપણું પૂર્વજે કેટલી બધી સંભાળ રાખતા તે આથી સમજાશે. ભાષાશુદ્ધિ વ્યાકરણના સારા જ્ઞાન વગર જળવાતી નથી, માટે જેમને શુદ્ધ ભાષા બેલવાની ને લખવાની ઈચ્છા હોય તેમણે અવશ્ય વ્યાકરણનું સારું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ચારણીથી જેમ ઘૂલું ચળાઈ જઈ મેદે જુદે પડે છે, તેમ વ્યાકરણના જ્ઞાનથી અશુદ્ધતા જતી રહી શુદ્ધતા પ્રાપ્ત થાય છે. | સર્વ વિદ્યાની વિદ્યા–દરેક શાસ્ત્ર ને વિષયમાં વિચાર દર્શાવવાનું સાધન ભાષાજ છે, અર્થાત્, શબ્દ છે અને શબ્દનું જ્ઞાન વ્યાકરણ વગર મળી શકતું નથી. આજ કારણને લઈને હરિએ વ્યાકરણવિદ્યાને સર્વ વિદ્યાની વિદ્યા કહી છે. શબ્દ સિવાય મળી શકે એવું કંઈ પણ Page #82 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જ્ઞાન નથી. સર્વજ્ઞાન શબ્દથી જ વ્યાપ્ત થયું છે. આથી જ સર્વ શાસ્ત્ર, કળા, અને શિલ્પની વિદ્યામાં આધારભૂત વિદ્યા વ્યાકરણવિદ્યાજ છે. વાણું વૃષભ છે-વૃંદમાં વાણુને વૃષભ સાથે સરખાવી છે. ચાર પદસમુદાય-નામ, આખ્યાત ક્રિયાપદ), ઉપસર્ગ, અને નિપાત (અવ્યય)-એ વૃષભનાં ચાર શીંગડાં છે; ભૂત, ભવિષ્ય, અને વર્તમાનકાળ, એ ત્રણ એના પગ છે; બે પ્રકારના શબ્દ-નિત્ય અને અનિત્ય, વ્યંગ્ય અને વ્યંજક, એ એનાં બે માથાં છે. સાત વિભક્તિ એ એના સાત હાથ છે. ઉર:સ્થાનમાં (છાતીમાં), કંઠમાં, અને મૂર્ધસ્થાનમાં બંધાય એ વૃષભ શબ્દ કરે છે. “કૃષભ” શબ્દ “વૃ૬ –વરસવું, એ ધાતુ પરથી આવ્યો છે. વાણી કામનાની વૃષ્ટિ કરે છે, માટે એને વૃષભ કહી છે. શબ્દરૂપી બ્રહ્મ ગણ્યું છે. વાણીરૂપી પરબ્રહ્મ પુરુષની અંદર પ્રવેશ કરે છે. જે વ્યાકરણ જાણે છે તે પરબ્રહ્મ સાથે સામ્ય પામે છે, એમ એ માત્રમાં વ્યાકરણનું મહાવ પ્રતિપાદન કરી સ્તુતિ કરી છે. - વ્યાકરણ ને ન્યાયશાસ્ત્ર-જેમ વ્યાકરણનો સંબંધ ભાષા સાથે છે તેમ ન્યાયશાસ્ત્રને સંબંધ પણ ભાષા સાથે છે. પરંતુ એ બેમાં ફેર છે. વ્યાકરણ ભાષાના નિયમ આપે છે, પરંતુ ન્યાયશાસ્ત્ર વિચારનું શાસ્ત્ર હોવાથી એને વિચાર સાથે સંબંધ પ્રધાન અને ભાષા સાથે ગૌણ છે. ભાષા એ વિચાર દર્શાવવાનું સાધન છે, એથી ન્યાયશાસ્ત્રને ભાષાની અપેક્ષા છે. આ કારણથી વાક્યનું પૃથક્કરણ બંને શાસ્ત્ર જુદી જુદી દષ્ટિથી કરે છે. દાખલા તરીકે, “તે માણસમાં બહુ અક્કલ નથી” એ વાક્યનું પૃથક્કરણ ન્યાયની દષ્ટિએ આ પ્રમાણે થાય છે. વિચાર માત્રના બે વિભાગ થાય છે. આપણે કોઈ પદાર્થને વિષે કંઈક ગુણનું વિધાન કરીએ છીએ કે નિષેધ કરીએ છીએ. ઉપલા વાક્યમાં માણસને વિષે “બહ અક્કલનો નિષેધ કર્યો છે; માટે “માણસ” એ ઉદેશ્ય છે અને બહુ અક્કલને અભાવ એ વિધેય છે. એ બે વિચારેને ભાષા “છે” ક્રિયાપદ વડે જોડે છે. આમ ન્યાયશાસ્ત્રની દષ્ટિથી એ વાક્ય “તે માણસ બહ અક્કલના અભાવવાળો છે” એમ સમજવાનું છે. વ્યાકરણમાં વાક્ય જે સ્વરૂપમાં હોય છે તેમાંજ તેનું પૃથક્કરણ કરવામાં આવે છે, કેમકે પૃથક્કરણને હેતુ જુદા જુદા શબ્દને પરસ્પર કે અન્વય છે તે દર્શાવવાને છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ વણુવિચાર: શિક્ષા પ્રકરણ વર્ણવિચાર: શિક્ષા ૬૧ શિક્ષા—જે ગ્રન્થમાં વર્ણના-સ્વરાદિના ઉચ્ચારણપ્રકારના ઉપદેશ કર્યો હોય છે તેને શિક્ષા કહે છે. પાણિનિશિક્ષા, નારદશિક્ષા, યાજ્ઞવલ્ક્યશિક્ષા, વ્યાસશિક્ષા, આદિ સંસ્કૃતમાં શિક્ષાગ્રન્થ છે. આગલા પ્રકરણમાં દર્શાવ્યા પ્રમાણે પ્રાચીન મુનિઓએ ઉચ્ચારશુદ્ધિનું ચાગ્ય મહત્ત્વ જાળવ્યું છે. શબ્દ: પ્રકાર—પૃથિવી, જળ, તેજ, અને વાયુ, એ ચાર ભૂતાની ક્રિયાથી પાંચમું ભૂત જે આકાશ તેને વિષે ઉત્પન્ન થયલા, દ્રવ્યને વિષે રહેલા જે ધર્મ તે શબ્દ. શબ્દ એ આકાશમાં-અવકાશમાં એટલે ખાલી જગામાં થાય છે અને પૃથ્વી આદિ ભૂતાની ક્રિયાથી થાય છે, તેથી એ પાંચ ભૂતાને ગુણુ ગણાય છે. શબ્દ એ પ્રકારના છે:—બુદ્ધિહેતુક અને અબુદ્ધિહેતુક. બુદ્ધિ જેનું કારણ નથી તે અબુધ્ધિહેતુક છે. મધની ગર્જના એ એવા શબ્દ છે. બુદ્ધિહેતુક શબ્દના બે વિભાગ છે—સ્વાભાવિક અને કાલ્પનિક, અંતેમાં ધ્વનિ ઉપકારક છે તેથી બંને ન્યાત્મક છે. જે શબ્દ કાઈ પણ વર્ણ સૂચવતા નથી એવા શબ્દ એ સ્વાભાવિક શબ્દ છે. હસવું, રાવું, ઇત્યાદિ એવા પ્રકારના શબ્દ છે અને એવા શબ્દ પ્રાણિમાત્રમાં સાધારણ છે. કાલ્પનિક શબ્દ ત્રણ પ્રકારના છેઃ−1. વાજિંત્ર વગેરેના શબ્દ, ઢાલ, પડધમ, નરહ્યું, વીણા, વગેરેના; ર. ગીતિરૂપ; રાગેા સૂચવતા, સા, રી, ગ, મ, વગેરે સ્વરરૂપ; અને ૩. વાઁત્મક; ધ્વનિવિશેષની સાથે થયલેા, કંઠ, તાલુ, આદિની સાથે અથડાવાથી થયલા શબ્દ. દૂરથી સાંભળીએ તા કાઈ પણુ વહું સમજાય નહિ એવું જે કંઈ કાને પડે અને પાસે જવાથી જે તીણેા, ઊંડા, વગરે વિચાર ઉત્પન્ન કરે તે ધ્વનિ, એમ શ્રીમ ંકરાચાર્ય ધ્વનિના અર્થ સમજાવે છે. વર્ણની ઉત્પત્તિ--વર્ણ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ચેતન પ્રાણીને અમુક અર્થ કહેવાની ઇચ્છા થવાથી તે અર્થ સમજાય એવા શબ્દો ઉત્પન્ન કરવા માટે અન્ત:કરણને પ્રેરે છે. તે અન્ત:કરણ મૂળ આધારસ્થાનમાં રહેલા અગ્નિને પ્રેરે છે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને તે અગ્નિ તે સ્થળે રહેલા વાયુને ચલાવે છે. એ વાયુએ તેજસ્થાનમાં સૂક્ષ્મ રૂપે ઉત્પન્ન કરેલો શબ્દ પરા વાણી કહેવાય છે. પછી નાભિદેશપર્યન્ત ચાલેલા વાયુએ તે પ્રદેશના સંગથી ઉત્પન્ન કરેલ શબ્દ પશ્યની વાણી કહેવાય છે. એ બંને વાણું સૂફમ-સૂક્ષ્મતર હોવાથી માત્ર મેગીને ગમ્ય છે, આપણને નહિ. પછી તેજ વાયુ હૃદયદેશ તરફ જાય છે. હૃદયના સંગથી ઉત્પન્ન થયેલી વાણું તે મધ્યમ કહેવાય છે. પછી તે વાયુ મુખપર્યત થઈ કંઠદેશ પ્રાપ્ત કરે છે અને તેને મૂર્ધસ્થાન સાથે આઘાત થાય છે, એટલે પ્રત્યાઘાત પાછો ફરી મુખવિવરમાં કંડાદિ આઠ સ્થાનમાં પોતાના અભિધાતથી જે શબ્દ ઉત્પન્ન કરે છે તે વિખરી વાણી કહેવાય છે. આ પ્રમાણે વૈયાકરણ ચાર પ્રકારની વાણું વર્ણવે છે:-પરા, પશ્યન્તી, મધ્યમ, અને વૈખરી. “એકજ નાદાત્મક વાણી મૂળ આધારસ્થાનમાંથી નીકળતી પરા કહેવાય છે; કેમકે નાદ સૂક્ષ્મ હોવાથી સાંભળી શકાતો નથી; હૃદય તરફ જતી પશ્યન્તી કહેવાય છે; કેમકે તેને યોગીઓ જોઈ શકે છે; તેજ બુદ્ધિમાં પ્રાપ્ત થયેલી, વિવક્ષા પામેલી મધ્યમાં કહેવાય છે; કેમકે તે હૃદય નામના મધ્ય પ્રદેશમાં ઉત્પન્ન થયેલી છે; અને મુખમાં રહેલી, તાલુ, એણ, આદિના વ્યાપારથી બહાર નીકળે છે ત્યારે વૈખરી કહેવાય છે,” એમ સાયણાચાર્ય ત્રાદના મન્ટના ભાષ્યમાં સમજાવે છે. પાણિનિ અને વત્પત્તિ–ભગવાન્ પાણિનિ પિતાની શિક્ષા’માં વર્ણની ઉત્પત્તિ એજ પ્રમાણે વર્ણવે છે. ઉચ્ચાર કેણ કરે છે અને કેવી રીતે કરે છે તે બંને પ્રશ્નના ઉત્તર નીચે પ્રમાણે આપ્યા છે – આત્મા બુદ્ધિથી બાહ્ય પદાર્થનું જ્ઞાન મેળવી તે વિચાર બીજાને દર્શાવવા બોલવાની ઈચ્છા થવાથી મનને જે છે. મન શરીરમાંના અગ્નિને આઘાત કરે છે; અગ્નિ વાયુને પ્રેરે છે અને વાયુ છાતીને વિષે ફરતે મન્દ્ર સ્વર ઉત્પન્ન કરે છે, કંઠમાં ફરતે મધ્યમ સ્વર ઉત્પન્ન કરે છે, અને મૂર્ધસ્થાનને વિષે ફરતે તાર સ્વર ઉત્પન્ન કરે છે. આ રીતે ઊંચે ગયેલે વાયુ મૂર્ધસ્થાનને વિષે પ્રત્યાઘાત પામે છે અને પાછા ફરી મુખમાં આવી વર્ણને ઉત્પન્ન કરે છે. પ્રયત્ન-પ્રયત્ન કર્યા વિના ઉચ્ચાર થઈ શકતા નથી. પ્રથમ ઘૂંટીમાંથી યતન વડે વાયુ પ્રેરાય છે ને તે ઊંચે જઈ જુદાં જુદાં ઉચ્ચારસ્થાને સાથે અથડાય છે, એટલે મુખની અંદર વર્ણ ઉત્પન્ન થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ વર્ણવિચારઃ શિક્ષા આ આભ્યન્તર-મુખની અંદર પ્રયત્ન છે. વર્ણને મુખની બહાર કાઢવાને પ્રયત્ન-ગળાની બારીનો સંકેચ, વિકાસ, વગેરે–તે બાહ્ય પ્રયત્ન છે. વર્ણ પ્રયત્નઃ સ્થાન-વર્ણ અને તેનાં પ્રયત્ન અને સ્થાન નીચે પ્રમાણે છે – સ્વર-અ, ઇ, ઉ, ત્રા, જ, એ, ઐ, ઓ, ઔ વ્યંજન-ક, ખ, ગૂ, , ; ચું, , જ, , મ્; ૨ , , , ; ત્, , ૬, ૬, ; , , બ, ભ, મ્; ચું, ૨, હું, વુિં; , , સ્; હું અ” થી “ઔ” સુધીના વર્ણ એની મેળે-કઈ પણ અન્ય વર્ણની મદદ વગર ઉચ્ચારાય છે, માટે સ્વર કહેવાય છે. બાકીના વર્ણ વિર મેળવ્યા વિના ઉચ્ચારાતા નથી, તેમાં સ્વરનું વિશેષ અંજન કરવું પડે છે, માટે તે વ્યંજન કહેવાય છે. સ્વરઃ પ્રકાર-સ્વરના હવ, દીર્ઘ, અને હુત, એવા ત્રણ પ્રકાર છે. ટૂંકે બોલાય તે હૂર્વ, લાંબો બોલાય તે દીર્ઘ, અને કેઈને દૂરથી બેલાવતાં તેને નામને છેલ્લે સ્વર દીર્ઘથી પણ લાંબો ઉચ્ચારાય તે પ્લત કહેવાય છે. હૃસ્વ સ્વરની એક માત્રા, દીર્ધની બે, અને હુતની ત્રણ માત્રા ગણાય છે. માત્ર એટલે આંખના પલકારા જેટલો કે વીજળીના ઝબકારા જેટલો વખત. વળી ઉદાત્ત, અનુદાત્ત, અને સ્વરિત, એવા ત્રણ વિભાગ સ્વરના છે, તે વેદમાં છે. ઊંચે ઉચ્ચારાય તે ઉદાત્ત, નીચે બેલાય તે અનુદત્ત, અને જેમાં ઉદાત્ત અને અનુદાત્ત બંનેનાં લક્ષણ હોય તે સ્વરિત. સ્વરિત સ્વર વર્ણની ઉપર | ચિહ્નથી અને અનુદાત્ત વર્ણની નીચે – ચિહ્નથી દર્શાવાય છે. પરંતુ સ્વર દર્શાવવાની એકજ રીત નથી. સામવેદમાં અક્ષરની સાથે આંકડા મૂકી દર્શાવવાની રીત છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અ, ઈ, ઉં, ને ત્રા, એ ચારેના હ્રસ્વ 'દીર્ધ, ને હુત એમ બાર પ્રકાર છે. દીર્ઘ રૂપે અનુક્રમે આ,ઈ,ઊ, ને ઋ છે. સ્વર વર્ણની પછી રૂ મૂકી દર્શાવાય છે. અ, આ, અરૂફ ઈ, ઈ ઇરૂ ઉ, ઊ, ઉરૂ છ, જ, ઝરૂ. નું દીધે રૂપ નથી, તેથી બે પ્રકાર છે-૯, ૮રૂ. ત્રા અને માં સ્વર અને વ્યંજન બંનેનાં તત્વ મળેલાં છે તેમાં સ્વરનું તત્ત્વ પ્રધાન ને વ્યંજનનું ગૌણ છે. સ્વરનું તત્વ રૂ ને લ ની પૂર્વે તેમજ પછી છે એમ વાજસનેયી સંહિતામાં કહ્યું છે. એ, ઐ, ઓ, ને ઔ–એ સંધિસ્વર કહેવાય છે કેમકે એ બબ્બે સ્વરેના મળેલા છે. એનું હ્રસ્વ રૂપ નથી; આથી એ ચારના દીધું ને હુત, એ બે વિભાગને લીધે ૮ પ્રકાર છે. એ=અવર્ણ+ઈવર્ણ; એ=અવર્ણ+ઉવર્ણ ઐ=અવર્ણ+એ; ઔ= અવર્ણ ઐને ઉચ્ચાર ઉતાવળે ઉચ્ચારેલા “અ” જે અને “ઔને ઉતાવળે ઉચ્ચારેલા “અઉ જે થાય છે. | સ્વરની પછી .ને અનુસ્વાર અને ને વિસર્ગ કહે છે. અં, અડ, ઈ, ઈ, વગેરે. “સ્વર’ શબ્દને સ્વાર્થિક “અ” પ્રત્યય લાગી, આદિ સ્વરની વૃદ્ધિ થઈ અન્ય સ્વર લેપાઈ “સ્વાર” શબ્દ થયે છે. સ્વર તેજ “સ્વાર. સ્વરની પછી આવે છે, માટે “અનુસ્વાર.” અ, ઇં, વગેરે ઉચ્ચારવામાં શ્વાસ છોડી દેવામાં આવે છે, માટે સ્વરની પછી : ને વિસર્ગ કહે છે. વ્યંજનઃ પ્રકાર–થી મ્ સુધીનાં વ્યંજન વગય છે. દરેક ૧ હસ્વ-દીર્ધની અપેક્ષાએ હાસ પામે છે-જૂન છે, માટે હસ્વ (હૃસતિ હૃતે વા વીવેક્ષતિ હá:); દીધે-મુખને દારે છે–ફાડે છે તે દીર્ધ (દળાતિ રીતે વા મુવમતિ :); હુત-હૃસ્વદીધેને એળંગી જાય તે (જીવતે જીતે શ્રીવિતિ દસ્કૃતઃ). માત્રાઃઉચ્ચારણકાળ (મીયતે કૃતિ માત્રા વધારનાર) Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૫ વર્ણવિચાર શિક્ષા વર્ગમાં પાંચ પાંચ અક્ષર છે. કુ-કવર્ગ (ફ, , ગ, ઘુ, ડુ); એજ પ્રમાણે ચુ, ટુ, તુ, પુ–ચવર્ગ, વર્ગ, તવર્ગ, ને પવર્ગને અર્થ સમજ. યુ, ૨, , ને , એમાં સ્વર અને વ્યંજન, બંનેને ધર્મ આવેલે છે તેથી એને અન્તઃસ્થ કહે છે. શું, , , ને હુ ઊમાક્ષર કહેવાય છે, કેમકે એ વણેને ઉચ્ચાર કરવામાં અમુક પ્રકારના વાયુને ઉપયોગ થાય છે. બે કે વધારે એકઠાં થયેલાં વ્યંજન સંયુકત વ્યંજન કે જોડાક્ષર કહેવાય છેજેમકે, દ્વ, બૂ, વગેરે. સ્થાન અને પ્રયત્ન–પાણિનિએ “શિક્ષામાં આઠ સ્થાન ગણાવ્યાં છે –ઉરસ, કંઠ, મૂર્ધા, જિલ્લામૂલ, દન્ત, નાસિકા, એક, અને તાલુ. વર્ગના પાંચમા વર્ણથી કે અન્તઃસ્થથી જોડાયેલા હકારનું ઉચ્ચારસ્થાન ઉર છે. ઉસ્ એટલે છાતી. આથી શું, હું, હું, હ, હ, હૂ, , એમાં હકાર ઔરસ્ય કહેવાય. ઔરસ્ય એટલે છાતીમાંથી ઉચ્ચારાતે. અસંયુક્ત હુનું સ્થાન કંઠ છે. વર્ણનાં સ્થાન નીચે પ્રમાણે છે – અને હું ઈિ, ચુ, યૂ, શું ઝ, ટ, ૨, ૬ મૂધ , તુ, ત્, સ્ દન્ત ઉ, ૫ જિલ્લામૂલ ફ, , ણ, ન, મ્ પિતપોતાનાં સ્થાન ઉપરાંત નાસિકા એ, એ કંઠતાલુ એ, ઓ દન્તઝ અનુસ્વાર નાસિકા તાલુ કંઠેષ્ઠ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આમાં અ, ઇ, ઉ, ત્રા, ને ત્રમાં દીર્ઘ અને ડુતને યથાયોગ્ય સમાવેશ થાય છે એમ સમજવું અર્થાત, “અ” એટલે “અ” “આ” “અ“૮” એટલે “૮” અને “જરૂ.' સામાન્ય રીતે ક વર્ગનું કંઠસ્થાન આપવામાં આવે છે. ખરું જોતાં, એ વર્ણ જીભના મૂળ આગળથી ઉચ્ચારાય છે માટે પાણિનિએ એનું જિલ્લામૂલ સ્થાન આપ્યું છે. આમાં “દન્તને અર્થ ‘ઉપલા દાંતનાં મૂળ સમજ. એ મૂળ અને તાળવાની વચ્ચેનો ભાગ તે મૂર્ધા. ઉપર સમજાવ્યા પ્રમાણે નાભિપ્રદેશમાંથી પ્રયત્ન પ્રેરાયલે વાયુ ઊંચે જઈ છાતી વગેરે ઉચ્ચારસ્થાનેની સાથે અથડાય છે ત્યારે વર્ણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વર્ણ ઉત્પન્ન કરવામાં પ્રયત્નની જરૂર છે. પ્રયત્નના વિભાગ–પ્રયત્ન બે છે, આભ્યન્તર અને બાહ્ય. આભ્યન્તર પ્રયત્નના ચાર પ્રકાર છે–પૃષ્ટ, ઈસ્કૃષ્ટ, સંવૃત,ને વિવૃત. થી પર્યન્ત ૨૫ વ્યંજન સ્પર્શ કહેવાય છે, કેમકે એ વર્ણોને ઉચ્ચારવામાં જીભનું ટેરવું, તેની પાસે ભાગ, મધ્ય ભાગ, કે મૂલ ભાગને એનાં ઉચ્ચારસ્થાન સાથે બરાબર સ્પર્શ થાય છે. આ કારણથી સ્પર્શ વર્ણને પ્રયત્ન સ્પષ્ટ કહેવાય છે. અન્તઃસ્થ વણને ઉચ્ચારવામાં જિલ્લાના અગ્ર, ઉપાગ્ર, મધ્ય, કે મૂલ પ્રદેશ એ વણેનાં સ્થાનને લગારેક સ્પર્શ કરે છે માટે એને પ્રયત્ન ઈન્સ્પષ્ટ કહેવાય છે. હસ્વ અ વર્ણના પ્રગમાં જીભના અગ્ર આદિ ભાગ તેના સ્થાનની પાસે રહે છે, માટે એને પ્રયત્ન સંવૃત કહેવાય છે. સ્વર અને ઊષ્મ વ્યંજનને ઉચ્ચાર કરવામાં જીભના ભાગ તેનાં સ્થાનથી દૂર રહે છે; માટે તેને પ્રયત્ન વિવૃત કહેવાય છે. સ્વર એ અપૃષ્ટ છે. અને આને ઉચ્ચાર સરખાવશે તે માલમ પડશે કે તે બે વચ્ચે માત્ર હસ્વદીધેનેજ ફેર નથી. “અ” ઉચ્ચારતાં ઓઠ અને મોના ઉપલા ને નીચલા ભાગ જેટલા દૂર રહે છે તેના કરતાં ‘આ’ ઉચ્ચારતાં Page #89 -------------------------------------------------------------------------- ________________ વર્ણવિચાર શિક્ષા ૬૭ વધારે દૂર રહે છે માટે એના પ્રાગમાં “અને સંવૃત કહ્યો છે અને આને વિવૃત કર્યો છે. આ પ્રમાણે ઈ, ચુ, ચું, ને શું, એ બધા વર્ણનું સ્થાન તાલુ છે તે પણ ચવર્ગને ઉચ્ચાર કરતાં જિહાગ્ર વગેરેને તાલુસ્થાન સાથે બરાબર સ્પર્શ થાય છે; યકાર ઉચ્ચારતાં શેડે સ્પર્શ થાય છે, ને શકાર ને ઇવર્ણ ઉચ્ચારતાં જિલ્લા તાલુસ્થાનથી દૂર રહે છે. તવર્ગ અને સ્, બંનેનાં સ્થાન દન્ત છે, તે પણ તપાસ કરીશું તે માલમ પડશે કે તે બંને સરખી રીતે ઉચ્ચારાતા નથી. તેવર્ગ ઉચ્ચારતાં દાંતના મૂળ સાથે જીભના જે ભાગને સ્પર્શ થાય છે તે કરતાં ઊંચા ભાગને સ્પર્શ સ્ ઉચ્ચારતાં થાય છે. વળી તવર્ગ ઉચ્ચારતાં જીભને પૂરો સ્પર્શ ઉપલા દાંતના મૂળ સાથે થાય છે સ્ ઉચ્ચારતાં ઘણે ઓછો સ્પર્શ થાય છે. આ પ્રમાણે, તવર્ગ ઉચ્ચારતાં જીભનું ટેરવું ઉપલા દાંતના અવાળુ સાથે અડકે છે તેમ સ્ ઉચ્ચારતાં થતું નથી; પણ જીભના ટેરવાથી ઉપલે ભાગ અડકે છે ને તે ગેળ થાય છે. બાળકનાં ઉચ્ચારસ્થાન બરાબર કેળવાયેલાં ન હોવાથી તે જીભને ઉપલા દાંતના અવા સાથે ભારથી દાબે છે, તેથી “તું” ને બદલે “સુ” કહે છે. તાલવ્યને ઉચ્ચાર કરતાં જીભને વચલે ભાગ તાળવા સાથે સ્પર્શ કરે છે. જીભના ટેરવાને સ્પર્શ ઉપલા અવાળના ઉપલા ભાગ સાથે થાય ત્યારે મૂર્ધન્ય વર્ણ ઉચ્ચારાય છે. એઠથી તે ગળાની બારી (શ્વાસનળીની ટેચ) લગણના મુખના અંદરના ભાગમાંનાં તે તે સ્થાને સાથે જીભના ભાગને સ્પર્શ, ઈષસ્પર્શ, દૂર અવસ્થાન, કે સમીપ અવસ્થાન થાય છે, માટે એ પ્રયત્ન આભ્યન્તર પ્રયત્ન કહેવાય છે. બાહ્ય પ્રયત્નના અગિયાર પ્રકાર છે-વિવાર, સવાર, શ્વાસ, નાદ, શેષ, અશેષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ઉદાત્ત, અનુદાત્ત, અને વરિત. Page #90 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ * વર્ગીય પહેલાં બે વ્યંજન, શું, ષ, સ્, ને વિસર્ગ, એટલા શ્વાસ, અષ, અને વિવાર કહેવાય છે. એ એ વર્ણના બાહ્ય પ્રયત્ન છે. બાકીનાં એટલે વગય છેલ્લાં ત્રણ વ્યંજન, યુ, ૨, લ, ને વ્રષ્ના નાદ, શેષ, અને સંવાર પ્રયત્ન છે, માટે એ વર્ણ નાદ, શેષ, અને સંવાર કહેવાય છે. વર્ગીય પહેલા, ત્રીજા, ને પાંચમા વર્ષે, અને યુ, ૨, ૯, ને ત્ અલ્પપ્રાણુ અને બાકીના વર્ષે મહાપ્રાણ છે. * વર્ણ ઉત્પન્ન થયા પછી પ્રાણવાયુ માથા સાથે અથડાઈ પાછે ફરે છે એટલે એ વણે ઉચ્ચારાય છે તેથી એ પ્રયત્ન બાહ્ય પ્રયત્ન કહેવાય છે. ગળાની નળી સાંકડી થવાથી ઉચ્ચારાય છે તેથી સંવાર અને તેને વિકાસ થવાથી ઉચારાય છે, માટે વિવાર કહેવાય છે. શ્વાસનળીનું દ્વાર સ્વાભાવિક સ્થિતિમાં હોય છે ત્યારે મોંમાંથી જે ધ્વનિ નીકળે છે તે નાદ. શ્વાસનળીનું દ્વાર વિસ્તારાય છે, ત્યારે શ્વાસ નીકળે છે અને એ શ્વાસથી ઉત્પન્ન થતા વર્ણ પણ શ્વાસ કહેવાય છે. ઘેષ વર્ણ કમળ વધ્યું છે અને તેને ઉચ્ચારવામાં રણકા જે અવાજ થાય છે. એ અવાજ નથી થતે તે વર્ણ અઘષ છે. એ કઠેર વર્ણ છે. અલ્પપ્રાણ વણે ઉચ્ચારવામાં મહાપ્રાણ વણે કરતાં શેડા શ્વાસની જરૂર છે. ઉચ્ચારસ્પષ્ટતા–વર્ણ ઉચ્ચારવામાં ઘણી કાળજી રાખવી જોઈએ. અવ્યક્ત એટલે અસ્પષ્ટ વહેંચ્ચાર કરે નહિ; તેમજ બહુ પ્રયત્ન, પીડાથી વર્ણ ઉચ્ચાર્યા હોય એમ પણ દેખાવવું ન જોઈએ. વર્ણ સરળતાથી ઉચ્ચારવા. પાણિનિએ છ જણને અધમ પાઠક કહ્યા છે–૧. ગાતો હોય તેમ બેલનાર; ૨. ઉતાવળથી બેલનાર; ૩. માથું હલાવી બોલનાર; ૪. લખેલું વાંચનાર, અર્થાત્, સમજ્યા વિના વાંચનાર; ૫. અર્થ સમજ્યા વિના બેલનાર; ૬. અલ્પ કંઠથી ઉચ્ચારનાર. માધુર્ય, અક્ષરની સ્પષ્ટતા, પદે છૂટાં પાડવાં, સુસ્વર, ધૈર્ય, અને લય Page #91 -------------------------------------------------------------------------- ________________ વર્ણવિચારઃ શિક્ષા સાથે બોલવું એ છ પાઠકના ગુણ કહ્યા છે. વળી કહ્યું છે કે શિકાથી કે ભયથી બેલતા હોઈએ તેમ બેલવું નહિ, અવ્યક્ત નહિ, નાકમાંથી નહિ, કાકસ્વરથી નહિ, સ્થાનવિવર્જિત નહિ, જાણે ઓઠ પીસીને નહિ, ત્વરિત નહિ, તેમજ વિલંબિત પણ નહિ, અક્ષરને પકડી પાડીને ઉચ્ચાર્યા હોય તેમ નહિ, તેમજ ગદ્ગદિત કંઠે કે અક્ષર ગળી જઈનેએવી રીતે બેલવું નહિ. શુદ્ધ ને સ્પષ્ટ ઉચ્ચાર ઉપર પ્રાચીનું કેટલું બધું લક્ષ હતું તે આ પરથી સમજાશે. ભાષાશાસ્ત્રીઓનું મત–પાશ્ચાત્ય ભાષાશાસ્ત્રીઓના મત પ્રમાણે સ્વર એ સાદામાં સાદા, સંતત-જારી રાખી શકાય એવા ઉચ્ચારી છે. એ સ્વરે તેમજ શકાર, ષકાર, ને સકાર, મહાપ્રાણુ, અને કેટલાંક સંયુક્ત વ્યંજન જેમાંથી વ્યંજન વિકાસ પામ્યાં છે, એ મનુષ્યની ભાષામાં પ્રથમ પરિણામ છે. રેગ્નૉડના મત પ્રમાણે બધાં વ્યંજન નીચેના સંયોગ પરથી આવ્યાં છે – ફ, ૨, ૫, કમ્, ટસ્, ને સ્ ૨ ને લ ધુજારા સાથે બોલાય છે ત્યારે ને 2 ના ઉચ્ચારને કંઈકે મળતા આવે છે. એ વણેને સંસ્કૃતમાંજ સ્વર માન્યા છે, બીજી ભાષાઓમાં નહિ. સ્ત્રને ની સમાનતાથી કમ્યો છે. તે માત્ર કo૫ નાં રૂપમાં માલમ પડે છે. હસ્થ એ ને હસ્વ એ-સંસ્કૃતમાં હસ્ય એ ને એ નથી. પરંતુ પાલીમાં એ ને ઓ હસ્વ પણ છે. દીર્ધ સ્વરની પછી જેડાક્ષર આવી શકતો નથી એ એમાં ને પ્રાકૃત ભાષામાં નિયમ છે. આ કારણથી તૈત્તિર, થોળ જેવા શબ્દોમાં ને સો ને ઉચ્ચાર હસ્વ થતો. સંસ્કૃત શબ્દનું માપ પ્રાકૃત ભાષાઓ બરાબર જાળવે છે. આથી પ્રેમ, ઘી, હેવ વગેરેનું પ્રાકૃતમાં પેમ્પ, પ ત્ર, વગેરે થાય છે. દ્રાવિડ ભાષાઓમાં , ને યો ને હસ્વ ને દીર્ધ બંને ઉચ્ચાર છે ને તેને માટે જુદા જુદા અક્ષર છે. પ્રાકૃતમાં હસ્વ ઉચ્ચાર (ા ને મના) દ્રાવિડમાંથી આવ્યા છે, પણ દ્રાવિડમાં છે તેમ તેને માટે જુદા અક્ષર નથી. લેટિન ને ગ્રીકમાં જ્યાં હસ્વ “એ” ને “ઓ હેય છે ત્યાં સંસ્કૃતમાં ન હોય છે; જેમકે સર્ણન Septem (સેટેમ) યુરાન Decem | ( ડીસેમ) Dexter (ડેકસ્ટર) भवि Ovis (એવિસ) दक्ष Page #92 -------------------------------------------------------------------------- ________________ સર્ષ = ૭૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પતિ Potis (પિટિસ) Octo (મો ) હમ Domos (મોક્ષ) Fero Serpo | (સેપે) Genero (જેનેરે) ૪૦—– પ્રકરણ ૭મું શબ્દશક્તિ: અભિધા પદ અને શક્તિ–એક કે વધારે વર્ણ જેમાંથી અર્થ નીકળે છે તેને આપણે શબ્દ કહીએ છીએ અને વાક્યમાં વપરાય ત્યારે એ શબ્દ પદ કહેવાય છે. પરંતુ શબ્દમાં અર્થ ઉપજાવવાની શક્તિ કેવી રીતની છે, શબ્દમાંથી અર્થ શી રીતે નીકળે છે, અને કયે નીકળે છે, તે આપણે વિચારવાનું છે. ટ-શબ્દ વર્ણના બનેલા છે, એ વર્ણમાં અર્થ નથી તે શબ્દ જે એને સમુદાયરૂપ છે તેમાં અર્થ ક્યાંથી આવે છે? દરેક વર્ણ જેવો ઉચ્ચારાય છે તે વિનષ્ટ થાય છે. આથી વણેને સમુદાય બનવા પણ શક્ય નથી. વળી એમ પણ કહેવું યુક્ત નથી કે શબ્દના દરેક વર્ણનું જ્ઞાન થયા પછી વર્ણના સમુદાયને મન પર સંસ્કાર પડે છે અને એ સંસ્કારનું સ્મરણ થયે શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થાય છે, કેમકે એમ હોય તો આપણે “નદી” અને “દીની, “રાજા” અને “જારા, એમાં ભેદ સમજીએ નહિ. આ કારણથી વૈયાકરણે કહે છે કે વર્ણથી ભિન્ન, પાછલા વર્ણના સંસ્કાર સહિત અન્ય વર્ણના જ્ઞાનથી વ્યંગ્ય, સફેટ નામને શબ્દ સ્વીકારવો જોઈએ. એ ફેટ વન્યાત્મક અને નિત્ય-નાશરહિત છે. સાર આ પ્રમાણે છે-ટા વણેમાંથી અર્થ નીકળતો નથી; કેમકે નીકળતો હોય તે પ્રથમ વર્ણમાંથી અર્થ નીકળે અને બાકીના નકામા જાય. વળી વર્ણના સમુદાયમાંથી પણ અર્થ નીકળતો નથી; કેમકે વણે ઉચ્ચારાયા કે તરત નાશ પામે છે; તેથી તેને સમુદાય થઈ શકતો નથી. વળી સ્મરણશક્તિથી એક વખત બધા વર્ણ યાદ રહેવાથી અર્થ નીકળે છે એમ પણ કહેવું યુક્ત નથી; કેમકે એમ હોય તે નદી ને દીન”, “રસ” ને “સર, એ શબ્દોમાં કંઈ ભેદ થાય નહિ; તેથી આપણે વર્ણથી વ્યંગ્ય, અવયવરહિત, એક, નિત્ય, પદસફેટ કે વાક્ય ફેટ સ્વીકારવો Page #93 -------------------------------------------------------------------------- ________________ શબ્દશક્તિઃ અભિધા જોઈએ એવું વૈયાકરણનું મત છે. અર્થાત, વર્ણ જાતે નશ્વર છે, તેમાંથી અર્થ નીકળતો નથી પણ તેમાંથી સ્ફટરૂપ નિત્ય શબ્દ વ્યંગ્ય થાય છે અને તે ફેટમાંથી અર્થ નીકળે છે. વૈયાકરણ ફેટને ધ્વનિ પણ કહે છે. નૈયાયિકો પણું એટલું તે કબૂલ કરે છે કે વણે નશ્વર છે, તે પ્રત્યેકમાંથી અર્થ નીકળતું નથી, અને એ વણે જલદી નાશ પામે છે તેથી એને સમુદાય સંભવ નથી. પરંતુ પૂર્વ પૂર્વ વર્ણના સંસ્કાર સાથે અન્ય વર્ણના જ્ઞાનથી જ અર્થની પ્રતીતિ થાય છે, માટે ફેટ સ્વીકારવાની જરૂર નથી, એમ તેમનું મત છે. સંકેતઃ તે શેમાં રહેલો છે—હવે શબ્દમાંથી કયે અર્થ નીકળે છે તેને વિચાર કરીએ. અમુક શબ્દથી અમુક અર્થને બેધ થે જોઈએ એવી અનાદિ કાળથી ચાલી આવેલી ઈચ્છા તે સંકેત એમ તૈયાયિકેનું માનવું છે. વૈયાકરણના મત પ્રમાણે શબ્દ અને અર્થને સંબંધ નિત્ય છે. જેમ ઇન્દ્રિયમાં પિતાના અર્થો ગ્રહણ કરવાની યેગ્યતા સ્વાભાવિક છે, જેમ આંખ સ્વભાવથીજ રૂપનું, કાન શબ્દનું, એમ ઈન્દ્રિયે પિતાપિતાના વિષયનું ગ્રહણ કરે છે, તેજ પ્રમાણે શબ્દને અર્થ સાથે સ્વાભાવિક-અનાદિ કાળથી ચાલ્યા આવેલે-સંબંધ છે અને અર્થને બંધ કરવાની ચેગ્યતા છે. જેમ આંખ રૂપનું ગ્રહણ કરી શકે છે, શબ્દનું નહિ, તેમ “ઘટ શબ્દમાંથી, અર્થને બંધ કરવાની એવી સ્વાભાવિક ગ્યતાને લીધે, “ઘડાને જ અર્થ નીકળે છે, બીજે નહિ. આ પ્રમાણે વૈયાકરણે અમુક શબ્દમાંથી અમુક અર્થ નીકળ જોઈએ એવી ઈશ્વરેચ્છાને કે અનાદિ કાળથી ચાલી આવેલી ઇચ્છાને, નૈયાયિકોની પેઠે, સંકેત માનતા નથી, પરંતુ તેમના મત પ્રમાણે સંકેત એટલે પદ અને અર્થની વચ્ચે પરસ્પર એકતાને સંબંધ છે, જે એક એકને યાદ દેવડાવે છે. જે શબ્દ તેજ અર્થ અને અર્થ તેજ શબ્દ એમ ભાષ્યકાર કહે છે. અર્થાત્, અર્થ માટે સંકેત સ્વીકારવાની જરૂર નથી સ્વાભાવિક રીતે શબ્દમાં અર્થ ઉપજાવવાની યોગ્યતા છે. સંકેત શેમાં રહેલો છે તે વિષે વિદ્વાનોના ભિન્ન ભિન્ન મત છે. કેટલાક વ્યક્તિમાં, કેટલાક જાતિમાં, ને કેટલાક જાતિવિશિષ્ટ વ્યક્તિમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સંકેત મૂકે છે. એનો અર્થ એવો છે કે શબ્દમાંથી વ્યક્તિને અર્થ નીકળે છે; “ગાય” એટલે ગાય એવી વ્યક્તિ એમ કેટલાકનું માનવું છે. વ્યવહાર વ્યક્તિને લાગુ પડે છે, “ગાય લાવ,’ ગાય જાય છે, આમાં ગાય વ્યક્તિને લાવવામાં આવે છે, ગાય વ્યક્તિ જવાની ક્રિયા કરે છે; માટે વ્યક્તિજ શબ્દાર્થ છે એવું એ પક્ષકાનું મત છે. અન્ય વિદ્વાનો કહે છે કે શબ્દમાંથી વ્યક્તિને અર્થ નીકળતો નથી, પણ જાતિનો અર્થ નીકળે છે; માટે જાતિમાં સંકેત માનવો યુક્ત છે. વ્યક્તિઓ અનન્ત છે તેથી એકે એક વ્યક્તિમાં સંકેત મૂકી શકાય નહિ; અને થોડીમાંજ મૂકીએ તે જેમાં ન મૂક્યો હોય તે વ્યક્તિનું જ્ઞાન તે શબ્દથી થાય નહિ. જે પચાસ ગાયની વ્યક્તિઓમાંજ “ગાય” શબ્દનો સંકેત માનીએ તે એકાવનમી ગાયને બંધ “ગાય” શબ્દથી થાય નહિ; માટે જાતિમાંગેવમાં–ગાયપણુમાં સંકેત મૂક યુક્ત છે. જાતિ ને વ્યક્તિ વચ્ચે અવિનાભાવી સંબંધ છે, એટલે જાતિ વિના વ્યક્તિ ને વ્યક્તિ વિના જાતિ રહી શકતી નથી એવો પરસ્પર સંબંધ છે, તેથી સંકેતથી જાતિનું જ્ઞાન થયા પછી વ્યક્તિનું જ્ઞાન આવા સંબંધને લીધે થશે. અન્ય વિદ્વાનોના મત પ્રમાણે જાતિવિશિષ્ટ વ્યક્તિમાં સંકેત રહેલો છે. “ગાય” શબ્દથી “ગાય વ્યક્તિને કે “ગયપણુંનો બોધ થતો નથી, પરંતુ ગાયપણાથી વિશિષ્ટ ગાયવ્યક્તિને બંધ થાય છે. આલંકારિક અને વૈયાકરણનું મત વધારે વ્યાપક છે. તેઓ ઉપાધિમાં સંકેત મૂકે છે. ઉપાધિ એટલે ધર્મ. એ ધર્મ બે પ્રકાર છે-૧. સ્વભાવથીજ વસ્તુમાં રહેલે ધર્મ અને ૨. વક્તાએ પોતાની ઇચ્છાથી તેમાં મૂકેલો ધર્મ. પહેલા પ્રકારનો ઉપાધિ સ્વાભાવિક અને બીજા પ્રકારનો યાદચ્છિક (+રૂછ-રૂ–જે ઈચ્છા, ઈચ્છાથી મૂકેલે) કહેવાય છે. સ્વાભાવિક ઉપાધિ બે પ્રકાર છે –૧. સિદ્ધ (તૈયાર થયેલે) અને ૨. સાધ્ય ( તૈયાર થતો). સિદ્ધ ઉપાધિના પણ બે પ્રકાર છેઃ–૧. જે ધર્મ અમુક વર્ગના પદાર્થમાત્રમાં રહેલો છે તે અને ૨. જે ધર્મ પદાર્થમાં વિશેષતા મૂકે છે અને તેને બીજા પદાર્થથી જુદું પાડે છે. પહેલો ધર્મ તે જાતિ છે. એ વસ્તુનો પ્રાણપ્રદ ધર્મ છે; વસ્તુને વસ્તુ બનાવનાર ધર્મ છે. ગાયમાં ગાયપણું એ જાતિ છે. એ ધર્મ ગાયના વર્ગને અન્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ શબ્દશક્તિઃ અભિધા . ૭૩ પ્રાણિવર્ગોથી જુદો પાડે છે. ભહરિ કહે છે કે પદાર્થમાત્રમાં બે ભાગ છે, સત્ય અને અસત્ય. વ્યક્તિ એ અસત્ય ભાગ છે અને એને નાશ થાય છે; પણ જાતિ એ સત્ય ભાગ છે; એને નાશ થતો નથી. સાધ્ય ઉપાધિ તે ક્રિયા. યાદછિક ઉપાધિ એટલે સંતા–વસ્તુને જે ખાસ નામ આપણી ઈચ્છાથી આપ્યું હોય છે તે. આ પ્રમાણે વૈયાકરણ અને આલંકારિકે જાતિ, ગુણ, કિયા, અને સંજ્ઞામાં સંકેત મૂકે છે. તેમના મત પ્રમાણે ચારમાંથી ગમે તે કઈ અર્થ શબ્દમાંથી નીકળે છે. ભાષ્યકાર કહે છે કે શબ્દની પ્રવૃત્તિ ચાર પ્રકારની છે-જાતિશબ્દ, ગુણશબ્દ, કિયા શબ્દ, અને યદચ્છાશબ્દ આ પ્રમાણે ઉપાધિના વિભાગ નીચે પ્રમાણે થાય છે ઉપાધિ સ્વાભાવિક ૪. યાદચ્છિક (સા) ૩. સાધ્ય (ક્રિયા) સિદ્ધ ૧. પ્રાણપદ-- ૨. વિશેષ મૂકનાર વસ્તુને વસ્તુ (ગુણ) બનાવનાર (જાતિ) આ પ્રમાણે સંકેતથી શબ્દમાંથી જાતિ, ગુણ, કિયા, કે સંજ્ઞાને અર્થ નીકળે છે. વાક્યમાં પ્રધાન પદ બેજ છે–નામ અને આખ્યાત (ક્રિયાપદ). બીજાં પદ એ બેની સાથે જોડાયેલાં છે. નામ સંજ્ઞાવાચક, જાતિવાચક, કે ભાવ (ગુણ) વાચક હોય છે. આમ વૈયાકરણને સંકેત યુક્ત છે. - સાધન-સંકેતનું જ્ઞાન નીચેનાં સાધનથી પ્રાપ્ત થાય છે - છે. કેશ; ૨. વ્યાકરણ ૩. આસ–ભરે રાખવા લાયક-પુરુષનું Page #96 -------------------------------------------------------------------------- ________________ ७४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વચન ૪. વાક્યશેષ–પૂર્વાપર સંબંધ, પ. ઉપમાન; ૬. પ્રસિદ્ધ પદને સંબંધ અને ૬, વ્યવહાર. અભિધા પ્રકાર–સંકેત પ્રમાણે જે અર્થ નીકળે છે તે સંકેતિત અર્થને વાચ્યાર્થ કહે છે અને શબ્દની જે વૃત્તિ કે વ્યાપારથી તેમાંથી એવો અર્થ નીકળે છે તે વૃત્તિને અભિધાવૃત્તિ કહે છે. વૃત્તિને શક્તિ પણ કહે છે. અભિધા વૃત્તિના ત્રણ પ્રકાર છે ગ, રૂઢિ, ને ગરૂઢિ. કેટલાક શબ્દ માત્ર પ્રકૃતિ ને પ્રત્યયને જે અર્થ થાય તેને બોધ કરે છે. પાચક ( પરાંધવું, અક-નાર; રાંધનાર), પાઠક (પઠનાર); કારક (કરનાર); પાચન ( પ અન–કિયાવાચક પ્રત્યય; પચવું તે); ભજન (ભજવું તે); ભક્તિ, શક્તિ; સ્વાભાવિક, માધુર્ય, તેજસ્વી હેશ્યાર (હોશયાર–વાળા) વગેરે એવા શબ્દ છે. એ શબ્દ યૌગિક કહેવાય છે. જે વૃત્તિથી એ અર્થ શબ્દમાંથી નીકળે છે તેને યોગ કહે છે. એગ એટલે વ્યુત્પત્તિ. ઘણા શબ્દમાંથી લાંબા સમયના પ્રયોગબળે ચાલ્યા આવતા અર્થનું ભાન થાય છે. ગાય, ઘેડ, વગેરે એવા શબ્દ છે. કેટલાક વૈયાકરણના મત પ્રમાણે શબ્દમાત્ર ધાતુથી વ્યુત્પન્ન થયા છે, તેથી એવા શબ્દની પણ વ્યુત્પત્તિ છે. પરંતુ એ વ્યુત્પત્તિ બહુ વિચિત્ર પ્રકારની કરવી પડે છે. ગાય એટલે સંસ્કૃત નો શબ્દને ધાતુ પામ્ “જવું આપે છે, “ગાય” શબ્દના પ્રચલિત અર્થને જ ધાતુના અર્થ સાથે બહુ સંબંધ નથી. “ગાય” અર્થ થાય છે તેનું કારણ એ શબ્દ ધાતુ પરથી આવ્યું છે તે નથી; પણ એ અર્થ લાંબા કાળના પ્રગથી પ્રચાર પામ્યો છે રૂઢ થયે છે તે છે. આ શબ્દવૃત્તિ તે રૂઢિ અને રૂઢિથી જે અર્થ વાચ્ય થાય છે તે રૂઢાર્થ કહેવાય છે. યેગમાં શબ્દના અવયવમાં-પ્રકૃતિ ને પ્રત્યયમાં શક્તિ રહેલી છે; રૂઢિમાં સમગ્ર શબ્દમાં જ રહેલી છે. આ કારણથી ભેગને અવયવશક્તિ ને રૂઢિને સમુદાયશક્તિ કહે છે. વળી કેટલાક શબ્દ એવા છે કે તેમાં વેગ ને રૂઢિ બંને વૃત્તિ રહેલી છે. એવા શબ્દ ગરૂઢ કહેવાય Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૫ . શબ્દશક્તિઃ અભિધા છે. “પંકજ, ‘હસ્તી, વગેરે એવા શબ્દ છે. “પંકજેને યૌગિક અર્થ “જે કાદવમાં ઊગ્યું હોય તે બધું એ થાય; પરંતુ રૂઢિથી એ અર્થમાં સંકેચ થઈ “કાદવમાં ઊગેલું માત્ર કમળ’ એજ અર્થ થાય છે. હસ્તી, “કરી’, ‘હાથી' –એ શબ્દને યૌગિક અર્થ જેને હસ્ત, કર' હાથ હોય તે” એ થાય, પરંતુ “જેને હસ્ત,શુંડ–સૂંઢ છે એવું પ્રાણી, હાથી' એ અર્થ રૂઢિથી નિયમિત થયે છે. હનુમને યૌગિક અર્થ “હનુ-હડપચીવાળું એ થાય છે રૂઢિથી એ અર્થ સંકડાઈ હનુમાન્ નામના વાનરદેવ, જેની હડપચી બહાર પડતી છે તે એ થાય છે. એ જ પ્રમાણે જલજ પીતાંબર”, “ગિરિધારી એ એવા શબ્દ છે. વાચ્યાર્થના નિયામક-શબ્દના અનેક વાચ્યાર્થ હોય છે, તેમાં કયે સ્થળે કર્યો કે તેને માટે હરિએ (ભર્તુહરિએ) પિતાના વાકયપદીય' નામના પુસ્તકમાં અર્થને નિયમમાં મૂકનારાં, વાચ્યાર્થનિયામકે આપ્યાં છે, તેમાંથી આપણી ભાષાને લાગુ પડે એવાં મુખ્ય નીચે આપ્યાં છે ૧. સાહચર્ય રામલક્ષ્મણ વનમાં જાય છે. રામના અર્થ દશરથપુત્ર અને પરશુરામ થાય છે; પરંતુ, લમણના સાહચર્યથી “રામ”ને અર્થ દશરથિ રામજ થાય છે. ૨. વિરોધ તેઓ રામ અને અર્જુનની પેઠે લડ્યા. રામ=1. દશરથપુત્ર ૨. પરશુરામ; અર્જુન=૧. પાંડુપુત્ર; સહસ્ત્રાર્જુન. આ સ્થળે વિધથી “રામને અર્થ પરશુરામ અને “અર્જુનને શિર્થ “સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય થાય છે. ૩. પ્રજન Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સંસાર તરવાને માટે સ્થાણુને ભજ. સ્થાણુ=૧, શિવ ૨. થાંભલે. પ્રયજન “સ્થાણુને શિવના અર્થમાં નિયમિત કરે છે. ૪. પ્રકરણ–પૂર્વાપર સંબંધ દેવ બધું જાણે છે. દેવ=૧. દેવતા, ૨. રાજા પ્રકરણથી “દેવ રાજાના, આપ સાહેબના અર્થમાં નિયમિત થાય છે. ૫. લિંગ-જાતિ બાણ ચાલ્યું (તીર); બાણ ચાલ્યા ગયે (બાણ કવિ કે બાણુંસુર { પ્રકરણથી જે સમજાય તે છે. આ બધાં નિયામકમાં પ્રકરણ મુખ્ય છે. મુખ્ય અર્થ ઘણા હેય તેમાંથી કયે અર્થ લે તે નકકી કરવામાં પૂર્વાપર સંબંધ ઘણી મદદ કરે છે. પ્રકરણ ૮મું શબ્દશક્તિ: લક્ષણા, વ્યંજના ઉપસંહાર–સંકેતથી જે અર્થને શબ્દ બંધ કરે છે તે અર્થ વાચ્યાર્થ કે મુખ્યાર્થ કહેવાય છે અને એ અર્થ ઉપજાવવાની શબ્દની વૃત્તિ અભિધાવૃત્તિ કહેવાય છે, એ વાત અગાઉના પ્રકરણમાં કહી ગયા. નૈયાયિકે અભિધાવૃત્તિને શક્તિ કહે છે. શબ્દમાં વાચ્યાર્થ ઉપરાંત બીજો અર્થ ઉપજાવવાની પણ શક્તિ છે. લક્ષણે તેના આવશ્યક અંગ–કેટલીક વખત મુખ્ય અર્થ લાગુ પડતા નથી. આમ જ્યારે મુખ્ય અર્થને બાધ થાય છે ત્યારે તેની સાથે સંબંધ રાખતે બીજે અર્થ લેવું પડે છે અને એ અર્થ લેવાનું કંઈ પ્રયજન પણ હોય છે. દાખલા તરીકે, “ગંગા પર Page #99 -------------------------------------------------------------------------- ________________ શબ્દશક્તિઃ લક્ષણ, વ્યંજના ૭૭ આહીરનું ઝુંપડું છે. આમાં “ગંગા’ શબ્દને વાચ્યાર્થ “ગંગાને પ્રવાહ બંધબેસતું નથી, કેમકે પ્રવાહના ઉપર ઝુંપડું હોઈ શકે નહિ. અહિં વાચ્યાર્થ–પ્રવાહના અન્વયને બાધ થાય છે. પ્રવાહને અન્વય “ઝુંપડું સાથે થઈ શકતો નથી; કેમકે પ્રવાહ ઝુંપડાનું અધિકરણ હોઈ શકે નહિ. આમ અન્વયને બાધ થઈ વાચ્યાર્થ લાગુ પડતું નથી ત્યારે તે અર્થની સાથે સંબંધ ધરાવતે બીજો અર્થ લેવે પડે છે. ઉપલા દાખલામાં “ગંગાને અર્થ એ પ્રમાણે તીર, જે પ્રવાહની સાથે સમીપતાને સંબંધ રાખે છે તે છે. ગંગા પર ઝુંપડું એટલે ‘ગંગાના તીર પર ઝુંપડું.” અત્ર સહજ પ્રશ્ન થશે કે ત્યારે “ગંગાતીર પર ઝુંપડું કહેવાને બદલે “ગંગા પર ઝુંપડું' કેમ કહ્યું? એને ઉત્તર એ છે કે બંનેના અર્થમાં ફેર છે. “ગંગા પર ઝુંપડું કહેવાથી ઝુંપડું ઘણું પવિત્ર છે ને ઠંડું છે એ અર્થ નીકળે છે, તે “ગંગાતીર પર ઝુંપડું કહેવાથી નીકળતું નથી. આ પ્રમાણે મુખ્યાર્થીને બાધ થાય ત્યારે તેની સાથે સંબંધ ધરાવતે જે અર્થ લેવું પડે છે તે લક્ષ્યાર્થ કહેવાય છે અને શબ્દની જે વૃત્તિ કે શક્તિથી એ અર્થ નીકળે છે તે લક્ષણ કહેવાય છે. લક્ષણમાં આ રીતે ત્રણ બાબત આવશ્યક હોય છે. મુખ્યાર્થબાધ; ૨. મુખ્યર્થની સાથે અન્ય અર્થને સંબંધ, ૩ અન્ય અર્થ લેવાનું પ્રયોજન. તાત્પર્યબાધ–પરંતુ લક્ષણાને બધે સ્થળે અન્વયને બાધ હતે નથી. અન્વય ઘટતો હોય છતાં વક્તાનું તાત્પર્ય વાચાર્થ લેવાથી સચવાતું ન હોય તે અન્ય અર્થ લેવું પડે છે. દાખલા તરીકે, એક મેટું ટેળું જતું હોય તેમાં ઘણાખરા માણસેની પાસે છત્રી હોય તે આપણે કહીએ છીએ કે “છત્રીવાળાઓ જાય છે. આ દાખલામાં ‘છત્રીવાળાએ શબ્દને વાચ્યાર્થ જેમની પાસે છત્રી છે તે એમ લેવાથી અન્વયને કંઈ બાધ આવતું નથી, પરંતુ બોલનારની મતલબ સધાતી નથી. એણે આખા ટેળાને “છત્રીવાળાઓ એવી સંજ્ઞા આપી છે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ અને એ ટેળામાં ડાક છત્રી વિનાના છે તેમને બાતલ કરવાને એને ઈરાદે નથી. આથી “છત્રીવાળાઓને મુખ્ય અર્થ જેમની પાસે છત્રી છે તે એ લેવાથી વક્તાનું તાત્પર્ય સરતું નથી, તેથી એ અર્થની સાથે સંબંધ ધરાવતે અન્ય અર્થ “છત્રીવાળાઓ તેમજ તેમની સાથેના છત્રી વિનાના–એ આખે સંઘ લેવું પડે છે. એ અન્ય અર્થ તે લક્ષ્યાર્થ છે. અહિં લક્ષણ લેવાનું પ્રયોજન “ઘણું માણસો પાસે છત્રી છે એ દશૉવવાનું છે. “છત્રીવાળાઓ અને બીજા છત્રી વિનાના જાય છે એમ કહેવાથી એ પ્રયજન સધાતું નથી. આ પ્રમાણે લક્ષણા લેવાનું કારણ મુખ્ય અર્થને બાધ એટલે અન્વયને બાધ કે તાત્પર્યને બાધ છે. લક્ષણુના પ્રકાર-ભિન્ન ભિન્ન રીતે એ પ્રકાર પાડવામાં આવે છે. પ્રથમ શુદ્ધ અને ગૌણું એવા બે પ્રકાર થાય છે. શુદ્ધ લક્ષણના ત્રણ પ્રકાર છે-૧. જહુલ્લક્ષણ ૨અજહુલ્લક્ષણ, ૩. જહદજહલ્લક્ષણા. જહસ્વાર્થો કે જહલક્ષણ-ગંગા પર ઝુંપડું છે આમાં ગંગા શબ્દના વાચ્યાર્થ પ્રવાહને તજી દઈ તેની સાથે સંબંધ રાખતે અન્ય અર્થ લેવું પડે છે. આ પ્રમાણે શબ્દના સ્વાર્થને-પિતાના અર્થને-મુખ્ય અર્થને ત્યાગ કરે પડે છે, માટે એ લક્ષણ જહQાથી કે ટૂંકામાં “જહલ્લક્ષણ” કહેવાય છે. “જહત” એ “હા” તજવું, એ ધાતને વર્તમાન કૃદન્ત છે. જહત એટલે તજતે છે સ્વાર્થ જેને, મુખ્ય અર્થ જેને તજી દે છે, જેમાં મુખ્ય અર્થ તદન જતો રહે છે એવી લક્ષણ. આલંકારિકે આને લક્ષણલક્ષણા કહે છે. ઉદાહરણ–એ લક્ષણનાં બીજાં ડાંક ઉદાહરણ નીચે આપ્યાં છે – ૧. તે વીર પુરુષનું શુરાતન આખું ગુજરાત વખાણે છે. (ગુજરાતના લેકે; વખાણ કરવામાં દેશને કઈ પણ માણસ નથી એમ નહિ એ સૂચવવું એ લક્ષણનું પ્રજન છે.) Page #101 -------------------------------------------------------------------------- ________________ શબ્દશક્તિઃ લક્ષણા, વ્યંજના કલિંગ સાહસિક છે. (કલિંગના લાક) રજપુતાના શુરાતનથી ભરપૂર છે. (રજપુતાનાના લાક) ૨. ધી આપણું જીવન છે. (જીવન ઉત્પન્ન કરનાર) ૩. પિતાને પુત્રજન્મ માટે આનન્દ છે. (આનન્દજનક) ૪. શી તમારી યા? શે તમારો ઉપકાર ? ( ઉલટા અર્થમાં નિર્દયતા; અપકાર. આને વિપરીતલક્ષણા કહે છે.) ૭૯ અજહસ્યાર્થી કે અજહલ્લક્ષણા-આ ઉપલી લક્ષણાથી ઉલટી છે. એમાં સ્વાર્થના ત્યાગ થતા નથી. સ્વાર્થ રહે છે ને વધારામાં બીજો અર્થ આવે છે. અને આલંકારિકા ‘ઉપાદાનલક્ષણા’ કહે છે; કેમકે એમાં અન્ય અર્થનું ઉપાદાન-ગ્રહણ કરવું પડે છે. છત્રીવાળાએ જાય છે એમાં ‘છત્રીવાળાએ’ના અર્થ છત્રીવાળાએ અને અન્ય, છત્રી વિનાના. આમાં ‘છત્રીવાળાએ’ એટલેા સ્વાર્થ રહે છે અને ‘છત્રી વિનાના’ એટલા અન્ય અર્થનું ગ્રહણ કરવું પડે છે. ખી ઉદાહરણ નીચે પ્રમાણે છે:-~~ ૧. કાગડાથી અળિદાનનું રક્ષણ કરો. (કાગડાથી અને અળિને ભ્રષ્ટ કરનાર અન્ય પ્રાણીએથી) જહદજહસ્ત્રાર્થો—આ લક્ષણાના ત્રીજો પ્રકાર છે, એમાં સ્વાર્થના અંશે ત્યાગ થાય છે અને અંશે થતા નથી. જે વૃત્તિમાં શબ્દો અંશે સ્વાર્થને મુખ્યાર્થને તજે છે અને અંશે તજતા નથી તે વૃત્તિ જહુદજહસ્વાર્થી કહેવાય છે. આ કારણથી વેદાન્તીએ એને ભાગલક્ષણા કહે છે. દાખલા—તેજ આ દેવદત્ત છે. તે તું છે. (વેદાન્તીનું મહાવાક્ય) તેજ’ એટલે તે વખતે જોયલા; ‘આજ' એટલે આ વખતે જોયલા. એ બે વચ્ચે સામાનાધિકરણ્ય-એકતા લાવવા તે વખતના’ Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને “આ વખતને એટલા અર્થને ત્યાગ કરે પડે છે; માટે એ ભાગલક્ષણા કહેવાય છે. તે એટલે નિર્ગુણ, જ્ઞાનરૂપ પરબ્રહ્મ. તું એટલે અલ્પગુણ અને કિંચિત-જ્ઞાનવાળે જીવાત્મા. એ બે વચ્ચે ઐક્ય લાવવા વિશેષણોને ત્યાગ કરે પડે છે એટલે ચેતનમય આત્માઓ વચ્ચે ઐક્ય થાય છે. શબ્દ ને ગણી લક્ષણ-ઉપરના પ્રકારે શુદ્ધ લક્ષણાના છે. બીજો પ્રકાર એથી ઉલટે છે, તે ગૌણ લક્ષણ કહેવાય છે. તે ગધેડે છે આ દાખલામાં “ગધેડાને અર્થ “ગધેડા જે જડ, અક્કલવિનાને, ગધેડામાં જે જડતાને ગુણ છે તેવા ગુણવાળે છે. બીજે દાખલે નીચે પ્રમાણે છે-- તે દાનમાં કર્ણ, સત્યમાં હરિશ્ચન્દ્ર, એકપત્નીવ્રતમાં રામચન્દ્ર, અને શૌર્યમાં ભીમસેન છે. (એએના ગુણોવાળે છે.) સારેપા ને સાધ્યવસાના લક્ષણુ–ઉપર જણાવેલા પ્રકારે ઉપરાંત “સારા” ને “સાધ્યવસાના” એવા બીજા બે પ્રકાર છે. એક વસ્તુને બીજીનું રૂપ આપવું, બીજી છે એમ કહેવું, એને આરોપ કહે છે. તે વસ્તુમાં જેને આરેપ કર્યો હોય છે તેના જેવા ગુણ છે એવું વક્તાનું તાત્પર્ય હોય છે. જેમાં આરોપ હેય એવી લક્ષણને સારેપા લક્ષણા કહે છે. ૧. તમારું બાહુબળ શૈલેયનું કલ્યાણ છે. (કલ્યાણકારક) ૨. તે મારી આંખની કીકી અને હૈયાને હાર છે. (આંખની કીકી અને હૈયાના હાર જે વહાલે) ૩. રાજાજી સાક્ષાત પવૃક્ષ છે. (કલ્પવૃક્ષની પેઠે યાચકની સર્વ કામના સફળ કરનારા છે.) પહેલો દાખલો શુદ્ધ સારેપા લક્ષણને છે અને બીજે ને ત્રીજો ગણું સારેપા લક્ષણ છે. જે લક્ષણોમાં બે પદે વચ્ચે ગુણના કારણથી સામાનાધિકરણ્ય ઘટે તે ગણું સારેપા લક્ષણ અને જેમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૧ તે શુદ્ધ શબ્દશક્તિઃ લક્ષણા, વ્યંજના ગુણ સિવાય બીજાં નિમિત્તોએ સામાનાધિકરણ્ય ઘટાવાય સારાપા લક્ષણા છે. ઝાડ સળી ગયું છે. (ઝાડનું મૂળ, અન્વયબાધ નથી, તાત્પર્યખાધ છે. અવયવી—આખી વસ્તુ અવયવને–ભાગને માટે વાપરી છે.) ઝાઝા હાથ રળીઆમણા (હાથવાળા પુરુષો, અવયવ અવયવીને માટે વાપર્યાં છે.) એજ પ્રમાણે અગ્ર હસ્તના અર્થમાં ‘હસ્ત' શબ્દ વાપરીએ તે તે પણ અવયવી અવયવને માટે મૂકયા છે એવી શુદ્ધ લક્ષ છે. રાજપુરુષ જતા હાય ને કહીએ કે ‘રાજા જાય છે (રાજપુરુષ), તા એ પણ શુદ્ધ લક્ષણા છે. એમાં સ્વસ્વામિભાવસંબંધ-સેવ્યસેવકના સંબંધ છે. એજ રીતે, જાતે સુથાર ન હેાય પણ સુથારના ધંધા કરતા હાય તેને ‘સુથાર’ કહીએ તે તે પણ શુદ્ધ લક્ષણા થાય. એમાં તે તેના કર્મના ધંધાના સંબંધ છે. ઉપર કહ્યા પ્રમાણે આરોપમાં એક વસ્તુને ખીજીનું રૂપ આપ્યું હાય છે. હવે જે પદાર્થને બીજાનું રૂપ આપ્યું હોય તે પદાર્થનું નામ બીલકુલ કહીએજ નહિ ને જેનું રૂપ આપ્યું હાય તે તરીકેજ તેનું વર્ણન કરીએ તો તેને ‘ અધ્યવસાન ’કહે છે. ‘અધ્યવસાન’ એટલે તાદાત્મ્ય, તદ્રુપતા. એ પદાર્થોની એટલી બધી એકતા કલ્પી છે કે એકના બીજા તરીકેજ નિર્દેશ છે. જેમાં અધ્યવસાન હાય તે સાધ્યવસાના લક્ષણા કહેવાય છે. લતાના મૂળમાં હરણુ વિનાના ચન્દ્ર લીન થયા છે. (લતા= શરીર; હરણ=કલંક; ચન્દ્ર=મુખ) ભીમના મોં આગળ શત્રુ કોણમાત્ર છે? ( વીરને ભીમ કહ્યો છે. ભીમ’ શબ્દે ‘વીર’ શબ્દનું નિગરણ કર્યું છે; ‘ભીમ' શબ્દ વીર’ શબ્દને ગળી ગયા છે, ખાઈ ગયા છે, એજ અધ્યવસાન.) વંશના આનન્દ અને કુળના દીવા આવ્યો. ‘પુત્રને’ ‘આનન્દ’ ૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને “દ” કહ્યો છે. “આનન્દ એટલે આનન્દ ઉત્પન્ન કરનાર અને દી એટલે ‘દીવાના જેવા ગુણવાળ, પ્રકાશક, કીર્તિ ઝળકાવનારી. આનન્દ એ શુદ્ધ સાધ્યવસાના લક્ષણ છે અને દી” એ ગૌણું સાધ્યવસાના લક્ષણોનું ઉદાહરણ છે. સારેપા લક્ષણા એ રૂપક અલંકારનું બીજ છે અને સાધ્યવસાના લક્ષણા એ અતિશક્તિનું બીજ છે. તે રાજા રૂપમાં કન્દર્ય, શૌર્યમાં અર્જુન અને સત્યમાં યુધિઝિર છે. સારેપા ગૌણું લક્ષણ રૂપક અલંકાર) યુધિષ્ઠિર આગળ અસત્યનું કંઈ ફાવવાનું નથી. (રાજા સત્યશીલ હેવાથી તેને યુધિષ્ઠિર કહ્યો છે, ગૌણ સાધ્યવસાના લક્ષણ અતિશક્તિ અલંકાર) લક્ષિતલક્ષણા–કેટલાક લક્ષિતલક્ષણા' નામનો એક પ્રકાર આપે છે. “દ્વિરેફ' શબ્દ એનું ઉદાહરણ છે. “દ્વિરેફ એટલે જેમાં બે રેફ છે તે; અર્થાત, ભ્રમર શબ્દ (જેમાં બે રેફ છે). “દ્વિરેફ' શબ્દ બહુવીહિ સમાસથી પ્રથમ “ભ્રમર શબ્દ એમ લક્ષણથી બોધ કરે છે; પછી ભ્રમર શબદ લક્ષણાથી ભ્રમર એ પદાર્થને બંધ કરે છે. એમ લક્ષિત પદની લક્ષણ તે લક્ષિતલક્ષણ એવો તેમને મત છે. | વ્યંજના–– ગંગામાં ઝુંપડું આ લક્ષણોમાં ઠંડક, પવિત્રતા, વગેરે પ્રજનને અર્થ સમજાય છે તે વ્યંજનાવૃત્તિને લીધે. એ દરથી સૂચવાતે અર્થ વ્યંગ્ય અર્થ કહેવાય છે અને જે વૃત્તિથી એ અર્થ શબ્દમાંથી નીકળે છે તે વ્યંજનાવૃત્તિ કહેવાય છે. વ્યંજનાને કાવ્યશાસ્ત્રમાં અવનિ પણ કહે છે. આ લક્ષણામૂલ દવનિ છે. લક્ષણવૃત્તિ સ્વીકારવી પડી ને તેમ કરવામાં પ્રજન જે આવશ્યક અંગ છે તેને અર્થ વ્યંજનાવૃત્તિથી નીકળે છે. લક્ષણને અવલંબીને એ ધ્વનિ થાય છે, માટે એ લક્ષણમૂલ વનિ કહેવાય છે. કાવ્યોમાં શૃંગારાદિ રસ વ્યંગ્ય થાય છે; એ રસને ધ્વનિ અભિધામૂલ દવનિ છે; કેમકે એમાં વ્યંજનાવૃત્તિ અભિધાને આધારે છે, લક્ષણાને નહિ. Page #105 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થચમત્કાર કાવ્યમાં કવિ એક વસ્તુ વર્ણવી અન્ય વસ્તુ સૂચવે,કે અલંકાર સૂચવે કે અલંકારથી વસ્તુ કે અન્ય અલંકાર સૂચવે,એમ વસ્તુથી વરતુને અલંકારન, અલંકારથી વરતુનો કે અલંકારનો, એમ અનેક પ્રકારનો ધ્વનિ થાય છે. નિરૂઢલક્ષણ-લક્ષણામાં હમેશા પ્રયોજન હેવું જ જોઈએ એમ નથી. કેટલેક સ્થળે પ્રજનને બદલે રૂઢિ એ લક્ષણનું આવશ્યક અંગ થાય છે. કર્મને વિષે તે કુશળ છે. ઉપલા દાખલામાં “કુશળ’ શબ્દને વાચ્યાર્થ કુશ એટલે દર્ભને લેનાર (કુરાન રાતીતિ પુરા:) છે. પરંતુ એ અર્થ અહિં બંધબેસતું નથી. તેથી દર્ભ લાવનારને જેમ હોશિયારી વાપરવી પડે છે કેમકે તેમ ન કરે તે હાથ કપાઈ જાય, તેમ કામ કરવામાં જે વિવેક વાપરે છે એ પ્રવીણ પુરુષ “કુશળ” કહેવાય છે. વિવેચકના સંબંધથી મુખ્ય અર્થની સાથે લક્ષ્ય અર્થ જોડાયેલું છે. “કુશળ” શબ્દનો અર્થ અનાદિ વૃદ્ધવ્યવહારથી પ્રવીણું” થાય છે; તેથી અભિધાવૃત્તિની પેઠે આ લક્ષણવૃત્તિમાં પ્રજનની અપેક્ષા નથી. રૂઢિજ એ લક્ષણુનું આવશ્યક અંગ હેવાથી એ રૂલણા કે નિરૂતલક્ષણા કહેવાય છે. પ્રવીણ” અને “ઉદાર એ પણ નિર્ટલક્ષણાના દાખલા છે. “પ્રવીણ–વાચ્યાર્થ વીણા વગાડવામાં કુશળ; લક્ષ્યાર્થ-બઈપણ કામમાં કુશળ.” “ઉદારવાચ્યાર્થ “આરચાબખો ઊંચા કર્યા વગર, સંકેતથી જ અશ્વ કે બળદ હાંકનાર; લક્ષ્યાર્થ-પ્રાર્થના વગર કંઈક ચિહ્નથી જ સમજી મોટું મન દર્શાવનાર. પ્રકરણ શું શબ્દાર્થચમત્કાર ભાષાસામ્ય-ટેન્ચ નામના ધર્મોપદેશકે “શબ્દને અભ્યાસ એ નામનું સુંદર પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે, તેમાં શબ્દો પણ મહાન ઉપદેશકેનું કામ કરે છે, નીતિને બોધ આપે છે, જગત્નું સ્વરૂપ આલેખે છે, અને પ્રાચીન પરિસ્થિતિ અને ઇતિહાસ પર પ્રકાશ પાડે છે, એ તેણે બહુ રસિક રીતે પ્રતિપાદન કર્યું છે. ગુજરાતી ભાષામાં પણ એવા ઘણુ દાખલા મળી આવે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃદ્ વ્યાકરણ શબ્દાર્થસંકોચ-કેટલાક શબ્દનો મૂળ અર્થ સંકડાઈ ગયા દે છે. ‘ધર્મ’ શબ્દના મૂળ અર્થ કર્તવ્ય, ફરજ છે. પતિના પત્ની પ્રત્યે દમ, પત્નીના પતિ પ્રત્યે ધર્મ, આપણા શરીર પ્રતિ ધર્મ, આત્મા પ્રતિ ધર્મ, ઈશ્વર પ્રતિ ધર્મ, શહેરી તરીકે ધર્મ, પડોશી તરીકે ધર્મ, સમાજ પ્રત્યે ધર્મ–આ બધે સ્થળે ધર્મ”ના અર્થ ક્રૂજ, આપણે જે કરવાને અંધાયલા છીએ તે છે. ગુજરાતીમાં તત્સમ શબ્દ તરીકે ધર્મ શબ્દ એ બધા અર્થમાં વપરાય છે. પરંતુ ઈશ્વર પ્રત્યેના ધર્મ એ સર્વ ધર્મોમાં મુખ્ય હાવાથી ગુજરાતી ભાષામાં ‘ધર્મ’ શબ્દ સંકુચિત થઈ ઈશ્વર પ્રત્યેની ફરજના અર્થ મનમાં પ્રથમ ઉત્પન્ન કરે છે. બીજા દાખલા નીચે આપ્યા છે. એમાંના કેટલાક શબ્દના સંસ્કૃતમાં જે અર્થ હતા તેનાથી અપભ્રષ્ટરૂપે ગુજરાતીમાં અર્થ સંકડાયા છે. ૮૪ શબ્દ ૧. વ્યાપાર વેપાર સંસ્કૃત શબ્દને અર્થ ગુજરાતીમાં સંકુચિત અર્થ કામ(માનસિક વ્યાપાર, પૈસાની લેવડદેવડનું ઇન્દ્રિયેાના વ્યાપાર) કામ શરીરની ગરમી. ગુરુના નાકર; શિષ્ય પશુમાં માદાને લાગુ પડે છે. ૨. તાપ-તાવ ગરમી ૩. ચેટક-ચેલા નાકર ૪. ગર્ભિણી—ગાભણી સ્ત્રીને લાગુ પડે છે. પૂ. ગ્રહણ-ઘરણ ૭. મન્દ-માંદું પકડવું તે, સમજવું તે (તમારૂં કહેવું હું ગ્રહણ કરી શકતા નથી.) સૂર્યચન્દ્રનું રાહુએ પકડવું તે ૬. વેદના વેણાંચૂંટાં લાગણી-દુ:ખની લાગણી પ્રસવસમયે અતિશય (સંકેાચ) શારીરિક દુઃખ ને તે દર્શાવનાર ચિહ્ન રાગથી પિડાયલું ને તેથી કામમાં ધીમું ધીમું Page #107 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થચમત્કાર શબ્દ અર્થ બલવું સંસ્કૃત શબ્દને | ગુજરાતીમાં સંકુચિત ' અર્થ ૮. સંસ્કાર–સકાર શુદ્ધિ કેળવણી (બધીભલિવાર (એના કામમાં | ઇન્દ્રિયોને સંસ્કાર કંઈ સકાર નથી.) સરખે નથી.) ૯ પિંડ-પંડ ગળ પદાર્થ હું ૧૦. શાલા-શાળા ઘેરાયલી જગા (ગજ પાઠશાલા, નિશાળ શાલા, અશ્વશાલા પાઠશાલા) ૧૧. વૃદ્ધ-૧. બુડે જ્ઞાનમાં કે વયમાં વધેલ. ઘરડું, વયે મેટું ૨. વડીલ ન (જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ). માન આપવા લાયક ૧૨. ભણ પાઠ બેલ–શીખવે ૧૩. ગંભીર ઊંડું (સાગર, કુ, ડું, ખીણ, મન, વગેરેને (મનને જ લાગુ પડે છે.) લાગુ પડે છે.) ૧૪. સંભાર તૈયારી અથાણુની તૈયારી મસાલે ૧૫. આજ્ઞા–આણ હુકમ સાસરેથી વહુને આવેલું ૧૬. સ્થાન-થાણું ગમે તે ઠેકાણું પિલીસનું, જકાત ઉઘરાવવાનું, વગેરે ઠેકાણું ૧. ધન્યા-ધણ ભાગ્યશાળી સ્ત્રી સીમન્તને પ્રસંગે સ ગર્ભા સ્ત્રી ૧૮, ઉથલે સામે જવાબ (રાધાજી-ગિને પાછો હુમલે ના ઉથલા); હુમલો (જૂ. ગુ. “મૅલિકિ ઉથલા દીધા કાન્હ. પ્ર. ૨. ૫૧) Page #108 -------------------------------------------------------------------------- ________________ અર્થ | * ૮૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સંસ્કૃત શબ્દનો | ગુજરાતીમાં સંકુચિત શબ્દ અર્થ ૧૯. પ્રત્યક્ષ ઈન્દ્રિયજન્ય જ્ઞાન(બધી આંખથી થયેલું જ્ઞાન ઈન્દ્રિયેથી ઉત્પન્ન (આ બનાવ મારી થયેલું જ્ઞાન, જેમકે પ્રત્યક્ષ બન્યા.) નાસિકાએ કરેલું પ્રત્યક્ષ) ૨૦. પ્રકરણ-પગરણ | બાબત માંગલિક પ્રસંગ શબ્દાર્થવિસ્તાર–આ નિયમ ઉપલા નિયમથી ઉલટો છે. શબ્દના મૂળ અર્થમાં વધારો થઈ તે વધારે વિરતીર્ણ અર્થમાં વપરાય છે. આવા દાખલા આગલા નિયમ જેટલા મળતા નથી. ૧. પીતાંબર પીળું વસ્ત્ર ગમે તે રંગનું રેશમી વસ્ત્ર (એક રીતે સંકોચ પણ છે.) ૨. રાજા-રાવ દેશને માલીક રાવ” શબ્દ ગમે તે મેટા માણસ માટે વપરાય છે. (રાવ સાહેબ ક્યારે પધાર્યા?) ૩. સૂણવું-સણી લેવું સાંભળવું સણ લેવું–સાંભળ્યું ન સાંભળ્યું બધું સમજી લેવું અર્થભ્રષ્ટતા-કેટલાક શબ્દ અર્થમાં ભ્રષ્ટ થયા છે. મૂળ તેને અર્થ સારે હતું તે હવે નઠાર થાય છે. એવા શબ્દમાંથી અનેક પ્રકારને બેધ મળે છે.. Page #109 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થચમત્કાર | મૂળ અર્થ છે હાલને અર્થ ૧. વ્યસન કિઈ પણ કામમાં આનઠારી ટેવ; દારૂનું વ્ય સક્તિ-મંડ્યા રહેવું સન–ભાંગનું–બીડીનું તે (વિદ્યાવ્યસની) –તંબાકુનું–અફીણનું વ્યસન બોધ-સારા કામમાં મંડ્યા રહેવું ઘણું મુશ્કેલ છે. વિરલ પુરુષ, જેમને ઉત્તમ ગૃહસંસ્કાર થયા હોય છે તે જ સારા કામમાં આસક્ત રહે છે. નઠારા કામમાં મચ્યા રહેવાનું વલણ થાય છે તેને સાધારણ પુરુષે વશ થાય છે, કેમકે તેમાં બહુ મહેનત નથી ને તાત્કાલિક લાભ દીસે છે. શબ્દ પણ આ પ્રમાણે મોટા ઉપદેશકનું કામ કરે છે અને એક શબ્દનું પણ બરાબર જ્ઞાન થવાથી આપણી કામના સિદ્ધ થાય છે–જ્ઞાનની વૃદ્ધિ થાય છે, મન કેળવાય છે, ને તેથી મને રથ સિદ્ધ થાય છે, એવું સંસ્કૃત વિદ્વાનું કહેવું વાજબી છે. ૨. પ્રપંચ | વિસ્તાર, સંસાર | છળભેદ બેધ–સંસારમાં સરળ વર્તન કરતાં કુટિલ માર્ગ અને કાદવે તથા છળભેદ વધારે છે એ એ શબ્દ પરથી બેધ મળે છે. એ શબ્દનો અર્થ સંકુચિત થયે છે તેમજ ભ્રષ્ટતા પામે છે. ૩. વર્ચસ્ | તેજ (બ્રહ્મવર્ચસ= નઠારું કામ કરવામાં બ્રહ્મતેજ) વેર વાળવામાં જોર બતાવવું (તમે મારા પર વર્ચસ કરે છે એ ઠીક નથી.) બેધ–સપુરુષેજ પિતાના તેજને–બળને સારે ઉપગ કરે છે દુષ્ટ પુરુષે તેને દુરુપયોગ કરે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ૪. ઉપાધિ ધર્મ (જાતિ,ગુણ, કિયા, નડતર, અડચણ (અનેક ને સંજ્ઞા એ શબ્દના સાંસારિક ઉપાધિને ઉપાધિ છે.) | લીધે મારાથી તમને મળી શકાયું નહિ) બેધ–સામાન્ય ગુણે કરતાં જે ગુણે નડે છે તે તરફ મનુષ્યનું લક્ષ વિશેષ જાય છે. ૫. સંકેત કબુલાત કિઈ દુરાચાર માટે મળવાની કરેલી ગોઠવણ ધ–સદગુણ કરતાં દુર્ગુણ તરફ મનુષ્ય વધારે વળે છે કારણ કે ઘણાઓને જન્મ, ઘરકેળવણી, સંસર્ગ, કે શિક્ષણથી સારા સંસ્કાર પડતા નથી. ૬. અધિકાર કિઈ પણ કામ કરવા-સત્તા, સત્તાબળ ની યેગ્યતા | બોધ-કઈ પણ કામ કરવાની યોગ્યતા મેળવવી મુશ્કેલ છે, પરંતુ હે મળે એટલે હુંપદ અને અમલને કેફ એકદમ આવે છે. ૭. છઇલ્લ–ડેલ દક્ષ, હેશિયાર વરણાગી કરવામાં (અપભ્રંશમાં) | હેશિયાર ૮. રાશિ-લાસ ઢગલે મિડદું ૯. વાતુલ–વાઉલ વાતુડીઓ, બેલકણે જુ. ગુ. રણવાઉલા રણઘેલા (જે જે હતા રણિ વાઉલા કાન્હ ૨.૯) વાયેલ-મગજ ઠેકાણે નહિ એ ૧૦. દેહદ-દેહેલાં ગર્ભિણીની ઇચ્છા દુખ -વાયલ Page #111 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થચમત્કાર ૮૯ ૮; ૯; ને ૧૦માં સંસ્કૃત શબ્દ અને તેના અપભ્રષ્ટ રૂપના અર્થના ફેરફાર થતાં અર્થભ્રષ્ટતા આવી છે તે સમજાશે. ૧૧. માટી મર્દ; બહાદુર; જા. ગુ. તિરસ્કારવાચક-માટીડા માટી થાજો(મર્દથાજો) (અકરમીમાટી તૈયર (માટી સવે મૂ િવલ પર શૂરા) ઘાલ કાન્હ ૧૨. ઢાલા તિરસ્કાર પામતા પુરુષ (ઢોલા મારું) મોટાઈના ખાટા ઉપચેગ કરનાર, તર્કટી પ્રાચીન પરિસ્થિતિના ધ—પ્રાચીન પરિસ્થિતિનું ભાન કરાવે એવા શબ્દ પણ ભાષામાં હોય છે. ‘બહુવ્રીહિ' શબ્દ એવા છે. એને મૂળ અર્થ જેની પાસે બહુ ડાંગર હાય તે. દ્રવ્યનું માપ ઢોર, અનાજ વગેરેથી થતું એવી પરિસ્થિતિના એ શબ્દ ખ્યાલ આપે છે. ‘તીર્થધ્વાંક્ષ,’ તીર્થંકાક,' આવા સંસ્કૃત સમાસ એમ સૂચવે છે કે પ્રાચીન સમયે પણ બાપડા બ્રાહ્મણા જેએ તીર્થમાં અનેક રીતે ઉપયાગી થઈ પડે છે તથા મરદાસ કરે છે તેઓ યાત્રાળુઓને ત્રાસદાયક લાગતા. ‘પાત્રેસમિત’ (ભાજનવેળાએ તૈયાર, કામને વખતે હિ), ‘ગેહેશૂર”, ‘ગેહેની' (ઘરમાં શૂરા, ઘરમાં ગાજનાર), એવા સમાસ પરથી સમજાય છે કે પ્રાચીન સમયમાં મનુષ્યસ્વભાવ હાલના જેવાજ હતા. ૧.૧૯૭) ઢોલ્લ (નાયક, અપ. ढोल्ला सामला) વાō (મોટા પુરુષ) ૧૩. માકળ પૌરાણિક ને ઐતિહાસિક સ્થિતિ—નીચેના દાખલા પૈારાણિક ને ઐતિહાસિક સ્થિતિનું ભાન કરાવે છે:— આ મહાભારત કામ છે. આ સેમી યુદ્ધે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ત્યાં તે જાદવાસ્થળી થઈ રહી છે. તેણે ભગીરથ પ્રયત્ન પોતાની મતલબ સાધી. તમારું પુરાણ રહેવા દે. આ તે રામનું રામાયણ થયું. તમારી નારદી વિદ્યાનાં આ પરિણામ છે. એ તે બીજે દુર્વાસા મુનિ છે, એને બોલાવશે મા. એના ને અગત્ય મુનિના વાયદા બરાબર છે. તું આમ તે ત્રિશંકુની પેઠે વચ્ચે લટકીશ. આવી જહાંગરી સહન થવાની નથી. તારું તુરકડાપણું જવા દે. ૧ પ્રકરણ ૧૦મું પદાવભાગ: પ્રધાન પદ ને ગૌણ પદ: વાક્યર્થ પદ–જે શબ્દને વિભક્તિ લાગી હોય છે તે પદ કહેવાય છે. ‘વિભક્તિથી નામને જે પ્રત્યય લાગે છે તેજ સમજવાના નથી, પરંતુ અર્થ અને કાળના જે પ્રત્યય ધાતુને લાગે છે તે પણ વિભક્તિ છે. આ પ્રમાણે “રાજા પ્રજાનું રક્ષણ કરે છે, એ વાક્યમાં વપરાયેલા બધા શબ્દ પદ છે. અવ્યયને પણ વિભક્તિ આવીને લેપાઈ ગઈ છે એમ સમજવાનું છે તેથી અવ્યય પણ પદ છે. વિભાગ–યાસ્ક મુનિના મત પ્રમાણે પદ ચાર પ્રકારનાં છેનામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાત. “આખ્યાત” એટલે ક્રિયાપદ અને “નિપાત એટલે અવ્યય. ઉપસર્ગ પણ અવ્યય છે, પરંતુ તે ધાતુની સાથે ઉપસૃષ્ટ–જોડાયેલા હોય છે, તેથી તેને બીજાં અવ્યયથી જુદાં ગણ્યાં છે. પદમાત્ર એ ચારમાંથી એક પ્રકારમાં આવે છે. સર્વનામ એ નામનું પ્રતિનિધિરૂપ છે. ખરું જોતાં એ પ્રતિનામજ છે અને વિશેષણ Page #113 -------------------------------------------------------------------------- ________________ પદવિભાગઃ પ્રધાન પદ ને ગૌણ પદઃ વાક્યર્થ ૯૧ નામ અને આખ્યાતની સાથે જોડાયેલું પદ છે. આગળ કહ્યું છે તે પ્રમાણે એ નામની કે ક્રિયાપદની અંદર વિશેષ મૂકનારું-અધિક અર્થ દર્શાવનારું પદ છે. વાક્ય–વાક્ય બનાવવા સારૂ પદેમાં આકાંક્ષા–પરસ્પર સંબંધ, યેગ્યતા, અને સંનિધિ આવશ્યક છે. નામ અને ક્રિયાપદ વચ્ચે આકાંક્ષા રહેલી છે. ગાય, અશ્વ, પુરુષ, હસ્તી-આવાં અનેક નામથી વાક્ય બનતું નથી, કારણ કે એ બધાં નામ વચ્ચે આકાંક્ષા નથી. અન્ય રીતે એમ પણ કહી શકાય કે એ બધાં નામ સાકાંક્ષ છે–કિયાપદ વિના એની આકાંક્ષા જતી રહેતી નથી. ગાય ચરે છે “અશ્વ દેડે છે પુરુષ વાંચે છે,’ ‘હસ્તી સૂંઢ હલાવે છે. આમ ક્રિયાપદ વાપરવાથીજ એ નામે અગાઉ સાકાંક્ષ હતાં તે નિરાકાંક્ષ થાય છે. જેમ ક્રિયાપદ વિના નામ સાકાંક્ષ છે તેમ નામ વિના ક્રિયાપદ પણ કેટલેક અંશે સાકાંક્ષ છે. કેટલેક અંશે એમ કહેવાનું તાત્પર્ય એ છે કે કિયાપદમાં કર્તા, કર્મ, કે ભાવને અર્થ સમાયેલ છે, તેમ નામમાં કંઈ ક્રિયાપદને અર્થ સમાયેલ નથી. સંસ્કૃતમાં છત્ત એ આખ્યાતમાં કર્તાને અર્થ સમાયેલ છે, તેથી એ એકલું પદ પણ નિરાકાંક્ષ છે અને એથી વાક્ય બને છે. ગુજરાતીમાં પણ “જાઉં છું, “જા, વગેરે પદમાંથી અમુક કર્તાને અર્થ સ્પષ્ટ નીકળે છે. “જાય છે એટલે ‘તું જાય છે કે તે જાય છે તે સ્પષ્ટ નથી. “જાય છેમાંથી કર્તાને અર્થ નીકળે છે, પણ તે તો બીજા પુરુષને છે કે ત્રીજા પુરુષને છે તે વિષે સંશય રહે છે. પરંતુ “જાઉં છું' પદમાંથી કર્તા કયા પુરુષને છે તે પણ સમજાય છે. આ પ્રમાણે પદોમાં આકાંક્ષા હોય ત્યારેજ વાક્ય બને છે. વળી પદમાં પરસ્પર સંબંધને માટે ગ્યતાની પણ જરૂર છે. “પાણીથી સીંચે છે. એમાં “પાણીથી પદની યેગ્યતા સીચે છે પદ સાથે થઈ શકતી નથી. સંનિધિ' એ પણ વાક્ય બનાવવાનું ત્રીજું કારણ છે. પદે વચ્ચે આકાંક્ષાને ગ્યતા હોય, પણ તે બધાં પદના ઉચ્ચારકાળમાં સંનિધિ Page #114 -------------------------------------------------------------------------- ________________ ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ એટલે સમીપતા ન હોય અર્થાત્ તે બધાં પદ ઘેાડી થોડી વાર રહીને ઉચ્ચાર્યાં હાય તેા તેથી વાક્ય બનતું નથી; માટે વાક્ય બનાવવા માટે આકાંક્ષા, યાગ્યતા, અને સંનિધિની જરૂર છે. પ્રધાન પદ્મ અને ગૌણ પદ–ઉપર ગણાવેલાં ચાર પદમાં નામ અને આખ્યાત એ મુખ્ય છે અને નિપાત અને ઉપસર્ગ એ ગૌણ છે. નામ અને આખ્યાત એ એમાં આખ્યાત એ પ્રધાન પદ છે; કેમકે એ પદ વગર વાક્ય બનતું જ નથી. નામ પદ એ ગૌણ પદ છે. જે આખ્યાત પદને ગુણભાવે રહી નમે છે, અથવા જે પદ પેાતાના અર્થને આખ્યાત પદના અર્થમાં ગુણભાવે નમાવે છે તે એવી નામ શબ્દની વ્યુત્પત્તિ પણ નામ પદના આખ્યાત પદને વિષે ગૌણ ભાવ દર્શાવે છે. નામ, નામ અને ધાતુ-યાસ્ક અને શાકટાયનના મત પ્રમાણે નામમાત્ર ધાતુથી નિષ્પન્ન થાય છે. કેટલાંક નામમાં ક્રિયા પ્રત્યક્ષ હાય છે અને કેટલાંકમાં તે કલ્પવાની હાય છે એવું તેમનું મત છે. ‘કારક,’ ‘હારક,’ વગેરે શબ્દમાં ક્રિયા પ્રત્યક્ષ છે. ‘ગાય,’ ‘અશ્વ,’ વગેરે શબ્દમાં ક્રિયા કલ્પવાની છે. માત્ર યદચ્છા શબ્દમાંજ-ડિત્ય, પિત્થ, જેવા, આપણી ઇચ્છાએ ઘડેલામાંજ-ક્રિયા નથી, એમ એ વિદ્વાનનું માનવું છે. ધાતુ એ ભાષામાત્રમાં મૂળ છે અને તે પરથીજ શબ્દો ઘડાયા છે, એમ પાશ્ચાત્ય ભાષાવિજ્ઞાનીઓને પણ સિદ્ધાન્ત છે. નામ અને આખ્યાત-નામમાત્રમાં આમ ક્રિયાના અર્થ રહેલે છે, પણ તે ગાણુ છે. સત્ત્વ-લિંગ અને વચનનું હેાવાપણુંજ–પ્રધાન છે. આ કારણથી જેમાં સત્ત્વ પ્રધાન છે તે નામ એમ ચાસ્ક મુનિ નામનું લક્ષણ આપે છે. જેમ નામમાં સત્ત્વ પ્રધાન છે, તેમ આખ્યાતમાં ભાવ પ્રધાન છે. પાક, ત્યાગ, રાગ, વગેરે રાંધવાની, તજવાની, ચહાવાની ક્રિયાથી જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તે ભાવ કહેવાય છે. ક્રિયાપદ ક્રિયા બતાવે છે, પરંતુ તે ક્રિયા ભાવના સંબંધમાં ગાણુ છે. રાંધવાની ક્રિયાનું પ્રયોજન ચોખાને વિષે પાક નામના ભાવ ઉત્પન્ન કરવાનું છે. રાંધવાની ક્રિયા બરાબર થાય છે ત્યારે પાક થયા, એમ કહીએ છીએ. આ પ્રમાણે ક્રિયા ભાવ ઉત્પન્ન કરવા માટે છે તેથી તે ભાવને ગૌણ છે, એમ Page #115 -------------------------------------------------------------------------- ________________ નામઃ પ્રકાર સમજવાનું છે. આજ કારણથી ભાવ જેમાં પ્રધાન છે તે આખ્યાત, એમ યાસ્ક મુનિ આખ્યાતનું લક્ષણ આપે છે. વાકયાથે-વૈયાકરણના મત પ્રમાણે વાક્યને અર્થ કે થાય છે તે જોઈએ. દેવદત્ત તંડુલ રાંધે છેએનો અર્થ વૈયાકરણના મત પ્રમાણે દેવદત્ત જેને ર્તા છે એવી તંડુલ કર્મમાં આવેલી પિચાશને અનુકૂળ વર્તમાન કાળની ક્રિયા, ટૂંકામાં કહીએ તે દેવદત્ત વર્તમાન કાળમાં કરેલી તંડુલની પોચાશ. આ પ્રમાણે વ્યાપાર કે ક્રિયાજ વાક્યને અર્થ છે. દેવદત્તકર્તક તંડુલપાક આ સંક્ષેપમાં અર્થ થાય છે. વાકયમાં ક્રિયા પ્રધાન છે એ તેમને મત હોવાથી તેઓ કિયાપ્રધાનવાદી કહેવાય છે. ન્યાયન વાયાર્થ-નૈયાયિક વાક્યનો અર્થ જુદો જ કરે છે. તેમના મત પ્રમાણે દેવદત્ત તંડુલ રાંધે છે, એને અર્થ “તેંડુલની પિચાશને અનુકૂળ કૃતિવાળે દેવદત્ત થાય છે એવો છે. ટૂંકમાં, “તંડુલના પાકમાં અનુકૂળ કૃતિવાળો દેવદત્ત, એ અર્થ નૈયાચિકને મતે વાકયમાંથી નીકળે છે. વૈયાકરણ ક્રિયાને પ્રધાન માને છે, ત્યારે તૈયાયિકે કર્તાને કે પ્રથમાન્ત શબ્દને પ્રધાન માની ક્રિયાને તેનું વિશેષણ ગણે છે. આ કારણથી તેઓ પ્રથમાન્તાર્થપ્રધાનવાદી કહેવાય છે. વયાકરણનું મત યુકત-આપણે “રાંધે છે એમ કહીએ ત્યારે સ્વાભાવિક આકાંક્ષા રાંધનાર--પાક કરનાર કેણ છે એવી રહે છે અને તે આકાંક્ષા દેવદત્ત જેવા શબ્દથી પરિપૂર્ણ થાય છે (દેવદત્ત રાંધે છે). “રાધે છે અર્થ પાકને અનુકૂળ કૃતિ એમ લઈએ તે કોને વિષે ની એવી આકાંક્ષા રહે; પરંતુ તેવી આકાંક્ષા રહેતી નથી; માટે ક્રિયાપદમાંથી કર્તાને (કર્મણિ ને ભાવે પ્રયાગમાં કર્મને ને ભાવન) અર્થ નીકળે છે ને કૃતિનો અર્થ તેને ગણું છે એમ વૈયાકરણનું માનવું યુક્ત છે. પ્રકરણ ૧૧મું નામ: પ્રકાર ઉપસંહારક પદના વિભાગ-આગલા પ્રકરણમાં કહ્યું છે કે પદમાત્ર ચાર પ્રકારનાં છે એમ યાસ્ક મુનિનું મત છે—નામ, આખ્યાત, નિપાત, અને ઉપસર્ગ. આમાં નિપાત અને ઉપસર્ગની ગણના અવ્યયમાંજ કરીએ તે પદના ત્રણ પ્રકાર થાય છે-નામ, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આખ્યાત, અને અવ્યય. નામ અને આખ્યાત એ વ્યયી પદ છે, કેમકે એમાં લિંગ, વચન, અને વિભક્તિના નિમિત્તને વ્યય (ફેરફાર) થાય છે. અવ્યયમાં એ ફેરફાર થતું નથી. આ પ્રમાણે પદમાત્રના નીચે પ્રમાણે વિભાગ છે – પદ વ્યયી અવ્યય, નામ આખ્યાત નામ–સંસ્કૃત વ્યાકરણમાં ધાતુ સિવાય અર્થવત શબ્દસ્વરૂપને પ્રાતિપદિક કહે છે. બાહ્ય ઇન્દ્રિય કે મન વડે સમજી શકાય એવા પદાર્થને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તે નામ કહેવાય છે. નામ શબ્દ “નમ્” નમવું એ ધાતુ ઉપરથી વ્યુત્પન્ન થયેલ છે. જેને અર્થ ક્રિયાપદના અર્થને નમે છે તે નામ એ અગાઉ સમજાવ્યું છે. * મૉરિસ (Morris) એવાજ વિભાગ પાડે છે. The Parts of Speech પછેદ નીચે પ્રમાણે છે – 1. Inflectional 1. Noun (Sub- ૧. વ્યયી, ૧. સત્તવાચક { stantive, (નામ, 3. Adjective). ( વિશેષણ) 1 2. Verb ૨, ક્રિયાપદ | 3. Pronoun (૩. સર્વનામ 2. Indeelinable (4. Adverb ૨. અ-૪. ક્રિયાવિશેષણ words or J 6. Preposition વ્યયJ૫. નામયોગી particles 76. Conjunction ૬. ઉભયાન્વયી (7. Interjection (૭. કેવળપ્રયોગી are:— , Page #117 -------------------------------------------------------------------------- ________________ નામ: પ્રકાર ૯૫ પ્રકાર નામના ત્રણ પ્રકાર છે-૧. સંજ્ઞાવાચક; ૨. જાતિવાચક; ૩. ભાવવાચક, સંજ્ઞાવાચક–અમુક પદાર્થને બીજાથી ઓળખવા માટે આપણે તેનું જે નામ પાડીએ તે સંજ્ઞા કહેવાય છે અને સંજ્ઞા બતાવ નાર શબ્દ સંજ્ઞાવાચક નામ કહેવાય છે. દાખલાકૃષ્ણ, ગંગા, હિમાલય, પંજાબ, ઇબ્રાહીમ, કેપશરૂ, વગેરે આવાં નામમાં યદચ્છા–આપણી ઈચ્છા જ ઉપાધિ છે. બહુધા આવાં નામ મનુષ્ય પિતાની ઈચ્છાને અનુસારે પાડે છે, પદાર્થમાં રહેલા કેઈ ધર્મને અનુસરીને પાડતા નથી. કેટલેક સ્થળે ઈચ્છાની. સાથે પદાર્થમાં રહેલા કેઈકે ધર્મ પણ સંજ્ઞાનું કારણ હોય છે. હિમાલય, પંજાબ, પંચવટી, એ એવા દાખલા છે. | મીમાંસકમત–મીમાંસકે માત્ર જાતિમાં જ સંકેત માને છે. તેઓ સંજ્ઞાવાચક નામમાં પણ જાતિ ઘટાડે છે. પદાર્થમાત્રમાં ક્ષણે ક્ષણે વૃદ્ધિક્ષયાદિ વિકાર થાય છે. કાલે જોયલો દેવદત્ત ને આજે જોવામાં આવતે દેવદત્ત વસ્તુતઃ ભિન્ન છે. એમ એમાં વિકાર થાય છે છતાં પણ જે સામાન્ય ધર્મને લીધે આપણે એને એકજ પદાર્થ માનીએ છીએ ને એકજ તરીકે ઓળખીએ છીએ તે જાતિ છે અને તે જાતિમાંજ એવા નામમાં પણ સંકેત છે એવું તેમનું મત છે. એક વર્ગને બીજા વર્ગથી ઓળખાવનાર ધર્મ જાતિ છે અને જાતિ બતાવનારું નામ જાતિવાચક કહેવાય છે. દાખલા –ગાય, ઘેડ, પુસ્તક, ઘડીઆળ, વૃક્ષ, વગેરે. આ નામ આખા વર્ગને લાગુ પડે છે તેમજ તે વર્ગને કઈ પણ પદાર્થને લાગુ પડે છે. સંજ્ઞાવાચક નામ અમુક પદાર્થને આપેલું ખાસ નામ છે ને તે તેને જ લાગુ પડે છે. તે પદાર્થ એકજ છે તેથી તેને વર્ગ હેઈ શકે જ નહિ. Page #118 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કઈ પણ વર્ગના છૂટા છૂટા પદાર્થ લઈએ તો તે વ્યક્તિ કહેવાય છે અને વર્ગના તમામ પદાર્થમાં રહેલે ધર્મ જાતિ કહેવાય છે. સંસ્કૃત નૈયાયિકે જાતિનું લક્ષણ એવું આપે છે કે તે એક છે, નિત્ય (અવિનાશી) છે, અને અનેકમાં રહેલે ધર્મ છે. ગત્વ (ગાયપણું), અશ્વત, વગેરે જાતિ કહેવાય છે કેમકે ગાયને નાશ થાય છે, પણ ગાયપણને નાશ થતો નથી. ગાયપણું એ એકજ છે (ગાયે તે અનેક છે), અને એ ધર્મ અનેક વ્યક્તિમાં રહેલું છે. આવા ધર્મોથી પદાર્થના વર્ગ બંધાય છે અને એક વર્ગ બીજા વર્ગથી છૂટ પડે છે. જાતિવાચક–ગાયપણું, અશ્વત્વ, વગેરે જાતિ છે અને એ ગાય, અશ્વ, વગેરેને પ્રાણપ્રદ ધર્મ છે. ગાયમાં ગાયપણું છે ને અશ્વમાં અશ્વત્વ છે તેથી ગાય “ગાય” અને અશ્વ “અશ્વ” કહેવાય છે. એ ધર્મનું જ્ઞાન થયું એટલે ધમીનું–જેમાં એ ધર્મ રહ્યો છે તેનું જ્ઞાન અવિનાભાવ સંબંધથી થાય છે, કેમકે ધર્મને રહેવાને સ્થાન જોઈએજ ને તે ધમ છે. આમ ગાયપણું ને અશ્વત્વનું જ્ઞાન પ્રથમ થાય છે ને પછી ગાય ને અશ્વનું થાય છે, તે ગાય ને અશ્વ જાતિવાચક છે. ગુજરાતીમાં “જાતિ-જાત” શબ્દ વર્ગના અર્થમાં વપરાય છે, ઉપર બતાવેલા ધર્મના અર્થમાં વપરાતો નથી. સંજ્ઞાનું સમર્થન–જે નામોને સંજ્ઞાવાચક અને જાતિવાચક કહ્યાં છે તેને અત્યાર સુધી ગુજરાતી ભાષામાં લખાયેલાં વ્યાકરણમાં અંગ્રેજી વ્યાકરણને અનુસારે વિશેષ નામ અને સામાન્ય નામ કહ્યાં છે. પરંતુ પ્રાચીન પારિભાષિક સંજ્ઞા હોય તેને અનાદર કરી નવીન યોજવી યુક્ત નથી એમ ધારીને પ્રાચીન સંજ્ઞાઓને પ્રયોગ કર્યો છે. સંજ્ઞાવાચક જાતિવાચક તરીકે-કેટલીક વખત સંજ્ઞાવાચક નામ જાતિવાચક નામ તરીકે વપરાય છે જેમકે, સત્ય પાળવામાં તે રાજા બીજે હરિશ્ચન્દ્ર છે. અહિં “હરિશ્ચન્દ્રને અર્થ “હરિશ્ચન્દ્રના ગુણવાળા પુરુષેમાને Page #119 -------------------------------------------------------------------------- ________________ નામ: પ્રકાર ૯૭ એક એવા પુરુષનો વર્ગ સમજવાનું છે અને તેમાં સામાન્ય ધર્મજાતિ હેવાથી એમાંની હર કઈ વ્યક્તિનું નામ જાતિવાચક બને છે. સમૂહવાચક નામ અને દ્રવ્યવાચક નામ-સમૂહવાચક નામ-સૈન્ય, વણજાર, કાફલે, મેદની-અને દ્રવ્યવાચક નામ-ઘી, ગોળ, ઘઉં, સોનું, રૂપું–એ વસ્તુતઃ જાતિવાચક છે. એ કંઈ એક જ વ્યક્તિને યટછાથી આપેલાં નામ નથી તેથી સંજ્ઞાવાચક નામથી ભિન્ન છે તેમજ ગુણના નામ પણ નથી, તેથી ભાવવાચક નામથી પણ ભિન્ન છે. જેમ એક વર્ગને અન્યથી ઓળખવા આપણે જાતિવાચક નામ વાપરીએ છીએ, તેમ એક સમૂહને તથા દ્રવ્યને અન્ય સમૂહ તથા દ્રવ્યથી ઓળખવા માટે આપણે સમૂહવાચક નામ અને દ્રવ્યવાચક નામ વાપરીએ છીએ, તેથી તે પણ જાતિવાચકજ છે. ફેર એટલે જ છે કે જાતિવાચક નામ આખા વર્ગને તેમજ તેમાંની દરેક વ્યક્તિને પણ લાગુ પડે છે, ત્યારે સમૂહવાચક નામ સમૂહને જ લાગુ પડે છે, છૂટી વ્યક્તિને માટે તે નામ વપરાતું નથી, કેમકે એમાં સમૂહનોજ વિચાર કર્યો છે, વ્યક્તિને નહિ. દ્રવ્યવાચક નામમાં પણ જથાને અર્થ સમાયેલ છે, તેમજ અનિશ્ચિતતાને પણ અર્થ છે. કાચ, પત્થર, ઘઉં, સોનું, વગેરે નામમાંથી નિશ્ચિત જથાને અર્થ નીકળતું નથી, નિશ્ચિત અર્થ બતાવવા કાચને કકડો, મે પત્થર, મણ ઘઉં, તેલે સેનું, વગેરે શબ્દ વાપરીએ છીએ. ભાવવાચક–ભાવ એટલે ગુણ કે કિયા. તે દર્શાવનારાં નામ તે ભાવવાચક નામ કહેવાય છે. દાખલા – સૌન્દર્ય, મેટાઈ, દયા, બુદ્ધિ, રમત, ગમત, વગેરે. બીજાં નામ પાંચ જ્ઞાનેન્દ્રિમાંની ગમે તેનાથી સમજાય એવા પદાર્થનાં છે, પણ ભાવવાચક નામ મનથી સમજાય એવા ગુણનાં છે. આપણે કાળા પદાર્થો જોઈએ છીએ, પણ કાળાશ જોઈ શક્તા નથી. તે તે મન વડેજ ગ્રહણ કરી શકીએ છીએ. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દરેક ધર્મ કેઈ દ્રવ્યમાં જ રહે છે, પરંતુ દ્રવ્યમાંથી છૂટે પાડી તે ધર્મને આપણે વિચાર કરીએ ત્યારે તે ધર્મ માટે જે શબ્દ વાપરીએ છીએ તે ભાવવાચક નામ છે. પીળા પદાર્થોમાંથી પિળાશ, સુંદર પદાર્થોમાંથી સૌન્દર્ય, દયાવાન પુરુષમાંથી દયા, અને રમતવાળાં પ્રાણુઓમાંથી રમત, એ ગુણ છૂટા પાડીએ છીએ ત્યારે તેને માટે ભાવવાચક નામ વાપરીએ છીએ. જાતિ અને ગુણ–જાતિ અને ગુણ વચ્ચે ભેદ છે. ગોત્વ, અશ્વત્વ, એ જાતિ છે; કેમકે એ ધર્મ ગાય અને અશ્વિના તમામ વર્ગમાં રહેલ છે અને નિત્ય છે. હરિ કહે છે તેમ દરેક પદાર્થમાં બે અંશ છે–સત્ય અને અસત્ય. સત્ય અંશ તે જાતિ છે. એ ધર્મ વસ્તુને વસ્તુ બનાવે છે, વસ્તુને પ્રાણ આપનારે ધર્મ છે, અને વસ્તુમાં નિરંતર રહેનાર છે. ગુણ એવો નથી. રતાશ ગુણ પણ અશ્વત્વ જાતિની પેઠે દ્રવ્ય વગર રહી શકતો નથી, પરંતુ અશ્વત્વ તો અશ્વ સાથે નિત્ય ડાયલો ધર્મ છે; રતાશ એ નથી એ તો એક દ્રવ્યમાંથી જતો રહી બીજા દ્રવ્યમાં જાય છે. વાસ્તવિક રીતે અને અધત્વ બંનેની ગણના જાતિ શબ્દોમાં થાય છે. પરંતુ વ્યાકરણમાં તો અશ્વત્વ, ગોવ, વગેરે જાતિશબ્દોની, પિળાશ, ચતુરાઈ, વગેરે ગુણવાચક નામની, તેમજ રમત, ગમત, વગેરે ક્રિયાવાચક નામોની ગણના ભાવવાચક નામમાં થાય છે. અશ્વ, ગાય, વગેરેની જ ગણના જાતિવાચક નામમાં થાય છે. સામાન્ય રીતે, ગુણવાચક નામ વિશેષણને પ્રત્યય લાગીને અને છે અને કિયાવાચક નામ ધાતુને પ્રત્યય લાગીને થાય છે. ગુણવાચક નામ-લાવણ્ય, ગુપ્તા, ગુરુવ, ગૌરવ, મહિમા, મિઠાશ, ચતુરાઈ ઠંડક, વગેરે કિયાવાચક નામ-ગતિ, સ્થિતિ, વાચન, ભજન, બેધ, ભાર, વગેરે. ભાવવાચક નામ ને વિશેષણ- ભાવની સ્વતન્ન સ્થિતિ દર્શાવીએ છીએ ત્યારે તે ભાવવાચક નામ બને છે પરંતુ એવી સ્થિતિ Page #121 -------------------------------------------------------------------------- ________________ જાતિવિચાર ન કલ્પતાં કેઈક દ્રવ્યમાં તે ધર્મ રહે છે એમ દર્શાવીએ છીએ ત્યારે તે વિશેષણ બને છે. મીઠી કેરી, ખારું પાણી, મોટું માણસ, વગેરે–આમાં મિઠાશ, ખારાશ, મેટાપણું, વગેરેને દ્રવ્યમાં રહેલા ધર્મ તરીકે વર્ણવ્યા છે; માટે “મીઠી.” “ખારૂં, “મેટું, એ વિશેષણ છે. મિઠાશ, ખારાશ, મેટાઈ એની સ્વતંત્ર કલ્પના કરીએ તે તે ભાવવાચક નામ છે. ભાવવાચક નામ જાતિવાચક–સંજ્ઞાવાચક નામની પેઠે ભાવવાચક નામ પણ જાતિવાચક નામ બને છે, જેમકે, તેની જુવાની ઘણી નાદાનીમાં ગઈ. (નાદાનીના કાર્યમાં) નાદાનીનાં બધાં કાર્યોને વર્ગ બને છે અને તે આખા વર્ગને માટે તેમજ તેમાંની દરેક વ્યક્તિ-નાદાનીનું કામ, એને માટે “નાદાની શબ્દ વાપર્યો છે, માટે તે જાતિવાચક છે. —:૦: – પ્રકરણ ૧૨મું જાતિવિચાર ' લિંગ: પ્રકાર-જાતિને સંસ્કૃત વ્યાકરણમાં લિંગ કહે છે. લિંગના બે પ્રકાર છેઃ–૧ લૌકિક–સ્વાભાવિક અને ૨. શાસ્ત્રીયકૃત્રિમ. લિંગ એટલે પુરુષત્વ અને સ્ત્રીત્વનું ચિહ્ન. એ ચિહ્ન સ્વાભાવિક રીતે પ્રાણમાંજ હોય છે, નિર્જીવ પદાર્થમાં હોતું નથી. આ કારણથી સ્વાભાવિક જાતિ પ્રાણુને જ લાગુ પડે છે અને તે ત્રણ પ્રકારની છે૧ પુરુષને માટે; ૨. સ્ત્રીને માટે અને ૩. લિંગના ભેદ સિવાય સામાન્ય રીતે પ્રાણી તરીકે વિચારીએ તેને માટે કૃત્રિમ જાતિ નિર્જીવ પદાર્થનાં નામને પણ લાગુ પડે છે. એ વ્યાકરણસંબંધી જાતિ છે, માટે શાસ્ત્રીય છે. ભાષ્યકારનું મત-ભાણકાર પતંજલિએ લિંગ શબ્દના અર્થની બહુ સારી ચર્ચા કરી છે. પ્રથમ પૂર્વપક્ષ તરીકે પોતે સ્ત્રી, પુસ્, અને નપુંસક, એ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ શબ્દોના લેકમાં જે અર્થ થાય છે તે સમજાવ્યા છે. જે ચિહ્નો જોઈને આ સ્ત્રી છે, એ પુરુષ છે, તે નપુંસક છે, એમ નિશ્ચય થાય તે સ્ત્રી, તે પુસ્, અને તે નપુંસક. પછી ભાષ્યકાર એ ચિહ્નો જણાવે છે કે જેને સ્તન અને કેશ હોય તે સ્ત્રી, રેમ (રૂવાં) હોય તે પુરુષ, અને બેને જે ભેદ તેને અભાવ હોય તે નપુંસક. હવે એ પૂર્વપક્ષનું ખંડન કરી સિદ્ધાન્ત સ્થાપવા કહે છે કે વ્યાકરણમાં એ નિયમ ચાલશે નહિ; કારણ કે એકજ અર્થના ત્રણ શબ્દો ત્રણ લિંગમાં મળી આવે છે–પત્ની” સ્ત્રીલિંગમાં, “દાર” પુંલિંગમાં, અને “કલત્ર નપુંસકલિંગમાં છે. વળી નિર્જીવ પદાર્થનાં નામ-ખો, “વૃક્ષ જેવાં–સ્ત્રીલિંગ ને પંલિંગમાં છે, તેમજ એકજ અર્થના “તટ પું, “તટી’ સ્ત્રી, અને “તટ નપું, એ ત્રણ શબ્દ છે; માટે લૌકિક જાતિ વૈયાકરણ સ્વીકારી શકશે નહિ. તેણે પિતાને કઈ સિદ્ધાન્ત અવશ્ય સ્થાપવો જોઈએ. પછી ભાગ્યકાર તે સિદ્ધાન્ત દર્શાવે છે – જગતમાં કઈ પણ પદાર્થ ક્ષણ વાર પણ વિકાર પામ્યા વિના રહેતું નથી. તેમાં વૃદ્ધિ થાય છે કે અપચય, ક્ષય થાય છે. કેઈ કહેશે કે હા; પણ વૃદ્ધિ અને ક્ષય બંને સર્વત્ર જેવામાં આવે છે, તે તેથી લિંગની વ્યવસ્થા શી રીતે થશે? તેને માટે કહે છે કે વિવક્ષાથી વ્યવસ્થા થશે. વૃદ્ધિની વિવેક્ષા હોય તે પેલિંગ, ક્ષયની વિવેક્ષા હોય તે સ્ત્રીલિંગ, અને બેમાંથી એકેની વિવક્ષા ન હેય તે નપુંસકલિંગ. છેવટે, પરમ સિદ્ધાન્ત એ થાય છે કે વ્યાકરણમાં લૌકિક લિંગને આશ્રય કરાતું નથી. ભાષ્યકારના સિદ્ધાન્તમાં પણ ગુણના ઉપચય, અપચય, કે બંનેની વિરક્ષા કરવી પડે છે. અર્થાત, ભગવાન પાણિનિએ કહ્યું છે તે યુક્ત જ છે કે લિંગને વિષે નિયમે આપી શકાશે નહિ; કેમકે લિંગ અતત્ર છે-નિયમને વિષય નથી; વ્યવહારથી, પ્રયાગથી જ લિંગ નક્કી થાય છે. જાતિઃ સંખ્યા–સંસ્કૃતમાં તેમજ પ્રાકૃતમાં ત્રણ જાતિ છે. અર્વાચીન દેશી ભાષાઓમાં ગુજરાતી ને મરાઠીમાં ત્રણ છે; સિંધી, પંજાબી, ને હિંદીમાં બેજ જાતિ દે–નર અને નારી. એ ભાષાઓમાં નાન્યતરજાતિ નથી. બંગાળી અને ઉત્કલીમાં જાતિ જ નથી. તસમ શબ્દો સંસ્કૃતમાં જે જાતિમાં હોય તે જાતિમાં વપરાય છે; તદ્ભવ શબ્દોમાં જાતિભેદ નથી. સિંધી, પંજાબી, ને હિંદીમાં નાન્યતરજાતિ નથી. જે શબ્દ સંસ્કૃતમાં નપુંસકલિંગમાં છે તે એ ભાષાઓમાં પુલિંગમાં છે. સિંધીમાં કેટલાંક નપુંસક નામ સ્ત્રીલિંગ પામ્યાં છે, પણ ઘણુંખરાં પુંલિંગમાં છે. સામાન્ય નિયમ–સામાન્ય રીતે બંગાળી અને ઉત્કલી સિવાયની પાંચે આર્ય દેશી ભાષામાં, મેટા, પ્રબળ, ભારે, અને ખરબચડા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ જાતિવિચાર પદાર્થનાં નામ માટે પુલિંગ, નાના, નિર્બળ, હલકા, અને સુકુમાર પદાર્થનાં નામ માટે સ્ત્રીલિંગ, અને જડ, અચપળ, અને ઘણી વાર નિન્ય પદાર્થનાં નામ માટે નપુંસકલિંગ વપરાય છે. આ પ્રમાણે ઉપર દર્શાવેલે ભાષ્યકારને નિયમ બધા જળવાય છે. મૂળ શબ્દ નર કે નાન્યતર જાતિમાં હોય તેનું નાનું કે કેમળ સ્વરૂપ દર્શાવવા નારીજાતિને શબ્દ ઘડવામાં આવે છે, જેમકે, સંસ્કૃત ગઢપુ. ગુજગેળે . ગાળી સ્ત્રી. ,, તેર . ગુજ. દેરે પુ દેરી સ્ત્રી. એજ પ્રમાણે, થાળ-થાળી, વાડકે-વાડકી; ત–તવી; તપેલું-તપેલી કામળ–કામળી; દડુંદડીગાડું–ગાડી, હાંડે– હાંડી; કછોટે-કછટી ચમચો-ચમચી તરભાણું–તરભાણુનળ-નળી; પૂ–પૂળી, માચડે-માચડી સાંડેસ-સાંડસી, સાવરણ-સાવરણું; છરો-છરી; સૂડે–સૂડી, ટાંકું-ટાંકી, ઈત્યાદિ. નપું.માં બઈ તિરસ્કારવાચક છે. આ પ્રમાણે નિર્જીવ પદાર્થોને પુરુષ અને સ્ત્રીના ગુણેને આરોપ થવાથી તેના નામની જાતિ બહુધા નક્કી થાય છે અને વ્યવહારનુંપ્રયાગનું મૂળ બહુધા એવું જ હોય છે. એમ છતાં પણ અંગ્રેજી, કાનડી, અને અન્ય ભાષાઓમાં લિંગ નક્કી કરવાને જે સરળ નિયમ છેસજીવ પદાર્થનાં નામમાં પુરુષનાં નામ પુંલિંગમાં અને સ્ત્રીનાં નામ સ્ત્રીલિંગમાં અને નિર્જીવ પદાર્થનાં તમામ નામ નપુંસકલિંગમાં છેતે સંસ્કૃતમાં કે તે પરથી નિકળેલી દેશી ભાષાઓમાં નથી. લિંગનું જ્ઞાન બહુધા પ્રાગ પરથી કે કેશમાંથી મેળવવાનું છે. પ્રાણીના નામનું લિંગ–પ્રથમ સજીવ પદાર્થનાં નામનાં લિંગ વિષે વિચાર કરીએ. એ નામમાં સામાન્ય રીતે નરનાં નામ નરજાતિમાં અને નારીનાં નામ નારીજાતિમાં છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અપવાદ–૧. કેટલાંક પ્રાણુનાં નામ નરજાતિમાંજ છે– મચ્છર, માકણ, ચાંચડ-ણ; ૨. કેટલાંકનાં નામ નારીજાતિમાંજ હોય છે–ખિસકેલી, જૂ, ઘે, જ; ૩. કેટલાંક પ્રાણુનાં નામ નપુંસકલિંગમાં છે—ઊંટ, ઘુઅડ, બાજ, બગલું, કબુતર, તીડ, સારસ, તતર, વગેરે. સામાન્ય રીતે નરનાં ને નારીનાં નામ તદ્દન જુદાં હોય છે અથવા તે નરનાં નામ પરથી પ્રત્યય લાગી નારીનાં નામ બનેલાં Uિાય છે. - જુદાં નામના દાખલા – નરજાતિ નારીજાતિ નિરજાતિ નારીજાતિ પુરુષ પાડે ભેંસ મરદ-માટીઓ ઓરત–બૈરી મિર બળદ-આખલો |ગાય વધૂ-કન્યા બાપ-પિતા મા-માતા ભાઈ બેન, ભેજાઈ સસરે બ્રા ભગિની,ભ્રાતૃજાયા નર માદા વિધવા પ્રત્યયેથી બનેલાં નામના દાખલા:-- નરજાતિ નારિજાતિ નરજાતિ નારીજાતિ પાડી ચક. ચકવી છોકરે છોકરી કાકે કાકી બિલાડી મામે મામી કુતરે માસે માસી સ્ત્રી ઢેિલ વર સાસુ વિધુર પાડે બિલાડે કુતરી કુકડી ઘોડી ઘેડે ઘેટે 'દાદે દાદી ઘેટી ભત્રીજો ભત્રીજી Page #125 -------------------------------------------------------------------------- ________________ જાતિવિચાર નરજાતિ ૧૦૩ નારિજાતિ બાલા અજા કોકિલા મૂષિકા | ગજગમના ચકલી કેફિલ નર હંસી વાનર મહિષી તરુણી દેવી. ગોપી પત્ની મયૂરી નારિજાતિ નિરજાતિ બકરે બકરી બાલ ચકલે અજ કાગડે કાગડી નારી દાસ દાસી ગજગમન રાજા રાજ્ઞીરાણી હિંસ મૃગ મૃગી મહિષ હરિણ હરિણી તરુણ વાનરી બ્રાહ્મણ બ્રાહ્મણી ગેપ કમલાક્ષ કમલાક્ષી પતિ ભાણે ભાણું મયૂર વિલ્સ વત્સા પોપટ કિનરકંઠ-કિનારકંઠા–ડી બિછબિછા-ઠી ચાર્વગ–ચાર્વગા-ગી મૃગનયન–મૃગનયના-ની કમલવદન-કમલવદના-ની ભવાની ન્દ્ર ઇન્દ્ર ઇન્દ્રાણી બ્રહ્મા ધણણી રજપુત રજપુતાણું મહેતર ગોરાણી પટેલ ભટાણી પંડિત : પંડિતાણી ક્ષત્રિય જેઠાણું દિએર પિપટી ભવ” ધણી ઠાકોર કાર રુદ્રાણી બ્રહ્માણી ઠકરાણી મહેતરાણું પટલાણું શેઠાણ ક્ષત્રિયાણ દેરાણું શેઠ Page #126 -------------------------------------------------------------------------- ________________ સિંહ ૧૦૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મુગલ-મુગલાણું (ફારસી શબ્દને પણ એ પ્રત્યય લાગે છે.) નરજાતિ નારિજાતિ નરજાતિ નારિજાતિ સેની સેનાર–સોનારણ લુહાર લુહારણ–રેણ માળી માલણ–લેણ ઘાંચી ઘાંચણ ચણ કણબી કણબણબણ નાગ નાગણ–ણ કળી કેલરું-લેણ મરેઠે મરેઠણ–ઠેણ ભી ધભણ-ભેણ ગોલે ગેલણ–લેણ વાણુઓ વાણુઅણ–એણ કાછીઓ કાછીઅણુ-એણ સિંહણહેણ ચમાર ચમારણ-રેણ વાઘ વાઘણ-ઘેણુ ફકીર ફકીરણ રીંછ રીછણ-છેણ દરજી દરજણ–જેણ ગેવાળ ગોવાલણ–લેણુ ખતરી ખતરણ–રેણ સુતાર સુતારણ–રેણ ખતરાણી ઊંટ ઊંટડી હજામ હજામડી ઉંદર ઉંદરડી ચાકર ચાકરડી વછેરે વાછરડી પાપી પાપણી પિશાચ પિશાચણું હાથી હાથિયું આ ઉપરથી સ્ત્રીલિંગના પ્રત્યય નીચે પ્રમાણે છે:– (૧) આ, ઈ, આની–આણું–આ સંસ્કૃત પ્રત્યય છે. (૨) અણ–એણ, અણઆ પ્રત્યય સંસ્કૃત “આનીપરથી આવ્યા છે. આનીનું હિંદીમાં વ્યત્યયથી “આઈન-ણ થયું છે; જેમકે બનિયાન. ગુજરાતીમાં અણુ-એણુ વપરાય છે ત્યાં સામાન્ય રીતે હિંદીમાં “ઇન' વપરાય છે; કેમકે, સિંહિક, વાધિન, રીછિન, ચમારિન, હારિન, દર્જિન, બિન Page #127 -------------------------------------------------------------------------- ________________ ગધેડું કુતરો કુતરું જાતિવિચાર ૧૦૫ (૩) ડી માં ડ એ લgવવાચક પ્રત્યય છે ને ઈ સ્ત્રી લિંગને પ્રત્યય છે. નરજાતિ નારીજાતિ | | નાન્યતરજાતિ ઘેડો ઘેડી ઘેટું ગધેડે ગધેડી ઘેટી બકરે બકરી બકરૂં કુતરી જે પ્રાણ નર છે કે નારી છે તે જાણવામાં ન હોય અથવા જેને વિષે નર કે નારી તરીકે નહિ પણ સામાન્ય રીતે વિચાર કર્યો હોય તેનું નામ નાન્યતરજાતિમાં આવે છે. તેમજ બાળકને માટે અને આખી જાતને માટે પણ નાન્યતરજાતિનું નામ વપરાય છે. ઉપર દાખલાઓ પરથી જણાશે કે “એ” પ્રત્યય નરજાતિને, ઈ" પ્રત્યય નારીજાતિને, અને “ઉં” નાન્યતરજાતિને છે. આમાં ‘ઈ’ પ્રત્યય તે ઉપર દર્શાવ્યા પ્રમાણે સંસ્કૃત પ્રત્યય છે. એ, “ઈ, “” પ્રત્યયોની વ્યુત્પત્તિ–સંસ્કૃતમાં ઘટ પુલિંગ પ્રથમાનું એવચન છે; તેનું પ્રાકૃતમાં ઘોડો ને અપભ્રંશમાં વોટર થાય છે. આ ઉપરથી ગુજરાતીમાં ને સિધીમાં ઘડે થાય છે. મરાઠી, હિંદી, પંજાબી, બંગાળી, ને ઉકલીમાં અન્ય સ્વર લોપાઈ પૂર્વ સ્વર દીર્ધ થઈ ઘોડા રૂપ થાય છે. આ પ્રમાણે ગુજરાતીમાંને “એ” પ્રત્યય નરજાતિનાં નામના પ્રથમાના એકવચનનો પ્રત્યય છે. ઈ પ્રત્યય સંસ્કૃતમાં સ્ત્રીલિંગને પ્રત્યય છે. ઘડીમાં ઈ” આ પ્રમાણે થયો છે. ઘોટિજાં સંસ્કૃતનું પ્રાકૃતમાં ઘોટિક થઈ, અન્ય સ્વર લપાઈ ઈ દીધે થઈ ઘોડી રૂપ થયું છે. ઘોટા શબ્દ પણ છે. કૃત્તિનું પ્રા. મારા થઈ ગુજરાતીમાં માટી સંસ્કૃતમાં મસ્તમ્ નપુંપ્રએ. વવ છે, તેનું પ્રાકૃતમાં અસ્થમં અને અપભ્રંશમાં મારું થઈ ગુજરાતીમાં “માથું થાય છે. આ પ્રમાણે ગુજરાતીને ઉં” પ્રત્યય નાન્યતરજાતિના નામના પ્ર. એ. વ. પ્રત્યય છે. મરાઠીમાં મધ્યમંનું માથું થઈ જૂનું સંપ્રસારણ થઈ મથરું થઈ “મા” થાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિશેષને અવય-સંસ્કૃતમાં વિશેષણ જાતિ, વચન, ને વિભક્તિ, ત્રણે વિશેષ્ય પ્રમાણે લે છે. ગુજરાતીમાં પણ વિકારી વિશેષણની જાતિનું રૂપ વિશેષ્ય પ્રમાણે બદલાય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે એ” “ઈને “ઉં” અનુક્રમે પુલિંગ, સ્ત્રીલિંગ, અને નપુંસકલિંગના પ્રત્યયે છે–સારે છેકરે, સારી છોકરી, સારું છોકરું. આ કારણથી વિશેષણના પ્રયોગ પરથી વિશેષ્યની જાતિ તરત નક્કી થાય છે. વિશેષ્યને કે કેવી, ને કેવું લગાડી જાતિ નક્કી કરવાને પ્રચાર આને જ આધારે થયે છે. અન્ય સ્વરને લેપ–સંસ્કૃત ને પ્રાકૃતના અન્ય સ્વર દેશી ભાષાઓમાં ઘણે ઠેકાણે લપાઈ જાય છે. ડાક દાખલા નીચે આપ્યા છે સં. રનની પ્રા. શાળા ગુ. રેન, હિં. જૈન મક્ષિ માય , આંખ હિં. માં આ પ્રમાણે માણસ, નર, ઘર, પોપટ, મેર, હાથ, કાન, દાંત, વગેરે શબ્દ ગુજરાતીમાં નર કે નાન્યતર જાતિમાં અકારાન્ત માલમ પડે છે. મનુષ્યના અંગવાચક ન હોય ત્યારે “હા,” કાને, દાંતે રૂ૫ વપરાય છે. હિમધ્ય-ઉપર કહ્યું છે તે પ્રમાણે લિંગનું જ્ઞાન બહુધા પ્રયોગથીજ પ્રાપ્ત કરવાનું છે. આ જ કારણથી આચાર્ય પાણિનિએ કહ્યું છે કે લિંગ શિખવી શકાશે નહિ; કેમકે લિગને આધાર પ્રયોગ પરજ છે-મિશિષ્ય ોજાશ્રયસ્વાઝિશ્ય ! એમ છતાં પણ કેટલાક નિયમ આપી શકાય છે. - તત્સમ શબ્દના નિયમો: ૧. સંસ્કૃતમાં એ શબ્દનું જે લિંગ હોય છે તેજ લિંગ ગુજરાતીમાં પણ બહુધા હેાય છે. પરંતુ કેટલીક વાર ૨. તત્સમ શબ્દનું લિંગ તેના પર્યાય શબ્દ ગુજરાતીમાં પ્રચલિત હોય છે તેના લિંગ પરથી નક્કી થાય છે. બીજા નિયમ કરતાં પહેલો નિયમ હાલ વધારે પ્રવર્તતે માલમ પડે છે, પરંતુ કેટલાક તત્સમ શબ્દનું લિંગ બીજા નિયમ પ્રમાણેજ Page #129 -------------------------------------------------------------------------- ________________ ર પત્ર - . • જાતિવિચાર ૧૦૭ નક્કી થાય છે અને કેટલાકનું ગુજરાતીમાં ક્યા પર્યાય પરથી નક્કી થયું હશે તે કહી શકાતું નથી. શબ્દ | સંરકતમાં જાતિ | ગુજરાતીમાં જાતિ વય નાચવ, નારી (ઉમર) પરિણામ નર૦, નાન્ય૦ (છેવટ) દષ્ટાન્ત નર૦,નાચવ (ઉદાહરણ) મત નાચ૦, નર (વિચાર) નાન્ય, નર૦ (કાગળ) વિધિ નર૦, નારી૦ (કિયા) નર, નારી. (કાયા) નાન્ય (નાટકનું વસ્તુ) નારી (ચીજ) નર૦ (દસ્તદાર) નાચ૦ (ટીપું) નાચ૦ (તીર) બાહુ-બાંય બાંય (નારી) વાર સ્ત્રી. (વેળા) પર્યાય શબ્દની જાતિને નિયમ વિદેશીય શબ્દને પણ લાગે છે, જેમકે આગબેટ નારીવ (હેડી); કલાક નર૦ (વખત); કલાસ નર૦ (વર્ગ, નારી. (ટુકડી) - તત્સમ શબ્દમાં જે તદ્ધિતાન્ત ને કૃદન્ત છે તેને માટે નિયમ આપી શકાય છે તે નીચે પ્રમાણે છે – ૧. ભાવવાચક તદ્ધિત પ્રત્યે “ત્વ “ય ને “એ” જેને અને હેય એવા શબ્દ નાન્યતરજાતિના છે. - વસ્તુ મિત્ર બિંદુ બાણ • • Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ લઘુત્વ, ગુરુત્વ, મહત્વ, માધુર્ય, લાલિત્ય, ગૌરવ, યૌવન, શૈશવ, હસ્તલાઘવ ૨. તા, ઈસ્ત્રીલિંગના પ્રત્યય છે. લઘુતા, મૂર્ખતા, પ્રવીણતા, ચાતુરી, હસ્તલાઘવી ૩. ઈમન-નરજાતિને પ્રત્યય છે મહિમા, ગરિમા, લધિમા ૪. કર્તવાચક કૃત પ્રત્ય, વ્ર, અક–આ પ્રત્યે પુંલિંગના છે. એમાં “તૃ” પ્રત્યયાન્તનું સ્ત્રીલિંગ “ઈથી ને “અક પ્રત્યયાન્તનું “આથી થાય છે. શ્રોત, કર્ત, વક્ત, દ્રષ્ટ્ર, સટ્ટ ગુજરાતીમાં ઉપલા શબ્દો સંસ્કૃત પ્રથમાન્ત રૂપમાં મૂળરૂપે વપરાય છેજેમકે, શ્રોતા, કર્તા, વક્તા, દ્રષ્ટા, અષ્ટા સ્ત્રી-શ્રોત્રી, કત્ર વત્રી, દ્રષ્ટી, સટ્ટી કારક, પાઠક, નાયક સ્ત્રી.–કારિક, પાકિક, નાયિકા ૫. ભાવવાચક કૃત્ પ્રત્ય (અ) તિપ્રત્યયાન્ત સ્ત્રીલિંગમાં છે. બુદ્ધિ, ગતિ, શક્તિ, મતિ, સ્થિતિ, નીતિ (આ) અનપ્રત્યયાન્ત નપુંસમાં છે. વાચન, ભજન, કીર્તન, શ્રવણ (ઈ) અપ્રત્યયાન્ત પુંલિંગમાં છે. જય, ભય, યાગ, ગ, કામ ૬. આત્યયાન્ત સ્ત્રીલિંગમાં છે. વાચા, નિશા, દિશા Page #131 -------------------------------------------------------------------------- ________________ જાતિવિચાર ૧૦૯ તવ શબ્દના નિયમ-ધંવ શબ્દમાં પણ પ્રત્યયાન્ત શબ્દ વિષે એવા નિયમ આપી શકાય છે. ૧. ભાવવાચક તદ્ધિત પ્રત્યય (અ) પણ, પણું, તન–નાન્યતર પિ––નરજાતિ ડહાપણું, શાણપણ, બાળપણ, એદીપણું, મેટાપણું, શુરાતન, હેવાતન રંડા, બુપિ, અંધાપે, બળાપે () સપ૦માં પૂ, હિં, ગુઢાપા; ગુરુ બુપિ વન (સં.)-ઝાર; ૧૦-cqળ (પણુ-પણું) (આ) આઈ આશ, ઈ ક, પ, મ–સ્ત્રીલિંગના પ્રત્યયવિશેષણના સામાન્ય રૂપને ઈ આવે છે. ચતુરાઈમોટાઈ ખટાશ, રતાશ, નાદાની, બેવકુફી, ઠંડક, ઊણપ, મેટમ, નાનમ (ઈ) આણ-આણું--નપુંસકલિંગને પ્રત્યય પિલાણ, ઊંચાણ, નીચાણ, ઊંડાણ, ઉઘરાણું (ઈ) વત–વટ-નારીજાતિના છે. સખાવત, સાચવટ, ઘરવટ (પણ, વહીવટ ૫. છે). () ઉતી, એટી (મ7 , વ7 પરથી)-સમજુતી, હથેટી (નારી જાતિના છે.) (9) વાડનરજાતિને છે. | મંદવાડ, એઠવાડ (પણ, ગંદવાડ નારી. ગંદવાડે નર) ૨. કૃતપ્રત્ય(એ) આમણ–ણી, અક, અણુઅણુ (સં. સત્ત), આઈ અત ત, અતી, શુક, વટ, વટ-નારીજાતિના પ્રત્ય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (પ્રેરક–આવીને મન+ “આવને “આમ થાય છે.) ગભરામણ, અકળામણ, શિખામણ, પધરામણ, પહેરામણી, વધામણી આવક જાવક, બેઠક સીવણ, કરણી, ઉતરણ, છાવણી (પ્રાજકને ઈ”)-લડાઈ ચઢાઈ, મનાઈ ધોળાઈ, ઘડાઈ (ત પરથી ત)-રમત ગમત, સુરત (રસ્મૃતિ), આડત (દ્ધિ), ચઢતી, બેસતી, પડતી, ભરતી, વર્તણુક, બનાવટ, ચહાવટ સખાવત, સાચવટ, ઘરવટ (પણ, વહીવટ પું. છે).-આ બધા તદ્ધિતાન્ત છે. અભ્યસ્ત થયેલાં (બેવડાયેલાં) રૂપે સ્ત્રીલિંગમાં છે. એ બહુ વ્રીહિ સમાસ છે ને કિયાવાચક છે– દેડાડ, તાણુતાણુ, કાપાકાપ, મારામાર, ઉથલપાથલ (આ) આટ, આપ, આવ, વટે, વડા-નરજાતિના પ્રત્યય છે. ચળકાટ, ગભરાટ, બૂમરાટ, ગડબડાટ, કણકણાટ મેળાપ ચઢાવ, અટકાવ, પડાવ, ઠરાવ ખાવરે ભેગવટે, દેશવટે (ઈ) અણ (ગન)–અણું–આણું તર–નાન્યતરજાતિના પ્રત્યય છે. ચલણ, ધાવણ ભરણું, પાલણું, ચાવણું, નમણું, નહાણું ભણતર, ઘડતર, કળતર ફારસીઅરબી શબ્દ ને પ્રત્યય(અ) આબાદ, ખાનું, નામું, આણું, સ્તાન-નપુંસકલિંગના અમદાબાદ, હૈદરાબાદ Page #133 -------------------------------------------------------------------------- ________________ જાતિવિચાર કારખાનું, દવાખાનું રેજનામું, વસિયતનામું, શાહનામું નજરાણું, સમિયાણું હિંદુસ્તાન, કબરસ્તાન (આ) ઈ, ગી, ગીરી, દાની-નારીજાતિના છે. ખુબી, દસ્તી, નેકી, ખુશી, સાડી, બંદગી, તાજગી ગુલામગીરી, મહેતાબગીરી, દિલગીરી અત્તરદાની (ઈરદાની), ધૂપદાની, ગુલાબદાની (મૂળ શબ્દ ગુલાબદાન, વગેરે છે) () ગર–ગાર, આ, દાર, વાર, ચી, બાન-નરજાતિના છે. સેદાગર; ગુનેગાર, મદદગાર, ખિદમતગાર, રોજગાર હફતે–તા, દસ્તા–તા મામલતદાર, છડીદાર, જમીનદાર, ચોપદાર ઉમેદવાર, તફસીલવાર ખજાનચી, બબરચી, મહેરબાન, મેજબાન સંસ્કૃત ને તદ્ભવ શબ્દની જાતિ તદ્ભવ શબ્દની જાતિ કેટલીક વાર જે સંસ્કૃત શબ્દ પરથી તે આવ્યા છે તેના જેવી ને કેટલીક વાર જુદી હોય છે. ૧. સરખી જાતિના દાખલા – संस्कृत शब्द તદ્ભવ શબ્દ (અ) વણી (સ્ત્રી) વેલ (સ્ત્રી) प्रा० वेल्ली વેલે (૫) નિહા (સ્ત્રી) જીભ (સ્ત્રી) . प्रा. जिब्भा Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ संस्कृत शब्द તદ્ભવ શબ્દ સંજ્ઞા (સ્ત્રી) સાન (સ્ત્રી) प्रा. सण्णा mતિ (સ્ત્રી) ગત (સ્ત્રી) રીત (સ્ત્રી) રીત (સ્ત્રી) મધુ (નવું) મધ (નપું.) (આ) મૌ%િ (નવું) મેતી (નવું) प्रा. मोत्तिअं પાનેય (નપું.) પાણી (નવું) प्रा. पाणि ચૂા (સ્ત્રી) જૂ (સ્ત્રી) प्रा. जूआ (ઈ) સાગર્ (૫) રાજા (પુ.) નામનું (નવું) નામ (નપું.) હતિર્ (કું.). હાથી (કું.) જુદી જાતિના દાખલા -- संस्कृत शब्द તદ્ભવ શબ્દ થશમ્ (નવું) જશ (૫) રૂમ (કું.) રાસ (સ્ત્રી) બન્મન (નપું.) જન્મ (૫) પfક્ષર (૫) પંખી (3) વર્મર(નવું) (ar, વત્તા સ્ત્રી.) વાટ (સ્ત્રી) સરખી જાતિના દાખલાઓમાં (અ)માં જે શબ્દો આપ્યા છે તેમાં સ્વરભારને નિયમ પ્રવર્તે છે. દેશી ભાષામાં બહુધા ઉપાત્ય સ્વર પર ભાર પડે છે; આથી પ્રાકૃત રૂપને અન્ય સ્વર લોપાઈ ઉપાત્ય સ્વર દીર્ધ થવાનું વલણ થાય પક્ષી (નવું) Page #135 -------------------------------------------------------------------------- ________________ જાતિવિચાર ૧૧૩ છે (જીભ, સાન). અર્વાચીન તભવમાં માત્ર અન્ય સ્વર લેપાય છે અને તેને બદલે અનુચ્ચરિત “અ” થાય છે (ગત, રીત, મધ). પ્રાકૃત શબ્દને પણ આ નિયમ લાગુ પડે છે (જીભ, સાન). (આ) આમાં પ્રાકૃત રૂપમાં ઉપાઠ્ય વ્યંજન નથી, પણ સ્વર છે. ઉપાજ્ય સ્વર પર સ્વરભાર પડવાથી અન્ય સ્વર લોપાઈ ઉપાયે દીધે થઈ અન્ય બને છે-(મેતી, પાણી). ઉપાત્ય સ્વર પરને સ્વરભાર કાયમ રહે છે તેથી તે દીર્ધ થાય છે. આ રીતે ઉપાય અને આ થાય છે; ઘોડા, પ્રા. ઘોડો, હિં, ઘોડા, ગુજરાતી ને સિંધીમાં અપભ્રંશરૂપ ઘોર ઉપરથી ઘડે થાય છે. (ઈ) વ્યંજનાન્ત શબ્દ-અન્ , ફન, મમ્, વ, મત, વત, એવા શબ્દનું તેમજ ઝૂ અને હાય એવા શબ્દનું પ્રથમાનું એકવચન દેશી ભાષાઓમાં પ્રકૃતિરૂપે વપરાય છે. નામ, પર્વ, રાજ, પ્રેમ, ધન, યશ, ચન્દ્રમા, વિદ્વાન, બુદ્ધિમાન ભગવાન , કર્તા, વક્તા, વગેરે. જાતિ વિષે સામાન્ય નિયમ–સામાન્ય રીતે આકારાન્ત નામ નરજાતિનાં, ઈરાન્ત અને આકારાન્ત નારીજાતિનાં અને સાસુવાર ઉકારાન્ત નાન્યતરજાતિનાં છે. આનું કારણ અગાઉ દર્શાવ્યું છે તે પ્રમાણે એ પ્રત્યય પ્રાકૃતમાં નરજાતિ પ્ર. એ. વ. ને, “ઈને આ” પ્રત્યે નારીજાતિના, અને “ઉ” નાન્યતરજાતિને છે તે છે. આ નિયમના અપવાદ છે, પણ તે સકારણ છે. ૧. એકારાન્ત નરજાતિ-છોકરે, બકરે, વગેરે. અપવાદ:-- (અ) જળ, પાટલા, છ, વગેરે સ્ત્રીલિંગના છે. સં. નવા ; પ્રા. શસ્ત્રોગા; ગુ. જળ હિં, મ. . સં. નોધા; 2. હાગુ. ગોહ સે. શોઃ; . છોગ; ગુ. છો અપવાદભૂત શબ્દમાં આ પ્રમાણે “એ” છું. પ્ર. એ. વે. . પ્રત્યય નથી, માટે એ શબ્દ છું. નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (આ) મોં–નપુંસક છે. સં. મુરલ2. મુ; ગુજ. મેહ૨. ઈકારાન્ત ને આકારાન્ત નારીજાતિ તત્સમ શબ્દ --નારી; દાસીશ્રેત્રી, વત્રી, રાજ્ઞીક ગેપી; હંસી ચતુર્થી પંચમી, વગેરે બુદ્ધિમતી વિનયવતી-- અજા; પ્રથમ, દ્વિતીયા તૃતીયા; મધ્યમ કે કિલા મૂષિકા તવ શબ્દ--છોકરી, ઘેડી, એરડી અપવાદ:-- (અ) હાથી, જેશી, ધંભી, સેની આ ઈ” સ્ત્રીનો સંસ્કૃત પ્રત્યય નથી. સં. તિ– ગુ. હસ્તી-હથી-હાથી ,, જ્યોતિષિા ગુ. જોશી ધાવિદ્ ગુ. બેબી-ભી ,, શનિ ગુ. સેની (આ) પાછું, ઘી, મેતી–નાન્યતર છે. આમાં પણ ‘ઈ’ સંસ્કૃત સ્ત્રી ને નથી. પનીયમ-પાળિયં-પાણી વૃતમૂ–fધ-ધી મૌલિં-મોતિચં–મતી ૩. અને “ઉ” હેય તે નાન્યતરજાતિના છે. કરું, પરું, જભલું અપવાદ ઘઉં (ધૂમ પુ. છે. ગહું-ઘઉં) એકારાન્ત શબ્દ-કેટલાક ગ્રામ્ય એકારાન્ત શબ્દ નરજાતિના છે, તે મૂળમાં અકારાન્ત છે પરંતુ છેલ્લે એકામ્ (એકસ્વરી ભાગ) લુપ્ત થવાથી એકારાન્ત થયા છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ જાતિવિચાર ભે (મય-મમ-ભો–ભે) ખે (ક્ષય-મ-ખે) મે (મેઘ-મે-મે) વે (વેધ–વેદ-વે). જે (ક–ઝ-જે-ધમેં જે, પાપે છે.” અકારાન્ત નારીજાતિના શબ્દ–સામાન્ય રીતે અકારાન્ત શબ્દ નર કે નાન્યતર જાતિના હોય છે. પરંતુ કેટલાક નારીજાતિના છે, કારણ કે તે મૂળ આકારાન્ત કે પંકારાન્ત-ઈકારાન્ત છે અને સ્વરભારના નિયમથી ઉપર દર્શાવ્યા પ્રમાણે અન્ય સ્વર લેપાઈ થયા છે. અન્ય બા ને આ इष्टका રેલી-રેખ -કાખ રુઝ-લાજ. લી -ખાટ હાલ-લાખ -જાંઘ Tટસ-લાલચ નિહા-જીભ છાત્રા-લાળ તૃતીયા-ત્રીજ ઢિલા-લીખ સંધ્રા-દાઢ, વાર્તા-વાત દ્વિતીયા-બીજ રાધ્યાસે જ નન-નણંદ રાવર-સાકર નવા-નાવ શાસ્ત્ર-(નિ)શાળ વૌfમ-પુનમ શુષ્કા-સૂંઢ વુમુક્ષા-ભૂખ સંસ્થા-સાંજ મિક્ષા-ભીખ સેના-સેન રક્ષ-રાખ નસ-નસ અન્ય ૬ કે હું આ લિ–આંખ વર્તરી-કાતર ક્ષિ-કૂખ વ -કેળ પુરતુશ્વરી-કોથમીર ટિ–કેડ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ શનિ-ખાણ મહિષી-ભેંસ નતિગત મુષ્ટિમૂઠ થિ-ગાંઠ રનિ-રેન ચતુર્થી-ચોથ રાત્રિ-રાત જ્ઞાતિ-જાત રીતિ-રીત ધૂઢિ-ધૂળ વર્તિ-વાટ પત્તિ-પંગત વિપત્તિ-વિપત પતિ-પદ્ધત વેઝિ-વેલ વૃદ્ધિ-ભૂજ- ૪ શુટી-સૂંઠ મિત્તિ-ભીંત અન્ય ૩ને આ રમશુ–મહુ-મૂછ બે જાતિના શબ્દ– કેટલાક શબ્દ એથી વધારે જાતિમાં વપરાય છે. એવા તત્સમ શબ્દ વિષે અગાઉ કહ્યું છે. તદ્ભવ શબ્દ-સંસ્કૃત, ફારસી, વગેરે– નીચે પ્રમાણે છે નર ને નારી૦માં– ધ, તપાસ, તંબાકુ, ચા, વગ, વખત, ચાલ નર ને ના ૦માં– માણસ, ખર્ચ, ઘુંટણ, નાટક (નરમાં કેટલાક વાપરે છે.) નારી, ને નાન્યમાં– સેપારી, જઈ Page #139 -------------------------------------------------------------------------- ________________ વચનવિચાર ૧૧૭ પ્રકરણ ૧૩મું વચનવિચાર ભેદ અને લક્ષણસંસ્કૃતમાં ત્રણ વચન છે–એકવચન, દ્વિવચન, અને બહુવચન. દેશી ભાષાઓમાં દ્વિવચન નથી. પ્રાકૃતમાં પણ દ્વિવચન નથી. એક પદાર્થના નામ વિષે બોલીએ છીએ ત્યારે એકવચન અને એકથી વધારે પદાર્થનાં નામ વિષે બેલીએ છીએ ત્યારે બહવચન વપરાય છે પ્રત્યયબહુવચનને પ્રત્યય “એ” છે. એ પ્રત્યય પ્રાકૃતમાં પુલિંગમાં તેમજ સ્ત્રીલિંગમાં અજન્ત* નામમાં જોવામાં આવે છે, જેમકે, सं. अग्नि પ્રા. રિમા प्र. ब. व. अग्गओ - * વાયુ ', વાર वाअओ » કાયા जाआओ रुईओ घेणूओ गोरीओ રજુ जंबूओ पिअओ मातृ कत्तओ » મારા પુલિંગ અકારાન્ત નામમાં પ્રથમાના એકવચનમાં ક ને (અન્ય +{ પ્રત્યયને) શો થાય છે અને એ “એ ગુજરાતીમાં નરજાતિને પ્રત્યય થયો છે. * વરાત. અચુસ્વર; હ=વ્યંજન. કે જે બહુવચનનાં બીજ રૂપે દરેક શબ્દમાં છે તે અત્ર અનુપયુક્ત હોવાથી થયાં નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ , વાતા દાઢ આગ ખાણ ૧૧૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અકારાન્ત નામમાં પ્રથમાને બહુવચનમાં પ્રત્યય લેપાઈ અન્ય ૩ દીધું થઈ ગયા થાય છે, જેમકે, ૪. p. , . . . रामो रामा અગાઉ દર્શાવ્યા પ્રમાણે બધી આર્ય દેશી ભાષાઓમાં સ્વરભારને એક સામાન્ય નિયમ એ જણાય છે કે ભાર ઉપાત્ય સ્વર પર પડે છે. આથી સંસ્કૃત ને પ્રાકૃત શબ્દોમાંના અન્ય ૫, ૬, ૨, ૩, ૪ લોપાય છે અને તેને બદલે અનુચ્ચરિત માં થાય છે. सं. शय्या છે. | ગુ. સેજ - રં , અગ્નિ છે અરજી खाणी महिषी महिसी ભેંસ अस्थि अट्ठी , હાડ भइणी બેન रजनी रयणी रात्रि रत्ती | সুস্থ » સQ , સાસુ , વિષ્ણુ , વીજળી) » રમશું - મસ્કૂ પરંતુ પ્રાકૃત રૂપમાં અન્ય સ્વરની પહેલાં વ્યંજનને બદલે સ્વર હોય તે અન્ય સ્વર લપાઈ, ઉપાત્ય સ્વર દીર્ધ થઈ અન્ય બને છે. मौक्तिकं मोत्ति મેતી वाटिका वाडिआ વાડી, मक्षिका मक्खि માખી આ સ્થળે પ્રાકૃત રૂપને અન્ય સ્વર લેપાય નહિ તે તેની પૂર્વે અને સવર્ણ સ્વર હેવાથી તેને અન્તઃસ્થ થાય, પરંતુ તેના પર સ્વરભાર પડે છે તેથી તેમાં ફેરફાર થવા પામતો નથી અને સ્વરભાર વિનાને અન્ય સ્વર લેપાઈ એ સ્વર દીર્ધ થાય છે. પણ જ્યાં બે સ્વર એવા આવે કે તેનો એક ઉચ્ચાર થઈ શકે ત્યાં અન્ય સ્વર લોપાત નથી; જેમકે, વોટર-પ્રા. ઘોડો; અપ. ઘોડ; भगिनी , રાત Page #141 -------------------------------------------------------------------------- ________________ વચનવિચાર ૧૧૯ ગુજ. ઘેડે. આમ ઉઘડે એવું સપ્રત્યય રૂ૫ ગુજરાતીમાં પ્રાતિપદિક રૂપ બને છે અને બહુવચનમાં તેના અન્ય “ઓને ‘આ’ થાય છે, જેમકે, એ. વ. ઘડે; બ. વ. ઘોડા. “એ” એ સામાન્ય રીતે બહુવચનને પ્રત્યય લેવાથી પુંના “આની અને નવું ના “આની ઉપરાંત પણ એ લગાડવામાં આવે છે. એ. વ. બ. વ. એ. વ. બ. વ. ઘર ઘરે નદી નદીઓ માણસ માણસે ગુરુ ગુરુઓ કરે છોકરા- છોકરું છોકરાં– છોકરાઓ છોકરાઓ નપુંસક નામમાં અન્ય “ઉને બહુવચનમાં “થાય છે, જેમકે, છોકરું છોકર.૧૩ અપ૦ वणु સંસ્કૃતમાં અકારાન્ત નામમાં નપુંસક પ્રથમ એવચનને પ્રત્યય લાગ્યું અને બહુવચનને માન છે. પ્રાકૃતમાં સમનું ય ને અપભ્રંશમાં ૪ કે હું થાય છે. પ્રાકૃત ને અપભ્રંશમાં માનિને – લેપાઈ – અનુનાસિકની અસરથી રૂ પર અનુસ્વાર થઈ “સારું થાય છે. “મારૂં મને ૬ લપાઈ અનુસ્વાર માં પર જઈ ગુજરાતીમાં “આ થયું છે. ઝ, છ, જ, वनम् वनानि वणं वणाई वणाई अप० यद् –i (નવું) | ગાડું–(નવું) ગું–તે (નવું) તારું–ત (નવું) મરાઠી અને સિંધીમાં અનેક રીતે બહુવચન થાય છે; બીજી આ દેશી ભાષાઓમાં એક જ રીતે થાય છે. હિંદીમાં ઘણા શબ્દોમાં એકવચન ને બહુવચનનાં રૂપ સરખાં છે; વાવવા. બહુવચનને અર્થ “ગણ, જાતિ, લગ”, “સબ, “જન”, “માલા', વગેરે શબ્દથી દર્શાવાય છે, જેમકે પ્રાણ, મનુષ્યજ્ઞાતિ, ચોક, મૃvમા, ગુરુગન, વગેરે. અકારાન્ત પુંલિંગ નામમાં બહુધા બંને વચનનું સરખું રૂપ છે; વાવ એ. વ. ને બ. વ. અકારાન્ત સ્ત્રીલિંગમાં બહુધા છે પ્રત્યય છે; મેં–કૈસે; ગૂગરદૂ. આ વિભક્તિરહિત રૂપે છે. વિભક્તિવાળા શબ્દમાં બહુવચન થી થાય છે; મૈસો વો; મેસોડ્યો હતો. આકારાન્ત પુલિંગ નામનું બહુવચન “એથી અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સ્ત્રીલિંગ નામનું બહુવચન માં થી થાય છે, જેમકે, ઇ-વે જડી વિમાં-ચાં; હિંદીમાં નપુંસક નથી, તેથી મારુંનું માં સ્ત્રીલિંગમાં આવ્યું છે; વિટિયાં-ળોમાં, વઘુમાં, નૌમાં. મરાઠીમાં સ્વર દીર્ઘ થાય છે, કે “આ પ્રત્યય લાગે છે, કે અન્ય રીતે બહુવચન થાય છે. વાયો-વાચT; ઘોડા-ઘોડે; માઠ–મઝા; મિત–મિતી; તરવાર–તરવાર–રી; મોત–મોર્ચે; તડેંતીં ; નીમ-વીમા; ઘર નપું. ઘરે; સાદૂ-લાસવ–સાસ્વા; (માંડુંનું શું થયું છે, ઘ, વેર્સ્ટ) ઉલીમાં બહુવચનને પ્રત્યય એ છે; કુમાર-કુમારે. પરંતુ ત્રીજી વિભક્તિના પ્રત્યય સાથે ગુંચવણ થવાથી માન-“માને ઉમેરવામાં આવ્ય; વર-ઘરમાને; ના-નાઝમાન (નિર્જીવ પદાર્થનાં નામને માન લાગે છે). બંગાળીમાં અનેક રીતે બહુવચન થાય છે. પ્રત્યય “એરા” કે “રા” છે. નિર્જીવ પદાર્થનાં નામની માફક સજીવ પદાર્થનાં નામમાં પણ બહુવચનના વાચક શબ્દ-ગણ, સમૂહ, વર્ગ, સલ, ગુલ–લા-લિ (નિર્જીવ પદાર્થનાં નામને)-વાપરવાની પ્રથા છે; જેમકે, पुरुष पुरुषेरा-पुरुषरा राजा राजारा कुकुर कुकुरसमूह घोडा घोडासकल પંજાબીમાં બહુધા એકવચન ને બહુવચનનાં રૂપ સરખાં છે. આકારાન્ત નામનું બહુવચન “એ” થી થાય છે, “આ પ્રત્યય પણ છે; જેમકે, ધી (છોકરી)-ધીમાં. સિંધીમાં અનેક રીત છે. કેટલાક દાખલા નીચે આપ્યા છે:-- વધુ–(વસ્તુ)-વર્થ વાતો (સુથાર)-વાઢા સેટિ (શેઠ)-સેટિં જેમ હિંદીમાં ને પંજાબીમાં મારું નું માં થયું છે (હિં. વઘુમાં ૫. ધમાં, ૪ [ શબ્દëાં ) તેમ ગુજરાતીમાં પણ “આ” પ્રત્યય બાંગતલ્લાં, ગલ્લાતલ્લામાં જોવામાં આવે છે. વળી ખેડા જિલ્લામાં “ પ્રત્યય બહુવચનમાં ઘણે સામાન્ય છે–ઘરાં, ખેતરાં. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વિભક્તિવિચાર માનાર્થક બહુવચન–એકવચનને અર્થ હોય તે પણ માનાર્થે બહુવચન વપરાય છે, જેમકે, અહિં પધારે, સાહેબ. એકવચનના અર્થમાં બહુવચન-ગ્રન્થકાર, વર્તમાનપત્રના અધિપતિ, કે મેટાં માણસ પોતાને માટે બહુવચન વાપરે છે; જેમકે, અમે અગાઉ આ વાત સિદ્ધ કરી ગયા છીએ. અમે અઠવાડીઆ પરના અંકમાં કહ્યું હતું તેમજ થયું છે. એકવચનમાં પ્રગ-સંજ્ઞાવાચક, ભાવવાચક, અને દ્રવ્યવાચક નામ સામાન્ય રીતે એકવચનમાંજ વપરાય છે. પરંતુ જ્યારે સંજ્ઞાવાચક નામ જાતિવાચક નામ તરીકે વપરાય છે, ત્યારે તેનું બહુવચન થઈ શકે છે તેમજ ભાવવાચક નામ ગુણેનાં કૃત્યના અર્થમાં હોય અને દ્રવ્યવાચક નામ દ્રવ્યના પ્રકારના અર્થમાં હોય ત્યારે તે બંનેનું બહુવચન વાપરી શકાય. કેટલાંક દ્રવ્યવાચક નામ બહુવચનમાંજ વપરાય છે. આપણા ભીમે આગળ શત્રુના દ્ધાઓનું શું ગજું છે? તમારા ઉપકાને બદલે મારાથી કેમ વળાશે? તમે લાવ્યા તે કરતાં ઘરમાંના ચેખા વધારે સારા છે. બજારમાં ઘણી જાતના ચેખા, ચણું, ઘઉ, અને બીજા અનાજ વેચાય છે. ઘઉ ઘણું મેંઘા થયા છે. પ્રકરણ ૧૪મું વિભક્તિવિચાર વિભક્તિ-જે પ્રત્યય વડે કર્તા, કર્મ, વગેરે જુદા જુદા અર્થ સમજાય છે તે વિભક્તિના પ્રત્યય કહેવાય છે. એ પ્રત્યયેના બે પ્રકાર Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ છે. કેટલાક પ્રત્યય નામને અને કેટલાક પ્રત્યય ક્રિયાપદને લગાડવામાં આવે છે. નામને લગાડવામાં આવે છે તે નામિકી અને આખ્યાતને-યિાપદને લગાડવામાં આવે છે તે આખ્યાતિકી વિભક્તિ કહેવાય છે. આ પ્રકરણમાં નામિકી વિભક્તિને વિચાર કર્યો છે. સંખ્યા–સંસ્કૃતમાં સાત વિભક્તિ છેઃ–પ્રથમ, દ્વિતીય,તૃતીયા, ચતુથી, પંચમી, ષષ્ઠી, અને સપ્તમી. સંબંધન એ પ્રથમાને અમુક અર્થ છે, આઠમી વિભક્તિ નથી. પ્રાકૃતમાં ચતુર્થી વિભક્તિ નથી, તેનું કામ ષષ્ઠી કરે છે. પ્રત્યય–ગુજરાતીમાં સાત વિભક્તિ છે, પરંતુ સંસ્કૃતમાં જેમ દરેક વિભક્તિના પ્રત્યય છે, તેમ ગુજરાતીમાં તેમજ અન્ય દેશી ભાષાઓમાં નથી. ગુજરાતીમાં વિભક્તિના પ્રત્યય નીચે પ્રમાણે છે – પહેલી કંઈ નહિ બીજી ત્રીજી ચોથી ને પાંચમી થી, થકી છઠ્ઠી નાની-નું-નાનાં સાતમી માં, એ હિંદીમાં ને મરાઠીમાં વિભક્તિ નીચે પ્રમાણે છે હિંદી | | એ. વ. મરાઠી | બ. વ. પ્રથમા કંઈ નહિ, ને | કંઈ નહિ કંઈ નહિ દ્વિતીયા કે | સ, લા, તે સ, લ, તે, નાં તૃતીયા સે, કરકે, દ્વારા ને, શીં, એ ની, શ, હીં, ઈ ચતુથી કે, લિયે સ, લા, તે સ, લા, તે, નાં પંચમી સે ઉન, ઊન પછી કા, કે, કી | ચા, ચી, મેં ચા, ચી, ચું સપ્તમી મેં, પર, તક | , , પ્ત; , ઈ ક Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વિભક્તિવિચાર અંગ-વિભક્તિના પ્રત્યય ગ્રહણ કરવા અંગ બનાવવું પડે છે. પ્રત્યયના સંબંધમાં પ્રકૃતિનું રૂપ અંગ કહેવાય છે. એકારાન્ત શબ્દના અન્ય “ઓને “આ થઈ આકારાન્ત અંગ બને છે તેને વિભક્તિના પ્રત્યય લાગે છે. બહુવચનમાં એ આકારાન્ત અંગને જ પ્રત્યય લાગી બધા એકવચનના જેવું જ રૂપ થાય છે અથવા તે આકારાન્ત અંગ પર બહુવચનને “એ” પ્રત્યય લાગી તેને વિભક્તિના પ્રત્યય લાગે છે. ઉંકારાન્ત નપુંસકલિંગના શબ્દોમાં પણ એકવચનમાં અન્ય ઉંને “આ થઈ આકારાન્ત અંગ બને છે, તેને વિભક્તિના પ્રત્યય લાગે છે. નપુંસક બહુવચનમાં “ઉંને “આં થાય છે અને આ પ્રત્યયના અંગને વિભક્તિનો પ્રત્યય લાગે છે. આકારાન્ત અંગ બાર કે હિંમને રિ કે હિં લેપાઈ થયું છે. - આકારાન્ત અને ઉંકારાન્ત નપુંસકલિંગના શબ્દ સિવાય બધા સ્વરાન્ત તેમજ વ્યંજનાન્ત શબ્દમાં લાગેલા પ્રતિપાદિકનેજ વિભક્તિ લાગે છે ખાસ અંગની જરૂર નથી. છેક પં. છોકરું નવું એ વ૦ | બ૦ ૧૦ | | એ૦ વ૦ બ૦ ૧૦ ૧લી છેકરે છેકરા | | છોકરાં રજી છોકરાને છોકરા- છેકરું– છોકરાં છોકરાને | છોકરાને છોકરાને | છોકરાઓને છોકરાંઓને ૩જી છોકરાએ છોકરાએ છોકરાએ- છોકરાએ– છોકરે | છોકરાઓએ ! છેક છોકરાઓએ ૪થી છોકરાને છોકરાને – | છોકરાને છોકરાને છોકરાઓને કરાંઓને પમી છોકરાથી– છોકરાથી–થકી છોકરાથી– છોકરાંથી– થકી | છોકરાઓથી– થકી થકી છોકરાંઓથી કર કરૂં થકી Page #146 -------------------------------------------------------------------------- ________________ ની-નું ૧૨૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ એ વટ | બ૦ વટ | એવ.. બ૦ ૧૦ ટ્રી છોકરાને છોકરાને-ની-નું છોકરાને | બેકરને– ની–નું | છોકરાઓને– નીનું ની-નું છોકરાંઓને – ની–નું ૭મી છોકરામાં છોકરામાં- | આકરામાં છોકરાંમાં | છોકરાઓમાં | | છોકરાંઓમાં બીજા શબ્દમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે ખાસ અંગ નથી–નદીને; દાસીથી; ગામમાં વિપત્તિઓ; ગુરુનું વગેરે. અન્ય આર્ય ભાષાઓમાં અંગ–હિંદીમાં એકવચન ને બહુવચનનાં અંગ જુદાં થાય છે. બહુધા એકવચનમાં ખાસ અંગ થતું નથી; મૂળ શબ્દને જ પ્રત્યય લાગે છે; જેમકે, શબ્દ વાત્રા !.–વા (દ્ધિ. કે ચ). મેં સ્ત્રી–મૅસમૅ– ૨ - (સ) दादा पुं. दादासे (૦, ૫) વિટિકા સ્ત્રી....વિટિયા, વિટિયા (પ્ર) મુનિ !—મુનિશા––ી (૫) પણ હા !–હાને (પ્ર.); સે ( ૫.); કર્મ-પર (સ.) બહુવચનમાં અંગને અને બહુધા “ઓ થાય છે જેમકે, શબ્દ ઘાસ્ત્ર–૪ – . (4) મૅસ-પૈસો-ળેિ (ચ.) लडका-लडकोंसे (૫) રા –રાવા મેં–પર (સ.) વ સ્ત્રી.--સુવા -શી (૫) વારી સ્ત્રી.--વરિયો (દ્ધિ) મરાઠીમાં ઘણું અંગ કરવાં પડે છે. એ અંગને મરાઠી વ્યાકરણમાં સામાન્યરૂપ કહે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ केळ घोडा देव અંગ | વિભક્તિવિચાર ૧૨૫ શબ્દ અંગ–વિભક્તિ રાષ્ટ્ર અંગ–વિભક્તિ ઘોર્ન (4) પેળી (દ્ધિ, ચ.) લેવાને (1) लाडू लाड्वास घर ઘરાસ (દ્ધિ, ચ.) | ત્રાટવાસ (દ્ધિ, ચ) | | રઘાણ (દ્ધિ, ચ.) એકવચન ને બહુવચનનાં અંગ પણ જુદાં હોય છે – શબ્દ | એ. વ. નું રૂપ | બ. વ.નું રૂપ અંગ बायको बायको बायकोस-ला बायकांबायकांनी (દ્ધિ, ચ. એ. વ) | | (તુ. બ. વ.) ઘર ઘર | धराने-शी ઘણાં ઘાત (સ. બ. વ.) (તુ. એ. વ.) | યાહૂ સામૂ | सासूस-ला सास्वे सास्वेस-ला सास्वां सास्वांचा (હિ, ચ. એ. વ.) | | (જ. બ. વ.) સિંધીમાં પણ મરાઠીની પડે અનેક અંગ થાય છે. ગુજરાતીની પેઠે સાતમીને એકવચનને પ્રત્યય “એ છે. બંગાળી ને ઉકલીમાં પણ “એ” પ્રત્યય છે. ઉકલી પુરે (પુરમાં; નોરેમોપરે–નવારે (ગેપમાં) બંગાળી-શોધે (કે ધમાં); મચે- તે ભયમાં). આકારાન્ત પછી ૧ ઉમેરાય છે-ઘોષાય (ઘડામાં) મરાઠીની પેઠે પંજાબીમાં “ઈ" પ્રત્યય છે-ઘર (ધરેમાં); હથી (હાથમાં) અનેક પ્રત્ય-ગુજરાતીમાં નકામા વિભક્તિના પ્રત્ય એક પર એક વાપરવાને ઘણે પ્રચાર છે, જેમકે, દહાડાથી-દહાડેથી; છોકરામાં-છોકરાનામાં એથી–એનાથી. પછી અંગ તરીકે–પ્રાકૃત ને પાલીમાં ષણી અંગ બની તેના પર પ્રત્ય લાગી બીજે રૂપે થાય છે. ૫. મમ ઉપરથી મમ-મમg (g. p. વ.); મમાહિંતો-મમ-મમમોમાંડ-મમ-મમાહિ (ચિ. . ); મમાયુંતો-મહુંતો-મમત્તો-માયો-માંમાદિ-હિ (%. વ. વ.); મમાન-(૬. વ. વ.); મને મમ-મમારૂ (સ. g, ઘ); મમહુ- (સ. વ. ). Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રાકૃતમાંથી ચતુથી જતી રહી ને તેનું સ્થાન ષષ્ટીએ લીધું. આથી મૂળ ષષ્ટીનું રૂપ નબળું પડ્યું ને તે સામાન્ય રૂપ તરીકે વપરાયું. વિભક્તિપ્રત્યયોની વ્યુત્પત્તિ-વિભક્તિના પ્રત્યય સ્વતંત્ર શબ્દનાસર્વનામના અવશેષ છે; જેમકે, ઘન, ગાલ, મય, ભાત-આ પ્રત્યે સર્વનામના અવશેષ છે. પ્રથમ એકવચનનો સ્ પ્રત્યય દર્શક સર્વનામને અવશેષ છે. ગ્રીક ને લૅટિનમાં એ પ્રત્યય સાધારણ છે. ઝબ્દમાં એ પ્રત્યય લેપાઈ અન્ય સ્વરમાં ફેરફાર થયો છે. વિભક્તિ સેળભેળ-પ્રાકૃતમાં જુદા જુદા વિભક્તિના પ્રચયો સેળભેળ થવા લાગ્યા. ચતુથી જતી રહી, તેને બદલે ષષ્ઠી વપરાતી થઈ પ્રથમા ને દ્વિતીયાને ભેદ જતો રહ્યો. પ્રાકૃતમાં નામનાં પ્રથમ ને દ્વિતીયાનાં બહુવચનનાં રૂપ બહુધા સરખાં છે. અપભ્રંશમાં આ સાદશ્ય એ બે વિભક્તિનાં એકવચનને પણ લાગુ પડ્યો. આથી દેશી ભાષાઓમાં એ બે વિભક્તિનાં એકવચન સરખાં છે. બીજી વિભક્તિમાં નવો પ્રત્યય ઉમેરાતે થયો છે, તે આગળ સમજાશે કે ચતુથીન કે પછી છે. સંસ્કૃતાદિ વિભક્તિપ્રત્ય-નીચે સંસ્કૃત, અપભ્રંશ, ને જૂની ગુજ. રાતીના વિભક્તિપ્રત્યયો આપ્યા છે. સંસ્કૃત પ્રત્ય ૨. વે. | ૨, ૨, प्र० स् अस्प . अस् भ्यस् । . મ—ર્ય સામ્-નામ R. -હિમનું ! भ्यस् અપભ્રંશમાં વિભક્તિપ્રત્યય એ. વ. બ. વ. નથી; નથી; s, aો, માં બા, દો, મો, ૩, ૬ ૩–૪ (નવું) મારું (નવું) નથી; નથી; છે, વ, आ भिस Page #149 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિવિચાર ૧૨૭ એ. વ. ૩-૪ (નવું) g, , SUT બ. વ. મા, મો, ૩, g; મારૂં (નવું) હિં, 9 છે, હો, , રણુ હિ, હું, હિં, રૂ, g 2 જૂની ગુજરાતીમાં વિભક્તિપ્રત્યય हिं, सु પ્ર. કંઈ નહિ, ઉ ૨. નઈ ૫. તઉ, તું, હુંત; હૂંત, હૂંતી (હુંતી), થઉં, થકઉં, થિકા, થિક ૫. તણ, સ, હ, ચા–ચી, -ની, ક, ૨, ણી, લા, તણઉ, ન9 - સ. ઈ, ઈ, કિહિં પ્રથમ-સંસ્કૃતમાં પ્રથમ એકવચનને પ્રત્યય નું છે. તેને અકારાન્ત નામમાં વિસર્ગ થઈ, વિસર્ગને ૩ થઈ સંધિનિયમ પ્રમાણે અને ૩ મળીને ગો થાય છે, જેમકે રામો ત્રગતિ. આ ગોકારાન્ત રૂપ ઘણું જોવામાં આવ્યાથી પ્રાકૃતમાં ને પ્રત્યય દાખલ થયે. અપભ્રંશમાં શોનું ૩, તું થયું. સ્વાર્થિક ૨ પ્રત્યયાત નામને વ અપભ્રંશમાં લોપાય છે અને તેમાંના નો હું થાય છે. ગુજરાતી ને મારવાડીમાં બ૩ નો ભો થયો છે, જેમકે બકરે.” सं० गाहितः अप० गाहिउ જાહિતમ , गाहितकम् गाहिउँ છે મમ્ भग्गउं • નાથિત नाथिउ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાન્હ પ્રકરીસાવીક ભૂલનું પ્રધાને કરી પ્રતિજ્ઞા નીમ્યું ધાન ૧. ૧૪ રીસાવીઉ–રિસા. (૫૦માં છે.) નીચૂં-નjમાં છે. જિણિ જમુનાજલિ ગાહલ (ગાઢું નવું) ૧. ૩ મુગ્ધબેધ ઔક્તિકમાંના દાખલા(અ) ચન્દ્ર ઊગઈ; જીવ સુખ પામઈ; શિષ્ય પૂછઈ. (આ)મૈg નાચઈ (મૈત્ર); ધર્મ સુખ નઈ કારણિ હુઈ. ચેનું લોક સિલું (સાથે) વાત કરઈ. ચેન્નતણુઉં ધનું (ધન) ગામિ છઈ. દ્વિતીયા–સંસ્કૃતમાં ને પ્રાતમાં સામાન્ય રીતે પ્રથમ ને દ્વિતીયાનાં બહુવચનનાં રૂ૫ સરખાં છે. પ્રાકૃતમાં ને અપભ્રંશમાં બહુધા પ્રથમા ને દ્વિતીયાનાં બંને વચનનાં રૂપ સરખાં છે. પ્રત્યયને બહુધા લેપ થાય છે. અપ્રત્યય દ્વિતીયાકાહ૦ પ્રકમાંના દાખલા:તે તેડી પૂક્યા સૂરતાણિ છે ૨. ૧૧ તે તેડી તેમને તેડી મેટે રાજિ લાજ અહમ આવી છે ૨. ૭૬ અભ= અમને મુગ્ધબેધ ઔતિકના દાખલા– વાત કરઈ; તપ કરઈ; ગુરુ-તણુઉં વચન હઉં સાંભલઉં; શાસ પઠતઉ (પાઠ). સપ્રત્યય દ્વિતીયા પ્રત્યયયવાળું રૂ૫ દાખલ થયું ત્યારે મૂળ પ્રથમાના જેવું જ રૂપ દ્વિતીયાનું હતું. “ઉ” પ્રત્યય પ્રથમ ને દ્વિતીયા બંનેને છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિવિચાર ૧૨૯ મુગ્ધબોધ – ચૈતુ કટ કરઈ (કટ-સાદડી); સંસારુ તરઈ (સંસાર ); ગુરિ અથું કહતઈ (ગુરુ અર્થ કહતે સતે-સતિ સપ્તમી; અથું= અર્થ); કિશું ખેડતઉ ? હલ (હળ). ને પ્રત્યય--બીજી વિભક્તિ ને પ્રત્યય ખરું જોતાં પછીના પ્રત્યયનું રૂપાન્તર છે. “” પ્રત્યય એથી વિભક્તિને પણ છે. મુગ્ધબોધ - ઈકાર-નઈ બેલિવઇ (ઇકારને બેલતાં). ભાષાશાસ્ત્રી બીમ્સ એ પ્રત્યય લગી માંથી વ્યુત્પન્ન કરે છે. મરાઠીમાં a[ પ્રત્યય દ્વિતીયા ને ચતુથીને છે. એનું પ્રાચીન રૂ૫ “ામુનિ-ઢાળી છે. નેપાળી “લાઈ એની સાથે સંબદ્ધ છે. સ્ત્ર–લાગવું, એ ધાતુ પરથી એ શબ્દ આવ્યો છે. હિંદીમાં સાદામાં સારું રૂપ ધા', સ્ત્રી છે. બન્ને ને “ન' સહેલાઈથી બદલાય છે તેથી હિંદીમાં કેટલીક ગ્રામ્ય બેલીમાં ‘ૐ’નું બને કે તે થાય છે અને તે ચોથીમાં વપરાય છે. “જિ” એ કૃદન્તરૂપની સાથે ન” પ્રત્યય જોડાયેલ છે. “જિ”નું “હું થઈ સૈ', કનૈ', અને બને થયું છે. ગુન' ઉપરથી “જી લેપાઈ “જીને “નૂ' થઈ પંજાબીમાં બીજી વિભક્તિને પ્રત્યય “શું થયો છે. ' ' બંગાળીમાં “” “' થઈ બીજનો પ્રત્યય જે થયો છે. આવું ભાષાશાસ્ત્રી બીસનું મત છે. ડૉ. ભાંડારકર એ મતના નથી. તેઓ ધારે છે કે પછી તેમજ દ્વિતીયા ને ચતુર્થીના પ્રત્યય અપભ્રંશ “તા' પરથી આવ્યા છે. તળેળ (તળની તૃતીયા) પરથી જ લેપાઈ, અનુનાસિકની અસર પૂર્વ સ્વર પર થઈ ત થયું છે તેનું તે થાય છે તેમ). પછી ત લોપાઈ ને (મૂળ સંસ્કૃત તન પ્રત્યય છે–સાયંતન, અદ્યતન, પુરાતન, વગેરેમાં છે તે) થઈ અનુસ્વાર પાઈને થયું છે. ડૉ. ભાંડારકરનું ધારવું ખરું લાગે છે. મુગ્ધબોધ માં નીચે પ્રમાણે છે – ગુરુ-તણઉં વચન (ગુરુ-તણું) એ બિહુ–નઈ ગિ (બેને ગે-બેના યુગમાં) વર્ગ-તણું ત્રીજા અક્ષર રહિં પદાતિ (પદાન્ત વર્ગને ત્રીજા અક્ષરને બદલે) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અન્યાદિક-નઉ ગુ (અન્યાદિકને યોગ) જે કર્તા-નઉ અથવા કર્મ-નઉ આધાર હુઈ તે અધિકરણ. આમ, તણુઉ–નઉ સમાન અર્થના છટ્રીના પ્રત્યય છે; તે પરથી ન-ની-નું એ પ્રત્યને સંબંધ છે. તજ, ઝ, તળ સાથે ખુલ્લે જણાય છે. બીજી ને ચોથી વિભક્તિને પ્રત્યય બને” સમાન છે. પ્રાકતમાં ચોથી વિભકિતનું સ્થળ છટ્રીએ લીધું છે, તે વ્યાપક અર્થમાં વપરાય છે. ચોથીના અર્થમાં છટ્રી વપરાય છે. વિકિઉ મોક્ષ-નઈ કારણિ ખપઈ (વિવેકી મેક્ષને કારણે યત્ન કરે છે.) મુગ્ધ મોક્ષ–નઈ કારણિ-મોક્ષને કારણે, મોક્ષને કાજે, મેક્ષને માટે. આ કારણથી ને પ્રત્યય તેમજ છટ્રીને પ્રત્યય “-ની-નું સં. તન, પ્રા. તળ ઉપરથી વ્યુત્પન્ન થયે છે એ યુક્ત લાગે છે. | ડૉટેસિટોરિ ને પ્રત્યય કહઇ પરથી વ્યુત્પન્ન કરે છે. “નઈ, “નિ', નિ એ ને નાં પ્રાચીનરૂપ છે. કહઇ (કને પાસે) એ અપભ્રંશ વહિં પરથી આવ્યું છે ને તે સં. વર્ષ શબ્દ ને સપ્તમીના પ્રત્યય મન પરથી થયું છે. “જિમ વાટભૂલા-નઈ કોઈ એક વાટ દેખાડઈ.” “ નને કહાંના ઘણાખરા અર્થ ને રચના એક જ છે, માટે “નઇ એ કહુઇ પરથી જ આવ્યું છે એમ ડૉ. ટેસિટરિનું મત છે. મારવાડીમાં કનઈ ને નૈ –“નઇ છે. “આવ્યા રા-કહિ'- આ સ્થળે “કહિને બદલે “નાં વપરાશે નહિ; માટે એ મત યુક્ત નથી. પંજાબી, ગુજરાતી, ને રાજસ્થાનીમાં બીજી ને ચોથીને પ્રત્યય છીના પ્રત્યયને સાતમીને પ્રત્યય લગાડવાથી થાય છે. રાજસ્થાનીમાં ચતુથીને પ્રત્યય ને કે ' છે; માળવીમાં “ન અને જયપુરી, મારવાડી, ને મેવાડીમાં નિ છે. વતીયા-સંસ્કૃતમાં તૃતીયા એકવચનનો પ્રત્યય ઇન છે. એ ઉપરથી ન લપાઈ મરાઠીમાં, અનુનાસિકને લીધે પૂર્વ સ્વર પર અનુસ્વાર થઈ j થયું છે. ગુજરાતીમાં “એ” થયે છે, અનુસ્વાર જતું રહ્યું છે; સર્વનામમાં અનુસ્વાર રહ્યું છે, જેમકે, “મેં,” “તે.” તૃતીયા સાથે બીજા શબ્દની જરૂર– ગુજરાતીમાં તેમજ મરાઠી ને બંગાળીમાં ત્રીજી ને સાતમીને પ્રત્યય એક છે; તેથી તૃતીયામાં તેમાં તેના રૂ૫ની સાથે બીજો શબ્દ વાપરવાની જરૂર પડી. Page #153 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિવિચાર ૧૩૧ ગુજ–તાવે કરીને તે રોજ તવાતો જાય છે. મરાઠીમાં શર્ન, ફૂન, વગેરે શબ્દો વપરાય છે; જેમકે, शस्त्रं करून; बाणे करून; पुरुषा कडून બંગાળી–નવ સ્ટે ઋરિ (નવાં પાંતરાં વડે) ઉકલી ને બંગાળીમાં બહુજ થોડા વિભક્તિના પ્રત્યય છે. બંગાળીમાં તૃતીયાને બદલે પ્રયોગમાં તૈઋ, વાળ, દ્વારા, વગેરે શબ્દ વપરાય છે. ઉત્કલીમાં પણ તૃતીયાને બદલે ‘દાદા'ને પ્રયોગ થાય છે. બેવડો પ્રત્યય-ગુજરાતીમાં સર્વનામને લાગતો “ણું” પ્રત્યય બેવડે તૃતીયાને પ્રત્યય છે. ‘ણે માંને “” , gm પરથી 9 લોપાઈ આવે છે અને એ grમાને ન લપાઈ આવ્યો છે. એ (મેં, તે માં “એ છે) માં મરાઠીની પેઠે પૂ ની અસર પૂર્વના સ્વર પર થઈ તે પર અનુસ્વાર થયું છે. જૂની ગુજરાતીના દાખલા નીચે આપ્યા છે – કોહ૦ પ્રબ૦માંથી– ઈ તથા પાતસાહઇ પરધાન ! ૧.૨૮ (પાદશાહે) એક દુર્ગ મઇ પ્રાણિ લઉ . ૩.૨ (મું) " ઈ રાઉલ ભણુઈ “વર આફણી આપણુ મ વખાણિ” | (આપણે) એક ઊંધાડ વસ્ત્રવિહીણ; ભઈ કરી એક થાઈ ખીણ (ભૂખે કરીને) મુગ્ધા માંથી ૐ જીવ ધર્મિઈ સંસારૂ તરઈ. (ધર્મ) . શ્રાવકિઈ દેવ પૂજિઉ. (શ્રાવકે, ભક્ત) શિષિઈ પતિ હર્ષ સાંભલઉં. (શિષ્ય પઠિતું–પઠાતું હું સાંભળું.) એ ગ્રન્થ સુખિઈ પઠાયઇ. (સુખે પઠાય—પઢી શકાય.) ઈ કિસિ તરઈ? ધર્મિ (ધર્મે). ભાલણ–કાદમ્બરીમાંથીઈ આ ઈ પડિઆ ફલ ઉત્તમ; પૂરણ ભરિઊ પાત્રા કડ૦૧૪ (પિતાની મેળે, આપણે) Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨, ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તેહિ સાથિ યુ આકાશિ હું જોઈ નિ થઈ નિરાશ 1 કડ૧૯ (તેહિ=ોહ-ઈ, તૃતીયા, સંસ્કૃત રચના, સની સાથે સંસ્કૃતમાં તૃતીયા આવે છે તેમ) ચતુર્થી–બીજીને ને ચોથીને પ્રત્યય એકજ છે. જૂની ગુજરાતીમાંના થોડાક દાખલા નીચે આપ્યા છે -- મુગ્ધ૦માંથી– જે વસ્તુ-નઈ પરિત્યાગ સૂચીમાં. (જે વસ્તુને { માટે છે પરિત્યાગ સૂચવાય છે.) વિકિઉ એક્ષ-નઈ કારણિ ખ૫ઈ. મેક્ષને કારણે) દાનવાચક ક્રિયાપદ પછી એથીના અર્થમાં પછવાચક “રહઈ” વપરાય છે; જેમકે, જેહ રહઈ દાન દીજઈ. (જેને દાન અપાય છે.) પંચમી-સંસ્કૃતમાં તત્ સર્વનામનું સપ્તમીનું એકવચન તરિમન થાય છે. એ રૂ૫ પરથી પ્રાકૃત ને અપભ્રંશનું રૂપ “તાર્દ” થયું છે. આમાંને “” મહાપ્રાણની અસરથી “ત” અલ્પપ્રાણુને “થુ” મહાપ્રાણ થઈ “થી” રૂપ થયું છે. મૂળ સપ્તમીને અર્થ હતા તે પંચમીને થયે છે. હિંદીમાં જે પ્રત્યય છે, તેને અર્થ સાથે થાય છે અને તે સમન્ પરથી આવ્યો છે. જૂનું રૂપ લ હતું. સિંધીમાં “સાં,” “,” છે. ગુજરાતીમાં “શું, “શે કવિતામાં વપરાય છે તે આની સાથે સંબદ્ધ જણાય છે. બંગાળીમાં પાંચમીનું રૂપ નથી, તેને બદલે તે”, “રોફતે વપરાય છે. એ મૂળ વર્તમાન કૃદન્તની સપ્તમી છે. અપભ્રંશમાં ૪ (વર્તમાન કૃદન્ત મવન) રૂ૫ પંચમીને અર્થમાં વપરાય છે; જેમકે, નાં રોત્તક આગવો (ચતઃ મવન માતઃ-જ્યાંથી થતો આવ્ય.) તાં રોત્તર માવો (ત્યાંથી થતો આ.) રહ્યાં હોન્ત મારવો (ક્યાંથી થતું આવ્યો . તુર્દ રોત્તર માનવો (તમારી પાસેથી થતો આવ્ય) મહું જવો (મારી પાસેથી થતો ગયે) Page #155 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિવિચાર ૧૩૩ મ-ડ્યુ હોત તો તમારી પાસેથી થતો ગયો). હોત કાવો (અમારી પાસેથી થતો આવ્ય) ઉપલા દાખલા હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણમાંના છે. એ રોતેલ ઉપરથી થયેલું હ્તુ' રૂપ પંચમીના અર્થમાં જૂની ગુજરાતીમાં મળે છે. કાન્હ૦–માંથી– પાટણ હૂં, ખાન તેડાવું,” એમ બૅલઈ સુરતાણા ૨. ૭૮ (પાટણથી ). ત, તુ, ઘઉ, થકઉ, હુંતઉ-આ જૂના પ્રત્યયો છે. મુગ્ધ –માંથી તારા-તઉ; તારા-થઉ તારાથકઉ, તાર-હુતઉતારાથી વૃક્ષ-તઉ પાન પડઈ (વૃક્ષથી). દાન-તઉ-હંતઉ–થઉ–થકઉ=દાનથી જેહ-તી-હંતઉ-ઉ–થકઉ=જેથી દેવાલા-તુ પાછી વલિઉ હૂતું (દેવળથી પાછો વળે હતે; ‘હા’ વર્ત- કુ. છે). નીચેનો ઉલ્લેખ હેમચન્દ્રના યોગશાસ્ત્રની છાયામાંથી ડૉ. ટેસિટોરિ આપે છે. કર્મક્ષય આત્મજ્ઞાન હુંતી હુઈ (આત્મજ્ઞાનથી થાય છે). મરણ હુંતઉ રાખિઉ (મરણથી રાખે-બચાવ્યો). | ( “ષષ્ટિશતક'માંથી) હિંદીમાં પંચમીના જૂના પ્રત્યય હૈ, તે, થી હતા. પંજાબમાં તે છે. સંસ્કૃત તત્ પરથી પ્રાકૃત દ્વારા તૈ' ને “તમે આવ્યા છે. થીં, “થકઉ એ જૂના પ્રત્યય પરથી “થી, “થકી' આવ્યા છે. “થકેર, થકી, થક, એ વિકારી રૂપ છે. થઉ એવું જૂનું રૂપ છે તે થતઃ-પરથી આવી શકે છે. આ કારણથી “થીને “તર્દ પરથી વ્યુત્પન્ન કરવાને બદલે, એનું પૂર્વ રૂપ “થઉ હોવાને લીધે “થિત’ પરથી વ્યુત્પન્ન કરવું વધારે યુક્ત છે.* “હુત માંને હું લપાઈ “ મહાપ્રાણથી “તને “થુ થઈ “થઉ થઈ શકે છે એમ ડૉ. ટેસિટોરિ કહે છે. વળી “થી” એ સપ્તમ્યઃ વર્ત, કૃદ. “હતિઈ”નું * * રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પ્રકાશિત ભાલણકૃત “કાદમ્બરી'નું ટિપ્પણ જુઓ, પૃ. ૧૫. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સંક્ષિપ્ત રૂપ છે; તેમજ થઈ? (અવ્યય ભૂ. ) પરથી પણ “થી થઈ શકે એમ ડૉ. ટેસિટોરિ બેત્રણ રીતે વ્યુત્પત્તિ આપે છે. બહેનતઉ' એ વર્ત. - પંચમીના અર્થમાં અ૫૦માં વપરાય છે તેથી તે પરથી કાઢેલી વ્યુત્પત્તિ થત: પરથી ઉપજાવેલી વ્યુત્પત્તિ કરતાં એક રીતે ઠીક લાગે છે. બીજી વ્યુત્પત્તિઓ ઠીક લાગતી નથી. “થકઉ” માં “ક સ્વાર્થવાચક છે અને તે સં. ૧ પ્રત્યાયની પેઠે ટિ”ની-અન્ય એકાની–પૂર્વે આવ્યો છે. ભાલણ– નીડ થયુ તવ પડ્યુ નીસરી, શીયાણિ કે લીધુ હરી. પૃ. ૨૯ આમાં “થકુ વિકારી છે. સ્થિત થશો-થિ-ગો-થર-થોથર-થકે–થકુ. ડી (થીને ઠેકાણે જૂનો પ્રત્યય) દીસિ અગાસિ તાવડિ દાઝઈ (તાપથી). કાહ૦ ૧. ૧૫ર ષષી–આર્ય દેશી ભાષાઓમાં પછી વિશેષણવિભક્તિ છે. એના પ્રત્યય નીચે પ્રમાણે છે – હિંદી | પંજાબી | સિંધી | બંગાળી | ઉર્યું વા, જે, શી | Rા, દે, વી | નો-ની | gg | સર મરાઠી | ગુજ૦ | માળવી ને મારવાડી Rા, ચી, જે | નો-નીનું | ––રી વળી હિંદીમાં “” ને ગુજરાતીમાં કરે-કેરીકે વપરાય છે. આમાં હિંદી પ્રત્યય ા મૂળ ત–ગ પરથી વ્યુત્પન્ન થયે છે. તુલસીદાસમાં “ર” ઘણું સામાન્ય છે. પર વવન સપ્રેમ સુનિ (કપિનું) સવાર ના ચુત ૪ વીતા (સર્વનું). વરસંસ્કૃતમાં જ=કરનાર છે; બ્રેયર, ચાર, વગેરેમાં એ વાર ( ધાતુ પરથી) છે. એ પરથી “રને અર્થ ‘લગતું થયું. મરાઠીમાં ર છઠ્ઠીના અર્થમાં વપરાય છે–વિપત્તનવર, પૂર, રાજર. જા–જની પેઠે જાર પણ સંસ્કૃતમાં વપરાય છે. કુમાર, રોહાર, સુવર્ણવાર વગેરેમાં 1ર છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિવિચાર ૧૩૫ જાને લોપાઈ કગાર રહ્યો, તે હિંદીમાં તુમ્હારા, દુમરા, ગુજરાતીમાં ‘તમારા', “અમારા”, “તારા', “મારામાં જોવામાં આવે છે. કેરે-કેરી-કેરૂં–આ રૂપે હિંદીમાં પણ જોવામાં આવે છે. -દિષ્ટિ ચાહવાન કરી” “અંધા કેરી લાકડી હું દુર્બળનું ધન ચંપક કે બેટડે * * * સામળ–પદ્માવતી કેર જાર્ય પરથી વ્યુત્પન્ન થયો છે. જેમ કાશ્વર્યનું પ્રાકૃતમાં ૩છેર થાય છે, તેમ જાર્યનું કેર થાય છે. જાર્યનું કામ, તેને લગતું કંઈ, એમ એમાં વણીને અર્થ રહેલો છે. અપભ્રંશમાં વેફર સંબંધવાચક પ્રત્યય તરીકે વપરાય છે (તેર મળે છે જમાSાર૧૮). તુવેરો, વો -તમારે, અમારે. વેરને લપાઈ પર થાય છે. હિંદીમાં તેરા, મેરામાં પ્રત્યય છે. જરમાને છે લપાઈ મારવાડીમાં ૨, , રી થયા છે. ઉત્કલીમાં છને પ્રત્યય એકવચનમાં ઘર ને બહુવચનમાં જર છે. બંગાળી માં સર્વનામમાં હતું. હજી કેટલેક સ્થળે વાર વપરાય છે. - મરાઠી પ્રત્યયો વા, સ્ત્રી, નેં સંબંધાર્થક ચમ્ પરથી આવ્યા છે. રાક્ષિણાય, પાશ્ચાત્ય, વૉર માં એ સંસ્કૃત ૨ પ્રત્યય છે. નૃતિનું નવફ, સત્યનું સત્ર થાય છે, તેમ પરથી મરાઠી પ્રત્યયો –ી-૨ આવ્યા છે. સિંધીમાં ગોળી છે તે સંબંધવાચક ચત્ () પરથી વ્યુત્પન્ન થયે છે. એ પ્રત્યય ત્ય, ઘર્ચે, શોષય, વગેરેમાં છે તેજ છે. પંજાબીમાં વાવ, રાના ભૂ.. યુગ (કૃત-વમને સાદર) પરથી થયા જણાય છે. ડૉ. ટેસિટેરિ કહે છે કે ભાષાશાસ્ત્રીઓએ અત્યાર સુધી સં. તન પરથી અપ૦ તળા વ્યુત્પન્ન કર્યું છે, પણ તે યુક્ત નથી. સાધારણ રીતે નામયોગીઓ નામ કે વિશેષણ હોય છે, તેવું તન નથી એ મુખ્ય વધે છે. માટે તળવું એ પણ (ગમન પરથી)ને આદિ લા લોપી તેમજ એક ૫ લેપી બીને દૂર કરવાથી થઈ શકે છે (માત્માનું પ્રા.માં યuT- બંને થાય છે). આજ પ્રમાણે મરાઠી વા-વૈર્ચે પણ સં. કૃત્ય : અ૫૦ વિશ્વક પરથી વ્યુત્પન્ન કર્યું છે. ડૉ. ટેસિટરિની કલ્પના સ્વીકાર્ય નથી. “વળા” એ “તન” જેવું સામાન્ય સબંધવાચક નથી, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અપભ્રંશમાં ષષ્ઠીના એકવચનના પ્રત્યય ચું, હુ, ને ટ્રો ને બહુવચનને પ્રત્યય હું ને ઈકારાત ને ઉકારાન્ત પછી હું પણ છે. અકારાન્ત નામના સંસ્કૃત ષષ્ઠીના એકવચનના પ્રત્યય ચ પરથી એ પ્રત્યયે વ્યુત્પન્ન થયા છે. અપભ્રંશ— મદુ રે લોલા (મારા કાન્તના બે દોષ છે). दइवु घडावइ वणि तरुहुं सउणिहं पक्व फलाई। (દેવ ઘડે છે વનમાં તઓનાં શકુનેનાંપક્ષીઓનાં પાકાં ફળ-દેવ પક્ષીઓ માટે તઓનાં પાકાં ફળ ઘડે છે). जो गुण गोवइ अप्पणा पयडा करइ परस्सु । तसु हउं कलि-जुगि दुल्लहहो वलि किन्ज उ सुअणस्सु ॥ (જે ગુણ ઢાંકે છે પિતાના, પ્રકટ કરે છે પારકાના, તેની હું કલિયુગમાં દુર્લભની, પૂજા કરું, સુજનની--જે પોતાના ગુણ ઢાંકે છે ને પારકાના પ્રકટ કરે છે તે દુર્લભ સુજનની હું કલિયુગમાં પૂજા કરું છું.) આ પ્રત્યમાંના સ, હું જૂની ગુજરાતીમાં આવ્યા છે. કાન્હ૦ સ તસ ઘરનું ઘર રાખી રાઈ ૧.૨૬ - તાસ તણું ગુણ વર્ણવું . ૧.૫ (બેવડી ષષ્ઠી) હ કાહ તણઈ સંપત્તિ ઇસી જિસી ઇદ્રહ ધરિ રિદ્ધિ ૧.૯ સુંદર સહકારહ મંજરી કેકિલ બેલિ ચંચિ ધરી (ભાલણ– કાદમ્બરી, કડ૦૬) તણુ,” , “ક” “ર”, “લા.” “,” – જૂની ગુજરાતીમાં આ પ્રત્યય પણ માલમ પડે છે. કાહ – પદ્મનાભ પંડિત સુકવિ, વાણી વચન સુર; કરતિ સોનગિરા તણી તિણિ ઉચ્ચરી સુચના મે ૧.૪ સાચી વાત સુણી સુરતાણિ ૧.૧૯ (સુરતાને તેની વાત સુણી) ભાજી દેસ દેવકઈ પાટણિ દલ દેખતા આવ્યા ૧.૭૭ (દેવને પાટણે, છટ્રી સાથે સાતમી) Page #159 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિવિચાર ૧૩૭ કિમ ગેહર સાહિ દેવરાઈ, અહિ એતલી આહિ (ધોર પ્રાન્તના–ઘોરી મુસલમાન દેવરાજને-સામનાથને કેમ પકડે એટલી અંગમાં આ@–ચિન્તા હતી.) પીતલહર વાજતાં પાગડાં ૧.૧૯૦ (બેવડી પછી–હર) આવ્યાં દર સુંદરલા તીર. ૩.૧૪૮ (સુંદર તળાવને તીર) સારું કટક રાઉલ લીઉં ૩.૧૭૭ (રાજનું) ને-ની-નું સુરતાણુની વાણું સુણ ગ્યા પરધાન કાન્હડદે ભણી . ૧.૩૦ સોમનાથનું લિ ચડાવઉ ૧૯૮ –ણું–ણું આસણું ઊડી રજા ૧–૧૯૦ (અશ્વની) મુગ્ધમાં ‘તણુઉ-કુઉંના દાખલા માલમ પડે છે – તારા-તણઉ; તારા-નઉ, ગુરુ-તણઉ વચન એ બિહુ-નઈ કેગિ (પછી સાથે સામી, બેઉને) લિંગ હિલા શબ્દ-તણુઉ હુઈ (દ્વિન્દમાં] લિંગ છેલ્લા શબ્દનું થાય છે ). ખરું જોતાં હિંદીમાં ઘોડે– (પછી) એ સમસ્ત શબ્દ જેવું છે. પ્રાકૃતના નિયમ પ્રમાણે , , ૨, , , ૬, ૬, ૨, ને , એ વ્યંજને અનાદિ અને અસંયુક્ત હોય ત્યારેજ લોપાય છે; પદના આદિ હોય તે લોપાતા નથી. [ પ્રત્યય તે જગ પરથી વ્યુત્પન્ન થયે છે એ ઉપર દર્શાવ્યું છે. વજન એ પદ છે અને તેને આદિભૂત વર્ણ હોવાથી પાયો નથી; અથવા લેપાયો નથી તેથી તે પદને આદિભૂત છે એમ સમજવું. આથી ઘોડે- એ બે પદ છે. હિંદીમાં ષષ્ઠી સહાધ્યક શબ્દ ઉમેરવાથી થઈ છે. એથી ઉલટું, ગુજરાતીમાં “ઘડાનો” એ એક શબ્દ છે. જેનો તન-તળ પરથી વ્યુત્પન્ન થયા છે. એમાંને તુ લોપાય છે તેથી તે પદને આદિ નથી. આ રીતે ધોડાનો' એ એકજ પદ છે. ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિ સાહાટ્યક શબ્દથી નહિ, પણ પ્રત્યયથી થઈ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સપ્તમી–ગુજરાતીમાં બે પ્રત્યય છે, એને “માં”. એ પ્રત્યય તૃતીયાને પણ છે. તેની વ્યુત્પત્તિ ત્યાં દર્શાવી છે. “માં” મળે પરથી આવ્યું છે. મધ્યનું મક્સ કે મદ્ધ થઈ તે પરથી મા કે મધ થઈ, માહ થઈ “મા” કે માં થયું છે. - પંચમી પણ સપ્તમીના અર્થમાં વપરાય છે (તત્વ-તાં–તાં) તેથી પંચમ્યન્ત અ૫૦ મટુંનું માહાં-હાં-માં થઈ શકે. હિંદી ને સિંધીમાં જે પ્રત્યય છે. જૂની હિંદીમાં મધ્ય, મધ, મદ્ધિ, મા, મજ્જાર, માંહી, વગેરે રૂપે કવિતામાં વપરાયાં છે. બંગાળી ને ઉકલીમાં છ સાથે મદચ્ચે મૂકી સાતમી દર્શાવાય છે. મરાઠીમાં તર્ પરથી ત થયું છે, જેમકે ઘsid=ઘરમાં. અપભ્રંશમાં તેમજ જૂની ગુજરાતીમાં ટુ, હું પ્રત્યય માલમ પડે છે. અપભ્રંશમાં હ-હિં પણ છે. કાહ૦માંના દાખલા ચાલી દલ મુહડાશિ આવ્યા ૧.૫૧ (મોડાસામાં) ગણિ ન સૂઝઈ ભાણ ! ૧.૫૧ (ગગનમાં) દીસિ અગાસિ તાવડિ દાઝઈ, રાતિ વાઈ ટાઢિ . ૧.૧૫ર મુગ્ધ – ચેતુ ગામિ વસઈ (ગામમાં). શબ્દ-નઈ છેહિ (શબ્દને છેડે) મેધિ વરસતઈ મેર નાચઈ (સતિસપ્તમી). ગપાલિઈ ગાએ દહીતીએ ચૈતુ આવિષે. (ગેપાળે ગાએ દેહવાતે [૭]–સતિસપ્તમી) કિસઈ હતઈ (શું હુતે છતે ?) ગાએ કિસિએ (ગાય શું હતી ત્યારે) દુહીતીએ (દેહવાતી હતી ત્યારે). —— g - Page #161 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા પ્રકરણ ૧૫મું ફારકમીમાંસા ‘વિભક્તિ’ની અન્યર્થતા—પાણિનિ મુદ્ અને તિર્ બંનેને વિભક્તિ કહે છે. સુવ્ એટલે નામને જે પ્રત્યય લાગે છે તે અને તિવ્રુ એટલે ધાતુને કાળ અને અર્થના પ્રત્યયા લાગે છે તે સુપ્તે નામિકી ને તિને આખ્યાતિકી વિભક્તિ કહે છે. ‘વિભક્તિ’ એટલે વિભક્તતા, જુદાપણું, પ્રત્યયે જુદા જુદા અર્થમાં લાગે છે, માટે વિભક્તિ સંજ્ઞા પામે છે. વ્યાકરણના બીજા પારિભાષિક શબ્દોની પેઠે ‘વિભક્તિ’ શબ્દ અન્યર્થ છે. ૧૩૯ કારકવિભક્તિ અને વિશેષવિભક્તિ—નામ અને ક્રિયાપદના પરસ્પર અન્વયથી વાક્ય બને છે, તેમજ આકાંક્ષા, ચાગ્યતા, અને સંનિધિ વગર વાક્ય બનતું નથી એ વાત અગાઉ કહી છે. નામના ક્રિયાપદ સાથેના સંબંધને કારક કહે છે. કારક એટલે ક્રિયાની સાથે અન્વયી થવું તે. ‘કારક’ શબ્દના મૂળ અર્થ ‘કરનાર’ થાય છે; પરંતુ ક્રિયાને ઉત્પન્ન કરનારજ કારક છે એમ સમજવાનું નથી. ‘કૃષ્ણ બ્રાહ્મણના પુત્રને માર્ગ પૂછે છે,' આમાં પ્રશ્ન પૂછનારનેાજ શબ્દ કારક છે એમ સમજવું નિહ. એમ સમજીએ તે ‘પુત્રને’ એટલે જેને પ્રશ્ન પૂછ્યો છે તેના શબ્દ કારક નહિ થાય; કેમકે તેમાં ક્રિયાનું જનકત્વ નથી. આ કારણથી ‘કારક’ના અર્થ માત્ર ક્રિયાને જનકજ નહિ પણ જેને ક્રિયાની સાથે અન્વય છે તે. કૃષ્ણ બ્રાહ્મણના પુત્રને માર્ગ પૂછે છે’ એમાં ‘પુત્રને’ પદના અન્વય ‘પૂછે છે’ ક્રિયાપદ સાથે કર્મ તરીકે છે, માટે એ કારક છે. યિાપદ સાથે સંબંધ ધરાવે ન્યાયાધીશ તે માણસને અપરાધ માટે ન્યાયે શિક્ષા કરે છે અને કચેરીથી ગંધીખાનામાં મેાકલે છે. છઠ્ઠી સિવાયની બધી વિભક્તિ છે, માટે કારકવિભક્તિ કહેવાય છે— Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ ઉપલા વાક્યમાં દરેક નામના સંબંધ યિાપદ સાથે છે, માટે એ બધાં નામ કારક છે અને તેની વિભક્તિ કારકવિભક્તિ છે. આમાં છઠ્ઠી વિભક્તિનું નામ નથી. છઠ્ઠી વિભક્તિ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવતી નથી; પરંતુ એક નામને અન્ય નામની સાથે જોડે છે. સિંહાદિ વનનાં પશુ છે’–એમાં ‘વનનાં”ના અન્વય ‘પશુ’ જોડે છે, ‘છે,’ ક્રિયાપદ જોડે નથી. ‘વનનાંને ખદલે ‘વન્ય’ વિશેષણ વાપરવાથી એવાજ અર્થ રહેશે. આ પ્રમાણે છઠ્ઠા વિભક્તિ નામના વિશેષણ જેવી હાવાથી વિશેષણવિભક્તિ કહેવાય છે. ૧૪૦ કારકના પ્રકાર વાક્યમાં ક્રિયાના અર્થ પ્રધાન અને નામના ગૌણ છે. કારક ક્રિયાનું વિશેષણ છે અને તેના છ પ્રકાર છે:-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણ. કો—ક્રિયાના કરનાર તે કર્યાં એ તે સરળ ને સ્પષ્ટ અર્થ છે; પણ સહજ ઊંડા ઊતરવાની જરૂર છે. પાણિનિ કહે છે કે યાને વિષે સ્વતન્ત્ર તરીકે જે અર્થ વિવક્ષિત છે તે કર્તા. વ્યાકરણમાં વિવક્ષાનું–વતાની ઇચ્છાનું ઘણું મળ છે. પણ સ્વતન્ત્ર તરીકે એટલે શું? ધાતુ જે ક્રિયાના અર્થ કહે છે તે ક્રિયાના આશ્રય તરીકે જે વિવક્ષિત હાય તે તે ક્રિયાને વિષે સ્વતન્ત્ર તરીકે, વિવક્ષિત છે એમ સમજવું. ‘તરવાર કાપે છે, આમાં કાપનાર તે માણસ છે ને તરવાર તેા કાપવાનું સાધન છે, તાપણ અહિં તેની કાપનાર તરીકે વિવક્ષા હૈાવાથી તે કર્તા છે. કાપવાની ક્રિયા ઘણી સહેલાઈથી થઈ છે એમ ક્રિયાસોકર્ય દર્શાવવાને માટે કાપનાર માણસનું કર્તૃત્વ અવિવક્ષિત છે. કાપે છે’એમાં કરણજ કર્તા તરીકે વિવક્ષિત હાવાથી એ રચના કરણુકતાર કહેવાય છે. : તરવાર સ્વતન્ત્રતા—બધાં સાધનાને ચલાવનાર કર્તા હાવાથી કર્તા સ્વતન્ત્ર કહેવાય છે. કર્તાને અમુક કુળની કામના થાય છે ત્યારે તે કરણાદિ કારકા એકઠાં કરે છે; પરંતુ તે જાતે એ કાકા મેળવતા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ કારકમીમાંસા પહેલાંજ શક્તિમાન અને સ્વતંત્ર છે. ક્રિયામાં પ્રવૃત્તિ ને ક્રિયામાંથી નિવૃત્તિને માટે સાધન કર્તાનેજ અધીન છે; કારણ કે કર્તા જ તેને પ્રયોગ કરે છે, સાધને કર્તાને પ્રયોગ કરી શકતાં નથી. અન્ય કારકેને અભાવે પણ છે, હોય છે, એવી ક્રિયામાં કર્તા તો હોય છે જ. ક્રિયા સાધવામાં કર્તા કરતાં અન્ય સાધનેનું કામ વધારે સમીપનું છે; કારણકે સાધનથી લાગલી જ ક્રિયા નિષ્પન્ન થાય છે અને કર્તા તે સાધનદ્વારા ક્રિયા સાધે છે; તે પણ ઉપર બતાવેલાં કારણને લીધે કર્તાને સ્વતન્ત્ર કહ્યો છે. “સ્વ” એટલે પિતે અને “તન્ન” એટલે પ્રધાન. કર્તા પોતે જાતે જ પ્રધાન છે; કરણાદિ તે કર્તાને પરતત્ર છે; કેમકે ક્રિયા સાધવામાં તે તેનાથી જ પ્રયોજાય છે. કર્તાના પ્રકાર–પ્રગસગ્રહ” નામના ગ્રન્થમાં વરરુચિ કર્તાના પાંચ પ્રકાર આપે છે – (૧) સ્વતન્ચ કર્તાદેવદત પુણ્ય કરે છે. સજજને મૈત્રી બાંધે છે. આમાં “દેવદત્ત” અને “સજન” ક્રિયામાં સ્વતન્ત્ર તરીકે વિવક્ષિત હવાથી સ્વતન્ન કર્તા કહેવાય છે. (૨) હેતુક્ત વિદ્વાને વિનીત પુરુષને હિત પ્રાપ્ત કરાવે છે. પ્રેરક રચનાને કર્તા ક્રિયાને પ્રાજક હેવાથી હેકતો કહેવાય છે. (૩) કર્મકર્તાદુષ્ટ જનના દેષ જાતેજ દેખાય છે. આ વાક્યમાં કર્તકર્મણિ રચના છે. “દેખધાતુ પરથી દેખાય છે એ કર્મણિ રૂપ છે. એમાં દેખનારી કતાં ને દેખવાની વસ્તુ કર્મ એકજ છે. “દેષ કર્મ છે તેજ કર્તા છે, માટે એ કર્તા કર્મકતા કહેવાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૪) અભિહિત કર્તા– દેવદત્ત પુસ્તક લખે છે. આમાં “લખે છે” એ ક્રિયાપદ કર્તાનું અભિધાન કરે છે. એ રૂપથી ક્ત અભિહિત–કહેવાય છે, માટે અભિહિત કતાં કહેવાય છે. (૫) અનભિહિત કર્તાદેવદત્ત વડે પુસ્તક લખાય છે. દેવદત્ત પુસ્તક લખ્યું. આ વાક્યમાં ક્રિયાપદ કર્તાનું નહિ પણ કર્મનું અભિધાન કરે છે. રચના કર્મણિ છે, માટે “દેવદત્ત” એ અનભિહિત કર્તા છે, એટલે ધાતુને લગાલા પ્રત્યયે જેનું અભિધાન કર્યું નથી એ એ કર્તા છે. સ્વતંત્ર કર્તા અને અભિહિત કર્તા–આ બે વચ્ચે કંઈજ ભેદ નથી. અભિહિતકર્તા સ્વતન્ચ કર્તાજ છે; પરંતુ ક્રિયાપદ કેટલેક સ્થળે કર્તાને અભિધાન કરે છે અને કેટલેક સ્થળે નથી કરતાં એ દર્શાવવા અભિહિત અને અનભિહિત એવા પરસ્પરવિરોધી બે ભેદ કહ્યા છે. કેટલેક સ્થળે કર્મ કર્તા છે એ દર્શાવવા કર્મકર્તાનો પ્રકાર આપયો છે. પ્રેરક રચનામાં ક્રિયાનો પ્રયોજનાર–પ્રેરનાર કર્તા છે તે હેતુકર્તા કહેવાય છે. આમ ભિન્ન ભિન્ન ઉપાધિઓને લઈને ભિન્ન ભિન્ન પ્રકાર કહ્યા છે. બધામાં કર્તાનું સ્વાત છેજ. કર્મ કર્તા પિતાની ક્રિયા વડે પ્રાપ્ત કરવા જેને અતિશય ઇચ્છે છે તે કર્મ. “અગ્નિથી તે છોકરાને વારે છે એમાં વારવાની ક્રિયા છે અને એ કિયા વડે પ્રાપ્ત કરવા અગ્નિ અને છેક બંને ઈષ્ટ છે. કરે અગ્નિ પાસે ન જાય તે સારું એ અર્થ છે તેથી વારનારને અગ્નિ પણ ઈષ્ટ છેપરંતુ ઈષ્ટતમ–-અતિશય ઈષ્ટ કરે છે, માટે Page #165 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા ૧૪૩ છોકરાને એ શબ્દને કર્મસંજ્ઞા લાગુ પડે છે. દૂધ સાથે ભાત જમે છે આમાં જમવાની ક્રિયા વડે કર્તાએ પ્રાપ્ત કરવાનું દૂધ અને ભાત બને છે, પરંતુ ભાત ઈષ્ટતમ છે, દૂધ નથી, માટે “ભાત’ કર્મ છે. આ ઇસિત કર્મ કહેવાય છે. “ઈપ્સિત’=ક્રિયા વડે પ્રાપ્ત કરવા ઇષ્ટ. અનીસિત કર્મ-વળી કર્તા ક્રિયા વડે જેને પ્રાપ્ત કરવા ઈચ્છે નહિ તે અનિષ્ટ કારક પણ કર્મ છે. તે અનીસિત કહેવાય છે. ‘ગામ જતાં તૃણને અડકે છે, એદન જમતાં વિષ ખાય છેઆ વાક્યમાં ‘તૃણ” અને “વિષ' એ અનીપ્સિત કર્મ છે. કર્તા પિતાની કિયા વડે તૃણને કે વિષને પ્રાપ્ત કરવા ઇચ્છતું નથી. ગામ જતાં તૃણને સ્પર્શ થઈ જાય છે તૃણને અડકવાની તેની ઈચ્છા નથી, પરંતુ ગામ જવાની ક્રિયા કરતાં પૃથ્વીને સ્પર્શ કરતાં તૃણ તે પર પડ્યું છે તેને સ્પર્શ થાય છે. “તૃણ” એ ઉદાસીન કર્મ કહેવાય છે. એજ પ્રમાણે એદન જમવાને ઇચ્છે છેપરંતુ તેમાં વિષ ભરેલું હોવાથી, “વિષ” એ ભજનકિયા વડે પ્રાપ્ત કરવાનું ર્તાનું ઈષ્ટજ નથી એટલુંજ નહિ, પરંતુ દ્રષ્ય છે, તે પણ કર્મસંજ્ઞા પામે છે. આ દ્રષ્ય કર્મ છે. ઈસિત કર્મના પ્રકાર–ઈસિત કર્મના ત્રણ પ્રકાર છે-૧. નિત્ય ૨. વિકાર્ય; અને ૩. પ્રાપ્ય જે અવિદ્યમાન પદાર્થ કર્તાની ક્રિયાથી જન્મ પામે અથવા જે વિદ્યમાન પદાર્થ જન્મ વડે પ્રકાશ પામે તેને નિત્ય કર્મ કહે છે.* તે સાદડી બનાવે છે. તે પુત્ર પ્રસરે છે. ' “સાદડી” અને “પુત્ર એ નિત્ય કર્મ છે. * સકાર્યવાદી સાંખ્ય અને વેદાન્તીઓ અને અસત્કાર્યવાદી તૈયાયિક અને મા, બંનેને ઇષ્ટ થાય એવું લક્ષણ આપવા ભર્તુહરિએ આમ બે પ્રકારે કહ્યું છે. ઉત્પત્તિપૂર્વે કાર્ય કારણસ્વરૂપે વિદ્યમાન છે એવું મત તે સત્કાર્યવાદ અને ઉત્પત્તિપૂર્વે કાર્ય વિદ્યમાન નથી અને ઉત્પન્ન થાય છે ત્યારેજ વિદ્યમાન થાય છે એવું મત તે અસત્કાર્યવાદ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિકાર્ય કર્મના બે પ્રકાર છે -એક પ્રકૃતિના વિનાશથી ઉત્પન્ન થાય તે અને બીજું પ્રકૃતિમાં સહેજ ફેરફાર થઈ, અન્ય ગુણની ઉત્પત્તિ થવાથી થાય છે. લાકડાને (લાકડાની) ભસ્મ કરે છે” એમાં “ભસ્મ” એ લાકડારૂપી પ્રકૃતિના ઉચ્છેદથી થયેલું કર્મ છે. “સેનાનું કુંડળ બનાવે છે, એમાં “સેનું એ પ્રકૃતિમાં ફેરફાર કરી અન્ય ગુણ લાવી “કુંડળ” એ વિકાર ઉત્પન્ન કરે છે, માટે એ બીજા પ્રકારનું વિકાર્ય કર્મ છે. પ્રાપ્ય કર્મ-કર્તા પિતાની ક્રિયાથી જે કર્મ ઉત્પન્ન કરતું નથી કે જેમાં વિકાર કરતું નથી, માત્ર પોતાની ક્રિયા વડે જેને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તે પ્રાપ્ય કર્મે છે. તે ઘડે જુએ છે, એમાં “ધ” એ પ્રાપ્ય કર્મ છે. હરિ કહે છે કે જે કર્મમાં ક્રિયાએ કરેલા ફેરફાર પ્રત્યક્ષ જણાતા નથી કે તેનું અનુમાન થઈ શકતું નથી, તે પ્રાપ્ય કર્મ છે. તે ઘડે બનાવે છે, એમાં નિત્ય કર્મ “ઘડામાં કુંભારની ક્રિયાથી થયેલ ફેરફાર પ્રત્યક્ષ છે; કેમકે ઘડે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, એમ સ્વરૂપલાભ એ કિયાએ કરેલું વિશેષ છે. “સુવર્ણનું કુંડળ બનાવે છે એમાં વિકાર્ય કર્મ કુંડળીમાં સોનાની ક્રિયાથી કંઈક ફેરફાર થયેલ અને સુવર્ણને બદલે અન્ય ગુણવાળી વસ્તુ બનેલી પ્રત્યક્ષ છે. “તે પુત્રસુખ અનુભવે છે. એમાં તેના મુખ ઉપર પ્રસાદના ચિહ્નથી સુખનું અનુમાન થાય છે. પ્રાપ્ત કર્મમાં કર્તાએ કરેલી ક્રિયાને વિશેષ પ્રત્યક્ષ કે અનુમાનથી ઉપલબ્ધ થતો નથી. આ પ્રમાણે નિર્વત્ય, વિકાર્યું, અને પ્રાપ્ય, એ ત્રણ ઈસિત કર્મના પેટા વિભાગ છે. અનીતિ કર્મને ઉદાસીન અને હૈષ્ય એવા બે પેટા ભાગ ઉપર દર્શાવ્યા છે. પ્રધાન ગણુકર્મ અકથિત કર્મધાતુ દ્વિકર્મક હોય ત્યારે એક કર્મ પ્રધાન ને બીજું ગૌણ હોય છે. “શિષ્યને ધર્મ ઉપદેશે છે. છોકરાને માર્ગ પૂછે છે, છોકરાને માર્ગ કહે છે. એમાં ઉપદેશે છે, “પૂછે છે અને કહે છે, એ ક્રિયાપદ દ્વિકર્મક છે. “ધર્મ અને “માર્ગ” એ પ્રધાન કર્મ અને શિષ્યને અને “છોકરાને એ ગૌણ કર્મ છે. ગૌણ કર્મને સરકૃતમાં અકથિત કર્મ પણ કહે છે; કારણ કે ઈચ્છા હોય તે એ કર્મને અન્ય કારકથી પણ દર્શાવી શકાય. “છોકરાને, “શિષ્યને, એને Page #167 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા ૧૪૫ સ્થાને સંસ્કૃતમાં ચતુથી પણ વાપરી શકાય છે. દ્વિતીયા વપરાય છે ત્યારે એ કર્મ અન્ય કારથી કહેવાયેલું ન હોવાથી અકથિત કર્મ કહેવાય છે. અભિહિત કર્મદેવદત્ત વડે સાદડી બનાવાય છે. દેવદત્તે સાદડી બનાવી. આ વાક્યોમાં બનાવાય છે અને બનાવી એ રૂપથી કર્મનું અભિધાન થાય છે. ક્રિયાપદ વડે અભિહિત––કહેવાયલું હેવાથી આ કર્મ અભિહિત કર્મ કહેવાય છે. અનભિહિત કર્મ– દેવદત્ત સાદડી બનાવે છે. આ વાક્યમાં “બનાવે છે કિયાપદ કર્મનું અભિધાન કરતું નથી, માટે “સાદડી” એ અનભિહિત કર્મ છે. એ જ પ્રમાણે તે લાકડાનું ભસ્મ કરે છે, તે ઘડે જુએ છે, જે સ્થળે “ભસ્મ,” અને “ઘડે એ અનભિહિત કર્મ છે. કરણ–ક્રિયા કરવામાં જે ઘણું ઉપકારક છે, જેના વ્યાપાર પછી લાગલી તરતજ ક્રિયાની નિષ્પત્તિ વિવક્ષિત છે એવું ઉપકારક છે, તે કરણ કહેવાય છે. વ્યાકરણમાં વિવક્ષાનું બળ ઘણું છે તેથી અધિકરણની પણ કવચિત્ કરણ તરીકે વિવક્ષા થાય છે અને “તપેલી રાંધવાની ક્રિયાનું અધિકારણ છે તેને કરણ તરીકે કહેવાની ઇચ્છાથી તે તપેલીએ રાંધે છે એમ પ્રયોગ કરીએ છીએ. ભર્તુહરિ કહે છે કે જેના વ્યાપાર પછી લાગલી તરતજ ક્રિયાસિદ્ધિની વિવક્ષા થાય છે તેને તે ક્રિયામાં કરણ સમજવું. ખરું જોતાં, અમુક જ કરણ એમ નિર્દેશ કરી શકાતો નથી; કેમકે વસ્તુ વ્યવસ્થિત નથી-આજ કરણ, આજ કર્તા, આજ અધિકરણ, એમ વ્યવસ્થા કરી શકાતી નથી. અધિકરણની કરણ તરીકે પણ વિવક્ષા થઈ શકે છે. * સંસ્કૃતમાં કર્તા તરીકે પણ વિવક્ષા થઈ શકે છે. “તપેલી રાંધે છે એમ સંસ્કૃતમાં કહી શકાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ १४६ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કરણના પ્રકાર--વરચિ બે પ્રકારનું કારણ દર્શાવે છે -બાહ્ય અને આભ્યતર. શરીરના અવયવથી જે ભિન્ન તે બાહ્ય અને શરીરના અવયવમાં જે આશ્રિત છે તે આભ્યન્તર કરણ કહેવાય છે. દાંતરડે મનુષ્ય ડાંગર કાપે છે. તે દેવદત્ત ફરસીએ ઝાડ કાપે છે. ' } બાહ્ય કરણ મને દેવફર પાટલિપુત્ર જાય છે. તે ને પુરુષ રૂ૫ ગ્રહણ કરે છે. આ૫ત્તર સંપ્રદાન-કર્મ વડે-કર્મરૂપ કરણ વડે કર્તા જેની સાથે સંબદ્ધ થાય કે જેને પ્રાપ્ત કરવા ઈચ્છે તે સંપ્રદાન કહેવાય છે. તે ઉપાધ્યાયને ગાય આપે છે, એમાં દીયમાન જે ગાય તે વડે કર્તા ઉપાધ્યાયને પ્રાપ્ત કરવા ઈચ્છે છે; “ગાયકર્મરૂપ કરણથી ઉપાધ્યાયને પ્રાપ્ત કરે છે, માટે ઉપાધ્યાય સંપ્રદાન છે. “સંપ્રદાન' શબ્દ . “આપવું, ઉપરથી વ્યુત્પન્ન થયે છે; પરંતુ એમાં “દાનને પ્રધાન અર્થમાંજ ગણવાનું નથી. વાસ્તવિક દાન ન હય, ગણુ દાન હોય તે પણ સંપ્રદાન કહેવાય છે. તે રજકને ધવા સારૂ વસ્ત્ર આપે છે. તે વાતને કાન દેવે નહિ. ઉપલાં વાપમાં “રજક” અને “વાત” સંપ્રદાન છે. અહિં દાન વાચ્યાર્થમાં નથી, લક્ષયાર્થમાં છે. પ્રકાર–-સંપ્રદાનના ત્રણ પ્રકાર છે: --૧. અનિરાકÇ ૨. પ્રેરક; ૩. અનુમતુ. તે સૂર્યને અર્થે આવે છેઆમાં સૂર્ય પૂજાની પ્રાર્થના કરતો નથી કે નિરાકરણ પણ કરી નથી. આ કારણથી “સૂર્યને હરિએ અનિરાકર્ણ (નિરાકરણ ન કરનાર) સંપ્રદાન કર્યું છે. વૈષ્ણવ પુરુષોત્તમને પુપ આપે છે. આમાં “મને ન આપ' એમ પુરુત્તમ નિરાકરણ કરતા નથી, તેથી “પુરુષોત્તમ એ અનિરાકર્તે સંપ્રદાન છે. તે વિપ્રને ગાય આપે છે, એમાં “મને ગાય આપ,” એમ વિષે પેરેલે તેને આપે છે; માટે “વિપ્ર’ એ પ્રેરક સંપ્રદાન છે. તે ઉપાધ્યાયને ગાય આપે છે, એમાં ઉપાધ્યાય ગાય આપવાની Page #169 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા ૧૪૭ આપવાની અનુમતિ આપે છે; માટે ઉપાધ્યાય પ્રાર્થના કરતા નથી, પણ અનુમન્ત્ર (અનુમતિ આપનાર) સંપ્રદાન છે. તપેાધન અતિથિને વૃક્ષનું મૂળ આપે છે,' એમાં વૃક્ષનું મૂળ મને આય એમ તે અતિથિ પ્રેરણા કરતા નથી, પણ આપે છે તે કબૂલ કરે છે, માટે ‘અતિથિ’ એ અનુમન્ત સંપ્રદાન છે. અપાદાન-જ્યારે એક વસ્તુ બીજી વસ્તુથી છૂટી પડે ત્યારે એ વિયાગમાં જે અવધિભૂત પદાર્થ છે તે-જેનાથી તે છૂટી પડે છે તે-અપાદાન કહેવાય છે. એ અધિભૂત પદાર્થ ચલ હોય કે અચલ પણ હાય. ખીને નાઠેલા ઘેાડા પરથી તે પડ્યો. તે દોડતા થથી પડ્યો. રસ્તે જતા સાથથી તે છૂટો પડ્યો. ગામથી દેવદત્ત આવે છે. । પર્વતથી ઋષિઓ ઊતરે છે. } ચલ અપાદાન અચલ અપાદાન આ વાક્યામાં ઘેાડા,’ ‘રથ,’ અને ‘ સાથ ’ ચલિત અવધિભૂત પદાર્થ છે, અને ‘ગામ’ અને ‘પર્વત’ અચલ અવધિભત પદાર્થ છે. પ્રકાર-અપાદાન ત્રણ પ્રકારનું છે:−૧. એકમાં ધાતુમાંજ છૂટા પડવાની ક્રિયાના અર્થ રહેલા છે. એ નિર્દિષ્ટવિષય અપાદાન કહેવાય છે; કેમકે એમાં અપાદાનના વિષય—છૂટા પડવાની ક્રિયાના નિર્દેશ કર્યો છે. તે ઘેાડા પરથી પડે છે. " ૨. બીજા પ્રકારમાં એક ક્રિયાના અધ્યાહાર હાય છે તે ખીજીને ગૌણુ હાય છે. વીજળીમાંથી જ્યોતિ પ્રકાશે છે એટલે વીજળીમાંથી નીકળીને જ્યેાતિ પ્રકાશે છે. આમાં નીકળવાની ક્રિયાના અધ્યાહાર છે અને તે ક્રિયા પ્રકાશવાની ક્રિયાને ગૌણ છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ એને ઉપાત્તવિષય અપાદાન કહે છે. એમાં છૂટા પડવાની ક્રિયા અપાદાનના વિષય છે તે મુખ્ય ક્રિયાએ ગ્રહણ કરેલી છે; મુખ્ય ક્રિયામાં તેના અર્થને સમાવેશ થાય છે, પ્રકાશે છે' એટલે નીકળીને પ્રકાશે છે.' ૩. ત્રીજા પ્રકારમાં વિશ્લેષક્રિયા–છૂટા પડવાની ક્રિયા–નિર્દિષ્ટ હતી નથી, અધ્યાહ્ત હાય છે. આ કારણથી તે અપેક્ષિતક્રિય કહેવાય છે. તમે ક્યાંથી ?–તમે ક્યાંથી આવ્યા ?–એમાં ક્રિયા અપેક્ષિત છે. અધિકરણ-કÇદ્વારા કે કર્મદ્વારા તેમાં રહેલી ક્રિયાનું જે આધારભૂત કારક તે અધિકરણ કહેવાય છે. તે સાદડી પર બેસે છે,’ એમાં બેસવાની ક્રિયાના આધાર કર્જ઼દ્વારા સાડી છે. ‘સાડી’ સાથે કર્તાના સંબંધ છે. તે તપેલીમાં ચાખા રાંધે છે,’ ક્રિયાના આધાર કર્મઢારા તપેલી છે. કર્મના સંબંધ છે. એમાં રાંધે છે'માં રાંધવાની તપેલી સાથે ‘ચાખા’ એ આધાર પરંપરિત—ક્રિયાના ને કુળના સાક્ષાત્ આશ્રય કર્તા ને કર્યું છે; માટે સાક્ષાત્ નહિ, પણ કÇદ્વારા કે કર્મદ્વારા, અર્થાત્, પરંપરાએ જે આશ્રય છે તેને અધિકરણ કહ્યું છે. ‘તે સાદડી પર બેસે છે,' એમાં સાદડી' કર્તાનાબેસનારના આધાર છે; પરંપરાથી કર્તૃદ્વારા સાદડી' બેસવાની ક્રિયાના આધાર છે, તેથી તે અધિકરણ કહેવાય છે. ટૂંકામાં, ‘સાદડી’ એ કર્તાને (બેસનારનેા) આધાર છે અને કર્તા (બેસનાર) એ ક્રિયાના આધાર છે (ક્રિયા કર્તામાં રહેલી છે); માટે ‘સાદડી’ એ ક્રિયાના કÇદ્વારા આધાર છે એજ પ્રમાણે ‘તે તપેલીમાં ચાખા રાંધે છે,' એમાં ચેાખા' એ રાંધવાની ક્રિયાનું કર્મ છે. ‘તપેલી’ એ કર્મનો (ચોખાને) આધાર છે, અને કર્મ (ચેાખા) એ ક્રિયાને આધાર છે, ક્રિયાનું–ાંધવાની ક્રિયાનું ફળ ચાખામાં રહેલું છે, રાંધવાની ક્રિયા ચેાખામાં થાય છે; માટે ‘તપેલી' એ કર્મેદ્રારા ક્રિયાના આધાર છે. પ્રકાર–અધિકરણના બે પ્રકાર છે– ૧. પ્રધાન અને ર. ગૌણુ. ‘તલમાં તેલ,’ ‘દુહિંમાં ઘી,’ એમાં ‘તલ’ અને ‘દહિં’ પ્રધાન Page #171 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા ૧૪૯ અધિકરણ છે. એને અભિવ્યાપક અધિકરણ કહે છે, કેમકે બધા તલમાં તેલ વ્યાપેલું છે અને બધા દહિંમાં ઘી વ્યાપેલું છે. ગૌણ અધિકરણના બે પ્રકાર છે –૧. ઔપલેષિક અને ૨. વૈષયિક. તે સાદડી પર બેસે છે, એટલે તે સાદડીના એક ભાગ પર બેસે છે, તેને બેસવાથી બધી સાદડી રેકાતી નથી. ‘ઉપલેષ” એટલે થડે પ્રદેશ રાક, છેડા અવયવ સાથે સંબંધ. એવા સંબંધવાળું તે ઔપલેખિક મેક્ષમાં તેની ઇચ્છા છે એટલે મોક્ષના વિષયમાં તેની ઇચ્છા છે. આ અધિકરણ વૈષયિક કહેવાય છે. “ગંગામાં આહીરનું ઝુંપડું છે. આમાં “ગંગામાં એટલે ગંગાની પાસે, ગંગાને કિનારે. “ગંગાને સામીપિક (સમીપનું) અધિકરણ કહે છે. આ એ પ્રકાર વરરુચિઓ આપે છે. વિભક્તિના અર્થ-વિભક્તિના અર્થ નીચે પ્રમાણે છે:-- પ્રથમા-- ૧. પ્રાતિપાદિકાળું – નામનું મૂળ સ્વરૂપ તે પ્રાતિપદિક, એને અર્થ એટલે નામને અર્થ. અર્થાત, નામને જે અર્થ તેજ અર્થ પ્રથમા વિભક્તિને છે. સાર એ છે કે પ્રથમા વિભક્તિના પ્રત્યયથીનામના અર્થમાં કંઈ વધારે થતું નથી. મૂળ જે અર્થ હોય છે, તેજ અર્થ રહે છે. શબ્દને નિર્દેશ કે ઉચ્ચાર કરવાથી જે અર્થ નીકળે છે તેજ અર્થ રહે છે. આથી પ્રથમ વિભક્તિ નામાર્થે, નિર્દેશાર્થ, કે પ્રાતિપાદિકાર્થે વપરાઈ છે એમ કહેવાય છે. અંગ્રેજીમાં Nominative caseમાં (નૉમિનેટિવ કેસમાં–પ્રથમ વિભક્તિમાં) Nominative” શબ્દનો અર્થ (Nomen-a name, લૅટિન નેમેન=નામ, પરથી) નામ દેનારી વિભક્તિ થાય છે. આ પ્રમાણે અંગ્રેજી ભાષા તથા દેશી ભાષાઓ વચ્ચે સામ્ય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રથમ વિભક્તિવાળો શબ્દ કર્તરિ પ્રગમાં કર્તા હોય છે અને અભિહિત કર્યા હોય છે, માટે એને અભિહિત કર્તાના અર્થમાં પ્રથમા છે એમ કહી શકાય. એજ પ્રમાણે કર્મણિ પ્રગમાં અભિહિત કર્મના અર્થમાં પ્રથમા આવે છે. અભિહિત કર્તાને અર્થ અને અભિહિત કર્મને અર્થ પ્રાતિપાદિકાર્થ જ છે, કેમકે કર્તા ને કર્મને અર્થ ક્રિયાપદે કહ્યો છે. પ્રથમ તો માત્ર પ્રાતિ પદિકાર્થમાં જ છે. ક્રિયાપદજ કત ને કર્મના અર્થનું અભિધાન કરે છે, એટલે ફરી એ અર્થ વિભક્તિના પ્રત્યય વડે કહેવાની જરૂર નથી એટલું જ નહિ, પણ કહીએ તે અયુક્ત જણાય; કારણ કે કહેવાયેલા અર્થવાળા શબ્દોને પુનઃ પ્રવેગ યુક્ત નથી. જે અર્થ કહેવાઈ ગયો છે તે ફરી કહેવાથી પુનરુક્તિ દેષ થાય. આ કારણથી ભગવાન્ પાણિનિએ પ્રથમ વિભક્તિને પ્રાતિપાદિકાર્થ કહ્યો છે, કર્નાર્થે પ્રથમ કહી નથી, તે કેવું શાસ્ત્રીય છે ને તેમાં કેવી ખુબી સમાયેલી છે. કર્તા અભિહિત છે, માટે અભિહિત કર્યાના અર્થમાં પ્રથમ વિભક્તિ છે એમ કહીએ તે તેમાં દેષ નથી, પણ એને અર્થ એજ થાય છે. ક્રિયાપદે જેને અર્થ કહ્યો છે એવા અભિહિત કર્તાના અર્થમાં પ્રથમા વિભક્તિ છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્તાને અર્થ ક્રિયાપદે કહ્યો છે અને પ્રથમ વિભક્તિ શબ્દના મૂળ અર્થમાં કંઈ વધારે કરતી નથી, માત્ર નામાર્થ કે પ્રાતિપદિકર્થ એટલે જ એને અર્થ છે. ૨. સંબોધનાર્થ-સંબોધનના અર્થમાં પ્રથમ વિભક્તિ વપરાય છે. એક પ્રાચીન સંસ્કૃત પદ્યમાં નામનું એવું લક્ષણ આપ્યું છે કે જેમાં ભિન્ન ભિન્ન અર્થમાં આઠ વિભક્તિઓ પ્રત્યે જાય છે તેને વિદ્વાનો નામ કહે છે અને તે વચન અને લિંગના ભેદ પ્રમાણે ભિન્ન હોય છે. આ પ્રમાણે આઠ વિભક્તિ ગણેલી છે, પરંતુ તે પાણિનિના મતથી વિરુદ્ધ છે. સંબોધનાર્થે વાપરેલા શબ્દને અન્ય સ્વર સ્તુત છે એ લક્ષમાં રાખવું. Page #173 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા ૧૫૧ એ ભાઈ! (ભાઈ૩) તું ક્યાં જાય છે? વિધેયવાચક ને પરિમાણવાચક પ્રથમા – મુંબઈ એક મોટું બંદર છે. ખરું જોતાં આ પ્રાતિપદિકર્થ જ છે, પછી તે ઉદ્દેશ્ય તરીકે હાય કે વિધેય તરીકે હેય. સાકર રૂપીઆની ચાર શેર મળે છે (ચાર શેર-ચાર શેર વજનવાળી; લક્ષ્યાર્થ). દ્વિતીયા૧. કર્મ-દ્વિતીયા વિભક્તિ કર્મના અર્થમાં વપરાય છે. એ વિભક્તિને પ્રત્યય પ્રથમાની પેઠે કંઈ નથી અથવા બને છે. છેકરે ચેપડી લખે છે, એમાં પડી” એ કર્માર્થે બીજી વિભક્તિ છે. છોકરાએ ચોપડી લખી, એમાં પડી કર્મ છે; પરંતુ કર્મને અર્થ લખી’ ક્રિયાપદથી ઉક્ત થયા છે. “લખી” એ રૂપ કર્મણિ છે, માટે કર્મને અર્થ કહેવડાવવા “ચાપડીને દ્વિતીયા વિભક્તિમાં વાપરે યુક્ત નથી; કેમકે તેમ કરવાથી પુનરુક્તિ થાય. આ કારણથી “ચાપડી એનામાર્થે પ્રથમામાં છે. અભિહિત કર્થે પ્રથમામાં છે એમ કહેવાની હરકત નથી. ચોપડી' એ કર્મ છે, છતાં કર્થ ન કહે યુક્ત ન લાગતું હોય તે આજ માર્ગ ખુલ્લે છે. અભિહિત કર્માર્થે પ્રથમામાં છે એમ કહેવું. “છોકરાએ ચોપડી લખી” એનું સંસ્કૃત વાન પ્રસ્થઃ કિવિતા થાય છે. આમાં પ્રખ્યઃ એ પ્રથમ છે. તે જ પ્રમાણે “છોકરાએ ચોપડી લખી' એમાં પણ ચોપડી' એ પ્રથમામાં છે. ગુજરાતીમાં ભૂતકાળ એ સંસ્કૃત ભૂત કૃદન્તનું રૂપ છે. ઋવિતઃ–ffaો-હિથો-સ્ત્રો. ગુજરાતીમાં રૃનો જ ઘણુ શબ્દોમાં થાય છે–fમત્ર–મળવું; વિષમવસમું; મિષ-મસ; ટિન-કઠણ; વન-fafમળ-સમણું, વગેરેમાંની પેઠે રહ્યોમાંના ફ મ થઈ “લખ્યો” રૂપ થયું છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અનભિહિત કર્મ–કર્મના અર્થમાં, એટલે અનભિહિત કર્મના અર્થમાં દ્વિતીયા વપરાય છે. પણ જ્યારે ક્રિયાપદથી કર્મનું અભિધાન થયું હોય છે, અર્થાત્ , કર્મણિ પ્રાગ હોય છે ત્યારે તે અભિહિત કર્મ પ્રથમામાં જ આવે છે અને ત્યાં પ્રાપદિકાર્યો પ્રથમ થાય છે. સંસ્કૃત રચના ને ગુજરાતી રચના-સંસ્કૃતમાં તે અભિહિતકર્મ સર્વત્ર પ્રમામાંજ આવે છે. અપભ્રંશમાં પણ એમજ છે. જૂની ગુજરાતીમાં ભૂત કૃદન્તના પ્રયામાં કેટલેક સ્થળે એવી રચના જોવામાં આવે છે. दहमुहु (चउमुहु छंमुहुझाइवि एक्कहिं लाइवि णावइ) दइवें घडिअउશમુa: [વતુમ્હં ઘ0મુવં ધ્યાત્વ રમનું નિ =ચતુર્મુખને, ષમુખને ધ્યાનમાં રાખીને, એકમાં લાવીને જાણે] વૈન ઘટત – દશમુખ દૈવે ઘડ્યો. હાલ આપણે દશમુખને દેવે ઘડ્યો’ એમ કહીએ છીએ. અભિહિત કર્મ દશમુખ” હાલ દ્વિતીયામાં વપરાય છે. એજ પ્રમાણે મહું તુદું વાલિયા-મથા વં વારિત:–“મેં તું વાર્યો –હાલ મેં તને વાય.” તિણિ અવગણિક માધવ બન્મ જ છે કાન્હ૦ ૧.૧૩ પહિલ રાઈ હૂં અવગણિઉ માહર બંધવ કેસર હથિઉં. કાન્હ૦ ૧.૨પ દિકુ નહિ તેણિ વ્યાધિ હું દેવિ જાણિ રાખ્યું ભાલણ-કાદમ્બરી, કડ૦૫ તેણિ હું દીકુ નહિ તેણે હું દીઠું નહિ તેણે મને દીઠે નહિ. સ્વામિ, મુસ્તક તે આપ્યું, ગડે હું માર્યો ઘણું. સુધન્વા-આખ્યાન, કડ૦૨૬મું. Page #175 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા ૧૫૩ એજ પ્રમાણે મેં તેને બેલા, તેણે તેને માર્યો વગેરેમાં અભિહિત કર્મ હાલ ગુજરાતીમાં દ્વિતીયામાં વપરાય છે. બીજી કર્મણિ રચના “આય’–‘આ’ પ્રત્યયથી થાય છે તેમાં પણ અભિહિત કર્મ પ્રથમામાં આવે છે. મારાથી ચેપડી લખાઈ (પ્રથમા) દ્વિકર્મકનું કર્મ-દ્વિકર્મક ક્રિયાપદને યોગે પ્રધાન કર્મ અને ગૌણ કર્મના અર્થમાં દ્વિતીયા વપરાય છે. મેં તેને પ્રશ્ન પૂછો. (તેને ગૌણ; “પ્રશ્ન પ્રધાન) સંજ્ઞાવિચાર-કેટલાંક વ્યાકરણમાં નવીન શબ્દો ઘડી ગૌણ કર્મને અનુપસ્થ અને પ્રધાનને ઉપસ્થ કહ્યાં છે. પરંતુ એ યુક્ત નથી. પ્રાચીન પારિભાષિક શબ્દો રૂઢ થયા હોય તેને બદલે બીજા વાપરવા એ વૃથા પરિશ્રમ છે. પ્રાચીન શબ્દ ઘણાખરા અન્વર્થ અને સમીચીન હેાય છે; માટે તેજ કાયમ રાખવા યુકત છે. ઉપસ્થ અને અનુપસ્થ એ સંજ્ઞા દૂષિત છે. સ્થિતિ પરત્વે એ સંજ્ઞા પાડી છે; પ્રધાન” ને “ગૌણની પેઠે એ સંજ્ઞા અર્થપરત્વે નથી. પરંતુ સ્થિતિમાં ફેરફાર અર્થને લઈને થાય છે; જેમકે, સાધારણ રીતે મેં તેને ચોપડી આપી” એવા વાક્યમાં ‘ચોપડી ઉપસ્થ છે તે ક્રિયાપદની પાસે છે; પરંતુ કેટલીક વખત આપણે “મેં ચોપડી તમને આપી છે, તેને નહિ? એમ અર્થને લઈને કહીએ છીએ, ત્યારે ગૌણ કર્મ ક્રિયાપદની પાસે આવી ઉપસ્થ સંજ્ઞા પામવાનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે એ સંજ્ઞામાં દોષ છે. “પ્રધાન” ને ગૌણ” એ પ્રાચીન સંજ્ઞા અર્થનિબંધન છે–અર્થને આધારે છે, માટે અનવદ્ય–દોષરહિત છે. મેં તેને પ્રશ્ન પૂછ્યો” એમાં પ્રધાન કર્મને અર્થ ક્રિયાપદથી અભિહિત છે ("મેં તેને વાત પૂછીકારણ પૂછયું, માટે પ્રદાન કર્મ પ્રથમામાં આવે છે. ગૌણ કર્મને અર્થ ક્રિયાપદથી અભિહિત નથી, માટે તે અનભિહિત કર્મના અર્થમાં દ્વિતીયામાં આવે છે. મારાથી તેને કારણ પુછાયું નહિ, ઠપકે દેવા નહિ, માર Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મરાય નહિ, શિક્ષા કરાઈનહિ વગેરેમાં પ્રધાન કર્મ અભિહિતહેવાથી પ્રથમામાં છે અને ગૌણ કર્મ અનભિહિત હવાથી દ્વિતીયામાં છે. અત્યન્તસંગ-કાળ અને સ્થળની મર્યાદાને અર્થ બતાવનારા શબ્દ સંસ્કૃતમાં દ્વિતીયામાં આવે છે. અંગ્રેજી ભાષામાં પણ એવા શબ્દને દ્વિતીયા વિભક્તિમાંજ ગણ્યા છે અને તે દ્વિતીયાને કાલવાચક દ્વિતીયા, મર્યાદાવાચક દ્વિતીયા, કે સ્થલવાચક દ્વિતીયા કહી છે. ગુજરાતી ભાષામાં ઘણે સ્થળે મર્યાદાવાચક અવ્યય સુધી વપરાય છે, પણ કેટલેક સ્થળે નથી વપરાતે. તે ચાર દહાડા માંદે રહ્યો. તેણે રસ્તામાં ચાર માઈલ બેલલ કયાં કીધું. હું બે ગાઉ ચાલ્ય. તે એક કલાક ઊભે રહ્યો. ઓરડે ૧૫ ફુટ લાંબે છે. નદી એક જન વાંકી છે. આ બધા અત્યન્તસંગના (કાળ, સ્થળ, માપ, વગેરે સાથે નિકટ સંબંધના) દાખલા છે. તે એક કેશ વેદ ભણત ચાલ્યો–આમાં વેદ એ “ભણતો'નું અંતરંગ કર્મ છે અને કેશ' એ બહિરંગ કર્મ છે. ક્રિયામાત્ર કાળ અને સ્થળમાં થાય છે; માટે કાળને અને સ્થળને ક્રિયાનાં પરિચછેદક માન્યાં છે. વેદ ભણવાનું કામ કોશ ચાલતાં થાય છે; માટે કોશ એ અંગરંગ કર્મને-“વેદનો આશ્રય છે એમ સમજવાનું છે અને તેથી જ એને બહિરંગ કર્મ કહે છે. ૩. ગત્યર્થકને ગે–ગત્યર્થક ક્રિયાપદને યેગે જે સ્થળ તરફ ગતિ હોય તે સ્થળવાચક પદ દ્વિતીયામાં આવે છે. આ રચના સંસ્કૃત અને અંગ્રેજીમાં મળતી છે. છોકરો ગામ જાય છે. તૃતીયા– ૧. કતા ને કરણુ–કર્તાને કરણ એ તૃતીયાના મુખ્ય અર્થ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ કારકમીમાંસા ૧૫૫ તેણે શત્રુને બાણે હણ્ય. (ક્ત, કરણ) ૨. રીતિવાચક તૃતીયાતેણે બહુ પ્રેમે મારી આગતાસ્વાગતા કરી. તે નિયમે ઘરખર્ચ ચલાવે છે. આ કરણવાચકજ તૃતીયા છે. કરણમાં એ અર્થ સમાયલે છે. સ્પષ્ટતાની ખાતર જુદી ગણના કરી છે. ૩. વિકરિ અંગવાચક– વિકારિ-અંગવાચક શબ્દ તૃતીયામાં આવે છે. આંખે કાણે કાને બહેરે; પગે લંગડે. ૪ ગમ્યમાન કિયાના કરણુર્થ– ગમ્યમાન કિયાના કરણવાચક શબ્દ તૃતીયામાં આવે છે. નામે નરસિંહ ગેત્રે કાશ્યપ સ્વભાવે ઉગ્ર (“જણાય છે “સમજાય છે.” કિયા ગમ્યમાન છે, તેનાં એ કરણ છે.) પ. હેતુવાચક–– તે બે રિબાય છે ટાઢે મરી જાય છે, તાપે તપી જાય છે. ૬. ફળવાચક–– તે મહીને પિતાને ગામ પહોચે છે. તેનું કાર્ય ઘણે વર્ષ સફળ થયું. ઘણે મારે પણ તેની મતલબ સધાઈ નહિ. ૭. “સ' (સાથે) ના અર્થને વેગે અને પરિસ્થિતિના અર્થમાં– તે કે ચહેરે પાછા ગયે દુઃખને લીધે અણમીંચી આંખે વહાણું વાય છે. - ચન્દ્રલેખાઈ ચક્તિ થઈ સુંદરી, કાં પડિ આખડી આજ? શિહિલી કુણિ કરી? ભાલણકાદમ્બરી, કડ૦૧૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આમાં “ચન્દ્રલેખાઈ” એ તૃતીયા “ચન્દ્રલેખાની સાથે એવા અર્થમાં છે. સંસ્કૃતની પેઠે “સ (સાથે) શબ્દના અર્થમાં “સ (સાથે) શબ્દ વગર તૃતીયા પ્રજાઈ છે. ચતુર્થી– ૧. સંપ્રદાનના અર્થમાં– તેણે બ્રાહ્મણને ગાય આપી. મેં મિત્રને પત્ર લખ્ય, મેક. તેણે ધોબીને કપડાં આપ્યાં. ૨. શ્યર્થ ધાતુને ગે–ગમવું, “ચવું, “ફાવવું, વગેરેને યેગે ચતુથી વપરાય છે. મને તે ફળ રુચતું નથી–ગમતું નથી–ફાવતું નથી–અનુકૂળ પડતું નથી–માફક નથી–ડીક લાગતું નથી. ૩. “દેવાદાર હેવું એવો અર્થના ક્રિયાપદને ગે-- હરિ ભક્તને દેવાદાર છે. પરંતુ પછી વધારે પ્રચલિત છે. હરિ ભક્તને દેવાદાર છે–દેવાદાર-કરજદાર-ત્રણ છે. તેને છોકરાં નથી; શહેરને ફરતો કિલે છે – આ સ્થળે સંબંધના અર્થમાં પછી છે. વ્યુત્પત્તિ પ્રમાણે ને એ ષષ્ઠી પર સપ્તમીના પ્રત્યયથી થયે છે. સર્વને વશ-ઉચિત–આવાં વિશેષણને યોગે ચતુર્થી મરાઠીમાં પણ વપરાય છે. हा तुमचा मुलीला योग्य वर आहे. ૪. તાદ – તે રમવાને તૈયાર થાય છે. તે હવા ખાવા મહાબળેશ્વર જાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ કરસ્ટીસાંસ્ય પછ ૫. પ્રમાણુવાચક– ચાર જેમ આઠને છે, તેમ આઠ સેળને છે. ૩ની પેઠે આ પ્રયોગ પણ વાસ્તવિક રીતે ષષ્ટીને છે, સંબંધવાચક છે. ૬. કર્તાના અર્થમાં– મારે આજ ગામ જવું છે. તેને કાલ મુંબઈ જવું છે. મરાઠીમાં પણ કર્તા કેટલેક સ્થળે- પાને ગે ને અન્યત્ર-ચતુથીમાં આવે છે – तुला अवश्य गेले पाहिजे. 'वाणीला न वर्णवे बहुत रूप चांगले. अनंतकवि मला काम करवते. मला मुंबइस जावयाचे आहे. પંચમી ૧. અપાદાનના અર્થમાં– તે ગામથી નીકળે છે બારીથી પડે છે. (બારીએથી–વધારે પ્રત્યયો સાથે વાપરવાને પ્રચાર) પ્રત્યક્ષ છૂટા પડવાના અર્થમાંજ અપાદાન હોય છે એમ નહિ. બુદ્ધિથી પાસે જઈ ત્યાંથી પાછા ફરવું એ અર્થ જે ક્રિયાઓમાં રહ્યો હોય તેને વેગે પણ અવધિભૂત પદ અપાદાનજ છે. ભાષ્યકારે એ વાત ભાષ્યમાં બહુ સારી રીતે પ્રતિપાદન કરી છે.* - અધર્મથી કંટાળે છે. (અધર્મથી ઘણું હાનિ થશે એમ વિચારી તે રસ્તેથી પાછા ફરે છે.) એટલેથી હું વિરમું છું. –થી કંટાળવું, વિરમવું, બેદરકાર હોવું, બીવું, રક્ષવું, ચઢિયાતા થવું, ગ્લાનિ પામવી, અન્તર્ધાન થવું, વારવું, શીખવું, જન્મવું, * મારે લેખ જુઓ; “શાળાપત્ર ૫. ૪૬, પૃ. ૪૨-૪૩. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ થવું એ બધે સ્થળે અપાદાનનેાજ અર્થ છે. વુદ્ઘયા સંપ્રાપ્ય નિવૃત્તિ:મન વડે પુરુષ ત્યાં જઈ નિવૃત્ત થાય છે. ૨. હેતુવાચક- ગરમીથી શરીર તપે છે (તૃતીયા પણ હેતુવાચક છે–ગરમીએ શરીર તપે છે.) ૩. અન્યાદિને ચેાગે-અન્ય, ભિન્ન, એવા અર્થના શબ્દને યેાગે પંચમી વપરાય છે. આ તેથી (તેનાથી) ભિન્ન—અન્ય અનેરૂં પૃથક્ છે. ૪. મર્યાદાવાચક તે મહીનાથી મારી પાસે આવ્યેા નથી. ૫. કર્તા ને કરણના અર્થમાં તૃતીયાના મુખ્ય અર્થમાં પંચમી પણ વપરાય છે. છેકરાથી પાઠ વંચાતા નથી તે ચપ્પુથી શાક છીને છે. ષષ્ઠી -- શેષાથૅ- કર્તુ, કર્મ, આદિ કારકથી અને પ્રાતિપત્તિકથી અન્ય અર્થ તે શેષ. અહિં ‘મહાભાષ્ય'માં એવા પ્રશ્ન ઉઠાવ્યા છે કે તું આદિ ઉપર ગણાવ્યાં છે, તેથી ભિન્ન અર્થ જ નહિ. રાજાના પુરુષ' એને અર્થ એવા છે કે રાજા જેને વૃત્તિદાન આપે છે તે પુરુષ.' ‘વૃક્ષની શાખા' એમાં પણ વૃક્ષ એ શાખાનું અધિકરણ છે. ખરૂં જોતાં, સ્વત્વ (સ્વામિત્વ) ચાર પ્રકારથી થાય છે–વેચાણથી, અપહરણથી, યાચનાથી, તે વિનિમયથી. એ બધે સ્થળે કર્માદિની ઘટના કરી શકાય છે. આ શંકાના ઉત્તર સિદ્ધાન્તી એવા આપે છે કે એમ છે તેા કર્માદિની અવિવક્ષા તે શેષ. પણ વિદ્યમાન વસ્તુની અવિવક્ષા કેમ થાય? એનું સમાધાન કરે છે કે વિદ્યમાન પદાર્થની પણ અવિવક્ષા થાય છે. તે આ પ્રમાણે:-‘અલામિકા-લેામ (રૂાં) વગરની ધેઢી,' ‘અનુદરા કન્યા.' આમાં લેમ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કારકમીમાંસા ને ઉદર છે જ નહિ એમ નથી. વિદ્યમાન છે તે પણ તેની અવિવેક્ષા છે. એથી ઉલટું, કવચિત અવિદ્યમાનની પણ વિવક્ષા થાય છે-“સમુદ્ર કુંડિકા (નાની કુંડી જેવ) છે. “ વિધ્ય વર્ધિતક (નાની વધેલી ટેકરી) છે.' શેષને અર્થ-શેષને અર્થ એટલે સંબંધનો અર્થ સમજ. લેકમાં બહુ પ્રકારના સંબંધ છે; જેમકે, સ્વસ્વામિભાવ (માલકીને)–છોકરાની ચેપડી; સેવ્યસેવકભાવ (શેઠચાકરને)-રાજાને પ્રધાન; અવયવાવયવિભાવ (આખું ને તેના ભાગને)-ઝાડની ડાળી; આધારાધેયભાવ (પાત્ર ને તેમાં રહેલી વસ્તુને)-ગળીનું પાણ; સામાનાધિકરણ્ય (એકતાને)--વડનું ઝાડ; તેનું તે; એનું એક પ્રકૃતિવિકૃતિભાવ (પદાર્થ અને તેની બનેલી વસ્તુને)-- સેનાનું સાંકળું; જન્યજનકભાવ (ઉત્પન્ન કરનાર ને ઉત્પન્ન થયેલી વસ્તુને) સુરજને તડકે; ગુણગુણિભાવ–ધર્મધર્મિભાવ (ગુણ ને તે જે દ્રવ્યમાં રહેલે હોય તે દ્રવ્યને)-સેનાની પિળાશ. ૨. કર્તરિ ષષ્ઠી-કર્તાના અર્થમાં પછી વપરાય છે. સંસ્કૃતમાં એ પ્રગ વિધ્યર્થ કૃદન્તને વેગે કે વર્તમાન કાળના અર્થમાં વપરાયેલા કેટલાક ભૂત કૃદન્તને યેગે થાય છે. ગુજરાતીમાં પણ બહુધા એ પ્રયોગ કૃદન્તને વેગે થાય છે. રાજાને માનીત (રાજાએ માનેલે) તેણે મહેતાજીના હાથનો માર ખાધો નથી. (હાથે મારેલ) ૩. કર્મણિ ષષ્ઠી-કર્મના અર્થમાં પછી વપરાય છે. શિષ્યની શિક્ષા યેવ્ય હતી. ( શિષ્યને કરેલી) Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૪. નામયોગીને ગે– ઘરની પાછળ-ઉપર–પાસે, વગેરે ૫. વ્યાપક–પછી વ્યાપક છે, બહેળા અર્થમાં વપરાય છે. આથી તે અન્ય વિભક્તિઓના અર્થમાં પણ વપરાય છે. વરસને માંદે (પંચમીને અર્થ-મર્યાદા) દિવસને ઊંઘે છે રાતને વાંચે છે (સપ્તમીને) મનને નબળે શરીરને સબળ (તૃતીયા) હાથ છું; જીવને ઉદાર (ધર્મધર્મિભાવમાં સમાવેશ થાય છે.) તે ઘણું દહાડાને ભૂખે છે; તે કયારનોએ ગયે છે તે ગઈ કાલનો માંદો થયો છે –આ સ્થળે મરાઠીમાં થી કે છી વિભક્તિ આવે છે. मी दिवसाचा निजत नाहीं. तो रात्रीचा जागतो आणि दिवसाचा निजतो. સપ્તમી-- ૧. અધિકરણું-- તે ઝાડે ચઢ્યું તેને માથે ટેપી છે. ૨. નિધોરણવાચક–એ નિર્ધારણ કમી કહેવાય છે. બધા છોકરાઓમાં તે હોશિયાર છે. ૩. સતિસમી-- વખત જતાં તેને શોક શમે (જતે છતે) અહિં “વખત” શબ્દ લુપ્તસસમીક છે. અપભ્રંશમાં સંસ્કૃતના જેવીજ રચના છે. મૂઢ વિળ તું વળદે નવ સુધારું ફહેમ૦ ૮૪૪ર૭ (તુંબડીનું મૂળ વિનષ્ટ થયે અવશ્ય પાંદડાં સુકાય છે)આમાં પૂરું ને વિળ બંને સપ્તમીમાં છે. સતિસપ્તમી છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ સર્વનામઃ પ્રકારાદિ ૧૬૧ મુગ્ધાવબોધ ઔક્તિકમાં પણ સંસ્કૃતના જેવી રચના છે. મેધિ વરસતઈ મેર નાચઈ. પૃ૦ ૧૩૮ જુઓ. ૪. કરણાર્થે સો રૂપીઆમાં તેને માસિક ખર્ચ નીભશે નહિ. પ. નિપુણદિને ગે– નિપુણ, પ્રવીણ, નિષ્ણાત, હોશિયાર, કાબેલ, જેવા અર્થના વિશેષણને વેગે સપ્તમી વપરાય છે. તે ગણિતમાં હોશિયાર છે. તે સર્વ શાસ્ત્ર ને કળામાં નિષ્ણાત-કુશળ છે. લા પ્રકરણ ૧૬મું સર્વનામ: પ્રકારાદિ . અન્યર્થતા- સર્વનામ શબ્દને અંગ્રેજીમાં પ્રતિનામ કહે છે. અંગ્રેજી શબ્દ કરતાં “સર્વનામ” શબ્દ વધારે યુક્ત છે એમ હિનિ કહે છે. ભાષ્યકારે સંજ્ઞા કેવી હોવી જોઈએ તે પ્રશ્ન અનેક સ્થળે ચર્યો છે અને કહ્યું છે કે સંજ્ઞા એવી હેવી જોઈએ કે તેનાથી કંઈ નાનું સ્વરૂપ થઈ શકે નહિ. અર્થાત , સંજ્ઞાશબ્દ જેમ બને તેમ નાનામાં નાના હોવા જોઈએ; જેમકે સંસ્કૃત વ્યાકરણમાં ટિ, ધિ, વગેરે સંજ્ઞા નાનામાં નાની છે. એમ છતાં પણ જ્યારે આચાર્ય પાણિનિ “સર્વનામ' જેવી મેટી સંજ્ઞા પાડે છે ત્યારે તેને કંઈ હેતુ હવે જોઈએ. તે હેતુ એવો છે કે એ સંજ્ઞા અન્વર્થ છે. *"Only one thing may be called the Sun; only certain objects are white; but there is nothing which may not be I and you and it, alternately as the point from which it is viewed, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સર્વનું નામ તે સર્વનામ. માત્ર નામને ઠેકાણે વપરાઈ પ્રતિનામ થાય છે એટલું જ નહિ, પરંતુ એ સર્વનું નામ છે માટે સર્વનામ છે. સર્વ બેલનારા પિતાને માટે હું વાપરે છે; સર્વ પાસેના પદાર્થને માટે આપણે “આ વાપરીએ છીએ; આમ હું એ સર્વ બેલનારાનું નામ છે, “તે એ સર્વ પક્ષ પદાર્થનું નામ છે, “આ”, “એ, એ સર્વ પ્રત્યક્ષ પદાર્થનું નામ છે; “કોણ” એ સર્વ અનિશ્ચિત, અજ્ઞાત પદાર્થનું નામ છે માટે એ બધા શબ્દ સર્વનું નામ હોવાને લીધે In this universality of their application, as depondent upon relative situation merely, and in the consequent capacity of each of them to designate any object which has its own specific names besides and so in a manner to stand for and represent that other name lies the essential character of the pronoun. The Hindu title. sarvan âman ‘name for every thing,' 'universal designation, is therefore more directly and fundamentally characteristic than the one we give them, pronoun 'standing for a name." Whitney quoted in Morris' "Historical Outlines of English Accidence," p.p. 124-125. માત્ર એકજ પદાર્થ સૂર્ય કહી શકાય છે; માત્ર અમુક પદાર્થો જ ત હેય છે; પણ એવું કંઈ નથી કે જે, જે દૃષ્ટિબિંદુએ જોઈએ તે દૃષ્ટિબિંદુથી અનુક્રમે હું, તું, અને તે હોઈ ન શકે. આ પ્રમાણે જુદા જુદા પદાર્થના સંબંધમાં જુદી જુદી સ્થિતિને લીધે સર્વનામને પ્રયોગ સર્વવ્યાપક છે અને પદાર્થનું ખાસ નામ હોય છે તે ઉપરાંત તેને લાગુ પડે એવી દરેક સર્વનામમાં શક્તિ છે તેમજ તે નામને બદલે જાણે તેને પ્રતિનિધિ તરીકે રહી શકે છે, તેમાં જ સર્વનામનું ખાસ લક્ષણ સમાયેલું છે. તેટલા માટે એવા શબ્દને આપણે પ્રાઉન-“પ્રતિનામ–બદલે આવે છે, એવી સંજ્ઞા આપીએ છીએ તેના કરતાં હિંદુ લોકોની “સર્વનામ-દરેક પદાર્થનું નામ, સર્વવ્યાપક સંજ્ઞા, એ સંજ્ઞા વધારે સીધી રીતે અને એના મૂળને બરાબર લાગુ પડે એવી રીતે એનું લક્ષણ દર્શાવે છે. મૉરિસવિરચિત “અંગ્રેજી ભાષાના પદવિન્યાસની ઐતિહાસિક રૂપરેખામાં હિટનિના ગ્રન્થમાંથી ૯તારે આપ્યો છે તે. Page #185 -------------------------------------------------------------------------- ________________ સર્વનામ પ્રકારાદિ ૧૬૩ સર્વનામ' કહેવાય છે. આ પ્રમાણે “સર્વનામ' શબ્દ “પ્રતિનામ શબ્દ કરતાં વધારે યુક્ત છે અને અન્યર્થ છે. પ્રકાર--સર્વનામના પ્રકાર નીચે પ્રમાણે છે-- ૧. પુરુષવાચક ૨. દર્શક; ૩. સાપેક્ષ ૪. પ્રશ્નાર્થ; ૫. અનિશ્ચિત; ૬. સ્વાર્થ; ૭. અન્યવાચક. - પુરુષવાચક–પુરુષ ત્રણ છે–પહેલે, બીજે, ને ત્રીજે. સંસ્કૃત વ્યાકરણમાં એ પુરુષને અનુક્રમે ઉત્તમ, મધ્યમ, અને પ્રથમ પુરુષ કહે છે. સંસ્કૃતમાં ત્રીજા પુરુષથી રૂપાખ્યાન આપવાને પ્રચાર છે તેમાં ત્રીજે, બીજે, ને પહેલે, એ કેમ છે. આ કારણથી ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ કહેવાય છે, બીજે મધ્યે હેવાથી મધ્યમ, અને પહેલે બેલનારને લગતે છેલ્લે હોવાથી ઉત્તમ કહેવાય છે. “એ પહેલે પુરુષ, “તું એ બીજે પુરુષ, અને તે એ ત્રિીજો પુરુષ છે. એ પુરુષનાં રૂપ ત્રણે જાતિમાં સરખાં છે વચન અને વિભક્તિના પરત્વેજ રૂપમાં ભેદ છે. હાલમાં તેનું સ્ત્રીલિંગ (તેણી એવું રૂપ માત્ર પારસી લેખકેજ નહિ પણ હિંદુ લેખકે પણ વાપરતા થયા છે, પરંતુ એ રૂપ શિષ્ટ ગણી શકાય એમ નથી. જાની ગુજરાતીમાં “તેણી, “જેણી,’ એવાં સ્ત્રીલિંગનાં રૂપ જોવામાં આવે છે. “તુને તેણે સ્ત્રીએ સંકેત કહું તે સઘલું વૃત્તાંત કહું. પ્રધાન બેલું રાજા સાંભલિ. તેણે સ્ત્રીય સંકેત કહું તે હું તુજ નઈ કહું. વેતાલપંચવિંશી, પૃ. ૫ તેણીયૐ એ તૃતીયાનું રૂપ “પંચાખ્યાનમાં છે એમ ડૉ. ટેસિટેરિ કહે છે. રાજકન્યા મઈ દીઠી જિસઈ હઉં મેહિલ તેણય તિસિઈ તેણી એ રૂપ પ્રેમાનન્દમાં “ચન્દ્રહાસ-આખ્યાનમાં છે. ધાભી નામે પ્રેમદા, તેણિએ પ્રસવ્ય બાળ. કડવ રજું Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પરંતુ હાલ એ રૂપ શિષ્ટ ગણાતું નથી. ‘હું’ અને ‘તુ’નાં રૂપાખ્યાન નીચે પ્રમાણે છે: એ. વ. ૧લી હું ૨૭ મને-મુજનેમજનેહુંને ૩જી મેં ૪થી મને મુજને~ મને હુંને ૫મી મારાથી— હુંથી ૬ઠ્ઠીમારી–કું અ. વ. અમે અમે અમને— અમાને અમે અમેએ અમને અમાને મુજથી—મજથી અમેાથી માંમજમાં હુંમાં એ. વ. તું તું તમે તમા તને તુને- તમને– તજને–તુંને તમાને તેં અ. વ. તને-તુને- તમને– તને તેને તમાને અમારાથી– | તારાથી– તમારાથી હસી મારામાં–મુજ-અમારામાં— તારામાં— તમે-તમાએ તુજથી– તમેાથી તજથી—તુંથી તારા–રી કું અમારારી-ફ્ અમામાં તુજમાં–તજ-તમામાં માં-તુંમાં તમારા રી-રૂં તમારામાં પ્રયાગ-મજને-મજથી-મજમાં; તજને-તજથી-તજમાંઆ રૂપા બહુજ ક્વચિત્ વપરાય છે. એ તેમજ મુજને-મુજથી– મુજમાં; તુજને તુજથી-તુજમાં કવિતામાં વિશેષ વપરાય છે. હુંને તુંને; હુંથી—તુથી; હુંમાં તુંમાં, એ રૂપો કાઠિયાવાડમાં ને ક્વચિત સુરતમાં વપરાય છે. અમેને-તમને; અમેથી-તમેથી; અમે માં Page #187 -------------------------------------------------------------------------- ________________ સર્વનામઃ પ્રકારાદિ ૧૬૫ તમાં–આ રૂપ માનવાચક છે, પણ કવચિત્ વપરાય છે. પારસીઓ એને બદલે અમને–તમને અમુથી–તમુથી; અમુમાં–તમુમાંએ રૂપે વાપરે છે. અમે–ગ્રન્થકાર, વર્તમાનપત્રના અધિપતિ, અને મેટાં માણસે પોતાને માટે એકવચનના અર્થમાં એ રૂપ વાપરે છે. વ્યુત્પત્તિ અપભ્રંશમાં હું અને તુદું રૂપ પરથી ગુજરાતીમાં હું અને તું રૂપ આવ્યાં છે. અપભ્રંશ સં. મહેંમ્ પરથી થયું છે–ગવર્મુ–મહું--હૃ૩. મુગ્ધાવબોધમાં ‘રૂ૫ જૂની ગુજરાતીનું જોવામાં આવે છે. હિંદી ને પંજાબીમાં “હું ને ઠેકાણે મેં રૂપ છે અને મરાઠીમાં મી છે. એ રૂપે તૂ. 9. વ.ના મહું અપભ્રંશ રૂપ ઉપરથી આવ્યાં છે. બંગાળી રૂ૫ યામિ છે. કવચિત ગ્રામ્ય રૂપ તરીકે મુકું વપરાય છે. અમે ને “તમે રૂપે પ્રાકૃત અહે, અપભ્રંશ કરું અને પ્રાકૃત તુ, અપભ્રંશ તુમ, તુરૂ પરથી આવ્યાં છે. અદ્દે રૂપ સંસ્કૃત સામે (ગરમ અંગ ઉપરથી) પરથી સ્ ને શૂ થઈ આવ્યું છે. અમે રૂપ વૈદિક છે. તુષેમાંના તુમાં ને ગુજરાતીમાં ક થયે છે. અમે, “તમો એ રૂપમાં “અ” રૂપે પ્રાકૃત કાન્હો પરથી આવ્યું છે. | ડૉ. ટેસિટેરિ કહે છે કે “પંચાખ્યાન માં એ રૂ૫ વપરાયું છે. “અમે'ને સાથે “તમો” થયું છે. પ્રાકૃતમાં તુચ્છે છે, તુન્હો નથી. ગુજરાતીમાં પ્રાકૃત ૬ ને ૩ ને “અ કરવા તરફ ઘણું વલણ છે; જેમકે, સં. નિરીક્ષણ=નિરીવવા-નિરખવું પરીક્ષા=રી -પારખવું પુર=પુણો-પણું મનુષ્ય-માણસ મૃતપ્રા. જીવર (અપ. નિકોન (ન). વિદેશીય શબ્દમાં પણ “માલુમનું “માલમ વગેરે. બીમ્સ કહે છે કે “ગુજરાતીમાં “અમે રૂપ છે, પણ ગામડાંના લેકે હમે વાપરે છે. એ હમે રૂપ કંઈઅમે કરતાં વધારે શુદ્ધનથી.” Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હમેં રૂપ હાલ તે ગુજરાતી ભાષામાં જોડણીની અવ્યવસ્થા કે અરાજકતાને લીધે શિષ્ટ લેખક પણ વાપરે છે, પરંતુ બીમ્સનું આ કહેવું યુક્ત છે કે “અમે રૂપના કરતાં હમે રૂપમાં વિશેષ શુદ્ધતા નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણે આ રૂપ પરથી એ રૂપ આવ્યું છે અને હાલ “અમે રૂપના ઉચ્ચારમાં હકાર એવી રીતે રહેલો છે કે તે “અમે – થી તેમજ હમેથી દર્શાવાતું નથી. “હમે લખી “હુને લઘુપ્રયત્ન હકાર કહે ને “અમે વાપરી ખરો ઉચ્ચાર કર એ બેમાં કંઈ લાભકારક ભેદ નથી. “અમે આમ નવું ટપકાવાળું રૂપ કદાચ ખરે ઉચ્ચાર દર્શાવી શકે; પરંતુ એવાં નવાં રૂપ ભાષામાં જવાં ઇષ્ટ નથી. એવાં નવાં રૂપ છએ તે પહોળા ઉચ્ચાર તેમજ ચકાર વગેરે કેટલાક વર્ણના બે ઉચ્ચાર કેટલાક પ્રાન્તમાં થાય છે તેને માટે પણ નવાં ચિહ્ન જવાને પ્રસંગ આવે. મેં–તેં, મા-મઠું (અપ), ત્વચા-તરું (અપ) પરથી આવ્યાં છે. સામાન્ય અંગ–હું ને “તુંનાં રૂપમાં સામાન્ય અંગ “મા” “અમત, “તમ” અને ષષચત “મારા-મુજ–અમારા, “તારા-તુજ-તમારા” છે. અપભ્રંશનાં રૂપમાં પણ સામાન્ય અંગ “–ત”, “ટુ–“તુટું છે. “મુજતુજ રૂપ અપભ્રંશ મા ૫. . વ.)-તુલ (. p. વ.) પરથી આવ્યાં છે. “મુજને, “મુજથી, “મુજનું,” “મુજમાં, તુજને “તુજથી,” “તુજનું, “તુજમાં ને મારામાં, “તારામાં વગેરે રૂપોમાં ષષ્ટથત અંગને પ્રત્યય લાગ્યા છે. જયન્ત અંગ બને છે એ વાત અગાઉ કહી છે. મરાઠીમાં પણ મગ અને સુગ સામાન્ય રૂ૫ તરીકે વપરાય છે, જેમકે, માર-તુગર (૪.), મન-તુનત્ય (દ્ધિ, ચ.); મગદૂરસુદૂન (૫) “મારા-અમારા', “તારા-તમારા-આ રૂપો ખરું જોતાં “મ–અમ'; “ત-તમ અંગ ઉપરથી જ થયાં છે. એ અંગને વાર-(૦ લોપાઈ) માર લાગી એ નવાં અંગ થયાં છે. હિંદીમાં મેરા-સેરા, દુમાર-તુટ્ટાર છે. બંગાળીમાં “મારા” અને “તારાને માટે મોર–તોર; મામારતોમાર છે; બહુ વ–શામ–તોમાર છે. સંસ્કૃત છે પ્રત્યયને અપભ્રંશમાં હા (માર્) થાય છે; જેમકે, યુગ્મરીયા-તુટ્ટી; अस्मदीय:-अम्हारु. Page #189 -------------------------------------------------------------------------- ________________ સર્વનામ: પ્રકારાદિ ગદ્દારા, મહારા, એ રૂપે અપભ્રંશમાં વપરાય છે; જેમકે, મા દુલા નુ મારિકા વળી મહારા કન્તુ— ભલું થયું જે માર્યો-મરાયા એન મારે કાન્ત-ભલું થયું જે, એન, મારા કાન્ત મરાયા. વિત્રિલ અમ્હારા જન્તુ—દેખ મારા કાન્તને. કેર (સં. ચાર્ય ઉપરથી ), વાર (સં. છે; કુમ્ભાર); ૨ (સં. છે; ચાર્જર, મરાઠીમાં પુર્વે ર—પુનાના)–એ બધા ષષ્ઠર્થે વપરાય છે. દર્શક સર્વનામ——‘આ’, ‘એ’, ‘તે’, ‘પેલું”, ‘આલ્યું’ (કાઠિયાવાડી)એ દર્શક સર્વનામ છે. ‘આ', ‘એ', પેલું’–એ પ્રત્યક્ષપદાર્થવાચક અને ‘તે’ એ પરાક્ષપદાર્થવાચક છે. પ્રત્યક્ષ પદાર્થ સમીપ હોય તે ‘આ’, સહજ દૂર હોય તે એ’ અને દૂર હાય તા પેલું’ વપરાય છે. ‘આ’, ‘એ’, ને તે’ એ અવિકારક રૂપ છે અને પેલાલીલુ’, ‘આલ્યા—લી—હ્યું,’ એ વિકારક રૂપ છે. આ,’ ‘એ,’ને ‘તે’– નાં રૂપ નીચે પ્રમાણે છે. આ ૧. ૧લી આ મ. વ આ આ ૨૭ આ—આને આ— ૩૭ આણે ૪થી આને ૫મી આથી એ એ. વ. એ આઆને આમને આએએ એણે આમણે આ એને આમને એને આએથી એથી આમનાથી મ. વ. |એ એ એ એને એ ૧૬૭ એઆને એમને એએએ એમણે એએને એમને એએથી એએનાથીએમનાથી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ --- ગુજરાતી ભાષાનું બૃહંદુ વ્યાકરણ એ એ. વ. અ. વ. ૬ઠ્ઠી આના—આના આ ་ ની—નું; આમને-ની-નું ૭મી આમાં આઆમાં આમનામાં ૧. ૧લી તે રજી તે—તેને ૩જી તેણે ૪થી તેને પમી તેથી તેનાથી ૬ઠ્ઠા તેના-ની-નું મીતેમાં એ. વ. એને ની-નું એમાં અ. વ. એઆના ની—નું; એમના—ની નું એએમાં એએનામાં– એમનામાં તે તે-તે તે તેઓને તેમને તેમણે–તેઓએ તેઓને તેમને તેથી તેઆનાથી તેમનાથી તેઓના–ની—નું; તેમના–ની-નું તેમાં તેઆનામાં તેમનામાં મ. વ. આ, ‘એ,’ ને ‘તે’ નાં રૂપમાં તેમજ સાપેક્ષ સર્વનામ ‘જે’નાં રૂપામાં ઘણી વાર એકવચનનાં રૂપે મહુવચનના અર્થમાં વપરાય છે. એઆ’ આઓ,’ તેઆ’, ‘એઆને આઆને,’‘એમને આમને, તેઓને તેમને,’ વગેરે મહુવચનનાં રૂપો મહુધા પ્રાણિવાચક નામને લાગુ પડે છે. જેમ નામમાં પણ પૂર્વાપરસંબંધથી બહુવચનનો અર્થ સમજાતા હોય તે અહુવચનનું રૂપ વાપરવું વિવક્ષાને અધીન છે, તેમજ ઉપલાં સર્વનામનાં રૂપમાં પણ એકવચનનું રૂપ બહુવ અર્થમાં વપરાય છે ને એવે સ્થળે બહુવચનનું રૂપ વાપરવું એ વિવજ્ઞાને અધીન છે. એવે ઠેકાણે કેટલાક મહુવચનનું રૂપે શિષ્ટ માનતા નથી. વચનના Page #191 -------------------------------------------------------------------------- ________________ સર્વનામઃ પ્રકારાદિ ૧૬૯ મેં કહેલાં પુસ્તક (કે પુસ્તકે) મુંબઈ જાઓ ત્યારે લેતા આવજે. આ સંસ્કૃત પુસ્તક છે, એને માટે મારે બહુ રખડવું પડ્યું. વ્યુત્પત્તિ-રૂમ્ (આ, એ)નું અપભ્રંશમાં છું. પ્ર. p. ૩. કામ (ગાય) અને સ્ત્રી. . . . શાળા (ગાથા) થાય છે. સામે (મા) એ છું. ૪. . વ. છે. માત્ર અને માત્ર એ અનુક્રમે પુલિંગ અને સ્ત્રીલિંગનાં સામાન્ય અંગ છે. એજ પ્રમાણે ઉતર્ નું અપભ્રંશમાં ૬. . . . gટ્ટ (સં. , . સ, 1. ) અને શ્રી. 2. . વપણ શું છે અને એજ સામાન્ય અંગ છે. ટુ પરથી “એ” અને માત્ર પરથી “આ આવ્યા છે. ગુજરાતીની પેઠ અપભ્રંશની સાથે હિંદી વધારે મળતી છે, તેમાં “એ” કે “આને માટે હું અને ચટુ છે. બંગાળમાં -ફનિ અને પંજાબીમાં રૂઢ છે. અપભ્રંશમાં પુરૂ ને તિ એ તદ્ ને તનાં ઝનાં ૨. વ.નાં રૂપ છે. एइ ति घोडा एइ थलि एइ ति निसिअ खग्ग।। (આ તે ઘોડા છે, આ સ્થલી છે, આ તે તણખો છે.) સંસ્કૃતમાં રૂદ્રમ્ ને ખતમાં રૂદ્રમ્ કરતાં પતર્ વધારે પાસેના પદાર્થ માટે વપરાય છે.* ગુજરાતીમાં ઉતર્ પરથી આવેલા “એ કરતાં રૂમ પરથી આવેલું આ રૂ૫ સમીપતર પદાર્થને માટે વપરાય છે. - હિંદીમાં ચઢ નિકટવતી પદાર્થ માટે અને ઘેટું દૂરવતી પદાર્થ માટે વપરાય છે. બંગાળમાં રૂનિ પાસેના પદાર્થ માટે અને રન દૂરના પદાર્થને માટે વપરાય છે. મરાઠીમાં હું (એ) ને તો (તે) એ દર્શક સર્વનામ છે. - તનાં રૂ૫ અપભ્રંશમાં ત ઉપરથી સબ્ધ જેવાં થાય છે. -સો ૪. p. . માં છે; નjમાં અપભ્રંશમાં બં, તે એ પ્ર. p. ૨. તેમજ દ્રિ. . ૨. છે અને જે ને તે એ પ્ર. ને , નાં વ. વ. છે. મરાઠીમાં તો; હિંદીમાં લો; પંજાબી ને સિધી માં પણ સો છે. બંગાળીમાં લે છે; ઉકલીમાં પણ લે છે. * इदमस्तु संनिकृष्टं समीपतरवर्ति चैतदो रूपम् । ___अदसस्तु विप्रकृष्टं तदिति परोक्षे विजानीयात् ॥ રૂમ સંનિકૃષ્ટ–સમીપના પદાર્થને માટે, તે વધારે સમીપનાને માટે, એ ઘરનાને માટે અને દ્િ પરાક્ષને માટે વપરાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તે, જે, “ માં એકાર માગધીમાંથી આવ્યો છે. માગધીમાં સં. પુષનું પુરો થાય છે, એ જ પ્રમાણે નર:=; હૃક્ષ =હે છે. તો એ તનું છું. પ્ર. p. ૧. પ્રાકૃત રૂપ છે; સો==ઃ (i). અપભ્રંશમાં g–-નો (ચનાં) ને સુ-સો (તમાં) રૂ૫ છે. જૂની ગુજરાતીમાં ૬ (જે), ૩ (તે) રૂપે વપરાયાં છે– મુગ્ધાવબોધ જ તરઈ સુ કર્તા; જુ દેખાઈ સુ કર્તા, જી કીજઈ તે કર્મ. (તંત્રનપુંસકમાં અપભ્રંશની પેઠે નપુંસકમાં જૂની ગુજરાતીમાં તં રૂપ વપરાયું છે.) એ ગ્રન્થ સુખિઈ પઠાય એહ-નઉ (એનું) એહ-રહઈ મરાઠીમાં હૃા (હું છું, ટ્રી સ્ત્રી, ને હું નપુ) ને તો (તો-તી -ત) એ દર્શક સર્વનામ છે; તેમાં હૃા એ ગુજરાતી “આ” ને “એ” ને મળતું છે ને તો એ ગુજ. રાતી તે ને મળતું છે. તો એ ત્રીજા પુરુષનું સર્વનામ પણ છે. મનું પ્રાકૃતમાં 4. p. ૩. હું થાય છે, તેમાંથી હું આવ્યું છે. બંગાળીમાં પૈડું-નિરૂપ છે, અને ઉલ્લીમાં -gr-રૂ રૂપ છે; એ બધાં અપભ્રંશ રૂ૫ 4. p. ૩. ઇન્દુ-હો-દુ પરથી આવ્યાં છે. દર પદાર્થ દર્શાવવા હિંદીમાં વહુ, ૩૬, ૩, રૂઢ શબ્દો છે; બંગાળીમાં ગો –નિ છે. ગુજરાતીમાં એને મળો શબ્દ “એછે. બીમ્સ તેમજ ડૉ. ભાંડારકર દૂરના દર્શક સર્વનામ તરીકે ગુજરાતીમાં ‘આ’ આપે છે તે ખેટું છે. ગુજરાતીમાં પ્રત્યક્ષ પદાર્થ દર્શાવવા માટે પાસેનાને સારૂ “આ” ને દૂરનાને સારૂ “એ છે. જૂની ગુજરાતીમાં “મુગ્ધાવધમાં એલિઉ” (“ઓલ્યા” માટે) અને પછલક” (પેલા) માટે વપરાયાં છે. અ૫૦માં ફયતનું વડું થાય છે, તે પરથી અવડુ-અવર્તુ–મહુ-એલએલ્યું ને વહુ-વેસુ-ટુ-પેલું એમ એ રૂપ આવ્યાં છે, એમ ડૉ. ગ્રીઅર્સનનું કહેવું છે. ડૉ. ટેસિટેરિ પાર ને વાર ઉપર ફૂડ (અપને પ્રત્યય) લગાડી એ રૂપ વ્યુત્પન્ન કરે છે. પાર પરથી અપ Page #193 -------------------------------------------------------------------------- ________________ સર્વનામઃ પ્રકારાદિ ૧૭૧ પરિ૪૩-રાજસ્થાની–-પ, ને સવાર પરથી અપ-સરિઝક-ગોષ્ઠિા રાજ. મોહેં-ઓલિ-ઓલ્યો. “પાર'=સામે કિનારે વાર-પાસેને કિનારે “ઓ' કરતાં પિલેર દૂરનાને લાગુ પડે છે. સાપેક્ષ સર્વનામ-જે એ સાપેક્ષ સર્વનામ છેકેમકે એ વાપર્યા પછી તેની અપેક્ષા રહે છેજ-તે વાપરવું જ પડે છે. તે એકલું વાપરી શકાય; એની પહેલાં જે ન મૂકીએ તે એ ચાલે, પરંતુ જેની પછી તો “તે” આવવું જ જોઈએ. જે ને તે આ બે શબ્દ વચ્ચે સંબંધ હોવાથી અને સંબંધ ટ્રિનિષ્ટ છે-હમેશ બે કે વધારે પદાર્થમાં રહે છે–તેથી જેને તે એ પરસ્પર સંબંધી સર્વનામ કહેવાય છે. જેનાં રૂપ તેનાં જેવાં જ થાય છે. સંસ્કૃતમાં ચટૂ એ સાપેક્ષ સર્વનામ છે. પ્રાકૃતમાં ને ન્ થાય છે. પ્રાકૃતમાં પુંલિંગમાં પ્રથમાનું એકવચન ને પ્રથમાનું બહુવચન જે છે; અપભ્રંશમાં પુલિંગમાં પ્રથમાનું એકવચન નો-9 ને બહુવચન લે છે. નપુંસકમાં પ્રાકૃત અને અપભ્રંશમાં પ્રથમા ને દ્વિતીયાનું એકવચન છે. હિંદી, મરાઠી, પંજાબી, ને સિંધીમાં પ્રથમાનું એકવચન નો છે. ગુજરાતીની પેઠે ઉકલી ને બંગાળીમાં ૨-વિનિ છે. g, ગં રૂપ હું, તં ની પેઠે જૂની ગુજરાતીમાં વપરાય છે, મુગ્ધાવધ કિયા કરિવઈ જ મુલિગઉ હુઉ સુ કર્તા (ક્રિયા કરવામાં જે . મૂળને–પ્રથમને છે તે કર્તા). - જે પૂછઇ (જે પૂછે છે કે જે પૂછઇ તે કર્મ જીણું કરી કરઈ લિઇ દિઈ ઇત્યાદિ યુક્તિ જિહાંઈ અનઈ જીણું કરી કર્તા કિયા સાધઈ તે કરણ (જેણે કરી કરે છે, લે છે, દે છે, ઈત્યાદિ યુક્તિએ જ્યાં અને જેણે કરી કિયા સાધે છે તે કરણ). Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જેમ ઉષ:નું ઘટ્ટ થયું છે ને તે જૂની ગુજરાતીમાં વપરાયું છે, તેમ જેહ ને તેહ રૂપે જૂની ગુજરાતીમાં વપરાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે એ હકાર નથી, અહ” ને અનુસારેજ થયલે જણાય છે. જે-તે એ રૂપ ધારી-તાજીને બદલે અપભ્રંશમાં છે. મુગ્ધાવધ – જેહ-નઈ કે જેહ-નઈ કારણિ (7) જેહ-તઉ–હુંતઉ–થઉ–થકઉ (પ.) જેહ-નઉ–જેહ-રહઈ (.) તેહ-નઈ યેગિ (તેને ગે) તેહ ત્રીજા અક્ષર પરઇ હકાર-રહિં ત્રીજાનઉ સગઉ ચઉથઉ હઈ તે ત્રીજા અક્ષર પર [પછી] હકારને બદલે ત્રીજાને સગેમળતે થે થાય છે.) જે ને તે હકાર વગર પણ જૂની ગુજરાતીમાં વપરાયાં છે. મુગ્ધાવબોધ – જે કર્તા–નઉ અથવા કર્મ-નઉ આધાર હઈ તે અધિકરણ. (જે કર્તાને અથવા કર્મને આધાર થાય છે તે અધિ કરણ છે). પ્રશ્નાર્થ સર્વનામ--કણ” અને “શું એ પ્રશ્નાર્થક સર્વનામ છે. કેણ સામાન્ય રીતે પ્રાણુને માટે અને “શું વસ્તુને માટે વપરાય છે. પરંતુ કવિતામાં “કેણ’ પદાર્થને માટે પણ વપરાયું છે (કણ તેનું ગામ’ પ્રેમાળ, જુઓ મધ્ય વ્યાક, પૃ૦ ૭૦.) કિણ, ને ‘નાં રૂપાખ્યાન નીચે પ્રમાણે છે. “કેણનાં રૂપ બધી જાતિમાં ને બંને વચનમાં સરખાં છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ સર્વનામ પ્રકારાદિ ૧૭૩ કેણ ૧લી કેણું | પમી કેણથી-કેનાથી-કેનાથી રજી કોને-કણને-કેને ૬૬ કેને-ની-નું કેણને– ૩જી કેણે તેણે ની–નું કેણુને–ની–નું ૭મી કેનામાં–કણનામાં૪થી કેને-કણને- કેને કેણમાં– કેનામાં કિણને વગેરે કેણ અંગ પરથી થતાં રૂપ મુખ્યત્વે પારસીમાં પ્રચાર પામ્યાં છે. કણને (કેને') વગેરે “કેણુ” અંગથી થયેલાં રૂપ ઓછાં પ્રચલિત છે. કોનાથી કેનામાં વગેરેમાં ષષ્ઠી વિભક્તિના અંગ પર પ્રત્યય આવ્યા છે. પછી વિભક્તિ સામાન્ય અંગ તરીકે વપરાય છે એ અગાઉ દર્શાવ્યું છે. [, વ્યુત્પત્તિ-કેણ” એ : પુન:–ર–કેણ, એમ વ્યુત્પન્ન થયું છે. અપભ્રંશમાં પુ રૂ૫ છે. પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની, એ ગુજરાતી ને માર વાડી, બંનેનું મૂળ છે, તેમાં કવણુ, “કઉંણ, “કઉણ, “ણું” ને “કુણુ” રૂપે છે. | _શું એ વિકારી છે-શે–શીશું “શી” વિશેષણ તરીકેજ વપરાય છે; શે” ને “શું નામ તરીકે પણ વપરાય છે, જેમકે, શાને માટે? શાથી આમ બેલે છે? નપું. એ. વ. બ. વ. | એ. વ. બ. વ. ૧લી છે શા શું શાં રછ શે-શાને- શા–શાને- શું-શાને- શાં–શાને શેને શેને શેને ૩જી શાણે-દેણે શાણે-શેણે | શાણે–શેણે શાણે જથી શાને-શેને શાને-શેને | શાને શેને શાને Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુજ૦ ૧૭૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ શે પું. શું નપું. એ. વ. બ. વ. એ. વ. બ. વ. પમી શાથી–શેથી શાથી–શેથી શાથી–શેથી શાંથી ૬૬ શાને-ની-નું શાને- શાને-ની-નું શને ની–નું શેને–ની–નું ની–નું શેને-ની-નું શેને-ની-નું શામાં-શેમાં શાંમાં ૭મી શામાં-શેમાં શામાં–શેમાં કાણને બદલે હિંદીમાં ન, પંજાબીમાં સૌન, મરાઠીમાં ન, અને બંગાળીમાં લે છે. મરાઠીમાં ત્રણ રૂ૫ કવિતામાં વપરાય છે. જેમાં પ્રશ્ન ઉમેરી મરાઠીમાં સોળ (=ોળી પુ) રૂપે વપરાય છે. જ્યાં હિંદીમાં ને પંજાબીમાં છે ને ? છે ત્યાં ગુજરાતીમાં “એ” ને “” છે, જેમકે, હિન્દી ગુજ૦ હિન્દી બેઠા ભેંસ ભેંસ ચૌથા ચેક જૈન (મૈણ ૫) ભોજાઈ ભોજાઈ વેણુ બૈન ચોવીસ ચૌબીસ કેડી કીડી (પં. ને મ. માં પણ) “શું ની વ્યુત્પત્તિ-સંમાં શ્રીરાઃ છે, તેનું અપભ્રંશમાં થાય છે. હિંદીમાં પૈસા છે. જૂનું ગુજરાતી રૂ૫ કિલું છે, તે વાસાને મળતું છે. “કિસ્ માંથી કશું” ને “કશું'માંથી “ક” લેપાઈ “શું થયું છે. “કણનું જૂની ગુજરાતીમાં કઉણ-કુણુ રૂ૫ છે. અપભ્રંશમાં વિમ્ શબ્દનાં #ારું ને વળ એ બે આદેશ આપ્યા છે, તેમાં કોણ” વ પુનઃ-૩કણ–એમ વ્યુત્પન્ન થયું છે અને કંઈ-કાંઈ, વિવિ-નિરૃ- કઈ-કઈ-કાંઈ થયું છે. મુગ્ધાવધ કણુ તરઈ ; કુણુ ઊગઈ કણજી કીજલઉં? (કેણે કરાય છે?) કણ-તઉપડઈ? (કેનાથી પડે છે?) કિહતણુઉ?, કઉણ–તણુઉ? (કોનું?) કિસઉકિસ્કિસિઉ?–શું? મન Page #197 -------------------------------------------------------------------------- ________________ સર્વનામ પ્રકારાદિ ૧૭૫ કિશું પૂછઈ? (શું પૂછે છે?), કિડું ખેડતઉ? ગુરિ અર્થ કહતઈ. કિસિઉ કહતઈ? (ગુરુ અર્થ કહે છે. કશે?-શે કહે છે?) કિસિ તરઈ? (કશા વડે–શા વડે તરે છે?) કિસ-નઈ કારણિ ધર્મ હુઈ? (શેને કારણે ધર્મ થાય છે) કિસઈ હુંતઈ? (શું હતું?) ભાલણે કણને અનિશ્ચિત સર્વનામ તરીકે વાપર્યું છે. કુણિ ચમરી ભાર ગ્રહ્યા, ગજાંત ગ્રહ્યા કુણ હાથિ કાદમ્બરી, કડ૦ ૪ પ્રેમાનન્દમાં પણ “કેણના અનિશ્ચિત સર્વનામ તરીકેના દાખલા મળે છે. ખાંડવું, દળવું, અને છેવું, કેનાં વાસીદાં કરતી; કેનાં પાત્ર પખાળે એઠાં કાહડે, કેનાં પાણી ભરતી. ચંદ્ર-આખ્યાન, કડ. ૨જું પ્રભુની માયા મહાગંભીર, કેણે નવ દીઠું રુધીર.” પ્રેમાળ-“વામનચરિત્ર', કડ. ૧૦મું કે કેણ પૃથ્વી પર થઈ ગયા, ને વળી થઈ જાશે; રાજા રંક ને છત્રપતિ, કાળને વશ થાશે.” વામ ચરિત્ર, કડ૦ ૧૨મું અનિશ્ચિત સર્વનામ-જેમાંથી નિશ્ચિત અર્થ નીકળતા નથી તેવાં સર્વનામ અનિશ્ચિત છે. કેઈ, કંઈ, કેઈક, કંઈક, હર કેઈ સર્વ, દરેક, હરેક, પ્રત્યેક, બધું, સઘળું, સહુ, સહુ કેઈ બીજું, અન્ય, ઈતર, અમુક, ફલાણું, કેટલુંક. - કોઈ કઈ કઈક, કંઈક હિંદી ને પંજાબીમાં પણ એજ શબ્દ છે. હિંદીમાં છે મરાઠીમાં સોળ પુ. ને સ્ત્રી. ને જાય નપું છે. “કઈ-જોઈપ-કોવિકાઈ “કંઈ મિપિ પરથી આવ્યું છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ “કેઈ ને “કંઈ” સાથે એક ઉમેરાઈ “કઈ એક” “કેઈક, કંઈક શબ્દ થયા છે. એ સંયુક્ત અનિશ્ચિત સર્વનામ છે. કેઈ” અને “કંઈ બંને અનિશ્ચિત અર્થ સૂચવે છે. “કેઈ ત્રણે જાતિમાં વપરાય છે, “કંઈ બહુધા નપુંસકમાંજ વપરાય છે; પરંતુ તેને પણ પ્રયાગ ત્રણે જાતિમાં જોવામાં આવે છે જેમકે, તેને જોતાં કંઈક તિરસ્કાર ઉત્પન્ન થયે. તેને માટે મને કંઈક અનુભવ છે. કેઈ પુરુષ, કેઈ સ્ત્રી, કેઈગામ, કેઈ કાર્ય, કેઈ ચીજ, કંઈ કામસર મારે મુંબઈ જવું છે. અપભ્રંશમાં વાડું અવ્યય તરીકે કેમ ને “શું'ના અર્થમાં વપરાય છેgaફ યુ૩ વારૂં? (ઇવ વિઘum: વથમૂ=એમ ખિન્ન કેમ?) : શાસ્ત્રાર્થે જાઉં ? (ાક્ષેપેન વિમૂ-કાલપથી શું?) જાડું ન તૂરે લેવાં? (વિં ન તૂરે પતિ -શું તે દૂર દેખાતો નથી?) મુગ્ધાવબેધમાં વિક્રમને માટે કાંઈ આપ્યું છે. ભાલણે “કાદમ્બરી'માં વિશેષણ તરીકે પ્રશ્નના અર્થમાં “કાંઈ વાપર્યું છે. બાહ્ય પરિજન સંઘાતિ કાંઈ કૃત્ય કહી છે? કડ૦ ૧૭ ધારું, , વાવનું, એ ત્રણ અપભ્રંશમાં વિમ્ નપુંસકના પ્રથમાનાં બહુવચન ને દ્વિતીયાનાં બહુવચન છે. વળી વારું એ વામનું પુંલિગમાં અન્ય સ્વરૂ૫ છે, એ પરથી બધાં રૂપ થાય છે. હર કઈ હરેક, દરેક, પ્રત્યેક–હર અને “દર' એ ફારસીમાં નામયોગી અવ્યય છે. પ્રતિ સંસ્કૃતમાં ઉપસર્ગ છે. એ બધાં સાથે એક મળીને એ શબ્દ થયા છે. એમાં “આ “તે જે નિશ્ચિત અર્થ નથી. અનિશ્ચિતતા છે, માટે એ સંયુક્ત અનિશ્ચિત સર્વનામ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ સર્વનામઃ પ્રકારાદિ ૧૭૭ સર્વ, સહ (સૌ), બધું, સઘળું સર્વ એ સંસ્કૃત શબ્દ છે. એનું અપબ્રશમાં સાદુ–સળવું થાય છે. “સહુ (સઉ-સૌ) રૂપ સાટુ પરથી આવ્યું છે. “સઘળું સત્રમ્ (વા અવયવ, ભાગ; ભાગ સાથે, બહુબહિ સમાસ છે.) પરથી આવ્યું છે. બધું વદુ ઉપરથી આવ્યું છે. એ બધા શબ્દમાં પણ અનિશ્ચિતતાને અર્થ છે. અન્ય, બીજું ઇતરઆમાં “અન્યને “ઇતર સંસ્કૃત શબ્દો છે. બીજું દ્રિતીય પરથી વરૂઝ-વિજ્ઞ અપભ્રંશદ્વારા આવ્યું છે. અપભ્રંશમાં તફન્ની’ શબ્દ ત્રીજીને માટે વપરાય છે (“તળહું તન્ની મ” હેમચન્દ્ર જારૂરૂ=બૃપાનાં તૃતીયા મદિ-તરણાંની ત્રીજી રીત છે.); એટલે વન્ન “બીજાને માટે હેવું જોઈએ. બીજું તે કર્યું તે નક્કી ન હોવાથી એમાં પણ અનિશ્ચિતતાને અર્થ છે. અમુક–સંસ્કૃત શબ્દ છે. “મુગ્ધાવબોધ”માં “અમુકઉ રૂપ છે. કેટલુંકત પુત્ર પરથી આવ્યું છે. સ્વવાચક–પિતે એ સ્વવાચક સર્વનામ છે. એનાં રૂપાખ્યાન નીચે પ્રમાણે છે – - પ્ર. પિતે | પં. પિતાથી–પિતાનાથી કિ. પિતાને | ષ. પિતાને–ની-નું | સ. પિતામાં–પિતાનામાં ચ. પિતાને આ શબ્દનાં રૂપ બંને વચનમાં ને ત્રણે જાતિમાં સરખાં, ઉપર પ્રમાણે છે. વ્યપત્તિ–સં. :-uો–વો ને તનું તે થઈ સ્વતઃ પરથી પતે થયું છે. ડૉ. ટેસિટોરિ “પોતે ને બેવડાયેલા અંગ પરથી વ્યુત્પન્ન કરે છે. “આપ આપનું અ૫૦માં કપડુબાપ છે, તેમાંને આદિ સ્વર લેપાઈ, દ્વિતીય , ન ત થઈ પિત થયું છે એમ એમનો મત છે. પ્રથમ દર્શાવેલી વ્યુત્પત્તિ સરળ ને યુક્તતર છે. અન્યવાચક–અન્ય, પરસ્પર, એક બીજું–એ એવાં સર્વનામ છે. તેઓ અન્ય બહુ પ્રેમથી વર્તે છે. તૃ. પિતે Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તેઓ પરસ્પર બહ માનની લાગણી ધરાવે છે. તેઓ એક બીજા સાથે છૂટથી વર્તે છે. અન્યોન્ય, પરસ્પર–આ બે શબ્દમાં સમાસમાં પૂર્વપદની પછી સ્ આવે છે અને તે સ્ નો વિસર્ગ થઈ “ અ ન્ય'માં વિસર્ગને ૩ થઈ પૂર્વના ૩૧ સાથે મળીને મો થયો છે; નિયમિત રૂપે કન્યાચને બદલે અન્યોન્ચ થયું છે. “પરસ્પરમાં ને વિસર્ગ થતો નથી; રને જ કાયમ રહે છે. નિયમિત રૂપ પરંપરાને બદલે પરસ્પર થયું છે. આદરવાચક–“તમને ઠેકાણે માનાર્થે “આપ” વપરાય છે. “આપોઆપ એ સંયુક્ત સર્વનામ છે. વ્યુત્પત્તિ-સં. સાતમન; પ્રા. મત્તા–પપ્પા-મળો, પ. પુ-qaઆપા-આપ–એમ એ શબ્દ વ્યુત્પન્ન થયો છે. “આપોઆપ'માં પહેલું રૂ૫ પંચમીમાં છે. એક નામ પછી તેનું તેજ નામ આવે છે ને અવ્યયરૂપ શબ્દસમુદાય બને છે, ત્યારે પહેલું નામ પંચમીમાં હોય છે ને તેને એ પ્રત્યય હોય છે. જૂની ગુજરાતીમાં “હાથોહાથઈ, “ખડખંડિ” “દિસોદિસિ,” “વારેવાર, “માહોમાઈ – આવાં રૂ૫ વપરાયાં છે. તેમાં મો પ્રત્યય પંચમીના અપ૦ દૂ-વ૬ (શબ્દને અન્ત સ્વાર્થિક વ પ્રત્યય લાગવાથી)- દૂ-મક પરથી આવ્યો છે. આપણે–“આપણે” એટલે હું ને તું. એનાં રૂપ નીચે પ્રમાણે છે – ૧લી આપણે પમી આપણાથી રજી આપણને દટ્રી આ પણ–ણણું ૩જી આપણે ૭મી આપણામાં ૪થી આપણને મૂળ શબ્દ “આપણ” સમજ. કવિતામાં એ રૂપ વપરાય છે. વ્યુત્પત્તિ—આપણે એ કારમન-ગમ, પ્રા. મવા-પા ઉપરથી આવ્યું છે. અપભ્રંશમાં એ શબ્દ સ્વર્ણવાચક તરીકેજ-“તે એ અર્થમાં-વપરાય જણાય છે. જહુ માવો ઘાસા (કુદત મા લાભો ઘાત-આભા-પિતાને પાત મા કરે) Page #201 -------------------------------------------------------------------------- ________________ સર્વનામઃ પ્રકારાદિ ૧૭૯ दुरुड्डाणे पडिउ खलु अप्पणु जणु मारेइ । (જ્ઞાનેન પતિતઃ : સામાનં 1નું માપથતિ -દૂર ગમનથી-ઊંચે જવાથી પડેલો ખલ પિતાને ને જનને મારે છે) जो गुण गोवइ अप्पणा । (यो गुणान् गोपयति आत्मन:-आत्मीयान्જે પિતાના ગુણ છુપાવે છે.) पिए दिठे हल्लोहलेण को चेअइ अप्पाणु । (प्रिये दृष्टे हल्लोहलेन-व्याकुलવેન : જેતયત મા માનમૂ-પ્રિય જવાયે છતે ગભરાટથી કેણું પોતાને જાણે છે? તલ્લીન થવાથી કેને ભાન રહે છે?) wોતિ જે હિયારું મgis (@ોટયક્તિ જે દરમાત્મનઃ-જેઓ પિતાનું હૃદય ફેડે છે.) આ પ્રમાણે વન નામ તરીકે તેમજ વિશેષણ તરીકે વપરાયું છે અને સવવાચક છે, મુગ્ધાવબોધ”માં સ્વાર્થવાચક તરીકેજ એ શબ્દ આપે છે. આપણું કિયા; આપણા કર્મ–નઉ. મરાઠીમાં ગાવા પુરુષવાચક સર્વનામ તરીકે વપરાય છે; જેમકે, “બાપા (મા) ૩યાં વેઢાવાસ ગાઉં.” “બાપજી (1 ) મનવર કૃપા વા.” “તો માવાસ (ચાસ) આનંહી રાવીત નાહીં.” હિંદુસ્તાનીમાં નીચે પ્રમાણે ઉપગ છે. __ जो कार्य करते हैं अपने उद्योगका फल पाते हैं। આ પ્રમાણે હિંદુસ્તાનમાં “આપણે તેના અર્થમાં વપરાય છે. વળી ગ્રામનના તદ્ભવ તરીકે પણ વપરાય છે. નો અને સાત્રિો પિતાજો વ્રત કરતા હૈ a૩ પુત્ર હૈ (પિતાના) રુમ ઢોર ઘવત્ર આશ્રમ રહે અને વવિત્ર રે (આત્માને). Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રકરણ ૧૭મું વિશેષણ: પ્રકારાદિ લક્ષણ ને વિભાગ–અગાઉ દર્શાવ્યું છે તેમ વિશેષણ એ નામની અંદર વિશેષ મૂકનાર ઉપાધિને–ગુણને વાચક છે. એ ઉપાધિ ગુણ હોય કે સંખ્યા હેય. સંખ્યા એ પણ વસ્તુતઃ ગણત્રીને ગુણજ છે. આ પ્રમાણે વિશેષણના ગુણવાચક ને સંખ્યાવાચક એવા બે વિભાગ થાય છે. કેટલાંક વિશેષણ કિયાવાચક હોય છે (બેસતું, ઊઠતું, ગયું, ગયેલું, થનારું). એ કૃદન્ત વિશેષણ છે. એનું વિવેચન કૃદન્તમાં આવશે. વિશેષણ નામમાં વિશેષ ધર્મ મૂકે છે, માટે જે નામમાં વિશેષ મુકાયો હોય એવું નામ વિશેષ્ય કહેવાય છે. ગુણવાચક–સુંદર, વિરૂપ, ખાટું, મીઠું, વગેરે. સંખ્યાવાચક-બે, ચાર, થું, ડું, ઘણું, વગેરે. સંખ્યા નિશ્ચિત હોય કે અનિશ્ચિત હોય, એમ નિશ્ચિતસંખ્યાવાચક અને અનિશ્ચિત સંખ્યાવાચક એવા બે પેટા ભાગ થાય છે. નિશ્ચિત સંખ્યાવાચક–બે, ચાર, દસ, અધું, દેતું, પહેલું, બીજું અનિશ્ચિત સંખ્યાવાચકડું, ઘણું, એણું, વસું વળી નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ સંખ્યાને કમ દર્શાવે કે સંખ્યા પૂરી કરે–સંખ્યાના પૂરક થાય; આ પ્રમાણે સંખ્યાકમવાચક અને સંખ્યા પૂરક એવા એ પ્રકારના બે વિભાગ થાય છે. સંખ્યામવાચક–એક, બે, ત્રણ, વગેરે સાપૂરક-પહેલું, બીજું, ત્રીજું, વગેરે Page #203 -------------------------------------------------------------------------- ________________ વિશેષણ: પ્રકારાદ્ધિ ૧૮૧ વળી સંખ્યાવાચક વિશેષણ સંખ્યાના અંશ કે આવૃત્તિ દર્શાવે, માથી સંખ્યાંશવાચક અને સંખ્યાવૃત્તિવાચક, એવા એ વિભાગ થાય છે. સંખ્યાંશવાચક-અર્ધું, પાણું, સવા, દોઢ, અઢી–(ક્રમવાચક) સવાયું, દેઢું, અઢીમું (સંખ્યાંશપૂરક) સંખ્યાવૃત્તિવાચક-એકવડું, બેવડું, બમણું, ત્રમણું, ત્રગણું, ચારગણું કેટલાક સંખ્યાવાચક શબ્દમાં સમૂહના અર્થ છે; તે નામ છે, વિશેષણ નથી. તેને સંખ્યાસમૂહવાચક નામ કહેવાં. સંખ્યાસમૂહવાચક-બેલું, તરી, ચાક, પંચું, છકકું, સસ્તું, અડું, આદું, નવું, ઇસકેા, કુંડી, શૈકું, પંચક, સપ્તક, અષ્ટક, દશક. સ્વરૂપ પ્રમાણે વિભાગ-સ્વરૂપ પ્રમાણે તમામ વિ શેષણના બે પ્રકાર થાય છે. કેટલાંકમાં જાતિ કે વચનને લીધે રૂપમાં ફેરફાર થતા નથી ને કેટલાંકમાં થાય છે. ફેરફાર થાય છે તે વિકારી અને નથી થતા તે અવિકારી છે. વિકારી-સારા–રી–રું; પહેલા-લી-લું; બીજો-જી–જું; અર્ધો-ધી ; દોઢો ઢી ઢું; એવડા–ડી–ડું; ત્રમણેાણી-છું; અઢીગણા—ણીશું; વગેરે. અવિકારી–સુંદર, કોમળ, સુકુમાર, કઠણ, એક, બે, ત્રણ, વગેરે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આ પ્રમાણે વિશેષણના પ્રકાર નીચે પ્રમાણે છે : વિશેષણ ગુણવાચક સંખ્યાવાચક નિશ્ચિત સંખ્યાવાચક અનિશ્ચિત સંખ્યાવાચક વિકારક (સારું) અવિકારક (સુંદર) વિકારક અવિકારક (ડું ઘણું) (અલ્પ, બહુ) સંખ્યાક્રમવાચક સંખ્યા પૂરક સંખ્યાશવાચક (અવિકારક- (વિકારક–પહેલું, એક, બે.) બીજું) સંખ્યાવૃત્તિવાચક (એકવડું; બેવડું-વિકારક) સંખ્યાક્રમવાચક (પા, અર્ધ, સંખ્યાપૂરક (સવાયું, દેટું– સવા, દોઢ-અવિકારક) વિકારક; પા-અવિકારક) પ્રયોગ તરીકે પ્રકાર—દરેક પ્રકારના વિશેષણને બે રીતે ઉપયોગ થઈ શકે છે. આમ પ્રયોગપરત્વે વિશેષણના બે પ્રકાર છેઅનુવાદ્ય અને વિધેય. કથિતનું પુનઃ કથન-કહેલી વસ્તુ ફરી કહેવી તે અનુવાદ; જે વિશેષણ અનુવાદ કરે છે તે અનુવાધે; અને જેથી કશાનું વિધાન થાય છે તે વિધેય. અનુવાદ્ય વિશેષણ નામની પૂર્વે આવે છે; વિધેય વિશેષણ વાક્યપૃથક્કરણમાં વિધેયને અંશ થાય છે. આ સુંદર મહેલ મેં પૂર્વે જ નહતો. (અનુવાદ્ય) આ મહેલ કે સુંદર છે ! (વિધેય) આમાં “આ સુંદર મહેલમાં “સુંદર અનુવાદ્ય છે. એ જાણીતી વસ્તુ છે એમ વિવેક્ષા છે. “મેં પૂર્વે જેયે નહે” એ એને વિષે વિધાન કર્યું છે, માટે વિધેય છે, “સુંદર એ “આ સુંદર મહેલ એલા Page #205 -------------------------------------------------------------------------- ________________ વિશેષણઃ પ્રકારાદિ ૧૮૩ અનુવાદ્ય ઘટક અવયવ-અંશ હોવાથી અનુવાદ્ય વિશેષણ કહેવાય છે. એ જ પ્રમાણે કે સુંદર છે એ વિધેયને “સુંદર અંશ (ઘટક અવયવ) છે, માટે એ વિધેય વિશેષણ છે. પૌવપર્યને નિયમ–વ્યાકરણશાસ્ત્રને એક નિયમ છે કે અનુવાદ્ય કહ્યા પહેલાં વિધેય કહેવો નહિ. એ નિયમનો ભંગ કરવાથી વિધેયને વિમર્શ–સમ્યક વિચાર આવી શકતું નથી. આથી કાવ્યશાસ્ત્રમાં આ દોષને વિધેયાવિશે દોષ કહ્યો છે. ધિક્કાર છે આજ કે મારે શત્રુ છે એમાં “ધિક્કાર છે ” એ વિધેય કેને માટે છે તેનો વિચાર અનુવાદ્ય વગર આવી શકતો નથી. “આજ ધિક્કાર છે કે મારે શત્રુ છે,” એમ કહેવું યુક્ત છે. એમાં અનુવાઘ “આજે' કહીને પછી તેનો વિધેય ધિક્કાર છે' કહ્યો છે. “આજ” એટલે “કે મારે શત્રુ છે,” એ વાત. અંગ્રેજી ને દેશી રચના–અંગ્રેજીમાં ઘણી વાર વાક્યમાં જુસ્સો લાવવા વિધેય વિશેષણ વાક્યના આરંભમાં મૂકવામાં આવે છે; અર્થાત, ત્યાં તે અનુવાઘની પહેલાંજ આવે છે; જેમકે, Happy is he who is contented—'Yun an à 67 સંતુષ્ટ છે,” આ પ્રમાણે અંગ્રેજીમાં કહી શકાય છે, તો સંસ્કૃત વૈયાકરણોએ ઉપલો નિયમ કર્યો તેનો અર્થ શો ? અર્થ સ્પષ્ટ છે. સામાન્ય રીતે અનુવાદ કહ્યા વિના વિધેય કહેવાય નહિ; કારણ કે જેને વિષે વિધાન કરવાનું છે તે કહ્યા વગર આરંભમાં જ વિધેય કેમ મુકાય ? ખાસ પ્રયોજન હોય તે જુદી વાત છે. અંગ્રેજી નામાં વિધેય પ્રથમ મૂકવાનું ખાસ પ્રયોજન વિચારમાં જોમ લાવવાનું છે. તે ભાષાની એવી રૂઢિ છે. ઉપલા વાકયમાં જ્યાં દોષ બતાવ્યો છે ત્યાં અનુવાદ કહ્યા વિના વિધેયને તેની પહેલાં મૂકવાનું એવું કંઈ પ્રયોજન નથી. ધિક્કાર છે આજ” એમ કહ્યું છે એટલે જુસ્સ બતાવનાર શબ્દ “જ' તે અનુવાદની-આની સાથે છે; વિધેયને આરંભમાં મૂકવાનું આ રીતે કંઈ પ્રયોજન ન હોવાથી દેષ માન્યો છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિકારી વિશેષણનાં રૂપ–વિકારી વિશેષણમાં જાતિ ને વચનને ભેદ મુખ્ય છે; જેમકે, સારે છોકરે; સારી છોકરી; સારું છેક સારા છોકરા સારાં છોકરાં. સ્ત્રીલિંગનાં રૂપમાં વચનને લીધે વિકાર થતું નથી; જેમકે, સારી છોકરી સારી છેકરીઓ. તત્સમ શબ્દનું મૂળ રૂપ સ્ત્રીલિંગમાં વપરાય છે અથવા તે તેનું સ્ત્રીલિંગનું રૂપ વપરાય છે, જેમકે, વિદ્વાન અને બુદ્ધિમાન સ્ત્રી, વિદુષી અને બુદ્ધિમતી સ્ત્રી. વિભક્તિ—વિશેષણને સામાન્ય રીતે વિભક્તિ લાગતી નથી; પરંતુ તે આકારાન્ત પુંલિંગ હોય છે તે તે “ઓને એકવચન ને બહુવચનમાં ‘આ’ થાય છે અને ઉકારાન્ત સાનુસ્વાર નપુંસક હોય છે તે તે ‘ઉને એકવચનમાં “આ ને બહુવચનમાં “આ થાય છે. સારે છોકરે; સારા છોકરાને સારા છેકરા સારા છેકરાને–સારા છેકરાઓને સારું છોકરું સારા છોકરાને સારાં છેકરાં સારાં છોકરાને વિશેષણને તૃતીયા ને સપ્તમીને “એ” પ્રત્યય આવે છે જેમકે, તે કન્યા સારે ઘેર પરણે છે. તે છેક ઊંચે એટલેથી પડી ગયે. સીધે રસ્તે ચાલ્યા જાઓ. નામસમુદાય અને વિભક્તિ–ઘણાં નામ એકજ વાક્યગીથી જોડાયાં હોય તે બહુધા છેલ્લા નામનેજ વિભક્તિ લાગે છે. સ્પષ્ટતાની ખાતર કે વાક્યમાં જેમ લાવવા કેઈ વાર દરેક નામને વિભક્તિ લગાડાય છે, જેમકે, - સ્વાર્થીપણું, અભિમાન, કે વિષયલેપતાથી મનુષ્ય પાયમાલ થાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ વિશેષણઃ પ્રકારાદ્વિ ૧૮૫ તેણે સ્વજનાની, ગુરુની, અને માબાપની પણ શિખામણના અનાદર કર્યો. હિંદીમાં પણ એવીજ રચના છે. 'जिसके द्वारा शब्दों की व्युत्पत्ति, अर्थात्, शब्दों में धातुप्रत्यय, लिंग, वचन, कारक, और समासका बोध होता है उसे व्याकरण તે હૈં. મરાઠીમાં આવે સ્થળે આ,’ ‘ઇત્યાદિ’ જેવા અર્થના શબ્દો વાપરી તેનેજ પ્રત્યય ઉમેરવાના પ્રચાર છે. 'उष्णता आणि तहान यांनीं त्रस्त झाल्यामुळे मला एक पाऊलही पुढे टाकवत नाहीं.' વ્યાવર્તક વિધેય, હેતુગર્ભ સંસ્કૃત વૈયાકરા વિશેષણના ત્રણ પ્રકાર આપે છે:--વ્યાવર્તક, વિધેય, અને હેતુગભૅ. વ્યાવર્તક એટલે જુદું પાડનાર. ‘પીળું વસ્ત્ર’ એમાં ‘પીળું’ વિશેષણ વ્યાવર્તક જે; કેમકે એ વજ્ર'ને અન્ય પ્રકારનાં વસ્ત્રથી વ્યાવૃત્ત કરે છે-જુદું પાડે છે. વિશેષણના એજ મુખ્ય ધર્મ છે; ‘વિધેય’ને અર્થ ઉપર દર્શાવ્યા છે. આ ચાપડી સુંદર છે,’ એમાં ‘સુંદર’ વિધેય વિશેષણ છે. જે વિશેષણમાં હેતુના અર્થ ગર્ભિત છે તે હેતુગર્ભ વિશેષણ કહેવાય છે. પીધેલા પુરુષ રસ્તામાં પડી જાય છે.” પીધેલા’=પીધેલા હાવાથી. આવાં હેતુગર્ભ-સાભિપ્રાય વિશેષણથી કાવ્યમાં ચમત્કાર આવે તે પરિકર અલંકાર બને છે. ને તુલનાત્મક રૂપ—વિશેષણનાં તુલનાત્મક રૂપ સંસ્કૃતમાં તર ને તમ કે ચત્ ને ઇ પ્રત્યયેા લગાડવાથી થાય છે. તદ્ ને ફ્રેંચર્ પ્રત્યયેા અધિકતાવાચક છે, એટલે એક વસ્તુ બીજીથી તે ગુણુમાં અધિક છે એમ બતાવે છે; અને તમ ને રૂઇ પ્રત્યય શ્રેષ્ઠતાવાચક છે, એટલે તે ગુણમાં તે વસ્તુ સર્વોપરિ છે એમ દર્શાવે છે. આવાં ઘણાં રૂપ ગુજરાતી ભાષામાં પ્રચાર પામ્યાં છે. લઘુતમ સાધારણ ભાજ્ય=સહુથી નાનામાં નાના સાધારણ ભાજ્ય શ્રેષ્ઠ, જ્યેષ્ઠ, કનિષ્ઠ, વરિષ્ઠ, વગેરે પ્રચલિત શબ્દો જી પ્રત્યયાન્ત છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આ છોકરાનું કુળ ઉચ્ચ છે, પેલાનું ઉચ્ચતર છે, પણ કાલે મળ્યું હતું તેનું ઉચ્ચતમ છે. તર’ અને ‘તમ” એ બેને દ્રઢ સમાસ “તરતમ થઈ તે પરથી ભાવવાચક નામ “ધ” પ્રત્યય લાગી “તારતમ્ય થયું છે. એ વિષયનું તારતમ્ય કાઢવું જોઈએ. તર અને તમ પ્રત્યય સંસ્કૃતમાં વિશેષણ ઉપરાંતનામ, અવ્યય, અને ક્રિયાપદને પણ લાગે છે; અવ્યયને અને ક્રિયાપદને લાગે છે ત્યારે તેનું તરાનું અને તમાકુ થાય છે. વિશેષણ-દરિદ્ર દરિદ્રતા દરિદ્રતમ સં. નામ–ચાવ ચીવતર વક્રતમ , ક્રિયાપદ–પતિ પતિતામ્ પરિમાન્ , અવ્યયન-૩: સ્તરા તમામ્ સ્તર (વિશે૦) ભૈરતમ (વિશે ) ને રૂ8 પ્રત્યય લાગતા પહેલાં અન્ય સ્વરને ને અન્ય વ્યંજન હોય તે પૂર્વ સ્વર સહિત તે વ્યંજનને લેપ થાય છે, જેમકે, लघु लघीयस् लघिष्ठ વળી મન, વન, રૂ, વગેરે મત્વર્થક-સ્વામિત્વવાચક પ્રત્યય શબ્દને અને હોય તે એ પ્રત્યયને ચન્ ને પ્રત્યે લગાડતાં લેપ થાય છે. દાખલા – पापिन--पापीयस् पापिष्ठ गर्ववत्--गीयस् गर्विष्ठ बलवत्-बलीयस् बलिष्ठ એ પ્રત્યયે લગાડતાં કેટલાક શબ્દમાં ફેરફાર થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ વિશેષણઃ પ્રકારાદિ ૧૮૭ દાખલા:-- ગુર રીચકુ રિઝ (જર્ થઈ પ્રત્યય લાગે છે.) प्रशस्य श्रेयस् श्रेष्ठ वृद्ध ज्यायस् ज्येष्ठ युवन् यवीयस्- यविष्ठ कनीयस् कनिष्ठ प्रिय प्रेयस् प्रेष्ठ ભાષાશાસ્ત્રની દષ્ટિએ , ચ, વન જેવા અપ્રચલિત થયેલા શબ્દનાં એ રૂપ હોવાં જોઈએ. ગુજરાતીમાં આમાંનાં કેટલાંક રૂ૫ વપરાતાં થયાં છે. દાખલા – લઘુતર પ્રયત્ન બલવત્તર પ્રયાસ અધિકતર વિસ્તાર અધિકતમ વિસ્તાર ગુજરાતી ભાષામાં તુલનાની રચના-ગુજરાતીમાં તુલના નીચે પ્રમાણે દર્શાવાય છે – આ ઘર ઊંચું છે, પિલું તેથી વધારે કે અધિક ઊંચું છે; પણ કાલે જોયું હતું તે સહુથી વધારે ઊંચું છે. સુરતમાં અમદાવાદ કરતાં ઓછી ગરમી પડે છે; મુંબઈમાં તેથી ઓછી; રત્નાગિરિ, દ્વારકા, વગેરે બંદરેમાં તેથી પણ ઓછી; અને મહાબળેશ્વર, ઉટાકમંડ, સિમલા, વગેરે ડુંગર પર ને ઉચ્ચ સ્થળે સહુથી ઓછી ગરમી પડે છે. વિશેષણરૂપ સર્વનામ-સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે, જેમકે, તે ઘર; જે સ્ત્રી, પેલે ડુંગર કેટલાક માણસ કશો ચીજ કર્યો છેકરે કે પુરુષ; કંઈ કામ બીજી વાત. Page #210 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ . ‘એ,’ ‘આ,? ‘તે,’ જે,’ ને ‘કે,’ (વિનું રૂપ) પરથી પરિમાણુવાચક ને પ્રકારવાચક વિશેષણ બને છે. ૧૯૮ એ—એવડું, એટલું, એવું આ—આવડું, આટલું, આવું તે- તેવડું, તેટલું, તેવું જે—જેવડું, જેટલું, જેવું કે–કેવડું, કેટલું, કેવું એવડું પિરમાણુવાચક છે; ‘એટલું” જથા બતાવે છે; ને ‘એવું” પ્રકારવાચક છે. એજ પ્રમાણે અન્ય વિશેષણા વિષે સમજવું. વ્યુત્પત્તિ—સંખ્યાવાચક વિશેષણ અને વિશેષરૂપ સર્વનામની વ્યુત્પત્તિ ગુજરાતી વિચારીએ. સં. एक द्वि ત્રિ चतुर् चत्वारि पञ्चन् षष् सप्तन् अष्टन् नवन् दशन् एकादशन् પ્રા. एक्क એક તુવે–વે પ્રથમા, ખે बिणि तिण्णि પ્રથ. ત્રણ-તણ ‘મુગ્ધામાં ‘ત્રિહ’ છે, ‘ત્રિણિ’ ન્યૂ નું રૂપ છે. ચાર ‘મુગ્ધામાં ચર્ચા' છે, ચ્યારિ’ જૂનું રૂપ છે. चउरो चारि पंच छ सत्त अट्ठ णव दह एगारहएग्गारह एकारह - ‘મુગ્ધાવખેાધ’માં ‘ખે’, ‘ખિ' છે, બંને માટે ‘બિહુ,’ ‘ખિહુઇ છે, . પાંચ છે સાત આઠ નવ દસ અગ્યાર હિં. ગ્યા હૈં ઇગ્યારહ-ઇગ્યાર જેનું રૂપ. પં.ચારાં-શિકાતાં Page #211 -------------------------------------------------------------------------- ________________ सं. द्वादशन् प्रा. चतुर्दशन् एकारह बारह त्रयोदशन् तेरह વિશેષણ: પ્રકારાદિ चउद्दह पञ्चदशन् पण्णरह षोडशन् सोलह सप्तदशन् सत्तरह अष्टादशन् अट्ठारह માર તેર ઉદ પંદર ગુજરાતી भ. अकरा i., . एगार सिं.. यारहं डि. बारह पं. बारां भ. बारा i., G. बार सिं. बारहं डिं. तेरह; थं. तेरां भ. तेरा; जं., ङ. तेर सिं. तेरहं ૧૮૯ ચઉદર જૂનું રૂપ. डिं. चौदह; पं. चौदां ७. चौद; vi. site; सि चौडहं; म. चौदा પતરહ-પનર જૂનું રૂપ. डिं. पंद्रह; पं. पंदरां; पंधरा; 6. पंधर; पनेर; सिं. पंद्रह-पं भ. अं. सोण डिं. भ. सोळा; 6. vi. ata; सिं. सोरहं सत्तर डिं. सत्रह; थं. सतारां; सोलह; पं. सोलां; षोहल; भ. सतरा; ङ. सतर; i. सतेर; सिं. सत्रहं સતરહ-સતર જૂ નું રૂપ. मराट-डि. अठारह; पं. अठारां Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ R., . ગુજરાતી અઢાર મ. બટર; ઉ. ટર; બં. કાટાર; સિં. ૩૯હ્યું અઢાર-અઢાર જૂનાં રૂ૫ છે. नवदशन्- नवदह- ઓગણસ (“અગણીસ થઈ સ્વરएकोनविंशति एओणवीस વ્યત્યયથી). એગુણવીસ' જૂનું રૂ૫ છે. મ. વળી; પં. હું સિં. ૩ળી ૩દિવ; હિં. મોનસ; બં. નિશ; ઉ. ૩જરૂરી બાર', “તેર” “સત્તર, વગેરેમાં તેમજ પ્રાકૃત શબ્દોમાં ને ત્ થઈ ? થયો છે. સેળમાં ટૂ ને શું થયું છે. “અઢારમાં પ્રાકૃતમાંના ને ટૂ થયો છે. અરાઢ’ વર્ણવ્યત્યયથી થયું છે. એકવીસથી “અવીસ સુધીના શબ્દોમાં હિંદીમાં “વીસ”, “બ્રીમાંજ ૬ રહ્યો છે; બાકીનામાં લેપાય છે. ગુજરાતીમાં “પચીસ સિવાય બધામાં રહે છે. “ચકવીસ,” “પાણવીસ-પણવીસ” એ નાં રૂપ છે. વિરાતિ વીર વીસ મ. વી; હિં. વીસ; બં. કિ | (ગુજ. કોડી-કુંડી) ત્રિરાતૂ તીસ તસ મ. તી; હિં, તી; બં. ત્રિરા વારિાત ચત્તાત્રીસ ચાળીસ મ. વાઢી; હિં. વાઢી; બ. વર્જરી પશ્ચાત પમાય પચાસ મ. પન્નાલ; હિં. પાસ; બ. પશ્ચીરા ષષ્ટિ છઠી-છઠ્ઠી સાઠ મ. સાય; હિં. સાય; બં. પાટ સતત સત્તરી સિત્તેર મ. સત્તા; હિં. સત્તર; બં. સત્તર કારશતિ માલી એંસી મ. ઇશ; હિં. ; બં. મારી નવાત નg નેવું મ. નવૂ; હિં. નળે, બં. નવ્વ gોનáિરાત gaોળીસ ઓગણત્રીસ चतुस्त्रिंशत् ચોત્રીસ ચકતીસ-ચત્રિીસ જ નું રૂપ વૈજ્ઞાણા Page #213 -------------------------------------------------------------------------- ________________ વિશેષણઃ પ્રકારાદિ प्रा. गुजराती षत्रिंशत् छत्तीसा છત્રીસ एकचत्वारिंशत् एगचालीसा- ताणास एअचालीसाएगआलीसा एअआलीसा वयश्चत्वारिंशत् तेआलीसा તેંતાળીસ ત્રયાલીસ જૂનું રૂપ चतुश्चत्वारिंशत् चोआलीसा- युन्माणास चउआलीसा पञ्चचत्वारिंशत् पंचआलीसा પિસ્તાળીસ पयितालीस. ३. षट्चत्वारिंशत् छआलीसा છેતાળીસ छ तालीस . ३. सप्तचत्वारिंशत् सत्तआलीसा સુડતાલીસ सततालीस. ३. अष्टचत्वारिंशत् अटआलीसा ताणास 2मतालीस ४. ३. . 'यतामास' पोरेभा च्ने। त् थयो छ. सिंधामा ५५ सेम थाय बाएतालीह-बताणास; मया तो एकचत्वारिंशत् नु ा एकचत्तालीसा-एकअत्तालीसा 45 'ताणास' पोरेभा त् समन्नवी शाय. 'युमाणास'मां व नाम् थयो छ (स्वप्न-सिमिण-समा) . पञ्चाशत् पण्णासा પચાસ प्रयास 6. ३. એકાવન एकपञ्चाशत् एआवण्णासा एगावण्णासाएआवण्णाएगावण्णाएकावण्णा Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ભાવન सं. प्रा. ગુજરાતી द्विपञ्चाशत्- बावण्णाद्वापञ्चाशत् दुपण्णासा दुपण्णा त्रिपञ्चाशत्- तेवण्णासा- तपन हिं. तिरपन त्रयःपञ्चाशत् तेवण्णा . षष्टि छट्ठी સાઠ साडू. ३. चतुःषष्टि चोटही-चउछट्ठी ચોસઠ AGA8-ASसहि . ३. सप्तति सत्तरी સિત્તેર सत्तर तू. ३. एकसप्तति एअसत्तरी-एगहत्तरी यातर होत२४ ४.३. द्विसप्तति- दुसत्तरी- मातेर हिं. बहत्तर; म. बहात्तर; द्वासप्तति बासत्तरी- मं. बायात्तर बाहत्तरी महत्तरि-मातर-महतार-हतार भुता२ ५. ३. त्रिसप्तति- तेसत्तरी- તેર त्रयःसप्तति तेहत्तरी चतुःसप्तति चोसत्तरी- ચુમોત્તેર चोहत्तरीचउसत्तरी चउहत्तरी 'युम्भाणास'ना घे? 'युभोत्तर'मा 'म्' यया छ; माह पनी व् य म् यया छ भसं. स्थाप ५२थी मा. विज्ञप्ति-विण्णत्तिनुं vणाम मिनति २. 'धीवर'D हिंदीमा 'धीमर' थाय छ, तमा ५५ वने। म् याय छे. एकाशीति एगासी એક્યાસી ध्यासी on. ३. Page #215 -------------------------------------------------------------------------- ________________ વિશેષણઃ પ્રકારાદિ १६३ १८3 . બાણુ स. प्रा. ગુજરાતી द्वयशीति बासी ध्यासी; हिं. बयासी; म. व्यायशी; . बिराशी त्र्यशीति तिआसी यासी; हिं. तिरासी; म. व्यायशी; ___j. तिराशी चतुरशीति चोआसी- ચોર્યાસી चउआसी यसी तू. ३. पञ्चाशीति पंचासी પંચ્યાસી पंयासी ४. ३. षडशीति छासी છયાસી सप्ताशीति सत्तासी સત્યાસી 'त्यासी' 'तिआसी' ५२था मायुं छे तथा या२युन छ. मेने सोश्य 'मेयासी,' 'न्यासी' कोरेभा २ थयो एणय छ. द्विनवति बाणबई त्रिनवति- तेणवई वाय; हिं. तिरनिबे; म. व्याण्णव; त्रयोनवति म. तिरानव्वइ चतुर्नवति चोणवई- રાણુ चउणवई षण्णवति छन्नु हिं. छानवे; म. शहाण्णव; i. छियानव्वइ छया पू. ३. अष्टनवति- अट्ठाणवई महान अष्टानवति एकोनशतम्- एओणसअंनवनवति नवणवइ ना शतम् सअम्-सउ (५५०) सो हिं. एकसौ; भ. शंभर ५।--सं. पादः (यतुर्थाश); प्रा. पाओ; अ५. पाउ ५२२॥ सो-म -सं. अर्धः, प्रा. अडो-अद्धो ( र भूर्धन्यने साधे धना भूर्धन्य यये। छ.) पाणी-सं. पादोनः; प्रा. पाओणो-पाऊणो Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સવા–સં. સપા; પ્રા. સવાસો; અપ, સવાલ (ન્ને ૨ થઈ ર્ થયો છે.) દેહ– સં. કાર્બદ્રિતીય; માગધીમાં ગઈ કે અવરૂપ-આમાં મg ને ટુ–વિ ને વ્યત્યય થઈ વિરુ પરથી દોઢ' થયું છે (ને જ થઈ, ને ૩ થઈ, મહીઢ પૂર્વ હિંદી-હેa-ઢ, પશ્ચિમ હિંદી-ઢા; પં–હેડતાંબં.-૩ અઢી–. મર્ધતૃતીય; માગધીમાં માફઝ (ગગગ-મકૃતજ્ઞ) છે તે પરથી. ઊઠાં –ાં. અર્ધચતુર્થ – ગદ્ધાવો-મમરો–ોદો-ફોકોમ લોપાઈ ફોટા–દૂર પશ્ચિમ હિંદીમાં છે, લેપાઈઝા-રા; ગુજ૦ ઊઠું-ઊઠાં. આ પ્રમાણે દેઢ, “અઢી, “હું ગર્વ સાથે પછી સંખ્યાપૂરક મળીને થયાં છે. સાડા-ઉં. સર્વ: પ્રા. સમો પહેલો-સં. પ્રથમ; પ્રા. તે ઘટુમો છે; પરંતુ ને હૂ થઈ શકે, પૃથ્વીનું પ, પથ :નું ઘટ્ટ થાય છે. - ૨ ને રૃ થયો હોય, મેં લપાયે હય, ને વર્ણવ્યત્યય થયો હોય. માગધીમાં વઢમિ-gઢ છે. ડૉ. ટેસિટોરિ પૂહિક એ જૂના ગુજરાતી રૂપ પરથી એજ અપભ્રંશનું રૂપ ધારી સંસ્કૃત શબ્દ કપે છે. “મુગ્ધાવબોધમાં પહિલઉ” રૂપ છે. હિંદીમાં પા; પં.માં ાિં છે. બીજું, ત્રીજું--સં. દ્વિતીય -પ્રા. વિજ્ઞ; સં. તૃતીય; પ્રા. તરૂન્ન; અપભ્રંશમાં તરૂ વપરાયું છે. પંજાબીમાં કૂના, ફૂગ, તીજ્ઞા છે. “મુગ્ધાવ”માં “ત્રીજઉં,” “ત્રીજાને ઠેકાણે ને “વિહુ' “ત્રણને ઠેકાણે છે. એથું-ચતુર્થ -પ્રા. વડો–વારથો છે અ૫. વાસ્થય છે. મુગ્ધા”માં “ચઉથવું છે. પાંચમું છ, સાતમું, વગેરે શબ્દો સં. યમ, પs, da, વગેરે પરથી પ્રાકૃતિદ્વારા આવ્યા છે. “મુગ્ધામાં પાંચમ છે. સંઘવાચક–-એકું, “દુ, ‘તરી, “ચકું, “પંચું, “છે“સનું, “અ, નવું,” “દાન–આ સમૂહવાચક છે. આંકના કોઠામાં વપરાય છે. “પંચાં,” “જીંગછક, “સત્તાં, “અ” “નવાં એ બ. વ.નાં રૂ૫ છે. સંસ્કૃતમાં ૧ પ્રત્યય સમૂહવાચક છે-દ્ધિ, ત્રિ, ચતુ, વચા, ઘર, સતવ, કષ્ટ, નવ, તરાવા શબ્દ સમૂહવાચક છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ વિશેષણઃ પ્રકારાદિ ૧૯૫ इयत् સં. g ; પ્રા. g#ાં, અપ. #એ કે પૂર્વ હિંદી દવા. ટ્રિમ્સુ–દુ; બેલેમાં ૪પ્રત્યય છે. ત્રિમૂ-કા. તિબં; તે પશ્ચિમ હિંદીમાં તિ પૂર્વ હિંદીમાં છે. “તી' ગુજરાતીમાં પણ વપરાય છે “તરી’ પણ “ત્રિવ” પરથી સ્વરવ્યત્યયથી આવ્યું છે. ચતુમ્; પ્રા. ઘઉં-ચે; એજ પ્રમાણે પંચ પરથી પંચું, ઘર પરથી “છÉ, સત પરથી “સ; સાઇજ પરથી “અ૬), નવ પરથી “નવું આવ્યાં છે. કેડી, કડી–એટલે વીસનો જશે. પૂર્વ હિંદીમાં લોહી કે શો છે. શતા પરથી “સંકે' (અપ. સય૩) ઘણું–છે. ઘન, હિં. ઘના; પં. ઘણા એવડું, એટલું, એવું, વગેરે-- सं. यावत् અપ૦– ઈ–વવું तावत् , -dg૭-તેવ; છે –07-gવવું વિયત » – –વંડું અનિશ્ચિતતાવાચક––સંખ્યાવાચક શબ્દની પછી “એક” લખવાથી અનિશ્ચિતતાને અર્થે આવે છે. બેએક, ચારેક, દસેક, સાઠેક તેમજ પાસે પાસેના બે સંખ્યાવાચક શબ્દોને સમાસ કરવાથી પણ અનિશ્ચિતતાને અર્થે આવે છે. ત્રણચાર, દસબાર; દસ પંદર, વીસ પચીસ હિંદીમાં પણ આનું સાશ્ય છે-- तिनि चारि; दश बीस; बीस पचीस; वीस तीस; बारह चौदह; बीस पचास ગુજરાતીમાં “વીસને પચાસ જેવી દુરની સંખ્યા સાથે લખાતી નથી. સંસ્કૃતમાં વત્ પ્રત્યય પરિમાણવાચક છે; તે તત્ (તે), ચમ્ (જે), રૂમ (આ), ને વિમ્ (શું)ને લાગ્યો છે. સુરમ્ ને વિમુને લાગતાં વત નું થતું થયું છે. અપભ્રંશમાં વત્ નું સુત્ર ને gas થાય છે. મુગ્ધાવબોધમાં “એતલઉ, તેતલઉ”, “જેતલઉ”, ને કતલઉં રૂપ છે તેમજ “એવડઉ, તેવડઉ, જેવડG', ને કેવડઉ પણ છે. જેટલું–જેવડું તેટલું–તેવડું, વગેરે આ રીતે આવ્યાં છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હિં. ચાદશ:–અ૫૦–ગણું , તાદરા – ૨ –તરૂણું , ડુંદરા: – , –થવું , જીદરા- , - ગુજરાતી ને હિંદીમાં આંકના કોઠામાં સંખ્યાને ક્રમ સરખાવવા જેવો છે. तीन के तीन तेरह के तेरह तीन दूनी छ तेरइ दूनी छब्बीस तीन त्रिक नौ तेरह ति वनतालीस तीन चौक बारह तेरह चौका बावन तीन पचे पंद्रह तेरह पचे सठि જૂની ગુજરાતીમાં ત્રણ પ્રકારનાં રૂપ જોવામાં આવે છે – (૧) ઇસઉ (અસઉ); જિસઉ, તિસ૬, કિસ (૨) ઈસિ (અસિ૬), જિસિઉ, તિસિઉ, કિસિ (૩) ઈ૬, જિસ્યઉ, તિસ્યઉ, કિસ્યઉ મુગ્ધાવબોધ”માં “જિસિહ, તિસિઉ', ઈસિઉ”, “ઇસઉ,ને કિસિઉ રૂપ છે. કાન્હડદે પ્રબન્ધમાં “અચૂં, “કિસી’, ‘કિસ્યું, “અસિ”, “જસિ', તસિ–તિસ્યુ, “એસે', “જિસિ', “તિસિ'–આવાં રૂપો મળી આવે છે. દાખલા – ગૂજરાતિ તે કહીઈ કિસી? કિસ્યું ખમ્માયત, અણહલપુર કિસ્યું દીવગઢ, માંગલપુરા ૧, ૨૨-૨૩ કાન્હ-તણઈ સંપત્તિ ઇસી, જિસી ઈન્દ્રહ ધરિ રિદ્ધિ ૧૯ અસિઉ નહી આસેર; જસિઉ જાલપુર જાણિઇ તિસ્યુ નહી ગ્યા; ચિત્રકોટ તિસિઉ નહી; તિરૂ નહીં ચાંપાનેર જસિઉ જાલપુર જાણિ; તસિઉ નહી ભામેર. માંડવગઢ તિર્યું નહીતસ્ય નહી મેહેર જસ્ય જાહેર જાણીઇ, તિર્યુ નહી રાખેર. ૪-૬-૮. જેસા લાલા રેસા કાકા—-જેસા, સા ચાદરા, તાદર પરથી ઉપર પ્રમાણે આવ્યાં છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપદ સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત ૧૯૭ વળી सं. यादृश् અપ, નેવું-નેહોને ગુજ૦-જેવું છે તાદર છે તેદુ-હો-; , તેવું ક વીદજી ,, દુ-હો-હૃ; , કેવું , ઈદુ-દ્દોઢ , એવું દૂ ને ૨ એ હિંદની રજપુત બેલીઓનું ખાસ લક્ષણ છે અને એ બેલીએમાંથી ગુજરાતી ઉદ્ભવેલી છે. વળી જૂની ગુજરાતીમાં નીચેનાં સક્ષમ્યર્થક સર્વનામિક વિશેષણ જેવામાં આવે છે – એથલ, જેથઉ, તેથલ, કેથઉ–અ૫૦, પશુ, છુ, તેલ્થ, વેણુ સાથે સંબદ્ધ છે (સં. , ચત્ર, તત્ર, ત્ર). તે લીલા કેથી ગઈ હાલની ભાષામાં કેથાં” (“ક્યાંના અર્થમાં અવ્યય તરીકે વપરાય છે, પણ એ રૂ૫ શિષ્ટ ગણાતું નથી. પ્રકરણ ૧૮મું ક્રિયાપદના સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત કિયાઃ ભાવના વ્યાપાર–ક્રિયાપદ એટલે કિયાવાચક પદ. પણ કિયા એટલે શું? ભાગ્યકાર કહે છે કે કિયા એ અત્યન્ત અપરિદષ્ટ છે–બીલકુલ દેખી શકાતી નથી. તે અનુમાનથી ગમ્ય થાય છે, જેમકે બધાં સાધને પાસે હોય છે તો પણ કવચિત્ “રાધે છે એમ પાકકિયા થાય છે અને કવચિત પાકકિયા થતી નથી. સાધને પાસે હોવાથી “રાધે છે એમ પાકકિયા થાય છે તે જ નક્કી યિા છે. કિયા, ભાવના, વ્યાપાર, એ બધા પર્યાય શબ્દ છે. સાધ્યરૂપ અને સિદ્ધરૂપ કિયા–તજે છે અને ત્યાગ એ બંને પદ કિયાવાચક છે; પરંતુ “તજે છેમાં કિયા સાધ્યરૂપ એટલે સધાતી થતી વર્ણવી છે અને ત્યાગમાં ક્રિયા સિદ્ધરૂપ એટલે થયેલી Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ અને તેમાંથી થયાની સ્થિતિ સમજાય એવી વર્ણવી છે. રાંધે છે, ‘રાંધશે, અને ‘રાંધ્યું', એ ત્રણે રૂપાના વિચાર કરીએ તેા માલમ પડશે કે ‘રાંધે છે’ અને ‘રાંધશે’ એ સાધ્યરૂપ ક્રિયા છે અને ‘રાંધ્યું’ એ પણ સિદ્ધ ક્રિયા સાધ્ય રૂપમાં દર્શાવી છે. પાક,’ ‘ત્યાગ,’ ‘રાગ,’ એ શબ્દો સિદ્ધ ક્રિયા સિદ્ધ રૂપમાં દર્શાવે છે અને ભાવ કહેવાય છે. ભૂતકાળનું ક્રિયાપદ પણ ક્રિયા સિદ્ધ છે છતાં તેને સાધ્ય રૂપમાંજ દર્શાવે છે. પૂર્વાપર અવયવ: ક્રિયાનું લક્ષણ-વળી ક્રિયામાં પૂર્વાપર અવયવા હાય છે એમ ભતૃહિર કહે છે. રાંધવાની ક્રિયાને વિચાર કરીશું તેા માલમ પડશે કે તે ક્રિયામાં પૂર્વાપર ક્રમિક અવયવ છે. ચૂલા પર મૂકવું, તાપ કરવેા, ફૂંક મારવી, વગેરે ક્રમિક અવયવે એ ક્રિયામાં છે અને તેના છેલ્લા અવયવ ચૂલા પરથી નીચે ઉતારવું એ છે. આ પ્રમાણે સાધ્વરૂપ કે સિદ્ધરૂપ વ્યાપાર જેને સાધ્ય તરીકે વર્ણવેલા હાય તે ક્રિયા છે. ક્રિયામાં ધણા અવયવ હાય છે, તેાપણુ તે બધાનું સંકલન કરી એકત્વબુદ્ધિથી તે એકજ છે એમ વિચારવાનું છે અને એ એકત્વબુદ્ધિને લીધેજ ક્રિયાને પ્રથમ અવયવ થાય છે (રાંધવાની ક્રિયામાં તપેલી ચૂલા પર મુકાય છે) ત્યારે પણ ક્રિયાના— ‘રાંધે છે' એમ ક્રિયાપદનેા-આપણે પ્રયાગ કરીએ છીએ, દીક્ષિતનું ક્રિયાનું વિવરણ--ભટ્ટોજી દીક્ષિત શબ્દકૌસ્તુભ’ નામના ટીકાગ્રન્થમાં ‘ક્રિયા’ શબ્દના અર્થ ઘણા સરળ સમજાવે છે. કરે છે’ એવા જેનો અર્થ થાય તે ક્રિયા. દરેક ધાતુના અર્થ ‘શું કરે છે’ એમ પ્રશ્ન પૂછવાથી સમજી શકાય છે; જેમકે ‘રાંધે છે’ એના અર્થ ‘શું કરે છે’ એમ પૂછવાથી ‘પાક કરે છે’ એમ આવે છે. આ પ્રમાણે દરેક ધાતુના અર્થ ‘શું કરે છે’ એમ પૂછવાથી સમજાય છે. પણ અહિં એક શંકા ઉત્પન્ન થાય છે કે હાય છે’ એવા સત્તાવાચક ધાતુના અર્થ આવા પ્રશ્નથી શી રીતે સમજાય ? ‘છે,' વ્હાય છે,’ એટલે ‘સ્વરૂપ ધારણ કરે છે.’ કોઇ વસ્તુ નાશ પામવાની તૈયારીમાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપદ સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત ૧૯ હોય એવી વસ્તુ માટે પણ શું કરે છે એ પ્રશ્ન પૂછીએ તે છે એવે ઉત્તર આવશે. પણ દરેક કિયા થાય છે ત્યારે વસ્તુસ્વરૂપ ધારણ તે કરે છે, અર્થાત, વિદ્યમાન છેજ, છતાં તે સ્થળે શું કરે છે એ પ્રશ્નનો ઉત્તર છે એમ કેમ નથી આવત? કારણ સ્પષ્ટ છે. ત્યાં વસ્તુની સ્થિતિ નિશ્ચિત હેવાથી તે વિષે પ્રશ્નનું તાત્પર્યજ નથી; તેથી પાકાદિ કરે છે એજ ઉત્તર ઈષ્ટ છે. “વાક્યપદીય’માં હરિએ પણ કહ્યું છે કે “આત્માને આત્મા વડે ધારણ કરે છે ત્યારે “છે એમ કહેવાય છે.” ભાવવિકાર ભગવાન વાર્ષાયણિએ છ પ્રકારના ક્રિયાના વિકાર દર્શાવ્યા છે એમ ભાષ્યકાર કહે છે-“ઉત્પન્ન થાય છે, છે, વિપરિણામ પામે છે, વધે છે, અપક્ષય પામે છે, અને વિનાશ પામે છે. પદાર્થમાત્રના આ પ્રમાણે ઉત્તરોત્તર ભાવવિકાર થાય છે. દરેક ક્રિયા ઉપર દર્શાવ્યા પ્રમાણે પૂવોપર (કેમિક) અવયની બનેલી છે - અને આરંભથી તે સમાપ્તિપર્યન્ત એ અવયવો રહેલા છે. તેમાં જન્મ પામ-ઉત્પન્ન થવું, એ સર્વથી પહેલે ભાવવિકાર છે. ત્યાર પછી વિદ્યમાન થવું, એમ છએ ક્રિયાવિકા કમિક છે. દરેક વિકારમાં ત્યાર પછીને વિકાર હોય છે, તે પણ તે તેના અસ્તિત્વનું અભિધાન કરતો નથી તેમજ નિષેધ પણ કરતા નથી, કેમકે શબ્દમાત્રમાં એકજ અર્થ રહે છે. વસ્તુના સ્વરૂપને નિશ્ચય થયું નથી એવી અવસ્થામાં કંઈક ઉત્પન્ન થાય છે એમ અનુમાન ગમ્ય થાય છે. તે ઉત્પન્ન થાય છે તે અવસ્થામાં તેનું અસ્તિત્વ છે, તે પણ તેનું તે શષ્ટ અભિધાન કરતું નથી તેમજ પ્રતિષેધ પણ કરતું નથી. એજ પ્રમાણે દરેક ભાવને માટે સમજવાનું છે. ક્રિયામાત્ર આ છમાંથી કેઈ પણ વિકારમાં આવી શકે છે અને એ છથી અન્ય વિકાર નથીજ. - ધાતુ અને પ્રત્યયન અર્થઅકર્મક અને સકર્મકક્રિયાપદ ધાતુ અને કાળ કે અર્થના પ્રત્યેનું બનેલું છે, તેમાં ધાતુના Page #222 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અર્થ શા છે અને પ્રત્યયના અર્થ શા છે તેને હવે વિચાર કરીએ. ધાતુમાત્રના બે અર્થ છે–ફળ અને વ્યાપાર અર્થાત્, કિયાનું ફળ અને ક્રિયા એ બે અર્થ ધાતુમાંથી નીકળે છે. એ અર્થોને આશ્રય એ પ્રત્યયને અર્થ છે. ફળને આશ્રય એટલે ફળ જેમાં રહ્યું છે તે, અર્થાત, કર્મ અને કિયાને આશ્રય એટલે ક્રિયા જેમાં રહી છે તે, અર્થાત્ , કર્યા. કર્તા કે કર્મ આ પ્રમાણે પ્રત્યયને અર્થ છે. ફળ અને વ્યાપાર એક આશ્રયમાં હોય છે ત્યારે ક્રિયાપદ અકર્મક છે અને ભિન્ન આશ્રયમાં હોય છે ત્યારે ક્રિયાપદ સકર્મક છે. “છોકરે ચેપડી વાંચે છે એમાં “વાંચ ધાતુ, વાંચવાની ક્રિયા, એ કિયાને આશ્રય, અને એ કિયાનું ફળ એટલે એ કિયા જેને લાગુ પડે છે તે છે. “વાંચે છે એ ક્રિયાપદ “વાંચ” ધાતુ અને “એ” પ્રત્યયનું તેમજ “છ” સાહાચ્યકારક ધાતુ અને તેના પરના “એ” પ્રત્યયનું બનેલું છે. તેમાં વાંચવું એ ધાતુનો અર્થ છે. પ્રત્યયને શું અર્થ છે? “વાંચે છે એ રૂપ કર્તાનું અભિધાન કરે છે કે કર્મનું? એ રૂપથી કર્તા ઉક્ત થાય છે, કર્મ થતું નથી. પ્રત્યય કર્તરિ છે, એટલે કર્તાના અર્થમાં છે; માટે ક્રિયાપદને કર્તરિ પ્રગ છે એમ કહેવાય છે. કર્તા એ પ્રત્યયને વાચ્યાર્થ હોવાથી ક્રિયાપદને કર્તવાચ્ય પણ કહે છે. અહિં કિયાને આશ્રય “છોકરે છે અને ફળને આશ્રય “ચાપડી છે. એ બંનેના આશ્રય ભિન્ન હોવાથી ક્રિયાપદ સકમેક છે. “છોકરો જાય છે” એમાં જવાની ક્રિયાને આશ્રય કરે છે અને જવાના ફળને પણ આશ્રય તેજ છે; માટે ક્રિયાપદ અકર્મક છે. એક પ્રાચીન સંસ્કૃત કારિકામાં અકર્મક ક્રિયાપદની યાદી આપી છે, તે નીચે પ્રમાણે છે:-- વૃદ્ધિ, ક્ષય, ભય, કવિત, મરણ, લજજા, સત્તા, સ્થિતિ, જાગરણ, શયન, કીડા, રુચિ, અને દીપ્તિ–એવા અર્થના ધાતુ અકર્મક છે. આ યાદી સંપૂર્ણ છે એમ તે કહી શકાશે નહિ. પરંતુ એમાં આપેલા ધાતુ અકર્મક છે અને એ યાદીમાં ઘણું અકર્મક ધાતુને સમાવેશ થાય છે. પરંતુ એમાં પડ, બેસ, ઊઠ, ઊંઘ, “કુદ' અને એવા બીજા અકર્મક ધાતુને સમાવેશ થતો નથી, Page #223 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપદ સકર્મક, અકર્મક, અપૂર્ણયિાવાચક, સંયુક્ત ૨૦૧ સકર્મકને અકર્મક તરીકે પ્રયોગ–સકર્મક ક્રિયાપદને આપણે અકર્મક તરીકે ઈચ્છાનુસાર વાપરી શકીએ છીએ; જેમકે, શું કરે છે? હું વાંચું છું--અહિં અપેક્ષા માત્ર કિયાજ જાણવાની છે, તેથી વિશેષ નથી. કર્મની અવિવેક્ષાથી ક્રિયાપદ અકર્મક છે. હરિએ એક કારિકામાં કહ્યું છે કે ચાર સ્થિતિમાં ક્રિયાપદ અકર્મક બને છે–૧. ધાતુ અન્ય અર્થમાં હોય ત્યારે; જેમકે, “તે ભાર વહે છે” (સકર્મક); પરંતુ, નદી વહે છે” (રેલા તરીકે ચાલે છે, અકર્મક, અર્થ બદલાઈ ગયું છે); ૨. કર્મને અર્થ ધાતુના અર્થમાં સમાયે હોય ત્યારે; જેમકે, તે જીવે છે, અર્થાત્, પ્રાણ ધારણ કરે છે; ૩. કર્મ પ્રસિદ્ધ હોય ત્યારે; જેમકે, મેઘ વર્ષે છે, અર્થાત, જળ; અને ૪. વિવક્ષા ન હોય ત્યારે, જેમકે, “દીક્ષિત નથી આપતે, નથી યજતો, કે નથી હેમતે” અર્થાત્, દાન, યજ્ઞ, ને હોમની ક્રિયાના - અભાવનીજ વિવક્ષા , કર્મની વિવેક્ષા નથી. અપૂર્ણકિયાવાચક–કેટલાંક અકર્મક તેમજ સકર્મક ક્રિયાપદમાંથી ક્રિયાને પૂરે અર્થ નીકળતું નથી તેની પછી કેટલાક શબ્દ આવે છે ત્યારે જ એ અર્થ પૂરે થાય છે. સકર્મક ક્રિયાપદેમાંથી તે કિયાને પૂરો અર્થ નીકળે છે, માત્ર ક્રિયા કેને લાગુ પડે છે, કિયાનું ફળ શેમાં રહેલું છે, તેની, એટલે કર્મની, અપેક્ષા રહે છે. પરંતુ આ ક્રિયાપદેમાંથી ક્રિયાનો અર્થ જ અધુરે છે એમ સમજાય છે. એવાં કેટલાંક સકર્મક ક્રિયાપદ પણ છે, તેમાં કર્મ આવ્યા છતાં ક્રિયાને અર્થ અધુરે રહે છે, કર્મ પૂરું ક્રિયાપુરક થતું નથી. આવાં ક્રિયાપદ અપૂર્ણકિયાવાચક કહેવાય છે. દાખલા – તે છોકરે આગળ જતાં સારે નીવડશે. રાજાએ તેને અમાત્ય બનાવ્યા. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રાજાએ તેને મા૫ત્રકે નીમે. હું તેને અણસમજુ ગણું છું. સર્વ સજ્જનથી આ પુરુષ અનીતિમાનું મનાય છે. આઘેથી તે ઘણું રમણીય શહેર દેખાય છે. આમાં કિયા પૂરક નામ, વિશેષણ, કે કિયાની સાથે સંબંધ રાખનાર પદ હોય છે. નામ કર્તા કે કર્મનું સમાનાધિકરણ હોય છે કે અન્ય વિભક્તિમાં હોય છે. આ પ્રમાણે, હોવું, દેખાવું, નીવડવું, કહેવાવું, ગણવું-ગણાવું, માનવું–મનાવું, વિચારવું-વિચારવું, ધારવું–ધરાવું, વગેરે અર્થનાં એવાં ક્રિયાપદ છે. - સંયુક્ત યિાપદ–બે ક્રિયાપદ ભેગાં થઈ તેમાંથી સંયુક્ત અર્થને બદલે જુદોજ અર્થ નીકળે તેવાં ક્રિયાપદ સંયુક્ત ક્યિાપદ કહેવાય છે. એવાં ક્રિયાપદ બનાવવામાં મુખ્યત્વે નીચેનાં ક્રિયાપદ કામ લાગે છે. એવાં ઉપકારક ક્રિયાપદથી મુખ્ય કિયાના અર્થમાં ત્વરા અને સંપૂર્ણતાના અર્થ આવે છે. દે––લખી દે. ફેકી દે, હિં, પં તેના નિવાસ્ટ લેના; મ. ટન રે; જિદૂન રે નાખ-લખી નાખ; ધંઈ નાખ; હિં. માર કાઢના; ટ કાઢના; મ. યાર્ને વર્ગ વાહન ટા, કાઢ–લખી કાઢ, ચીતરી કાઢ; જા–પી જ; બેસી જા; હિ. કાન; વઢે નાના; મ. રોગ પટેલ રત ના; વાત માઈલ તો પર્યત વડે ચેત ગા. સાતત્યવાચક છે. લે--કરી લે ખાઈ લે હિ. સો તેના; મ. વર નાન વહન થા. કર––વાંચ્યા કર, કર્યા કર, &ि. आया करना Page #225 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપદ સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત ૨૦૩ આવ––થતું આવે છે બગડતું આવે છે. મૂક––કરી મૂક; લખી મૂક; મ. તીર ગાય વાંધૂન ટેવ; લેન રાવ રહ–બેસી રહે તે રહે; કરી રહે; છુિં. વૈઠ ના; ગુપ ના; પડ–જણાઈ પડશે; થઈ પડશે; हिं. उसका दोष जो जान पडे तो हमभी नहीं बचंगे. ચૂક–એનું કામ થઈ ચૂક્યું છે. ઊઠ–આખરે એ રડી ઊઠ્યો. એનાથી કંઈ વળ્યું નહિ. ભાવકક–જે ક્રિયાપદને ક ક્રિયાને ભાવ છે તે ભાવકર્તક કહેવાય છે. આજ બહુ ઘામે છે. (ઘામ થાય છે.) તે બેને બનતું નથી. (બનવાનું થતું નથી.) જેમ ચે, ફાવે, ગેડે, તેમ કરે. (ચવાનું, ફાવવાનું, ગોઠવાનું થાય.) મરાઠીમાં મા ત્યા થૈવ નાવ. | માતોશા સ વાગતાં ૩ના તેં. ભાવકક ક્રિયાપદમાં કર્તા ક્રિયાપદમાંજ સમાય છે. ખુલ્લો ક્રિયાપદથી પૃથક નથી, માટે કંઈકર્તા નથી ને ક્રિયાપદ અકર્તક છે એમ થતું નથી. કિયા થઈ એટલે તેને કર્તા, આશ્રય હેજ જોઈએ. આ ઉપરથી સમજાશે કે ભાવકતૃક ક્રિયાપદને અકર્તક કહેવું યુક્ત નથી. અપૂર્ણ ક્રિયાપદ–જોઈએ એ અપૂર્ણ ક્રિયાપદ છે, કેમકે એનાં બધા કાળ ને અર્થનાં રૂપ થતાં નથી. સં. યુવરાતે (ગુરુરૂગુગજીઈએજોઈએ) ઉપરથી એ રૂપ ગુજરાતીમાં આવ્યું છે, તેથી એ કર્મણિ છે-કર્મવાચ્ય છે, Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ | ડૉ. ટેસિટોરિ છે. ચોત્યતે પરથી એ રૂ૫ ઉપજાવે છે. વોચતે અ૫૦ નોફિન્ન. જૂ. ગુ. ઈયઈ-જોઈ જઈ. મારે તે જોઈએ છે (તેની જરૂર છે, કર્મણિ, “તે એ કર્મ છે એને અર્થ ઉક્ત છે માટે પ્રાતિપદિકર્થે પ્રથમા છે; “મારે–ચતુર્થી કર્તાના અર્થમાં) તમારે આમ કરવું ન જોઈએ (કર્મણિ, “કરવું અભિહિત કર્મ, નામાર્થે પ્રથમ. સકર્મક કૃદન્ત છે, માટે તમારે એને કર્તા છે ને “આમ એ કર્મ છે. “કરવું” પણ કર્મણિ છે, માટે “આમ” મૂળ અવ્યય, નામ તરીકે વપરાયું છે. પ્રાતિપદિકર્થે પ્રથમા) જોઈએ; જોઈએ; જોઈએ છે જોઈતું હોય; જોઈતું હતું જોઈતું હત; જોઈતું હશે; જોઈશે; જોઈતું નથી–આટલાં રૂપ વપરાય છે. giદમરાઠીમાં એજ અર્થનું અપૂર્ણ ક્રિયાપદ વાલ્ફિને છે, તે દ– -ઉપર કર્મણિ ન આવી થયું છે. પાદિને એ રૂપ કર્મણિ વર્તમાન કાળના ત્રીજા પુરુષનું એકવચન છે. એનાં વર્તમાન કાળનાંજ રૂ૫ વપરાય છે. એને અર્થ “–ની જરૂર છે એ છે. તેં પુત માં પાહિ મા–તે પુસ્તક મારે જોઈએ છે અપેક્ષિત છે. રામાનેં વિવર રામાત્રા બાગ હૈં પુરતા વાવર્લ્ડ વાહિનેરામે કે રામને આજ એ પુસ્તક વાંચવું જોઈએ. (કર્મણિ પ્રયોગ છે) ત્યાં વિવા તુરા મેન્ડે પાફિઝે (ક્રિયાપદ અકર્મક છે; માટે ભાવે પ્રયોગ છે) - ~ પ્રકરણ ૧ભું ધાતુ: પ્રકારાદિ ધાતુ-ધાતુ એ ક્રિયાપદનું ટૂંકામાં ટૂંકું રૂપ કે મૂળ છે. સંસ્કૃત વૈયાકરણે આસરે ૧,૭૦૦ ધાતુ આપે છે. એ મૂળ સ્વરૂપ છે અને એનાથી ટૂંકાં રૂપ થઈ શકતાં નથી એવું તેમનું મત છે. પાશ્ચાત્ય મત–ભાષાશાસ્ત્રીઓએ ભાષાઓને મુકાબલે કરી તે ધાતુઓનાં મૂળ પ૦૦માં આપ્યાં છે. એથી પણ સૂમ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ધાતુઃ પ્રકારાદિ સંશાધનથી એ સંખ્યા ૧૦૦ કે ૫૦ પર આવી જાય છે એમ તેમનું માનવું છે. સાર્વનામિક ધાતુ–સર્વનામનાં મૂળ સ્વરૂપને પાશ્ચાત્ય વિદ્વાને સાર્વનામિક ધાતુ કહે છે. એ ધાતુ ઘણી વાર એકસ્વરી શબ્દના રૂપમાં જણાય છે; જેમકે, સ, હો, ત, તે (“આ” કે “તે); સ્ય, ત્ય, સ્વ, સ્મ; મ, મે, તુ, તે (હું, “તું”); ય, ક, કુ (જે, “ક”, “કેણુ). ઘણી વાર આ મૂળમાં વિભક્તિના પ્રત્યયે સ્, મ, ત, લ્યુમ, ભ્યાસ લાગેલા હોય છે. ઘણી વાર એ પ્રત્યયો એકઠા થયેલા હોય છે–ફૂમ, ઉષ, ૩ન, પુત, ન વિભાગ--ધાતુના વિભાગ નીચે પ્રમાણે કરી શકાય – (અ) પ્રાથમિક ધાતુ (૧) સ્વરના બનેલા:(૧) ૩ “જવું, * “જવું (૨) સ્વર ને વ્યંજનના બનેલા: સન શ્વાસ લેવો, ૩૫૬ ખાવું, મત જવું, સત્ “ભટકવું, સત્ “બેસવું; ફુઃ “રતુતિ કરવી, શ “અમલ કરવો, ર્ ‘તર્ક કરવો, ધું “વધવું, વગેરે - (૩) વ્યંજન ને સ્વરના બનેલા હા “આપવું, ધા “મૂકવું; ચા “જવું, પા પાલન કરવું, મા “માપવું, વા વાવું, યુ “જોડવું, શું કરવું, શી “સૂવું, વિ “જીતવું, મેં “હવું, શું કરવું, મુ “મરવું, યુ “વરવું, બે ધાવવું, તો “કાપવું, ધ્યે ધ્યાન ધરવું, વગેરે (આ) હૈતીયિક ધાતુ (૧) વ્યંજન, સ્વર, ને વ્યંજનના બનેલા – યુન્ જવું, યુદ્ “લડવું, ચુત “પ્રકાશવું, યુદ્ વિમોહ પમાડ, દ્ર ચવું, અદ્ રેવું, ધુ રૂંધવું, , , ક “લૂટવું, ન્ હિંસા કરવી, ત્ “ઊગવું, તુટુ પડવું, તુમ્ “તોષવું, તુન્ ‘તુલના કરવી, તુ “હિંસા કરવી, તુમ્ “હિંસા કરવી, તુર ‘વરા કરવી, સુત્ “પીડા કરવી, વગેરે આમાં યુગ, યુદ્, ચુત, યુ-૩ ધાતુ પરથી , ત્, , હમ્, , ફ, સન્ , – ધાતુ પરથી, અને તુર્, તુમ્, તુર, તુન્ , તુન્ , તુ, તુ તુ ધાતુ પરથી આવ્યા હોય એમ લાગે છે. યુ જોડવું, યુ જોડવું, યુવું ૪૮દદ Page #228 -------------------------------------------------------------------------- ________________ २०६ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ લડાઈમાં જોડવું આમ યુન્ અને યુદ્ ધાતુનું મૂળ કું જણાય છે. એ જ પ્રમાણે અન્ય સ્થળે સમજી લેવું. (૨) બે વ્યંજન ને દીર્ધ સ્વરના બનેલા– #ા “માનવું, શા “જાણવું, રથા ઊભા રહેવું, ઘા “સુંઘવું, ક્યા “વૃદ્ધ થવું, દ્રા “કુત્સિત ગતિ કરવી, વ્યાં કહેવું, પ્લા “ખાવું, ના “નહાવું, શ્રી “રાંધવું, ઝા “પૂરવું, –à “ખિન્ન થવું, હ્રીં લાજવું, ઝૂ “કહેવું, વગેરે. (૩) સ્વર ને બે વ્યંજનના બનેલા - અ પડવું, હૂં “ગ્ય થવું, પૂજવું, “પ્રાર્થના કરવી, સન્ “મેળવવું, વત્ “માન આપવું, “ક્રીડા કરવી', વગેરે. (ઈ) તાતવિક ધાતુ(૧) સંયુક્ત વ્યંજન, પછી સ્વર, ને પછી વ્યંજનના બનેલા: ત્રમ્ “બીવું', ત્ર “શરમાવું, ક્ષમ્ “ક્ષમા કરવી, લિમ્ વુિં, ફિલ્ કલેશ કર, પ્રત્ “પડવું, ત્િ “ભીનું થવું, દુર્ દ્રોહ કરે, નિદ્ “સ્નેહ કરવો” વગેરે. (૨) સંયુક્ત વ્યંજન, સ્વર, ને સંયુક્ત વ્યંજનના બનેલા – સ્પદ્ “ફરકવું, સ્વદ્ “સ્વાદ લે, કૃિન્દ્ર શેક કર, ન્ જવું, ચન્ “વહેવું, ત્રર્ “મૂંજવું', વગેરે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિથી સંસ્કૃત મૂળ ધાતુના પણ આ પ્રમાણે વિભાગ કરી શકાય છે. વિકરણ સહિત ધાતુ–કેટલાક ધાતુ ગુજરાતીમાં સંસ્કૃત વિકરણ પ્રત્યય સાથે આવ્યા છે, જેમકે, જ્ઞા–નાના-જાણ; વુવુદય-બૂઝ રિવર્-સ્વરો --સીજ; નૃત-નૃત્ય-નાચ; fa fa-ખીજ; મી-લવમ-બહ-બી, વદ્ –ઉપજ, નિપજ, વગેરે. મૂળ ધાતુ-વ્યાકરણમાં ક્રિયાપદનાં હાલનાં ટૂંકામાં ટૂંકામાં રૂપને આપણે મૂળ ધાતુ કહીએ છીએ; જેમકે, “કર, બસ, હે, “છ”, “આપ, વગેરે Page #229 -------------------------------------------------------------------------- ________________ મરમાર મૂળ પાડ માર મરાવ ધાતુ પ્રકારાદિ ૨૭ સાધિત ધાતુ–મૂળ ધાતુ ઉપરથી ગુજરાતીમાં પ્રેરવું એ અર્થમાં સાધિત ધાતુ બને છે, જેમકે, મૂળ સાધિત મૂળ સાબિત પડ-પાડ લખ–લખાવ બેસ–બેસાડ કર–કરાવ ઉછર–ઉછેર આ દૈતીયિક ધાતુ છે. તીયિક સાધિત ધાતુ પરથી પણ પુનઃ સાધિત ધાતુ બને છે તે તાતક સાધિત ધાતુ છે, જેમકે, તીથિક તાતયિક પડ પડાવ મર ઉછેર ઉછેરાવ બેસાડ ઊંઘ ઉંઘાડ ઉંઘાડાવ તપ તપાવ સાધિત ધાતુ કેવી રીતે બને છે?—મૂળ ધાતુ ઉપરથી સાધિત ધાતુ થતાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે. સાધિત ધાતુમાં પ્રેરણાને અર્થ છે, માટે એ પ્રેરક–પ્રોજક ધાતુ કહેવાય છે. મૂળ ધાતુ અકર્મક છે ને સાધિત સકર્મક થાય છે. (૧) આદિ સ્વર દીર્ઘ થાય છે પડ-પાડ; ઠેર–ઠાર; મર--માર; તર–તાર; સર–સાર; બળબાળ; વળ–વાળ; દબ-દાબ હર-હાર; ગળ–ગાળ; ચરચાર (૨) આદિ સ્વરને ગુણ થાય છે – ફૂટ-ફેડ; છૂટ-છેડતૂટતેડફ ખૂલ-ખેલ ઉછર બેસ બેસાડાવે તાપ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ : (૩) અન્ય સ્વરમાં ફેરફાર થાય છે–પી-પા. (૪) ઉપાજ્ય “અને “એ” કે “એ” થાય છે– ઉછર–ઉછેર; ઉખડ-ઉખેડ; ભળ-ભેળ; ઢળ-ઢાળ (પ) આવ, આડ, એડ, અવ, વગેરે પ્રત્યય લગાડવાથી (અ) લખ–લખાવ; કર-કરાવ; બોલ–બોલાવ; મૂક–મુકાવ; ખદ-દાવ પૂછ–પુછાવ; દાટ-દટાવ; ભણ-ભણવ; નાખ-નખાવ | (આ) બેસ–બેસાડ; સીવ-સિવાડ; રમ-રમાડ; વાગ-વગાડ; દેખ–દેખાડ; ચાવ–ચવાડ; નાસ–નસાડ; ઊડ–ઉડાડ; દેખ–દેખાડ; જામ-જગાડ; લાગલગાડ; પામ–પમાડ ખા–ખવાડ; સૂ-સુવાડ; ગા-ગવાડ કેટલાક બેસાર”, “સુવાર', વગેરેમાં આડીને બદલે “આર બેલે છે. (ઈ) ખસખસેડ; ઘસ–ઘસેડ (ઈ) શીખ–શિખવ; ભળ–ભેળવ; દાટ–દટાવ; વાગ–વગાડ; ચાવ–ચવાડ– આ દાખલાઓ પરથી સ્પષ્ટ થાય છે કે “આવ, “આડ’ વગેરે પ્રત્યય લગાડતાં મૂળ ધાતુને ઉપાત્ય સ્વર હ્રસ્વ થાય છે. “શિખવવું” માં આ પ્રમાણે હૃસ્વ જોઈએ. દેખાડવું, “જેવાડવુંમાં એને ઓના ઉચ્ચાર હ્રસ્વ છે એમ સમજવું. તાતયિક ધાતુ કેવી રીતે બને છે?—પ્રેરક ધાતુ ઉપરથી પુનઃ પ્રેરક થતાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે (૧) ઉપન્ય સ્વર હૃસ્વ થઈ “આવ પ્રત્યય લાગે છે, જેમકે, મૂળ ધાતુ પુનઃ પ્રેરક પાડ પડાવ મરાવ તાર તરાવ માર Page #231 -------------------------------------------------------------------------- ________________ મૂળ પ્રેરક તેડ વા. ધાતુઃ પ્રકારાદિ ૨૦૯ (૨) અવ, આવ, કે રાવ પ્રત્યય લાગી પુન:પ્રેરક છેડ છોડવડાવ તેડાવ વગાડ વગાડાવ કરાવ કરાવરાવ લિમ લખાવ લખાવરાવ ફેરવ ફેરવાવ રચના:–– શિષ્ય પાઠ ભણે છે. શિક્ષક શિષ્યને પાઠ ભણાવે છે. તે શિક્ષક પાસે શિષ્યને પાઠ ભણાવરાવે છે. - અર્થ-કેટલીક વખત એક પ્રેરક ધાતુ પરથી બીજો પ્રેરક ધાતુ બને છે, પરંતુ તેમાં વિશેષ અર્થ આવતું નથી. સવ–સિવાડ-સિવડાવ ખા—ખવાડ-ખવડાવ હિંદીમાં ને મરાઠીમાં પણ લગભગ એવી જ રીતે પ્રેરક રૂપ થાય છે. હિં.-- છૂટના छोडना छोउवाना છૂટવું છોડવું છોડવાવું मरना मारना मरवाना दबना રવાના (વાવના) दबवाना મ.– તુટ (તૂટવું) | તો (તોડવું) કુટ (ફૂટવું) | ઘોર (ફેડવું) વાળે (કરવું) | વિળે (કરાવવું) Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ધાતુ:વર–જાવ; વો–વોટa; સાંજ-સાંવ, ૮-૨ટવ; મર–માર –વાર; વડ–પાડ; –ા–રાવવ. સિ.-–ગારy; તુટy-તોરy ઉપરના દાખલાઓ પરથી સમજાશે કે જેમ ગુજરાતીમાં જુદી જુદી રીતે પ્રેરક ધાતુ બને છે, તેમજ બીજી દેશી ભાષાઓમાં પણ બને છે. હિંદીમાં સામાન્ય નિયમ એવો છે કે ધાતુના અન્ય “અને “આ” થાય અને પુન:પ્રેરક રૂ૫ કરવા “આને “અ” થઈ તેની સાથે વા” જોડાય છે; જેમકે चढना चढाना चढवाना ચઢવું ચઢાવવું ચઢાવરાવવું पकडना पकडाना पकडवाना પકડવું પકડાવવું પકડાવરાવવું કેટલાંક સકર્મક ક્રિયાપદમાં આદિ સ્વર હસ્વ થઈ “લા ઉમેરાય છે અને પુરક રૂપમાં લા’નું “લવા થાય છે. देना दिलाना दिलवाना डूबना डुबाना (डुबोना) डबवाना सीखना सिखाना (सिखलाना) सिखवाना (सिखलवाना) વ્યુત્પત્તિ-સંસ્કૃતમાં પ્રેરક ધાતુ બનાવનાર પ્રત્યય ળિ એટલે હું છે (ન્ને જૂ ને લોપ થાય છે. અને આકારાન્ત ધાતુમાં એ પ્રત્યય પૂર્વે આગમ આવે છે; જેમકે નિસ્ (ઉ). આ પ્રત્યય પર છતાં ધાતુના અન્ય સ્વરની ને ઉપાજ્ય બની વૃદ્ધિ થાય છે અને અન્ય ઉપાય સ્વરને ગુણ થાય છે. આ નિયમ પ્રમાણે +રૂ=બ્રાન્ઝારિ અંગ થઈ વિરણ પ્રત્યય થ અને પુરુષવાચક પ્રત્યય આવી રિતિ =ારે+ક્યૂ+ત (અન્ય સ્વરને વિકરણ પ્રત્યય પર છતાં ગુણ થઈ) =ારયતિ. એ પ્રમાણે થાનું ૬ આગમ આવી સ્થાન=સ્થાÇ=ાવ; થાપિ++ત=સ્થાપw+તિ=સ્થાપતિ થાય છે. પાલીમાં પ્રેરક અંગ કરવા માપ, માવય, 9, કે કાચ ઉમેરાય છે; જેમકે, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ધાતુઃ પ્રકારાદિ વાતિ, જારાવતિ, તિ, કે વરાતિ. આ ઉપરથી ના થઈ પ્રાકૃતમાં ગ, ઘ, માવ, લાવે પ્રત્યય થયા છે. ગાય-વાવ-માવવું–માવે; આમ સાવચમાંથી મને થયું છે; તેમાંને લપાઈ “આવ પ્રત્યય ગુજરાતીમાં આવ્યું છે. અને પ્રાકૃતમાં મમા–મમાડે–મમા-મમા રૂપો થાય છે. મમાડમાં મારે છે તે ગુજ. “આડ” પ્રત્યયનું મૂળ છે. ઉચ્ચારની સરળતાની ખાતર “આ”ના “ “ થયો છે. અન્ય સાધિત ધાતુ–પ્રેરક ધાતુ સિવાય સંસ્કૃતની પેઠે બીજા સાધિત ધાતુ પણ ગુજરાતીમાં છે, પરંતુ પ્રેરક ધાતુની પેઠે તે પરથી કાળ કે અર્થ બનતા નથી. કેટલાંક નામ ને વિશેષણ એ ધાતુ પરથી બને છે તેને તત્સમ શબ્દ તરીકે ગુજરાતીમાં પ્રવેગ છે. દાખલા:-- (૧) ઇચ્છાવાચક ધાતુ-- - સં. રૂા (જાણવું) પરથી વિજ્ઞાને (જાણવા ઇચ્છવું),જિજ્ઞાસુ (જાણવા ઈચ્છનાર),-જિજ્ઞાસા (જાણવાની ઈચ્છા). , પ (પીવું) , વિવાર–પિપાસુ, પિપાસા » મુ (છોડવું) , મુમુ–મુમુક્ષુક મુમુક્ષા (૨) “ક્રિયાનું પુનઃ પુનઃ કે પ્રકર્ષ થવું એવા અર્થને ધાતુસં. વપૂ (પ્રકાશવું) તેવી-દેદીપ્યમાન (વર્ત, કૃદન્ત) વારંવાર કે અતિશય પ્રકાશનું સ્ (પ્રકાશવું) બાર્ચ-જાજવલ્યમાન-જાજરમાન નામધાતુ–નામ કે વિશેષણ ધાતુ તરીકે વપરાય તે નામધાતુ કહેવાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નામ પરથી–અજવાળું પરથી “અજવાળી–એણે શું અજવાળ્યું છે? “દુધે ઊમર વડાવિયાં અજુવાળ્યા બહુ ગેખ નંદબત્રીશી (૩૧૯). ફૂલ-ફૂલવું; કાજળ-કજળાવું (અગ્નિ કજળાય છે કાજળ જે થાય છે–તે ઉપર રાખ ચઢે છે); હિંડોળે-હિંડોળાવું તે શ્રીમન્તાઈ અને ગરીબાઈ વચ્ચે હિંડળાય છે.) વિશેષણ પરથી--ધવ (ધળું) પરથી--ળવું ટૂંકુંટુંકવવું લાંબું–લબાવવું. મરાઠીમાં પણ એવા નામધાતુ વપરાય છે.मंद-मंदावणे-लांब-लांबणे; फूल-फूलणे; हर्ष-हर्षणे; आनन्द-आनन्दणे સંસ્કૃત ભૂત કૃદત પરથી આવેલા નામધાતુ-કાઢ, રૂઠ, તડ, પાક, ઘટ, લાગ, પલેટ, સુકા, હરખા–આ નામધાતુ સંસ્કૃત ભૂત કૃદન્ત પરથી આવ્યા છે. તષવું, પET कृष् ખેંચવું; ભૂ.કૃ. 9 ઉપરથી–કાઢ ખિજવાવું છે છ -૨૭ તુષ્ટ -તૂઠ રાજી થવું , રાંધવું , ક -પાક घृ ઘસવું , છૂઝ , -ઘટ (ઓછું થવું) लग લાગવું # , -લગ પર+અમ્ ચારે તરફ પરત ,, -પલેટ ફેરવવું (પ્રા. પથ-પટ્ટ) ગુણ સુકાવું , , , -સુકા દૃ હરખવું , દૃષિત , –હરખા (પ્રા. ઢાલિમ) ભૂત કૃદન્ત પરથી પ્રેરક ધાતુ-અભિડાવે', “ખવાડ, દેવાડ, જેવા પ્રેરણવાચક ધાતુ પણ મૂળ ધાતુના ભૂત કૃદન્ત પરથી આવ્યા છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ કૃદન્તઃ પ્રકારાદિ ૨૧૩ મી પીવું –મીત (પૂ. $.)-નામધાતુ મતગત-મા. મીરાવેહિ-એ પરથી ગુજરાતીમાં “ભિડાવ' થયું છે. વાવ-પ્રાકૃતમાં પ્રેરક ભૂત કૃદન્ત વા-(“ખા”) પરથી હાવિ થાય છે; તે પરથી “ખવાડ” થયું છે. રાવિતા “આપવું પરથી પ્રાકૃતમાં રવિ પ્રેરક ભૂત કૃદન્ત થાય છે, તે પરથી “દેવાડ થયું છે. જન્મવું, સાચવવું–આ પણ નામધાતુ છે. મન પરથી જન્મવું, ને સચ પરથી સત્યાવયતિ, અપ૦ સંવડું-સાચવવું, એમ થયાં છે. afara પ્રકરણ ૨મું કૃદન્તઃ પ્રકારાદિ કૃદન્ત-ધાતુને તું પ્રત્યય લાગી જે શબ્દ બને છે તે સંસ્કૃત વ્યાકરણમાં વૃત્ત કહેવાય છે. કૃત છે અન્ત જેને તે કૃદન્ત, એમ કૃદન્ત’ શબ્દ બહુત્રીહિ છે. “કૃત” પ્રત્યય એટલે શું? ધાતુને જે પ્રત્યે લાગે છે તેમાંના ઘણાખરાને પાણિનિએ “કૃત” પ્રત્યય કહ્યા છે. એ પ્રાથમિક પ્રત્યય છે અને એ પ્રત્યયથી બનેલા શબ્દને જે દ્રતીયિક પ્રત્યય લાગે છે તે તદ્ધિત પ્રત્યય છે. મૂ હોવું-ભાવ, ભૂત, ભવતુ ભવિષ્ય, ભવન, ભૂતિ, ભવિતવ્ય, ભવ્ય, ભવનીય, ભાવ્ય-આ બધા સંસ્કૃતમાં કૃદન્ત કહેવાય છે કેમકે એ મૂ ધાતુને કેઈ એક કૃત પ્રત્યય લાગી થયા છે. ધારણ કરવું–વૃત, ધર્મ, ધૃતિ, ધારણ, ધરણી, વગેરે પણ કૃદન્તજ છે. મૂ–ભાવ-ભાવિક પૃ-ધર્મ-ધાર્મિક આમાં ભાવિક ને ધાર્મિક એ તદ્ધિતાન્ત છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ - ધાતુને કાળ કે અર્થ વાચક પ્રત્યય લાગી જે રૂપ બને છે તે પૂર્ણ–અર્થ–વાચક ન હોય તે તેને ગુજરાતી વ્યાકરણમાં “કૃદન્ત કહે છે. પૂર્ણ–અર્થ–વાચક' પદ થાય છે તે ક્રિયાપદ બને છે. પ્રકાર-કૃદન્તના પ્રકાર નીચે પ્રમાણે છે કર ધાતુનાં રૂપમૂળ ધાતુ પ્રેરક કે પ્રાજ્ય ધાતુ (સાધિત) વર્તમાન કરતે–તીતું કરાવતે-તી-તું પ્રથમ ભૂત કર્યો–કરી-કર્યું કરા -કરાવી- - (અદ્યતન) કરાવ્યું દ્વિતીય ભૂત કરેલ-લીલું કરાવેલ-લીલું (અનદ્યતન) ભવિષ્ય કરવાને-ની-નું કરાવવાને-ની-નું કરનાર કરાવનાર સામાન્ય કરવી –વું કરાવ-વીવું (વિધ્યર્થક) હેત્વર્થક કરવા–કરવાને કરાવવા-કરાવવાને (ચતુર્થ્યન્ત, અવ્યય) અવ્યય ભૂત કરી-કરીને કરાવી-કરાવીને કૃદન્તને પ્રયોગ-કૃદન્ત નામ, વિશેષણ, કે અવ્યય તરીકે વપરાય છે. દાખલા:શિખામણ દેવી સહેલી છે, પણ તે પ્રમાણે કરવું અઘરું છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ કૃદન્તઃ પ્રકારાદિ ૨૧૫ (સામાન્ય કૃ; નામ) તે દેડતે દેખતે મારી પાસે આવ્યા. (વર્ત- કૃ૦, વિશે.) તેને દેડતાં દેડતાં ઠેકર લાગી. (વર્તવ કૃ૦, અવ્યય) અવસર ચૂકયે પાછો આવતો નથી. (ભૂત કૃ૦, વિશે ) તેનું કહ્યું કેઈ ગણકારતું નથી. (ભૂત કૃ૦, નામ) કહ્યું કે તે શાને કવિ, શીખી વાત તે શાની નવી.” (નામ વિશેષણ) મારું બોલેલું હવામાં ઊડી ગયું. (ભૂત કૃ૦, નામ) બેલેલું વચન પાછું ખેંચી શકાતું નથી. (ભૂત કૃ૦, વિશે ) હું તમને કહી કહીને થાકે. (અવ્યય ભૂ. 3, પૂર્વકાલવાચક છે; કહેવાની કિયા થાકવાની ક્રિયા કરતાં પહેલી થઈ છે.) બેલનાર બેસી રહ્યા? તમારું કામ કરવા હું બંધાયેલો નથી, માટે તે કરવાને નથી. (ભવિષુ; હેત્વર્થ કૃ; દ્વિતી. ભૂ. કૃ; ભવિ. કૃ; કરવા અવ્યયઃ બેલનાર નામ, બાકીનાં વિશેષણ) કરવાનું—આ ભવિષ્યનું રૂપ ખરું જોતાં “કરવુંનું ષષ્યન્ત છે; પરંતુ તે નામ તરીકે પ્રથમ વિભક્તિમાં પણ વપરાય છે અને તેમાં ભવિષ્યકાળને અર્થ છે, જેમકે, 'મારે કંઈ કરવાનું રહ્યું નથી. વ્યપત્તિ-પાલી ને પ્રાકૃતમાં વર્તમાન કૃદન્તનાં નીચે પ્રમાણે રૂ૫ છે – પચંતો છું, પરંતી સ્ત્રી, પયંત નપું. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હિંદી ને ગુજરાતીમાં બે રૂ૫ છે, એક વ્યયી અને બીજું અવ્યયી. (હિં. મારતા પુ. એ. વ; હતા; સ્ત્રી. હતી, વ્યયી) મારલે . બ. વ.; તે; મારતી ગુ. ભારતે પુ. એ. વ; મારતી સ્ત્રી. મારતું નપું. એ. વ. ( મારતા પું. બ. વ. મારતાં નપું. બ. વ. અવ્યયી હિં. સુનત, બજત, બજર્જત ગુ. કરતાં. મરાઠીમાં પણ વ્યયી ને અવ્યયી એવાં બે રૂ૫ છે. વ્યયી-રીત, જિદ્દીત રીતો ! વસત, ઠત રી સ્ત્રી. માવજત, ગારીત | રીતેં નપું. અવ્યયી-ઋરિતાં, રતના जेवितां-जेवता, जेवितांना-जेवतांना આ ભાષાઓમાં વર્તમાન કૃદન્તના પ્રાકૃત રૂપના તો માંથી ન જ રહ્યો છે. સિંધી, પંજાબી, ને ઉત્કલી સિવાય બીજી દેશી ભાષાઓમાંથી અનુનાસિક જ રહે છે. સિંધી ને પંજાબીમાં “’ને બદલે “દુ થાય છે. ઉત્કલીમાં – કાયમ રહ્યો છે વાત, હેવત બંગાળીમાં એ કૃદન્તને અન્ત આવે છે; વિતે; પરંતુ હાલ તેને અર્થ હેત્વર્થ જેવો છે. | કિયાતિપત્તિ–આ કૃદન્ત ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે એમાં ક્રિયાતિપત્તિને અર્થે આવે છેજેમકે, તે આ કામ કરત તે થાત. (અર્થાત, તેણે કર્યું નહિ, તેથી થયું નહિ) પ્રાકૃતમાં પણ વર્તન કૃદન્ત ક્રિયાતિપત્તિના અર્થમાં ક્રિયાપદ તરીકે વપરાય છે. હોન્તો-રોમાનો એ વમવિશ્વત (હેત) એવા ક્રિયાતિપસ્યર્થમાં વપરાય છે. પ્રાતને દાખલ – " होज न संझा, होजा न निसा, तिमिरंपि जइ न होमाणं । ता होन्ता कह अम्हे." कुमारपालचरित-५.१०५ Page #239 -------------------------------------------------------------------------- ________________ કૃન્તઃ પ્રકારાદ્રિ ૨૧૭ જો સાંજ ન થાત, જો રાત ન થાત (પડત), અંધકાર ન થાત, તે આપણે કેવી રીતે થાત ! ( આપણે કેમ જીવી શકત ?) જૂની ગુજરાતીમાં હાલની ગુજરાતીમાં વપરાય છે તેમ વર્તમાન કૃદન્તનું રૂપ વ્યયી ને અવ્યયી એમ એ પ્રકારનું હતું અને વ્યયી રૂપ ભૂતકાળના અર્થમાં ને અવ્યયી રૂપ ક્રિયાતિપત્યર્થ ભૂતકાળના અર્થમાં વપરાતું. દાખલા: ‘રાયિઅ લેવા વાછત” (રાજ્ય લેવા વાંછતા) ‘આપણુઇ મુખિ ધાતત’ (પોતાના મુખમાં મૂકતા) ‘જઇ એવડું તપ કરત તઉ મેક્ષિ–ઇિ જિ પામત (જો એવડું તપ કરત તેા મેાક્ષજ પામત) હાલ ‘ એ ’ નિશ્ચયવાચક વપરાય છે ( સુખે સૂજો ) તેનું જૂનું ‘ઇ’ રૂપ છે. ‘ કરતાં ' એ ક્રિયાવિશેષણરૂપ વર્તમાન કૃદન્ત છે. કવિતામાં ‘કરન્તાં,’ ‘ભણુન્તાં’ જેવાં રૂપ વપરાય છે. ડૉ. સિટરિ એને અપભ્રંશ ચન્ત રૂપ પરથી આવેલું સમજે છે, एहउं वढ चिन्तताहं पच्छर होइ विहाणु (એ વિચારતાં તે મૂર્ખને પછી વહાણું વાયું.) તેમજ તુમ્હે જમાઇ છતાં જૂની ગુજરાતીમાં વર્તમાન કૃદન્ત ‘અત' પ્રત્યયથી થાય છે. છું. કરતઉ; સ્રી. કરતી; નપું. કરતઉં-કરતું પ્રાચીન રૂપમાં નકાર છે પણ ખરાઃ— ‘ચાલન્તઉ,’ ‘ધરન્તઉ’ કર્મણિ રૂપ–કીન્નતઉ–કીજતી-કીજતä મુગ્ધાવબાધ૦ મેષ્ઠિ વસ્તઇ મેર નાચઇ ( મેધ વરસતે [સતે] મેર નાચે [છે]; ગુરિ અર્થ કહતઇ પ્રમાદીઉ ઊંધઇ (ગુરુ અર્થ કહેતે [સતે] પ્રમાદી ઊંધે [છે]. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ | ભૂત કૃદન્ત-સંસ્કૃત પ્રત્યય તે છે; પ્રાકૃતમાં લૂ લોપાય છે કે તને ૬ થાય છે. સં. પતિઃ-પ્રા. વઢપો” શુલિત:-પ્રા. ટ્રસગો-હસ્ય” હિં. વૈઠા પુ. એ. વઘટે . બ. વ. વૈઠી સ્ત્રી. એ. વ. ને બ. વ. પઢો-હસ્યો-વગેરે રૂપમાંથી .ને “ઓ' કાઢી નાખતાં ચું રહે છે તે ત્વરિત ઉચ્ચારેલા રૂમની બરાબર છે. હું આગમ ને ભૂત કૃદન્તના ત પ્રત્યય મળીને રૂત થાય છે, તેમાંથી તુ લોપાઈ ફુગ થાય છે. હિંદીમાં ડૂત-ડ્રગ ને બદલે ત–૩ આગમ રહિત આવ્યો છે–ા, મારા, ઘેટા. કાઠિયાવાડી રૂપોમાંથી પણ હું જતો રહ્યો છે-લાગો (લાગ્યો ને બદલે) કેટલાંક ભૂત કૃદન્તનાં રૂપ નીચે પ્રમાણે આવ્યાં છે ટ-વિદોદઘ-ઝહૂ-લી; વદ-પો-પતિ :-વિરોકીધો જૂની ગુજરાતીમાં અપભ્રંશની પેઠે ભૂત કૃદન્ત ઈઉ માં પરિણમે છે; જેમકે, આવિ, ગિઉ, પૂજિઉં (નવું) ભૂત કૃદન્તનું લવાળું રૂપ-૧ એ શૌરસેની “ પરથી આવ્યો છે; ને સ્ થઈને ર્ થયો છે. મરાઠી, બંગાળી, ને ઉત્કલીમાં એવું લવાળું રૂપ છે. ગુજ – કરેલો–લી-લું; દેખેલ-લીલું. મરાઠ– –સ્ત્રી–ફર્સ્ટ केलेला-केलेली-केलेले બંગાળી ને ઉકલી–વિ, રિસ્ટ મરાઠી, ઉકલી, બંગાળી, બિહારી, ને આસામીસ–એ બાહ્ય પ્રદેશોની ભાષામાં લવાળે કૃદન્ત માલમ પડે છે. એ – પ્રત્યય સ્વાર્ષિક પ્રત્યય છે પરથી થયો છે એમ ડૉ. ગ્રીઅર્સનનું ને ડે. ટેસિટોરિનું માનવું છે. અર્ધ માગધીમાં ૬૮ સ્વાર્ષિક પ્રત્યય લાગી તે પર રૂમ ઉમેરાઈ ડ્રિમ પરથી ભૂત કૃદન્ત થાય Page #241 -------------------------------------------------------------------------- ________________ કૃદન્તઃ પ્રકારાદિ ૨૧૯ છે આણ-ઇલિઅ આણેલું. લૈનિક ભાષામાં ભૂત કૃદન્તને સ્ (1), મૂળ ૬ (d) માંથી આવ્યા છે અને ૬ (d), ૮ (t)માંથી ઉદ્ભવ્યો છે. આ પ્રમાણે ઇંડો-યુરોપીઅન કુળની શાખાઓ જુદી પડી તે પહેલાં એ પ્રાચીન વિકાર છે. સતિ સમી–ભૂત કૃદન્તની સતિસમીની રચના જૂની ગુજરાતીમાં છે તે લક્ષમાં લેવા યોગ્ય છે. ‘જાઈ પાપ જસ લીધઈ નામિ (જેનું નામ લીધે પાપ જાય)–આમાં “નામ” ને “લીધઈ બંને સપ્તમીમાં છે. હાલ “નામ લીધે” એમ વાપરીએ છીએ તેમાં “નામ” એ લુપ્તપ્રખ્યાત છે એ આ પ્રમાણે ખુલ્લું છે. સેસ કર્યઇ મ્યું થાય (શેક કરે શું થાય)-આમાં હાલ વપરાય છે તેમ “સોસ લુપ્રસસભ્યન્ત છે એમ સમજવું. અવ્યયકૃદન્ત–સંસ્કૃતમાં ઉપસર્ગપૂર્વક ધાતુને ય લગાડાય છે; પ્રાકૃતમાં (ચીને વિશ્લેષ થઈ) રૂમ, ને અપભ્રંશમાં (આ લેપાઈ) ડું છે. જૂની હિંદીમાં “રિ', “વ’િ એવાં રૂપ છે. “રિમાને “” લેપાઈ “ર” થયું; વેલ સર, રેલ વર=દેખીને; પંજાબીમાં ‘વિ રિ (દેખીને) જેવાં રૂપ છે. મરાઠીમાં વન પ્રત્યય છે; જ્ઞાન–વાવૂન, ૨ઢન, ટેકન-લૂન; घेऊन-घेवून કવિતામાં આ પ્રત્યય ૩ની-નિયાં; કાન-નિયા; શન-શોની–મોનિયા એવું રૂપ ધારણ કરે છે. સં. વા પ્રત્યયનું પ્રાકૃતમાં તૂM-ળ થઈ, મરાઠીમાં ક થયું છે. સં. હવા-પ્રા. તાત્પ–વા -મ. કૅલન થયું છે. જૂની ગુજરાતીમાં “ઈ” પ્રત્યય છે જેમકે, કરી, લેઈ દેઈ પઢી મુગ્ધાવબેધ–કરી જાણઈ લેઈ સકઈ કરીને, “હરીને વગેરેમાં અને ક્ષેપક છે. ભાલણની “કાદમ્બરીમાં એક સ્થળે “ઈ" પ્રત્યય અને બને ને છૂટાં પાડી વચ્ચે “અ” અવ્યય મૂકયું છે. “શુદ્ધ આચમન કરી અનિ તે પિહિરિ વસ્ત્ર દુકલકડ૦ ૧૧મું Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાવ્યમાં કેટલેક સ્થળે “ઈની પછી નિરર્થક “અ આવે છે - પણમય, “વરીય.” પદ્યમાં ને ગદ્યમાં બંનેમાં “ઈની પછી “નઈ” મૂકવામાં આવે છે - કરી-નઈ’ ‘વાંચી-નઈ” “મેહલી–નઈ (કાન્હડદે પ્ર. ૧.૯૯ પ્રથવી તણું પીઠ મેહલી–નઈ દેવ ગયા કૈલાસ). કેટલીક વખત ઈની પછી કરી આવે છે. “તેડાવી કરી (પંચાખ્યાન). સામાન્ય કૃદન્ત-સંસ્કૃતમાં વિધ્યર્થ કૃદન્તને એક પ્રત્યય તેવું છે. પ્રાકૃતમાં એ “તવનું ' થાય છે. સં. વર્ત; પ્રા. રિમવો ગુજતુ કરવું; મરાવ રાā; સિંધી-રિવો મુઝાની વિદ્યા જાવી-છોકરાએ વિદ્યા પ્રાપ્ત કરી. જૂની ગુજરાતીમાં કરિવઉં (કરવું; લેવઉં લેવું) રૂપ છે. કરવા લેવા–આવાં રૂપ મુગ્ધાવધમાં આપ્યાં છે. કરવા, “મારેવા, આવાં રૂપ “કાન્હડદે પ્રબન્ધમાં છે. એ રૂપ તષ્યનું અપભ્રંશમાં છવા થાય છે તે સાથે જોડાયેલું છે. ઘર પાડેવા લાગ્યા. કાન્હ૦ ૧-૯૪ “પ્રાણ કરવા લાગઇ. કાન્હ૦ ૧-૯૫ સં. તવ્યના બીજ આદેશે અપભ્રંશમાં વ, goa૬, ને ઇcq થાય છે. ભવિષ્ય કૃદન્ત-કર્તુત્વવાચક પ્રત્યય “આર છે, જેમકે, કરનાર, હોનાર, “થનાર, “શકનાર'. મરાઠીમાં પણ એજ પ્રત્યય છે -શાળા, નાગાર, દેનાર, વસનાર, વગેરે, ર” (કરનાર) પસ્થી લેપાઈ “આર' થયું છે. મન પ્રત્યયથી ક્રિયાવાચક નામ બને છે; જેમકે, મરણ, મરણ, કરણ, ભજન, વાચન, સિંચન, પ્રક્ષણ. એ મન સાથે મારએકરૂપ થઈ “નાર પ્રત્યય બને છે. +વાર= +ગાર કરનાર, Page #243 -------------------------------------------------------------------------- ________________ કાળઃ અર્થ ૨૨૧ જૂની ગુજરાતીમાં અન્નન્ત શબ્દને ‘હાર’ પ્રત્યય લાગે છે; એ ‘હાર’ પણ ♦ લાપાઈ થાય છે; ઉચ્ચારની સરળતા માટે ર્ આરંભમાં ઉમેરાય છે. અથવા તે। હૈં ને ષષ્ટીના પ્રત્યય લેવા; વાળ-દ્દાર ( પાલણના કરનાર) લેપાઈ પાલણહાર=પાળનાર. મુગ્ધાવાધ-કરણનાર, લેણુહાર. ‘સર્જનહાર’–હાલ પણ વપરાય છે. હિંદીમાં ‘વા’ (સં. વાદ), ‘ઢારા’ તેમજ ‘વૈયા’ (‘વારા’નું પ્રાન્તિક રૂપ ‘વારિયા’ને તેનું ટૂંકું રૂપ ‘વૈયા') છે. રનેવાળ્યા; વેલનેદ્દારા; રહવૈયા; રવૈયા; પું. વોનેવા, સ્ત્રી. મોઢનેવાસી; એજ પ્રમાણે જ્ઞાનેવાા-હી; તેનેદ્દારા–રી. ગુજરાતીમાં પણ करवैया રૂપ વપરાય છે. ઘેાડાવાળા,’ ધરવાળા’ એ રૂપ પણ ગુજરાતીમાં વપરાય છે. હિંદી ને પંજાબીમાં વાજા અન્તવાળા શબ્દ ભવિષ્ય કૃદન્ત તરીકે વપરાય છે. वह जानेवाला था. • પ્રકરણ ૨૧મું કાળઃ અર્થ વિભાગ—જે સમયે ક્રિયા થઈ હોય તે સમયપરત્વે ક્રિયાપદ્મના કાળના વિભાગ થાય છે. કાળ ત્રણ છે:વર્તમાન, ભૂત, અને ભવિષ્ય એજ પ્રમાણે ક્રિયાપદના રૂપમાંથી જે અર્થ નીકળે છે તે પરત્વે પણ તેના વિભાગ નીચે પ્રમાણે થાય છે:—સ્વાર્થ, આજ્ઞાર્થ, વિધ્યર્થ, ક્રિયાતિપત્યર્થ, અને સંકેતાર્થ, Page #244 -------------------------------------------------------------------------- ________________ તે કરે ૨૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રૂપ–વર્તમાન કાળનાં રૂપ નીચે પ્રમાણે છે કર ધાતુ વર્તમાન કાળી એ. વ. બ. વ. ૧લે પુરુષ અમે કરીએ રજે પુરુષ તમે કરે ૩જે પુરુષ તેઓ કરે મરાઠીમાં વર્તમાન કૃદન્તનું રૂપ ક્રિયાપદ તરીકે વપરાય છે.-મુત્ર વાતો; હરી વાતો (છોકરે ચાલે છે; હરિ બેસે છે.) ગુજરાતીમાં એ રૂ૫ ક્રિયાપદ તરીકે વપરાય છે; પરંતુ તેમાંથી ભૂતકાળને અર્થે નીકળે છે. છોકરે ચાલતે; હરિ બેસતા. વ્યુત્પત્તિ–વર્તમાનકાળનાં ને ભવિષ્યકાળનાં રૂ૫ સંસ્કૃત વર્તમાનકાળનાં રૂપ પરથી પ્રાકૃતિદ્વારા આવ્યાં છે. કાળના પ્રત્યય વ્યુત્પત્તિ પ્રમાણે સર્વનામનાં રૂ૫ છે. એ. વ. હિં. વ. બ. વ. પુ. fમ (હું). મમ્ (મ= હું+=તું; અમે) ક્રિ. પુ. fસ (4) થર્ (થ-તું ઋતું તમે) . પુ તિ (1) તસ્ (ત તે+ =deતેઓ) અપભ્રંશના પ્રત્યય-અપભ્રંશમાં ઘણું પ્રત્યય છે, તેમાંના જે પ્રયયમાંથી વર્તમાન કાળને પ્રત્યય આવ્યા છે તે પ્રત્યય નીચે પ્રમાણે છે. અપભ્રંશના વર્તમાન કાળનાં રૂપ પણ નીચે આપ્યાં છે. પ્રાય ચ”નાં રૂપ એ. વ. બ. વ. એ. વ. चल्लर चल्लहि વ ૩જો પુ. ૨ હિં વઢરૂ ... चलहिं S - બ. વ. चलहुं ૧લે છે. Him & Page #245 -------------------------------------------------------------------------- ________________ કાળઃ અર્થ ૨૨૩ વર્તમાન કાળનાં બધાં રૂ૫ ઉપલાં અપભ્રંશનાં રૂપ પરથી આવ્યાં છે એ પષ્ટ છે. માત્ર ૧લા પુરુષના બહુવચનના રૂપની વ્યુત્પત્તિ સરળ નથી. જાની ગુજરાતી-આ રૂપને મળતાં રૂપ જૂની ગુજરાતીમાં છે. આવઇ (તે આવે, તું આવે); જાણઈ તરઈ, દેખઈ; પૂછઈ; પામઈ, સકઇહુઇ, લિઇ લે; દિઈ દે) ૧લા પુ. બ. વ.માં કર ને કરાં એવાં બે જૂનાં રૂ૫ છે, તેમાં કરઉંમાંથી “અ” જતું રહી “ઈએ' (વર્ત૩ પુ. એ. વ) પ્રત્યય આવ્યો છે. કાન્હડદે પ્રબમાં તેમજ અન્ય જૂની ભાષાવાળા ગ્રન્થમાં વર્તમાન કાળનું જૂનું રૂપ મળી આવે છે – કાન્હા-સવે દિવસિ વાસુ વસઈ રાજભવનિનવનિદ્ધિ. ૧૯ . હિંસવાહિની હુરખિ રસિં, કાર જગલીલ વિલાસ.” - શ્રીવૈતાલપંચવિંશી રાસ, પૃ. ૧ ઘણું પુરુષ $િ સ્વામી ઇહાં, આપણ જઇ નવરું જિહ.” શ્રીવતા૦, પૃ. ૪ તેહ નગરમાંહઇ વિષ્ણુસમ એહવે નામે બ્રાહ્મણ વસિ.” શ્રીવૈતા, પૃ. ૧૦૩ રાત્રે જે ઘરમાણે સુએ તેહનઈ દ્વારિ જે ઉભુ રહિ” શ્રીવૈતા૦, પૃ. ૧૧૫ ‘તુ રાજી સુ વર્ષ જીવઈ.” શ્રીવૈતા, પૃ. ૧૧૭ - જેણિ પુત્રે કરી જસ પામી. - એ પાંચ વાના શેક ટાલ પૃ. ૧૧૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ *એ. વળી ' 7 98 છે २२४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હે સ્ત્રી, પુત્રનું મસ્તક છેદી દેવીનઇ ચડાવીએ. પૃ. ૧૧૭ પદ્મા નની ગુજ. હાલની ગુજ. ૧ પુ. ર૩ નાચઉં નાચું ૩) કે નચહિ- નાચઇ નાચે (તું, તે) જો પુ. ના નાચઈ બ. વ.) નાચે (તે) ૩જા પુ. એ. વ.નાં જૂની ગુજરાતીમાં-વસઈ, રમિ, કરિ, વસિ ને ૧લા પુ. બ. વ.નાં-જઈઈ (જઈએ); પામી, ચડાવીએ, કરઉં, કરો; જો પુ. એ. વ. જીવઈ, ૩જે પુ. બ. વ. ટાલ–આવાં રૂપો મળી આવે છે. સંસ્કૃત પ્રત્યય તિ છે; તેમાં 1 પ્રાકૃતમાં ને અપભ્રંશમાં લોપાય છે. જાતિન–ચાલે, હિંદીમાં જ થાય છે. વણ્ય વૈદે તે બેસે). બીજા પુરુષના એકવચનમાં સંસ્કૃત પ્રત્યય fસ છે, તેમાંને સ્ પ્રાકૃતમાં કાયમ રહે છે, પણ અપભ્રંશમાં તેને રૃ થાય છે ને તે દૃ ગુજરાતીમાં જ રહે છે. ગુજરાતીમાં એ. રૂ૫ ત્રીજા પુરુષના જેવું જ થાય છે. અપ. જાઢિ નું કઈ થઈ કરે-તું કરે. હિંદીમાં સૂવૈટે થાય છે. અ૫૦ વહુ-કરઉ-કરો (તમે કરે); હિંદીમાં તુમ હો; અપ૦ જfહેં-કરઈ-કરે (૩ પુ. બ. વ.). હિંદીમાં યે હૈ (તેઓ બેસે). ગુજરાતીમાંથી અનુનાસિક જતો રહ્યો છે. ૧લા પુ. બ. વ.ના પ્રત્યયની વ્યુત્પત્તિ સરળ નથી. ડૉ. ટેસિટેરિ એ રૂ૫ કર્મણિ વર્તમાનના ૩જા પુ. એ. વ.ના રૂપ પરથી લાવે છે. “જઈઈ–જઈએ; “આપીય—આપીએ કરીયઈ–કરીએ. ભવિષ્યકાળ: રૂપ–ભવિષ્યકાળનાં રૂપ નીચે પ્રમાણે છે – કઈ ધાતુ, ભવિષ્યકાળ એ. વ. બ. વ. હું કરીશ અમે કરીશું તું કરીશ–કરશે તમે કરશે તે કરશે તેઓ કરશે ني ني تعب Page #247 -------------------------------------------------------------------------- ________________ કાળઃ અર્થ ૨૨૫ મરાઠીમાં વારુ, વણેસ જેવાં રૂપ થાય છે. હિંદીમાં લૂંગા-વહેં જેવાં થાય છે. વ્યુત્પત્તિ–સંસ્કૃતમાં બે ભવિષ્યકાળ છે—એના પ્રત્યય તને વર્તમાન કાળના પ્રત્યય લગાડવાથી થાય છે (તા -તારવ:-તારમ, વગેરે) અને બીજાને સ્થને વર્તમાન કાળના પ્રત્યય લગાડવાથી થાય છે. સંસ્કૃત સાહિત્યમાં ૧લા ભવિષ્ય કાળને પ્રયોગ વિરલ છે, બીજે સામાન્ય પ્રચારવાળે છે. પ્રાકૃતમાં ને દેશી ભાષાઓમાં એજ કાળ ઊતરી આવ્યું છે. પ્રત્યય એ.વ. દ્ધિ. વ. બ. વ. ૧લો પુ. થાન સ્થાવઃ સ્થાન: જે પુ. સ્થતિ સ્થળ: स्यथ ૩ પુ. સ્થતિ થતઃ સ્થગિત સ્થ પ્રત્યય કેટલાક ભાષાશાસ્ત્રીઓના ધારવા પ્રમાણે અમ્ ને ચા ધાતુઓને બનેલો છે. વાસ્થતિ-તે આપવા જશે–આપવાની તૈયારીમાં છે–આપશે એવો અર્થ છે. મહારાણી ને શોરસેનામાં એ નું રસ ને અપભ્રંશમાં ૩ થાય છે; જેમકે, ઢોસામ-દામ શરસેની ને મહારાષ્ટ્રી હોમ-હોસર અપભ્રંશ હું કરીશ—આમાં “કરીશ એ રૂપમાંથી બધા પ્રત્યય જતા રહ્યા છે. -રૂધ્ય–ફાસ-ફેસ. બાકીનાં રૂ૫ “સ” પર વર્તમાન કાળના પ્રત્યય લાગી થયાં છે. ૧લા પુરુષના બ. વ.ને પ્રત્યય “સને અપભ્રંશ વર્તમાન કાળના દૃમાંને સ્પાઈ૩ મળીને થયો છે (સ+6=સું-શું). જૂની ગુજરાતી-જૂની ગુજરાતીમાં ભવિષ્યકાળનાં રૂપ નીચેના સ્વરૂપમાં જોવામાં આવે છે – એ. વ. બ, વ, ૧લે પ માંડિસિ (હું માંડીશ); પૂરસ્યું (પૂરીશું), લેસીલ જઈસુ કહિસ (લઈશું; બેલિસિ૬ (બેલીશું). Page #248 -------------------------------------------------------------------------- ________________ २२६ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રજે પુ જાઈસિ (તે જઈશ) થાઈસિલ (થશે) : ૩ પુ. હસિ (હેશે); કહિ- લેસઈ લેશે; કહિસી (કહેશે) સિઈ દેસિઈ દાખલા – ગુજરાતી સ્પે માહિસિકલહ (માંડીશ). ૧-ર-કાન્હ૦ સાહમા ઘા લેસીઊં (લઈશું).–૧–પર કરસિ કેડિ, મારસિ હિંદુ-–૧-૨૧૭ (કરશે, મારશે) જી કાન્હડદે બોલ માનસિક તે દેસિઉ જે મુખિ માગસિ –૩. ૧૩૦ (માનશે, દઈશું, માગશે) ભાલણ– દુઃખિતાં એહનિ કરી તતક્ષણ છડિશિ પ્રાણ (છાંડીશ). કાદમ્બરી, કડ૦ ૨૧ સખી સઘલી જાણશિ, નીલજ થઈ એ નારિ (જાણશે). કાદ, કડ૨૨ નિર્મલ નાશા તિલનું ફૂલ, દંત તણઉ કુણ કરશિમૂલ કરશે). વિમલપ્રબન્ધ), . ૩ હું અઘેર મંત્ર સાહિસિ (સાધીશ). શ્રીવૈતાલ૦, પૃ. ૯૦ કૃદન્ત ક્રિયાપદ તરીકે ભૂતકાળ-બધી ઈડો-આર્ય ભાષામાં ભૂત કૃદન્ત ભૂત કાળના ક્રિયાપદની ગરજ સારે છે. ભૂત કૃદન્તનું વિવેચન આગલા પ્રકરણમાં આવી ગયું છે. બે પ્રકારના ભૂત કૃદન્ત હોવાથી બે પ્રકારના ભૂતકાળ થાય છે: પ્રથમ (અદ્યતન ભૂત કાળ)-તે કાલે મુંબઈ ગયે. દ્વિતીય (અનદ્યતન ભૂત કાળ) તમે તેને જોયેલો ખરે? Page #249 -------------------------------------------------------------------------- ________________ ‘કર' ધાતુ-પ્રથમ ભૂતકાળ એ. વ. ખ. ૧. | ૧લા પુ. મેં કર્યું . અમે કર્યું રજો પુ, તેં કર્યું તમે કર્યું કો પુ. તેણે કર્યું તેમણે કર્યું | કાળ: અર્થ મરાઠીમાં લ’વાળું રૂપ ગુજરાતીના જેવુંજ રૂપ વપરાય ૨૨૭ ‘કર’ ધાતુ—દ્વિતીય ભૂતકાળ એ. વ. મેં કરેલું તેં કરેલું તેણે કરેલું ભૂતકાળ બતાવે ‘લ’ વાળું કે દ્વિતીય ભૂતકાળનું રૂપ પ્રથમ છે તે કરતાં ઘણી વાર વધારે પાછલા વખતની ક્રિયા બતાવે છે; પણ એવા ભેદ હુમેશ જોવામાં આવતા નથી. અ. વ. અમે કરેલું તમે કરેલું તેમણે કરેલું વપરાય છે. મુળા વાદ્ઘા; પત્ર બાહેં હિંદીમાં છે:—મૈં વૈઠા-દ્રુમ બૈઠે. ‘કર’–નિયમિત ભૂતકાળ વર્તમાન કૃદન્ત ને ભવિષ્ય કૃદન્ત કાળ તરીકે—જેમ ભૂત કૃદન્ત ભૂત કાળના ક્રિયાપદની ગરજ સારે છે, તેમ વર્તમાન કૃદન્ત અને ભવિષ્ય કૃદન્ત પણ ગુજરાતીમાં ક્રિયાપદ તરીકે વપરાય છે. તે મારે ત્યાં રાજ આવતા. હું તો તમારી જોડે આવવાને પહેલું રૂપ નિયમિત ભૂતકાળ દર્શાવે છે અને ખીજું ભવિષ્યકાળ દર્શાવે છે. ખીજાના પ્રયાગ મહુ શિષ્ટ અને સામાન્ય નથી. ભવિષ્યકાળ એ. વ. મ. ૧. અમે કરતા ૧લે પુ. હું કરતા રજો પુ. તું કરતા ૩જો પુ. તે કરતા નિયમિત ભૂતકાળનૌ રૂપને મળતું રૂપ હિંદીમાં છે:—મેં વૈટતા-મ વૈટતે; મૈં લૈલીન્હમ વૈતાઁ. આને હેતુòતુમદ્ભૂતકાળ કહે છે. તમે કરતા તેઓ કરતા .. ૧. મ. વ. કરવાના કરવાના Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અર્થ–અર્થ ઉપરગણાવ્યા છે તેમાંના આજ્ઞાર્થ અને વિધ્યર્થ ના કેટલાક અર્થ સરખા છે. આજ્ઞાર્થમાં આજ્ઞા ઉપરાંત આશીર્વાદને કે શાપ –નઠારું થાય એવી ઈચ્છાને-પણ અર્થ છે. વિધ્યર્થમાં વિધિ એટલે શાસ્ત્રની આજ્ઞા કે પ્રેરણા, ઉપદેશ, ફરજ, અને ફરમાશના અર્થ છે. કર' ધાતુની આજ્ઞાર્થને વિધ્યર્થનાં રૂપાખ્યાન નીચે પ્રમાણે છેઆજ્ઞાર્થ વિધ્યર્થ એ. વ. બ. વ. એ. વ. બ. વ. ૧લે પુ. હું કરું અમે કરીએ મારે કરવું અમારે કરવું રજે ! તું કર-કરજે તમે કરે તારે કરવું તમારે કરવું –કરની-કરજેની કરજે-કરની, તેણે કરવું તેમણે કરવું કરજેની ૩જે પુ. તે કરે તેઓ કરે અર્થને કાળને સંબંધ–આજ્ઞા વર્તમાન કાળમાંજ થઈ શકે છે. વિધ્યર્થમાં પ્રેરણા ને ઉપદેશ રહ્યા છે, તે સર્વ કાળને લાગે છે. રૂપમાં ફેર–આજ્ઞાર્થનાં રૂપ વર્તમાન કાળનાં રૂપથી સહજજ જુદાં છે. માત્ર બીજા પુરુષમાં જ ફેર છે. વિધ્યર્થનાં રૂપ સામાન્ય કૃદન્તથી થાય છે. ક્રિયા અમુક કાળમાંજ સંકુચિત નથી, સર્વ કાળને લાગુ પડે છે; માટે કૃદન્ત સામાન્ય કૃદન્ત કહેવાય છે. સિંધી સિવાય બધી ઈડે -આર્ય ભાષામાં રજા પુરુષના એકવચનમાં ધાતુનું મૂળ રૂપજ વપરાય છે; મરા--હસ; હિંદી-વિય બીમ્સ કહે છે કે ગુજરાતની ઉત્તર તરફની પ્રાન્તિક બેલીમાં આજ્ઞાર્થના બીજા પુરુષના એકવચનમાં ‘ય’ ઉમેરાય છે, જેમકે, કર્ય, બેલ્ય, ચાલ્ય. આ રૂપને પ્રયોગ ચોતરમાં વિશેષ છે. અમુક પ્રદેશમાં સંકુચિત હવાથી એ પ્રાન્તિકજ ગણાય. Page #251 -------------------------------------------------------------------------- ________________ કાળઃ અર્થ ૨૨૯ કરજે-કરજે–આ આજ્ઞાર્થના માનાર્થક રૂપે છે. હિંદીમાં એવા રૂપને અને ફરી બ. વ. ૨ચો જોવામાં આવે છે. આદરવાચક વિધિ-વૈદિચે પક્ષસૂચક વિધિ-ટિશ વ્યુત્પત્તિ-આ માનાર્થક આજ્ઞાર્થ રૂપ પ્રાત વિધ્યર્થ રૂ૫ ઉપરથી નિષ્પન્ન થયું છે. ગ્રા. – જ્ઞ. ટ્રોઝ–ો કાં એ રૂ૫ બધા પુરુષના વચનમાં વપરાય છે. એ રૂપ જૂની ગુજરાતીમાં વિશેષ વપરાયું છે. હાલ માત્ર બીજા પુરુષના એકવચન ને બહુવચનમાં વપરાય છે, પણ જૂની ગુજરાતીમાં ૧લાને ૩જા પુ.માં પણ વપરાયું છે. કાન્હડદે પ્રક અધ્વર્યુ પ્રીતિ આણે ઘણી (આણ). ૨-૧૫૦ | તિહાં પિરણ કરિજુ જઈ ૩.૧૭૭ એક વાત હઈઇ જાણિજે, વરતણું મસ્તક આણિજે. ૪૮૮ - આની –ને, આવજે-નીને-આ રૂ૫ વીનવણું કરવાના અર્થમાં વપરાય છે. સંકેતાર્થ-આ અર્થને ત્રણે કાળ સાથે સંબંધ છે. “સંકેત એટલે શરત. સંકેતવાચક “જે અવ્યય વપરાય કે ન વપરાય વર્તમાનકાળ(જે) હું વહેલે ન ઊઠું, તે મારું કામ પૂરું થાય નહિ. ઉપર દર્શાવ્યા પ્રમાણે વર્તમાનકાળમાં આજ્ઞાને તેમજ સંકેતને અર્થ રહે છે. એ બેમાંથી એકે અર્થ ન હોય ત્યારે તે સ્વાર્થમાં છે એમ કહેવાય છે. ખાસ અર્થ નથી, પિતાનાજ અર્થમાં છે, માટે સ્વાર્થ કહેવાય છે. જે કરે તે ભગવે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કરે કરે છે, “ભેગવે=ભેગવે છે અહિં સર્વ કાળે ખરાં પડે એવા સાર્વત્રિક વાક્યના અર્થમાં છે. એ વર્તમાન કાળને એક અર્થ છે. આજ્ઞા કે સંકેતને અર્થ નથી, માટે સ્વાર્થમાં છે એમ કહેવાય છે. ભાઈ! ભલે તે સુખ ભેગવે (વર્તમાન કાળ, આજ્ઞાર્થ, શુભેચ્છાના અર્થમાં) ઈશ્વર તેને તેનાં પાપનું ફળ આપે! (વર્ત, કાળ, આજ્ઞાર્થ, અશુભેચ્છાના અર્થમાં) આવું કે જાઉ? (આજ્ઞાર્થ, અનુજ્ઞાના અર્થમાં) ગુરુની શિખામણ નહિ માને તે દુઃખી થશો (વર્ત. કાળ, સંકેતાર્થ) આ કામ તે મારાથી કેમ થાય! (થઈ શકે? વિધ્યર્થ) હું આવું ત્યાંસુધી અહિં બેસ. (વિધ્યર્થ, ગૌણ વાક્યમાં છે.) મૂળ અને સાધિત ધાતુના સર્વ અર્થ અને કાળ–આ પ્રમાણે શુદ્ધ કાળને અર્થ સાથે જોડતાં મૂળ અને સાધિત ધાતુના નીચે પ્રમાણે વિભાગ થાય છે. કર ધાતુ, મૂળ કરાવ ધાતુ, સાધિત વર્તમાન કાળ સ્વાર્થ-તે કરે. તે કરાવે. આજ્ઞાર્થ–તે કરે. તે કરાવે. તું કર-કરજે. તું કરાવ-કરાવજે. સંકેતાર્થ–(જે) તે કરે. (જે) તે કરાવે. વિધ્યાર્થ–તેણે કરવું તેણે કરાવવું. ભવિષ્યકાળ સ્વાર્થ—તે કરશે–કરવાને. તે કરાવશે-કરાવવાને. સકેતાર્થ –(જે) તે કરશે. (જો) તે કરાવશે. પ્રથમ ભૂતકાળ Page #253 -------------------------------------------------------------------------- ________________ કાળઃ અર્થ સ્વાર્થ–તેણે કર્યું. તેણે કરાવ્યું. સંકેતાર્થ–(જે) તેણે કર્યું. (જો) તેણે કરાવ્યું. દ્વિતીય ભૂતકાળ .. સ્વાર્થ –તેણે કરેલું. તેણે કરાવેલું. પર સંકેતાર્થ(જે) તેણે કરેલું. (જે) તેણે કરાવેલું. નિયમિત ભૂતકાળ સ્વાર્થ–તે કરતો. તે કરાવતે. સકેતાર્થ છે. કે 3(જે) તે કરત. (જે) તે કરાવત. કિયાતિપત્યર્થ ). આ શુદ્ધ રૂપમાં ભૂત કાળના સર્વ પ્રકાર તથા વિધ્યર્થમાં કૃદન્તજ ક્રિયાપદનું કામ કરે છે. મિશ્રકાળ–ઉપર દર્શાવ્યા પ્રમાણે વર્તમાન કાળમાં આજ્ઞાને વિધિને અર્થ રહેલે છે, તેથી વર્તમાન કાળને અર્થ સ્પષ્ટ બતાવવા છે ને હે” એ ક્રિયાપદનાં રૂ૫ ઉમેરવાને પ્રચાર પડ્યો. એ બે ક્રિયાપદે આ રીતે ઉપકારક થવાથી સાહાટ્યકારક કહેવાય છે. મરાઠીમાં કૃદન્તની સાથે અન્ ધાતુનું રૂ૫ વપરાઈ બે મળીને એક શબ્દ થઈ જાય છે; “સતો' (ટુરતોતિ). પ્રકિયા–-મિશ્ર વર્તમાન કાળ (સ્વાર્થ) સિવાયના તમામ મિશ્ર કાળના બંધારણમાં મુખ્ય ક્રિયાપદના કૃદન્ત વપરાય છે, માત્ર મિશ્ર વર્તમાન કાળમાંજ મુખ્ય ક્રિયાપદને વર્તમાન કાળ વપરાય છે; તેમાં પણ સંકેતાર્થમાં બંધારણ બીજા મિશ્ર કાળના જેવું જ છે. મિશ્ર કાળની સંજ્ઞા–-મિશ્ર કાળની સંજ્ઞા બે રીતે આપી શકાય, તેના બંધારણ ઉપરથી કે અર્થ ઉપરથી, મરાઠી, હિંદી, વગેરે ભાષામાં અર્થ ઉપરથીજ સંજ્ઞા પાડી છે અને તે યુક્ત લાગે છે, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાલ” શબ્દને અર્થજ, મહાભાષ્યકારે વ્યાપારસંતાન-ક્રિયાનું સંતાનએ આપ્યું છે. કાળ એ ક્રિયાત્મક છે અને ક્રિયાના ભેદને માટેજ કાળ છે. આ પ્રમાણે અર્થનિબંધન સંજ્ઞાજ–અર્થને આધારે રહેલી સંજ્ઞાજ–યુક્ત છે. ક્રિયા પૂર્ણ થઈ છે કે અપૂર્ણ છે એને ઉદ્દેશીને અર્થને જોડીને મિશ્ર કાળના નીચે પ્રમાણે વિભાગ કરી શકાય છે. કર, મૂળ કરાવ, સાધિત મિશ્ર વર્તમાન અપૂર્ણ વર્તમાન સ્વાર્થ-તે કરે છે. તે કરાવે છે. સંકેતાર્થ–(જે) તે કરતે હેય. (જે) તે કરાવતે હેય. પ્રથમ પૂર્ણ વર્તમાન સ્વાર્થ–તેણે કર્યું છે. તેણે કરાવ્યું છે. સંકેતાર્થ—(જે) તેણે કર્યું હેય- (જે) તેણે કરાવ્યું હેય હશે. હશે. દ્વિતીય પૂર્ણ વર્તમાન સ્વાર્થ–તેણે કરેલું છે. તેણે કરાવેલું છે. સંકેતાર્થ—(જે) તેણે કરેલું (જો) તેણે કરાવેલું હેય| હેય-હશે. ઈચ્છાવાચક વર્તમાન સ્વાર્થ–તે કરનાર છે તે કરાવનાર છેકરવાને છે કરાવવાને છેતેને કરવું છે. તેને કરાવવું છે. સંકેતાર્થ–(જે) તે કરનાર હેય- (જે) તે કરાવનારહાયકરવાને હાય–તેને કરવું કરાવવાને હાયહેય (હશે). તેને કરાવવું હોય હશે). Page #255 -------------------------------------------------------------------------- ________________ કાળઃ અર્થ ૨૩૩ મિશ્ર ભૂત અપૂર્ણ ભૂત સ્વાર્થ–તે કરતે હતે. તે કરાવતે હતે. સંકેતાર્થ–(જે) તે કરતે હેત (જે) કરાવતે હેત (હત). (હત). પ્રથમ પૂર્ણ ભૂત સ્વાર્થ–તેણે કર્યું હતું. તેણે કરાવ્યું હતું. સંકેતાર્થ–(જે) તેણે કર્યું હોત (જે) તેણે કરાવ્યું હેત | (હત). (હત). દ્વિતીય પૂર્ણ ભૂત સ્વાર્થ–તેણે કરેલું હતું. તેણે કરાવેલું હતું. સંકેતાર્થ–(જે) તેણે કરેલું હેત (જે) તેણે કરાવેલું હેત (હત). (હત). ઈચ્છાવાચક ભૂત સ્વાર્થ–તે કરનાર હત- તે કરાવનાર હતે–કરવાને હતે –કરાવવાને હતેતેને કરવું હતું. તેને કરાવવું હતું. સંકેતાર્થ–તે કરનાર હોત- તે કરાવનાર હતકરવાને હેત– કરાવવાને હતતેને કરવું હેત તેને કરાવવું હેત (હતો. (હત). કર્યું છે, કર્યું હતું, કરે છે, કરતે હતે-આમાંનાં પહેલાં બે રૂપ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એમ દર્શાવે છે અને પાછલાં બે દર રેજ થતી કે ચાલુ કિયા બતાવે છે. જ્યારે ક્રિયા ચાલુજ હોય છે ત્યારે તેની અપૂર્ણતા સ્પષ્ટ છે. જ્યારે દરરોજ થતી કે થયેલી કિયાને માટે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કરે છે, “કરતે હતો, એવું રૂપ વપરાય છે ત્યારે પણ તે કિયાની. અપૂર્ણતાને અર્થે આવે છેજ. એક દિવસ કિયા થાય છે કે થઈ રહી ત્યાર પછી બીજે દિવસે તેજ કિયા થતી નથી કે થઈનહેતી એમ નથી, પરંતુ બીજે દિવસે, ત્રીજે દિવસે, એમ જ થાય છે કે થતી હતી. આમ વિચારતાં સમજાશે કે કરે છે ને કરતા હતા એ અપૂર્ણ ક્રિયા દર્શાવે છે. કર્યું છે, કર્યું હતું–બંને રૂપમાં કિયા ભૂત કાળમાં થઈ છે ને પરિપૂર્ણ થઈ છે. પરંતુ પહેલા રૂપમાંથી એ અર્થ નીકળે છે કે કિયા ભૂતકાળમાં થઈ છે, પરંતુ તેની અસર હાલ ચાલુ છે, એ અથવા તે ભૂત કાળમાં થયેલી કિયાની વર્તમાન સ્થિતિ એ અર્થ એમાંથી નીકળે છે. આ કારણથી એને પૂર્ણ વર્તમાન કાળ કહ્યો છે; કેમકે કિયા પૂર્ણ થઈ છે અને તેની અસર વર્તમાન કાળ સાથે જોડાયેલી છે. કર્યું છે ને કરેલું છે માં ભેદને એટલે જ ભાસ છે કે પ્રથમ રૂપ કરતાં બીજું રૂપ વધારે પાછલી કિયા બહુધા દર્શાવે છે. આ કારણથી પ્રથમ રૂપને અદ્યતન પૂર્ણ વર્તમાન ને બીજા રૂપને અનદ્યતન પૂર્ણ વર્તમાન કહ્યું છે. એમાં “અદ્યતન” એટલે આજનું, અર્થાતુ પાસેનું અને અનદ્યતન’ એટલે તેને મુકાબલે દૂરનું, આજનું નહિ. કર્યું, કરતો હત–પહેલા રૂપમાં જેમ અમુક સમયની નિયન્ત્રણ આવે છે, તેવી બીજામાં આવતી નથી. “કર્યું' એ રૂપ “અમુક સમયે” એવા શબ્દની સાથે બધા વપરાય છે; અને એવા શબ્દ નથી વપરાતા તેપણ એ રૂપમાંથી એવા શબ્દના સંબંધના અર્થને ભાસ થાય છે. કરવાનું છે, કરવાને હત–આ અને એની સાથેનાં રૂપમાં ભવિષ્ય કાળની સાથે વર્તમાન અને ભૂતને અર્થ જોડાયેલ છે. પરંતુ એમાં ક્રિયા કરવાની ઈચ્છાને અર્થ રહે છે, તેથી એ અર્થને આધારે Page #257 -------------------------------------------------------------------------- ________________ કાળઃ અર્થ ૨૩૫ એની સંજ્ઞા પાડી છે. કરવાના છે=કરીશ એવી તેની ઇચ્છા છે; કરવાના હતા—કરીશ એવી તેની ઇચ્છા હતી. કરવું છે, કરવું હતું—આમાં વિધિના અર્થ પ્રધાન છે. વિધિમાં ઇચ્છા અન્તર્ભૂત છે અને અર્થ સાથે કાળની ગુંચવણ ન થાય, માટે એના ઇચ્છાવાચક રૂપામાંજ સમાવેશ કર્યાં છે. शुद्ध मिश्र મરાઠી વ્યાકરણમાં મિશ્રકાળની સંજ્ઞા લગભગ આવીજ છે: भविष्य अपूर्ण वर्तमान (તો) વસતો (તે) એસે भूत बसला ખેડા-ડેલા ( બેઠા છે ) बसणार आहे (બેસનાર છે) बसत आहे (બેસે છે) (प्रथम) पूर्ण बसला आहे उद्देश्य જેને મરાઠીમાં ઉદ્દેશ્ય વર્તમાન ને ઉદ્દેશ્ય ભૂત કહ્યા છે તેને અહિં ઇચ્છાવાચક વર્તમાન ને ઇચ્છાવાચક ભૂત કહ્યા છે. बसत होता (બેસતા હતા) बसला होता बसेल બેસશે ( બેઠા હતા ) बसणार होता (બેસનાર હતા) હિંદીમાં પણ વહૈં વૈટા થા (તે બેઠા હતા) એને પૂર્ણ ભૂતકાળ અને વરૂ વૈટતા થા (તે બેસતા હતા) એને અપૂર્ણ ભૂતકાળ કહ્યો છે. ‘ખેડા છે” (વદ્ વૈઠા હૈ) જેવા રૂપને આપન્નમૂત કહ્યું છે. છે' ને હૈયું' ની વ્યુત્પત્તિ-છે' ક્રિયાપદ ‘અસ્' હાવું પરથી આવ્યું છે અને હાલું' એ મૂ હાલું' પરથી આવ્યું છે. ‘નથી=નાસ્તિ. મૂ ધાતુનેા પાલીમાં ને પ્રાકૃતમાં ઢો થાય છે. ર ' જૂની ગુજરાતી–– અછÙ, અઇિ,' · અછિ,’ ‘છેિ,’ છિ,’ છે,' ‘અĂ’—આવાં રૂપ જૂની ગુજરાતીમાં મળી આવે છે. ' Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાન્હડદે પ્રબન્ધ જાલહુર ગઢ વિસમુ અછિઇ. ૨૩૩ ઇછા થઈ ગઢ જેવા તણું. ૩૨૪૪ આગઈ એ ગઢ અછિ સદૈવત પ્રાણ કેઈઇન થાઈ. ૪૧૭૫ વૈતાલ૦– કહું કથા વૈતાલની, જે છિ જગવિખ્યાત. પૃ. ૧ જંબુદ્વીપ માંહિ અછે, ભરતે ખેત્ર સુવિચાર તસ અર્થે બહુ દેશ છે, અંગ, બંગ, મલબાર. પૃ૦ ૨ હિંદીમાં થા (થા) ધાતુ પણ સાહાટ્યકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. હિંદી-વહુ વઢતા થા, તા થા. (તે બોલતે રહેતા હતા) વદ વોઢા થા, ઘા થા. (તે બોલ્યા હતા રહ્યા હતા.) ગુજરાતીમાં “કરતે થા, “ચાલતા થા” એવાં વાક્યમાં ‘થા” એ સાહાટ્યકારક ક્રિયાપદ નથી, પરંતુ બે ક્રિયાપદ મળીને સંયુક્ત કિયાપદ બને છે અને તેમાંથી કિયાના ઉપક્રમને અર્થ નીકળે છે. ડૉ. ટેસિટોરિ “ ને જ ધાતુ પરથી વ્યુત્પન્ન કરે છે. સં. ૧૫૦ ગુ. હાલની ગુ. દતિ કરૂં અકઈ-કઈ છે કેટલાક માન્ “બેસવું એ પરથી પણ લાવે છે. માતે-માદજીરૂ-છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રગ ૨૩૭ પ્રકરણ ૨૨મું પ્રયોગ વિવરણ, વ્યુત્પત્તિને આધારે અગાઉ દર્શાવી ગયા તે પ્રમાણે સંસ્કૃત પ્રત્યે મિ, રસ, ને, તિ, એ અનુક્રમે પ્રથમ, દ્વિતીય, અને તૃતીય પુરુષવાચક સર્વનામ છે. ગુજરાતી પ્રત્યય એજ પ્રત્યમાંથી અપભ્રંશદ્વારા આવ્યા છે એટલે વર્તમાન કાળના પ્રત્યયોથી કર્તા વા થાય છે અને કિયાપદને પ્રયોગ કર્તરિ–કર્તાના અર્થમાં છે. ભવિષ્ય કાળના પ્રત્યય પણ, માં (ગુજરાતી સમાં) વર્તમાન કાળના પ્રત્યય મળીને થયા છે એટલે એ પ્રત્યય પણ એવી જ રીતે કર્તાનું અભિધાન કરે છે અને એમાં પણ ક્રિયાપદ કર્તરિ પ્રગમાં છે. આ પ્રમાણે ક્રિયાપદ અકર્મક હોય કે સકર્મક હોય તે પણ શુદ્ધ વર્તમાન અને ભવિષ્ય કાળમાં હમેશ કર્તરિ પ્રયોગ હોય છે, કારણ કે ઉપર સમજાવ્યા પ્રમાણે પ્રત્યય કર્તાના અર્થનું અભિધાન કરે છે. હું પુસ્તક લખ્યું તે કામ કરશે-ગામ જશે. આ બધા કિર્તરિ પ્રગના દાખલા છેકેમકે એમાં પ્રત્યયથી કર્તાને અર્થ કહેવાય છે. વળી મિશ્ર કાળમાં પણ નીચેના કાળમાં કર્તરિ પ્રાગજ હોય છે ૧. અપૂર્ણ વર્તમાન–આ કાળમાં મુખ્ય અને સાહચ્યકારક, બંને ક્રિયાપદ વર્તમાનકાળમાં છે, માટે એમાં પ્રત્યય કર્તાનું અભિયાન કરે છેઅર્થાત્ ક્રિયાપદ કર્તરિ છે, જેમકે, તું પુસ્તક વાંચે છે તેઓ આસન પર બેસે છે. - ૨. નિયમિત ભૂતકાળ–આ રૂપ વર્તમાન કૃદન્ત પરથી આવ્યું છે અને વર્તમાન કૃદન્ત ત્રીજા પુરુષ વર્તમાન કાળના બહુ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વચનના રૂપ ઉપરથી થયે છે એટલે એ રૂપમાં પણ કર્તાનું અભિધાન થાય છે, માટે ક્રિયાપદ કર્તરિ પ્રગમાં છે. અગાઉ તમે રેજ વહેલા ઊઠતા અને ઈશ્વરનું સ્તવન કરતા ૩. ભૂતકાળ–કિયાતિપત્યર્થ-આ રૂપ પણ વર્તમાન કૃદન્તમાંથી નિષ્પન્ન થયું છે, માટે એમાં પણ કર્તરિ પ્રગજ છે. વૃષ્ટિ થાત તે દુકાળ પડત નહિ. ૪. ઇચ્છાવાચક કાળ–વર્તમાન અને ભૂત–આમાંનાં બે રૂપમાં વિધિને અર્થ નથી, તે બંનેમાંથી એકમાં નારીવાળા રૂપમાં કર્તાને અર્થ ઉક્ત થાય છે, કારણ કે “નાર” પ્રત્યય કર્તવાચક છે. કરણકાર કારમાને “ક” લેપાઈ, કરણ+આરકરણમાને અન્ય “અલેપાઈ કરણર કરનારકારે=જે કરે છે તે; એમાં કર્તાના અર્થનું અભિધાન થાય છે. કરવાનું એ રૂપ “કરવું એ વિધ્યર્થનું ષયન્ત છે એટલે વિશેષણરૂપ છે, તેથી જ્યારે એ રૂપ કર્તાનું વિશેષણ હોય છે ત્યારે કર્તરિ પ્રયાગમાં અને કર્મનું વિશેષણ હોય છે ત્યારે કર્મણિ પ્રગમાં હોય છે. દાખલાતે કાલે મુંબઈ જવાને છે(કર્તરિ, તેઓ ગીતા વાંચવાના હતા. (કર્તરિ) હ એ કામ કદી કરવાનો નથી. (કર્તરિ) મારે ચેપડી લખવાની છે. (કર્મણિ) મારે કામ કરવાનું છે. (કર્મણિ) - કર્મણિ પ્રયોગ-સંસ્કૃતમાં સકર્મક ક્રિયાપદને ભૂત કૃદન્તને પ્રત્યય કર્મણિ અર્થમાં અને અકર્મક ક્રિયાપદને કર્તરિઅર્થમાં લાગે છે. કરવું (સકર્મક)-કૃત (કર્મણિ) સેવન : તા: Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ ૨૩૯ (દેવદત્તે સાદડી કીધી.) તું પડવું (અકર્મક)-તત (કર્તરિ) વૃક્ષાત્ પ વતતમ્ (ઝાડથી પાંદડું પડવું.) ગુજરાતીમાં પણ એ જ પ્રમાણે સકર્મક ક્રિયાપદને ભૂત કૃદન્ત સામાન્ય રીતે કર્મણિ છે અને અકર્મક ક્રિયાપદને ભૂતકૃદન્ત કર્તરિ છે. કર (સકર્મક)-દેવદત્ત સાદડી કીધી. (કર્મણિ) પડ (અકર્મક)-વૃક્ષથી પાંદડું પડયું. (કર્તરિ, અપવાદ: કેટલાંક સકર્મક ક્રિયાપદનાં ભૂત કૃદન્ત કર્મણિ નથી, પણ કર્તરિ છે, જેમકે, બેલ, પામ, જમ, લાગ, ભણુ, શીખ, સમજ, લાવ. હું તે વાક્ય મોટેથી બોલ્યો. તે સ્ત્રી એ સાંભળી ઘણું આશ્ચર્ય પામી, તે પેટ ભરીને લાડુ જ . તે અપશબ્દ બલવા લાગ્યું, ત્યારે મેં તેને અટકાવ્યું. કરે પાઠ ભયે, પણ શીખ્યો નહિ; કેમકે તે સમયે ન હતા. છોકરે તે પુસ્તક મારી પાસે લાવ્ય. આમાં ગત્યર્થક ધાતુની રચને સંસ્કૃતને મળતી છે. સંસ્કૃતમાં એવા ધાતુને ભૂત કૃદન્તને “ત પ્રત્યય કર્તરિ-કર્તાને અર્થમાં થાય છે. જાં મત-પ્રાત: ઉપરના દાખલાઓમાં “પામ એ પ્રા| પરથી વ્યુત્પન્ન થયું છે. એવાં કેટલાંક ભૂતકાળનાં રૂપમાં કર્મપદ પુરુષવાચક હોય છે ને સંપ્રત્યય દ્વિતીયામાં હોય છે. ક્રિયાપદ સકર્મક છે, તે પણ ભૂતકાળનું રૂપ કર્તરિ છે. તે ઈશ્વરને ભજે નહિ. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કુતરે છેકરાને ખૂબ કરડચો. તેને સવારે વછુ ડંખે. મરાઠીમાં પણ એવાં ભૂતકાળનાં રૂપે કર્તરિ છે; મી પરમેશ્વર મનો-હું પરમેશ્વરને ભો . ત્રા ચાર રસ્ત્રા-કુતરો તેને ડંખે. મી માત ને (હું ભાત જો ). તો તી જોઇ દર સમગસ્ટા (તે તે વાત જલદી સમજ્યો). ટૂ વ્યાજ શિવરાત–પઢસ્ટાર (તું વ્યાકરણ શીખે-પત્યો). મી ધર્મ ભાવ (હું ધર્મ આચર્યો). થાં ઘર્મ આચરિત્ર (મેં ધર્મ આચર્યો). તો મા ચિત્રી નવા (તે સે ગાયત્રી જો). ત્યાને ગાયત્રી નપા (તેણે ગાયત્રી જપી). જ્યાં ભૂત કૃદન્તથી બનેલા કાળ હોય છે ત્યાં સામાન્ય રીતે કર્મણિ પ્રગ છે – ૧. પ્રથમ કે દ્વિતીય ભૂત કાળમાં ક્રિયાપદ સકર્મક હોય તે બહુધા કર્મણિ પ્રગ છે. મેં પુસ્તક આપ્યું. તેણે મારું વચન સાંભળેલું. ૨. પ્રથમ પૂર્ણ વર્તમાન અને પ્રથમ પૂર્ણ ભૂત તેમજ દ્વિતીય પૂર્ણ વર્તમાન અને દ્વિતીય પૂર્ણ ભૂત કાળમાં સકર્મક ક્રિયાપદ હેય તે બહુધા કર્મણિ પ્રાગ છે મે તે કાર્ય કર્યું છે. તેણે બરાબર લક્ષ આપેલું છે. તેણે બધાં કપડાં પહેર્યા હતાં. તમે પાઠ વાંચેલ હતે. Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રાગ ૨૪૧ ૧. ને ૨. નિયમમાં બધા કહ્યું છે તે બેલ, “પામ, વગેરે ધાતુને અપવાદ ઉપર આપ્યો છે તે લક્ષમાં રાખીને કહ્યું છે. સામાન્ય કૃદન્ત-સામાન્ય કૃદન્તને પ્રત્યય સંસ્કૃત વિધ્યર્થના પ્રત્યય પરથી આવ્યો છે. ભૂત કૃદન્તની પેઠે એ પ્રત્યય સકર્મક ક્વિાપરમાં કર્મણિ છે માટે એ કૃદન્ત તેમજ એ કૃદન્ત ક્રિયાપદ તરીકે વપરાયે હોય ત્યાં તે ક્રિયાપદ કર્મણિ પ્રગમાં છે. ઈચ્છાવાચક રૂપ, જે સામાન્ય કૃદન્તનું પશ્યન્ત છે, તે કર્મનું વિશેષણ હોય તે પ્રયોગ કર્મણિ છે. બેલ, “પામ વગેરે ધાતુને અપવાદ આ રૂપને લાગતું નથી. મારે એ પુસ્તક જેવું છે. તમારે આટલાં બધાં કામ કરવાનાં નથી. તેને ચોપડી વાંચવી ગમતી નથી. - તમારે આવાં વચન બોલવાં નહિ. તમને આટલું બધું ખોટું લાગવું ન જોઈએ. ઉપસંહાર–આ પ્રમાણે વ્યુત્પત્તિની દૃષ્ટિએ પ્રગની પરીક્ષા કરી. કર્તરિ, કર્મણિ, ને ‘ભાવે એ શબ્દ અનુક્રમે “ક, કર્મન, ને ભાવના સમ્યન્ત છે અને એને અર્થ “કર્તાના અર્થમાં કર્મના અર્થમાં” ને “ભાવના અર્થમાં” એ થાય છે. ક્રિયાપદના કે કૃદન્તના રૂપથી કર્તા, કર્મ, કે ભાવ, જેનું અભિધાન થતું હોય, તેના પ્રયોગમાં તે રૂપ કહેવાય છે. પ્રત્યયની વ્યુત્પત્તિ–સંસ્કૃતમાં કર્મણિ રૂપ ચ પ્રત્યયથી થાય છે, પ્રાકૃતમાં એને ઈંગ કે રંગ થાય છે. મૂ-સં. મ; પ્રા. હોમ-હોન્નદ્ અપભ્રંશgધુ કુંળીતિમ ગાળાગા (ત્ર મનુષ્યત્વે જ્ઞાયતે–અહિં મનુષ્યત્વ જણાય છે.) Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ संगरसएहिं जु वण्णिअ (संग्रामशतेषु यो वर्ण्यते सें। संयाममा - જે વર્ણાય છે). યુર્વે વિત્તિજ માજી (પુર વિસે માનાસુખે વિચારાય છે માન-પ્રેમગર્વ). એજ પ્રમાણે પિ–પાય છે; છિન્ન-દાય છે; પરિપાવિદ્દ કે પતિપાવીરૂ-પમાય છે; નોઝડું-જોવાઉં; વોગિફ્ટ-બેલાય છે વગેરે રૂપ અપભ્રંશમાં છે. મુગ્ધાવબોધ-ઉચ્ચરીયઈ (ઉચ્ચારાય છે); કહીથઈ–કહી (કહેવાય છે), તરી (તરાય છે); દીકઈ (દેવાય છે; લીજઈ (લેવાય છે), કીજઈ (કરાય છે). ઈંચનું છું થયું છે જાણીતું, માનીતું, વગેરેમાં ૐ કર્મણિ છે. કાન્હડદે-- જાલહેર જગિ જાણ (અપભ્રંશમાં જાળીમ-નાગિન્ન છે. - અહિં નું થયું છે) ૧. પ. જિણિ દેસિ કી જઈ જાગ, જિહાં વિપ્રનઈ દી જઈ ત્યાગ, જિહાં તુલસી પિપલ પૂછે, વેદ પુરાણ ધર્મ બૂઝ. જિણિ દેસિ સહુ તીરથ જાઈ, સ્મૃતિ પુરાણ માની ગઈ. નવખંડે અપકીરતિ કહી, માધવિ મ્લેચ્છ આણિયા તહિં, ૧.૧૬-૧૭ આ ચ-રૂઝવાળું કર્મણિ રૂપ અર્વાચીન ગુજરાતીમાં આવ્યું નથી. બીજ અર્વાચીન કર્મણિ રૂપ-અત્યાર સુધી ગુજરાતીમાં જે એક પ્રકારનું કર્મણિ રૂપ છે–સકર્મક ક્રિયાપદના ભૂતકૃદન્ત અને સામાન્ય ભૂતકૃદન્તનું–તેની વાત કરી, પરંતુ ગુજરાતીમાં બીજું કર્મણિ રૂપ છે, તે ધાતુને “આય” કે “આ લગાડવાથી થાય છે. કર–કરાય છે, કરાયું, કરાશે, કરાતું લખ–લખાય છે, લખાયું, લખાશે, લખાતું Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ ૨૪૩ જાની ગુજરાતીમાં કર્તરિ ધાતુને ‘આ’ લગાડવાથી વિધ્યર્થક કર્મણિ ધાતુ થાય છે. અર્થ ધીમે ધીમે બદલાયે અને હાલ એ રૂપ સર્વત્ર વિધ્યર્થક નથી. “સમુદ્ર પાણીઈ દેહિલ પૂરાઈ” (સમુદ્ર પાણીએ દેહિલે પુરાય). મુગ્ધાવધ માં આવાં “આયવાળાં રૂપના દાખલા છે, તેમાં શકને અર્થ છે એમ કહ્યું છે જેમકે, પઠાઈ (પઠી શકાય); બોલાયઈ (બેલી શકાય); કહાઈ (તેઓને કહી શકાય). ઘણે સ્થળે હાલ પણ એ રૂપમાં શક્તિને અર્થ છે. મારાથી વહેલાં ઉઠાતું નથી (ઊઠી શકાતું નથી). “જા સાથે કર્મણિ કદન્તની રચના–અપભ્રંશમાં તેમજ જાની ગુજરાતીમાં આ રચના છે ને હિંદી તથા મરાઠીમાં પણ છે – व अन्नु जु तुच्छउं तहे धणहे तं अक्खणह न जाइ । (અન્ય જે તુચ્છ તે ધૂણનું-નાયિકાનું (છે) તે કહ્યું જતું નથી.) કાન્હડદે – એ વડુ રેસ ન સહિષ્ણુ જાઈ. ૧-૨૬ (એ ભારે રોષ સહ્યો નહિ જાય–સહેવાય નહિ) મરાઠીમાં વાઘ મા ગાતો.” હિંદીમાં–જવેછે જેથી પઢા જાતી થી.' હિંદીમાં કર્મણિ તેમજ ભાવે પ્રયોગમાં ના ધાતુને ગ ઘણે સાધારણ છે–વવારે પુત સિવિલ જાતી હૈ, મા અક્ષરે જાવા જાતા હૈ. (દેવદત્ત વડે પુસ્તક લખાય છે; આજ મારાથી જવાય છે); માપણે નીતા નાચ-આપ વડે જીતાય. મરાઠીમાં પણ હિંદીને મળતી રચના છે તેવાનેં પુરતા ત્રિદિ जाते; अधुना माझ्या गेले जाते. કારક ને પ્રગ--કર્મણિ પ્રગમાં કર્મ ક્રિયાપદથી ઉક્ત Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હેવાથી પ્રાતિપાદિકાળે પ્રથમામાં આવે છે. સંસ્કૃતમાં સર્વત્ર એમ થાય છે ગુજરાતીમાં બધા થાય છે, સર્વત્ર નહિ. તેણે તેને બોલાવ્ય-માર્યો–ઓળખે-દીઠે, વગેરે. ઉપરનાં વાક્યમાં કર્મ ઉક્ત છે છતાં દ્વિતીયામાં છે. જૂની ગુજરાતીમાં એવે સ્થળે કર્મ પ્રથમામાં આવતું તે ભાલણના પ્રયોગથી જણાય છે. કાદમ્બરીમાં ભાલણે “તેણી હું દીઠું નહિ” વાપર્યું છે. પૃ. ૧૫૨-૫૩ જુએ. હિંદીમાં ઉપરને મળતી રચના થાય છે – રાજાને શેરની–ો મારા (રાજાએ વાઘણને મારી)-આમાં કર્મ રોશની-જો ચતુથમાં છે; પ્રથમામાં નથી. ક્રિયાપદ કર્મ સાથે જાતિમાં અન્વય પામતું નથી; તે ભાવે પુંલિંગમાં આવે છે; કેમકે હિંદુસ્તાનમાં નપુંસક લિગ નથી. ગુજરાતીમાં તે કર્મ બીજીમાં કે ચતુથમાં હોય, તે પણ કર્મણિ કૃદન્ત કે ક્રિયાપદ તેનીજ સાથે અન્વય પામે છે. રાજસ્થાનીમાં એવીજ રચના છે, પણ જ્યાં ગુજરાતીમાં નપુંસક છે, ત્યાં રાજસ્થાનમાં પુંલિંગ વપરાય છે રાજાએ વિચાર્યું રાજ -રાગામ વિવાર્યો. મરાઠીમાં પણ કર્મ ચતુથમાં આવે છે તે પણ ક્રિયાપદ કર્મ સાથે અન્વય પામે છે. પરંતુ કેટલેક સ્થળે એમ થતું નથી, ત્યાં મરાઠીમાં ક્રિયાપદ નપુંસકમાં ને હિંદુસ્તાનીમાં નપુંસક નથી તેથી પુંલિંગમાં આવે છે ને તે સ્થળે પ્રગ ભાવે થાય છે. ની મુઠ્ઠીર નિગવિચી–મેં છોકરીને ઉંધાડી. વૈવાને તથા વર વેરા-વૈદ્ય રોગીને સારે કર્યો. માન્હીં મુકી વાવ સાકર વાટવીથી (કર્મણિ)-અમે છોકરી કાલે જ સાસરે મોકલી. * “રાજાએ વાઘણને મારી, આમાં “વાઘણને ને ચતુથીમાં પણ લઈ શકાય. Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રગ ૨૪૫ વાચ્છુ મુકીત્રા વાક્ય સાસરી વાટવિરું (ભાવે)–અમારા વડે છોકરીને કાલેજ સાસરે મોકલવાનું થયું–મોકલાયું મોકલવાનું બન્યું). રાનાને શેરની- મારા (ભાવે). મરાઠી વ્યાકરણમાં એમ કહે છે કે વ્યાકરણની દૃષ્ટિને અનુસાર શારૂનૈ મુઝા નિઝવિત્રી (કર્મણિ) અને માર્ગે મુત્રી નિગવિ (ભાવ)-આમ થવું જોઈએ; પરંતુ કર્મણિ પ્રયોગમાં સારૂ મુચીત્રા નિઝવી એ પ્રયોગ રૂઢ થયો છે. . વિધ્યર્થમાં મુકવા પોથી વાચાવી (કર્મણિ)-છોકરે ચોપડી વાંચવી. મુરાનેં પોથીા વાવાર્થે (ભાવે)-છોકરે ચોપડીને–ચોપડીના સંબંધમાં વાંચવું–વાંચવાનું કામ કરવું. મરાઠી ને હિંદીમાં જ્યાં કર્મપદ ચતુથીમાં આવે છે અને જ્યાં ક્રિયાપદ કર્મ સાથે અન્વય પામતું નથી, પણ ભાવે પ્રયોગમાં હોય છે, ત્યાં રચના શાસ્ત્રીય અને સયુતિક છે. ગુજરાતીમાં તેમ નથી. - ભાવે–ભાવે પ્રયાગમાં ક્રિયાપદ અકર્મક હોય છે અને તેમાંથી ભાવને અર્થ નીકળે છે. મારાથી જવાયું નહિ (જવાનું થયું નહિ). ભાવ નપુંસક એકવચનમાં હોય છે, તેથી ક્રિયાપદ હમેશ નપુંસક એકવચનમાં આવે છે. પ્રગ: મરાઠી, હિંદી, બંગાલી મરાઠીમાં રચના નીચે પ્રમાણે થાય છે કર્તરિ–ામાં પુત વારિતો (રામ પુસ્તક વાંચે છે). કર્મણિ–ામાનેં પુરત હિ (રામે પુસ્તક આપ્યું). ભાવે–(અ) રામાનેં રાવાર મારિ (રામે રાવણને માર્યું રાવણના સંબંધમાં મારવાનું કામ કર્યું. (આ) દુરીને ગાવા ગર્વે (હરિએ ગામના સંબંધમાં જવું). ચાને ઘર નોર્વે તેણે ઘેર જવું). (અ) રામાને રાવનાર મારિન્ટેન્ટ્સ પારો Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ : (આ) દૃરીનેં વાર નાર્વે મ મારા મરાઠીમાં કર્મણિ પ્રયોગ કર્મપદ ત્રીજા પુરુષમાં હોય ત્યારે જ થાય છે, પહેલા કે બીજામાં હોય ત્યારે નહિ. વિદ્યાર્થીને ઘી વા–ધ જે (પાઠ કીધા-પાઠ કીધા). तो मला बोलावितो, तो आम्हांस बोलावितो, तो तुला बोलावितो, તો, તુમ્હાજા વસ્ત્રાવિત–ઉપરનાં વાક્યોનાં કર્મણિરૂપ યાર્ન મી વોરાવિત્ર વગેરે થઈ શકે, પણ એવાં રૂપ હાલ વપરાતાં નથી. એને બદલે ભાવે પ્રયોગ વપરાય છે જેમકે त्याने मला बोलाविले; त्याने आम्हांस बोलाविलें; त्याने तुला बोलाविले; त्याने तुम्हांस बोलाविले. પરંતુ જૂના સાહિત્યમાં પહેલા ને બીજા પુરુષમાં કર્મણિ રૂપે જોવામાં આવે છે, જેમકે, 'भूप म्हणे, तूं मुनिनी चित्तीं षडरिक्षयार्थ धरिलास'। 'वरिलासि मत्सखीने, म्यां ही वरिलासि तूं मर्ने । ગુજરાતીમાં તે ત્રણે પુરુષમાં કર્મણિ રૂ૫ વપરાય છે; જેમકે, હું એનાથી સંતોષાય નહિ; તું મારાથી સંતોષાય નહિ; તે મારાથી સંતોષાય નહિ. કર્મણિ ને ભાવે–રૂઢિ ને વ્યાકરણ ત્યાબાપા મુઢ રાત પવિત્રા (કર્મણિ, વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ રૂ૫) થાને આપણા મુન્ના રાત પાટવિત્રા (કર્મણિ, રૂઢિ પ્રમાણે). રૂઢિના પ્રગમાં કર્મણિ રચનામાં કર્મપદ દ્વિતીયામાં આવે છે. ત્યા નાપલ્યા મુછાત રાÁત વાદવિ (ભાવે). જ” ધાતુ-કર્મણિ રૂ૫ બનાવવામાં મરાઠીમાં “જા' ધાતુને ઉપયોગ સામાન્ય છે. રેવત પુસ્તક િિહત (ક્તરિ, વદ્વત્તાન પુતવા ત્રિદિ નાર્લે (કર્મણિ) - જે વિદ્વાન વોઝતાત (ક્તિ) રાજ્ઞાન પfeતાંવરોવર વોટર્સે નર્ત (કર્મણિ) ગુજરાતીમાં–આ દુઃખ સહ્યું જતું નથી (સહેવાતું નથી; કર્મણિ. હિંદી–હિંદીમાં કર્મણિ ને ભાવે રૂપ બનાવવામાં “જા' ધાતુને પ્રયોગ સામાન્ય છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ ૨૪૭ વિદ્યુત પુતિ સ્વિતા હૈ (કર્તિરિ, વરસે પુતવા સિવ જ્ઞાતી હૈ (કર્મણિ) સવ મૈ ગાતા દૂ (ક્તરિ) સવ મુક્ષસે ગાયા ગાતા હૈ (ભાવ) ધોલે ઘાસ વાર્ફ બાતી હૈ (કર્મણિ). મુખે ચીટી નહીં પઢી ગાતી (મણિ) દોના, ચર્ચના, ઘનના, વન ઘટના-આ રૂપે કર્મણિ અર્થમાં વપરાય છેमुझसे (=मेरे किये) परिश्रम नहीं होता। तुमसे ( तुम्हारे चलाये) नौकरी नहीं चलती। देवदत्तसे किसीकी खुशामद नहीं बनती। મુક્ષસે મા નહીં વનતી (=વનારૂં જ્ઞાત) | उससे ठाकुरकी पूजा भी नहीं बन पडती। મારાથી પરિશ્રમ થતો નથી, “મારાથી ખુશામદ બનતી નથી–આવા રૂપે ગુજરાતીમાં વપરાય છે તે કર્મણિજ છે (થતી કરતી; બનતી બનાવાતી, કરાતી). ઘો મને છોડા, પૌથી મિને વઢી–આવાં વાકને હિંદી વ્યાકરણમાં કર્તરિમાન્યાં છે, તે વ્યુત્પત્તિની દષ્ટિએ અશુદ્ધ છે. છોડ (સ્કૃષ્ટ), વઢી (વહિતા) એ રૂપે વ્યુત્પત્તિ પ્રમાણે કર્મણિ જ છે. વળી મૈને જેવાં રૂપ તૃતીયાન્તજ છે, પ્રથમાન્ત નથી. હિંદી વ્યાકરણમાં એ રૂપને પ્રથમાન્ત માન્યાં છે ને તૃતીયાને કરણવાચકજ માની છે. આ, શાસ્ત્ર ને વ્યુત્પત્તિ, બંનેથી વિરુદ્ધ છે. “વાર્રાયોવૃત્તીયા” રાણા૧૮ આ પાણિનિના સૂત્ર પ્રમાણે કર્તા ને કારણે એ બે તૃતીયાના અર્થ છે. વળી –ને પ્રત્યય જેને હિંદીમાં પ્રથમામાં માન્યો છે, તે ઘન પરથી વર્ણ વ્યત્યયથી વ્યુત્પન્ન થયો છે, તેથી તૃતીયાનેજ પ્રત્યય છે. રામને રાવણો કે શેરની વાળ મારાં–આવાં કર્મણિ રૂપમાં ગુજરાતીની ને મરાઠીની પેઠે કર્મ દ્વિતીયામાં વપરાય છે. બંગાળીતેવત પુરત વિતે છે (દેવદત્ત પુસ્તક લખે છે, કર્તરિ). લેવા દ્વારા ઉજવાનિ પુરત વિર સુતે છે (કર્મણિ). મામિ મહામારત હિતે છિ (કર્તર). Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દારોનr# જો ઘર પડિયા છે (કર્મણિ). કવચિત કર્મણિ પ્રયોગમાં કર્મ દ્વિતીયામાં આવે છે - તારા વી દૃયા છે (અર્થાત, સે હૃથા છે). સાધિત ધાતઃ પ્રયોગ–મૂળ ધાતુ પરથી થાય છે તેવાંજ પ્રયાગનાં રૂપ સાધિત ધાતુ પરથી થાય છે, પરંતુ પ્રેરક ધાતુ સકર્મક હેવાથી તે પરથી ભાવે રૂપ થતું નથી. મારે પડી લખવી; મારે પડી લખાવવી (કર્મણિ). તે કામ સારું કરશે તે તમારી પાસે કામ કરાવશે (કર્તરિ). મારાથી ચલાતું નથી (ભાવે). પ્રકરણ ૨૩મું નિપાતઃ ઉપસર્ગ: પૂર્વગ નિપાત—અત્યાર સુધી વ્યયી પદેનું વિવેચન થયું. આ પ્રકરણમાં નિપાતનું વિવેચન છે. નિપાત એટલે અવ્યય. જુદા જુદા અર્થમાં એ પડે છે (નિત્-પડવું), તેથી એ નિપાત કહેવાય છે, એવું ‘નિપાત” શબ્દનું નિર્વચન યાસ્ક મુનિએ કર્યું છે. નિપાત અને ઉપસર્ગ–યાસ્ક મુનિએ પદના ચાર વિભાગ કરી નિપાત અને ઉપસર્ગને જુદા મૂક્યા છે, તેનું કારણ એ છે કે ઉપસર્ગનો સમાવેશ નિપાતમાં થાય છે, તે પણ તેને ખાસ પ્રયોગ છે. તે હમેશ ક્રિયાપદ સાથે જોડાયેલા છે; તેની પાસે (૩૫)-પૂર્વે આવી તેના અર્થમાં ફેરફાર કરે છે. પ્રાતિશાખ્યમાં પણ પદના એજ ચાર વિભાગ આપ્યા છે. કહ્યું છે કે પદના ચાર વિભાગ છે:–નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાત. સનું અભિધાન કરે છે તે નામ; ભાવનું અભિધાન કરે છે તે આખ્યાત; ઉપસર્ગ ૨૦ છે અને તે નામ અને આખ્યાતની સાથે રહી અર્થના ઘાતક થાય છે; અને એથી ભિન્ન તે નિપાત (‘અને,” જો,’ તિ, વગેરે). એ પાદપૂરક પણ હોય છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ નિપાતઃ ઉપસર્ગ પૂર્વગ * ૨૪૯ પાણિનિએ નીચેનાની ઉપસર્ગમાં ગણના કરી છે – પ્ર, પરા, અપ, સમ્, અનુ, અવ, નિસ્ (નિર), દુસ્ (દુ), વિ, આ, નિ, અધિ, અતિ, સુ, ઉદ્, અભિ, પ્રતિ, પરિ, ઉપ એ સિવાય અ(અન), શ્રત, અન્ત, બહિર, વગેરે કેટલાક સંસ્કૃત શબ્દ અને ગેર, બિન, વગેરે કેટલાક ફારસી શબ્દ પણ શબ્દની પૂર્વે આવે છે. આ બધાની ઉપસર્ગમાં ગણના ન હોવાથી એ પૂર્વગ કહેવાય છે. ઉપસર્ગ એ પણ પૂર્વગ છે એ પ્રકારના પૂર્વગની ખાસ સંજ્ઞા પાડી છે તેથી પૂર્વગ શબ્દ ઉપસર્ગ સિવાયનાને લાગુ પાડવે. ઉપસર્ગના વ્યાપાર–હરિએ ઉપસર્ગના ત્રણ વ્યાપાર બતાવ્યા છે ––૧–કેઈક સ્થળે ધાતુના અર્થને બાધ કરે છે; અર્થાત્, ધાતના અર્થથી ઉલટજ અર્થ લાવે છે; ૨-કેઈક સ્થળે ધાતુના અર્થને અનુસરે છે અને ૩-કેઈક સ્થળે ધાતુના અર્થમાં વિશેષ આણે છે. દાખલા – ૧. પ્રસ્થાન (સ્થાનત્રસ્થિતિ; આમાં સ્થા ધાતુને અર્થ “ઊભા રહેવું છે ગતિની નિવૃત્તિ, એ અર્થ છે. “પ્રસ્થાનને અર્થ એથી ઉલટે છે; એ ગતિવાચક છે.); આગમન (‘ગમનથી ઉલટું); વિય (ક્યથી ઉલટું); વિયોગ (ગથી ઉલટું); અપમાન (“માનીથી ઉલટું); વગેરે. ૨. અનુસરણ; ઉપગમન, વગેરે–આમાં ઉપસર્ગ ધાતુના અર્થને અનુસરે છે. ૩. પ્રતાપ (ઘણે તાપ; પ્ર=પ્રકર્ષવાચક); સંતાપ (અત્યન્ત તાપ; સમ=સમ્ય). 'ઉપસર્ગના મુખ્ય અર્થ નીચે પ્રમાણે છે – પ્ર–પ્રકર્ષવાચક પ્રકર્ષ એટલે અતિશય. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રતાપ, પ્રમેહ, પ્રલાપ, પ્રચંડ, પ્રશાન્ત, વગેરે (Latin Pro=forth) પરા-૧. ઉલટે અર્થ બતાવે છે; ૨. દૂર, પાછું; ૩. તરફ ૧. જય–પરાજય , ૨, પરાવર્તન ૩. પરાક્રમ (Greek Para=beside) અ૫–૧દૂર૨. ઉલટે અર્થ બતાવે છે; ખરાબ ૧. અપગમન; અપહરણ ૨, વાદ–અપવાદ; અપશબ્દ; અપભાષણ, અપમાન અપકાર; અપશકુનઃ અપમૃત્યુ (Greek Apo=from) સમૂ=૧. સાથે; ૨. સમ્યક–સારી પેઠે ૧. સંગમ; સંગ ૨. સંરક્ષણ સંસ્પર્શ હું આગમ સાથે-સંસ્કાર; સંસ્કૃતિ (Gr. Syn=together) અનુ-૧, પાછળ; ૨. સાદશ્યવાચક ૧. અનુગામન; અનુસરણ; અનુપાન; અનુચર; અનુજ; અનુરૂપ ૨. અનુકરણ (L. Ana=again) અવ–૧. નીચે; ૨. તિરસ્કારવાચક ૧. અવતાર; અવતરણ, અવહ; અવનતિ ૨. અવમાન; અવગણના; અવકૃપા અવના “અને વિકપે લેપ થાય છે. અવકાશ–વકાશ; અવગાહ-વાહ (La, Ab=away) Page #273 -------------------------------------------------------------------------- ________________ નિપાત ઉપસર્ગઃ પૂર્વગ ૨૫૧ નિસ-નિર-બહાર નીકળવાના અર્થમાં નિર્મદ, નિર્લજ્જ, નિર્દય, નિરંકુશ દુ-દુરૂ-૧દુઃખે સધાય-થાય એવા અર્થમાં ૨. દુષ્ટ ૧. દુર્ગમ; દુષ્માપ્ય ૨. દુર્જન દુનીતિક દુષ્કાળ દુર્ગુણ, દુરાચાર; દુનિ (Gr. Dys=ill) અભિ-તરફ અભિમુખ; અભિગમન, અભિજ્ઞાન (Qr. Amphi-ronnd) વિ-૧. વિશેષ; ૨. વિયેગવાચક ૧. વિનયવિવેક, વિરોધ ૨. વિધવા વિરૂપ વિલ અધિ–ઉપર અધિરેહક અધિવેશન અધિષ્ઠાનઅધિપતિ, અધિકાર, અધિદૈવત; અધ્યક્ષ (L. Ad=to) સુ૧, પ્રશંસાવાચક ૨. અત્યન્ત ૧સુજન સુસમૃદ્ધ સુકૃત; સુદિન ૨. સુદુષ્કર; સુસ્વાદુ ઉ–૧. ઉપર; ૨. વિધવાચક ૧. ઉત્પતન; ઉ૬મન; ઉલ્લંઘન, ઉન્નતિ ૨. ઉન્માર્ગ; ઉત્પથ (Anglo-Saxon Ute, Ut) અતિ–૧અતિશયવાચક ૨. પેલી તરફ ૧. અતિદુખિત અતિપીડા; અયુક્તિ, અત્યાચાર અતિસ્નેહ ૨. અતિક્રમણ અતીન્દ્રિય (ઇન્દ્રિયને અગોચર) Page #274 -------------------------------------------------------------------------- ________________ પર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નિ −૧. નીચે; ૨. મધ્યે ૧. નિપતન; ૨. નિધાન પ્રતિ-૧. તરફ ૨. સામું; ૩. દરેક ૧. પ્રતિગમન ર. પ્રતિવચન . ૩. પ્રતિદિવસ; પ્રત્યેક પરિ—આસપાસ પરિધિ; પરિવર્તન; પરિસ્થિતિ; પરિવાર; પર્યટન (Gr. Peri=round) અપ—પાસે, તરફ, ઉપર અપિધાન (ઉપર આઢેલું; વસ્ત્ર; ઢાંકણુ) ‘અપિ’ ના ‘અ’ ‘અવ’ના ‘અ’ની પેઠે વિકલપે લાપાય છે: અપિધાન—પિધાન ઉપ—૧. પાસે; ૨. નાનું ૧. ઉપગમન ૨. ઉપવાક્ય, ઉપવન, ઉપનામ, ઉપનેત્ર (ચશ્મા); ઉપવેદ (A. S. Up=above) આ—૧. મર્યાદાવાચક; ૨. આરંભવાચક, ૩. ઈષત્—થાડું, એવા અર્થમાં; ૪. ચારે તરફ, એ અર્થમાં, ૫. ઉલટા અર્થ; ૬. ઉપર ૧. આખાલવૃદ્ધ ૨. તે આજન્મ દુ:ખી છે. ૩. આકંપિત ( થોડું કંપેલું ) ૪. આકંપ (ચારે તરફથી કંપારી) ૫. આગમન, આદાન ૬. આરાહુ સંસ્કૃત પૂર્વગા—-કેટલાંકથી ખુલ્લા સમાસ અને છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ નિપાતઃ ઉપસર્ગઃ પૂર્વગ ૨૫૩ અ (અન)–નકારવાચક અધર્મ અનર્થ (સ્વરાદિ શબ્દની પૂર્વે અન) (નબસમાસ) તિરમ્ , ધ, ને મૂ ધાતુની પૂર્વે વપરાય છે. તિરસ્કાર તિરેધાન (અન્તર્ધાન),તિરેભૂત(અન્તર્ધાન થયેલું) આવિસૂ-- ને મૂ ધાતુની પૂર્વે વપરાય છે. આવિકૃત–પ્રકાશ કરેલું આવિર્ભૂત=પ્રકાશ પામેલું શ્રદ્ધા ધાતુની પૂર્વેજ આવે છે. શ્રદ્ધા અલમ– ધાતુની પૂર્વ આવે છે; ભૂષણને અર્થ છે. અલંકાર અલંકૃત અલંકૃતિ (કર્મ સત્ર) અમા–સાથે અમાત્ય (રાજાની સાથે રહેનાર, પ્રધાન); અમાવાસ્યા (જે તિથિમાં સૂર્ય અને ચન્દ્ર સાથે વસે છે તે) અન્તર—અખ્તદૃષ્ટિ, અન્તઃકરણ, અન્તઃપુર (કર્મ) બહિર્બ હિદૃષ્ટિ; બહિરિન્દ્રિય (કર્મ) ઈતિ-ઈતિહ–ઈતિહાસ (સુસુસ); ઇતિવૃત્ત (કર્મ); ઈત્યાદિ (બહ૦) ક (કને કા પણ થાય છે)-કુત્સિતના અર્થમાં– કુગ્રામ; કુપાત્ર કાપુરુષ; કદન્ન (કર્મ) ચિરમૂ–લાંબા વખત સુધી ચિરંજીવી, ચિરકાળ (કર્મ) દિવા–-દહાડે દિવાકર (ઉપપદસ); દિવાધ (૯) ઘુવડ) Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ધિ-જ્ય-- ધાતુ સાથે વપરાય છે. ધિક્કાર; ચક્કાર (ઉપપદસ) નાના–જુદું જુદું | નાનાવિધ (બહુવિધા પ્રકાર) પશ્ચાત પછી પશ્ચાત્તાપ (કર્મ) પુર-આગળ પુરેગામીતપુ, ઉપ૦) પુરા--અગાઉનું પુરાવૃત્ત (કર્મ) પૃથક્કરણ (કર્મ) પ્રાત-સવારે પ્રાત:કાળ; પ્રાતઃ સંધ્યા (કર્મ) સાયમૂ–સાંજે સાયંકાળ; સાયંસંધ્યા (કર્મ) સ કે સહ--૧. સાથે ૨. સરખું ૧. સફળ સકર્મક(બહુ ) ૨. સરૂપ (બહુ ) શમૂ–સુખવાચક શંભુ, શંકર (તત્વ) સ્વયમૂ–જાતે સ્વયંભૂ (ઉપપદસ); સ્વયંવર (બહ૦), સ્વયંકૃત (કર્મ) અધઃ—નીચે અધમુખ (કર્મ), બહુ ) અધપાત (કર્મ). Page #277 -------------------------------------------------------------------------- ________________ * કપ, નિપાતઃ ઉપસર્ગ પૂર્વગ પ્રાદુર્ખુ લ્લું જ પ્રાદુર્ભાવ (કર્મ) સ્વ—સવર્ગ સ્વર્લોક(કર્મ); સ્વર્ગગા (તપુર) પુન ફરીથી પુનર્વચન પુનરુક્તિઃ પુનર્વાદ (કર્મ) નામરાત્રે નક્તચર (ઉપ૦) સ્વસ્તિ-કલ્યાણવાચક સ્વસ્તિવાચન (કર્મ) . મિથ્યા–જૂઠું મિથ્યાવાદી (ઉપ૦; મિથ્યાવાદ (કર્મ) નમસ્-} સાથે વપરાય છે. નમસ્કાર, નમસ્કૃતિ (કર્મ) શનિ –-ધીમે ધીમે શનૈશ્ચર (ઉપ૦) સાક્ષા--પૂર્વે વપરાય છે. સાક્ષાત્કાર (કર્મ) વૃથા–ફેગટ વૃથા પ્રલાપ (કર્મ) નપુંસક (કર્મ), નસ), નાસ્તિક (ઈશ્વર નથી એવી જેની મતિ છે તે બહુ; નાન્યતર અસ્ત–આથમવું અસ્તગત (કર્મ) Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ૨૫૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અવ્યય પરથી વિશેષણ કેટલાંક અવ્યયને પ્રત્યય લાગી વિશેષણ બને છે. પુરા–પુરાતન હ્યસ્ ( ગઈ કાલે)–ાસ્તન શ્વસ્ (આવતી કાલે)–જસ્તન પ્રા, અર્વાચ, સમ્ય-મૂળ વિશેષણ છે, તે અવ્યય તરીકે વપરાય છે ને તે પર “તન,” “ઈન પ્રત્યે આવી વિશેષણ બને છે – પ્રાર્તન, અવર્તન; પ્રાચીન, અર્વાચીન, સમીચીન. એજ પ્રમાણે ઉદઉદીચીન સના (હમેશ)–સનાતન ફારસી ને અરબી પૂર્વગે– બે (લે. વિ.)– ઉલટાના અર્થમાં બેઆબરૂ બેહદ, બેવકફ બેઈમાન, બેશુમાર; બેશક બેઅદબ બેજાન બદમ બેફેમ, બેભાન; બેસમજ બેહાલ (આમાં કેટલાક શબ્દ ભાષાસંકર થાય છે–પૂર્વગ ફારસી ને શબ્દ સંસ્કૃત જેમકે, બેશક, બેભાન) ના અભાવવાચક નાઉમેદ નાપસંદ નાહક; નાખુશ; નાદાર (દાર=રાખનાર); નાદાન (દાન =જ્ઞાન “દાનિસ્તન =જાણવું); નામર્દ નાલાયક (લાઈક અર= ગ્ય) લા (અરબી)–અભાવવાચક લાઈલાજ; લાચાર બિલા (અરબી)–સિવાય બેલાશક (અર. બિલાક) ગેર (અરબી ગેર-ઉલટું)–અભાવવાચક Page #279 -------------------------------------------------------------------------- ________________ નિપાત: ઉપસર્ગઃ પૂર્વગ ૨૫૭ ગેરહાજર, ગેરવાજબી; ગેરઇન્સાફ; ગેરફાયદે; વગેરે(અને ખીજું વ=અને; ગૈર–ખીજું ) આ પૂર્વગ કેટલાંક અરબી અને કેટલાંક ફારસી નામની પૂર્વે આવે છે. અરખી ને ફારસીમાં ‘એ,’ ‘આ,’ ‘ઐ,’ ને ‘ઔ’ નથી; પણ અનુક્રમે ‘ઈ,’ ‘ઊ,’ ‘અર્’ અને ‘અવ’ છે. ‘એ,’ ‘આ,’ ‘ઐ,’ અને ‘ઔ’ ઉર્દુમાં વપરાય છે. કેટલાક ફારસી પૂર્વગાથી સમાસ અને છે. દાખલા: ક્રમ——આછું, ખરાખ કમજોર; કમતાકત; કમનજર; કમકુવ્વત; કમનસીખ; કેમઅખ્ત હર——પ્રત્યેક હરરાજ (પ્રત્યેક દિવસ),——હર વિશે॰ છે, માટે સમાસ કર્મધારય છે. અઃ—ખરામ અદનામ; બદલી; બદમાશ સર--માથું, મુખ્ય સરદાર; સરકાર; સરપંચ; સરપેચ અર (ફારસી)–ખાજી. ફારસીમાં અવ્યય તરીકે વપરાય છે. અરતરફ ખિન ( સં. વિના )——આ વિકૃત સંસ્કૃત અવ્યય ઉર્દૂમાં છે; મૂળ અરબી કે ફારસી નથી, સંસ્કૃત છે. બિનઅપરાધ; બિનચૂક અરખી ભાષામાં એ શબ્દોને જોડવા માટે વચ્ચે ઉલૂ (ના, ષષ્ઠીના પ્રત્યય) મુકાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દાખલા – સિરાજ (દી, સૂર્ય)-ઉલ-દૌલા (દેલ-સંપત્તિ)=સંપત્તિને સૂર્ય અબદ ભક્ત–ઉ–કરીમ (ઈશ્વર) ઈશ્વરને ભક્ત અલા (સાધન)–ઉદીન (ધર્મ)=ધર્મનું સાધન અબૂદ (ભક્ત)–ઉલુ-રહીમ (કૃપા)-કૃપાને-કૃપાળુ ભક્ત આ બધા ષષ્ઠીતપુરુષ સમાસના દાખલા છે. saan પ્રકરણ ૨૪મું અવ્યય: પ્રકારાદિ પ્રકાર-અવ્યયના ચાર પ્રકાર છે. જે અવ્યય ક્રિયાપદનાં વિશેષણ થાય છે તે ક્રિયાવિશેષણ અવ્યય કહેવાય છે. જે નામની સાથે સંબંધ બતાવી વિભક્તિના પ્રત્યાયની ગરજ સારે છે તે નામયોગી કહેવાય છે. જે બે શબ્દ કે વાક્યને જોડે છે તે ઉભયાવયી કહેવાય છે અને જે હર્ષશેકાદિ ભાવના ઉદ્ધારરૂપ છે અને જેને વાક્યમાં કેવળ પ્રગજ થાય છે, અન્વય થતું નથી, તે કેવળગી અવ્યય કહેવાય છે. એના ઉપવિભાગ મધ્ય વ્યાકરણમાં સહજ સૂકમ દષ્ટિથી કર્યા છે તે ત્યાં જેવા. ક્રિયાવિશેષણઅવ્યયયિાવિશેષણ અવ્યય મુખ્યત્વે કાળ, સ્થળ, રીતિ, કે કારણદિને અર્થ દર્શાવે છે. કાળવાચક(અ) જ્યારે, ત્યારે, ક્યારે (પ્રશ્નાર્થક અને અનિશ્ચયાર્થક), અત્યારે, કદી, કદા, જ્યારથી, ત્યારથી, ક્યારથી અત્યારથી આ સાર્વનામિક છે ને સમ્યર્થક તથા પંચમ્યર્થક છે, Page #281 -------------------------------------------------------------------------- ________________ અધ્યયઃ પ્રકાર - ૨૯ મન બાજીગર રે, રૂપ ઘણું ઘણું ધરે; કયારે થાય સંન્યાસી રે, કયારે નારી ધરે (કોઈક વખત). ધીરાત “સ્વરૂપ. (આ) આજ, કાલ, ઝટ, તરત, જલદી, હમણાં, હવે, હાલ, હિણ, પહેર, પરાર, વગેરે સ્થળવાચક(અ) જ્યાં, ત્યાં, અહિં, અહિં, ક્યાં, જ્યાંથી, ત્યાંથી, અહિંથી, ક્યાંથી આ સાર્વનામિક છે ને પંચમ્યર્થક છે. (આ) પહેલાં, પછી, આગળ, પાછળ, હેઠળ, ઊંચે, નીચે, અંદર, બહાર, આઘે, છેટે, પાસે, નજીક, નજદીક, ઘર, આઘે, વગેરે રીતિવાચક (અ) જેમ, તેમ, કેમ, એમ, આમ આ સાર્વનામિક છે ને તૃતીયાર્થક છે. (આ) અચાનક, એચિતાં, એકદમ, ઠીક, પ્રથમ તે, પહેલાં તે, ધમમમ, ટપટપ, ઠીક, હા, ભલે, વારૂ (ઈ) સંશયનિશ્ચયવાચક–ઘણું કરીને, કદાચ, કદાચિત્, નક્કી, જરૂર, અવશ્ય, જ, બેશક, વગેરે (ઈ) સંભાવનાવાચક–જાણે શકે, રખે, વગેરે હેતુવાચક કેમ નિષેધવાચક ના, ન, નહિ, મા પરિમાણવાચક જરા લગાર, લગારેક, ઘણુંખરૂં, અતિશય, બહુ, વગેરે પતિ જ્યારે, ત્યારે, કયારે, અત્યારે–આ અવ્ય અનુક્રમે ચર્, તમિ , અને ફુદ પરથી આવ્યાં છે. જેવાર, તેવારે, કેવારે, ને “એવારેનાં સંક્ષિપ્ત Page #282 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રૂ૫ છે-ચત્ર વાર, તત્ર વાર, પુત્ર (fમને લઈ) વાર, સત્ર વારે-એ અર્થ છે. જો કે, ત તે, વિમને ક ને રૂમને “એ થયે છે. જૂની ગુજરાતી-જૂની ગુજરાતીમાં ‘જવારઈ” “કવારઈ, “તવાર “જિવાઈ તિવારઈ “કિવારઈ તેમજ “જામ,’ ‘તામ” રૂપે પણ છે. અપભ્રંશ—અપભ્રંશમાં ચાવત–તાવતનાં “કાઉંગાર્દિ-ગામ, “તાઉં– તામહંતામ' રૂપે છે. તે ફલ રાએ આણવ્યાં જમ, ભંડાર થકી લઈ આવ્યો તમ. શ્રીવૈતાલ૦ પૃ. ૪ મરાડીમાં બેઠ્ઠાં, તેડ્યાં, વે, પડ્યાં છે. કદી–જનું “કદી' થયું છે. મરાઠીમાં થઈ છે. હવે—સત્ર વેચાયામ્ એવો અર્થ છે. હિંદીમાં નવ, તવ, જવ, નવ–આ બધાંમાં થર્, તમ્, વિમ્, ને નાં ન, , , ને જ થયાં છે. ‘વ’ એ વૈચા પરથી થયું છે. * “હવે માં “અને સ્થળે “હ” મુકાય છે. આજ કારણથી વ્યુત્પત્તિને અનુસારે કેટલાક “અ” પણ લખે છે. જ્યાં, ત્યાં, ક્યાં, અહિંયાં–ચત્ર, તત્ર, પુત્ર, ને અત્રનાં અપભ્રંશમાં નેલ્થ, હૈયુ, વેણુ, ને શુ આપેલાં છે. આ અપભ્રંશનાં રૂપ પરથી “કેથાં” જેવું હાલ ગ્રામ્ય ને અશિષ્ટ મનાતું રૂ૫ વ્યુત્પત્તિને અનુસરે છે તે સમજાશે. માત, તમાર, વરમાત, ને #ત પરથી ઝાં, તન્હાં, વાં, ને મમ્હાં થઈ “જહાં તહાં, “કહાં,”ને અહાં થાય છે ને છેવટે “જ, ‘તાં, “કાં,“આથઈ ઉચ્ચારની સરળતા ખાતર “ ઉમેરાઈ “જ્યાં ત્યાં, “ક્યાં, ને છેલ્લા બહાં થાય છે. આ પ્રમાણે આ અવ્યયે વ્યુત્પજ્યનુસાર પંચમ્યર્થક છે. જૂની ગુજરાતી-જૂની ગુજરાતીમાં “જિહાં“તિહ “ઈહ-ઇહીં, “કિહો—કેથઉ મળે છે. “જહાં” “તાં “કહાં, “અહા, એ જૂનાં પંચમ્યન્ત રૂપે કહ્યું, “તë, “હું, આદું, એ અપભ્રંશ પંચમ્યન્ત રૂપ પરથી આવ્યાં છે અને એ જૂની જરતનાં Page #283 -------------------------------------------------------------------------- ________________ અવ્યયઃ પ્રકારાદિ ૨૬૧ રૂપ પરથી “જા, “તા) ક “આ થઈ “જ્યાં ત્યાં “કયાં “યાં–હ્યાંહિંયાં–અહિંયાં થયાં જણાય છે. વળી જહિં–તહિં–અહિ-કહિએ સહમ્મત રૂપે છે. અપભ્રંશમાં સપ્તમીને પ્રત્યય હિં (મિન-સિ–હિં) છે. એની સાથે પણ જિહાં, “તિહાં વગેરેને સંબંધ ઘટાવી શકાય. જેમ, તેમ, કેમ, એમ–ચથા; તથા; ; રૂસ્થમ્ નાં અપભ્રંશમાં નિમ-જેમ; તિમ–તેમ; વિમ-મ; રૂમ–જુમ થાય છે. ચતુર્થ-જેમ તzત–ઢ-તેમ (‘અને એ અને જેને “જૂ થઈ). જૂની ગુજરાતીમાં જિમ, તિમ, ઈમ વગેરે, રૂપ છે, તેમજ જિ, તિ, કિ, ઇં પણ છે. આજ–– –આજ; , ગુ. આજિ આજ પણ–આજે એ-ચાર– ; , ગુ. આજઈ કાલ–સ્થ––કાલ; , ગુ. કાલિક ગિઈ કાલિ; આવતઈ કાલિ; હવડા-નઈ કાલિ તરત-તુરત–ત્વરિત પરથી. હિંદીમાં તુરંત ને મરાઠીમાં તુર્ત છે. ઝટ-ટિતિ પરથી ઝટપટ–દ્વિર્ભાવ થાય છે. અચાનક-ઓચિંતુ-વિન્તિત—વિંતિકું–અચિહ્યું પછી-પાતનું અપભ્રંશમાં વજીરૂ થાય છે તે પરથી અંદરબતર પરથી બહાર–વધિ પરથી વચ્ચે-વનિ; અપ૦ વિશે; જૂ૦ ગુઠ વિચિ કે-હેઠળ–aધતાત (‘ળ સ્વાર્થિક છે), અ૫૦માં હેટ્રિલઉ છે. હજી–મચાર– વિ; જૂઠ ગુડ માં “અજી છે. જ-અપભ્રંશમાં નિ છે. સં. ૨ ઈવ; પ્રા. વિમ, વેગ; જૂઠ ગુરુ જ, જિ એકદમ–ઉવા પરથી ( ) સંસ્કૃતમાં પૂર્વેરિમન વત્સરેના અર્થમાં પરત અને પૂર્વત વત્સના પર– "ાર અર્થમાં પરાર છે. પરંતુ પરથી અન્ય વ્યંજન લેપાઈ, સ્વરપરાર - વ્યિત્યય થઈ ને તેને ગુણ થઈ “પર” આવ્યું છે. પરાર પરથી U અત્ય સ્વર લપાઈ “પરાર” થયું છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ક્રિયાવિશેષણ ને નામગી--કાલવાચક અને સ્થલવાચક અવ્યય કિયાનાં વિશેષણ હોય છે ત્યારે ક્રિયાવિશેષણ અવ્યય છે અને નામ કે સર્વનામને વેગે વપરાય છે ત્યારે નામયોગી અવ્યય છે. કાલવાચકનામગી–પહેલાં, પછી, લગી, લગણ, સુધી, વગેરે સ્થલવાચક નામયોગી–આગળ, પાછળ, ઉપર, નીચે, અંદર, બહાર, વચ્ચે, લગણ, લગી, સુધી, વગેરે અન્ય નામગી--સાથે, વગર, વિના, વગેરે નામયેગી ને વિભક્તિ—નામેગી અવ્યય વિભક્તિની ગરજ સારે છે. દાખલા – દ્વિતીયાર્થક–સુધી, લગી, લગણ, પર્યન્ત તૃતીયાર્થક-લીધે, કરીને, સાથે, વિના (કવિતામાં–વિણે), સુદ્ધાં, વગર, વડે, વતી, મારફતે, રૂએ ચતુર્વ્યર્થક-કાજે, માટે, વાસ્તે, સારૂ પંચમ્યર્થક–ઉપરથી, નીચેથી, બહારથી, અંદરથી, પાસેથી સમર્થક–ઉપર, નીચે, આગળ, પાછળ, વિષ, કને વ્યુત્પત્તિલગી-સંસ્કૃત (હોને, ૪ને ભૂ.ક. સસ. એ. વ)–અપ. જો કે ત્રાહિં; જૂ૦ ગુહ લગઇ, પૂર્વ હિંદીમાં ૪-ઋજિ; પશ્ચિમ હિંદીમાં જાતિ; સિંધીમાં –ળ; બંગાળીમાં –ઋરિ– ૪ –ા છે. જૂની ગુજરાતીમાં લગઈ લગી; તઈ ગઈ. કને-સં. ; પ્રા. શoછે. વળ ને મન (સને પ્રત્યય) પરથી અપ માં વર્લ્ડ થઈ . માં કહુઈ, કહિ, લીધેસં. શ્વા; અ૫. ફિલ્મ હિંદીમાં ૪િ. Page #285 -------------------------------------------------------------------------- ________________ અવ્યયઃ પ્રકારાદિ ૨૬૩ સાફ-સં. સારવમ્ -સારવું સારું. વિશેષણ અવ્યય તરીકે વપરાયું છે. વૈ શેષણિક અવ્યય. ગુજરાતીમાં અવ્યય હોય છે ત્યારે અનુસ્વાર લખાતું નથી. સુધી-સુદા–સાવધ પરથી વ્યુત્પન્ન થયાને સંભવ છે. ડૉ. હર્નલ “સારુને સંદેશ–હિંદુ-સરિગટુ પરથી વ્યુત્પન્ન કરે છે અને સુધીને સમાધી ધાતુ પરથી સાધિત થયેલા કેઈ શબ્દ સાથે જોડે છે. અ૫૦વૈદ્ધ-સર્વેદ્ર-એકઠું થયેલું, ગેઠવાયલું. કાજે–ાયેં-; પૂર્વ હિંદી- સાથે–સાર્થ, અપ૦ થ; , ગુ. સાથઈન્સાઈિ વાસ્ત–ઉર્દૂ “વાસ્તે પરથી માટે–સં. માત્ર (પૈસા) પરથી. જે. ગુ માટઈ-મા2િ.માત્ર–એટલાજ માટે–એ અર્થ ઉકલીમાં છે. ભાલણ–કાદમ્બરીમાં “મટિ વપરાયું છે. સુંદરતા અને પમ મટિ મૃત્યુલેકિ ઉત્પત્તિ કિમ ઘટિ? કડ૦ ૧૩ ડૉ. ટેસિટોરિ નિમિત્ત, અ૫૦-નિમિત્તરૂં પરથી આદિ એકાચુ લપાઈ તને ર્ થઈ થયું છે, એમ માને છે. કહે છે કે પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની, જે ગુજરાતી ને મારવાડીનું મૂળ છે, તેમાં ‘માટઈ” ને “નિમિત્તઈ એકજ અર્થમાં વપરાયાં છે. સરળ વ્યુત્પત્તિને બદલે અટપટી શોધવી યુક્ત નથી, વત–સં. વાર્ત સુખ, કલ્યાણ પ્રાર-વટ્ટ-વત્ત પાસે–પં. પાર્થે. પાશ્વ-ઘ–પાસ પછી–પશ્ચાત; પ્રા. પછી; અ૫૦ વછરું વચ્ચે–અપ૦ વિઘ-વિચિ (ઉં. વર્મનિ પરથી) આગળ–સ ––આગળ–સ્વાર્થિક પ્રત્યય) પેઠે–સં. પીડિયા ભણી–ભૂ.ક. મતિ-મનિષ પરથી સમ્યત; , ગુ.માં “માટેના અર્થમાં છે, જેમકે “શાસ્ત્રસમુદ્ર તરવા ભણું નીતિબુદ્ધિ છઈ નાવ” પંચાખ્યાન. હાલના અર્થમાં “ચાલિઉ વન ભણી.” નજીક-ફારસી (નજદીક) મારફત-અરબી (મારિત) Page #286 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઉભયાન્વયી અવ્યય—જે અવ્યય એ શબ્દને કે વાક્યને જોડે છે તે. ‘ઉભય’=એ; ‘અન્વય’=સંબંધ; ‘ઈ’ –મત્વર્થક, ‘વાળું’– ના અર્થના સ્વામિત્વવાચક પ્રત્યય. ૨૬૪ ખરું જોતાં જે અવ્યય શબ્દોને જોડે છેતે વાક્યાને જોડે છે, જેમકે, તે ને તમે, બંનેએ આ વિષયમાં ગલત કરી છે (‘તેણે ગફ લત કરી છે’ અને ‘તમે ગલત કરી છે ’). પ્રકાર—મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે થાય છે:-- (અ) સહગામી—સમુચ્ચયવાચક અને, ને, તથા (આ) વિકલ્પવાચક અથવા, વા, કે, યાતે (ઇ) વિરાધવાચક પણ, તાપણુ, પરંતુ, તથાપિ (ઈ) સંકેતવાચક ( પરિણામવાચક સાથે ) જોતા (૬) અપેક્ષાપૂરકવાક્યારંભક જે, કે (ઊ) સાંકેતિક વિયેાગવાચક–નહિ તે વ્યુત્પત્તિ પણÄ. પુન:, ભર. પુત્તુ પણ, જૂ, ગુ. પણિ તા-તં. તાવતુ; પ્રા. તાવ; લવ. તર-તા; જૂ, ગુ. તઇ, તઉ જો—સં. ચાવત્; પ્રા. નાવ; અપ. નર-જો; ન્દ્ર. ગુ. જઇ, જઉં, જી “જઈ એહ જગમાંહિ રાગદ્વેષ ન હુત તઉ કઉંણુ છવ દુ:ખ પામતી જેવિ; મા. નર્—જે કે—વિમ્;-પ્રા. જિ; ાનિ; અપ, જાડું, વિમર્—-ગ-ય- કે તૂ. ગુ. કઇ કિ. એ સાચઉ કઇ ખેાલિક આલ' (એ સાચું કે જૂઠું ખેલ્યા ); પિ કરી રભા જિમી કઇ ઉર્વશી સમાન,’ Page #287 -------------------------------------------------------------------------- ________________ સંધિ: પ્રકારાદિ ૨૬૫ અને–મચત; અપ. અor; જ, ગુ. અનઈ (યથાનિ–મારું. અનિ, નિ, નિ) તેપણ (અનુમતિવાચક)– સં. તો દિનું તાદિ (મારવાડમાં તે હિ છે). એ સાથે નિશ્ચયવાચક “પણ જોડાઈ તેહિ પણ, તઉહિ પણિ પરથી “તેપણું આવ્યું છે. નહિતા-ટ્ટિ તર્દિ–નહીં તરિ «, ગુ. કેવળપ્રયેગી-એ અવ્યય ઉવાચક છે. વાક્યમાં એને અન્વય નથી, માત્ર પ્રાગજ છે. પ્રકાર:શકવાચક––અરે! રે! બાપરે! ઓરે! હાય! અહહ! રામ રામ! હર્ષવાચક––શાબાશ! આશ્ચર્યવાચક––અહ! એહવાહ! તિરસ્કારવાચક–છ! છિ! ધિક્ ! થે! અશ્લીલતાવાચક -!િ ક્રોધવાચક–-ચુપ ! વિનયવાચક––જી ! સાહેબ! સંબોધનવાચક–રે! હે! ઓ ! પ્રકરણ ૨૫મું સંધિ: પ્રકારાદિ સંહિતા–સંસ્કૃત વ્યાકરણમાં સંધિનું બીજું નામ સંહિતા છે અને તેને વિષે એવો નિયમ છે કે સંહિતા કેટલેક સ્થળે નિત્યઆવશ્યક છે અને કેટલેક સ્થળે વૈકલ્પિક છે. એક પદમાં, ધાતુ અને ઉપસર્ગની વચ્ચે, અને સમાસમાં સંધિ નિત્ય છે અને વાક્યમાં સંધિ કરવી કે ન કરવી એ વક્તાની ઈચ્છા પર આધાર રાખે છે. આ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રમાણે સંસ્કૃતમાં એક પદમાં, સમાસમાં, અને ધાતુ અને ઉપસર્ગની વચ્ચે સંધિ અવશ્ય કરવી પડે છે. સંસ્કૃતમાં સ્વરે સાથે આવે કે તે બે મળીને એક નવીન વર્ણ થાય છે; બે સ્વર બદલાયા વિના સાથે આવી શકતા નથી. પ્રાકૃતમાં અનાદિ વ્યંજને લેપાઈ બે કે વધારે સ્વર સાથે આવે છે, જેમકે માતા–બાગ; jમr; ટોઝાર; વિડ્યો. આજ પ્રમાણે ગુજરાતીમાં પણ સ્વરે સાથે આવી શકે છે. જૂની ગુજરાતીમાં, અપભ્રંશને અનુસારે “દેખઈ “કરઇ“સાંભલઉં, છઈ” “તણઉં, “હઉં, “પાલિઈ, “ધર્મિઇ, “પ્રમાદિઉ “થકઉ” થઉં, “હુંતઉ “કહુઈ “પર”, “અનઈ –આવાં રૂપમાં સ્વરે સાથે આવતા. આગળ જતાં, “અને “એ” અને “અઉને ” લખવાને પ્રચાર થયે; જેમકે, “ઈને બદલે “છે “દેખઈને બદલે દેખે,” “કરઈ ને બદલે “કરે, ‘તણઉં” ને બદલે “તણું, ને હઉ ને બદલે હું, આમ સંધિ થઈ સ્વરે જોડાતા થયા, પરંતુ હજી પણ છે ગુજરાતીમાં એ, “એ પ્રત્યે જડ્યા વિના લખવાને પ્રચાર બહુધા ચાલે છે, જેમકે, “નદીઓ.” “નદીએ. પરંતુ એ સ્થળે કેટલાક લેખક . સ્વરેને સાથે આવતા અટકાવવા ઈકારાન્ત નામના એને એની પૂર્વે લઘુપ્રયત્ન કાર મૂકે છે, તેમજ કિયાપદના રૂપમાં ઇકાર પછી એ હોય તો તેની પૂર્વે પણ લઘુપ્રયત્ન કાર મૂકે છે, જેમકે “નદિયે.” નદિયે, લખિયે. આ પ્રચાર પ્રાકૃતના સમયથી ચાલે છે. પ્રાકૃત વ્યાકરણમાં જ્યાં અનાદિ કુ, ગૂ, ચૂ, જ, ત્, ૬, ૫, યૂ, , લેપાય છે ત્યાં એથી પર લધુપ્રયત્ન કારની શ્રુતિ થાય છે. એ ... કવચિત્ લખાય છે અને કવચિત્ નથી લખાતે; જેમકે નર–નવાં; મૃg-મચં; નવ-નયનં. હેમચન્દ્રના સમયથી આ યકારશ્રતિને પ્રચાર ચાલતો જણાય છે. વરરુચિના “arછતારા' નામના પ્રાકૃત વ્યાકરણમાં કે માર્કડેયના “પ્રકાસર્વવ'માં અકારશ્રુતિ જણાતી નથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ સંધિઃ પ્રકારાદિ ૨૬૭ uતપ્રવાની વૃત્તિમાં સામા નાં મi (લા: તે નાના નયન) છે અને છતાર્વસ્વમાં પગો (:) મા (-) છે. લક્ષણ-–સંધિ એટલે બે વર્ષના યુગથી ઉત્પન્ન થતે વર્ણવિકાર, વર્ણને એક પ્રાણથી–ઉચ્ચારથી થતે પેગ તે સંધિ, એવું સંધિનું લક્ષણ થાય છે તે યુક્ત છે, કેમકે વર્ણો સાથે આવે છે ત્યારે ઉચ્ચારસ્થાનને અનુસાર તેની સાથે મળતો વર્ણવિકાર થાય છે. પ્રકાર-સંધિના નીચે પ્રમાણે પ્રકાર થાય છે.–૧. અચુસંધિ (સ્વરસંધિ); ૨. હલસંધિ (વ્યંજન સંધિ); ૩. વિસર્ગસંધિ; ૪. આ ન્તરસંધિ અસંધિઃ નિયમ ૧. ઇવર્ણ, ઉવર્ણ, વર્ણ, અને સ્ત્રની પછી કઈ અસવર્ણ કે વિજાતીય સ્વર આવે તે તેના અનુક્રમે યુ, ૬, ૨, અને શું થાય છે. ઈને યુ, ઉ ને વ, ત્ર ને ૨, અને ૮ ને , એ એકજ સ્થાનના છે. જાતિઅભિમાન =જાત્યભિમાન કેટિઅવધિ કેટયવધિ ઇતિ+આદિ ઈત્યાદિ મધુરિ=મધ્વરિ ધાતૃઅંશ=ધાગ્રંશ પ્રતિ+ઉત્તર=પ્રત્યુત્તર મન+અન્તર=મન્વન્તર પિતૃઆજ્ઞા=પિત્રાજ્ઞા ત્રને પ્રયોગ ગુજરાતીમાં નથી. સંસ્કૃતમાં તિક જાતિઃ થાય છે. * અવર્ણ= કે આ ઇવર્ણ=ઈ કે ઈ ઉવર્ણ= કે ઊ; વર્ણ કે બ. t “જાત્યાભિમાન અને કેટયાવધિ એ અશુદ્ધ છે, તે સમજાશે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૨. અવર્ણ, વર્ણ, ઉવર્ણ, કે અવર્ણની પછી સવર્ણ સ્વર આવે તે બે સ્વર મળીને દીર્ઘ સ્વરરૂપ એક આદેશ થાય છે. દાખલા – અધમ+અધમ અધમાધમ શ્રી+ઈશ=શ્રીશ મહા+આશય મહાશય ભાનુ+ઉદય ભાનૂદય | કવિ+ઈશ્વર કવીશ્વર સિંધુ+ઊર્મિ=સિંઘર્મિ પિતૃઋણ=પિતણ ( ગુજરાતીમાં વપરાતું નથી.) ૩. અવર્ણની પછી ઇવર્ણ, ઉવર્ણ, કે અવર્ણ આવે તે બે મળીને પર સ્વરના ગુણરૂપ એક આદેશ થાય છે. ઇવર્ણને ગુણ એ, ઉવર્ણને એ, અને ત્રાવણને અર્ છે. અવર્ણનું કંઠસ્થાન અને ઈવનું તાલુસ્થાન છે માટે એ બે મળીને “એ” થાય છે; કેમકે “એનું સ્થાન કંઠતાલુ છે. એ જ પ્રમાણે એનું સ્થાન કંઠૌષ્ઠ છે (“અ”નું કંઠ+“ઉનું એડ્ઝ). દાખલા: ગજ+ઈન્દ્ર=ગજેન્દ્ર | રમા+ઈશ=રમેશ ચન્દ્ર+ઉદય=ચન્દ્રોદય | ગંગા+ઉદક=ગંગાદક ઉત્તમ+ઉત્તમ–ઉત્તમોત્તમ કૃષ્ણઋદ્ધિ-કૃષ્ણદ્ધિ વષો+ઋતુ=વર્ષર્ત ૪. અવર્ણની પછી “એ” કે “ઐ” આવે તે બે મળીને “ઐ” અને “એ” કે “ઔ” આવે તે બે મળીને “ઔ થાય છે. એ એ ઇવર્ણની અને ‘ઓ એ ઉવર્ણની વૃદ્ધિ કહેવાય છે. અવર્ણની વૃદ્ધિ ‘આ’ છે. સંધિસ્વર-એ, એ, ઓ, ઔ, એ દરેક બે સ્વરના મળેલા હેવાથી સંધિસ્વર કહેવાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ સંધિ: પ્રકારાદિ ૨૬૯ દાખલા: વાક્ય+એકવાકયતા વામૈકવાક્યતા (ખધાં વાક્યની એકવાક્યતા—એક સરખાજ ઉપદેશ કરે છે એવું સિદ્ધ કરવું તે) ગંગા+આધ=ગંગૌધ વન+ઔષધિ વનૌષધિ ‘મચ્’ ૬. ‘એ’, ‘એ’, ‘એ’, ને ઔ પછી કાઈ સ્વર આવે તે ‘એ’ ના પ્’ ‘એ’ ના ‘આર્’, ‘એ’ ના ‘અવ્’, અને ‘ઔ’ના ‘આવ્’ થાય છે. એ (અ+ઇ)+અ—આમાં ઇ+અ=થ' છે; માટે એ+=અય; એજ પ્રમાણે અન્યત્ર સમજવું. દાખલા: ભા+અન=ભવન પૈા+અક=પાવક ને+અન=નયન | નૈક=નાયક ઉપલા નિયમના અપવાદ નીચે પ્રમાણે છે. ગુજરાતીમાં વપરાતા શબ્દાજ આપ્યા છે. (અ) અક્ષ+ઊહિની-અક્ષૌહિણી પ્ર+ઊઢ=પ્રૌઢ પ્ર+ઙ્ગઢિ=પ્રૌઢિ સ્વઈર સ્વર સ્વ+ઈરીસ્ક્વેરી સ્વ+ઈ રિણી=સ્વૈરિણી ઉપલા દાખલાઓમાં પર સ્વરના ગુણને મલે વૃદ્ધિ થઈ છે. (૩) ગાય=ગવ્ય-ગાયના વિકાર-છાણુ, દૂધ, દહિં, માખણ, ને ઘી ગો+સ્મૃતિ=ગભૂતિ (બે કેશ) આમાં ‘આ’ના ‘ય’ પ્રત્યય અને ‘કૃતિના ‘યૂ' પર છતાં ‘અ’ થયા છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૬) ગા+અક્ષ=ગવાક્ષ (ગાખ, ઝરૂખા) ગો+ઇન્દ્ર=ગવેન્દ્ર (વિષ્ણુ) આમાં ‘આ’ના ‘અવ્’ થવાને બદલે ‘અવ' થયા છે. () કિંમ+ઓષ્ઠ-બિંબઇ-બિંબઇ (ખિમફળ જેવા આઠએ ફળ પાકે છે ત્યારે લાલ હોય છે.) દન્ત+આઇ=દન્ત ઇ–ાન્તૌક અધર+આઇ=અધરોષ્ઠ-અધરોષ્ઠ ‘આઇ’ની સાથે પૂર્વના ‘અ’ની સંધિ સમાસમાં ‘આ’ ને ‘ઔ’ અને થાય છે. (૩) કુલ+અટા=કુલટા સીમ (ન )+અન્ત=સીમન્ત (સેંતી) મન ( સ્ )+ઈયા=મનીષા (બુદ્ધિ) મન ( સ )ઋષી=મનીષી ( બુદ્ધિમાન ) સાર (વિચિત્ર, સારૂં)+અંગ=સારંગ (હરણુ) માર્ત+અંડ=માર્તંડ ( મૃત અંડથી ઉત્પન્ન થયલા; સૂર્ય ) પત (ન )+અંજલિ="પતંજલિ ( મહાભાષ્યકાર ) ઉપલા દાખલામાં પૂર્વ પદ્મના અન્ય સ્વર કે પૂર્વસ્વર સહિત અન્ત્ય વ્યંજન લેાપા છે. અન્ય સ્વર કે અન્ય વ્યંજન હોય તેા પૂર્વસ્વર સહિત અન્ય વ્યંજનને સંસ્કૃત વ્યાકરણમાં ટિ સંજ્ઞા આપી છે. * ગેાનદે દેશમાં--સિંધમાં ઋષિ તપ કરતા હતા ત્યારે તેના ખાભામાં સર્પરૂપે પડ્યા માટે પતંજલિ કહેવાયા એવી ઇન્તકથા છે. ગાનર્દમાં જન્મ્યા માટે ભાષ્યકાર ‘ગાનીચ' કહેવાય છે. એજ પ્રમાણે જન્મસ્થાન પરથી પાણિનિનું નામ ‘શાલાતુરીય' કે ‘શાલેાત્તરીય' છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ સંધિ પ્રકારાદિ ૨૭૧ હસંધિ (વ્યંજન સંધિ) નિયમે, ૧. અન્તઃસ્થ કે અનુનાસિક સિવાયના કેઈ પણ વ્યંજનની પછી સ્વર કે ઘેષ વ્યંજન આવે તે પૂર્વ વ્યંજનને સ્થાને તેના વર્ગનું ત્રીજું વ્યંજન થાય છે. આ નિયમ પદાન્તના તેમજ પદની અસિદ્ધ અવસ્થામાં આવેલા વ્યંજનને લાગુ પડે છે. દાખલા: વા+ઈશ= વાગીશ. ચિત+રૂપ= ચિદ્રુપ ૨. અન્તઃસ્થ કે અનુનાસિક સિવાયના કોઈ પણ વ્યંજન પછી અઘેષ વ્યંજન આવે તે પૂર્વ વ્યંજનને સ્થાને તેજ વર્ગનું કે તેના સ્થાનના વર્ગનું પહેલું વ્યંજન થાય છે. મૃ+પાત્ર= મૃત્પાત્ર સુધસ્તૃષા= @gષા પ્રવૃાળ પ્રવૃત્કાળ (પ્રાવૃષ-મરાઠી , વર્ષાકાળ) ષ+પદી=પદી ૩. “સુ” અને “તવર્ગને વેગ “શું” અને “ચવર્ગની સાથે થાય તે ને “શું” અને “તવર્ગને “ચવર્ગ” થાય છે. “તવર્ગને જેટલાએ વર્ણ હોય તેટલામે “ચવર્ગને થાય છે. દાખલા: સચિ-આનન્દ=સચ્ચિદાનન્દ સ+જન=સદ્દકજન (. પ્રમાણે)=સર્જન નિસ+=નિશ્ચય શરઝંઝાપાત=શરઝંઝાપાત ઉચાર–ચાર (૨. પ્રમાણે)=ઉચ્ચાર Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૪. “સ” અને “તવર્ગને વેગ “પ” અને “ટવર્ગની સાથે થાય તે “ને “” અને “તવર્ગને “ટવર્થ થાય છે. “તવર્ગને જેટલા વર્ણ હોય તેટલા “વર્ગને થાય છે. દાખલા:- તટીકાન્તટ્ટીકા (તેની ટીકા) - પ. “હ” સિવાયના કોઈ પણ વ્યંજન પછી અનુનાસિક આવે તે પૂર્વ વ્યંજનનું વિકલ્પ અનુનાસિક થાય છે અને અનુનાસિક વર્ણ પ્રત્યયને હોય તે પૂર્વ વ્યંજનનું નિત્ય અનુનાસિક થાય છે. દાખલા: જગન્નાયક=જગન્નાયક–જગદ્દનાયક પ્રા+મુખ=પ્રામુખ–પ્રમુખ અનુનાસિકવાળું રૂપ વધારે પ્રચાર પામ્યું છે. ત+માત્ર તન્માત્ર ચિન્મય=ચિન્મય મૃ+મય=”ન્મય(મૃમય” પણ થાય છે.) ૬. પદાન્ત “” પછી “શું”, “”, “શું”, “૨', કે “હું” આવે તે “મૂ'નું અનુસ્વાર થાય છે અને તે સિવાય કઈ પણ વ્યંજન આવે તે અનુસ્વાર થાય છે કે તે વ્યંજનના વર્ગનું અનુનાસિક થાય છે, “યુ”, “, કે “હું” આવે તે અનુસ્વાર કે અનુનાસિક “, “વ, કે “હું” થાય છે. દાખલા -- સમૂ+રેધ–સંધ સમૂહાર=સંહાર સમજય–સંજય કે સર્જાય સમવાર=સંવાર કે સવાર Page #295 -------------------------------------------------------------------------- ________________ સંધિ: પ્રકારાદિ ૨૦૩ ૭. ‘તવર્ગ’ની પછી ‘લ’ આવે તે ‘તવર્ગ’ના ‘લ’ થાય છે. દાખલાઃ—— તદ+ક્લીન તલ્લીન ભગવત્+લીલાભગવલ્લીલા ૮. ડુટની પૂર્વે વીય ચાર વ્યંજનમાંનું ગમે તે આવ્યું હાય તા ‘'નું તેજ વર્ગનું ચાથું વ્યંજન વિકલ્પે થાય છે. એ ચેાથું વ્યંજન પ્રયત્નમાં ‘ને મળતું છેઃ—અને મહાપ્રાણ ને ઘાષ છે. ગુજરાતીમાં ઘણે ભાગે નિયમ નિત્ય પ્રવર્તે છે. દાખલાઃ- વાક+હરિ વાઝુરિ વાગ્દરિ ઉદ+હાર–ઉદ્ધાર-ઉદ્ઘાર તદ+તિતદ્ધિત–તહિત ૯. પદાન્ત ‘ત્’ની પૂર્વે હસ્વ સ્વર હોય ને પછી સ્વર આવે તો ‘ત્’ એવડાય છે. દાખલાઃ— સન્+અન્ત=સન્નન્ત સન્+અચ્યુત=સન્નવ્યુત ૧૦. પદાન્ત ‘’, ‘જ’, કે ‘શ’ ના અન્તઃસ્થ કે અનુનાસિક સિવાય કાઈ પણ વ્યંજન પર છતાં કે પદને અન્તે ‘ ક્’ થાય છે. સમાસમાં પૂર્વ અવયવ પદ છે એ લક્ષમાં રાખવું. દાખલાઃ—— વા+દાન=વાગ્યાન ભિષજ+રાજ=ભિષગ્રાજ દિગ્ગજ=દિગ્ગજ દિગ્+મૂહ=દિગ્મૂઢ–દિગ્મૂઢ ૧૦ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ૧૧. અનુનાસિક સિવાયના કોઈપણ સ્પર્શ વ્યંજન પછી “શ આવે તે “ને “”થાય છે. સંસ્કૃતમાં આ નિયમ વૈકલ્પિક છે દાખલાઉદ+શુંખલ=ઉછુંખલ શ્વાસ+ ઉશ્વાસ= શ્વાસ ૧૨. “ ”ની પૂર્વ હસ્વ સ્વર હોય તે “ ને “છુ થાય છે. દાખલા – શિરછેદશિરચ્છેદ અછિદ્ર=અછિદ્ર અચ્છ” શબ્દનું મૂળ સ્વરૂપ “અચ્છે છે. છોકકાપવું, બાધ કરે, એ ધાતુ પરથી “અ” વ્યુત્પન્ન થયું છે. ન છાતિ વૃષ્ટિ વાધતે તા. અરજીમૂ–જે દષ્ટિને બાધ ન કરે તે “અચ્છ.” નિર્મળ વસ્તુ દૃષ્ટિને બાધ કરતી નથી. તેમાં દષ્ટિ પ્રસરે છે. “અછનું “અચ્છ” ૧૨. નિયમને અનુસારું થયું છે. ૧૩. પદાન્ત દીર્ઘ સ્વર પછી “ને વિકલ્પ “” થાય છે. પરંતુ “આ” ઉપસર્ગની પછી “છું” આવે તે તેને “ચ” નિત્ય થાય છે. દાખલા:લક્ષ્મી+છાયા=લક્ષ્મીછાયા-લક્ષ્મી છાયા આચ્છાદન=આચ્છાદન ૧૪. “સ”ની પહેલાં “અ” કે “આ સિવાય કેઈ સ્વર આવે તે બહુધા “સને “” થાય છે. દાખલા:-~ વિક્સમ=વિષમ પ્રતિરોધ પ્રતિષેધ માતૃસ્વસા=માતૃશ્વસા પિતૃ+સ્વસા=પિતૃથ્વસા Page #297 -------------------------------------------------------------------------- ________________ સંધિઃ પ્રકારાદિ રહ૫ માતુ સ્વસા” અને “પિતુઃસ્વસા” એવાં પણ રૂપ સંસ્કૃતમાં ચાલે છે. અપવાદ–વિસર્ગ, વિસ્મરણ, વિસ્તીર્ણ, અનુસાર, અનુસરણ, વગેરેમાં “ “ થતું નથી. ૧૫. “સુ” કે “” ની પછી અઘેષ વ્યંજન આવે તે “સ્કે ર ને વિસર્ગ થાય છે; પણ “નમસ્” ને “તિર”ના “સ્ને થતું નથી. ઉપલા નિયમમાં અષ વ્યંજન બહુધા “ફ” ને “” સમજવા. વિસર્ગસંધિ, નિ. ૩. જુઓ. દાખલા – પુન+કથન=પુન:કથન અધ+પતન=અધ:પતન પણ નામરૂકાર=નમસ્કાર તિરકાર=તિરસ્કાર ૧૯. કેટલાંક વિશિષ્ટ રૂપ નીચે આપ્યાં છે– ઉદ્+સ્થાન=ઉત્થાન ઉસ્તંભન=ઉત્તેજન સમસ્કાર-કૃતિ=સંસ્કાર-સંસ્કૃતિ (ભૂષણ) પુ+કિલ=પંકિલ વિસર્ગસંધિઃ નિયમ ૧. વિસર્ગની પહેલાં “અ” અને પછી “અકે ઘેષ વ્યંજન આવે તે વિસર્ગનું “ઉ” થાય છે અને તે “ઉ” પૂર્વના “અ” સાથે મળીને એ” થાય છે. દાખલા: મન ભાવ=મને ભાવ મનવૃત્તિ=મવૃત્તિ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મનઃ+રથ=મને રથ મન:+અનુકૂલ=મને નુકૂલ ૨. (મ) વિસર્ગની પહેલાં અકે “આ સિવાય કોઈ પણ સ્વર આવે અને વિસર્ગની પછી સ્વર કે ઘેષ વ્યંજન આવે તે વિસર્ગને રૂ થાય છે. (ગા) “” ની પછી “ આવે તે પહેલે “ર” ઊડી જાય છે અને તેની પૂર્વને સ્વર હસ્વ હોય તે દીર્ઘ થાય છે.” નિમર્યાદ નિર્મર્યાદ દુજન દુર્જન નિઃ+રવ નીરવ નિ:રસ–નીરસ ૩. વિસર્ગની પછી નીચેનાં વ્યંજન આવે તે નીચે દર્શાવ્યા પ્રમાણે ફેરફાર થાય છે – (અ) “ચ” કે “છ” આવે “શ” (આ) “” કે “” આવે તે “સ” (ઈ) “” “હું” આવે તે “” (ઈ) “શું”, “ષ”, કે “ આવે તે અનુક્રમે “, “ષ', કે “હું” થાય છે કે વિસર્ગ કાયમ રહે છે. દાખલા:-- (અ) નિ:+ચય=નિશ્ચયનિ છન્દનિચ્છન્દ શૌચર શનૈશ્ચર (આ) નિતાપ=નિસ્તાપ (ઇ) દુ+ટીકા-દુષ્ટીકા (ઈ) નિઃશંક=નિઃશંક-નિશંક જ્યોતિશાસ્ત્ર=તિ:શાસ્ત્ર-જ્યોતિશાસ્ત્ર નિસાર=નિઃસાર–નિસ્ટાર * આ વ્યંજન સંધિને નિયમ છે પરંતુ તેને પ્રસંગ અહિં લેવાથી અહિં આપે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ સંધિ: પ્રકારાદિ ૪. વિસની પછી “શું” કે “” આવે ને તે “શું” ,” કે ” ની પછી અઘોષ વ્યંજન હોય તે વિસર્ગના ત્રણ ફેરફાર થાય છે–૧. વિસર્ગ કાયમ રહે છે ૨. વિસર્ગને અનુક્રમે “શું” “૬, કે “” થાય છે; ૩. વિસર્ગ લેપાય છે. નિઃસ્પૃહ-નિસ્પૃહ નિસ્પૃહ નિસ્પૃહ છેલ્લું રૂપ બહુ પ્રચાર પામ્યું નથી. પ. “સુ” કે વિસર્ગની પૂર્વે ઇવર્ણ કે ઉવર્ણ આવ્યો હોય અને પછી ફ, , , કે ” હેય તે પૂર્વ વર્ણને સ્થાને “” થાય છે. દાખલા – નિસ (નિ)ષ્કપટ નિષ્કપટ દુકાળ=દુષ્કાળ દુ+પ્રકૃતિ=દુષ્પકૃતિ નિસૂક્કારણ=નિષ્કારણ નિષ્ફળ નિષ્ફળ પણું અયસ્કાર અયકાર (લેહકાર-લુવાર) ભા+કર ભાસ્કર આન્તરસંધિ (અંતરંગ સંધિ) નિયમ લક્ષણ-પ્રકૃતિ ને પ્રત્યયને ભેગા કરતાં સંધિ થાય છે તે આતરસંધિ કહેવાય છે. ગુજરાતીમાં સાધારણ પ્રચારમાં આવેલા તત્સમ શબ્દમાં આ સંધિના નિયમ પ્રવર્તે છે, તે નીચે આપ્યા છે. ૧. અન્તઃસ્થ કે અનુનાસિક સિવાય કેઈપણ વ્યંજન પર છતાં ધાતુના અન્ય ને “હું” થાય છે. ૨. પ્રત્યયને “” “ધૂની પૂર્વ વગીય ચોથું વ્યંજન હોય તે “તું” કે “ધૂ” “ધ” થાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૩. ‘'ની પછી ‘જ્’ આવે તે પૂર્વ ‘‹’ લાપાઈ, તેની પહેલાંના સ્વર (‘ઋ’ સિવાય) દીર્ધ થાય છે. ૪. અવિકારક પ્રત્યય પર છતાં કેટલાક ધાતુના ‘', ‘સ્’ના અનુક્રમે ‘ઇ’, ‘ઉ’, ‘ઋ’, ‘ૠ’ થાય છે. સંપ્રસારણ કહેવાય છે. નવાઢા=નવ+ઊઢા (‘ઊઢ’નું સ્ત્રીલિંગ) ઊઢ–વત (ભૂ. કૃ.ના પ્રત્યય)=ઉદ્ધૃત (૪. પ્રમાણે) ઉદ્ગત (૧. પ્રમાણે)=ઉ+ધ (૨.)=ઉઢ+ઢ (વ્યંજન સં. ૪.) =ઊઢ (૩.) ૨૮ ગ્ ' આ ફેરફાર , " પ્ર+ઊઢ=પ્રૌઢ; પ્ર+ઊઢિ=પ્રૌઢિ ( આમાં ‘ઊઢ’ ને ‘ઊઢિ’ આજ પ્રમાણે નિષ્પન્ન થયા છે.) પ. દકારાદિ ધાતુના અન્ય ના અન્તઃસ્થ કે અનુનાસિક સિવાય કાઈ પણ વ્યંજન પર છતાં ‘ધ્’ થાય છે. દાખલા: દુ+ત=દુ+ત=દુધ (૨)=દુગ્ધ (વ્યં. સં. ૧.). (દુગ્ધ= ) ખુતિ=બુધ+ધિ (ર.)=બુદ્ધિ (વ્યં. સં. ૧.) મુ+ત=બુધ=મુદ્ધ લુ+ત=લુભ+ધ=લુબ્ધ ૬. ‘મુ' ધાતુના ‘હુના અન્તઃસ્થ કે અનુનાસિક સિવાય કોઈ પણ વ્યંજન પર છતાં ‘' કે ‘' થાય છે; અને ‘ન’ ધાતુના ‘હુ'ના એવીજ સ્થિતિમાં ‘ધ્’ થાય છે. દાખલા: મુક્તમુત કે મુમ્ત મુ+ત=મુદ્રધ=મુઢ (વ્યં. સં. ૪.)=મૂઢ (૩.) * અંગમાં ગુણ કે વૃદ્ધિને ફેરફાર કરાવે તે પ્રત્યયા વિકારક અને એવા ફેરફાર ન કરાવે તે અવિકાર કહેવાય છે, Page #301 -------------------------------------------------------------------------- ________________ સંધિઃ પ્રકારાદિ २७८ મુઘુક્ત=મુઘધ=મુગ્ધ (વ્ય. સં. ૧) સંનહત=સંનત=સંનધધ=સંનદ્ધ ૭. “સુજ, “મૃદ, યજ“રાજ ધાતુના અને છકારાન્ત અને શકારાન્ત ધાતુના અન્ય વર્ણને અન્તઃસ્થ કે અનુનાસિક સિવાય કઈ પણ વ્યંજન પર છતાં “ધૂ થાય છે અને “ને પદને અન્ત ર કે “હું થાય છે. યજમતિ=ઈજતિ (૪)=ઇક્રૂતિ=ઈટિ=ઈષ્ટિ સુમતિ=સૃતિ=સૃટિસૃષ્ટિ સમ્રા+કિવ પ્રત્યય=સમ્રા (પ્રત્યય લેપાઈ)= સમ્રામ્ (૭)=સમ્રા– (પદાન્ત હોવાથી) ઉપવિશસ્ત–ઉપવિષપ્ત (૭)=ઉપવિષ્ટ=ઉપવિષ્ટ (બેઠેલું). પ્રચ્છક્ત=પ્રસ્ત (૭. “ને “” થયે; “છું” જવાથી ” જે હૃસ્વ સ્વરની પછી “છ”ની પૂર્વે મુકાય છે તે લેપાયે છે–નિમિત્તને નાશ થયે નૈમિત્તિકને (નિમિત્તને લીધે થયેલા ફેરફારને) નાશ થાય છે, એવી વ્યાકરણશાસ્ત્રની પરિભાષા છે.)=પૃષ+ ત (૪)=પૃ+=પૃષ્ઠ. પરિસૃજc=પરિમૃત–પરિકૃષર=પરિસૃષ્ટ. ૮. (ગ) “”, “', કે “”ની પછી લાગેલેજ “ન” આવે તે “” ને “ણ થાય છે. | () “, “', કે “” અને “ન”ની વચ્ચે સ્વર, “હું” સિવાય અન્તઃસ્થ વ્યંજન, અને કવર્ગ ને પવર્ગ–એમાંના ગમે તે એક કે અનેક વર્ણ આવે તોપણ “ીને “ણું” થાય છે. દાખલા:-- (ક) જક્ત (ભૂકને પ્રત્યય)=ઇન (“તને “ન” થઈ)= રાણ (દેવું, રણ) Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વૃક્ત વન (“અને ગુણ થઈ)વર્ણ કૃ+ન= કક્નકર્ણ વિનુ=વિષ્ણુ (ગા) ભાષણ ચર્વણ રમણ વ્યાકરણ નિયમ ૮. (1) એકજ પદમાં એ વર્ણ આવ્યા હોય ત્યાં સર્વત્ર અને ભિન્ન ભિન્ન પદેમાં હોય ત્યાં બહુધા લાગુ પડે છે. દાખલા – રામ+અયન =રામાયણ નાર+અયન=નારાયણ પ્રણિપાત પરિણામ પરિણાહ બહુધા કહેવાનું કારણ કે “ન'ને “ણું” ને “સ” ને “થવાના નિયમ ઘણા છે, તેથી ગુજરાતીમાં વપરાતા કે વાપરી શકાય એવા દાખલાજ બસ છે. દૂર્વાવન કે દૂર્વાવણ ઈન્દ્રવાહન (ઈન્દ્રવાહણ નહિ) ગિરિનદી–ગિરિણદી ક્ષીરપાન-ક્ષીરપાણ પ્રનષ્ટ (“પ્રણષ્ટ નહિ) ૯. () પ્રત્યયના “સુની પૂર્વે “અ” કે “આ સિવાય કઈ પણ સ્વર કે “ક “, કે “” આવ્યા હોય તે “ “ થાય છે. | (ST) એવી જ સ્થિતિમાં “ શાને “વ ધાતુના “ને પણ થાય છે. (૩) એવી જ સ્થિતિમાં અન્ય ધાતુના “સુને “કેટલેક સ્થળે નિત્ય થાય છે કેટલેક સ્થળે વિકલ્પ થાય છે, અને કેટલેક સ્થળે બીલકુલ થતું નથી. Page #303 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ ૨૮૧ (૪) ભૂ+ઈ+સ્ય=+ઈસ્ય–ભવિષ્ય () શાત= શિસ્ત=(ધાતુના “આને “ઈ' થઈ) શિસ્ત= શિષ્ટ=શિષ્ટ વસુઈત=સૂઈત (૪)=+ઈત–ઉષિત પ્રોષિતભર્તૃકા નાયિકા (જેને સ્વામી પ્રવાસમાં હોય એવી નાયિકા) (૩) નિષ્ણાત (નિ+સ્નાતક “ને “” થવાથી “ને ‘ણ થયે છે [વ્યું. સં. ૪])) અધિષિત (અધિ-સ્થિત “સુને ‘ષ” થવાથી “ને “”થ છે); યુધિષ્ઠિર પ્રતિષેધ નિષેધ માતૃષ્પસા––માતુ સ્વસા; પિતૃષ્પસા––પિતુઃસ્વસા અપવાદ--વિસ્મરણ; વિસ્તીર્ણ અનુસરણ વિસર્ગ, ઉસ (કિરણ); વિસઢ પ્રકરણ ૨૬મું સમાસ: પ્રકારાદિ સમાસઃ વૃત્તિ-બે કે વધારે પદેનું એકીભવન–એક થવું તે સમાસ. સમાસને સંસ્કૃત વૈયાકરણએ એક પ્રકારની વૃત્તિ કહી છે. વૃત્તિમાં કૃદન્ત અને તદ્ધિતાન્ત પણ આવે છે. | સમાસઃ અન્વય-સમસ્ત પદમાંથી એકજ અર્થ નીકળે છે. તેથી જે અર્થ નીકળે છે તે અર્થવાળા મુખ્ય પદની સાથેજ વાક્યનાં બીજાં પદને અન્વય હોઈ શકે છે, ગૌણ પદ સાથે હોઈ શકતો નથી. દાખલા તરીકે, “રાજપુરુષ એ સમસ્ત પદમાં પુરુષને અર્થ પ્રધાન છે અને “રાજને ગૌણ છે. વાક્યમાં બીજાં પદે પુરુષ પદના અર્થની સાથે જ અન્વય પામશે, “રાજ' પદના અર્થની સાથે નહિ. મારું” એ વિશેષણને અન્વય “રાજ” પદ સાથે થઈ શકશે નહિ. મિટા રાજાને પુરુષ એ અર્થ માટે રાજપુરુષ એમાંથી નીકળશે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નહિ. “મહારાજપુરુષ એમ “મહા' પદને સમાસમાં દાખલ કરીએ ત્યારે જ તેને અન્વય “રાજ સાથે થઈ શકે. પ્રકાર – સમાસના પ્રકાર નીચે પ્રમાણે છે – ૧. દ્વન્દ ૨. તપુરુષ, ૩. બહુશ્રીહિ; ૪. અવ્યયીભાવ ૫. સુસુપ્સમાસ વિગ્રહ-સમાસને અર્થ શબ્દો છૂટા વાપરી દર્શાવે તેને સમાસને વિગ્રહ કરે કહે છે. વિગ્રહ=ટું કરવું તે. દ્વન્દ્ર-દ્વન્દ્ર એટલે જોડકું. જેડકામાં જેમ બને અવય સમાન કક્ષામાં છે, કે પ્રધાન નથી કે ગૌણ નથી, તેમ દ્વન્દ્ર સમાસમાં સમસ્ત પદે સમાન પંક્તિમાં છે. એમાં બે કે વધારે પદ સમુચ્ચયવાચક અવ્યયથી (અને થી) જોડાયેલાં હોય છે. પ્રકાર– ના બે પ્રકાર છે ૧. ઇતરેતરદ્વન્દ્ર અને ૨. સમાહારદ્વ. ઇતરેતરન્દ્ર-ઇતરેતર દ્વન્દ્રમાં ઉપર સમજાવ્યા પ્રમાણે બંને પદ સમાન કક્ષામાં છે. આ કારણથી સમાજમાં બહુવચનને અર્થ છે જેમકે, માબાપ કહે તે તમારે માનવું; તેઓ તમારા ભલાની ખાતર કહે છે. દાખલા: માબાપ, ભાઈબેન, સગાંવહાલાં, રામલક્ષ્મણ, ભીમાર્જન, કૌરવપાંડવ, દંપતી (દં=જાયા) સમાહારદ્વન્દ-સમાહારમાં સમસ્ત પદનો છૂટે અર્થ નથી, પણ સમાસમાંથી સમાહારને–સમુદાયને અર્થ નીકળે છે. આથી સમસ્ત પદ એકવચનમાં રહે છે. સંસ્કૃત વ્યાકરણમાં પ્રાણના, સેનાના, કે વાઘના અવયવને Page #305 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ ૨૮૩ અર્થ જેમાં હોય એવાં પદેને સમાસ સમાહારદ્વન્દજ હે જોઈએ એ નિયમ છે. હસ્તપાદ, હસ્યશ્વરથપદાતિ, વગેરે સંસ્કૃતમાં સમાહારદ્વન્દ્ર છે પરંતુ ગુજરાતીમાં હાથપગ બહુવચનમાંજ વપરાય છે જેમકે, મારા હાથપગ ચાલતા નથી); માટે, હાથપગ, હસ્તપાદ વગેરેને ઇતરેતરä લેવાજ યુક્ત છે. પરંતુ સંસ્કૃતમાં જે કેટલાક દાખલા ઇતરેતરદ્વન્દ્રના છે તે ગુજરાતીમાં સમાહારદ્વન્દ્ર તરીકે વપરાય છે. ન્યાયાખ્યાય, લાભાલાભ; સારાસાર, જાઆવ, ઊઠબેસ–આ એવા દાખલા છે. યદ્વાલદ્વા (જે તે)–એ પણ સમાહારદ્વન્દ્ર છે. કૂમ–% સમાસમાં પદોને કયા કુમમાં ગોઠવવાં તેને માટે કેટલાક નિયમ છે તે નીચે આપ્યા છે. ( ૧ અભ્યહિતના-પૂજ્યના નામને પ્રથમ પ્રયોગ થાય છે. દાખલા:-માતપિતા, માબાપ, પાર્વતીપરમેશ્વર, ઉમામહેશ્વર, લક્ષ્મીનારાયણ, સીતારામ, સાસુસસરા માતા - પિતામાં માતા વધારે પૂજ્ય છે. દંપતીમાં સ્ત્રી વિશેષ પૂજ્ય છે. સ્ત્રીની પૂર્વ કાલે મનાતી પ્રતિષ્ઠાની ભાષા પણું સાક્ષી પૂરે છે. ૨. ભાઈનાં, ઋતુનાં, નક્ષત્રનાં નામમાં સમયના કૂમ પ્રમાણે નામ ગોઠવાય છે. વર્ણનાં નામમાં દરજજાને ક્રમ સચવાય છે. દાખલા-યુધિષ્ઠિરાન; ભીમાર્જુન, શિશિરવસન્ત; કૃત્તિકારેહિણી, બ્રાહ્મણક્ષત્રિશુદ્ધ ૩. ઈકારાન્ત પદ પહેલું મુકાય છે. હરિહર ૪. લધુ વર્ણવાળું પદ પૂર્વે આવે છે. કુશકાશ દેવતાદ્વ –દેવતાનાં નામ દ્વન્દ સમાસમાં વપરાય છે. એને દેવતા કહે છે. એમાં પૂર્વપદનો સ્વર દીધે થાય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મિત્રાવરુણ, અગ્રીમ, ઘાવાભૂમિ, ઘાવાપૃથિવી (દિનું ઘાવા થાય છે. (“દિવ્” આકાશ) - એકશોષ–સંસ્કૃતમાં 4% સમાસના બે અવયવમાંને એક દિવચનમાં વપરાઈ બંનેનો અર્થ બતાવે છે. એક શેષ રહી બેને અર્થ દર્શાવે છે, માટે એને “એકશેષ દ્વન્દ્ર” કે “એકશેષ” કહે છે; જેમ કે, વિતર-માતા ને પિતા; શ્વસુ-સાસુને સસરો; ટુ-હંસી ને હસ. ગુજરાતીમાં આ એકશેષ સમાસ બીલકુલ પ્રચારમાં નથી. તપુરુષ–ત તે અને પુરુષ” એ બે પનું “તપુરુષ” પદ બન્યું છે. એને અર્થ તેને પુરુષ એ થઈ શકે છે. એ અર્થથી સમાસના લક્ષણ પર પ્રકાશ પડે છે. જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયું હોય તે તપુરુષ સમાસ કહેવાય છે. એમાં ઉત્તરપદ પ્રધાન છે અને પૂર્વપદ ગૌણ છે. દ્વિતીયા તપુરુષ-પૂર્વપદ ઉત્તરપદ સાથે દ્વિતીયા વિભક્તિના સંબન્ધથી જોડાયું હોય એ સમાસ દ્વિતીયાતપુરુષ કહેવાય છે. તે દાખલા: ઇન્દ્રિયાતીત (ઇન્દ્રિયને–ઇન્દ્રિયના માર્ગને-અતીત-ળગેલું); દેશગત (દેશમાં ગયેલું; દેશ ગયેલું–ગત્યર્થક ક્રિયાપદને યેગે દ્વિતીયા વપરાય છે.); દુઃખાપન્ન (દુઃખને આપન્ન-પ્રાપ્ત થયેલું); દુઃખ પ્રાપ્ત (દુઃખને પ્રાપ્ત થયેલું), કૃષ્ણશ્રિત (કૃષ્ણને આશ્રિત ); મુહૂર્તસુખ (મુહૂર્તપર્યન્ત સુખ, દ્વિતીયા અત્યન્તસંગવાચક છે.) ખરૂઢ (ખશ્નમાં—ખાટલામાં આરૂઢ)–નિન્દાવાચક છે. જે શિષ્ય ભાંય પર સૂવાને બદલે ખાટલામાં સૂએ છે તેની નિન્દા સમાસથી ગમ્ય થાય છે. સંસ્કૃતમાં એ સમાજ નિન્દાવાચક છે. એને વિગ્રહ નિન્દાવાચક નથી. તૃતીયાતપુરુષ–એમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે તૃતીયાના સંબંધથી જોડાયું હોય છે. દાખલા:શ્રીયુત (શ્રી વડે યુત=જોડાયેલું); ઈશ્વરનિર્મિત માતૃસદશ Page #307 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ ૨૮૫ પિતૃસમ, કરુણાચ, દયાયુક્ત ગુણતિક ગુણસંપન્ન, આશાભર્યું રસભીનું રસાÁ રસાળ દહિંભાત (દહિં સાથે સંસ્કાર પામેલે કે મેળવેલે ભાત); દહિંવડા ગળધાણા આ સમાસને સંસ્કૃત વ્યાકરણમાં તૃતીયાતપુરુષ સમાસ માન્યા છે. ચતુથીતપુરુષ–પૂર્વપદ ચતુથમાં હોય એ તપુરુષ સમાસ ચતુર્થતપુરુષ કહેવાય છે. દાખલા: પ્રીત્યર્થ (પ્રીતિને અર્થે માટે), લેકહિત (લેકને હિત કલ્યાણકારક); કાકબલિ પંચમીતપુરુષ–પૂર્વપદ ને ઉત્તરપદની વચ્ચે પંચમીને સંબંધ હોય એ તપુરુષ પંચમીતપુરુષ કહેવાય છે. દાખલા:– ચીરભય, સ્વર્ગપતિત, ત્રાણમુક્ત, સિતેતર ( સિતથી–શુક્લથી ઇતર–અન્ય; અર્થાત, કૃષ્ણ), ઉત્તરોત્તર (ઉત્તરથી ઉત્તર) ષષ્ઠીતપુરુષ–પૂર્વપદને ઉત્તરપદ સાથે ષષ્ઠી વિભક્તિથી સંબંધ હોય એ તપુરુષ ષષ્ઠીતપુરુષ કહેવાય છે. દાખલા – દેવમંદિર, ગજશાળા, કૃપમંડૂક, સ્વચ્છન્દ; મારખાઉ રાજહંસ (હંસાને રાજા), રાજયમા (યમ–ચમા=રેગ; રેગને રાજા, ક્ષય); રાજરેગ; રાજમાર્ગ–આ સમાસમાં “રાજનરાજ’ પદ ઉત્તરપદને બદલે પૂર્વપદ થયું છે. નકારાન્ત પદ પૂર્વપદ હોય તો તેને “ન લેપાય છે. યજ્ઞસ્તમ્ભ, અશ્વઘાસ, રધનસ્થલી-આવા સમાસમાં ચતુર્થીને અર્થ છે; પરંતુ એની ગણના સંસ્કૃત વ્યાકરણમાં પછીતપુરુષમાં કરી Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ છે; કારણ કે ચતુર્થઃ પદ બલિ, ‘હિત “સુખ, “રક્ષિત,” કે “અર્થ’પદ સાથે સમાસ પામે છે; અથવા તે પ્રકૃતિવિકૃતિભાવવાચક પદને સમાસ ચતુથતપુરુષ ગણાય છે. “ધૂપદાસ” એ ચતુર્થીતપુરષ છે; કારણ કે એમાં પ્રકૃતિવિકૃતિભાવ છે. “દારુ’ એ પ્રકૃતિ (મૂળ વસ્તુ) છે અને ‘ધૂપ એ વિકૃતિ (મૂળ વસ્તુની બનેલી વસ્તુ) છે. “અશ્વઘાસ,” યજ્ઞસ્તંભ,” “રધનસ્થલી,” એમાં પ્રકૃતિવિકૃતિભાવ નથી, માટે એની ગણને પછીતપુરુષમાં કરી છે. સપ્તમીતપુરુષ-પૂર્વપદ ઉત્તરપદ સાથે સપ્તમી વિભક્તિના સંબંધથી જોડાયું હોય એ તપુરુષ સમીતપુરુષ કહેવાય છે. દાખલા – દેવાધીન, વ્યવહારકુશળ, શાસ્ત્રનિષ્ણાત; પુરુષોત્તમ, દ્વિજસત્તમ, નરક, દ્વિશ્રેષ્ઠ લકત્તર (લેકને વિષે ઉત્તર; અલૌકિક) અધમ (ત્રણને વિષે અધમ-કરજદાર); ઉત્તમર્ણ (બાણને વિષે ઉત્તમ લેણદાર)–અધમ ને “ઉત્તમ” વિશેષણ ઉત્તરપદને બદલે પૂર્વપદ થયાં છે. એકદેશી કે અવયવી સમાસ–એકદેશ એટલે અવયવ. અવયવ અને અવયવીને સમાસ એક પ્રકારને ષષ્ઠીતપુરુષ સમાસ છે. પરંતુ એમાં ષયઃનામ પહેલું આવવાને બદલે છેલ્લે આવેલું છે. દાખલા: પૂર્વકાય (કાયને–શરીરને પૂર્વ ભાગ); મધ્યાહ્ન (અહનનેદિવસને મધ્ય ભાગ; “અહન’નું “અહ્ન થયું છે.) મધ્યરાત્ર–મધરાત (રાત્રિને મધ્ય ભાગ, રાત્રિનું “રાત્રી થયું છે.) પૂર્વ-અપરાણે (અહનને–દિવસને પૂર્વ ભાગ–પાછલે ભાગ; અપર=પાછલે; “અહન નું “અદ્ધર થઈ તેમાંના ‘ના’ને ‘ણ થયેલ છે.) ઉપપદસમાસ-નામ અને ધાતુસાધિત શબ્દને સમાસ તે ઉપપદ સમાસ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ સમાસ પ્રકારાદિ ૨૮૭ દાખલા:-- કુંભકાર સર્વજ્ઞ, અધિપ (“અધિકનું ‘અધિ થયું છે; અધિકનુંઘણાંનું રક્ષણ કરનાર); કચ્છપ (કચ્છ=મુખસંપુટ, કાચ થેડીક નજર ફેરવી શરીરની અંદરજ મુખસંપુટને પ્રવેશ કરે છે.); શેષ શાયીગૃહસ્થનર્મદા (નર્મન=કીડા ક્રિડાની આપનારી; એને કિનારે ઘણાં કીડાસ્થાન છે નકારાન્ત પૂર્વપદ હેવાથી અન્ય “ન” લેપાયે છે; ઈન્દ્રજિત્ (ઈન્દ્રને જીતનાર); પૂર્વપદસ્થ; ઉત્તરપદસ્થ અંડજ (અંડ-ઈ, તેમાંથી ઉત્પન્ન થનાર), સહજ, ઉભિજજ (ભેટીને ઉત્પન્ન થનાર); સૂત્રકાર; વૃત્તિકાર; ભાષ્યકાર; નીચગા; નિસગા (નિગ્ન-નીચું, નીચા પ્રદેશમાં વહનાર, નદી) - કર્મધારય–તપુરુષ' એ શબ્દને બીજો અર્થ તે પુરુષ થાય છે. એ શબ્દમાં પૂર્વપદ વિશેષણ છે અને ઉત્તરપદ વિશેષ છે. એ સમાસ કર્મધારય કહેવાય છે. અર્થાત્, જે સમાસમાં વિશેષણ પૂર્વપદ હેય અને વિશેષ્ય ઉત્તરપદ હેય તે સમાસ કર્મધારય કહેવાય છે. કર્મધારય શબ્દ અન્વર્થ છે કર્મ એટલે કિયા; કિયાને ધારણ કરનારાં પદેને–અર્થાત્, કિયાની સાથે સરખે સંબંધ રાખનાર પદેને એ સમાસ છે. એવાં પદ સમાનાધિકરણ હોય છે, એટલે એકજ વિભક્તિમાં હોય છે. આ પ્રમાણે સમાનાધિકરણ પદેને સમાસ તે કર્મધારય સમાસ, દાખલા – પીતાંબર (પીળું વસ્ત્ર); મહારાજા કૃષ્ણપક્ષ, બહુલપક્ષ (બહુલકૃષ્ણ; શુક્લપક્ષ સિતપક્ષ (સિત શુક્લ), રક્તચંદન ઘનશ્યામ (ઘન એટલે ઘન જેવો, વાદળ જે શ્યામ); ચન્દ્રમુખ (ચન્દ્ર જેવું મુખ); કુવાક્ય (કુત્સિત વાક્ય), સુવાક્ય (સુહુ-શેભન વાક્ય); સ્વલ્પ (સુડ્ડ-અત્યન્ત અલ્પ); સ્વાગત; Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સહાધ્યાયી અવ્યયને વિશેષણ તરીકે ઉપયાગ છે); દક્ષિણાપથ; ઉત્તરાપથ (‘દક્ષિણા’ને ‘ઉત્તરા’ અવ્યય છે તે વિશેષણ તરીકે વપરાયાં છે; ‘પશ્ચિન્’[માર્ગ] નું ‘પથ’ થયું છે; ઉત્તર માર્ગ–ઉત્તર દેશ, દક્ષિણ દેશ, એવા અર્થ છે.) (૧) ઘનશ્યામ, ચન્દ્રમુખ, વજદેહ એવા સમાસમાં ઉપમાન પૂર્વપદ હાવાથી એ ઉપમાનપૂર્વપદ કર્મધારય કહેવાય છે. (૨) વદનકમળ (કમળ જેવું વદન); મુખચન્દ્ર; ચરણુપલ્લવ (પલ્લવ જેવા ચરણ); વચનામૃત—આવા સમાસમાં ઉપમાન ઉત્તરપદ હાવાથી એ સમાસ ઉપમાનાત્તરપદ કર્મધારય કહેવાય છે. (૩) વદનકમળ (વદન એજ કમળ, વનરૂપી કમળ); ભવસાગર; દુઃખાબ્ધિ (દુઃખ એજ અબ્ધિ-સમુદ્ર); મયૂરભેંસક (મયૂર એજ વ્યંસક-ધૂર્ત-ધૂર્ત મયૂર)—આવા સમાસમાં પૂર્વપદ અર્થધારણવાચક–નિશ્ચયવાચક છે; માટે એ અવધારણપૂર્વપદ કર્મ ધારય કહેવાય છે. સંસ્કૃતમાં આને મયૂર્વ્યસકાદિ સમાસ કહે છે; કેમકે ‘મયૂરયંસક' એ એવા કેટલાક અનિયમિત સમાસાના વર્ગમાં આદિ છે. એ વિગ્રહ વદનકમળ’ એ સમાસના વિગ્રહ એ રીતે થઇ શકે છે:—૧. કમળના જેવું વદન; ૨. વદન એજ કમળ. ૧.માં ‘વદન’ પ્રધાનપદ છે. અને ૨.માં ‘કમળ' પ્રધાનપદ થાય છે. એ સમસ્ત પદના વિશેષણના અન્વય સમાસના જે અવયવની સાથે ઘટે તે પરથી સમાસના પ્રકાર નક્કી થાય છે. ‘પ્રફુલ્લ વદનકમળ’— અહિં ‘પ્રફુલ્લ’ના અન્વય કમળ’ સાથે વાચ્યાર્થમાં ઘટે છે; માટે સમાસ મયૂરબ્યસકાદિ છે. ‘સુંદર વદનકમળ’—આમાં વિશેષણને અન્વય સમાસનાં બંને પદ સાથે ઘટે છે; માટે બંને પ્રકાર લઈ શકાય. ‘હાસ્યયુક્ત વદનકમળ’—આમાં વિશેષણને અન્વય ‘વદન’ સાથે વધારે ઘટે છે; માટે ઉપમાનાત્તરપદ કર્મધારય છે, Page #311 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ ૨૮૯ વદન કમળ કમળ જેવું વદન (અહિં અલંકાર ઉપમા છે.) વદન કમળ=વદન એજ કમળ (અહિં અલંકાર રૂપક છે.) (૪) મહાસાગર વિશ્વદેવ પરમાત્મા–આવાં સાધારણ ઉદાહરણોમાં વિશેષણ પૂર્વપદ હોવાથી એ વિશેષણપૂર્વપદ કર્મધારય કહેવાય છે. (૫) ઘનશ્યામ; મેઘશ્યામ–આવા દાખલામાં વિશેષણ ઉત્તરપદ હોવાથી એ વિશેષણેત્તરપદ કર્મધારય કહેવાય છે. પુરુષવ્યાધ્ર (વ્યાઘ જેવો પુરુષ), નરસિંહ (સિંહ જે નર)આમાં પણ ઉત્તરપદ વિશેષણ બને છે. એમાં પૂર્વપદ ઉપમેય છે અને ઉત્તરપદ ઉપમાન છે. ઉપમેયને ઉપમિત પણ કહે છે. ઉપમિત પૂર્વપદ છે, તેથી આ સમાસ ઉપમિતસમાસ કહેવાય છે. (૬) સ્નાતાનુલિત (પ્રથમ સ્નાત–નહાલે અને પછી અનુલિસ-અનુલેપ કરાય)-આ વિશેષણ સમાસ કહેવાય છે. દ્વિગુ-કર્મધારયન પિટા પ્રકાર દ્વિગુ છે. પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય તે સમાસ દ્વિગુ છે. “દ્વિગુ’ શબ્દ સમાસના લક્ષણ પર પ્રકાશ પાડે છે. એ શબ્દમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ છે. દ્વિગુ સમાસમાં સમાહારનો અર્થ છે. દાખલાઃ પંચપાત્ર (પાંચ પાત્રોને-પૂજાની સામગ્રી મૂકવાનાં નાનાં વાસણને-સમાહાર, નવરાત્રિ (નવરાત્રીને સમાહાર); “રાત્રીનું “રાત્ર થયું છે.); અષ્ટાધ્યાયી (અષ્ટ-આઠ અધ્યાયને સમૂહ “ઈ” પ્રત્યય લાગી સ્ત્રીલિંગ થયું છે, કેટલાંક દ્વિગુનાં ઉદાહરણમાં અન્ય અને આ પ્રત્યય લાગે છે.) ચતુસ્ત્રી (ચાર સૂત્રને સમૂહ); ત્રિલેકી, પંચવટી ત્રિભુવન, પંચગવ્ય ચિમાસું, નવટાંકી, પાંચશેરી, એ એવાજ સમાસ છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દ્વિગવ–પંચગવ (બે ગાયને-પાંચ ગાયને સમૂહ લગેનું “ગવ થયું છે.) પ્રાદિસમાસ–પ્ર, પરા, આદિ ઉપસર્ગ પૂર્વપદ હેાય એ તપુરુષ સમાસ પ્રાદિસમાસ કહેવાય છે. દાખલા: અતીન્દ્રિય (ઈન્દ્રિયોને અતીત–ઓળંગી ગયેલું, ઇન્દ્રિયને અગોચર) નસમાસ–જેકર્મધારયમાં પૂર્વપદ ન કે નિષેધવાચક “અ” કે “અ” હેાય તે નતપુરુષ કહેવાય છે. નક્ષત્ર (ન ક્ષત્ર-ક્ષરે, નાશ પામે તે નાશ ન પામે તે); અધર્મ (ન ધર્મ, ધર્મ નહિ તે; અનિષ્ટ (ઈષ્ટ નહિ તે); અનર્થ; અભાવ; અનુપકાર, અભણ, અજાણતાં અણધાર્યું અને અપભ્રંશ “અણ) મધ્યમપદલોપી તપુરુષ–જે તપુરુષમાં મધ્યમ પદને લેપ થયું હોય એ તપુરુષ મધ્યમપદલોપી તપુરુષ કહેવાય છે. દાખલા – કલ્પવૃક્ષ (ક૫=મનેરથ; કશ્યપૂરક વૃક્ષ); કલ્પલતા (કલ્પપૂરિકા લતા) ગધગજ (ગબ્ધપ્રધાન ગજ); છાયાવૃક્ષ (છાયાપ્રધાન વૃક્ષ). દહિંવડાં, દહિંભાત, ગેળધાણા–આને સંસ્કૃતમાં તૃતીયાતપુરુષ માન્યા છે એને મધ્યમપદલોપી તપુરુષ પણ લઈ શકાય. અલુસમાસ-સમાસમાં અનેક પદ મળીને એક પદ બને છે, તેથી વિભક્તિ સમસ્ત પદને જ આવે છે. પૂર્વ પદેને વિભક્તિ આવી લેપાય છે, પરંતુ કેટલાક સમાસમાં પૂર્વપદની વિભક્તિ કાયમ Page #313 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ ૨૯૧ રહે છે તે લેવાતી નથી (અલુક–લુક લેપ) તેથી એવા સમાસને અલુક્સમાસ કહે છે. દાખલા – યુધિષ્ઠિર, સરસિજ; મનસિજ; ખેચર વાચસ્પતિ (વાણને પતિ, બૃહસ્પતિ); ગેહેશર (ગેહ=ઘર; ઘરમાં શૂરે); ગેહેનદ (ઘરમાં ગાજનાર); પાત્રસમિત (ભજન સમયે તૈયાર, કાર્યવખતે નહિ), વાયુક્તિ (વાણીની રચના); વિશાપતિ (વિશ્રેનેલેકેને પતિ; રાજા); દેવાનાપ્રિય (મૂર્ખ), વદવ્યાઘાત–આ સમાસ નથી, પરંતુ અલુફ સમાસના જેવી રચના છે. “વદત: એ વત્ ધાતુના વર્તમાન કૃદન્તનું ષષ્ટીનું એકવચન છે. વદત =બોલનારને; વ્યાઘાત=વિરોધ. બેલનાર પિતે વિરુદ્ધ-અસંગત બેલે તે “વદતે વ્યાઘાત” કહેવાય છે, જેમકે --હું જીવનપર્યન્ત મૌની છું મારે | પિતા બ્રહ્મચારી છે!” કર્મધારયના અનિયમિત દાખલા-- ભાષાન્તર (“અન્ય'નું “અન્તર’ થયું છે), વનાતર, “પ્રામાત્ર, વગેરે; કાપુરુષ (કુત્સિત પુરુષ; “કા'નું “કુ થયું છે.); કદન્ન (કુત્સિત અન્ન; “કા’નું “કદ્દ થયું છે.) ચિન્માત્ર (કેવળ ચિત્, ચિતજ; જ્ઞાનસ્વરૂપ); અકુતભય (જેને કશાથી ભય નથી તે; અર્થ બહુવહિનો છે, તો પણ આ સમાસની ગણના કર્મધારયમાં કરી છે); ઉચ્ચાવચ ( ‘ઉદ” ને “અવા” ના “ઉચ્ચ” ને “અવચ” થયા છે; જાત જાતનું). મિશ્ર સંખ્યાવાચક શબ્દોની ગણના સંસ્કૃતમાં કર્મધારયંમાં કરી છે એકવીસ, છાસઠ, અઠ્યાસી, છનુ, વગેરે. લાંબા સમાસ–“અનેક શુભેપમાગ્ય.” “સર્વગુણાલંકૃત– આવાં લાંબાં સમસ્ત પદ વપરાય છે. અર્થ સંદિગ્ધ કે ક્લિષ્ટ ન થાય અને કર્ણને કઠેર ન લાગે એવા સમાસ કરવાની હરકત નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ (શુભેપમા-કર્મ અને શુભેપમા–કર્મ; તેના યોગ્ય–પછીતપુ0; સર્વગુણ-કર્મ; તે વડે અલંકૃત-તૃતીયાતપુ.). બહુવ્રીહિ–આ શબ્દજ સમાસનું સ્વરૂપ કહે છે. જેમાં પૂર્વપદ વિશેષણ હેય અને ઉત્તરપદ વિશેષ્ય હોય તેમજ આખું સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ હોય એ અન્ય પદાર્થપ્રધાન સમાસ તે બહુવીહિ કહેવાય છે. બહુવ્રીહિ=બહુ છે વ્રીહિ–ડાંગર જેની પાસે એ કઈ પુરુષ) પીતાંબર–પીત (પીળું) છે અંબર (વસ્ત્ર) જેનું એવા (વિષ્ણુ) કૃતાર્થ (કૃત=સંપન્ન), કૃતકૃત્ય મહાબાહુ (મહતુંનું “મહા થયું છેચતુર્મુખ પંચવત્ર ત્રિનેત્ર, એકદન્ત આ સમાનાધિકરણ બહુવ્રીહિ છે; કેમકે એમાં સમસ્ત પદે સમાનાધિકરણ–એકજ વિભક્તિમાં છે. ગાંડીવપાણિ (ગાંડીવ ધનુષ છે પાણીમાં–હાથમાં જેના એવો [અર્જુન] ); ચક્રપાણિ (કૃષ્ણ) * આ સમાસોમાં પદે સમાનાધિકરણ નથી. એ બહુબહિ વ્યધિકારણ બહુવ્રીહિ કહેવાય છે. એ અપવાદરૂપ છે. સમાનાધિકરણ બહુત્રીતિ નિયમરૂપ છે. હરિણાક્ષી (હરિણના જેવી છે અક્ષિ-આંખ જેની એવી સ્ત્રી, “અક્ષિનું “અક્ષ થઈ સ્ત્રી.માં “અક્ષી થયું છે.); કમલનયના; ગજાનન હંસગમના તપાધન, નીલકંઠ, ગરુડધ્વજ, અશ્વત્થામા (અશ્વિના જેવું છે સ્થામ-બળ જેનું “સને “તું” થયે છે.) તણસંવિજ્ઞાન અને અતણસંવિજ્ઞાન-લંબકર્ણને લાવો’જેના કણું લાંબા છે એવાને લાવો–આમ કહીએ છીએ ત્યારે જે પ્રાણી આવે છે તે તેના લાંબા કર્ણ સાથે આવે છે. “લંબકર્ણ શબ્દથી આપણને અન્ય પદાર્થનું–પ્રાણીનું સંવિજ્ઞાન થાય છે તેની સાથે Page #315 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ ૨૯૩ તેના ગુણનું-લાંબા કાનનું પણ સંવિજ્ઞાન થાય છે, માટે આ સમાસ તણસંવિજ્ઞાન બહુવીહિ કહેવાય છે. એથી ઉલટું, “દષ્ટસાગર કે કૃતાર્થ પુરુષને લાવ’ આમ કહેવાથી જેણે સાગર જોયો છે કે જેના અર્થ સફળ થયા છે એવો પુરુષ આવે છે; પરંતુ તે પુરુષને જોવાથી તેના ગુણનું–તેણે સાગર જોયો છે તેનું કે તેના મનોરથ સફળ થયા છે તેનું–સંવિજ્ઞાન થતું નથી; માટે એવો સમાસ અતણસંવિજ્ઞાન બહુવહિ કહેવાય છે. બહુત્રીહિમાં ગણુના--નીચે લખેલા સમાસેની ગણના સંસ્કૃતમાં બહુત્રી હિમાં કરી છે-- (૧) પૂર્વપદ “સ” હેય એવા સમાસ સહે કે “સમાનીને “સ” થાય છે; “સહ “સ” વિકલ્પ થાય છે. દાખલા – - સકુટુંબ (કુટુંબની સાથે); સહપરિવાર સાવશેષ (અવશેષની સાથે સંપૂર્ણ); સકર્મક (કર્મની સાથે, “ક પ્રત્યય કેટલાક બહુવ્રીહિને અને આવે છે); * દ્વિકર્મક સફળ; સમૂળ, સચેલ [સ્નાન] (વસ્ત્રસહિત સ્નાનસપુત્ર; સકલત્ર; સપત્નીક; સાપેક્ષ સદર (સમાન છે ઉદર જેનું ભાઈ), સપિંડ (સમાન છે પિંડદેહ જેને); સવર્ણ સત્વર (‘ત્વરાનું થયું છે; ક્રિયાપદ સાથે અન્વય હેય ત્યારે બહુવ્રીહિ કિયાવિશેષણ તરીકે વપરાય છે એમ સમજવું) (૨) સંખ્યાવાચક પદેને સમાસ–એમાં બે સંખ્યા પાસે પાસેની છે અને તેની વચ્ચે “કેનો સંબંધ છે. દાખલા – એકબે બેચાર ચારપાંચ; આઠદસ. ગુજરાતીમાં અને વૈકલ્પિક દ્વન્દ્ર ગણી શકાય. * જેમકે, અકર્મક, અરાજક, સપત્નીક, શ્રીક, વગેરે Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ્ (૩) કર્મવ્યતિહાર–ક્રિયાનું વારંવાર થવું-ખતાવનારા નીચેના જેવા સમાસ–સંસ્કૃતમાં એવા સમાસ નપુંસક લિંગમાં છે ને અવ્યય છે. ગુજરાતીમાં કેટલાક એવા સ્ત્રીલિંગના શબ્દો છે. મરાઠીમાં પણ એમજ છે. દાખલાઃ— મુામુષ્ટિ, દંડાદંડિ ( યુદ્ધ; જેમાં મુટ્ટી મુઠ્ઠીએ-દંડે દંડે પ્રહાર કરી યુદ્ધ ચાલે છે એવું ); મુક્કામુક્કી; લડ્ડાલડ્ડી; મારામારી મરાઠી-ગુજકુંજી; મારામારી; જીવામુદ્દી; હાથાહાટી રોકકળ (રોકકળ સર્વત્ર ચાલી રહી.) પ્રાદિ બહુત્રીહિ નિર્દય (નિર્ગત છે દયા જેનામાંથી); નિર્લજ્જ; નિર્મર્યાદ; નિરુપ (ત્રપાલજજા)—બહુવ્રીહિ સમાસને અન્તે આકારાન્ત સ્ત્રીલિંગના શબ્દ હોય ને સમાસ પુંલિંગમાં હોય તે ‘આ’ના ‘અ’ થાય છે. વિધવા ( વિગત છે ધવ–સ્વામી જેના ); નિષ્કારણ (નિષ્કાન્ત છે કારણ જેમાંથી); ઉદ્દામ (ઉદગત છે દામ અંકુશ જેના) નાહુRsિ- દાખલાઃ અભય (નથી ભય જેને); અનુત્તમ (નથી ઉત્તમ જેનું; અત્યુત્તમ); નૌતમ (નેત્તમના અપભ્રંશ); અપશ્ચિમ (નથી પશ્ચિમછેલ્લું જેનું; સર્વથી છેલ્લું). સમાસાન્ત પ્રત્યય-~ (૧) ‘ગન્ધ”નું ‘ગન્ધિ’ થાય છે— સુગન્ધિ (સુ—શાસન છેગન્ધ જેના); સુરભિગન્ધિ, ઉગન્ધિ (ઉગત છે ગન્ધ જેના); પદ્મગન્ધિ (પદ્મના જેવા છે ગન્ય જેના) Page #317 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ (ર) ‘જાયા'નું ‘જાનિ' થાય છે— સીતાજાનિ (રામ); રેવતીનિ (બલરામ) (૩) ‘અક્ષિ’નું ‘અક્ષ’ થાય છે. કમલાક્ષ; પદ્માક્ષ; પદ્માક્ષી (શ્રી.) ૨૫ (૪) કેટલાક અહુવ્રીહિ સમાસને અન્તે ‘ક’ પ્રત્યય આવે છે. ઈંકારાન્ત ને ઊકારાન્ત સ્ત્રીલિંગ અને કારાન્ત શબ્દોને ‘ક' પ્રત્યય નિત્ય આવે છે; અન્યત્ર વિકલ્પે આવે છે. દાખલાઃ અકર્મક; સકર્મક; સપત્નીક; સસ્ત્રીક; સવધૂ, શિક્ષણવિષયક (સમાજ); ભાવકર્તૃક ત્રિપદી બહુત્રીહિ—જે બહુવ્રીહિમાં ત્રણ પદ આવે છે તે ત્રિપદી બહુવ્રીહિ છે. ઉભયપદપ્રધાન (ઉભય પદ છે પ્રધાન જેમાં); પૂર્વપદપ્રધાન; ઉત્તરપદપ્રધાન; અન્યપદપ્રધાન અવ્યયીભાવજે સમાસનું પૂર્વપદ અવ્યય હોય અને આખું સમસ્ત પદ પણ અવ્યય હાય એવા પૂર્વપદપ્રધાન સમાસ અવ્યયીભાવ કહેવાય છે. જે અવ્યય નથી તેનું અવ્યય થવું તે ‘અવ્યયીભાવ.’ એ શબ્દમાં અભૂતતદ્ભાવના અર્થમાં ઇ (સં. ત્રિ) પ્રત્યય થઈ દીર્ઘ થયા છે. અભૂતતભાવ એટલે જે સ્થિતિ નથી તે થવી તે. એવા અર્થમાં પ્રત્યય લાગ્યા પછી , મૂ, કે अस् નાં રૂપ તેની પછી આવે છે. ‘ભાવ’ એ મૂ ધાતુનું રૂપ ‘અવ્યયી’ની પછી આવ્યું છે. દાખલાઃ યથાશક્તિ (શક્તિ પ્રમાણે); પ્રતિદિન (દરરોજ); પ્રતિદિવસ; પ્રતિમાસ; પ્રતિવર્ષ; પ્રત્યક્ષ; પરોક્ષ; સમક્ષ; આબાલવૃદ્ધ; આસમાપ્તિ; અધ્યાત્મ (આત્માને વિષે; કે આત્માને અભિલક્ષીને) Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નિત્યસમાસ-જે સમાસને વિગ્રહ સમાસમાં વાપરેલાં પદથી થઈ શક્તિ નથી; એવા સમાસ નિત્યસમાસ કહેવાય છે. અવ્યયીભાવ એ એવા સમાસ છે. ચતુર્થીતપુરુષ “પ્રીત્યર્થ પૂજા” પણ એવો છે. પંદરાદિ-કેટલાક નિયમ વિરુદ્ધ સમાસને સંસ્કૃતમાં આ વર્ગમાં મૂક્યા છે. એ વર્ગને આદિ સમાસ પૃદર હોવાથી એ પૃપોદરાદિ કહેવાય છે. એમાં કેટલાંક પદમાં “ ટિને લોપ થયો હોય છે અને કેટલામાં વર્ણમાં ઘણે વિકાર થયે હોય છે. દાખલા: પૃષોદર (પૃષ+ઉદર; પૃષતનું–જળબિંદુનું ઉદર; અથવા તે પૃષત છે ઉદર જેનું; પવન)-આ સમાસમાં “પૃષને ‘ત લેપાયો છે. મનીષા-બી (મનસઈષા-પી; મનીષા બુદ્ધિમનીષીવિદ્વાન). આમાં “મનસૂની ‘ટિ લપાઈ છે. વલાહક-મેઘ (વારિવાહક)-વર્ણમાં વિકાર થયો છે. મશાન (મન=શબ; શબ શયન કરે છે જેને વિષે તે) જીમૂત (જીવન-જળ મૂત–બદ્ધ છે જે વડે તે; મેઘ) દિવકિસ્ (દિ–આકાશ છે એકર્ L. pikos-ઘર જેનું તે)-“ઓને ઠેકાણે “ઓ થયું છે. પિશાચ (પિશિત-માંસને આચમે-માંસનું ભક્ષણ કરે તે). અશ્વત્થામા (સ્થામન’ના “ને “ત થયો છે) પારસ્કરાદિ-કેટલાક સમાસમાં પૂર્વપદને “સ” આગમ આવે છે, તેને આ વર્ગમાં મૂક્યા છે. પારસ્કર (દેશનું અને મુનિનું-ગૃહ્યસૂત્રના કર્તાનું નામ) વનસ્પતિ (વનને પતિ, પછીતપુ.) બૃહસ્પતિ (બૃહત-વાણી. - લપાઈ “સ આગમ આવ્યું છે.) પ્રાયશ્ચિત્ત (પ્રાય ત૫; ચિત્ત નિશ્ચય; એ બેને સંગ) સુસુપ્સમાસ-જે સમાસ પૂર્વોક્ત વગોંમાં-ધન્ડ, તપુર, બહુવ્રીહિ, અને અવ્યયીભાવમાં–આવી શકતા નથી તે સુસુ સમાસ કહેવાય છે. “સુ” એ સંસ્કૃતમાં નામિકી વિભક્તિના સર્વ પ્રત્યેનું (૭–સ્ પ્ર. એ. વ.થી તે -સુ સ. બ. વ. પર્યતનું) નામ છે. અર્થાત, એક વિભકત્યન્ત પદ બીજા એવા વિભકત્યન્ત પદ સાથે સમાસ પામે છે તે સમાસ સુસુપ્સમાસ કહેવાય છે. સમાસના સૂક્ષ્મ દૃષ્ટિથી નિયમ Page #319 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ કર્યા છતાં ભાષામાં પ્રચાર પામેલા જે સમાસને એમાં સમાવેશ ન થયો તેને માટે પાણિનિએ આ વ્યાપક વર્ગ બાંધી શિષ્ટ વક્તાને ને લેખકને છૂટ મૂકી છે. શિષ્ટ વચનના નિયમ કરવા સારૂ વ્યાકરણ છે અને એ નિયમથી અશિષ્ટ ઉક્તિનું પ્રતિબંધન થાય છે. દાખલા – દષ્ટપૂર્વ (પૂર્વે જેયલું); ભૂતપૂર્વ (પૂર્વે થયેલું). ફારસી અરબી શબ્દના સમાસ-- તપુરુષ––તપખાનું કારખાનું હાથીખાનું (ખાના સ્થાન) તેશાખાનું (કા. શાકખાના=સામાન મૂકવાની જગ). શુદ્ધ શબ્દ તેપખાના, કારખાના, વગેરે છે. - હુકમનામું, રેજનામું, શાહનામું (નામા=પત્ર) (હુકમ અર.). શુદ્ધ શબ્દ હુકમનામા, રજનામા, વગેરે છે. નૂરજહાન (નર અર૦-પ્રકાશ જહાન–જગતું) સરકાર (સર=મુખ્ય) આબરૂ (આબ પાણી; રુ=મુખ મુખ પરનું પાણી, પ્રતિષ્ઠા) અહમદાબાદ, ઔરંગાબાદ (આબાદ ફા. વસેલું વસાવેલું) હિંદુસ્તાન, અરબસ્તાન (સ્તાન-ઠેકાણું) કલમદાન, અત્તરદાન (ની); શમેદાન (ની) (દાન–ઠેકાણું દાનિસ્તાન =જાણવું ઉપરથી) ગુલજાર (ગુલ ફૂલ જાર–ઠેકાણું ફૂલની વાડી) ઉપપદ સમાસના દાખલા ગર–ગાર (સં. વાર)--કરનાર સેદાગર (સૌદા-વેપાર) મદદગાર, ગુનેગાર, ખિદમતગાર (ખિમ અર૦=ચાકરી) બાન-કરનાર Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨ % ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ બાગબાન, મહેરબાન (મિહુર=પ્રીતિ) મિજબાન (મેજ=જમવા માટે પાથરવામાં આવતું લુગડું. પછીથી ટેબલ પર જમવા લાગ્યા તેથી મેજને અર્થ ટેબલ થયે.) અંદાજ––ફેંકનાર તીરંદાજ, ગેલંદાજ દાર–રાખનાર દુકાનદાર, ફેજદાર, અમલદાર, બદાર, નેકનામદાર (નેકખરૂ). કજેદાર (અ. ફા કજે રાખનાર), કબીલદાર (અ. ફા; બાળબચ્ચાં રાખનાર, બાળબચ્ચાંવાળે) કરજદાર; કામદાર, જામદાર ગીર-લેનાર, જીતનાર જહાનગીર, આલમગીર (આલમ અર૦=જગત્ ). ખેર-ખાનાર હલાલખેર (હુલાલ અર=ગ્ય), હરામખેર (હરામ અર૦=ાયેગ્ય) નવીસ લેખક ચિટનીસ (ચિટ્ટીનવીસ); ફડનવીસ, અ. ફ. ફેઈનિવાસ; # મરાવ=માલ વેચવાની જગા; “ફર્દ = યાદી પરવર=પાલક ગરીબપરવર (ગરીબ અર૦) બંદ-બાંધનાર નાલબંદ (નાલ અર૦), કમરબંદ; ગુલબંદ (ગળપટે) બર–લઈ જનાર પેિગંબર (પૈગામ–સંદેશે) Page #321 -------------------------------------------------------------------------- ________________ સમાસઃ પ્રકારાદિ ૨૯૯ આવેજ–લટકનાર દસ્તાવેજ (દસ્ત, હસ્ત) બાજ ખેલનાર શતરંજબાજ, દગાબાજ, હુનરબાજ બીન–જેનાર દૂરબીન માલ-લેનાર, ઘસનાર, મસળનાર રૂમાલ (રૂ=મુખ) જાદા-પુત્ર (સં. શાત) શાહજાદા-દી કર્મધારય – ખુશામદ (ખુશ=સારું, આમદ પ્રાપ્તિ); ખુશ ખુશરૂ (સારું મે); બદનામ; ગેરહાજર કમજાત (ફા. અ; જાત અ; ઓછું પાત્ર); કમજાદે (ફા. અ જિયાદા અ.-ઓછુંવતું) બહત્રિીહિ–કમર; કમજેશ; મમતાકત ફા. અ.; તાત અ.નું બ. તાકાત; કમ છે તાકત જેની એવું); કમકૌવત (અ. કુવ્રત), કમઅકલ નાઉમેદ નામુરાદ, દિલદરિયાવ (દરિયાવ=મોટું). જ્યાં દાતા દિલદરિયાવ છે, ત્યાં જાચક જાએ છે ઘણું.” બદમાશ (બદ=ખરાબ મઆશ અર=વર્તન) દ્વન્દ્ર–આબોહવા (આબ ફા. પાણી. “વ =અને “ઉ” થઈ સંધિ થઈ) અધ્યયીભાવ-- હરજ, બેલાશક (અ, બિલાક બિલાનહિ બેસુતમ Page #322 -------------------------------------------------------------------------- ________________ ३०० ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (ફા બેસિતમ, બેનહિસિતમ=જુલમ ગુજરાતીમાં ઘણુંજ) બેસમજ (બે. ફા.) અન્ય ભાષામાં સમાસ-લૅટિન, ગ્રીક, જર્મન, અને અંગ્રેજી ભાષામાં પણ સમાસ છે. સંસ્કૃતમાં ઘણા લાંબા સમાસ વપરાય છે. પ્રકરણ રમું તદ્ધિત લક્ષણ-નામિક વિભકત્યન્ત પદને જે પ્રત્યય લાગે છે તે તદિત કહેવાય છે. “તદ્ધિતમાં ‘ત પદને અર્થ તે, એટલે નામિક વિભક્તિવાળું પદ છે; તેને હિત–તેથી પર જે પ્રત્યય આવે છે તે તદ્ધિત. અર્થાત્, નામ, સર્વનામ, વિશેષણ, અને અવ્યયને જે પ્રત્યય લાગે છે તે તદ્ધિત પ્રત્યય કહેવાય છે. એ પ્રત્યય ધાતુને લાગતા પ્રત્યયથી ભિન્ન છે. ધાતુને લાગતા પ્રત્યય પ્રાથમિક છે અને તદ્ધિત પ્રત્યય દ્વતીયિક છે. વિભાગ--તદ્ધિત પ્રત્યમાં કેટલાક સંસ્કૃત પ્રત્યય છે, તે તત્સમ શબ્દને લાગે છે કેટલાક સંસ્કૃતમાંથી અપભ્રષ્ટ થયેલા પ્રત્યય છે, તે તવ શબ્દને લાગે છે અને કેટલાક વિદેશીય-ફારસી કે અરબી પ્રત્યય છે. સંસકૃત પ્રત્યય ૧. અપત્યાર્થવાચક કેટલાક પ્રત્યય અપત્યના–પુત્રપૌત્રાદિકના અર્થમાં આવે છે – ૧. --રાવણ (રવણને અપત્ય-પુત્ર); રાઘવ (રઘુકુળમાં જન્મેલાને-દશરથને પુત્ર); પાર્વતી (પર્વતની–હિમાલયની પુત્રી; { પ્રત્યય સ્ત્રીત્વવાચક છે); પિત્ર (પુત્રને પુત્ર); દૌહિત્ર (દુહિતાનેદીકરીને દીકરે); કૌરવ (કુરુવંશના પુત્ર); પાંડવ (પાંડુના પુત્ર); યાદવ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ તદ્ધિત યદુના પુત્ર); પાંચાલી (પંચાલ દેશને રાજા પાંચાલ, તેની પુત્રી); • પ્રિૌપદી (દ્વપદની પુત્રી); વૈદર્ભી (વિદર્ભ દેશને રાજા વૈદર્ભ, તેની પુત્રી); પિરવ (પુરુને વંશજ); માનુષ (“મનું ઉપરથી “ષ આગમ આવી, પામાતુર (“માતૃ’ શબ્દના “ને “ઉ થઈ “અ” પ્રત્યય આવ્યે છે. ષષ [૭] ના આદિ સ્વરની વૃદ્ધિ થાય છે; છ માતાને પુત્ર કાર્તિકેય) ઢમાતુર, કૈકેયી (કેકય દેશને રાજા કૈકેય, તેની પુત્રી), ભાર્ગવ (ભૃગુપુત્ર); સૌભદ્ર (સુભદ્રાપુત્ર), માર્કડ (મૃકંડુના પુત્ર) આ ‘’ પ્રત્યય અને અન્ય પ્રત્યય પર છતાં સામાન્ય રીતે અન્ય સ્વર લેપાય છે અને આદિસ્વરની વૃદ્ધિ થાય છે. “રઘુ, “કુરુ, પાડું, ને યદુમાં અન્ય સ્વરને ગુણ થયો છે. આ પ્રમાણે પ્રત્યય લગાડતાં પ્રકૃતિમાં જે ફેરફાર થાય છે તે યથાયોગ્ય સમજી લેવા. ૨. ટુ-દાશરથિ (દશરથને અપત્ય પુમાન, પુત્રીસૌમિત્રિ (સુમિત્રાને પુત્ર, લકમણ), કાર્ણિ (કૃષ્ણને પુત્ર; કામદેવ) - ૩ -ગાંગેય (ગંગાને પુત્ર, ભીમ), રાધેય (રાધાને પુત્ર કર્ણ); વૈનતેય (વિનતાને પુત્ર, ગરુડ); ભાગિનેય (ભગિનીને પુત્ર, ભાણેજ); સૌભદ્રય (સુભદ્રાપુત્ર); માર્કડેય (મૃકંડુને પુત્ર) ૪. ૨, ૩, ચ–ગાર્ગ (ગર્ગના અપત્યપુમાન); વાય (વત્સપુત્ર); મનુષ્ય (મનુને વંશજ; ‘ય’ની પૂર્વે ૬ આગમ આવ્યું છે.) સ્વસ્ત્રીય (“સ્વરું—બેન, ઉપરથી, ભાણેજ) ભ્રાતૃ–(ભ્રાત્રીય; “ભ્રાતૃ પરથી; ભત્રીજો) દૈત્ય (દિતિના વંશજ); આદિત્ય (અદિતિના વંશજ); શાંડિલ્ય (શંડિલને પુત્ર); યાજ્ઞવફ્ટ (યજ્ઞવલ્કને પુત્રો; જામન્ય (જમદગ્નિ તે પુત્ર) ૨, સમૂહવાચક ૧, તા-જનતા, બધુતા, ગ્રામતા Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ - ૩. તેનું અધ્યયન કરે છે-તે જાણે છે, એ અર્થમાં ૧. –વૈયાકરણ (વ્યાકરણનું અધ્યયન કરે કે જાણે તે) ૨. –નૈયાયિક (ન્યાય” પરથી;) તાર્કિક (તર્ક પરથી); પિરાણિક (પુરાણ” પરથી); ઐતિહાસિક (ઈતિહાસ પરથી) ૩. –મીમાંસક (મીમાંસા પરથી) ૪. ત્યાં થયેલું એ અર્થમાં ત્યાં=પ્રકૃતિમાં ૧. –દત્ય (દાંતથી ઉચ્ચારેલું); એય (એઠેથી ઉચ્ચારેલું); કંઠય (કંઠ પરથી); મૂર્ધન્ય (“મૂર્ધન પરથી); તાલવ્ય (‘તાલુ” પરથી, અન્ય સ્વરને ગુણ થઈસ્તન્ય (“સ્તન પરથી; દૂધ); આદ્ય (આદિ પરથી). અન્ય (અન્ત’ પરથી); પ્રાચ્ય (“પ્રાચ” પરથી; પૂર્વમાં થયેલું); પ્રતીચ્ય (પ્રત્ય” પરથી “પ્રતીચ” થઈ; પશ્ચિમમાં થયેલું); ઉદીચ્ચ (ઉદ પરથી ‘ઉદી થઈ ઉત્તરનું); વન્ય સમ (શીતલ), સતીર્થ્ય (સમાન તીર્થ (ગુરુ) પાસે વસનાર); સંદર્ય (સમાન ઉદરમાં થયેલું) ૨ ડું—અંગુલીય (“અંગુલિ પરથી; આંગળીની વીટી); જિલ્લામૂલીય; વર્ગીય સ્વકીય; પરકીય, રાજકીય (છેલ્લા ત્રણ દાખલામાં ક આગમ છે); ગેનદય; ભવદીય, મદીય; ત્વદીય; અમદીય; યુગ્મદીય ૩. ત્ય--દાક્ષિણાત્ય (દક્ષિણા” અવ્ય પરથી-દક્ષિણમાં થયેલું); પાશ્ચાત્ય (પશ્ચાત્' પરથી પશ્ચિમનું); પિરસ્ય (‘પુર” પરથી; પૂર્વનું). પશ્ચિમાત્ય અને પિત્ય શબ્દ અપાણિનીયઅશુદ્ધ છે. ૪. રૂચ--રાષ્ટ્રિય (રાષ્ટ્રને લગતું); યઝિય; શ્રોત્રિય ૫. –શારીરિક (શરીરને લગતું); માનસિક (મનને લગતું); દૈનિક દિનનું), નૈશિક (નિશાનું, રાત્રીનું), માસિક વાર્ષિક ષામા Page #325 -------------------------------------------------------------------------- ________________ તદ્ધિત * ૩૦૩ સિક, માસિક, ચાતુર્માસિકપાષ્ટિવાર્ષિક, પાંચાશદ્વાષિક (આ ષામાસિક આદિ દાખલાઓમાં ઉભય પદમાં આદિ સ્વરની વૃદ્ધિ થઈ છે); સ્વાભાવિક (સ્વભાવથી થયેલું); નૈસર્ગિક (નિસર્ગથી–સ્વભાવથી થયેલું), પ્રામાણિક (પ્રમાણને અનુસરતું), વ્યાવહારિક ભાવિક, ધાર્મિક, નૈષ્ઠિક (નિષ્ઠાથી થયેલું) પ્રમાણિક-વ્યવહારિક-જેવા શબ્દ અશુદ્ધ છે. રૂ પ્રત્યય લગાડતાં આદિ સ્વરની વૃદ્ધિ થાય છે. રુ પ્રત્યય વિવિધ અર્થમાં આવે છે –ધાર્મિક (ધર્મ ચરેઆચરે તે); શાબ્દિક (શબ્દ કરે તે વૈયાકરણ); સામાજિક (૧. સમાજને રક્ષે તે, ૨. સમાજને લગતું), લૌકિક (લેકને વિષે વિદિત); આહ્નિક (દિવસને લગતું દરરેજ કરવાનું રેજની ધાર્મિક ક્રિયા એક દિવસમાં પઠાય એટલું મહાભાષ્યને ભાગ દિવસમાં પડાય એટલે); પારલૌકિક એહલૈકિક આધિભૌતિક આધિદૈવિક, આધ્યા- ત્મિક, પિનપુનિક નીચેના શબ્દમાં આવતા રુ ને વશ પ્રત્યય ઉપલા યુથી જુદાં છે, માટે એમા વૃદ્ધિ થતી નથી. અશ્ચિક, રથિક, પર્ષિક–સૈન વાત (તે વડે ફરે છે) એ અર્થમાં ઇન પ્રત્યય થયેલ છે. અ ફરે તે અશ્ચિક, રથે ફરે તે રથિક, અને પ ફરે તે પપિક. છેલ્લે શબ્દ સંસ્કૃતમાં વપરાય છે. લંગડે જે પીઠને ટેકવીને ચાલે છે તે “પ” કહેવાય છે, ૫ર્ષ વડે ફરે છે, માટે લંગડે “પકિ કહેવાય છે. ધનિક, રસિક, કૃમિકતરસ્યાતિ’– તે એને છે), એ અર્થમાં ઇન્ પ્રત્યય થયે છે. ધન જેને છે તે ધનિક એજ પ્રમાણે રસિક ને મિક સમજવા. પથિક–એમાં “પથિન શબ્દને દાન () પ્રત્યય થયે છેપથા–માર્ગે જાય તે પથિક, એ અર્થમાં પ્રત્યય થયે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૬. ન–પારીણ; પારાવારણ (પાર ને અવાર એ બે કાંઠાનાં નામ છે, અવાર–આ કઠે; પાર=પેલે કાંઠે); વિશ્વજનીન, સર્વજનીને (સર્વ જનને હિતકારક); કુલીન; શાલીન (સલજજ) ૫. તેનું આ–તેને લગતું એ અર્થમાં ૨. –શૈવ (શિવનું, શિવ ધનુષ); ચાક્ષુષ (ચાક્ષુષ જ્ઞાન) સર (સર માસ); ચાન્દ્ર (ચાન્દ્ર માસ); નાક્ષત્ર (નાક્ષત્ર માસ); પાર્થિવ (પૃથિવીને ઈશ્વર), વૈદર્ભ (વિદર્ભને રાજા); સાર્વભૌમ (સર્વ ભૂમિને ઈશ્વર), બલ્વ; પપલ, દૈવદાર, પાલાશ, સૌવર્ણ, રાજત (રજત=રૂપે તે સંબંધી). ૨. ફેંચ –મદીય, ત્વદીય, યદીય, તદીય, વગેરે. પર્વતીય આચમનીય રૂ. --પાઘ (પાદનું-પગનું આ જળ વગેરે); અર્થ ૬. વિકારવાચક ૨. મા––મય (છાણ); વાડ્મય (વાણીને વિકાર; અમુક ભાષાના તમામ ગ્રન્થ); મૃન્મય (મૃદુ–મૃત્તિકાને વિકાર); યવમય (જવનું બનેલું), આમ્રય શરમય, રસમય, સુખમયદુઃખમય ૨. –-દ્રવ્ય (દુ–વૃક્ષ, તેને અવયવ કે વિકાર); ગવ્ય-પંચ ગવ્ય (દૂધ, દહિં, ઘી, છાણ, મૂત્ર); પયસ્ય ૭. તેને વિષે સાધુ-દયાળુએ અર્થમાં ૧. --શરણ્ય (શરણ પ્રતિ સાધુ, વશ થયેલાને દયાળુ) ૨. ––પાથેય (ઉથન પરથી; માર્ગને વિષે લાભકારક, ભાથું); આતિય (અતિથિ પ્રતિ દયાળુ) ૮. તેથી દૂર નહિ એ અર્થમાં ૧. ચ–ધર્મ (ધર્મથી અનપેત–દૂર નહિ); ચાટ્ય (વાજબી; ન્યાયથી અનપેત) Page #327 -------------------------------------------------------------------------- ________________ હ૦૫ તદ્ધિત ૯ ભાવવાચક ૧. –તા-ગુરુવ; ગુસ્તા, બ્રાહ્મણત્વ, ક્ષત્રિય, દીનતા; સહૃદયતા, નમ્રતા, ૨. રૂમન––ગરિમા (‘ગુરુ પરથી ગરિમન, તેનું પ્રથમા એ. વ. ગરિમાલધિમા (લઘુપરથી); પ્રદિમા (“મૃદુ પરથી; કાલિમા (કાલ’–કાળું પરથી કાળાશ) ૩. ૩ --ગૌરવ (“ગુરુ પરથી); લાઘવ-હસ્તલાઘવ; માર્દવ; કૌમાર ('કુમાર' પરથી; શૈશવ (“શિશુ પરથી); સૌષ્ઠવ (સુહુ અo= સારી રીતે પરથી; (અંગસૌષ્ઠવ=અંગની શેભા) ૪. –માધુર્ય “મધુર પરથી); લાલિત્ય (લલિત પરથી); સ્વૈર્ય (સ્થિર પરથી) વૈર્ય (ધીર’ઉપરથી) પાંડિત્ય, શૌર્ય, નૈપુણ્ય કૌશલ્ય આલસ્ય; મખ્ય માલિ (મલિનતા); માન્ય; જાડ્ય; રાજ્ય, આધિરાજ્ય સાહાચ્ય (“સહાય” પરથી); કાવ્ય (કવિનું કર્મ) દત્ય (દૂતને ભાવ કે કર્મ), સખ્ય (સખિને ભાવ કે કર્મ); તેય (સ્તનને ચિરને] ભાવ કે કર્મ)–આમાં આદિ સ્વરની વૃદ્ધિ થતી નથી. ૫. –ચાતુરી, ઔચિતી ૧૦. ઉત્કર્ષવાચક ૧. સર, તમ––લઘુતર (બેમાંથી વધારે હલકું), લઘુતમ (સર્વમાં વધારે હલકું); ગુરુતર–ગુરુતમ ૨. ઈંચ-રૂક–લઘીયલ્સ (લઘુ” ઉપરથી, બેમાં વધારે હલકું); લવિઝ (સર્વથી વધારે હલકું, જ્યાય પેક (પાણિનિ “વૃદ્ધનાં એ રૂપ આપે છે, “જ્ય રૂપ વપરાતું બંધ થયું તેનાં એ રૂપ જણાય છે.) શ્રેષ્ઠ (પાણિનિ પ્રશસ્યનાં “ય-શ્રેષ્ઠ એ રૂપ આપે છે, પરંતુ એ રૂપ “ પરથી થયેલો જણાય છે. “શ્ર' વપરાતું બંધ થયું); કનીયસ ૧૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કનિષ્ટ (કન પરથી, વપરાતું બંધ થયું, પાણિનિ “અલ્પપરથી આપે છે); વરિષ્ઠ (“વર ઉપરથી) ૧૧. સ્વામિત્વવાચક ૧. મત્--(બુદ્ધિમાન-બુદ્ધિમતનું પ્ર. એ. વ.); નીતિમાન મતિમાન મત્તનું વત નીચેના નિયમ પ્રમાણે થાય છે – અંગને અન્ત કે ઉપાસ્તે અવર્ણ કે મેં હોય તે મતનું વત થાય છે. દાખલા –ભગવાન; ભાસ્વા; પયસ્વા; લહમીવાન; ઉદવાન (ઉદકનું ‘ઉદન’થઈ; “ઉદક =પાણ; “ઉદન્વાન =સમુદ્ર) અપવાદ–વમાન ; ભૂમિમાન ૨. રૂ ધની (“ધન” પરથી–ધનિન તેનું પ્ર. એ. વ.); ત્યાગી, ગી; ભેગી; સુખી, દુઃખી, કેસરી, વિદ્યાર્થી પક્ષી તરફિણ (નદી, “તર–શું+રૂં સ્ત્રી પ્રત્યય); શશી; દડ઼ી; અહીં (મેર; “બહં—પીછું); માલી (માલાવાળા); પશ્વિની-નલિની–કમલિની ( જે પ્રદેશમાં કમળ ઊગ્યાં હોય તે) રૂ. રૂન–અહિંણ (મેર); ઈંગિણ (સીંગડાંવાળું); મલિન; રથિન (રથપતિ); ફલિન (વૃક્ષ) . વિન–માયાવી (“માયાવિનું પ્ર. એ. વ.); મેધાવી (મેધા =બુદ્ધિ); યશસ્વી; તેજસ્વી; પયસ્વી (પસ્વિની–ગાય) ૧. માસુ–દયાળુ; માયાળુ; કૃપાળુ (“લ” ને “ળ” થયે છે); ઉષ્ણુલુ, શીતાલુ-(ગરમી ને ઠંડી સહન કરી શકે એવું) ૬. વર–કુવીવલ (કૃષિ ખેતી, અન્ય સ્વર દીર્ધ થયે છે ખેડુત); ઊર્જસ્વલ (ઊર્જસ્તે જ, બળ); દન્તાવલ (“અ” દીર્ઘ થઈ હાથી); શિખાવલ (મેર); રજસ્વલા (વર+ગ સ્ત્રી) Page #329 -------------------------------------------------------------------------- ________________ તદ્ધિત ૩૦૭ ૭. ૪–પાંસલ (“પાંસુ' રજ ઉપરથી); માંસલ; વાતુલ–વાહૂલ ('વાત' પરથી; વાયુના રોગથી પીડાતો); ચૂડાલ (ચૂડાવાળું; ચૂડા–શિખા); વિસલ (પ્રેમવાન); અંસલ (બળવાન ખભાવાળા; બળવાન) ૮, ૩-કેશવ; અર્ણવ (સમુદ્ર, “અર્ણસ્’ પાણી પરથી; “સ” લેપાય છે); રાજીવ (દલપંક્તિ જેને છે તે; “રાજી-જી’=પંક્તિ) વિષુવ (વિષ્ણુ અવ્ય =સરખે ભાગે) છે. બિન-વાગ્મી (“વાસ્ પરથી; છટાથી ભાષણ કરનાર) ૧૦. પુ-અહંય (અહંતાવાળું; અહંકારી) ૧૧. દુ-ફેનિલ (ફીણવાળું); પિશ્કિલ (પીછાંવાળું), પંકિલ; જટિલ, સિકતિલ (“સિકતા–રેતી); તુંડિલ (“તુંડ =મુખ; વાચાળ); દિલ (તુદ પેટ; મોટા પેટવાળું; જાડું) ૧૨. શલોમશ; રોમશ (રૂવાંટાવાળું) ૧૨. ર–અંગના (ન+ગા સ્ત્રી, કલ્યાણકારક અંગવાળી સ્ત્રી); લક્ષ્મણ (લક્ષ્મી પરથી “અન” લાગી); દડુણ (“દદુ-દાદર, દરાજ,દરાજથી પીડાતું); શ્લેષ્મણ (શ્લેષ્મન” કફ) ૧૪, ૩૪-દસ્તુર (ઊંચા દાંતવાળું) ૨૬. –મધુર (મધું =માધુર્ય, મધ); ખર (ખ-મેટું કંઇવિવર; ગધેડ); મુખર(વાચાળ); કુંજર (કુંજ'=હાથીની હડપચી); પાંસર; પાંડુર (પાંડુ-શુકલ વર્ણ) ૨૬ - કુમ (કુવૃક્ષ વૃક્ષ ઉત્પન્ન કરે છે, તેથી કુમ=વૃક્ષ) ૨૭ માઇ-સાર-વાચાલ; વાચાટ (બહુ બકબકાટ કરનાર) ૨૮ શનિ-સ્વામી ૨૬ ગર્ ()-અર્શસ (હરસ જે છે તે અસર=હરસ); પીત (જેણે પીધું છે તે) ૨૦ મ–તુંદિભ (તુંદિ=શુંટી); વિલિભ (વલિ=વળિ). ૨૨ મ–મલીમસ (મલ’=મેલ; મેલું, પાપી) ૧ર, અભૂતતભાવ (જે સ્થિતિ નથી તે થવી એ અર્થમાં ૨. –અવ્યયીભાવ (જે અવ્યય નથી તેનું અવ્યય થવું “યથાવિધિમાં “વિધિ અવ્યય થાય છે, એ મૂળ અવ્યય નથી. પ્રત્યય Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ લેપાય છે અને એ લેપતા પહેલાં અન્ય વર્ણને શું થાય છે, અન્ય ૬ કે દીર્ઘ થાય છે; અવ્યયમાં ફેરફાર થતું નથી. આ પ્રત્યય છે, મૂ, કે મરૂનાં સાધિત રૂપને યેગે આવે છે); સ્વીકાર, અંગીકાર; મલિનીભૂત; સમીકરણ, વર્ગીકરણ બાષ્પીભવન શ્યામીભૂત, પ્રાદુર્ભત આવિર્ભુત, તિરેભૂતશુચીભૂત ૧૩. રૂંવન્યૂનતાવાચક–કંઈક ઉણપના અર્થમાં ૧. પ–દ્વીપકલ્પ (દ્વીપથી કંઈક ન્યૂનનું ત્રણ બાજુએ પાણી હેવાથી, દ્વિઅ–પાણી=દ્વીપ; “અ”ના “અને “ઈ”થ છે.) ૨. –મૃતપ્રાય (મુઆ જેવું, લગભગ મુએલું) ૧૪. “તેને એ થયું છે' એ અર્થમાં ૧. રૂત—તારકિત (તારક-તારા જેમાં ઊગ્યા છે એવું આકાશ તે તારતિ આકાશ); પુલકિત (પુલક-રૂવાં જેમાં ઊભાં થયાં છે એવું શરીર તે પુલકિત શરીર); કંટકિત (કંટક-કાટે), પુષ્પિત (જેને પુષ્ય ઊગ્યાં છે); કુસુમિત; દુઃખિત ૧૫, પ્રમાણુવાચક ૧. માત્ર–તાવન્માત્ર (તેટલુંજ), તન્માત્ર (તેજ) ૧૬. તેની પેઠે (ક્રિયા સાથે સંબંધ રાખે છે.) ૧ વર-બ્રાહ્મણવત્ અધ્યયન કરે છે. (બ્રાહ્મણની પેઠે) ૧૭. સ્વાર્થિક-સ્વાર્થવાચક આ પ્રત્યય પ્રકૃતિના અર્થમાં ફેરફાર કરતા નથી. ૧. ઘેર–નામધેય (નામ); ભાગધેય (ભાગ્ય) ૨. માલ્ય (માલા” પરથી); સૌખ્ય (“સુખ” પરથી); ઔપચ્ય (ઉપમા); પરંપર્ય (પરંપરા) રૂ. –બાલક (બાલ; મૃત્તિકા (મૃ–માટી); પુત્રક (પુત્ર); આગન્તુક (આગન્તુક આવી પડેલું આકસિમક); ભિક્ષુક (ભિક્ષુ) Page #331 -------------------------------------------------------------------------- ________________ તદ્ધિત ૩૦૯ ૪. તા-દેવતા (દેવ) ૧. ગ–બાન્ધવ (બંધુ); પ્રાજ્ઞ (પ્રજ્ઞ=ડાહ્યો પુરુષ); ચોર (ચાર); દૈવત (દેવતા); રાક્ષસ (રક્ષસ પરથી); માનસ (મનસ્ પરથી); માસ્ત (‘મસ્ત” પવન પરથી); પૈશાચ (પિશાચ); વાયસ (વય કાગડે); શાત્રવ (શત્રુ) ૧૮. તે વહન કરે છે–એ અર્થમાં ૨. –રચ્ય (રથ ખેંચનાર; ઘેડે ); યુગ્ય (ઘેડે કે બળદ; યુગ=ગુંસરી); ધુર્ય (ધુર-ઝુંસરી) ૨. ય––ધરેય ૧૯. “તેને વિષે કરેલો ગ્રન્થ એ અર્થમાં ૨. --કિરાતાજુનીય; પ્રતાપદ્રીય વિક્રમોર્વશીય ૨. ––શિશુપાલવધ; અભિજ્ઞાનશાકુન્તલ ૨૦. “તેણે કહેલું એ અર્થમાં ૨. ઇ--પાણિનીય સૈત્તિરીય (તિત્તિરિએ કહેલું–૧. તૈત્તિરીય શાખા, ૨. તે અધ્યયન કરનાર) ૨૧, “તે જેનું પ્રહરણ છે” એ અર્થમાં ૨ –-ધાનુષ્ક; આસિક (“અસિ' તરવાર) ૨. લા–શાક્તીક; યાષ્ટક ૨૨. વાઈ-વ-જાણેના અર્થવાળ 3. –મુખ્ય; અચ્ય; જઘન્ય (હલકું) ર૩. લઘુતાવાચક ૨. –(કુત્સાવાચક–નિન્દાવાચક)–અશ્વક (દસ્વતાવાચક)–વૃક્ષક (નાનું ઝાડ) (અલ્પતાવાચક)–તૈલક (ડું તેલ) (અનુકમ્પાવાચક)–પુત્રક (બાપડે છેકર) Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દેવદત્તક–દેવક-દત્તક ( દેવદત્ત’ પરથી ); સિંહક રામભક ૨. હ—અનુકમ્પાવાચક ભાનુલ (‘ભાનુદત્ત' પરથી) ૩. હ્રદ્ય—અનુકમ્પાવાચક બ્ કૃત્તિક; દૃત્તિલ; દૃત્તિય (‘દેવદત્ત' પરથી) ઉપક; ઉપિલ; ઉપિય (‘ઉપેન્દ્રદત્ત' પરથી) ઉપડ-ઉપક (‘ઉપેન્દ્રદત્ત' પરથી) ૪. દા—અનુકમ્પાવાચક -હસ્વતાવાચક કુટીર (નાનું ઝુંપડું); શમીર ૬. ત—હવત્વવાચક અશ્વતર; ઉક્ષતર; ઋષભતર; વત્સતર ૨૪ ૪ પ્રત્યયના અનેક અર્થ ૧. કુત્સા (નિન્દ્રા)અશ્વક (કુત્સિત અશ્વ) ૨. અનુકમ્પા-પુત્રક (અનુકમ્પિત પુત્ર ) રૂ. લઘુતા-મઠિકા (અલ્પ મઠ) ૪. વાત્સલ્ય—પુત્રક (પ્રિય પુત્ર) ૧. સ્વાર્થ—અવિક (અવિ પું., શ્રી. ઘેટા-ઘેટી) ૨૫. પરચુરણ પ્રત્યય કામુક (કર્મન+ઉક-કર્મ માટે શક્તિમાન-ધનુષ્ય) સામયિક (સમય+ઇક-જેને સમય પ્રાપ્ત થયેા છે.) આર્તવ (ઋતુ+અ-જેને ઋતુ પ્રાપ્ત થઈ છે.) સાક્ષી (સાક્ષાત્ બેનાર) Àાત્રિય (શ્રુતિનું અધ્યયન કરે તે) ઉભય (ઉભય-મે છે અવયવ જેના) વયસ્ય (વયસ્યન્વયે તુલ્ય ) ઓરસ (ઉરસ-અ-ઉદ્દે (પેટ) પેદા કરેલા) Page #333 -------------------------------------------------------------------------- ________________ તદ્ધિત ૩૧૧ ધન્ય (ધના ; ધનને મેળવનાર) વશ્ય (વશક્ય; વશ થયેલું) દૈષ્ટિક (દિષ્ટિ [ દેવ] એવી જેની મતિ છે તે; પ્રારબ્ધવાદી) આસ્તિક-નાસ્તિક (અસ્તિ-ઈશ્વર છે એવી–જેની મતિ છે તે; ઈશ્વર નથી એવી જેની મતિ છે તે) કૃત્રિમ (કૃતિથી નિર્મિત) નારી (નર+અ+ઈનરની ધમ્ય-ધર્માર્થક પત્ની) સૈન્ય-સૈનિક (સેના સાથે સમત-જોડાયેલું) પિતામહ-પ્રપિતામહ-માતામહ-પ્રમાતામહ (‘મહ’ પ્રત્યય છે.) માતુલ (માતૃ+ઉલ; માનો ભાઈ મામે) દૌવારિક (કાર+ઈક; દ્વારપાલ) સર્વનામ પરથી થયેલાં વિશેષણ તથા અવ્યય વિશેષણ ઉચ–મદીય, અસ્મદીય; વદીય, યુગ્મદીય; તદીય યદીય; ભવદીય, અન્યદીય શ્ન આગમ સાથે–પરકીય; સ્વકીય કા–આસ્મા; ચૌમાક; મામક; તાવક; ભાવક વર્ષન–તાવકીન; મામકીન; આસ્માકીન; વિષ્ણાકીણ વ7–ચાવતું (જેટલું), તાવત્ (તેટલું); એતાવત્ ; ઇયત્; કિયત્ તિ-વન–પ–કિંચિત, કિચન, કિમપિ, કપિ (કેઈ)પ્રત્યયથી અનિશ્ચયને અર્થે આવે છે. અવ્યય તY (સાર્વવિભક્તિક)-ઈતઃ, અત:, યતઃ, તતઃ, મત્તા, અસ્મત્ત, કુત, અન્યત: હા (કાલવાચક)–તદા, યદા, કદા, સર્વદા, અન્યદા ત્ર (સ્થલવાચક)-તત્ર, યત્ર, અત્ર, પુત્ર, સર્વત્ર, અન્યત્ર થા (પ્રકારવાચકો-યથા, તથા, અન્યથા, સર્વથા Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ધા (પ્રકારવાચક)–બહુધા રાઃ (રીતિવાચક)–સર્વશઃ અદ્ય–આ દિવસે (ગસ્મિન મનિ) અભેદ્ય –બીજે દિવસે ઉમયે –બંને દિવસે સધ –સમાન દિવસે તરત પર–પેર–પૂર્વ વત્સરે પરારિ–પરાર–પર–પૂર્વતર વત્સરે (પૂર્વથી પૂર્વ વર્ષમાં) સંખ્યાવાચક વિશેષણ પરથી તીય–દ્વિતીય, તૃતીય –ચતુર્થ મ–પંચમ; સપ્તમ નવમ; વગેરે તમ–વિંશતિતમ ષષ્ઠિતમ; વગેરે –વિંશ, ત્રિશ વગેરે સમૂહવાચક –ર–––-દ્વય-દ્વિતય; ત્રય-ત્રિતય-ત્રિક ચતુષ્ટયચતુષ્ક; પંચક–પંચતુ; ષ સપ્તક, અષ્ટક; નવક દશક-દશત્ સ્વાર્થિક –હેતીયિક તાતયિક અવ્યય પરથી ત્ય-તત્રત્ય ત્યાં થયેલું), અત્રત્ય; નિત્ય (ધ્રુવના અર્થમાં); અમાત્ય (અમા=સાથે રાજા સાથે રહેનાર, સચિવ) –પ્રાચ, પ્રતીઓ, ઉદીચ્ય તન–અદ્યતન, હ્યસ્તન, શ્વસ્તન, ચિરંતન, સદાતન, સનાતન, પુરાતન, દિવાતન (દિવસસંબંધી), દેષાતન (રાત્રિ સંબંધી) Page #335 -------------------------------------------------------------------------- ________________ તદ્ધિત ન–પ્રાચીન, અર્વાચીન, સમીચીન, અધીન રૂમ-પશ્ચિમ (પશ્ચાત્=પછી) ના-અના (સ્વાથૅ)-વિના; નાના રાહ–વિશાલ (‘વિસ્તૃત'ના અર્થમાં) ટ-સંકટ; પ્રકટ; ઉત્કટ; વિકટ ૩૧૩ રચજ—અધિયકા (પર્વતના શિખર ઉપરની જમીન); ઉપત્યકા (પર્વતની પાસેની જમીન) તર્કવ તષ્કૃિત પ્રત્યય ૧. ભાવવાચક એ પ્રત્યયા વિશેષણ પરથી ભાવવાચક નામ બનાવે છે. ૧. આઈ—મોટાઈ, ખડાઈ, હલકાઈ, ચતુરાઈ સં. તા; પ્રા. વા ( ‘તવયોત્તનૌ' વર૦ ૪૨૨)-મૂઢવા, પીળવા) સ્વાર્થિક દ્દ સાથે સં. તિા-પ્રા. વિજ્ઞા——વ્યત્યયથી ‘આઇ’—મિઠાઈ, મિતિા–મિઞા-મિડઈ (પૂર્વ હિંદી ); મિન્નતિષ્ઠા-મિઠ્ઠલડ્યા-મિઠાઈ ૨. આસ-શ—મિઠાસ(--શ); ખારાસ; કડવાસ; રતાસ ડૉ. હૉર્નેલ વાગ્છા ઉપરથી એ પ્રત્યય સિદ્ધ કરે છે. નિવાસ-નિદ્રાની ઇચ્છા, મિઠાસ=મીઠું થવાનું વલણ. વાગ્છા-વાંસા-આસ (વ્ લેપાઈ; છ્તા સ્ એ મરાઠી ને મારવાડીમાં ઘણા સાધારણ ફેરફાર છે.) निद्रावाञ्छा - निद्दवंछा - निँदास ૩. પણુ–પણું--ડહાપણુ, શાહપણુ, ગાંડપણુ, મેટાપણું, હલકાપણું, ખારીલાપણું સં. વ. વૈદિક સં. સ્વન. સ્વતજો:પ્પા: ૫ હૈમ ૪।૪૨૭ II-૧૦ વા; પ્ર. એ. વ. વ્ળ્યુ. તૃત્વન—મ્બુવ્વળઙ-Žાપણું ૪. ૫--માટપ; ઉપ त्व - प्प ૫. સમેટમ; નાનમ ૧-૫-૧-મ (ના સ્, શૅિરાવ-સીસમ, વગેરે શબ્દોમાં થાય છે.) Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૬. ઈ-નાદાની { પ્રત્યય સંસ્કૃત છે, તે તદ્ભવ શબ્દને ઉમેરાય છે. ૭. આણુ-આણું-ઉંડાણ, નીચાણ, પિલાણ ૮. પિ––ઘરડા, બળાપ, અંધાપો વૃદ્ધત્વ-પ૩ (૫) બુટ્ટપિ ૯. વટ, આટ, આટ, ટી-- ઘરવટ, ખારાટ, ગરમાટ, ગરમાટે, હથેટી, ચિકણાટ સાચવટ, સગાવટ સં. વૃત્તિ સ્ત્રી, વૃત્ત નપું, વૃત્તિ કે વૃત્તનું પ્રાકૃતમાં વટ્ટી-aષ્ટ થાય છે એ પરથી “વટની પૂર્વે ‘આ’ આવી “આવટ, “વટમાંના ‘નું સંસારણ થઈ આઉટ-ઓટકઈ (સ્ત્રી)-એટી; આવટમાંથી લોપાઈ “આટ અથવા મ–ત પરથી ૨. મત્વર્થક ૧. મન્ત, વન્ત-બુદ્ધિમન્ત, શ્રીમન્ત, ધીમત્ત, ભગવન્ત જે નિયમ પ્રમાણે મને વત્ત થાય છે, તે જ નિયમ પ્રમાણે મન્તને “વન્ત’ થાય છે. મ7 ને વાનાં પ્રાકૃતમાં સંત ને વંત થાય છે. રૂપવંત દયાવંત; હનુમંત; પણ, ગાડીવાન ગાળા-વાળે આંબાગાળે, કેરીગાળો–આવા શબ્દોમાં ગાળે” એ પ્રત્યય જેવો લાગે છે; પણ વાસ્તવિક રીતે તેમ નથી. #સ્ટનું પ્રાકૃતમાં નો-ઝો થાય છે. એ રીતે એ પછીતપુરુષના દાખલા છે. દૂધવાળ, વાળ–આમાં “વાળો” “વાળ” એ સ્ત્રીનું પ્રાકૃત રૂપ છે અને એ પણ તપુરુષ સમાસ છે. લઘુતાવાચક એ પ્રત્યમાં તિરસ્કાર, લઘુતા, કે સ્વાર્થને અર્થ છે. કેટલેક સ્થળે બેવડા પ્રત્યય પણ આવે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ તદ્ધિત ૩૧૫ #–મણુંકે, શેરીકે -બપડે–ડી–ડું ગરીબડું; આંખુડી; મુખડું ફૂલડું ગામડું માવડી; કેમેલડી; નાવડું મનડું; દીલડું, વેલડી; ગીતડું જીવડે; છાંયડે રાબડી ગોઠડી, વિનતડી, પંખીડું સ–પાટલે, ખાટલે ચાંલ્લે ટબકલું; મૃગલી; આંધળો (સ્વાર્થિક); પાંગળ (સ્વાર્થિક); વાંસળી; કેડીલું ઘડલી, બેડલું; નણદલ (નણદલના વીરા) બેવડા પ્રત્યય–સેજલડી, પ્રીતલડી, વાંસલડી, આંગલડી, સાહેલડી, મૃગલડી, નાનકડું, ભાભલડી, વાટલડી, બાલુડાં, મીઠલડું, કેયલડી, આંખલડી, એકલડા -છોડ, લાડે, કાનુ, જાનુ ખેડાંગતે ચાલે કાનુ, વાકું ઘુંટણ પગે જાનુ. અભિ-આખ્યાન –ઘણેરું, આઘેરે, મેઘેરું મંદિર મેળી આઘેરે ગયે.—તુલસી–ધ્રુવાખ્યાન માવડીનું હિત મેઘરું જાણું–રસમન્દિર ૩–પાતળીએ, કૃષ્ણએ, હરિયા; સાસરીઉં, સરવરીઉં “આવ્યા સરવરીયાની પાળ, ઘટા ઘણી ઝાડની રે લેલ રાસમન્દિર કે જનુનીએ નથી જ, જે પેલા કૃષયાને પછાડે છે. અભિ-આખ્યાન ર માયા કરી કૃષ્ણએ રડે, એને ભેદ બ્રહ્માને નવ જડે.” અભિવ-આખ્યાન બેવડા પ્રત્યય-વહાલે વાછરડું હાલરડું નાનડીઓ પેટડીઉં આંબલીએ; ચાંદલીએ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ટ–ચારટા ‘મારા માખણચારટાને, એમ ઉછળતાં વાણી વદી.’ અભિ—આખ્યાન ફ્–પાટલી, ગાડી, આટલી, માચડી સંસ્કૃત લઘુતાવાચક ને સ્વાર્થિક પ્રત્યય સંસ્કૃત લઘુતાવાચક ને સ્વાથિંક પ્રત્યયા ઉપર દર્શાવ્યા છે તે પ્રમાણે , *, --દ્ય, અ-૨૬, ૬, તર છે. અપભ્રંશમાં એવા લઘુતાવાચક ને સ્વાર્થિક પ્રત્યયા નીચે પ્રમાણે છે: ૧. બ, ભ, ૭. ઞ એ સં. જૂના લાપાઈ થયેા છે. भग्नक - भग्गअ - भग्गउं वृक्षः - रुक्खडु - रुवखुल्लु २. उ પુનર્—પુથુ; વિના—વિનુ; ધ્રુવમ્-ધ્રુવ રૂ. -હું अवश्यम् - अवास-अवार्से परम्-पर ૪. ફ્ एकश: - एसि ગુજરાતીમાં લઘુત્વવાચક પ્રત્યયેામાંના કેટલાક ઉપર દર્શાવ્યા પ્રમાણે સ્વાર્થિક, કેટલાક લઘુત્વવાચક, ને કેટલાક તિરસ્કારવાચક છે. વળી કેટલાક શબ્દમાં બેત્રણ પ્રત્યય એકઠા થયલા છે. ઉપર દાખલા આપ્યા છે તે ઉપરાંત ઘેાડાક નીચે આપ્યા છે. == હલકું હળવું-વે—આ શબ્દ ધુ પરથી વ્ હૈં થઈ, વર્ણશ્યાય થઈ દૈત્યુ થઈ તે પર સ્વાર્થિક પ્રત્યય હૈં ને હૈં આવીને થયેા છે. એવડું, કેવડું, જેવડું, તેવડું; એટલું, કેટલું, જેટલું, તેટલું-યત, યિત, યાવત, તાવત્ એનાં અપભ્રંશમાં વડુ, વડુ, બેવડુ, તેવડુ, અને તુજી, ઋતુ, નેત્તુત્યુ, તેત્રુજી, એવાં રૂપ થાય છે, તેમાં ૩ ને સ્વાર્થિક છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ તદ્ધિત ૩૧૭ હિંદીમાં તના–તેના–તના-જેતના છે. આમાંને ના ગુજરાતીમાં આપણામાં છે. સામીયમ-કાશ્મીરને પ્રાકૃતમાં પુરું થાય છે; ને ન થઈ હિંદીમાં અપના-બાપન–બાપુન થયું છે. ગુજ૦ માં “આપણુ આપણ છે. વછેરે-વાછરડે, વરણ પરથી સ્વાર્ષિક આવી “વછેર થયું છે, બીજો પ્રત્યય ૪ આવી “વાછરડો' થયું છે. ૪-પુતળી-પુત્ર-પુસ્ત્રિી સુતળી-સૂત્ર પરથી નવલ એકલું આગલું (ઘ); પાછલું (સં. શાત-પ્રા. પછ); પહેલું (પ્રથમ-પ્રા. માગધી ઘઢમઢ-પહિલ; પતેલું (પાત્ર), હાથેલી (ફત-ટૂથ હાથ)આમાં પ્રત્યય છે. ટુ-ગાંસડી (કથિ, પ્રા. ચંદરિયા; પૂર્વ હિંદી મટરી); હશેડી (ત, પ્રા. રઘુહિમા, પૂર્વ હિંદી-થી-થરા); કાકડી (ટ; પ્રા. શારી; હિંદીવા) આમાં ૩ પ્રત્યય છે. હિંદીમાં ૨ થાય છે. થોડું (ત-સ્તો-થોમ-થો, પર ૩ પ્રત્યયથી) છોકરે (રાવ, પ્રા. છાવ, 1 પ્રત્યય આવી) હિન્દીમાં છોરા-છોરી છે; ગુજરાતીમાં “છોડી' વપરાય છે. ઘણે ભાગે હિન્દીમાં ર છે ત્યાં ગુજરાતીમાં ક છે. ચામડું (વર્ષ-રશ્ન-ચામડ) ટુકડે (તોવર-+8)-હિંદી-ટ્રેકરા ભૂલકણે (ભૂલ+કન+અ) મેખરે (૨) અધલ-પાયલી – મધ, પાઢ (આધ, પાયમ્સ) સૂતળી, ટુકડી, પલંગડી, ગાંસડી, દેરી-ઈલઘુતાવાચક ફારસી પ્રત્યય ચા–અલ્પ–વાચક ગાલ (ગાલી અર૦=કીમતી શેતરંજી, કાલી ફા. પાથરણું) બગીચા (ફા. બાગ્યા); ખુમ (ફા. ખાન્ચા, ખાન= થાળ); દબા (ફા દબા=રેશમી કપડું શણગાર) Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઈ-ભાવવાચક | નેક (ખરું)-નેક ખુશખુશી ખૂબ સુંદર)-ખૂબી સાહી (સિઆહ કાળું) ગી–બંદગી (બંદહ–બંદા, સેવક); રવાનગી (રવાન-રવાના, મેકલેલું), તાજગી (તાજતાજા=નવા) તી-ભાવવાચક જિયાતી (ગુજ0-જાસ્તી) આ, ગીન, મંદ, વર (આવર), વાર–પૂર્ણતાવાચકઆ-દાને (દાના) ગી-સંબંધી ખાનગી (ફા. ખાના=ઘર, ઘરસંબંધી) ગીત-ગમગીન આ દાર=સ્વાર્થિક કે નિરર્થક, તાબેદાર (તાબિઅ અર.દાર ફાર) મંદ-અકલમંદ (અલ અર=જ્ઞાન); દૌલતમંદ (દૌલત અર.-સંપત્તિ) વર–જાનવર, નામવર–જેવર (ફા. જવર–જેબ=શેભા) વાર-ઉમેદવાર, તકસીરવાર આ-લઘુત્વવાચક મુક, મુકાબલે, મુદ્દો (મુકદ્મા, મુકાબલા, મુદ્દા) ઈવિશેષણ બનાવે છે. ઇરાની, શહરી, ફારસી, હિંદી, તુક આના (ઈયાના–ઈન)–વિશેષણ કે ક્રિયાવિશેષણ બનાવે છે સાલિયાના, માહિયાના-મહીના નજરાણું બયાન (અર.)બયાનવાર; તફસીલવાર ' અરબી તદ્ધિત પ્રત્યય ઈનામને લાગી વિશેષણ થાય છે. મિસર-મિસરી (મિસર દેશનું); અરબઅરબી; હલવા-હલવાઈ (મિઠાઈવાળા) Page #341 -------------------------------------------------------------------------- ________________ કૃપ્રત્યય -૩૧૯ ચી–આ તુક પ્રત્યય છે, નામને લાગે છે, ધંધાને અર્થ લાવે છે. ગુજરાતીમાં “જી; મરાઠીમાં પણ “જી” છે. મશાલચી-જ, તે પચી, બાવરચી, તબલચી (તબ્લ=ઢેલ) પ્રકરણ ૨૮મું કૃ—ત્યય લક્ષણ–ધાતુને જે પ્રત્યય લાગે છે તે કૃપ્રત્યય કહેવાય છે. એ પ્રાથમિક પ્રત્યય છે. સંસ્કૃત કૃતપ્રત્યય ૧. કર્તવાચક ૧. તૃ–-(પ્ર. એ. વ. તા)-નાર # (કરવું)-કતો ની (દેરવું)-નેતા મુ (સાંભળવું)-શ્રોતા મુY (ભેગવવું)–ભક્તા મુ (ભરવું)-ભર્તા (જોવું)-દ્રષ્ટા 6 (હરવું)-હર્તા ૬ (સર્જવું)–ભ્રષ્ટા (આપવું)-દાતા (પેદા કરવું)–નિતા વર્ (બોલવું)-વક્તા | શાન્ (શાસન કરવું, અમલ યુવું (લડવું)–દ્ધિા કરે)–શાસિતા ૨. અ–નાર $ (કરવું)-કારક વા (વાંચવું)-વાચક તુ (તરવું)-તારક ટિસ્ (લખવું)–લેખક ૫ (રક્ષણ કરવું)-પાલક ન (નાશ કરે)–નાશક હા (આપવું)-દાયક [પ્રીતિ- કૃત (નાચવું)–નર્તક દાયક] ગર્ (પેદા કરવું)-જનક જો (ગાવું)-ગાયક હિંત (હિંસા કરવી)-હિંસક પૂ (પાવન કરવું)-પાવક[અગ્નિ) (હણવું)-ઘાતક Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૩. અન–નાર નન્ત્ર ( ખુશ કરવું)–નન્દન જમ્ ( કહેવું )ચક્ષણ; વિચક્ષણ મર્ (પીડવું) અર્જુન-જનાર્દન સૂર્ (નાશ કરવા )–સૂદન–મધુ વિષ્ણુ ) ( વિષ્ણુ ) સૂદન માઁ (બીવું. મીષય-ખીવડાવવું)– રમ્ (રમવું)–રમણ વિભીષણ સભા મધ્યે સર્વ હસ્યા, આ રત્ન થખેડણુ, ઋતુપર્ણ ખેલ્યુંા માન દેઈ, આવા દુ:ખફ્રેડણુ. (રથ ખેડનાર; દુ:ખ ફેડનાર), નળાખ્યાન, કડ૦ ૫૩મું ૪. –(પ્ર. એ. વ. રૂ) ટ્ (પકડવું) ગ્રાહી; ગુણગ્રાહી મન્ત્ર (મસલત કરવી)–મન્ત્રી પુર્ (ચારવું)–ચાર વિ (પ્રકાશવું)-દેવ વ્રુક્ષ્ (જાણવું)–મુધ થ્રી (ખુશ કરવું)–પ્રિય ૧૬ (ફરવું)—ચર; ૫ ૬-નાર ચરાચર, ખેચર, ભૂચર, જલચર )–નાર ત્યજ્ઞ (તજવું)-ત્યાગી સ્થા (રહેવું) સ્થાયી ચા (જવું)-યાયી; અનુયાયી પણ્ (ફરવું)–ચલ, અચલ વિટ્ (મેળવવું)–ગોવિન્દ; અરવિન્દ (અર-પેંડાના આરા–આરાની પેઠે પત્રાને મેળવે તે; કમળ) વર્ (પ્રકાશવું) ઉજજવલ ðTM (આપવું)—પ્રદ, આનન્દપ્રદ; સુખ; દુઃખદ જ્ઞા (જાણવું)–પ્રદ, પ્રાજ્ઞ સ્થા (રહેવું)-ગૃહસ્થ; તટસ્થ; દૂરસ્થ નમ્ (જન્મવું)–સરાજ, અનુજ, અજ TM (સરવું)-પુર:સર, અગ્રેસર ૢ (કરવું)-યશસ્કર, દુઃખકર, ભાસ્કર, દિવાકર, કિંકર, ભયં. કર–કાર, કુંભકાર, સુવર્ણકાર, લાહકાર, ચર્મકાર Page #343 -------------------------------------------------------------------------- ________________ કૃપ્રત્યય ૩૨૧ ૧૨ (બેલવું)-પ્રિયંવદ, વશંવર | વડે જનાર, સર્પ); પન્નગ મ્ (જવું)-વિહંગમ, વિહંગ (પન્ન-wદ્ [જીને ભૂ.કૃ (વિહાય-આકાશમાં જનાર પડ્યો પડ્યો જાય તે; સર્પ) પક્ષી), ઉરગ (ઉર-છાતી છુ (જવું)-સર્પ ૬. —િજે પ્રત્યય ધાતુને આવી તન લેવાય છે તે ની (દરવું)-સેનાની નિ (જીતવું)-ઇન્દ્રજિત (ધાતુને (થવું)-સ્વયંભૂ, પ્રભુ (ધાતુ અન્ત હૃસ્વ સ્વર હોય તે સ્ હ્રસ્વ થયે છે.) શંભુ (રામ્ આગમ આવે છે.) અવ્ય. સુખ, ધાતુ થયે છે.) ૨. ભાવવાચક ૧. તિ–૪ (કરવું)-કૃતિ ક્ષy (ઘાયલ કરવું)-ક્ષતિ ની દેરવું)–નીતિ વધુ (જાણવું)-બુદ્ધિ પ્રી (ખુશ કરવું)-પ્રીતિ મ (ભજવું)–ભક્તિ (જવું)-રીતિ વર્ (બેલવું)–ઉક્તિ સ્થા (રહેવું)-સ્થિતિ ચન્ન (યજવું)-ઈષ્ટિ નમ (જવું)-ગતિ હૈ (બેલાવવું)-હુતિ, આહુતિ ન (નમવું)-નતિ & (કરમાવું)-ગ્લાનિ મ્ (રમવું)–રતિ (કરમાવું)–સ્લાનિ તર (તાણવું)-તતિ, સંતતિ ૨. અન– (કરવું)-કરણ, અનુકરણ | | 7 (વખાણવું)-કીર્તન વાર્ (વાંચવું)-વાચન ૮ (હરવું)હરણ મનૂ ભજવું)-ભજન ૫ (મરવું)-મરણ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ લવ (ફરવું)-ચરણ | સર્ (રવું –દન શ્ર (સાંભળવું)–શ્રવણ | મુક્સ (ખાવું –ભજન દૃશ (જેવું)–દર્શન વિસ્ (જાણવું)–વેદન, નિવેદન સ્ટિાર્ (લખવું)-લેખન | વ (બાંધવું)–બંધન છિ (કાપવું, છેદવું)–છેદન | વિમ્ (જાણવું–વેદના | રૂ (મનુ સાથે શોધવું)–અન્વેષણ વર્ (વન્દવું, નમવું)-વન્દના | રૂ. -- નિ (જીતવું)–જય | | ઉલટુ (દિલગીર થવું)-ખેદ મી (બીવું)–ભય શ્વસ્(શ્વાસલે)–શ્વાસ;ઉસ ની (દરવું)–નય, વિનય ઝૂ (પાથરવું)-વિસ્તર (ગ્રન્થને, મૂ (થવું)–ભાવનું પરિભવ; સંભવ વિસ્તાર (પટને) પ્રભાવ મર્ (ગાંડા થવું)–પ્રમાદ, ઉન્માદ વિ (એકઠું કરવું)–સંચય, નિશ્ચય વત્ (લઈ જવું)–વિવાહ પરિવાહ પર્ (રાંધવું)–પાક વમ્ (ચહાવું)-કામ યુક્સ (જોડવું)–ોગ સન્ (વ્યાધિથી પીડાવું)--રોગ fછ (છેદવું)છેદવિચ્છેદ વિદ્દ (જાણવું)-વિદ્યા $ (કરવું)-કિયા ર (સૂવું)-શચ્યા ઘ (ફરવું)–ચર્યા, દિનચર્યા, પરિચર્યા Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યય ૩૨૩ ૧. – રૂ (ઇચ્છવું)–ઇચ્છા | મ્ (કહેવું)-કથા કર્ (વિચારવું)-ઊહા; ઊહાપોહ ર (ચર્ચા કરવી)–ચર્ચા ત્રમ્ (લાજવું)–ત્રપા ધા (શ્રાપૂર્વક)–શ્રદ્ધા પૂણ્ (પૂજવું)–પૂજા g૬ (ઈચ્છવું)-સ્પૃહા જમ્ (કૃપા રાખવી)-કૃપા (સંપ્ર- જ્ઞા (જાણવું)–આજ્ઞાક સંજ્ઞા, પ્રજ્ઞા સારણ થઈ) મા (ભાસવું)-પ્રભા 5 (ઘરડા થવું)–જરા (ગુણથઈ) મા (માપવું)–પ્રમા ઇચ્છાદર્શક અંગનેશ-જિજ્ઞાસા, પિપાસા ૬. 7-- પ્ર (પૂછવું)–પ્રશ્ન વત્ (સૂવું)-સ્વમ ચત (યત્ન કરે)–ચત્ન ચક્ (યજવું) =+= યજ્ઞ ૩. કરણુર્થક ૨. શા-- ની (દેરવું)–નયન (જે વડે મનુષ્ય | મા (માપવું)–પ્રમાણ (જે વડે દેરવાય છે તે, આંખ) | સમ્યક્ જ્ઞાન થાય તે) (સાંભળવું)–શ્રવણ (કાન) | વ૬ (બેલવું)-વદન (જે વડે | બેલાય તે, મુખ) ૨. ત્ર– ની (દેરવું)–નેત્ર | મમ્ (ફેંકવું)–અસ્ત્ર (સાંભળવું)–શ્રોત્ર (કાન) | (ફરવું)–ચરિત્ર પા (પીવું)--પાત્ર વત્ (જવું)–પત્ર રતુ (વખાણવું)-સ્તોત્ર q (પવિત્ર કરવું) પવિત્ર (દાભ) Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કૃતપ્રત્યયઃ વિશેષણ બનાવનારા ૧. વર્તમાન કૃદનત માન– વૃત (હવું)–વર્તમાન વીર્ (પ્રકાશવું)-સેરવ્ય (વારંવાર કૂવું (વધવું)-વર્ધમાન પ્રકાશવું–દેદીપ્યમાન વિજ્ઞાન (જાણવા ઈચ્છવું–જિજ્ઞા સમાન) વર્તમાન” શબ્દ જાતે વર્તમાન કૃદન્ત છે અને આત્માનપદી ધાતુના અંગને માન પ્રત્યય લાગી વર્તમાન કૃદન્ત બને છે એમ સૂચવે છે. –––– જ્ઞા (જાગવું)–જાગ્રતુ સન્ (હાવું)-સત્ ૨, ભૂત કૃદન્ત મૂ (હેવું)–ભૂત ભૂત” શબ્દ જાતેજ ભૂત કૃદન્ત છે અને ધાતુને “સ” પ્રત્યય લાગવાથી ભૂત કૃદન્ત બને છે એમ દર્શાવે છે. શું કરવું)-કૃત, કૃતાર્થ [ (જવું –ગત ન (જીતવું)–જિત નમ (નમવું)–નત; પ્રણત, વિનત ની (દરવું)-નીત, વિનીત ૬ (રમવું)–રત વિરત મિ (હસવું)–મિત તર (તાણવું)–તત; સંતત–સતત (૧. હસેલું, ૨. હાસ્ય) ક્ષણ (ઘાયલ કરવું)–ક્ષત હથા (કહેવું)-ખ્યાત; પ્રખ્યાત મા (માપવું)–મિત, પરિમિત વિખ્યાત; વ્યાખ્યાતા | Wા (રહેવું)–સ્થિત Page #347 -------------------------------------------------------------------------- ________________ કૃષય ન્યુ (પડવું)—ચ્યુત, અભ્યુત રાર્ (શાસન કરવું)–શિષ્ટ વમ્ (વસવું)—ષિત (રૂ આગમ સાથે) વિક્ (જાણવું)—વિદિત ગુપ્ (રક્ષણ કરવું)–ગુપ્ત દુર્ (દાહવું) દુગ્ધ ૩૨૫ શ્રુમ્ ( Àાભ પામવા )–ક્ષુબ્ધ, સંક્ષુબ્ધ રાજ્ (શકવું) શક્ત મુર્ (છેડવું, મૂકવું)–મુક્ત મર્ (ભજવું)—ભક્ત વન્યૂ (બાંધવું) અદ્ધ સિધ્ (સિદ્ધ કરવું)–સિદ્ધ તૃપ્ (તૃસ થવું) તૃપ્ત ૬૬ (બાળવું) દુગ્ધ અર્ (પૂજવું)—અર્ચિત ઘૂમ્ (પૂજવું)–પૂજિત શુદ્ (સંતાડવું)—ગૂઢ ગુપ્ (જાણવું) બુદ્ધ વ્ (ક્રોધ પામવા)-ક્રુદ્ધ જમ્ (મેળવવું)–લબ્ધ જીમ્ (લાભ રાખવા) લખ્ય સન ( તના જ્ઞ થાય છે—ધાતુને અન્તે ર્ કે ર્ (નાર કે ર્ થયલા તે) હાય છે ત્યારે તના જ્ઞ થાય છે). મિર્ (ભાંગવું)–ભિન્ન fĐર્ (છેદવું)–છિન્ન લિન્ (ખેદ પામવા)–ખિન્ન નિયિંર્ ( નિવૈદ પામવા, ગ્લાનિ પામવી )–નિર્વિા ↑ (ક્ષીણ થવું)–દીન હી (લય પામવા)—લીન TM ( વિખેરવું )–કીર્ણ, સંકીર્ણ, પ્રકીર્ણ ૬ (ભરવું)-પૂર્ણ; સંપૂર્ણ જ્ઞ (ઘરડા થવું)–જીર્ણ વ્યાર્ (વૃદ્ધિ પામવી)–પીન ત—હ ર્ ( કળવું )–કુલ્લ; પ્રફુલ્લ તત્વ ગુણ્ (સુકાવું)–શુષ્ક ત–વ પર્ (રાંધવું) પત્ર ૩. પરાક્ષ ભૂત કૃદન્ત વ (વાર્ મ. એ. વ.) વિમ્ (જાણવું) વિદ્વાન્ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૪ વિધ્યર્થક ૨. તવ્ય, ચ, મનીય. (કરવું)– | ચણ્ (તજવું)–ત્યાજ્ય કર્તવ્ય, કાર્ય, કરણીય (કરવા જ (નિંદવું)–ગર્લ્સ . યોગ્ય), કૃત્ય (યની પૂર્વ ત વત્ (વદવું)–અવદ્ય (નિજો અન આગમ લાગે છે.) | વદ્ય-અનિન્દ, ઉત્તમ); અનુવર્ગ (વર્ણવવું)-વર્ણનીય–વણ્ય ! વાદ્ય ૧૬ (રમવું)–રમ્ય, રમણીય | નિસ્ (નિંદવું)–નિન્દ ત્રમ્ (મેળવવું)–લભ્ય મૂ (હાવું)-ભવ્ય (ઉત્તમ); ભાવ્ય રામ્ (શકવું–શક્ય (થવાનું છે તે) સદ્ (સહવું)–સા a (બેલિવું)–વાચ્ય, વાક્ય હર (હણવું)-વધ્યા યુગૂ (ડવું –ગ્ય તુ (વખાણવું)–સ્તુત્ય, સ્તવનીય | વિધા (કરવું)–વિધેય ચની પૂર્વેનૂ આગમ આવ્યો છે. | નગ્ન (નાશ પામ)–વિનાશ્ય દશ (બતાવવું ઉત્ સાથે હિન્| પૃ (મરવું)-મરણીય અભિલક્ષવું)–ઉદ્દેશ્ય | પ. શલાર્થક ગુ–સસ્ (સહેવું)-સહિષ્ણુ બહુનિ+ા (ઊંઘવું)–નિદ્રાળુ; ર (દયા રાખવી)-દયાલુ વા–નર (નાશ પામવે)–નશ્વર; સ્થા (રહેવું)–સ્થાવર; મા (પ્રકાશવું)–ભાસ્વર ૩–૩ (ઈચ્છવું)–ઈચ્છું; મિશ્ન (ભીખવું)–ભિક્ષુ ઈચ્છાવાચક અંગને–જિજ્ઞાસ (જાણવા ઈચ્છવું)–જિજ્ઞાસુ, મુમુક્ષ (મુક્તિ ઈચ્છવી)–મુમુક્ષુ –fમર્ (ભાંગવું)–ભિદુર; વિક્ (જાણવું)–વિદુર –રમ્ (નવું)-નમ્ર હિંમ્ (હિંસા કરવી)–હિંસ Page #349 -------------------------------------------------------------------------- ________________ કૃપ્રત્યય ૩ર૭ ઉણાદિ પ્રત્યય (મુખ્ય આપ્યા છે.) ૩–વા (વાવું)-વાયુ (જે વાય તે); રવાન્ (ચાખવું)-સ્વાદુ; સાધુ (સાધવું)સાધુ (પરકાર્ય સાથે તે); ૬ (ફાડવું)-દારુ (ડાય તે, લાકડું); ગર્ (જન્મવું)જાનુ જ (ફરવું)-ચાર (સુંદર); ટૂ (વરસવું)-ચાટુ (પ્રિય); મૃ (મરવું)–મ. (જેને વિષે પ્રાણીઓ મરણ પામે; મારવાડ); ૨ (ચારવું, ખાવું)-ચર (દેવતા જેનું ભક્ષણ કરે છે તે); તન (તાણવું)-તનુ રો (પાતળું કરવું)-શિશુ (બાળક); વ્યધુ (વિધવું)-વિધુ(ચન્દ્ર વિરહીને વધે છે); $(બેલવું)-ગુરુ દૃર (જેવું)-પશુ (સર્વને સરખાં જુએ; વિવેકરહિત; વાળું (પીડવું)બાહુ; બ્રમ્ (મર્દન કરવું)-મૃદુ; ટુ (દ્રવ પામવ)-કુ (ઊંચે દ્રવે તે, વૃક્ષને શાખા દ્વાન તે કુમ); સદ્ (ઓળંગવું)-લઘુ ૩ર મમ્ (હિંસા કરવી, પીડવું) મથુરા (યાચવું)-ચતુર, મદ્ નિશાની કરવી)–અંકુર, કમ્ (ફેકવું)-અસુર; મશ(વ્યાપવું; અવ્યવ=જલદી જી+ગ+૩ર)શ્વશુર (સસરે) મ (ગાંડા થવું)-મદિરા; મમ્ (સ્તુતિ કરવી)-મંદિર; તિમ્ (ભીનું કરવું)તિમિર કસ્ (પ્રકાશવું)–ચિર; હ (સંધવું)-રુધિર વમ્ (બાંધવું)-બધિર થા (રહેવું)-સ્થિર (મા લપાઈ) મન (જીવવું)-અનિલ (વાયુ), સત્ (જવું)-સલિલ (પાણી નિમ્ર પ્રદેશમાં જાય છે.) મદ્ (પૂજવું)-મહિલા; ૩૬ લેવું)-કેકિલ; ૩ (વાંકા થવું)-કુટિલ મ પૃ (ધારણ કરવું)-ધર્મ, યુન્ (જોડવું)-યુગ્મ: મી (બીવું)-ભીમ; 9 (પ્રકાશવું)-ઘર્મઘામ; શ (કરવું)-કર્મ; (પેદા કરવું)-જન્મ; વ (ફરવું)ચર્મ ૨ (શબ્દ કરવો)–રેમ અનિ સુ (સરવું)-સરણિ (પદ્ધતિ નીસરણી, માર્ગ, ૫ (ધરવું)-ધરણિ સત્ (રક્ષ૬)-અવનિ, તું (તરવું)-તરણિ; ર૬ (ખુશ કરવું)–રજનિ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મ (પૂર્વ)-અ િ (જ્વાલા સુર (પ્રકાશવું)-જ્યોતિષ; ર૬ (કહેવું) ચક્ષુન્ છે (કરવું)-કર્ણ ] (વરવું)-વર્ણ રામ (રમવું)-રત્ન ત્તિ (એકઠું કરવું)-ચિત્ર; સિસ્ (સીવવું)-સૂત્ર; રાત્ (સ્તુતિ કરવી-શો પૂ (પવિત્ર કરવું)-પુત્ર; fમ (ફેંકવું)-મિત્ર मि ની (દોરવું)-નેમિ; મ (હેવું)-ભૂમિ; = (જવું)-ઊર્મિ ટુ ધાતુ ઉપરથી—સદૃ–સદ્દા-સદૃક્ષ -માદૃશ–ા-ક્ષ –વાદૃશ-રા-ક્ષ –એતાદૃશ–ા-ક્ષ –અન્યાદૃશ-ક્ષ ના (ન પત્-પત્ર, દોહિત્ર; જે વડે પડે નહિ તે ભ્રાતા (ગ્રાન્ પ્રકાશવું, ન્ લપાઈ), જામાતા (મા--માપવું, જયાને માપે તે); માતા (માન-પૂજવું, ન લેપાઈ); પિતા (-રક્ષવું) દુહિતા (કુ-દેહવું) સ્વસા (યુપૂર્વક કહ્યું ; નનાન્દા (ન+નન્ ખુશ થવું ખુશ ન થાય તે; દેવર (વિવ-પ્રકાશવું) તકવ પ્રત્યય ૧. ભાવવાચક અણુ અણુ-આણું (સં. મન) જમણ, સીવણ, કાપણું માપણું, રહેણું કરણખાંડ, બાંધણું, લળણુંચલણ, રાંધણું ભરણું વલેણું બિછાનું (વિસ્તરણ), પાથરણું Page #351 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યય ૩૨૯ અત– રમત ગમત, આડત તી– (સં. તિ) ભરતી, બેસતી, ગણતી આઈ-(તદ્ધિત “આઈનું મૂળ જુઓ.) ચડાઈ ઘડાઈ ધોળાઈ આવ– ચડાવ, ઠરાવ, પડાવ, અટકાવ આવક– બનાવટ, મિલાવટ આટગભરાટ, ગડગડાટ-ખડખડાટ-લપલપાટ, વગેરે કકળાટ ચળકાટ પં. પ્રત્યય સાથે–આ – પાટે સપાટે બુમાટે આણ– કકલાણ, વેચાણ આપ મેળાપ આમણ ગભરામણ લખામણુ શિખામણ ચરામણ; ચળામણ કર્મણિ મા કે પ્રેરક ભાવ પ્રત્યયને ન જોડાઈ એ પ્રત્યય થયા છે. આમણમાં “ધૂને “મ' થયો જણાય છે. “આવક, “આટમાં આ ક્ષેપક છે. : ઉક–વર્તણુક અકબેઠક Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તર ભણતર, કળતર, ચણતર, વગેરે બેલી, ધાટી; (ફારસી શબ્દને પણ લાગે છે)–કમી-કમતી આળવટાવી ૨. કર્તવાચક નાર; કાર– બેસનાર, લખનાર, વાંચનાર, જાણનાર; કાર–જાણકાર ૩. વિશેષણ બનાવનાર આઉ– ઉડાઉ, ચડાઉ શિખાઉ, ટકાઉ કમાઉ આળ (સં. મા) દયાળ-ળું કૃત-કૃદન્તના પ્રકરણમાં આપેલા પ્રત્યય–જતું ગયું ગયેલું; જનારૂં; જવાનું ઉ, આઉ– વ્યાજખાઉ કમાઉ મારૂ, ખેડુ; ભેદુ ખર્ચ (ફારસી “ખર્ચ ને “ઉ” પ્રત્યય લાગી) ખાઉ (સં. રાતિ; પ્રા. વામો)-ખાઉ આઉ-પ્રેરક છે. સં. વયિતૃ-પ્રા.વાવાઝો-કમાઉ અરબી પ્રત્યય ધાતુના વર્ષમાં આ ‘ઈ’ કે “અ” એ સ્વર જેડવાથી કર્તવાચક શબ્દ થાય છે અને ધાતુની પહેલાં “મ” મૂકવાથી કર્મવાચક શબ્દ થાય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ કૃમ્પ્રત્યય ૩૩૧ ભૂત કાળ ૩૫. એ. વ. કર્તરિ કર્મણિ અલમ (તેણે જાણ્ય) આલિમ (જાણનાર) માલૂમ (જણાયલું) અશક (તેણે ઇગ્યું) આશિક (ઈચ્છનાર) માશૂક (ઈચ્છાયેલું) કદર (તે સમર્થ થયે) કાદિર મકદ્દર (મગર, શક્તિ ) નજર તેણે જોયું) નાજિર (જેનાર) મંજુર (યલું, પસંદ કરેલું) હકમ (તેણે હુકમ હાકિમ (આજ્ઞા કર કર્યો) | નાર) જહર તેણે જોયું) જાહિર દેખાનાર) શહર (તેણે પ્રસિદ્ધ થયેલું) જલમ (તેણે પીડા જાલિમ (પડનાર) કરી) | શહદ (તેણે જોયું) શાહિદ (જોનાર) જબત (તેણે રાખ્યું) જાબિત (જાબતે રાખ- મજબૂત (સ્થિર) નાર) હમદ (તેણે રસ્તુતિ હામિદ મહમૂદ (સ્તુત) મશહૂર (પ્રસિદ્ધ જકર (તેણે કહ્યું) મજકૂર (કહેલું) સહબ તે રહ્ય) સાહિબ (સહચર) હસલ (તેણે જમાકર્યું) હાસિલ (જમા કર- મહેસૂલ (કર, ઉત્પન્ન) નાર) જમન (તેણે જવાબ જામિન (જવાબ દી) } દેનાર) Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ભૂત કાળ ૩૫. એ. વ. કર્તરિ કર્મણિ લયક (તે એગ્ય હતેા) લાઈક (લાયક) મજવ (તે ગયે) માજ (ગયેલું “માજિ વરનું “માજી થયું છે.) હરમ (તેણે પવિત્ર મુહરમ (પૂજ્ય, રાખ્યું) મેહરમ) રબબ તેણે રાખ્યું) મુરબ-બી (રક્ષક) મુરબ્બા (રાખેલે પદાર્થ) જફર (તેણે જીયું) મુજફક્કિર (વિજ્યા) કરર (તેણે મૂક્યું) મુક-રર (મુકરર, , સ્થાપિત) કદમ (તે આગળ મુકક્રિમ (આગળ મુકદ્દ–દમા (પહેલાં ચાલનાર) ગયેલું પ્રસ્તાવના) ફસલ (તેણે વહેંચ્યું) તસીલ (ક્રિયાવાચક કકડે કકડે વર્ણન) અરફ તેણે વર્ણવ્યું) તારીફ તારીફ વર્ણન: ક્રિ. વા) સદા (તેણે પીવું) તસદી (કિ. વા) જવજ (તેણે શોધ્યું) તજવીજ (કિ. વા) કસર (તેણે અન્યાય તકસીર (કિ. વા) કર્યો) કરર (તે બેલે) તકરાર (કિ. વા) સફર (તે ગયે) મુસાફિર નસબ તે ગૃહ)| મુનાસિબ યોગ્ય) Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ કૃતપ્રત્યય ભૂત કાળ ૩૫. એ. વ. કર્તરિ કર્મણિ અમલ (તેણે અધિકાર મુઆમલત (મામલત, ચલાવ્યો) મામલા, અધિકાર; | (કિ. વા) કબલ (તે આગળ મુકાબિલા (તુલના; થયે) કિ. વા.) બરક (તેણે આશીર્વાદ મુબારક (આશીર્વાદ • દી) પામેલું સુખી). લય (તે મળે) મુલાકાત (મળવું તે; | (કિ. વા.) નસફ (તેણે ન્યાય મુનસિફ (ન્યાયકર્તા) ઈનસાફ (ન્યાય કર્યો) કિ. વા.). નશા (તેણે લખ્યું) મુનશી (લેખક) અમન (તેણે વિશ્વાસ ઈમાન (વિશ્વાસ; કર્યો | કિ. વા.) રવદ (તેણે ઈચ્છયું) મુરીદ (ઈચ્છનાર) મુરાદ (ઈચ્છિત ઇચ્છા) ઈરાદા (ઈચ્છા; કિ.વા) કરર (તે બેલ્યો) ઇકરાર (વચન) 1 કિ. વા.) સલમ (તે સુખી થયે) મુસલિમ (મુસલમાન, ઈસલામ (મુસલમાની | ધાર્મિક) ધર્મ કિ. વા) જરાય (તેણે શુદ્ધ કર્યું). મુજરા (સન્માન,ભેટ) અલક (તેણે આશ્રય લીધે) | તાલુકા (તાલુકા, આશ્રય સ્થાન, ભૂમિ, ધન, વગેરે) સદાય (તેણે હિસાબ રાખે) | મુતસદી (ગણનાર) Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કલબ (તેણે બદલ્યું) | તકલ્યુબ (રૂપાન્તર, ભેદ કિ. વિશે. તખલુબી=બેટું,બદલેલું લશય (તેણે શેઠું) તલાશ શોધ; કિ. વા.) ફવત (તણે બદલ્ય) તફાવત (તફાવત, કિ. વા). કવમ્ (તેણે મદદ કરી) તકાવી (તગાઈ, મદદ, કિ, વા.) મશય (તેણે બતાવ્યું) તમાશી (તમાશા; કિ. વા.) અબર (તેણે વિશ્વાસ કર્યો) ઈઅતિબાર (ઈતબાર–વિશ્વાસ ક્રિ. વા) ખયર (તે નિવડ્યો) ઈખતિયાર (અખત્યાર, અધિકાર, કિ. વા.) દઅઅ (તેણે ઈચ્છયું) મુદ્દઆ મુદ્દા-ઈચ્છા) હસબ (તેણે પૂરું કર્યું) હિસાબ (કિ. વા.) ખસર (તેણે ટૂંકું કર્યું) મુખસર (ટકું કરેલું) શગલ તે કામે લાગ્યા) | મશગૂલ (કામે લાગનાર) – : પ્રકરણ ૨હ્યું હિન્દ-આર્ય પ્રાકૃત ભાષાઓ: ગુજરાતીનું તેમાં સ્થાન આર્ય ટળી અને તેમને ફેલાવે–પ્રાચીન સમયમાં કેટલીક આર્ય ટેળીઓ ઉત્તરના સામાન્ય નિવાસસ્થાનમાંથી યુરેપ અને એશિઆના જુદા જુદા ભાગોમાં ફેલાઈ ગઈ, પ્રાચીન સંસ્કૃત ભાષા પ્રાચીન ઈરાની ભાષાને ઘણી મળતી છે. અવેસ્તામાંના ઘણા ભાગ છેડાજ નિયમને અનુસાર વૈદિક સંસ્કૃતમાં લાવી શકાય છે. આર્ય ટેળીઓ જુદી પડી ત્યાર પછી સંસ્કૃત અને ઇરાની ભાષાને વિકાસ જુદી અને સ્વતંત્ર રીતે થયે. કેટલીક આર્ય ટેળી ઉત્તરથી દક્ષિણ તરફ આવી હાલ જેને પૂર્વ અફગાનિસ્તાન કહે છે ત્યાં વસી અને કેટલીક કાબુલ નદીની Page #357 -------------------------------------------------------------------------- ________________ કૃપ્રત્યય ૩૩૫ ખીણદ્વારા પંજાબમાં વસી. આ પ્રમાણે આર્ય પ્રજાની જુદી જુદી ટેની જુદે જુદે સમયે હિંદુસ્તાનમાં ઘણું સૈકા સુધી આવ્યા કીધી. મધ્ય પ્રદેશ–ગંગાયમુનાને પ્રદેશ મૂળ મધ્ય દેશ કહેવાતો. અહિં બેલાતી ભાષા શુદ્ધ થતી ગઈ વૈયાકરણએ ઈ. સ. પૂર્વ ૮૦૦ને સુમારે વ્યાકરણ રચી તેનું શુદ્ધ સ્વરૂપ સુદઢ કર્યું. એ ભાષા તે સંસ્કૃત ભાષા. ત્યાંના સામાન્ય અશિષ્ટ લેકની અશુદ્ધ ભાષા તે પ્રાકૃત ભાષા. પ્રાકૃત ભાષા એટલે લોકભાષા. સંસ્કાર પામેલી ભાષા તે સંસ્કૃત અને તેનું ભ્રષ્ટ રૂપ તે પ્રાકૃત, મધ્ય દેશ ને આસપાસને તથા બાહ્ય પ્રદેશ-મધ્ય દેશની આસપાસ પૂર્વ, પશ્ચિમ, અને દક્ષિણમાં વૈદિક સમયમાં પણ બીજી આર્ય ટેળી વસતી હતી. આ પ્રદેશમાં હાલનું પંજાબ, સિંધ, ગુજરાત, રાજપુતાના, અધ્યા, અને બિહારને સમાવેશ થતો હતે. કાલક્રમે મધ્યદેશની વસ્તી વધતી ગઈ અને એ પ્રદેશના લોકોએ પૂર્વ પંજાબ, રજપુતાના, ગુજરાત, અને અયોધ્યા જીતી લીધાં. રજપુતાના અને ગુજરાતમાં વસેલી જાતને વિચાર કરીશું તે આ બાબત સમજાશે. ઈ. સ.ના ૧૨મા સૈકાને અન્ત રાઠેડેએ ગંગાયમુનાના મધ્ય દેશમાં આવેલું કનેજ છોડ્યું અને મારવાડ જીતી લીધું. જેપુરના કછવાહા લેકે અયોધ્યાથી આવ્યા છીએ એમ કહે છે અને સોળંકીઓ પૂર્વ પંજાબમાંથી રજપુતાનામાં દાખલ થયા. યાદવનું મૂળ સ્થાન મથુરા હતું, ત્યાંથી તેઓ ગુજરાતમાં આવ્યા. આ વચલા પ્રદેશની ભાષા પર મધ્ય દેશની ભાષાની અસર થઈ અને તેથી એમાં બેલાતી ભાષા મિશ્ર ભાષા છે. જેમ મધ્ય દેશના લકે ત્રણે બાજુએ ફેલાય તેમ એ વચલા પ્રદેશના-ગુજરાત, રાજપુતાના, પંજાબ, ને અયોધ્યાના–આર્ય લેકે પણ પૂર્વ અને દક્ષિણ તરફ ફેલાયા. પશ્ચિમ તરફ તેઓ ઠેઠ દરિયા લગણ વસ્યા હતા, તેથી તે તરફ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ફેલાવાને અવકાશ ન હતું. આ કારણથી તેઓ દક્ષિણમાં મરાઠી પ્રદેશમાં અને પૂર્વમાં ઓરિસા, બંગાળા, અને આસામમાં ફરી વળ્યા. વિભાગ–આ પ્રમાણે હાલમાં હિંદ–આર્ય ભાષાના નીચે પ્રમાણે ભાગ થઈ શકે છે. ૧. મધ્ય દેશની હિંદ–આર્ય ભાષા-પશ્ચિમ હિંદી એ ગંગાયમુનાના પ્રદેશ અને તેની ઉત્તરદક્ષિણે બોલાય છે. તેમાં સામાન્ય રીતે પશ્ચિમે પૂર્વ પંજાબથી પૂર્વે કાનપુર લગણને પ્રદેશ આવે છે. ૨. વચલા પ્રદેશની મિશ્ર ભાષા. એ મધ્ય દેશની ત્રણ બાજુએ, પૂર્વ, પશ્ચિમ, અને દક્ષિણે બેલાય છે. પંજાબી (મધ્ય પંજાબની), ગુજરાતી, રાજસ્થાની (રજપુતાના અને તેના આસપાસના પ્રદેશની),અને પૂર્વ હિંદી (અધ્યા અને તેના દક્ષિણપ્રદેશન) ૩. બાહ્ય ભાષા–કાશમીરી, પશ્ચિમ પંજાબની, સિંધી (ગુજ. રાતના સીમા પ્રદેશની), મરાઠી, ઉત્કલી (ઓરિસાની), બિહારી, બંગાળી, અને આસામની ભાષા. પાલી, પ્રાકૃત, અપભ્રંશ—ઉપર દર્શાવ્યા પ્રમાણે સંસ્કૃત એટલે શુદ્ધ સંસ્કાર પામેલી કેળવાયેલા શિષ્ટ વર્ગની ભાષા. એ ભાષા હાલ છે તેવી તે સમયે મૃત ભાષા ન હતી, પણ જીવન્ત ભાષા હતી. જીવતી ભાષામાં હમેશ વિકાર થયા કરે છે. બધા બેલનારાના ઉચ્ચાર સરખા શુદ્ધ હતા નથી. તે અનેક રીતે અશુદ્ધ થાય છે. આ કારણે ઉપરાંત, આર્ય પ્રજા અનાર્ય પ્રજાના સંબંધમાં આવવાથી તેનું અશુદ્ધ રૂપ થયું. એ અશુદ્ધ રૂપનું પ્રાચીનમાં પ્રાચીન સ્વરૂપ તે પાલી ભાષા. પાલી એ શ્રદ્ધોની પવિત્ર ભાષા હતી. પાલી કરતાં વધારે અશુદ્ધ થયેલું સંસ્કૃત ભાષાનું સ્વરૂપ તે પ્રાકૃત ભાષા. પ્રાકૃતમાં ભ્રષ્ટતા થઈ જે સ્વરૂપ થયું તે અપભ્રંશ એ અપભ્રંશમાંથી હાલની દેશી ભાષાઓ ઉદ્દભવેલી છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ હિંદ-આર્ય પ્રાકૃત ભાષાઓ ૩૩૭ પ્રાકૃત ભાષા વિભાગ–પ્રાકૃત ભાષાઓના મુખ્ય બે ભાગ કરી શકાય:-૧. મધ્ય દેશની પ્રાકૃત ભાષા અને ૨. બાહ્ય પ્રદેશની પ્રાકૃત ભાષા. મધ્ય દેશની પ્રાકૃત ભાષા તે રર. મથુરાની આસપાસને પ્રદેશ ચૂર્ણન કહેવાતે, તે ઉપરથી એ પ્રાકૃત ભાષાનું નામ પડ્યું છે. ગંગાયમુનાને પ્રદેશ એ પ્રાકૃતનું. મધ્ય સ્થળ હતું અને પશ્ચિમ તરફ લાહોર સુધી અને પૂર્વ તરફ ગંગાજમનાના સંગમ સુધી ફેલાયેલી હતી. મધ્ય પ્રદેશના લેકે બહાર ફેલાઈ ગુજરાત ને રજપુતાનામાં વસ્યા, તેમની સાથે ની ભાષા પણ તે પ્રદેશમાં ફેલાઈ બાહ્ય પ્રદેશની પ્રાકૃત ભાષાઓને શરણેની સાથે જેટલે સંબંધ હતે તેના કરતાં માંહોમાંહે વિશેષ હતું. મારધી, અર્ધમાધી, અને મહારાષ્ટ્ર એ પ્રાકૃત ભાષાઓ હતી. માથાનું મુખ્ય સ્થળ મગધ, અર્વાચીન દક્ષિણ બિહાર હતું. પશ્ચિમ તરફ તે કાશીપર્યન્ત ફેલાયેલી હતી. એ ભાષાના પ્રદેશ અને રૌનીના પ્રદેશની વચ્ચે અર્ધમીને પ્રદેશ હતે. મહારાષ્ટ્રી એ મહારાષ્ટ્રની ભાષા હતી. એ રાજ્ય નર્મદાથી કૃષ્ણપર્યન્ત હતું. ૌરલેનીની અપભ્રંશ ભાષા તે નાર અબ્રા. એ અપભ્રંશ ગુજરાતમાં રાજસ્થાનમાં બેલાતી. સિંધમાં ત્રાવ મારા હતી. સંસ્કત ને દેશ્ય શબ્દ-સેનામાં સંસ્કૃત શબ્દ ઘણું છે. બાહા પ્રદેશની ભાષાઓમાં દેશ્ય શબ્દ ઘણું છે. દેશી ભાષાઓમાં તત્સમ, તવ, અને દેશ્ય શબ્દ છે. એ દેશ્ય શબ્દ ઘણે ભાગે બાહ્ય પ્રદેશના તવ શબ્દજ છે. પંજાબીમાં તત્સમ શબ્દ છેડામાં થોડા અને બંગાળીમાં વધારેમાં વધારે છે. દેશી ભાષામાં અન્ય શ–વળી દેશી ભાષાઓમાં દ્રાવિડ ભાષાના શબ્દ પણ ઘૂસવા પામ્યા છે. તેમજ ફારસી અને ફારસીદ્વારા અરબીમાંથી પણ ઘણું શબ્દ દાખલ થયા છે. ઘણુ વખત સુધી Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ મુગલ કચેરીમાં ફારસી ભાષા સભ્યતા અને સાહિત્યની ભાષા હતી, તેથી તેમાંથી એ શબ્દ આવ્યા છે. પશ્ચિમ ને પૂર્વ હિંદી અને તેની બેલીઓ-ઉપર દર્શાવ્યા પ્રમાણે ગંગાયમુનાને પ્રદેશ અને તેની ઉત્તરદક્ષિણને ભાગ તે પશ્ચિમ હિંદીને પ્રદેશ છે અને એની પ્રશ્ચિમે પંજાબીને પ્રદેશ અને પૂર્વે પૂર્વ હિંદીને પ્રદેશ છે. પશ્ચિમ હિંદી ને પૂર્વ હિંદીની કેટલીક પ્રાન્તિક બોલીઓ વિષે જાણવું જરૂરનું છે. પૂર્વ હિંદીની એક અગત્યની પ્રાન્તિક બેલી અવધી છે, તે અધ્યામાં બોલાય છે. પશ્ચિમ હિંદીની બોલીઓમાં બદલી બુંદેલખંડમાં, વ્રજભાષા મથુરાની આસપાસ, કને મધ્ય ગંગાયમુનાના અને ઉત્તરના પ્રદેશમાં, અને હિંદુસ્તાની એ દિલ્હી ને ઉપલા ગંગાયમુનાના પ્રદેશમાં બોલાય છે. આ પ્રમાણે હિંદુસ્તાની એ પશ્ચિમ હિંદીની એક પ્રાન્તિક બેલી છે અને રૌની પ્રાકૃતમાંથી ઉદ્ભવી છે. દિલ્હીની આસપાસના પ્રદેશની એ કુદરતી ભાષા હતી. બજારમાં એકઠે થનારે ઘણે ભાગ એ ભાષા બેલ. આથી તે બજાર ની ભાષા થઈ. અહિંથી તે મુગલ છાવણની ભાષા થઈ અને બાદશાહના અધિકારીઓએ તેને હિંદુસ્તાનના બધા ભાગમાં ફેલાવી, એમાં ઉર્દૂ ને હિંદી એ ભિન્ન બોલીઓ છે. ઉર્દુ એ મૂળ છાવણીની ભાષા હતી. મુગલના સમયમાં ફારસી દરબારી ભાષા હેવાથી ઉર્દુમાં ખૂબ ફારસી શબ્દ દાખલ થયા. બંધારણમાં ઉ ભાષા હિંદ-આર્ય ભાષા છે, તે પણ તેમાં એટલા બધા ફારસી શબ્દ છે કે તે ફારસી ન જાણનારને સમજવી મુશ્કેલ પડે છે. અંગ્રેજ લેકે હિંદુસ્તાનમાં આવ્યા પછી ઉર્દનું ગદ્યસાહિત્ય ઊભું થયું. ફેર્ટ વિલિઅમના મહાવિદ્યાલયમાં પાઠ્ય પુસ્તકની જરૂર પડી, તે પૂરી પાડવા એ સાહિત્ય રચાયું. એજ વખત ફેર્ટ વિલિઅમના બીજા શિક્ષકેએ હિંદુસ્તાનીના હિંદી સ્વરૂપને જન્મ આપ્યો. ઉર્દૂમાંના ફારસી શબ્દ કાઢી નાખી તેને Page #361 -------------------------------------------------------------------------- ________________ હિંદ-આર્ય પ્રાકૃત ભાષાઓ ૩૩૯ બદલે તેમણે સંસ્કૃત તદ્ભવ ને તત્સમ શબ્દ દાખલ કર્યા. આ બેલી ઘણી કપ્રિય થઈ અને હાલ ઉત્તર હિંદુસ્તાનના જે લેકે ઉર્દ વાપરતા નથી તેમની એ ભાષા છે. આ હિંદી બોલી પણ ઉર્દુની પેઠે અંગ્રેજ લેકેના અમલથી શરૂ થઈ છે. એકાવ્યને માટે ભાગ્યેજ વપરાય છે. કાવ્યને માટે અવધી કે વ્રજભાષા વપરાય છે. ઉર્દુમાં સ્વાભાવિક વિકાસ થાય છે અને તેમાં પુષ્કળ કાવ્ય છે. આ પ્રમાણે ઉર્દુ એ કેળવાયલા મુસલમાની ફારસી બનાવેલી હિંદુસ્તાની છે અને હિંદી એ કેળવાયેલા હિંદુઓની સંસ્કૃત બનાવેલી હિંદુસ્તાની છે. હિંદુસ્તાની તે દિલ્હીની આસપાસના પ્રદેશની લેક સામાન્ય ભાષા છે. આ રીતે હિંદુસ્તાની, ઉર્દુ, અને હિંદી, એ પ્રાન્તિક બોલીઓનાં નામ છે. પશ્ચિમ હિંદીને પૂર્વ હિંદી એ બે ભાષાનાં નામ છે, પ્રાન્તિક બેલીનાં નથી, પ્રાતમાં વર્ણસંસ્કૃતમાં વર્ણ છે તેજ દેશી ભાષાઓમાં છે પરંતુ પ્રાકૃતમાં અને દેશી ભાષામાં નવા ઉચ્ચાર જન્મ પામ્યા છે. સંસ્કૃતમાં ને મોજ હતા, પરંતુ પ્રાકૃતમાં ને દેશી ભાષામાં હુર્વ ને જો તેમજ દીર્ઘ ને આ બંને જોવામાં આવે છે. પ્રાકૃતમાંથી તેને શૌ જતા રહી તેને બદલે ને ગો થયા છે. એજ સમયમાં ને ૩ સાથે આવતા થયા. દેશી ભાષામાં, એ બે સ્વરે મળી જઈને અનુક્રમે “એ” ને “એ” થયા. બાહ્ય પ્રદેશની ભાષાઓમાં એ ને એને નગ્ન કરી “ઈ ને “ઉ” કરવા તરફ વલણ છે. દેશી ભાષાઓમાં સંસ્કૃત ભાષાના સંયુક્ત વ્યંજનને કઠિન ઉચ્ચાર કાઢી નાખી સરળ ઉચ્ચાર કરવા તરફ વલણ છે, તેથી પ્રાકૃતમાંના શબ્દનું એક વ્યંજન લેપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થાય છે, જેમકે, સં. હસ્તિ; . હથગુજ. હાથ. . કેટલીક દેશી ભાષાઓમાં હલ્થ” અને “હાથ બને છે. પંજાબીમાં માત્ર હથ જ છે. સિધીમાં પૂર્વ સ્વર દીર્ધ થતું નથી, તેથી હથ” Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ રૂપ છે. બાહ્ય પ્રદેશની ઘણી ભાષાઓમાં મહાપ્રાણ વર્જવાની વૃત્તિ છે તેથી કાશ્મીરી, મરાઠી, બંગાળીમાં “હાત’ શબ્દ છે. | ગુજરાતીને રાજસ્થાની–ગુજરાતીને રાજસ્થાની ભાષાઓ વચ્ચે ઘણે નિકટને સંબંધ છે. એકજ હિંદી ભાષાની એ બંને બેલીઓ છે. ડૉ. ટેસિટેરિનું માનવું એવું છે કે ઈ. સ.ના ૧૫મા સૈકા સુધી ગુજરાતમાં ને પશ્ચિમ રજપુતાનામાં એક જ ભાષા ચાલતી. તે ભાષાને તેઓ પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની કહે છે. એભાષા ગુજરાતી તેમજ મારવાડીનું મૂળ છે. પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાનીને આપણે જૂની ગુજરાતી કહીએ છીએ. એ બેને પ્રદેશ આગ્રા ને દિલ્હીથી અરબી સમુદ્રપર્યન્ત છે. ગુજરાતી એ મુંબઈ ઈલાકાના દરિયાકિનારાના પ્રદેશમાં દક્ષિણે છેક દમણથી તે ઉત્તરે પાલણપુરના બ્રિટિશ પ્રાન્ત સુધીમાં તેમજ વડેદરા, કાઠિયાવાડ, વગેરેનાં દેશી રાજ્યમાં બેલાય છે અને રાજસ્થાની રજપુતાના અને મધ્ય હિંદના એની પાસેના ભાગમાં બેલાય છે. ગુજરાતી પ્રાન્તિક બોલીઓ-ગુજરાતીમાં અગત્યની પ્રાન્તિક બેલી નથી. પારસી, મુસલમાને, ને હિંદુઓના ઉચ્ચારમાં કેટલેક ફેર છે. પારસી અને મુસલમાનમાં દત્ય અને મૂર્ધન્ય વ્યંજનેને સેળભેળ કરવા તરફ વલણ છે. હિંદુઓમાં પણ શિષ્ટ અને અશિષ્ટ વર્ગોમાં તેમજ ગુજરાતના સર્વ ભાગમાં ઉચ્ચાર સરખા નથી. ઉત્તર તરફ પહેળા ઉચ્ચાર અને શિકાર અને દક્ષિણ તરફ શકારને બદલે સકાર ને હકાર તરફ વધારે વલણ છે. એથી ઉલટું, ઉત્તર તરફ અશિષ્ટ વર્ગોની બેલીમાં હકારને સકાર થાય છે (મેહનલાલને બદલે “મેચનલાલ’). ઉત્તરમાં “ક” અને “ખીને બદલે “ચ” ને “છ” થાય છે –“દીકરે–દીચરે ખેતર–છેતર”. કાઠિયાવાડને સુરતમાં “હુંને, હુંથી જેવાં રૂપ વપરાય છે અને ચરેતરમાં ખેતરાં “ઝાડાં,” “આંખ્ય, “રાખ્ય” “મૂક્ય” જેવાં રૂપ વપરાય Page #363 -------------------------------------------------------------------------- ________________ હિંદ-આર્ય પ્રાકૃત ભાષાઓ ૩૪૧ છે. “આંખ્ય, “મૂક્ય’ એવાંચકારવાળાં રૂપ અમદાવાદમાં પણ વપરાય છે. કાઠિયાવાડમાં કેને કેનાથી,” “ખબર આવ્યા નથી, ઊભવું,” આવેલ “જાણેલ” જેવાં રૂપને પ્રયોગ જોવામાં આવે છે. આમ સહેજસાજ ફેર દેખાય છે, તે પણ રાજસ્થાનમાં છે તેવી ખુલ્લી પ્રાન્તિક બેલીઓ નથી. રાજસ્થાનીમાં મેવાટી, માળવી, મારવાડી, ને જેપુરી જેવી પ્રાન્તિક બેલીઓ છે. એમાંની મારવાડી ને જેપુરી સાથે, તેમાં પણ વિશેષે મારવાડી સાથે, ગુજરાતીને ઘણે નિકટને સંબંધ છે. સૌરાષ્ટ્રી–ઉત્તર ગુજરાતની જૂની પ્રાકૃત ભાષા સૌરાષ્ટ્રી હતી. મધ્ય દેશના લેકે ગુજરાતમાં ને રજપુતાનામાં ફરી વળ્યા તેમની પ્રાકૃત ભાષા શૌરસેની હતી. ગુજરાતી ભાષા એ સૌરાષ્ટ્રની અને શૌરસેનીના અપભ્રંશરૂપની બનેલી છે ને તેમાં શૌરસેનીના અપભ્રંશનું પ્રાધાન્ય છે. લિપિ ગુજરાતી ને રાજસ્થાની બંને સંસ્કૃત લિપિને મળતી લિપિમાં લખાય છે. સંસ્કૃત લિપિ તે નાગરી લિપિ છે. રજપુતાનામાં એ લિપિના પ્રકારને મહાજની લિપિ કહે છે. ગુજરાતી લિપિ ઉત્તર હિંદુસ્તાનની મૈથિ લિપિને ઘણી મળતી છે. નાગરી લિપિને ઉપયોગ ગુજરાત કરતાં રજપુતાનામાં વિશેષ છે. દેશી ભાષાઓને મુકાબલો-પ્રાકૃત શબ્દોમાંના વચલા સંયુક્ત વ્યંજનમાંથી એક લપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થવાનો નિયમ ગુજરાતીમાં સાર્વત્રિક છે; હિંદીમાં ઘણે ભાગે પ્રવર્તે છે, સાર્વત્રિક નથી. પરંતુ પંજાબીમાં પ્રાકૃતની પેઠે જોડાક્ષર કાયમ રહે છે. સં. પ્રક્ષણ[; ૩૦-મકag; હિંદી-મખણ ગુજ-માખણ ૬. દુત: –ધુ; પૂર્વ કે પશ્ચિમ હિંદી-હાથ; ગુજ૦-હાથ પંજા-હત્ય સં. વર્ષ; અ મુ; હિંદી ને ગુજ-કામ; પંજા-કશ્મ સં. સત્યમ; માત્ર સરવુ; હિંદી-સૉચ ગુજ. સાચું; પંજા સચ્ચ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ - હિંદી “ ને ઔના ગુજરાતીમાં “એ ને “એ” થાય છે. હિં. વૈઠા-ગુજ બેઠે; હિં. વૌવા ગુજ0-ચોથે. રાજસ્થાનમાં એથી પણ નમ્ર સ્વરૂપ બને છે. હિંદીમાં ઘણા શબ્દમાં જ હોય છે તેને ગુજરાતી ને રાજસ્થાનમાં “અ” થાય છે. હિં. ;િ ગુજ, લખે હિં. હિન; ગુજ૦ ને રાજ૦ દન વળી, હિંદી “ઉને બદલે ગુજરાતીમાં ને રાજસ્થાનમાં “અ થાય છે. હિં. તુમ; ગુજને રાજ તમે ગુજરાતીમાં સંસ્કૃત ને પ્રાકૃતની માફક બાહ્ય પ્રદેશની મરાઠીની પેઠે નપુંસક લિંગ રહેલું છે. હિંદીમાં નથી. મરાઠીમાં ત્રણે જાતિ છે. પશ્ચિમ હિંદી અને રાજ, સ્થાનીની ગ્રામ્ય બેલીઓમાં નપુંસકના કેઈ કઈ દાખલા મળે છે. અન્યત્ર માત્ર પ્રશ્નાર્થ સર્વનામમાંજ નપુંસક લિંગ છે. ઉલી અને બંગાળી સિવાય બીજી બધી દેશી ભાષાઓમાં વર્તમાનકાળને અર્થ બદલાયો છે, તેથી તેની સાથે છે કે “હે ધાતુનાં રૂપ વાપરવાં પડે છે. ગુજરાતી, સિંધી, પંજાબી, અને હિંદીમાંથી આજ્ઞાર્થ જતો રહ્યો છે, પણ મરાઠી, ઉત્કલી, ને બંગાળી, એ બાહ્ય ભાષાઓમાં રહ્યો છે. ગુજરાતીમાં અને વ્રજ ભાષામાં ભવિષ્યકાળ છે. આ સ્વતન્ત કાળની વાત કહી. મિશ્રકાળ, બહુધા કૃદન્તને અંગ ગણું તેની સાથે સાહાટ્યકારક ક્રિયાપદનાં કાળનાં રૂ૫ વાપરવાથી થાય છે. જૂની વ્રજભાષામાં વર્તમાનકાળનાં અપભ્રંશનાં રૂપ બદલાયા વિનાનાં જોવામાં આવે છે; તેમજ સિંધી, ગુજરાતી, ને પંજાબીનાં વર્તમાનકાળનાં રૂ૫ અપભ્રંશ પરથી જ આવ્યાં છે. અપભ્રંશમાં જેવો ભવિષ્યકાળ છે તે ગુજરાતીમાં જોવામાં આવે છે; કેમકે અપભ્રંશ શૌરસેની સાથે જોડાયેલી છે અને શરસેનના ભવિષ્યના રસ પ્રત્યય પરથી ગુજરાતીમાં ભવિષ્યકાળને “શ” પ્રત્યય આવ્યો છે. વળી શીરસેનીને અવ્યયકૃદન્તને પ્રત્યય ફૂગ, મ લપાઈ, સિંધી, ગુજરાતી, પંજાબી, ને રાજસ્થાનમાં રુના રૂપમાં માલમ પડે છે. આ પ્રમાણે ગુજરાતી ભાષા શૌરસેની પ્રાકૃત અને અપભ્રંશમાંથી ઉદ્ભવી છે. તે ને રાજસ્થાની, બંને, પશ્ચિમ હિંદીની પ્રાન્તિક બેલીઓ જેવી છે અને જેપુરી ને મારવાડી સાથે ગુજરાતીને ઘણે સંબંધ છે, Page #365 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૪૩ પ્રકરણ ૩ મું શબ્દસિદ્ધિ ઉપસંહાર-સંસ્કૃત” એટલે શુદ્ધ, સંસ્કાર પામેલી, શિષ્ટ વર્ગની ભાષા; અને “પ્રાકૃત એટલે સામાન્ય લેકે જેઓ એ સંસ્કાર પામ્યા મહેતા તેમની ભાષા. સામાન્ય લોકોમાં આર્ય તેમજ હિંદના મૂળ વતની અનાર્ય લોકોને સમાવેશ થાય છે. સંસ્કૃત ને પ્રાકૃત એ કંઈ તદ્દન જુદી જ ભાષા નહોતી. સંસ્કૃત ભાષાનું જ બગડેલું સ્વરૂપ તે પ્રાકૃત. ઉચ્ચારની ખામીથી અને અન્ય પ્રજાના સમાગમથી સંસ્કૃત ભાષામાં બગાડ થઈ પ્રાકૃત ભાષા થઈ જે પ્રાકૃત સંસ્કૃતને બહુ મળતી છે તે પાલી. એ સિઆમ, સિલોન, અને બ્રહ્મદેશના દ્ધોની પવિત્ર ભાષા છે. પાલી વિકાર-પાલીમાં જે શબ્દ શુદ્ધ સંસ્કૃત શબ્દ છે અને બાકીના શું ઉચ્ચારશાસ્ત્રના નિયમ પ્રમાણે ફેરફાર થઈ બનેલા છે. ઉચ્ચારનો પ્રયત્ન જેમ બને તેમ ઓછો કરો એ બીજ એ નિયમેમાં રહેલું છે. સંસ્કૃતમાંનાં ઘણું રૂ૫ ઓછાં કરી વ્યાકરણને સરળ કરવામાં આવ્યું. જે રૂપ જરૂરનાં ન લાગ્યાં તે કાઢી નાખ્યાં, સાદશ્યને ધોરણે નવાં રૂપ દાખલ થયાં, અને જૂનાં રૂપ ઉચ્ચારથી ભ્રષ્ટ થઈ નવા સ્વરૂપમાં રહ્યાં. નામ અને ક્રિયાપદનું દ્વિવચન બહુ જરૂરનું ન હેવાથી જતું રહ્યું. ચતુર્થી ને પંચમી માત્ર અકારાન્ત પુંલિંગમાં ને નપુંસકમાંજ રહી; બીજા શબ્દોમાંથી નીકળી ગઈ. પછી સંબંધવાચક હેવાથી ઘણી વ્યાપક છે. મહાભાષ્યમાં એની વ્યાપકતા એના સે અર્થ છે એમ કહી દર્શાવી છે. ચતુર્થીનો અર્થ પછીથી કહી શકાય છે. પંચમીના અપાદાન સિવાયના ઘણુંખરા અર્થ તૃતીયાના અર્થ સાથે એકરૂપ છે અને અપાદાનને અર્થ તત્ પ્રત્યયથી દર્શાવી શકાય છે. સંસ્કૃતમાં ૧લા ગણના ઘણું ધાતુ છે, તેને વિકરણ પ્રત્યય પાલીમાં બીજા ગણેને પણ લગાડવામાં આવ્યો. ધાતુને આદેશ થાય છે તે સંસ્કૃતમાં અમુક કાળ અને અર્થમાં જ થાય છે; પણ પાલીમાં તે સર્વ કાળ ને અર્થમાં કરવામાં આવ્યા. સંસ્કત; પાલી: પ્રાકૃત: અપભ્રંશ-પાલીથી વિશેષ ભ્રષ્ટ થયેલી Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ભાષા તે પ્રાકૃત અને પ્રાકૃતથી પણ વિશેષ ભ્રષ્ટતા પામેલી ભાષા તે અપભ્રંશ. અપભ્રંશ એ પ્રાકૃત અને અર્વાચીન દેશી ભાષાનું વચલું પગથીઉં છે. વિષય-સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા ગુજરાતી ભાષામાં આવતાં શબ્દોમાં કે ફેરફાર થયો છે તે આ પ્રકરણથી જણાશે. સ્વરેના ફેરફાર બે પાસેનાં વ્યંજનોમાં એકજ સ્વર હોય તે ઉચ્ચાર કરે અઘરે પડે, માટે બેમાંના એકને ઠેકાણે અસવર્ણ સ્વર થાય છે. “અને અસવર્ણ સ્વર મન્ટ-ઈડું અને “ઈ કાન-પિગળ(૬) છે વર-વરણ–વણ-અને “ઉ” “અને “એ”–ાથ-સમૂ-વન-નમૂ–૪મનમૂકેહાવું), સેહ(વું), હળવું), રેહતવું), લે(વું)-૪મનમનું પ્રાકૃત છે; તેનું લેહ(૬),” “લે() થાય છે. એ જ પ્રમાણે કેહવું,” “સેહવું,’ ‘હવું, વગેરેમાં પ્રથમ સ્વર “એ” છે. હાલ સામાન્ય પ્રચાર “કહેવું,” “સહેવું,” રહેવું,’ વગેરે લખવાનો છે. ફારસી ને અરબી ભાષામાંથી વ્યુત્પન્ન થયેલા શબ્દમાં પણ આ નિયમ પ્રવર્તતે જણાય છે – રેહમ. તહસીલ, જેહર, કેહર, દેહશત અદ્ધિ -એડી. રાધ્યા-પ્રા. સેન્ના, સેજ-સજા ત્રયોઃ -પ્રા. તેર-તેર વસ્ત્ર=પ્રા. વેન્ટી-વેલ | | “અને કે “આને “એ” મરી-મેસ જી–ગાગર વાણુ–પ્રા. વાસુકા-વેલ્થ-વાળુ ! મરાઠીમાં પણ મને ઇ થાય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૫ सं. नियम-म. नेहेमी , ઉદૃન , પેંટ પ્રણમ્ , ઘો અને ‘આ’ અને ‘આ’ને “અ” અધીન-આધીન || ગોવા-આસે બાવાસ-અવાસ | ગાપોરાન-અપુસાન . “અ” નો ઓ” વર્ષ- પરી ઇ” ને “ઉંના ઉચ્ચાર કરતાં “અ” નો ઉચ્ચાર કમળ છે. એ ઉચ્ચાર કરવામાં “ઈ” અને “ઉના જેટલી જીભની ગતિની જરૂર નથી. આ કારણથી ઘણા શબ્દોમાં ‘ઈ’ અને ‘ઉ'ને બદલે “અ” થાય છે. ‘ઈ’ને “અ” નિદા-હળદર-હળદ નિસ્ટ (જિ)-ગળ(૬) પ્રતિરછાયા-પડછાયો ઝિવ (ત્રિ)–લખ(૬) વારિદ્ર-વાદળ (વર્ણવ્યત્યય થઈ) | મિષ-મસ પરીક્ષા–પ્રા. ઘવિવા–પરખ, પારખ નિત-ચન્તા નિરીક્ષ–પ્રા. નિરિવવ-નિરખ(9) ટિન-કઠણુ | (સવર્ણ સ્વરને નિયમ) તિમિર તમર વિમતિ-ભભૂતિ વિષમ (૪)-વસમું વિઝા (વિ )-વળગવું) વિચ (૨)-વક્ર વિકૃશ (વિમુ)-વમાસ(વું) વિઘટ (વિરૂઘ)-બગડ(૩) વિ-વાયવહંગ nિe-પંડ મિત્ર (મિ)-મળ(વું) વિE-(મ) વછૂટું વિદ–કાટ; . ટ-ટ મળી–ગાભણું સવર્ણ સ્વરને શિથિ–પ્રા. ઢિસ્ટ-ઢીલું ઈ નિયમ U” ને “ઉ” વૃશ્ચિા–વિષ્ણુ િિર-ગેરૂ રિક્વ(શિક૬)-સંઘ(G) | વિદ્દીન-વિદૂળ-વિહેણા(ઉથઈએ) Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૪૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ‘ઈ’ અને ‘ઉના ઉચ્ચાર કરતાં એ” અને “ઓના ઉચ્ચાર કમળ છે. એમાં “ઇ” અને ઉના ઉચ્ચારમાં કરવી પડે છે તેટલી જીભ ઊંચી કરવી પડતી નથી. આથી ઘણું શબ્દોમાં “ઇનો “એ” અને “ઉને “એ” થાય છે. ઈને એ વિમીત (મ)-અપ. વડ–બહેડું are-ડેમ વીડિશ (g. . ૨. વીટિયા)-પેઠે પિત્ત –પ્રા. પિત્રો-પેંડો–પડે, પિ विष्टि ૩ર૪ (૩ ) ઉકેલવું) વિરા–વેરાગ સીમન્ત–સંતીથી વિતરિત–વેંત | કિંશુ-કેસુડાં નીદ્ર-નેવ ઉને “અ” કાબર સુક્ષ:-સલખણે પુન: પણ ૩વન-(૫) અજવાળું ગુરુવ-કુટબ T:-પડીઓ વિદ્યુત-વીજ(બી) પુરુષોત્તમ-પરાતમાં ગુણ-ગણ વન–સકન (ગ્રામ્ય)–સુકન મનુષ્ય-માણસ | (વર્ણવ્યત્યય) ચૂથ:-જ મગુહ–અગરૂ (સવર્ણ સ્વરને નિયમ) સુહા -કુર -સુરંગ ગગુરવર્તિ-અગરબત્તી કુવાડકાળ પુશ-ગ-(ગરવી ગુજરાત),ગરવા પુર-ધર (ધરથકી=આરંભથી) કુસુમ–કસુંબે મુર-મુગટ મુહૂર્ત–મહુરત, મુરત ગુ –ગૂગળ ૩ –ઉંદર મુવી–ોડું–ગળો રૂપાશ્રય:–અપાસરે મુર:-મહો-મોડ (રવરવ્યત્યય) Page #369 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૪૭ તું-તે પુતિ-પત સુપુત્ર સપૂત ગુન લસણ વિપ-વર વારિ–વાઘરી (રને લીધે ને “ઘ') | ઉને એ પુ-નેઉર (જૂ.ગુ.)-નેવર “ઉને “ઓ' પુણ-પ્રા. કુદ-મોહ, મોહ, મોટું | મૂમિ–પ્રા. મહં-ભોંય-ભાંય ગુ–ગાર મુસ્તા–મોરવા-મેથી તાત્કૃ–તળ મુa:-માવામક(બે) પુસ્તવમૂ–પ્રાઘોરથયં-પોથી -વોટ્ટ–કાઢ મુદ્ર-પ્રા૦ મુ–મોગ છ–ોદી-કઢી (ઓ) વર–ઓડકાર કાર–#ોદ્દા-કેદાળ ૩છીર્ષ–સીસું–કું કરીશ-ઓ (ઔ) દીચ ૩ઘર ( ૨)-ઓચર (૬) લવ-ઓધવ ઉત્સવ–ઓચ્છવ ૩ઘુ ( )-ઓળંગ નવું) પૂh-q3h0-ફલ-ફેફી | કરિ ( –જિ)-એક નવું) મુ–મોતે મુજ –મોગરી કુણ્યતિ–રૂકેહે “ઐ” ને “ઓનાં અનુક્રમે “એ” ને “ઓ જૈક્રિ–પ્રા. રિમ—ગેરૂ મા ચન્-પ્રા. ફો-સહાગ-સુહાગ તૈમૂ–પ્રારા તેરું–તેલ મૌત્તિ મૂ–પ્રા. મોરિક-મોતી વૈવિશ્વ-પ્રા. વિમો–વેદિક | -પ્રા. શો-ગરો વૈવાહિશ્ન-પ્રા.વાહિશો-વાહી | યૌવન-પ્રા. ગોશ્વન-જોબન રૌવા--પૌવા-પ્રા. લેવો-સેવા- ગૌષધ-પ્રા. મોઢ–ઓસડ વૌષ-પ્રા. પોત–પાસ વૈર-વેર વૈ–ચેડાં (ફાડવાં) એ ને “ઓના અનુક્રમે “ઇવર્ણ” ને “ઉવર્ણ વન-ફીણું ૌચ-રૂપું વેના–વણ (ચુંટા) સવાળા Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સ્વરોનો વ્યત્યય નિત્-બુંદ (સ્વરેને વ્યત્યય થઈ રાવન–સુકન અન્ય “ઈ લોપાય છે.) | જટિ–કેડ (સ્વરવ્યત્યય થયા પછી મૂછ ઈને “એ” થઈ, વરિવિશ-રિ+વિ)-પીરસ(G) | માનીપતિઃ-પ્રા. મળવર્ર–બનેવી શો -કળાહળ (મા-બેન–બેન’નું બેન”) ના ફેરફાર માં સ્વર ને વ્યંજનનું તત્ત્વ, બંને મળેલાં છે. તેમાં વ્યંજનનું તવ સ્વરને ગૌણ છે. વાજસનેયી પ્રાતિશાખમાં કહ્યું છે કે સ્વરનું તવ ની પૂર્વે ને પછી છે. માંનું સ્વરત્વ કંઠસ્થાનમાં કે તાલુ સ્થાનમાં ઉચ્ચારાય છે, તેથી “ “અ” કે “ઇ” થાય છે. “ તત્વ “રિતુ,” “રણ” જેવા ફેરફારથી જણાય છે. નો “અ” કે “આ” મૃતમ્મુ-અપ૦ મારું–મડ(૬) | પૃથુ–પ્રા. પશુ-પહોળું મૃદુ–પ્રા. માં-મe. ગ્રાહુવા-સાંકળ પ્રા. વડો-વડ, વડીલ, વડેરો વૃE-પાઠ -રણ (ત્રને ૨) દક્ષ (૮)-દાખવવું #s:–પ્રા. થ્રો-કહાન મૃણ (=સીંચવું)-મટ(૬), મૃત્તિ-પ્રા.મતિમા–મહિમા-મદિના મટાડ(વું) -માટી; હિં. મિટ્ટી વૃતા-વંતાક (ગણુ) પૃથુક્ર-પ્રા. સુમ–પહુઆ ને “ઈ હરચ-અપ. ત્રિમાં-હઈયું (વર્ણ- ફાગઢ–પ્રા. સિગાઢ-શિયાળ વ્યત્યય). માતૃહૃ–પ્રા. મારૂઘર-માદર-મહિયર દઇગ્રા. હિરો-દીઠે પિતૃહૃ-પ્રા. પિફઘર—વિરૂ–પહર દિ–પ્રા. વિષ્ટિ-દીઠ, દીટ (૧૫ રૂા. સમત-ગમગ–અમી દીટ પગાર મળે છે.) વૃશ્ચિા–વિંછુમો-વીંછું–છી દર-પ્રા. સિસ-દીસે . . માતૃ-મારૂ-માં Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ શબ્દસિદ્ધિ તુ-મારૂ-ભાઈ | મૃત્યુ-પ્રા. મિશુ–મીચ(વું) ગામા-નાના-જમાઈ કૃષિ-પ્રા. વિલિ–કીસ વૃત્ત-વિટ-દીયું કૃપ-કિરપા #-સિં-સીંગ, સિંગ(ડું) ધ-પ્રા. સિદ્ધ-ગીધ સુર-ઉમટ્ટ-મીઠું માતૃ-પ્રા. મારૂત્રા-માઈ g-(9=કષ્ટ આપવું)–પીટ(વું) પ્રાતૃશ-મારૂગો-ભાઈ –પ્રા. વિદ્-પીઠ ત્રદ્ધિ-રિદ્ધિ (ત્રને રિ) કૃત-પ્રા. વિરો-કીધો ત્રાતઃ-ભત્રીજો છૂત-પ્રા. વિન–ઘી હાથ–ગરિસ્તી સામાન્ય રીતે આવ્યજનની અસરથી એક વ્યંજનની પછીના અને “ઉ” થાય છે. મૃતઃ–પ્રા. મુગો-યુઓ | ત્રાતૃ-ગ્રા. મારો-ભાઉ (મરા) 9–પ્રા. પુદું-પૂઠ -બુ – –પ્રા. પુછપૂછ(૬) સ્મૃતિ-સુરત ખાવા -પ્રા. માસિગા-માસી | પ્રાતૃગાથા-ભાઉ (ભ)જાઈ g(tar)–પ્રા. સુખ-સૂણવું) ઉપસર્ગમાં કે અન્ય પદભાગમાં આદિ “અને કે આદિ બીજા કોઈ સ્વરને લોપ (કેટલેક સ્થળે આખા ઉપસર્ગને લેપ થાય છે.) અત્તર-બીતર વત્રાળ-બચાવવું), હિ. અભ્યર્ઘ (પાસ)-ભીડ વવાના; મરા. વાવ કમ્યાન-ભીંજ(વું) –ટ -પ્રા. લિ (“હું બી આવસ” | મરથમ-પ્રા. શoi–રણ પારસીઓ “બી”ને “પણ”ના | (કેણી; કનિષ્ઠિકા બહાર અર્થમાં વાપરે છે. હિં. મી) | રાખેલી એવી રીતે મુદ્દે વાળી gવવિખ:-પ્રા.૩વઠ્ઠો-બેઠે; હિં. વૈઠા કાણુથી લાંબે કરેલો હાથ)- પવિશ(+વશ)–પ્રા.૩વરૂ–એસ રાંટે સંપન્ન-વન્ન-બન(વું) કાચમનમછણ (વર્ણવ્યત્યય થઈ). વેબ-સ-સદ્ધ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઉપજન (=ઉમેરે; આદિ “અ” ઉમેરાય છે.) મિથ્યા-અમથું મર્સના–અભ્રછના ટોપ-અલેપ ષ્ટિ–અરિષ્ટ મોદન (મુમુઝાવું)–અમુઝણ (“અમુઝાવે અતિશે અંગ—ધીરાકૃત સ્વરૂપ) વિદેશીય શબ્દમાં પણ સ્વરવ્યત્યય ને સ્વરવિપરિણામના દાખલા મળી આવે છે. થોડાક નીચે આપ્યા છે – જાહેર (જાહિર અ) જનસ (જિન્સ અ.) જાલમ (જાલિમ અ૦) જરૂર (જીરૂર અ૦) જુબાની (જબાન ફા =જીભ) રિવાજ (રવાજ અ.) તમાસે (તુમાશા ફા) રેશમ (રીશમ ફા.) દાખલ–દાખલ લહેજત (લઝઝત અ૦) " (દાખિલ-દાખિલા અo) લેબાસ (લિબાસ અ૦) દેદાર (દીદાર ફા) વકિલાત (વકાલત અ૦) જાનવર–જનાવર (જાનવર ફા) | વાકેફ (વાકિફ અ.) કસૂર (કસૂર અ૦) | વાજબી (વાજિબી– કાફર (કાફિર આ૦) - જરૂરિયાત, આ૦) કાફલ (કાફિલા અ૦) | બજાર (બાજાર ફા.) કાબેલ (કાબિલ અ૦) બદામ (બાદામ ફા૦) ખલેલ (ખલલ અ૦) પેશવા (પીશવા આગેવાન; ફા.) સ્વરભારનો નિયમ બધી દેશી ભાષામાં ઉપન્ય સ્વર પર ભાર પડે છે, તેથી અન્ય સ્વર લેપાઈ ઉપાત્ય સ્વર દીધે થવાનું વલણ છે. આ નિયમને અનુસારે તવ શબ્દમાં અન્ય “આ, ઈ,” કે “ઉ=શાન્તઅનુચ્ચરિત “અ” થાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૫૧ દાખલા – ત્તિ-વિગત નિહા-પ્રા. નિમા-જીભ પુચિ-સાસર વાત-વાત માત્રય-આસર રાધ્યા-પ્રા. સેન્ના–સેજ તિર્ગત સંજ્ઞા-પ્રા. સUT–સાન વિપત્તિ-વિપત માની–પ્રા. મી-ફિળીબેન પતિરીત મહિષી-ભેંસ રારિ-રાસ લિ-કૂખ પતિ-પદ્ધત વઝુિં–વેલ તિજાત રનની–પ્રા. રયળી-રેન વધુમધ વન–પ્રા. વાળી-ખાણુ નિ-નીંદ; મરા. ની રાત્રિ-પ્રા. રર-રાત વિદ્યુત-પ્રા. વિજ્ઞ–વીજ(બી) પરીક્ષા-૫(પા)રખ | મલિ-પ્રા. વિવ-ઓખ ગરિશ પ્રા. –હાડ | વાર્થે–પાસે-પાસ અસંયુક્ત વ્યંજનના ફેરફાર નિયમો – ૧. સામાન્ય રીતે આદિ વ્યંજનમાં ફેરફાર થતો નથી. દાખલા – વરાહુ-કડાઈ ના (ન્મ)-નાણું પર્વ-કેડી મુદિ-મૂઠ શેત્ર-કાયલ | દૂનિ-સેય અપવાદા–એકજ છે. ટુ-પ્રા. ગુગો-ગેડી; હિં. ; મરા. ૮ ૨. વચલાં વ્યંજનોમાં અષને બદલે ઘેષ થાય છે; કેમકે અષના ઉચ્ચાર કરતાં ઘોષ વ્યંજનના ઉચ્ચારમાં ઓછો પરિશ્રમ પડે છે. શ્વાસનળીનું દ્વાર સ્વાભાવિક સ્થિતિમાં હોય છે ત્યારે મોંમાંથી જે ધ્વનિ નીકળે છે તે નાદ, શ્વાસ કે અષ અક્ષરના ઉચ્ચારને માટે Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩પર. ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (શ્વાસ લેવા સારૂ) શ્વાસનળીના દ્વારને વિસ્તારવું પડે છે. આથી શ્વાસ-અઘોષ કરતાં નાદને-ઘેષને ઉચ્ચાર સહેલું છે. પ્રાકૃત વ્યાકરણના નિયમ પ્રમાણે અનાદિ, અસંયુક્ત એવાં કેટલાંક વ્યંજન લોપાઈ જાય છે; પરંતુ દેશી ભાષામાં કેટલેક સ્થળે લોપ થવાને બદલે ઉચ્ચારશાસ્ત્રના નિયમ પ્રમાણે અષના શેષ વર્ણ થાય છે. દાખલા – “ફને “” શ્રાવ-પ્રા. ગો; પણ ગુજરાતીમાં | વચ-બગ(લું; “લ” સ્વાર્થિક) કાગ’, ‘કાગ()”; હિં, પંજા., | ફ્રાન્કંગાલ મરા, ને બંગા.માં પણ “જા” | જ-કાંકણ; પણ હિં, શબ્દ છે; સિં. વાંગુ શ્નો –ગાદ સર–પ્રા. લગઢ (૪)-સગળું ! પર્યક્ર-પલંગ (સઘળું, “સૂ'મહાપ્રાણને લીધે | મુશ્કેટ-મુગટ ‘ગૂ ને “ધ') | #ાર્યવા:–કહ્યાગરો, કાજગરે wજર-પ્રગટ મૂવા-મૂગો સાવર-જૂ. ગુ. પગાર(કોટ) રાદ-સાગ(નું ઝાડ) “ને જ ટૂચ (સૂર)-સૂઝ(વું) | –તજ જ વ–પ્રા. શિ . ગુ. જિ-જ (અવધારણવાચક) ' ટ–પ્રા. શીરો–કીડે ઘટવા–પ્રા. ઘોડે વર્ષ-પ્રા. વળો -કાપડ ઘટિાં -પ્રા. ઘહિમા-ઘડી કરા-પ્રા. વાહો-કઢાઈ–કડાહી વર (બારણું)-કમાડ વર–પ્રા. વડો-વડ ટિ–કેડ ટામા, પકો-ડે શાટિ–સાડી મટ-માટે-મારિ-ભાડું પદ-પડળ-ડાળ Page #375 -------------------------------------------------------------------------- ________________ पटहः- आ. पडहो- पडे। (पडद्यभ) पटोल - ५२वण ('ड्'नो '२' ४ ) - | तट - त भरा० पडवळ मुकुट - भ13 (भ33) ́eniz (enìzafa, exz_u1g)-13(g) त्रोट ( त्रोटयति, त्रुट् ) - तोड (वुं) रट ( रटति, रटू ) - 23 (9) Rif2-(1518)213 कटु-83 શબ્દસિદ્ધિ पत (पत् - 43 ) - 43 (g) प्रतिघातः- पडद्या प्रतिवेशी - पडे।सी वापी-पाव कूपः - दुवे ताप-ताव कटक (म्) -33. खट-पड खटी-मडी 'त'ना भूर्धन्य 'द' धर्म ' जामाता - डि.भी दामाद स्फुरत् (स्फुरने। वर्त० ० ) - प्रा. फुरन्दो - ३२- हो; भश० करीन्दो 'यू'नो 'वू', कुक्कुट :- 33 बटुकः - अडवा (मडुमो) | anfear-9151 वीटिका - मीडी कच्छटिका - प्रा. कच्छाडी - छडी प्रतिच्छाया - पडछाये। बिभीतकम् - २५५. बहेडउं- मेडडु (ड) | प्रतिशाला -45 ( २ ) साज कौतुक - 313 हरीतकी - प्रा. हरडई - 62 डे मृतकम्-अय. मडउँ—भ3 (हु) उत्खात (उद् + खन्- 1 () - मेड(i)-@413(g) प्रतिपृच्छा५५७ प्रतिपद्-पडवे 'त'नो '६'-'धू' ૩૫૩ कत ( कम ) - २५५० कीदउं - धु पीत (कम् ) - ५५० पीदउं - धाधुं तुन्द-हु अवथित 'भू' कपाट - प्रा. कवाड - 3भाउ प्राप (प्र+आप् भेजवं ) - पाभ (j); आ. पाव शिंशप - प्रा. सिंसव - सिसभ गोपाल-गोवाण कच्छपः-५यये। (व् ने बू ५२२५२ | दीप:- हीवे हसाय छे.) मण्डप :- भवे Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નિવૃત્ત(નિવૃત)–નિવડ() વવન (મ) સમણું ક્ષવળી-ખમણી પદ્–કાડી; મરા૦ વડી-વત્તુરીથઈ લવઃ-પ્રા. સવઃ-કસોટી આપ—આબદા ત્રવા–પરવ(ડી) નાપોટ (૩==ભીષણ)–ચાવડા સા—સવા વડ (વ=પડવું) પઢ(વું) તંત્ર-પ્રા. વાઢા-દાઢ શિથિ—પ્રા. સઢિઢીલું I—કાઢ સર્વજ્ઞ-સરસવ યપ (વ–વાવવું)-વાવ(વું) વિતઃ–વરવા ચાવ(પ્ર+હ્યા; સ્થાપય)–પાઠવ(વું) અવવર:–ઓરડા (અવ–૪૩–એ) વટપત્ર-વટવ ્-૧૬૬૬ વડાદ(ફું; દ્રના ૬ ને ર્ જુદા થઈ) પિથ-કાર્ડ(ના વ્ થઈ ના સંપ્ર સારણથી ૩ થઈ ) = 'છ્તા ‘' ‘ડ્તા ‘ર્’ કે ‘’ (૩, ૬, | જીઇ (ી=મવું) ખેલ, ખેલ(વું) (‘૨' જવાથી ‘'ના મહાપ્રાણુ ‘પ્′ થયા છે.) ગુરુ-ગાળ તાજતાડ લુછી–કાઢી(એ) ne (પ્=ખેંચવું)-કાઢ(વું) મઠ-મઢી વેદ (વેવિંટાળવું)-વેઢ થ (ધૈય્=ઉકાળવું)-કાઢ-કાઢા-કઢી ૢ પરસ્પર બદલાય છે.) * જોડ:-ખેાળા (‘ને લીધે ‘ક્’ના ‘ખૂ’) વાવરા-પ્રા. બારઢ (‘'ના ‘ટ્’ થઈ ‘૨)–અગ્યાર દ્વારા-પ્રા. ચાહ–બાર યોગ–પ્રા. તેનૢ-તેર તકાળ-તળાવ મતક્ષી-પ્રા. ગજસી-અળસી (‘ત્’- | વાહન—(મ)—પારણું મા ‘ટ્' પછી ‘ૐ’-‘Q') અટ્ટાાિ-અટારી પોરા-પ્રા. સોન્દ્-સાળ સ્મૃતિ–પસલી વીર (પી=પીડવું) પીલ(વું) ચેટઃ-ચેલો (‘ટૂ'ના ‘ડૂ' થઈ) રોહ:-પ્રા. તો (ડો) જો–દાહેલાં દક્ષ-જીવલ-લૂખું Page #377 -------------------------------------------------------------------------- ________________ હાય શબ્દસિદ્ધિ બન્ને “” અને “લૂ ને “ના” ની-લીલું રોક–નાંગર નિવા–લીમ(ડ) સૂ ને “હું” બધી આર્ય-હિંદ ભાષામાં આ વલણ છે; પણ પંજાબી ને સિંધીમાં વધારે છે. ગુજરાતીમાં અશિષ્ટ વર્ગમાં મુખ્યત્વે દક્ષિણ ભાગમાં બને “હું” કરવાની વૃત્તિ ઘણી પ્રબળ છે (શાક-સાક-હાક; સમજવું-હમજવું). સતિના ને બધી આર્ય-હિંદ ભાષામાં ટૂ થાય છે. સપ્તતિની મિશ્ર સંખ્યામાં આ ફેરફાર જણાય છે. વ્રત–પહાડ (“તને “” થઈ | પાષા-પહાણ (૫ને શું થઈ) ને લીધે “” થેયે અને “સ ને “હું” થયે છે.) રિલ-પ્રા. વિગઢ-દિહ, દહાડા) “સૂ છું યુવા પ્રા. શું છે મને હું છે એય અને અનુનાસિક છે, તેથી તેને હૈં થાય છે. વર્તમ-કાદવ તારત–તરતવ ગુમાર-કુંવર માત્ર–આંબ-આંબોઈ ધૂમ-પ્રા. ધૂમ-ધુ (“મને મા%િ()-આંબળું() વું” થઈ લોપાય છે). જોમચ-ગેબર. નર્મા–નર્બદા તાશ્ર–તાંબુ વર્ધમાન–વઢવાણ મમિ-ભય-ભાંય (હિમાં ફૂલમહામાત્ર-મહાવત પાઈ મૂહું) સુમતિ-સગવડ | રોમન-આ-વાં (વું લેપાઈ) દન્ય વ્યંજનનાં મૂર્ધન્ય દન્ય વ્યંજનને ઉચ્ચાર કરવા કરતાં મૂર્ધન્ય વ્યંજનને ઉચ્ચાર Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કરવામાં વધારે મહેનત પડે છે. પ્રાકૃતમાં છે તેના કરતાં સંસ્કૃતમાં દત્ય વ્યંજનનો પ્રયોગ વિશેષ છે અને પ્રાકૃતમાં મૂર્ધન્યનો પ્રયોગ વિશેષ છે. પ્રાકૃતમાં તેનો ટૂ થવાના દાખલા થોડા છે; પરંતુ ને હું થવાના દાખલા ઘણું છે. ને ન્ સામાન્ય છે. કેટલેક સ્થળે સંસ્કૃત ને પ્રાકૃતમાં દત્ય અને દેશી ભાષામાં મૂર્ધન્ય જોવામાં આવે છે; કેટલેક સ્થળે સંસ્કૃતમાં દત્ય અને પ્રાકૃતમાં અને દેશી ભાષામાં મૂર્ધન્ય જોવામાં આવે છે, અને કેટલેક સ્થળે સંસ્કૃતિને પ્રાકૃતમાં મૂર્ધન્ય અને દેશી ભાષામાં દન્ય જોવામાં આવે છે. પત (ત્-પડવું)-પ્રા. ૫૪–પડ(વું) | ટુહિતા–ધમા-ઢીંગલી પત્ર–પ્રા. પત્ત–૫ડ-પડીઓ ટર્મ-ડાભ (ને લીધે) પત્તન–પ્રા. પઢા-પાડા (શહેરને રોહિત –રોહે (તનો ર્ થઈ ) ભાગ); હિ. પટના મૃત્તિ-માટી રંશ (સંરકંસવું)-ઝ. ૩-ડસ(વું), વૃદ્ધ વડે ડાંસ, ડંખ વૃધ ( વધવું)-વઢવું) હૃઢ (તયતે કર્મણિ)–પ્રા. – ડું, વર્ષ (વર્ષ-કાપવું–વાઢ(વું) દાઝે; ડામ ર્ત (ક્રર્ત-કાપવું)-કાટવું) ર–પ્રા. –ડર, ડર(વું); હિં. હરના રિપવર્તિ–દીવેટ તિજ(મું –અપ. તિગવું–ટીલું, સાર્ધ-સાડા ટીકડી (વ્યંજનના વ્યત્યય સાથ)| ન્યા-ધણા તુરી-ડે ધ (ધનાશ કરવો)–પ્રા. ઢન્નવતિ (ર ફાડવું); પ્રા. ર-દળે, - ઢકેલ(વું)-ધકેલવું); ધક્કો દાળ, ડાળી ( હિ. – | ટ ( ગર્જવું)-રડ(વું); લડ(૩). શાખા); ડલ્લો 5 ( શિક્ષા કરવી)-પ્રા. ૪તુfe (વર્ણવ્યત્યય સાથે)-ડુંટી ૬; ડંડ, ડાંડી, દડે, દંડ(વું); ર –ઠુંઠે દંડકે, દાંડે, દાટ, દાટ(વું), ગુર (ગુ-તૂટવું)-પ્રા. તુ-તુર દાંડી, ડાંડીઓ, ડટ્ટો તૂટ(૬); સેંટો (ટાટો) પાનીય–પાણી કુર (દુ-હલાવવું); ડોસા-ડળી, નાના-નણંદ ડોલ(વું), ડેળો માનુષ-માણસ Page #379 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩પ૭ દિન-કઠણ | તન (તન =રાણવું)-તાણ, તાણવું) પર પુનઃ-૩-કેણુ રાઃ (ર=નાશ પામવું)-પ્રા. સહનયન-નેણું સડ(વું) વન–વેણ ફોર્ચા–પ્રા. ફો–ડેલ(૩); ડોળી; સા–સાંડસી ડોળે વસાન-(વા=ચરબી;પષક અન્ન)- રાત્રિ-પ્રા. ઢઢ-ઢીલ-ઢીલું વસાણું લો -પ્રા. ટો -ડાયલ–લાં વિજ્ઞાન–વગોણું મરાઠી અને ઉત્કલીમાં દન્ય તરફ વાની–ચાયણ–ચાણી વિશેષ વૃત્તિ છે. ફયા-ઈધણાં મરા હાઢી; હિં. કાઢી ધાના–ધાણ | મરા. ચંદા; હિ. સામાન–પ્રા. કવા–આપણુ મરા. વઢ; હિં. હેઢ વન–જણ મૂર્ધન્યને દત્ય –પ્રા. છળ-કાન, (વર્ગ+મિત્, અર–પ્રા. રા–રાન અ૫૦ mહિં–કઈ) કને વિજ્ઞત્તિ-પ્રા. વિત્ત-વિનંતિ ઘ–પ્રા. પૂછ-પાન સંજ્ઞા-પ્રા. શour-સાન જૂળમ–અ૫૦ ગુણાં-જૂનું અન્ય (મન)–પ્રા. મામાનવું) વિશપ (વિ+જ્ઞા; વિજ્ઞાપરા)–પ્રા. યજ્ઞોપવીત–પ્રા. ગોવન-જાઈ વળવ-વિનવવું) (વરનાં સ્નિગ્ધ) પ્રા. ગળ જાન ગુજરાતીમાં “ણું” છે ત્યાં હિન્દીમાં ઘણું શબ્દમાં “ન” છે– દોન, ટિન, માપના, ના, માનુરા, વગેરે | વ્યંજનનો લેપ અનાદિ, અસંયુક્ત , , ૫, ૬, ૪, ૨, ૬, ૬, અને બહુધા લોપાય છે. પ્રાકતમાં વ્યંજન લોપાયા પછી સ્વરો સંધિ થયા વિનાના રહે છે; પણ દેશી ભાષામાં તેની સંધિ થાય છે. વ્યંજન લોપાયા પછી ૧ કે ના રહે, તેની પહેલાં કે મા હોય ત્યારે તેનો ઉચ્ચાર લધુ પ્રયત્ન જેવો થાય છે અને હસ્તલિખિત પુસ્તકોમાં એમ લખાય પણ છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ હ૫૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણું અનાદિ અને લોપ ક્રો૪િ-પ્રા. શો-કેયલ; હિં, રાટ-રાડેડ ૫., સિ.માં જો; ઉત્ક માં | મુવ-પ્રા. માર-મોડ જોયિ છે. નવુ–પ્રા. ૩–નોળ (નળીઓ) વુમવાર–પ્રા. લુખ્ખાગાર-કુંભાર | નારિવેઢ–પ્રા. નારિ–નારિએળ સુવર્ણજાર–પ્રા. સુવાગાર-સણાર; | scult–પ્રા. વનસુમાત્રોસેની; હિં. સોનાર ઉનાળે અમેદાર-ચમાર મૌરિવ-પ્રા. મોતિગં–મતી ઢોદવા-લુહાર યૂ–પ્રા. કૂવાજૂ મયુર–પ્રા. –મેલ (પાક; ફાલ), 1 યૂથિ–પ્રા. નૂટિંગા-જૂહી-ઈ મોર, મરવા; હિં, બં.માં મૌત્ર | શાટિ–પ્રા. સહિમા-સાડી મધર-પ્રા. અવાર–અંધેર | તૈનિઃ –પ્રા. સેઝિગો-તેલી રીતશાસ્ત્ર–પ્રા. સીગા (થા) ઋગો- | તામ્યુઝિઃ –પ્રા. તવોરિઝો-તંબોળી શિયાળે વિક્સાવાઃ-અ.વિઝાક–વિઆળુ* ઘ૪–૧૨–બેરસલી | વાળુ અનાદિ “ગ”નો લોપ નાર–પ્રા. ચિર–નેર(‘ત્નો થઈ); મશિન–પ્રા. માળી-વહિળી–બેન; ચાંપાનેર પંજામાં. મૈન, સિંધીમાં મેજી; સાર–પ્રા. શાયર–સાયર મરા.માં વદ્દી, બંગા.માં છે. દિપુનઃ–પ્રા.૩૩ળો-બઉ(બમણો, { રાજા–પ્રા. લિયાસિયાળ મ’ પ્રક્ષિપ્ત) મૃ#–પ્રા. મગંગ–અંક (કવિતામાં વપરાય છે.) અનાદિ ચૂને લોપ સૂચી–પ્રા. હૂ–ોય, હિ. ને મરા-- | વન–પ્રા. વન-વેણ(નો રંઘઈ) માં સૂર્ણ | વનમૂ–અ૫. વારં-વાનું, બાનું તૌત્તિ-સોઈ-સઈ | ર –રત્તગંગ—રતાંદળી * સુરતના નાગરેમાં “વિઆળું” શબ્દ વપરાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૪૫૯ અનાદિ જુને લોપ રાના–પ્રારામાનાયા-રાય રાજપુત્ર-પ્રા. શાળવત્ત-રાવત માગન–પ્રા. મામા-ભાણું અનાદિ “તનો લેપ પિતૃહૃ–પ્રા. વિરૂઘર-પદ્દા–પીયર | બ્રાતઃ–પ્રા. માફકો-ભાઈ માતૃ ર–પ્રા. માફવર–મારૂ–મહિયર ! માતા–પ્રા. માફગાં-માઈ પ્રાદૂનાથા–પ્રા. માનાયા-ભેજાઈ; ચતુરાતિ–પ્રા. વાવીયા-ચોવીસ . भौजाई ચતુર્થ–પ્રા. વડ–ચોથ–ચોથું તા-અપ, જયગ૩-ગો ચતુ–પ્રા. ગોકુળ-વાયુ-એવીતા-અપ. વીર-પીળું ગણુ–ણું ઘર-પ્રા. ધિ–ઘી | ચતુa –પ્રા. ૩૧-ચક માનવ–પ્રા. માસિગાં-માસી; | sતોત્રી–પોળ હિ. મૌસી વાહૂ–પ્રા. વારવાયલ મૃત:-અપ. મુમ૩–મુઓ વાવત–પારેવો–વું માતા–પ્રા. મામા-માં ૩વતાર –ગોગો (સવના “વને ૩ વાતિ–પ્રા. શા–જાઈ થઈ ગ+==ો, તુ લોપાઈનાતિપસ્ટ–પ્રા. –જાયફળ | ઓવારો (“વ” પ્રક્ષેપક) તી-કેવડે (૧૬ પ્રેક્ષક) અનાદિ “ને લોપ @ાતિવ્ય-અપ. વરૂવડું ખાવું ! વેના–પ્રા. વેગળા-વેણાં (ચંટ) રોહિતધ્યાન-અપ. રમાવવું–રોવું | જરુ–પ્રા. ઝ–કેળ પોન–પ્રા. વાગોળ-વા – | –(H)-અપ. હિમા-હઈયું પણ-પોણું - (સ્વરવ્યત્યયપૂર્વક). હરિ–પ્રા. વર–ખેર વા–પ્રા. પાય–પાયદળ); પાય વાર–પ્રા. ગાર-ક્યારો (રી); પા અનાદિ “ને લેપ જૂનઃ-પ્રા. ફૂગો-યુઓ (કુ); | ટીપ:-*દીવો; હિં. વિચા; પં. સીમા હિ. ગાં; બં, ઉ. મા | વીરપૂર–પ્રા. વગર–બીજોરું વિપાસા––વિનાના–સી-પ્યાસાસી * ગુજરાતીમાં “પને “ થવાના દાખલા વિશેષ છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અનાદિ ને લોપ શિય–અપ. વિડ–પિઉ વનીય-પ્રા. વળપાણી | મથુ–પ્રા. –મેર અનાદિ ‘ લેપ નીવડ-પ્રા. ગીગો-અપ. વી - પ્રવિડ–પ્રા. વરૂ–પેઠ-પેઠે વિવ:–અપ. વિગદર-તિમ – ૩૫વિષ્ટઃ–પ્રા. ૩વો -બેઠ-બે દહાડે (અપ૦માં “ડ” પ્રત્યય (૩ લપાઈ) સ્વાર્થિક છે) વેઢ-કારેલ-લી–લું અન્ત:સ્થના ફેરફાર ને ન્ હિન્દી ને બંગાળીમાં તેમજ પંજાબીમાં નિયમિત રીતે થાય છે; પણ મરાઠી, ગુજરાતી, અને સિધીમાં કંઈક ઓછો થાય છે. ચાતવ્યમ–જવું;હિં. નાના; પં. શાળા: ચમુના-જમના મરાકાળે; બં, જાતે; ઉત્ક. | ચષ્ટિમધુર–જેઠીમધ जिबा યૂથ-જૂઈ ચીં-જગત રૂદ્રયવ–ઇન્દ્રજવ ચા-જાગ ય–કલેજું વોત્ર-જેતર; હિં. નોત ચોથ-જોગ; મરાને હિંગોળ; यक्ष-राक्ष મરામાં થોડા પણ છે. વર–જશ વાર્ય-કારજ “યુ'નું સંપ્રસારણ (ઈ) વ્યના ()-વીજણે નયન–પ્રા. જયા-નેન દવ્યતીત (૩૫)-વીત્યું બની-પ્રા. વળી–રેણુ પ્રત્યય—પતીજ | વન–પ્રા. વચન-વેણ “2” લોપાત નથી, ચીકણે છે. રિદ્ર–પ્રા. થ્રિી-દુસ્ત્રી-હળદર ‘ને “” પાન (H)-પારણું-પાલણું Page #383 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ક૬૧ ધૂ' બુ” સાથે ગુંચવાય છે. સિધી, ગુજરાતી, અને મરાઠીમાં વ” ને “બૂ જુદા છે; બીજી બધી હિંદ-આર્ય ભાષામાં એક છે. “” (સંપ્રસારણ) હવામાન–પ્રા-તુરંત-સુરત, તરત | અવસર (નવા –સાસર)- સર(વું) નવમી-નેમ પ્રતિવેર–પાસી નવરાત્ર–નોરતાં ધવ8 (H)-ધોળું શર્વિા-કડી ( ન્ થઈ) વ–કાળીઓ અવરમાત્રિ-એરમાઈ (જ્ઞો દ્ થઈ) | રસવતી-રસોડું જવવ–ળે અવછાય-ઓછાડ(વું). અવક્ષ (માછવલ)-ઓળખ(૬) | નો લોપ હિંદીમાં તો ૨૧થી ૨૮ સુધીના સંખ્યાવાચક શબ્દમાં વોવીસ ને ઇવીર સિવાય બધામાં ઘુ લોપાય છે. રવી, વાલ, તેલ, ઘી, વગેરે. ગુજરાતીમાં “પચીસીમાં ‘ લેપાય છે. ને “મ” નીવાર–નમાર ધીવ—ટીમર ત્રાપ્રા. સિમળ-સમણું સુપર્વન-સપરમે ઝાવાર–પામર-રી | અવતાવા-ઓસામણ , ૬, , , મેં સામાન્ય રીતે અલ્પપ્રાણ લેપાય છે અને હું ચીકણે હેવાથી કાયમ રહે છે. આ કારણથી ખૂ“ધ”, “થે, ધ, ને ‘ભુને “હું થાય છે. “હું” પુર્વ-મુમાં | સી-પ્રા. સહી-સહી, સાહે(લી) છે–પ્રા. ત્રિો -હીઓ નર્વ-પ્રા. નહે-નહે(૨) Page #384 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું મૃહદ્ વ્યાકરણ 'धन। '' मेघ-प्रा. मेह-मेल, मह(al) मातृगृह-प्रा. माइघर-माइहर-मडीअरघट्ट-२६८ ___५२; भ२१०-माहेर प्राघूर्णकः-प्रा. पाहुणओ-५३। भूमिगृह-प्रा.भूइघर-माय;हिं.भुयारा पितृगृह-प्रा. पिइघर-पिइहर-पायर; | देवगृह-प्रा. देवघर-२३ 6. पीहर ” કાયમ घोटकः-घो। | घूर्णितव्य-धूम घट: ''ना ' पृथुक-पहुँमा 361 प्रथम-पहेतुं पृथुलकम्-१५. पुहुलउं-पाj कथ (कथ्-हे)-प्रा. कह-86(j) | मथितकारी-मडियारी कथानक-निका-प्रा. कहाणअ-णिआ ''यम ग्रन्थि मन्थितव्य-मथg प्रन्थितव्य-isg '' '' बधिरः-प्रा.-बहिरो-महे। 6. गोह दधि-प्रा. दहि-ति | गोधूम-प्रा. गोहूम-4, . गोहं साधु-प्रा. साहु-सा (२) परिधा-प्रा. परिहा-५९२ मधुक-प्रा. महुक-म(i) (वर्णव्यत्ययथा) वधू-प्रा. वहू-वर्ड मध्ये-महि गोधा-. गोहा-घा (पाटा); | 'यम युद्ध-शुद्ध भी देशी लापासोमा । धावक-धोभी-भी जुझ ३५ श्रास रे छ. जुझार- धवल-धोj યુદ્ધો | ध्मा-प्रा. धुमा-धम Page #385 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૬૩ શ્નો “હું” મા-પ્રા. પ–પહ વિમાનમ-અપ. વિદ્યા–વહાણું કુમ (સુશોભવું)-ઝા મુદ્દ–| વટ્ઝમે-વહાલ-લું (વર્ણવ્યત્યય) સેહ(9) સુમ–સહેલ–લું , શોભાયમાન-સહામણો ટુ-દેહેલ–લું તમા–પ્રા. લો -સેહાગ પ્રચમિકાન-પ્રા. વચગાળ–પિછાણમામી-બ્રા. શાહીર-આહીર, હિં. | વું; “ભને “હું” ને “હને બીર લીધે “ને છૂ થાય છે. હિં. મૂ-પ્રા. હો-હ(વું) पहिचान મા-હાડે–ડી • | વિમ-વહેંચવું) (મ-મેળવવું)-પ્રા. -(વું) | રામ-લાહ-હાઓ, લહાવો નિમાય-નિહાળવું) શ', અને “હું શુ-હૂંઢ મ(૩)-સામળું મનુષ્ય-માણસ રયાઃ-સાળો મણિી–ભેંસ વિશ્રામ-વિસામો વિવ (રવિન્-વેય)- રાગ્ય-સેજ પીરસવું) રામને-સમણ ર -સાંકળ ફિ -સીકું નાશ (નારાય)-નાસ(વું) રાઉં-સૂપ(ડું) કુષ્ય-સૂકું શુદ્ધ(મુ)-સૂવું રિંશુ-કેરુ(ડું) શોથા–સેજે શિરોનાન (મું)-સરનામું શ્રેઢિ–સીડી શી-સાલ પરાઠા-દીવાસળી જિરાપ-સીસમ ચામ-સામે ને હા-છાણ રાવવ-પ્રા. છાવરા-છોકરો) શેર-છે-લું), છેડ-ડે-છેવટ | રાવર:-છકડો Page #386 -------------------------------------------------------------------------- ________________ ३१४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ને ખૂ. જૂની ગુજરાતીમાં “ને “” લખાય છે ને ઉચ્ચારાય છે. માપ (માથું)-ભાખવું) | વિષ-વિખ અલ્પપ્રાણ મહાપ્રાણ મહાપ્રાણુને ઊષ્માક્ષરને લીધે અલ્પપ્રાણનો મહાપ્રાણ થાય છે. વનસ-પ્રા. વનસ-ફણસ ને લીધે | મિત્ર-પ્રા. મિ-ભેળ (જૂને લીધે ) | મુને મ) સત–પ્રા. વાણિગ-ખાંસી (સુને ! વર્ષર–પ્રા. વઘર–ખપ્પર (રને લીધે લીધે જૂન ). ને ૪) પશુ-ફરસી #ો :- ળે ગુણ-ભુસ–સું ()-ખસવું) પાથેય-ભાથું વાપ-બાફ વીજ:–ખીલો(કારણ વગર અ૮૫૦ 0િ-પ્રા. ટ્ટિ-હાડ ન મહા ) પારા-ફસે સૂપઃ- (કારણ વગર) સંસ્મર (સંસ્કૃ–સંરમ)-સાંભરવું) | વતિ -છક (કારણ વગર) (ને લીધે મને મું) મેવા–પ્રા. ગેસ ૩-૩૩-મેઢે નિર્વાહ (નિવનિર્વાય)–નિભાવ | શોખ:ખૂણો છે નવું) (ને ન્ થઈમ) (0)-ખાંડ(૩) અહી કારણ વગર કરાર–ખીચડો I –ખેટું અનુસ્વારને ઉમેરે બેલનારનું નાકમાંથી બેલવાનું વલણ આનું કારણ છે. વન–પ્રા. વં–વાંક-કું વૃશ્ચિ–પ્રા. વિંછુડ-વિંછુ -પ્રા. શંકુ-આંસુ | -ત્રાંસ-ત્રાંસું પુ –પ્રા. પુંછ–પુંછ(ડી) શક્ષિ-પ્રા. લિવ-આંખ મા -બા. મંગાર-માંજર Page #387 -------------------------------------------------------------------------- ________________ પ–પ્રા. લેવ-ફ્રેંક(વું) -દહર-રા ઢવુઃ-પ્રા. {જ્જુબો-દળ(વું) વક્રમ-વહાલ-લું સુમ-સહેલ-લું ટુર્નમ-દાહલ-લું વિકાળ–ખિલાડી લટી–ચકલી તુમ્વી ખૂંટી રાળી-નીશા રિદ્ધિ-કીચડ મિત્રવ—ન શબ્દસિદ્ધિ વર્ણવ્યત્યાસ સૂચÎ-ભૂરસી તિર્યંચ્-તિરછું પ્રત્ય ્-પછ (પ્રત્યંચા) નિયાવહીય-નતવાળીએ શમધુર-ખટમધુરૂં ( 1 ) ચમન-મણુ વારાહ–ચાવળું તારા-દીકરી બટાવરા-પ્રા. અટ્ટારઢુ-અરાદ્ધ ઘટ્યાય-ધડિયાળ પ્રાપૂર્ન:-પરા(હ)ણેા મુજ-છેાગ-ગું વરિયા–પહેર(વું) હ-કરેણુ-હું વારાજકી—વાણારસી-બનાસ મહારાષ્ટ્ર-પ્રા. મટ્ટ-મરાઠા વ્યંજનાના પરચુરણ ફેરફાર હોળી-કાણી સુવાસિની–સાભાસણ ગચિત્ર—અદકું મૈત્રી-પ્રજા-મેદી ૩૬૫ સંયુક્ત વ્યંજનના ફેરફાર સંયોગઃ પ્રકાર—દરેક વર્ગનાં પહેલાં ચાર વ્યંજન પ્રખળ વહ્યું છે, બાકીનાં એટલે અનુનાસિક, અન્તઃસ્થ, અતે ઊષ્મ, એ નિર્બળ વણું છે. પ્રાળ વર્ણના બેડાક્ષર તે પ્રબળ સંયેાગ, નિબઁળ વર્ણના જોડાક્ષર તે નિર્બળ સંયેાગ, અને પ્રાળ અને નિર્બળ વર્ણોના બેડાક્ષર તે મિશ્ર સંયાગ કહેવાય છે. પ્રાળ સંયાગ—, વ્, સ્ક્રૂ, મ્, સ્, સ્ક્રૂ, વગેરે મિત્ર સંયેાગ-દ્, સ્, , સ્, મૈં, વગેરે નિર્બળ સંયેાગ-‰, મેં, હૂઁ, વગેરે Page #388 -------------------------------------------------------------------------- ________________ ३६१ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ નિયમ ૧. પ્રબળ સંગમાં પ્રાકૃતમાં પ્રથમ વ્યંજન દ્વિતીયને મળતું થાય છે; અર્થાત, પ્રથમ લોપાય છે અને દ્વિતીય બેવડાય છે. પંજાબી અને સિંધી સિવાયની તમામ હિંદ-આર્ય ભાષામાં પ્રથમ વ્યંજનને લોપ થઈ પૂર્વ સ્વર દીર્ધ થાય છે. . -~ા. વળી-ખાંડું -પ્રા. -સાતુ રાજ્વ-પ્રા. સંસાદ; પંજા. સ ર-પ્રા. ર-રાત-તું; પં. રસ્તા મ-પ્રા. મત્ત-ભાત; પંજા. મત્ત; ર્સિ. તો સિ. મા મૌવિ–પ્રા. મોત્તિમ-મોતી પુર-પ્રા. ડુત્ત-સૂતું -પ્રા. લત્ત-સાત મુદ-પ્રા. -મેગ સક્ષમ-પ્રા. સત્તમ–સાતમ-મો છિન્ન-છીક સતરા-પ્રા. સત્તરદૃસત્તર; હિ. સુત્તિ-પ્રા. લિપિ સીપ, છીપ सत्तरह વરર૪-(૩૬ ) પ્રા. ૩- | સતિ–પ્રા. સાત-સરિ-સ્ત્રાર ઉકેલ(૬) સિત્તેર ૩ર-પ્રા. –ઉકર(3) ૩૫-(૨ )-ઊગતવું) -પ્રા. યુદ્ધ-દૂધ કથા-ઊઠ(વું) દૂર-ગ્રા. મુરબ્બોગર-મેગર-રી | વઢ–પ્રા. છgો-છ . યુઝ-પ્રા. લુઝ-કુબ(ડો) | મુ-પ્રા. મોહ્ન-મોકળો) - ૨ () મિશ્ર સંગમાં નિર્બળ વ્યંજન પ્રબળની પૂર્વે કે પછી હેય તો પ્રાકૃતમાં નિર્બળ વ્યંજન પ્રબળમાં મળી જાય છે; અર્થાત, નિર્બળ લપાઈ પ્રબળ બેવડાય છે. દેશી ભાષામાં બેમાંથી એક વ્યંજન લેપાઈ પૂર્વ સ્વર દીધે થાય છે. | (ભા) નિર્બળ વ્યંજન અનુનાસિક હોય અને પ્રબળ યંજનની પૂર્વે આવ્યું હોય તે તેનું અનુસ્વાર થાય છે. પ્રાકૃતમાં એવી સ્થિતિમાં પૂર્વ સ્વર દઈ થતું નથી, પણ દેશી ભાષામાં થાય છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૬૬૭ () ના દાખલા ગણિ-પ્રા. –આગ ત–પ્રા. તિષ્ય-તીખ-ખું કર્વ-પ્રા. ૩૦મ-ઊભું #-પ્રા. ઋT-લાગ સ્કુર-પ્રા. દુર-દાદુર-દાદર મગન:-ગ્રા. મામો-ભાગ્યે -પ્રા. સંગ-કંડ-મુંડે (સિ.- -પ્રા. -દાભ માં પણ છે) નન્ન-પ્રા. ઘT–નાગ-ગો વિચ-(fea)-પ્રા. સિઝ-સીજ(વું) રાશી-રાણ –(–ાય)-પ્રા. લg-આપ રાશીવી (રાશી=સૂર્યપત્ની)-રન્નાદેવ, જ્ઞા-પ્રા. નાના-જાણ(૬) રાંદેર થ-જાગ સંજ્ઞા-પ્રા. સાળા-સાન -પ્રા. સવ–સાપ યજ્ઞોપવીત-પ્રા. ગળોવ-જાઈ સર્ષ-(મ+=; સમર્મા) પ્રા. | મ–પ્રા. વર-કાદવ સમM-સોંપવું) ત–પ્રા. ત–તાક(9) વિજ્ઞતિ-પ્રા.વળત્તિ-વીનતી (વિનંતિ) | (મા) ના દાખલા –પ્રા. વળ–કાંકણું વડુ-ચાંચ રાટ-પ્રા. વંટો-કાંટો ન- ઘ વ-પ્રા. ચંદ્ર-ચાંદ સુષ્ટિ–સુંઠ ૫ ( પૂ)-પ્રા. -કાંપવું) | નવું-જંબુ વિશ્વ-પ્રા. વંધ-ખાંધ સંવાદ્ર (સ -સમૂ+પરચ) || સાંપડ(વું) ઊષ્માક્ષરવાળા મિશ્ર સંગ જોડાક્ષરોનાં બંને વ્યંજનનાં તત્તર સચવાય એવી રીતે ફેરફાર થાય છે. , , ધુ, , , , vમાંના ઊષ્માક્ષર અને શ્વાસ વર્ણોનું મહાપ્રાણત્વ તત્વ , , , 7, ને માં મળી જઈને તેના ૩, , , શું, ને છું થાય છે. પછી તે બેવડાય છે ( આરંભમાં હોય તો તે બેવડા નથી ) અને પ્રથમ વર્ણ તરીકે વર્ગીય પહેલું વ્યંજન થાય છે. ૪પ-પ્રા. રાવ-ખાંધ (હું લપાઈ ને થયો છે.) Page #390 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ शुष्क-प्रा. सुक्ख-सू पश्च-प्रा. पच्छ-पछी विष्किर (वि+कृ)-प्रा. विक्खिर- पश्चात्-श्रा. पच्छा-पार्छ વિખર(વું) वृश्चिक:-प्रा. विञ्छुओ-वीधु | पश्चिम-प्रा. प्रच्छिम-५२७-५२७भ स्तू इस्त-प्रा. हत्थ-हाय; पं. हस्थ; | स्तन-प्रा. थण-थान सि. हथु; भ२५; मं०, 60 हात स्त्यान-प्रा. ठिण्ण-1(न्यु) कुस्तुम्बरी-अभीर अस्ताघ-(घा )-अयाग प्रस्तर-प्रा. पत्थर-५.२२ स्तम्भ-प्रा. थम्भ-यांन(AI), मुस्ता-प्रा. मोत्था-भाथ थंभ() पुस्तक-प्रा. पोत्थअ-पोथा स्तोक-प्रा. थोअ-2() अगस्ति-मगथामा स्तब्ध-थं मुष्टि-प्रा. मुट्ठि-भूही, भुट्टी | षष्टि-प्रा. सट्ठी-सा उपविष्टकम्-अ५० उवइट्टउं-यहुँ उष्ट्र-प्रा. उट्टवेष्ट-वढा इष्टा-प्रा. इटा-2 दृष्टि-प्रा० दिट्ठि-1 (भाया ) धृष्ट-प्रा. धिट्ट-घाट दृष्टः-श्री. दिट्ठो-ही। अरिष्ट:-प्रा. अरिडो-सरी? मृष्टकम्-१५० मिट्टउं-भाई उच्छिष्टकम्-७४ यष्टि-प्रा. लट्ठि-सी तुष्ट-प्रा. तुट्ठ-४y अष्ट-प्रा. अट्ठ-म रुष्ट-प्रा. रुट-३४यु | माघवृष्टि-भाव स्थ् प्रस्थाप (प्र+स्था)-प्रा. पट्ठाब-५४१(बु) स्थानकम्-५५. थाणउ-या अस्थि-प्रा. अट्ठि-6(टूर्नु डू / स्थाम-प्रा. थाम-म द महाप्राण होवाया हथयोछ.) स्थित-प्रा. थक्क-था(j) एकस्थ- ई । स्थग-४ Page #391 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ १४ ઝ-અપ. ૧૬૩-પાઠું; પિટ્ટ-પીઠ; | છિન-કઢી–ડી(ઓ) પુ-પૂઠ વોઝ–કેઠી, કોઠા(ર) શકુણ:-પ્રા. ગુદો-અંગુઠે વ8મૂ-અપ. ૪૬-છેટું સોઇ-પ્રા. યોદ્દે-હોઠ મનિષ્ઠ–મજીઠ ફુઈ-કોઢ-ડ નિપુર-પ્રા. ળિદુર-ઠેર મણીચિ-ઠળીઓ (આદિ ૩ લુપ્ત) | प् વાધ્વ-પ્રા. a–બાફ પ-પ્રા. ન્યૂ-ફંદ-ફાંદે iાર-પ્રા. #IF–સકાર स्फ છોટ-ફેલે શ્કર (ક)-ફૂટ(૬) | wટ (B)-ફાટવું) ટી-ફટ(કડી) ને ઉચ્ચાર વર્ગીય દત્ય વર્ણની પેઠે દાંતના મૂળ સાથે જીભના ટેરવાના સ્પર્શથી થતું નથી; પણ દાંતના મૂળ સાથે ટેરવાને ઉપલે ભાગ ગેળ થઈ અડકે છે, તેથી થાય છે. આ પ્રમાણે અને ઉચ્ચાર તાલુસ્થાની વર્ગીય વ્યંજનને મળતો છે. આથી તેને મહાપ્રાણુ અઘોષ છું થાય છે. રાષ્ફરન્સ છરી-અચ્છરા (અપ- [ હિં. વાછા, વઝા-વઈ-વો ભ્રષ્ટ); સિં.માં પણ એજ શબ્દ છે | ૩-પ્રા. ૩છું –એજીંગ વ-પ્રા. વજી–વાછ(રડું); બચ્યું;/ ક્ષનો ઉચ્ચાર ન્ જે શુદ્ધ થાય ત્યારે ખૂનું તત્ત્વ મહાપ્રાણ ત્ય માં મળીને હું થાય છે; પણ + જેવો થાય–કેમકે +g ૧૩ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કરતાં ઉચ્ચાર સહેલો છે ત્યારે ને મળ મહાપ્રાણ ને અને છેષ છું થાય છે. તિ–પ્રા, વિ–આંખ વરીષ ( + )-પ્રા. પ -પ–પ્રા. વિલ-કૂખ રખવું) મક્ષિ-પ્રા. મહિમા-માખી નિરીક્ષ ( નિલ)-પ્રા. નિરિવલક્ષમાં-પ્રા. રમખમાં નિરખનવું) દ્રાક્ષ-દ્રાખ, દરાખ વૃક્ષાય (+ક્ષક્ષાર્થ)-પ્રા. પક્ષપડખે ('ડ' પ્રક્ષિપ્ત)-પ્રા. – | વા–પખાલ(વે) પાંખ, પાખ (પાર્શ્વના અર્થમાં) | વિક્ષાઢન–વીછળ(૬) પક્ષ (રમ્)-પ્રા. ર-રાખ(૬) | વાલ–ગોખ સાક્ષH-અપ. ૩–અંગ- | શુરિ–પ્રા. શુરિમા છુરી-છરી ૨ખું લોઢનમૂ-છંદણું સાલ (૩૫+રક્ષ—પ્રા. ૩વશ્વ)- | ક્ષર-ઝર(મર) ઓળખનવું) ક્ષીર–પ્રા. ઝીર–ખીર વો(ચ) ()-ચોકખું | | *ક્ષેત્ર-પ્રા. છેત-ખેતર ક્ષા (ક્ષવ=નાશ પામવું)–ખપવું) | -પ્રા. રિ–રીંછ દુમુક્ષા-ગ્રા. વૃદુલા–ભૂખ તલ (તમ્)-પ્રા. ત–તાસ(વું); પ્રલ-પ્રા. મકવ-માખણ તાછ(૬) શિલ (રાફ્સ)–પ્રા.fસવ-શીખવું) 1 લિટ-વિષ્ય-ખેવ-તખેવ અંત:સ્થવાળા મિશ્રસંગ ટિ-પ્રા. સિગા-કાકડી | (, )–પ્રા. સવ–આપ afa –પ્રા. –આંચ પાર્ટ-અપ. લઉં-આદું; આલું મા-પ્રા. મ–માગ -પ્રા. યમ-આભ મr (૫)–પ્રા. મા–માગવું) મા-પ્રા. સમ–આગ(ળ) -પ્રા. અમ-ગાભ વર્તિ-પ્ર. વદિ–વાટ મળી–પ્રા. દિમળી–ગાભણી વર્તિા –પ્રા. વટિ(તિ)–વાટ * શબ્દના આરંભમાં જ જોડાક્ષર હોય ત્યારે તેમાં એક અક્ષર લોપાય છે; કેમકે વચ્ચે જોડાક્ષર હેય તેમ તે થડકાઈને બેલાતો નથી. Page #393 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૭૧ -પ્રા. સંઘ-સાપ 7 અષ ને અલ્પપ્રાણ છે, તેથી વ્યાઘ–પ્રા. વાઘ-વાઘ ના સ્થાનનો અષ અને અલ્પટ–પ્રા. ૧qs-કાપડ પ્રાણ ન્ થાય છે. wafa (વાસ)-કપાસ વરāર-ચાચર દુર્વ-પ્રા. સુત્વ8–દૂબળો ક–પ્રા. ઝ–આજ થ–પ્રા. વડ–બકર-રો; મરા. વિદ્યુત-પ્રા. વિન(સ્ત્રી)-વીજળી વાવાર રવામ-ખાનું હનૂર–પ્રા. વજૂર-ખજૂર વાચવાનું જર્ન (ાનું)-પ્રા. વન–ગાજ(વું) વૈદ્યનાથ-વેજનાથ માર્ગ (માર્જ)-પ્રા. મન્ન-માજ(૬) નૈવેદ્ય–નેજ માતા–પ્રા. માણા–ભાઈ ભાઉ સૂતવ-જૂગટું મર–પ્રા. મમર–ભમર-રો “અ” વગેરેમાં સ્ સ્પષ્ટ અને પ્ર તર–ઝા, પત્થર–પત્થર, પથરે - ધાન છે, તેથી તે પહેલામાં મળી કથા (+સ્થાનું પ્રસ્થાપી)–પ્રા. જતો નથી. તેને મળતો નાદ પટ્ટાવ–પાઠવવું) અને ઘેષ રૃ થાય છે. તિવાણી-પ્રા. ડિવાણી-પડોસી દ્વાર–પ્રા. વાર-વાર-બાર પ્રતિરછાયા-પ્રા. વડિછામા–પડછાયો કાર્વ-પ્રા. ૩ન્મ-ઊભું શરા-પ્રા. સવાર-સાકર વર્કિંગા-બહુચરા વાર્ત-ખાડે. દ્વિ-બે પ્રત્યુત્તર–પ્રા. ઘડવત્તા-પડઉત્તર દ્વિતીય-પ્રા. વિજ્ઞ–બીજું યોગ-પ્રા. નોન-જોગ દ્વાર–પ્રા. વાર-બાર સ્થ–પ્રા. પ -પાથલ (૩રર્થ- વૃધ-વર્ધ(વૃધુ)-પ્રા. વર-વધ(વું) પ્રા. ૩ –ઉથલ) મધ્ય–પ્રા. મક્સ–મા-મહૂમમાં ન્યાનિ (અન્યનું નવું. પ્ર. બ. વ.)- | ની પૂર્વે મહાપ્રાણુ ઘુ હોવાથી અ૫૦ ૩romહેં–અને ને મહાપ્રાણ ને શેષ, સમાન સત્ય-પ્રા. સુચ-સાચ, સાચું સ્થાનને રજૂ થાય છે. નૃત્ય-પ્રા. –નાચ દશાન-પ્રા. શાન-(સમ)જ(વું) મૃત્યુ-પ્રા. મિ– મીચ(વું) | ઉપાધ્યાય --~ા. ૩ન્નાગો-ઓઝા Page #394 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૩૭૨ સંધ્યા-પ્રા. સંજ્ઞા-સાંજ નુષ્ય ( યુ)-પ્રા. વુન્ન-મૂંજ(વું) યુષ્ય (યુધ્)–પ્રા. જીન્સ-સ્નૂઝ(વું) વા પ્રા. વિર—પાકું વ્રજ-ડ્વા વર્)–પ્રા. ન—નાહ; નવા—માળ(વું); ઝાળ ત્વરિત-પ્રા. તુરિ -તુરત હ્રન–પ્રા. ત્તળ, અપ. વ્ળ—પણું, પણ (ડહાપણુ, મુરાપણું) છઠ્ઠું (છઠ્ઠું)–પ્રા. ઇજ્જુ છાંડ(વું) વર્ષ (વર્ષ)(વાઢવું)-પ્રા. માઁ-વાઢ(કાપ) નત (f)પ્રા. ટ–કાટ(વું) સાથે-પ્રા. સ-સાઢા તરી–પ્રા. ઋત્તરી કાતર - (૧) ઇન્ન–પ્રા. ૬-છાનું ૨) મ—પ્રા. જન્મ-કામ વાર્તા-પ્રા. વત્તા વાત પર્ં કેાડી ચતુર્થ–પ્રા. ઘહત્ય—ચાયું જીપત્તપર્યંત–પ્રા. સવથપથ ઉલટપાલઢ વૃત્ત-પ્રા. ધુત્ત-ધૂત ફેમ પ્રા. વૈં કાદવ વર્તુ-પ્રા. હદુ-દાદુર ગમ-પ્રા. વ્ર્ફે ગધેડા ચિત્ર-છીંટ ત્રુટ (કુર્ )-પ્રા. તુષ્ટ-તૂટ(વું) પત્ર-પટ્ટી ગસ્ત્રી-ગાડી ગર્ત–પ્રા. શરૃ−ગડ(બડ) નિર્બળ સંયેાગ પ્રકાર——નિર્બળ સંયેાગના પ્રકાર નીચે પ્રમાણે છેઃ—— (૧) એ અનુનાસિકના (૨) અનુનાસિક અને અન્તઃસ્થને (૩) અનુનાસિક અને ઊષ્માક્ષરના (૪) એ અન્તઃસ્થને (૫) અન્તઃસ્થ અને ઊષ્માક્ષરના ધર્મ-પ્રા. ધર્મ-ધામ ધર્મ-પ્રા. સન્મ-ચામ દળે પ્રા. જળ–કાન, કતે ( ળ+મન ) વર્ન–પ્રા. વળ—પાન સભ્ય-પ્રા. રળરાન ન્યાનિ—અપ૦ ર્ અન+′ અને તે નિવાર—પ્રા. ગેર—કરેણુ—ણું (વર્ણવ્યાય) Page #395 -------------------------------------------------------------------------- ________________ धान्य - प्रा. घाण्ण-धान गुल्म-शूभ (डु) आम्र - आा. अंब-यां ताम्र- प्रा. तंब -तम-मुं ऊर्ण- आ. उण्ण-न सुवर्णकम् - २५५. सुवण्णउं - सोण्णउंસાનું प्राघूर्णकः - २५५. प्राहुण्णउ - परेशो (3) उष्णकम्-अप. उण्हउं–उन्हुँ, अनुं स्नानकम् - २५५. ण्हाणउं - नहा Fat-31. DET-GET-del(g) कृष्णः - प्रा. कण्हो - ३हान ( ४ ) कल्य- आ. कल- छाल zata-ul. faŝa-Na(g) શ་સિદ્ધિ (4) जिह्वा - प्रा. जिन्भा - कर्ष ( कृष्) - 2. कड्डु - ४ाढ (ं) श्याम-साभ श्वश्रू-सासु स्वामी - प्रा. सांई - सांध स्वकम् - सगुं स्नू, ष्ण्, स्म्, भ्म्, ष्म्-आभां भी वर्षा नाह छे, तेथी पहेला શ્વાસના નાદ મૈં થાય છે. सर्वपरव पार्श्वे -पास श्रावक - प्रा. सावग - साव पूर्णकम् - ५५ पुण्णउं भूई चूर्णः - प्रा. चुण्णो-थूने। घूर्ण ( घूर्ण ) - आ. धुम्म - धूभ (पुं) चौर्य - प्रा. चोरिअ-योरी पर्यङ्क:- आ. पलको - पतंग पर्याण- प्रा. पलाण - पलाए चर्व (चव्) - प्रा. चव्व - भाव (j) रश्मि - आ. रस्सि - शस श्मश्रु - प्रा. मस्सु - भूछ स्नेह - प्रा. नेह-ह- नेह श्लेष्म - प्रा. सिलेम्ह-समभ ३७३ व्याख्यान - 1. वक्खाण-वाणु कार्य - प्रा. कज्ज - ४१४ 9f-311. 9167-41-0 श्यामल:- साभा श्यालः- साणी कांस्यकम् - अवश्याय-मास स्वप ( स्वप्) - प्रा. सुव-सू निःश्वास- 1. नीसास - णीसास -नी. सास-सा अश्रु- प्रा. अंसु-मांसु श्वसुरः- आ, ससरो - ससरे! Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અર્વાચીન તલંવ ૧. અર્વાચીન તદ્ભવમાં સંયોગના ભાગ જુદા પાડવામાં આવે છેવર્ષ–વરસ; કર્મ-કરમ; ધર્મ-ધરમ, મા-મારગ ૨. સંગના બે વર્ણની વચ્ચે સ્વર મુકાય છે – સ્ત્રોવા–પ્રા. મિત્રો-સલોકા સ્નાન-પ્રા. નાન, નાન–નહાણું, સનાન સ્મરણ-પ્રા. સુમરણ–સમરણ કરા–પ્રા. વિજેસ-કલેસ સ્ટેH-સળેખમ દુર્બન-દુરિજણ (માગધીમાં ટુથળે) પ્રા–પરાણ; પરાણે નન્ન-નરમ (વર્ણવ્યત્યય થઈ) રાપ–શ્રાપ-શરાપ (“'ઉપજન) મા-આસ્ટ્રા ત્ર–અભરખ ઉપસંહાર – મહાસંસ્કૃત-ગુજરાતી ભાષાના ઇતિહાસ વિષે અને તેમાંના શબ્દોની તથા નામિકી અને આખ્યાતિકી વિભક્તિની વ્યુત્પત્તિ વિષે અત્યાર સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે તે પર લક્ષ આપ્યું હશે તે સમજાયું હશે કે હિંદી, પંજાબી, સિધી, બંગાળી, ઉકલી, અને મરાઠી ભાષાની પેઠે ગુજરાતી ભાષા સંસ્કૃતની પુત્રી છે. ઇ. સ. પૂર્વે ૨૦૦૦થી વધારે વર્ષ ઉપર આર્ય ટાળીઓ વાયવ્ય કાણને માર્ગે હિંદુસ્તાનમાં દાખલ થઈ. પ્રથમ તેઓ સિંધુ નદીને કાંઠે અને પછી ગંગાજમનાના પ્રદેશ વચ્ચે વસી અને ક્રમે ક્રમે ઉત્તર હિંદુસ્તાનમાં હિમાલય અને વિધ્યની વચ્ચેના પ્રદેશમાં ફેલાઈ અને એ પ્રદેશ આર્યાવર્ત કહેવાયો. ઋદની સંસ્કૃત ભાષા એ તેમની ભાષાનું પ્રાચીન સ્વરૂપ છે. એ મહાસંસ્કૃતમાં અને પછીની સંસ્કૃત ભાષામાં ઘણે ફેર છે. વિભક્તિનાં રૂપો તથા શબ્દો જુદાં જોવામાં આવે છે. કેટલાક ફેરફાર નીચે દર્શાવ્યો છે – Page #397 -------------------------------------------------------------------------- ________________ મહાસંસ્કૃત (વૈદિક સંસ્કૃત) विश्वेदेवासः, ब्राह्मणासः अग्निर्देवेभिः परमे व्योमन् वसन्ता यजेत तवं तनु वा प्रेम अस्मे इन्द्राबृहस्पती धीती, मती ऋजवः सन्तु पन्थाः नाभा पृथिव्याः શબ્દસિદ્ધિ પાછળનું સંસ્કૃત વિષેવા:, ત્રાજ્ઞળા: વૈઃ व्योमनि वसन्ते तनुम् अस्मभ्यम् भीत्या, मत्या पन्थानः नाभौ ૩૭૫ शृणु शृणुधी गिरः शृणोत प्रावाणः शृणुत હેત્વર્થના પ્રત્યયેા સે (વો રાચ:); સે (નીલે=નીવિતુર્ ); અધ્યે પિયૈ (પાતુમ્ ); તયૈ ( રાતવાઽ ); તને ( તેને ) છે. તેમાં તમે લક્ષમાં લેવા લાયક છે. તુંને નામ ગણી તે પર પ્રત્યયેા લાગી તુમ્ (દ્રિ. એ. વ.) ને ત્ત્તવે ( ચ. એ. વ.) રૂપા થયાં છે. અવ્યયરૂપ ભૂ . . ધ્રુવા એ ત. એ. વ.નું રૂપ છે. કેટલાક શબ્દોમાં મ્ને ને બદલે પાછળની ભાષામાં હૈં થયા છે. સત્ર વૈદિકને બદલે પાછળથી સજ્જ અને ઇને બદલે શૃણ્ થયા છે. (xTMમિ તે શ્રૃમિ તે; મળ્યા નમાર=મવા નહાર). બ્રાહ્મણના સમયની ભાષા–વેદની ભાષા પછી ભાષાના વિકાસ ઐતરેય વગેરે બ્રાહ્મણામાં લેવામાં આવે છે. વેદમાં જણાતા ધણા અપરિચિત શબ્દો જતા રહ્યા છે. ભાષાનું સ્વરૂપ પાછળની સાહિત્યની ભાષાને મળતું થયું છે અને બધા કાળા અને અર્થોના પ્રયાગ જેવામાં આવે છે. ભાષ્યકારના સમયની ભાષા–બ્રાહ્મણના સમય પછીની ભાષામાં કાળ અને અર્થને બદલે કૃદન્તાને પ્રયાગ વિશેષ થયેા. ભગવાન પાણિનિના સમયમાં ભાષાનું જે સ્વરૂપ હતું તેમાં અને ભાષ્યકાર પતંજલિના સમયમાં જે હતું તેમાં આવે! ફેરફાર છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પાલી ભાષા બોલાતી હોય છે ત્યારે તેમાં અનેક જાતના વિકાર થયાં કરે છે. બધા માણસેની ઉચ્ચાર કરવાની શક્તિ સરખી નથી. ઉતાવળથી બોલવાની ટેવને લીધે તેમજ ઉચ્ચારની અને રૂપોની શુદ્ધિ જાળવવા માટે પૂરતી સંભાળ ન હોવાને લીધે ભાષામાં વિકાર થાય છે અને એક પ્રજા બીજના સમાગમમાં આવવાથી એ વિકારમાં વૃદ્ધિ થાય છે. ઉચ્ચાર અશુદ્ધ થવાનાં આવાં કારણોને લીધે તેમજ આર્ય પ્રજા અનાર્ય પ્રજાના સંબંધમાં આવી તેથી સંસ્કૃત ભાષામાં વિકાર થઈ તેનું અશુદ્ધ રૂપ થયું. આરંભમાં આ વિકાર જે અનાર્ય પ્રજા આર્ય પ્રજાના સંબંધમાં આવીને એ ભાષા બેલવા માંડી તેનામાં લેવામાં આવ્યું હશે અને પછી આર્ય પ્રજાના અધમ, અસંસ્કારી વર્ગોમાં દાખલ થયો હશે. પ્રથમનું આ અશુદ્ધ રૂ૫ તે પાલી ભાષા. આર્યાવર્તના પવિત્ર સંસ્કારી બ્રાહ્મણોની દેશી ભાષા સંસ્કૃત હતી. જેઓ શિષ્ટ અને સંસ્કારી હતા તથા શુદ્ધ ઉચ્ચાર કરી શકતા તેઓ સંસ્કૃત ભાષા બોલતા. સાધારણુ લેકે ઉચ્ચારની ખામીથી અને અનાર્ય પ્રજાના સંસર્ગથી શુદ્ધ ઉચ્ચાર કરી શકતા નહતા, તેમની બેલેલી ભાષા તે પાલી ભાષા. એમાં શુદ્ધ અને અશુદ્ધ બન્ને પ્રકારના શબ્દો હતા. પાલી એ બેહોની પવિત્ર ભાષા છે અને એ સિલોન, સિઆમ, ને બ્રહ્મદેશમાં બોલાતી હતી. બાદ્ધોનું સાહિત્ય એ ભાષામાં છે અને અશોકના શિલાલેખ પણ એને મળતી જ ભાષામાં છે. ભાષાવિકારના નિયમ-ભાષામાં અશુદ્ધિના વિકાર થાય છે તે પણ અમુક નિયમોને અનુસરીને જ થાય છે. તે નિયમો અગાઉ દર્શાવ્યા છે. તેમાંના મુખ્ય નીચે પ્રમાણે છે: (૧) જોડાક્ષરમાં બેમાં જે નબળો હોય તે લોપાય છે અને તેને સ્થાને જે અવશિષ્ટ રહે છે તેને મળતે થાય છે. જુદાં જુદાં સ્થાનનાં વ્યજનોના બનેલા જોડાક્ષરનો ઉચ્ચાર કરવામાં આપણે એક ઉચ્ચારસ્થાનમાંથી તરતજ બીજા ઉચ્ચારસ્થાનમાં જવું પડે છે. અનાર્ય પ્રજાને સંસ્કૃત ભાષા ઉચ્ચારવાની ટેવ નહોતી, તેને આ કઠણ લાગે એ સ્વાભાવિક છે. ઉચ્ચારને માર્ગ Page #399 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૭૭ સહેલે કરવા માટે અનાર્ય લોકેએ જુદાં જુદાં સ્થાનનાં બે વ્યંજન ઉચ્ચારવાને બદલે એક વ્યંજન બીજાને મળતું કર્યું. જેમકે, (૧) (અ) સંયુક્ત વ્યંજનમાં પહેલાનો વિકાર-ધ-ધH; મiમત્ત; શબ્દ– –q; ધ-૪ (બે મહાપ્રાણુ સાથે ઉચ્ચારવામાં પરિશ્રમ પડે છે, તેથી પહેલાને બદલે બીજાને મળતે અલ્પપ્રાણ થાય છે; અદ્ધમાં પહેલા ધૂન ) (આ) સંયુક્ત વ્યંજનમાં બીજાને વિકાર-ધ-દ્ધિ મા-34; - ; પલ- (૨) , ૬, કે સ્ અઘોષ અલ્પપ્રાણુ સાથે જોડાયેલા હોય છે, ત્યારે (અ) એ ઊષ્માક્ષરની અસરથી અલ્પપ્રાણ મહાપ્રાણુ થાય છે. | (આ) બેમાંથી જે વ્યંજન બદલાય છે તેને બીજાની અસર થાય છે. (૧લા નિયમ પ્રમાણે) –૫-(માંને સ્ લોપાય છે અને તેના મહાપ્રાણત્વની અસરથી અઘોષ અલ્પપ્રાણ ને અઘોષ મહાપ્રાણ ર્ થયો છે); મત-મથા; પશ્ચાતપછા; શાશ્વર્ય-છરિય; દ્વિ–;િ gs-qc (આ) ૩-૩ણું ( ઘોષ છે, તેને મળતો ઊષ્મ ને ઊષ્મ શેષ રૃ થાય છે; grf–(ફૂલોપાઈ) (૩) ને ૬ ને ઉચ્ચાર કરે અઘરો છે. શું એ જૂની બરાબર છે. કેટલાક ને ૬ સાથે બોલાય એવી રીતે ન ઉચ્ચાર કરી શક્યા, તેમણે ને ર્ કર્યો અને જેમણે ને સાથે બોલાય એવી રીતે લનો ઉચ્ચાર કર્યો. તેમણે ને મળ તાલુસ્થાનનો સ્ કર્યો અને પૂર્વના શ્નો – કર્યો. આ રીતે સૂના સ્ અને $ બે વિકાર પાલી ને પ્રાકૃતમાં આવ્યા છે - (અ) માંના જૂન ન્ થયાના દાખલા – ક્ષીરવી; ક્ષાર-વાર; ત્ર–મવશ્વન-(માખણ); a>q(ખેવું) (આ)માંના નો છું થયાના દાખલા:બદલ–રિષ્ઠ (રીંછ); સુરિવા-છુરિમા (છરી). કૂ કૂ ને બનેલો છે. એનો ઉચ્ચાર ર્ કે ન્ જે થવા માંડ્યો તેથી શને જૂ થયે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિજ્ઞપ—વિાવ (વીનવ); રાજ્ઞી-ળી (રાણી); સંજ્ઞા-સા (સાત) (૪) જોડાક્ષર ઉચ્ચારતાં હંમેશ આગલા સ્વર થડકાય છે. આરંભમાંજ જોડાક્ષર હાય તે! તેમ બની શકે નહિ, માટે તેમાંને નિર્બળ વણું લાપાય છે; શ્રમર-મમર (૫) કેટલીક વાર જોડાક્ષર ખેાલવાની મુશ્કેલી દૂર કરવા તેના અવયા વચ્ચે સ્વર મુકાય છે; જેમકે, શ્રીસરી; મરતિ–સુમરતિ (પ્રા॰ સુમરર્); જો—જો; નાન सिनान - नहाण ૩૭૮ (૬) શ્, પ્, ના ઉચ્ચાર સ્પષ્ટ કરવા અધરા છે. એમાં સ્ને ઉચ્ચાર સહુથી સહેલા છે તેથી પાલી તે પ્રાકૃતમાં એ ત્રણે વ્યંજતેને ઠેકાણે બહુધા સ્ થાય છે ( ‘બહુધા' કહેવાનું કારણ કે માગધીમાં શ્ વપરાય છે). સ્નેા ઉચ્ચાર કેટલાક ર્ જેવા કરે છે તેથી ને બદલે ના સ્થાનને અદ્યાષ મહાપ્રાણ છૂ થાય છે; જેમકે —જી (૭) કેટલાક શબ્દોમાં એક વર્ણની અસર ખીજા પર થઈ વર્ણવિકાર થાય છે; જેમકે પશુ-સુ (ક્રસી); આમાં તે સ્ થયા અને તેને લીધે ત્તે મહાપ્રાણ ૢ થયે.. (૮) પાલી ખેાલનારનાં ઉચ્ચારસ્થાન મૂર્ધન્ય વર્ણ તરફ વધારે વળેલાં હતાં, આથી પાલીમાં દન્યને મૂર્ધન્ય થાય છે. પ્રાકૃતમાં પણ એમ થાય છે; જેમકે, વંશ-કંસ (ડાંસ); વાટ્ઠ-કાન્હ (૯) ઉચ્ચારને પરિશ્રમ બચાવવા એ સ્વાભાવિક છે; એથી અધેાષના ધેાષ અને કઠોર વર્ણના મૃદુ વર્ણ થાય છે. વ—વા; વટવ૪; પી(ન)–વી(ન) [પાલ(વું)]; તઽા—તા (ડ્તા મૃદુ વર્ણ ૢ થાય છે). પાલીમાં મહાસંસ્કૃતની પેઠે અને ગુજરાતીની પેઠે ∞ છે; આ વિકાર પાલી અને પાકૃત કરતાં દેશી ભાષામાં વિશેષ થાય છે; પ્રાકૃતમાં એટલા બધા થતા નથી. (૧૦) સ્વરાના વિકાર (અ) ના ૧, ૬, ૭, કે ૬ થાય છે; ટાઢ; xX-ચિત્ર; મૃત્યુ मुटु, वृक्ष-रुक्ख Page #401 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૭૯ (આ) છે નો છુ ને ને સો થાય છે, જેનો ઉચ્ચાર શરૂ જેવો અને ને ૪૩ જે થાય છે; તેથી જેને સ્થાને =ણ ને મને સ્થાને A+Bગો થાય છે. તૈ–તેરપરિ–પોસ્ટિ (૬) અને ને શવને થાય છે. વચતિ-રીતિ; અવાર–ગોઠા, નવનીત-નોનીત; પ્રાકૃતમાં છે ને શૌને બહુધા કરું ને ૩૩ થાય છે. ઊં-(નાગપર). પાલી ને પ્રાકૃતમાં ૧. ૬ વર્ણ ને ૮ નથી; તેમજ છે અને છ નથી. ૨. ને ૬ ને બહુધા ર્ થાય છે. રૂ. ને સ્વર સાથે જોડાયેલા વપરાતા નથી, માત્ર વ્યંજન સાથે જોડાયલાજ વપરાય છે. ૪. દ્વિવચન નથી.. ૧. વ્યંજનાન્ત શબ્દો વપરાતા નથી. એવા શબ્દોમાં “અ” ઉમેરાય છે. શર-શરદ ૬. ચતુર્થીને સ્થાને પછી વપરાય છે. ૭. પરસ્મપદ ને આત્મપદને તેમજ ગણેને ભેદ જતો રહ્યો છે. પ્રાકત–સંસ્કૃત અને પાલી બંને એકી વખતે બેલાતી હતી. પાલી પ્રચારમાં આવી ત્યારે કંઈ સંસ્કૃત મૃત ભાષા થઈ નહતી. બન્ને ભાષા સાથે સાથે ચાલતી હતી અને જેમ જેમ સંસ્કાર ઘટતે ગયો તેમ તેમ સંસ્કૃત ભાષા બોલનારની સંખ્યા ઓછી થતી ગઈ અને અશુદ્ધ ભાષાનો પ્રચાર અને પ્રદેશ વધતો ગયો. આ રીતે પાલી જુદા જુદા પ્રદેશોમાં ફેલાયેલી જુદી જુદી પ્રાકૃત ભાષાનું સ્વરૂપ પામી. દેશપર પ્રાકૃતના મુખ્ય છ ભાગ છે–૧. મહારાષ્ટ્રી (મહારાષ્ટ્રમાં બોલાતી)એ મુખ્ય પ્રાકૃત છે. હેમચન્દ્ર અને પ્રાકૃત નામ આપ્યું છે; ૨. શૌરની (રણેનમાં–મથુરાની આસપાસના પ્રદેશમાં બેલાતી); ૩. માધી (મગધમાં-બિહારમાં બેલાતી); ૪. ધિરાવી અને ૫. યૂઝિવૈશાવી (અફગાનિસ્તાન, નેપાળ, બાહ્નિક, વગેરે પ્રદેશમાં બેલાતી); Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ અને ૬. સિંધ, ગુજરાત, વગેરે દેશમાં બોલાતી. ગુજરાતી અને હિંદીને અપભ્રંશ સાથે, બંગાળીને માગધી સાથે, અને મરાઠીને મહારાષ્ટ્રી સાથે વધારે સંબંધ છે. પ્રાકૃતમાં વિકારે–પાલીમાં જે જે વિકારો દર્શાવ્યા છે તે તે વિકાર ઉપરાંત ત્રણ વિકાર પ્રાકૃતમાં ખાસ થયા - ૧. અષને સ્થાને શેષ. ૨. ઘોષ અને અઘોષ મહાપ્રાણમાંથી કામલ અંશ જઈ માત્ર હકાર રહે છે. ૩. અનાદિ વ્યંજનનો લોપ. લોપ થઈ બે સ્વર સાથે આવે ત્યારે ઉચ્ચારની સરળતની ખાતર પહેલાની પૂર્વે બહુધા લઘુપ્રયત્ન કાર મુકાય છે, કવચિત વકાર, ને કવચિત હકાર પણ પ્રક્ષેપક તરીકે મુકાયા છે. આમાંના બીજા વિકાર એ પ્રાકૃતનું ખાસ લક્ષણ છે. આના દાખલા દેશી ભાષામાં વિશેષ છે. પ્રાકૃતમાંના દાખલા થોડાક નીચે આપ્યા છે – ૧. જો-જો; ઘટ-ઘરફ દૃરીતસ્દ-સુર (હરડે-તનો સ્ થઈ ); કૃત– (કીધું); વરસાદ-વસવટ (કસોટી) ૨. મુલ-મુક વાઘુનવા-પાટુનમ, માઘ-માઠુ; યથાનિ–હાળિગા; પરિ-પરિહા; સુધા-ઝુહીં; સમા–સોજા-હાગ રૂ. વર્મwાર-મગાર–ચમાર; વન-વચન-વેણ ( ને રૂ થઈ); રાનપુત્ર–રામવૃત્ત-રાવત; માતા–મામા-મા; મયૂર-મ–મેર; વાણીવિકાસ-યાસી; સૂવાર–સૂવર (વું પ્રક્ષેપક); સર્ઝનવાર–સર્જનહાર ( પ્રક્ષેપક). શૌરસેનીમાં મહારાષ્ટ્રની પેઠે અનાદિ ત લ પાવાને બદલે તેને ર્ થાય છે; ત–૪ (મહારાષ્ટ્રી)-વિ-કીધ–ધું (શૌરસેની). માગધીમાં તેને શું અને જુનો સ્ થાય છે. બંગાળી ભાષાને માગધી સાથે વિશેષ સંબંધ હોવાથી એમાં શકાર વધારે છે. પૈશાચીમાં નો | થતો નથી. Page #403 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૮૧ અપભ્રંશ: મુખ્ય લક્ષણ અપભ્રંશ, જેની સાથે ગુજરાતીને ઘણે સંબંધ છે, તેનાં ખાસ લક્ષણ નીચે દર્શાવ્યાં છે – ૧. પ્રાકૃતમાં અનાદિ અષ વર્ણ બહુધા લુપ્ત થાય છે, પણ અપભ્રંશમાં તેને બદલે શેષ વર્ણ થાય છે. આ વિકાર દેશી ભાષામાં વિશેષ જોવામાં આવે છે. ૨. પ્રથમા એકવચનનો પ્રત્યય ૩ છે; આ જૂની ગુજરાતીમાં પણ ઘણે સ્થળે જોવામાં આવે છે. ૩. સંસ્કૃત સ્વાર્થિક ૧ પ્રત્યયનો પ્રયોગ ઘણે છે. એ જ પ્રત્યયનો લોપ થાય છે અને નપુંસક એ. વ. પ્રત્યયનો ૩ થાય છે. આ ઉં ગુજરાતીમાં નપુંસકના એ. વ.માં આવ્યો છે. ૪. સ્વાર્થિક સર અને ૩૨ પ્રત્યયોને પણ ઘણો પ્રયોગ છે. ગુજરાતીમાં ૩ ને ૪ સ્વાર્થિક પ્રત્યનો ઘણો પ્રચાર છે. દાખલા:लोकः-लोगु; काका-कागु; कमलकम्-कमलउं; वृक्षकः-रुक्खड्डु-रुक्खुलु ૪. શબ્દોના વિકારે ગુજરાતી ભાષાનાં રૂપોને મળતા થાય છે – વથવિમ-મ; ચાનિમ-જેમ; તથા–તિમ–તેમ; ચત્ર-g; તત્ર-સ્થ; સુત્ર–શુ; ત્ર-gયુ; ga-f; gવમુ-gવ-gમ; પશ્ચાતા-૭; વતઃ–નો; તતઃ-તો; તા–તો; ચાવત- હુ-નેવ; તાવતારું-તેવ; વિચટૂ-જુદુંવેવડું રૂચાન-ggછુ-વડું; ચાદરા-નકું; તાદરા-તફg; જીદરા-વહુ; હુંદરાg; પુનઃ–પુજી; સર્વ-સાદુ–સવુ; વિના-વિષ્ણુ વ્યુત્પત્તિની દષ્ટિએ કમ', જેમ’, તેમ, “જ, જે', તે માટે અવ્યયને પ્રકરણમાં સમજાવ્યું છે. પ્રત્યયોના વિકારે ગુજરાતીમાં ઊતરી આવેલા છે, તેમાંના કેટલાક દાખલા નીચે પ્રમાણે છે – } વતા -વહુqજી (પટુપણું) તવ્ય કે ર્તવ્ય-gિવ્યર્ડ (પ્રત્ય. ) લોઢવ્ય સવર્ડ (પ્ર. ઈશ્વ) સ્વાતવ્યમૂલોવ (પ્ર. gવા) GT Page #404 -------------------------------------------------------------------------- ________________ ગુજ૦ ૩૮૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રોવા જેવાં રૂપ જૂની ગુજરાતીમાં છે. હેત્વર્થ કૃદન્તનું આ મૂળ છે. ચ–ગુHવીય-તુણા (તમારું ) ફુ-ટ્ટાવાનું વડુ (કરી અવ્ય. ભૂ.કે.) (વ્યાકરણમાં અપભ્રંશમાં સ્વાના આદેશ-૩, , (હેમ. ફવિ), અને કવિ આપે છે. વ્યુત્પત્તિ પ્રમાણે હું એ સોપસર્ગ ધાતુમાં રવાના આદેશ અને વિશ્લેષ થઈ થાય છે.) આજ્ઞાર્થના ૧લા પુ. બ. વ. સિવાય બધા પ્રત્યે અપભ્રંશમાંથી આવ્યા છે. અ૫૦૦ એ.વ, બ.વ. એ.વ. બ.વ. ૧લો પુ. હું હું હું ઈએ રજે પુ. હું એ એ ૩જે પુ. હું રહું એ એ અપભ્રંશમાં આજ્ઞાર્થના ૨જા ને ૩જા પુ. એ. વ. માં બીજા પ્રત્યયો ૩, ૩, ને 9 છે; એ પ્રત્યય જૂની ગુજરાતીમાં જોવામાં આવે છે. આમ દેશપરત્વે પ્રાકૃતના વિભાગ થયા. જુદા જુદા વિભાગમાં વસવાથી જુદી જુદી પ્રાકૃતોમાં જુદા જુદા વિકારે થયા અને એ રીતે દેશી ભાષાઓ ઉદ્દભવી. સંસ્કૃતઃ પ્રાકૃતઃ અપભ્રંશ:–ફરી કહેવું જરૂરનું છે કે ભાષાના ' આ ઈતિહાસ પરથી એમ ન સમજવું કે પાલી કે પ્રાકૃત ભાષા જ્યારે વપરાતી હતી ત્યારે સંસ્કૃત મૃત ભાષા હતી. શિષ્ટ વર્ગમાં બોલાતી ને સંસ્કાર પામેલી ભાષા તે સંસ્કૃત. તેમાં અશુદ્ધિ થઈ અધમ વર્ગમાં પ્રચાર પામેલી ભાષા તે પાલી કે પ્રાકૃત. મૂળ અશુદ્ધ થયેલી ભાષા તે પાલી. કાલક્રમે વસ્તી ફેલાતે અનાર્ય જાતિના વિશેષ સંસર્ગથી દેશપરત્વે વિશેષ અશુદ્ધિ પામી પ્રાકૃત ને અપભ્રંશ ભાષા થઈ. અધમ આર્ય જાતિઓ અનાર્ય જાતિ સાથે લગ્નના સંબંધથી જોડાઈ એકરૂપ મિશ્ર પ્રજા થઈ તેથી આ વિકારમાં વૃદ્ધિ થઈ પ્રાકૃત એ પાલીથી વિશેષ અશુદ્ધ સ્વરૂપ છે અને અપભ્રંશ એ સહુથી વધારે અશુદ્ધિ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ શબ્દસિદ્ધિ પામેલું સ્વરૂપ છે. હાલ જ્યાં વ્રજ ભાષા બોલાય છે ત્યાં અપભ્રંશ ઈ. સ.ના ૬૬ કે ૭મા સૈકામાં ઉત્પન્ન થઈ જૈનેના ગ્રન્થ પ્રાકૃત ભાષામાં લખેલા છે. એ પ્રાકતને અર્ધમાગધી કહે છે; કેમકે એમાં માગધી પ્રાકૃતનાં રૂપે ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. ઘણી વખત સુધી સંસ્કૃત ને પ્રાકૃત ભાષાઓ સાથે સાથે બોલાતી લેકભાષા હતી. સંસ્કૃત નાટકમાં સ્ત્રીઓ અને અધમ પુરુષપાત્રના મુખમાં કવિઓએ પ્રાકૃત ભાષા મૂકેલી છે, તેથી એમ પણ સિદ્ધ થાય છે કે નીચલા વર્ગના ઓછા કેળવાયેલા સંસ્કૃત બેલી શકતા નહતા ને પ્રાકૃત બેલતા પણ તેઓ સંસ્કૃત સમજી શકતા હતા. એમ ન હોય તો ઉત્તમ પાત્રો સંસ્કૃતમાં ને અધમ પાત્રે પ્રાકતમાં બેલીને સંભાષણ ચલાવતાં નાટકમાં વર્ણવ્યાં છે તેમ થઈ શકે નહિ, અર્વાચીન તદ્દભવ-સંસ્કૃત ભાષાના શબ્દો હમેશ દેશી ભાષાએમાં દાખલ થયા કરે છે. પ્રાકૃત ભાષા બોલનારાઓની અશુદ્ધ ઉચ્ચાર કરવાની કેટલીક ટેવ દેશી ભાષા બોલનારા તેમના વારસમાં ઊતરી છે. પરંતુ બંનેનાં બધાં ઉચ્ચારસ્થાનો સરખી રીતે વિકાર પામેલાં હોય નહિ. આ કારણથી જે વિકાર પામી સંસ્કૃત શબ્દો પ્રાકૃત થયા, તેનાથી અન્ય રીતે વિકાર પામી સંસ્કૃત શબ્દો દેશી ભાષામાં દાખલ થયા. આમ કેટલાક તદ્રવ શબ્દો પ્રાકૃતધારા દેશી ભાષામાં દાખલ થયા છે અને કેટલાક પાછળથી સંસ્કૃતમાંથી લાગલાજ વિકાર પામી દેશી ભાષામાં દાખલ થયા છે. પહેલા વર્ગના શબ્દ તે પ્રાચીન તદ્ભવ અને બીજા વર્ગના તે અર્વાચીન તર્જવ પ્રાચીન તર્લિંવત-મામા -માગ; અર્ધ-દ્ધિ-શીધ; યોગ્ય-નોજેગ; કૃત્તિવા-મદિન–માટી; મુવક–ર–મેલ અર્વાચીન તત્કવ-વર્ષ–વરસ; મા-મારગ; -સખણો; કાનપરાણુ–પરાણે દેશી ભાષાઓ: મુખ્ય વિકારે–પ્રાકૃતમાં સંયુક્ત વ્યંજનેના જે વિકાર થાય છે તેથી વિશેષ દેશી ભાષાઓમાં થાય છે, તેમાં હિંદી, બંગાળી, મરાઠી, ને ગુજરાતીમાં જોડાક્ષરમાંનું એક વ્યંજન લોપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થાય છે; સિંધીમાં એક વ્યંજન લોપાય છે, પણ પૂર્વ Page #406 -------------------------------------------------------------------------- ________________ प्रा. सं. रक्त भ. સિધી બંગા. रत्त गु રાતે હાથ राता હિંદી रातो हाथ माथा પંજા. रत्ता हथ्थ मथ्था हात हात (Gc४. हात) मस्तक માથે माथे माथा मत्था४५.मत्थ अज्ज अक्खि सही आज अद्य अक्षि सखी आज આજ આંખ સહી (सामी) भेड-भे(ला) अजु अखि सहेली अज्ज अक्ख सहेली आज (Sc. आजि) आखि (.आखि) सइ (४. सइ) सइ सहेली ૩૮૪ દાખલા નીચે આપ્યા છે – સ્વર દીર્ધ થતું નથી. પંજાબીમાં બહુધા જોડાક્ષર કાયમ રહે છે. થોડાક ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ તળાવ मेघ मेह तडाग तलाअ शुण्डा सोण्डा भगिनी भइणी तळे सोंड बहिण इंट બેન मेह मेहु तलाव तलाउ साढ बहिन- भेणबहन-बैन भेणु बिपत मध मेघ तलाउ शृंड (Ges. शृंड) बोन भैण भैण વિપત विपत्ति मधु विपद મધ मध बिपत मघ धौला मधु धवल ધાળું घवळा घाला Page #407 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ ૩૮૫ પ્રત્યયોમાં વિકારસંસ્કૃત ભાષા પ્રત્યયાત્મક હોવાથી તેમાં વિભક્તિના ઘણા પ્રત્યયો છે. આથી ભાષા અઘરી છે. ભાષાના વિકાસમાં ભાષા સરળ કરવા તરફ લક્ષ જાય છે. આથી કેટલાક પ્રત્યય લોપાય છે અને ઘણે સ્થળે સામ્ય–સરખાપણું કરવા તરફ વૃત્તિ થાય છે. દાખલા તરીકે, સંસ્કૃતમાં દસ ગણુ છે; પરંતુ પ્રાકૃત માં બધા ગણે સરખા કરી પહેલા ગણુના જેવું રૂપ થાય છે. આથી વિકરણ પ્રત્યય (ગણકાર્યચિહ્ન) ધાતુને અંશ થાય છે; જેમકે, -પુષ્ય-વુક્સ–બૂઝ; જ્ઞા-નાના-જાણુ; યુ-મુળુ-સૂણુ; નૃત્ય-ન-નાચ. સંસ્કૃતમાં જેમ પરમૈપદ અને આત્મને પદ પ્રત્યયોનો ભેદ છે તેમ પ્રાતમાં નથી. સંસ્કૃતમાં નપુંસકમાં પ્રથમ ને દિતીયાનાં રૂપ ઘણાંખરાં સરખાં છે. • આથી પ્રાકૃતમાં બીજી જાતિઓમાં પણ પ્રથમા ને દ્વિતીયાનાં બ. વ. રૂપ બહુધા સરખાં છે. રામ-રામા; સત્ર-સર્વે; જિ-પિાળો; વાસ–વાળો-વા, નામ-નાગાગા-ગાગા –જ્ઞાણા; – – –; ઘણુ– ગો-ઘ-ઘળ; ગોરી-શોરી–શોરીગો-મોરલ-mોરીયા; વંતૂ-ગંડૂ– ગંગૂગો–બંવૂડ; પિતૃ-વિરાર-વળ-વિક વગેરે. અપભ્રંશમાં તે બંને વચનમાં બહુધા પ્ર. ને દિ. નાં રૂ૫ સરખાં છે; કેટલેક સ્થળે તે ઉપરાંત જુદાં રૂપે પણ છે. રામ-ઝ. દિ. રામ-રામ; વ–– વાહ-વા–ાહ; બંને વિભક્તિનાં બંને વચન આમ બહુધા સરખાં છે. દેશી ભાષામાં પ્રથમ ને દ્વિતીયાનાં બંને વચનો સરખાં છે. દ્વિતીયાનો બીજો પણ પ્રત્યય છે તે વ્યુત્પત્તિની દષ્ટિએ પછીને છે. સામ્યના આજ નિયમથી પુંલિંગ અને નપુંસકલિંગ વચ્ચે ફેરફાર કાઢી નાખવા તરફની વૃત્તિથી હિંદી ને સિંધીમાંથી નપુંસક તદન જતું રહ્યું છે. કાળ અને અર્થ--સંસ્કૃતમાં કાળ અને અર્થ મળીને દસ છે; પાલીમાં તેમાંના આઠ રહ્યા છે. તાપ્રત્યયયુકત ભવિષ્યકાળ અને આશીરથ જતા રહ્યા છે. પ્રાકૃતમાં આમાંના ત્રણજ કાળ અને અર્થ રહ્યા છેવર્તમાનકાળ; ભવિષ્યકાળ, અને આજ્ઞાર્થ. વિધ્યર્થના પ્રત્યે આજ્ઞાર્થ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ના છે તેજ છે. ત્રણે ભૂતકાળનાં રૂપેામાં માત્ર ત્રીજા પુરુષના એકવચનનુંજ સરખુંજ રૂપ વપરાય છે. અજન્ત ધાતુમાં ત્તિ, હિમ, અને હિં અને હલન્ત ધાતુમાં મૈં પ્રત્યય બધા ભૂતકાળેામાં ૩જા પુ. એ. વ.ના છે. ક્રિયાતિપત્યર્થમાં માળ તે ન્ત પ્રત્યયેા બધા પુસ્ખામાં વપરાય છે. અર્થાત્, વર્તમાન કૃદન્તનું રૂપ ( પર્સ્મૈ તૂ કે અત્ પરથી TM ને આત્મને માન પરથી માળ ) ક્રિયાતિપ્રન્યર્થ તરીકે વપરાય છે. દેશી ભાષામાં પણ એમજ છે. આ રીતે બહુધા ત્રણજ કાળ અને અર્થ રહ્યા છે. ભૂતકાળને બદલે આર્ય દેશી ભાષાઓમાં ભૂત કૃદન્ત વપરાય છે; કેમકે સંસ્કૃતમાં મહાભાષ્યકારના સમયથી એજ શૈલી દાખલ થઈ છે અને પ્રાકૃતમાં પણ એમજ છે. હિંદી-પોળ મૅને છોડા; વૌથી મને પઢી. મરા.—ચાને મા વોહ્રાવિત્ઝ, વિદ્યાર્થાને ધકા હા. બંગા.—રામ/હેરા જ વને વેરા રિયાઇિ. મરાઠીમાં વર્તમાનકાળના અર્થ વિધ્યર્થ અને ભૂતકાળના જેવા છે. ગુજરાતીમાં પણ આજ્ઞાર્થ જેવા કે વિધ્યર્થ જેવા છે. હિંદી ને ગુજરાતીમાં રજા ને ૩જા પુરુષના બધા પ્રત્યયા અને ૧લા પુરુષના એકવચનના પ્રત્યયેા અપભ્રંશના પ્રત્યયેા પરથી આવ્યા છે. ૩જા પુ. ખ. વ.માં અનુનાસિક ગુજરાતીમાં ઊડી ગયેા છે. માત્ર ૧લા પુ. અ. વ.ની વ્યુત્પત્તિ ગુજરાતીમાં સરળ નથી. હિંદીમાં ૧લા પુ. બ. વ.ના ૐ ૐા પુ. બ. વ.ના જેવાજ છે. એ હેંમાંથી અનુનાસિક લાપાઈ, પૂર્વે હૈં લાગી ગુજરાતીમાં ૧લા પુ. બ. વ.ના પ્રત્યય ‘ઇએ’ થયા જાય છે એમ ડૉ. ભાંડારકરનું માનવું છે. અન્ય વ્યુત્પત્તિ પૃ૦ ૨૨૪ પર દર્શાવી છે. આજ્ઞાર્થના રૂપમાં માત્ર રજા પુ. એ. ૧.માંજ વર્તમાનકાળના રૂપથી ફેર છે. એ રૂપ પ્રાકૃત રૂપને મળતું છે. ( સ ધાતુનું રૂપ સ– દૈસે-હિ-સેટ્ટિ-હાસુ-સેત્તુ વગેરે થાય છે, તેમાં લ છે ) અને હિંદી, મરાઠી, અને પંજાખીમાં પણ સરખુંજ છે. અપભ્રંશમાં રજા પુ. એ. વ.માં આજ્ઞાર્થના રૂ, ૩, ને ૬ પ્રત્યયા છે. જૂની ગુજરાતીમાં એ ત્રણે જોવામાં આવે છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ શબ્દસિદ્ધિ 'पूछइ वात पातसाह हसी, गुजराति ते कहीइ किसी . કાન્હ ૧.૨૧ ' गूजराति स्यूं मांडिसि कलहु. माहारइ साथइ कटक मोकलु. કાન્હ૦ ૧.૨ केयूरक एणी पिरि बोलि, गाढूं आलिंगन काहाव्यं छि कादंबरीइ, सांभल एक मंन. ૩૮૭ ભાલણ—કાદ ક′૦ ૨૦મું महाश्वेता कहि राजा । णु पूर्वि वंश कह्युं अम तणु. ભાલણ કાદ॰ કડ॰ ૧૯મું उच्छव अति हउआ बरि तेहनि, सांभलि, हो राजान ! बाला हनि लडावे; सूत ! म करशु कांइ रीस. सूणि राजा तुं मोरो वयण, ते कुंमरी सही नारीरयण; કાદ કડ॰ ૨૦મું કાદું કડ॰ ૧૧મું वैतालपंचविंशी १.९५ ‘આવજો,’ ‘કરજો' એવું આજ્ઞાર્થનું માનાર્થક રૂપ છે તેનું જૂનું સ્વરૂપ ‘આર્ગેજ્ગ્યા’ (‘અન્નરયું. પ્રીતિ આણે જ્યા ધણી.’ કાન્હ૦ ૨.૧૫૦) જેવું છે. હિંદીમાં ‘ઇએ' પ્રત્યય અને જે'વાળું એવું રૂપ છે; વેલો; વિષ્ટ ીને; અવધાન ર્ીને. એ રૂ૫ વિધ્યર્થ = પ્રત્યય પરથી આવ્યું છે. જૂની ગુજરાતી–અપભ્રંશના કરતાં પણ વ્યંજના લાપાઈ સ્વરા સાથે લખાવાના પ્રચાર જૂની ગુજરાતીમાં વિશેષ થયલા જણાય છે; જેમકે, ૫૦નાં વહિ, વજ્રઢુ, વહિં, રૂપામાંથી (પૃ૦ ૨૨૨ જીઆ) મૈં લેાપાઈ જાની ગુજરાતીમાં ચાલઇ’, ચાલ', ચાલ” એવાં રૂપા મળી આવે છે. આ રીતે ‘અષ્ટ’, ‘અઉ’ જૂની ગુજરાતીમાં ઘણે સ્થળે માલમ પડે છે. પાછળથી તેની સંધિ થઈ એ′ ને ‘એ’ લખાતા થયા અને કેટલેક સ્થળે અ મળીને ધુ' અને ‘અ' ને ઉ' મળીને ‘ઉ' થયા. તૃતીયા ને સપ્તમીના પણ ઇ' પ્રત્યયના પાછળથી ‘એ' થયા છે. ‘ઇ' ને ‘ઉ' નકામા ઘુસાડવાને પણ પ્રચાર જણાય છે. તે ખલે Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ર ને ને બદલે નું લખાતે. આમાં ને ઉચ્ચાર યજુર્વેદીઓ પણ હું કરે છે ને ઉત્તર હિંદુસ્તાનમાં ને જૂ અને જૂને શું ઉચ્ચાર ઘણો સામાન્ય છે (ષિ-વિ; યમુના-નમુના, વૈકું–વ; વંશ-વાંસ). રાગા-gટઢાં મળી કાસ્ટ (ઠાલી) હાથે ન કરૂTI Uજ રાણા, રેવ,ગુરુ, जोशी, वेद । फले करी फल पांमीए। वली राजा बोल हे देगंबर । ताहरइ (तारे) શું કાર્ય છ (છે) તે મુજ (મને) વરુ (કહે). તેવર વોરિડા પ્રાંતિ (એકાતે) સવિય (આવી, આવીને) તુહુરઝન (તુજને) સાથે હું ! તાલપંચવિશી, પૃ. ૮૯ રાના વમાત્ય વર (વિક્રમાદિત્ય! કહે) તઝામરૂ (એટલામાં) સાવિ કુળ (કણ) ગાજતુ તુ જ નહી હું (કહે) તુ (ત) તે હુયા સુ. राजा वक्रमादइत्य बोलु । एतलामांहइ राजा सात्विक । वैताल बोलु से कारणि (શે કારણે શા કારણે)રાગા વોટ્સ સ્વામીન(સ્વામીને) કથે સેવક પ્રાણ ત્યાજ વર (ત્યાગ કરે) ઘટ્ટ તુ (તે) સેવનું ધમે છે (છે). ૫ લેવાનર શનિ (સેવકને કાજે) રાયે આપણું રાગ ઝૂ માંની (સમાન) પુ (લેખું-લેખ્યું) કાપોપુ મરણ માનવુ ગત વ રાણા સાવિ હૃવું સમજે સવ (શબ) પાછું વૈતાવ, પૃ. ૧૧૬ સ્વરભાર–પ્રાકૃતમાં શબ્દના ઉપાત્ય સ્વર પર ભાર પડે છે, તેથી લોકોને એ લપાઈ પૂર્વ સ્વર દીર્ધ થઈ મરાઠી ને હિંદીમાં થોડા રૂ૫ થયું છે. ગુજરાતીમાં અપ. ઘોડામાંના બે સ્વરો ભેગા થઈ ઘોડે’ થયું છે. આ સ્વરભારને નિયમ બધી આર્ય દેશી ભાષાઓમાં પ્રવર્તે છે એમ અગાઉ કહ્યું છે (પૃ. ૩૫૦-૫૧ જુઓ)–ગત,” “રીત, જાત'. એવા બે સ્વરવાળા શબ્દમાં આ ખરું છે. પરંતુ બેથી વધારે સ્વરવાળા શબ્દોમાં એ ખરું નથી. ડૉ. ભાંડારકર કહે છે કે મરાઠીમાં સુd, “નુતન,” “જિત , “નવન્ત' જેવા શબ્દોમાં ઉપાત્ય સ્વર પર ભાર પડે છે, તેથી તે નો ઉચ્ચાર ૩૧મ જેવો લાંબે થાય છે. ગુજરાતીમાં આમ નથી. આપણી ભાષામાં તે સ્વરભાર હમેશ શબ્દના આદિ સ્વર પર અને શબ્દ મોટો હોય તો આદિ સ્વર પર અને બીજા સ્વર પર એમ બે ભાગ પર ભાર પડે છે. આ સ્વરભારને લીધે અન્ય “અ” અને મેટા શબ્દમાં તેની સાથે વચલો “અ” પણ અનુચ્ચરિત રહે છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ દ્વિરુક્ત શબ્દ ૩૯ દાખલા – ગામ; વન, પુસ્તક, કનક (અન્ય “અ” અનુચ્ચરિત) વનવાસ; ઘરધણું; રાજકુંવર; તનમનધન; ચતુરસુજાણ બોલકણું; ખર્ચાળ; મંદવાડ સર્જનહાર કુતરો; છોકરે; જેમણે મગન,” “મદન' જેવા શબ્દો સંબોધન તરીકે ઉચ્ચારાય છે, ત્યારે સ્વરભાર ઉપાન્ય સ્વર પર પડે છે, એ ખરી વાત છે (જેમકે, મર્થન અહિ આવ); પરંતુ નહિ તે તે સ્વરભાર બહુધા શબ્દના આદિ સ્વર પરજ પડે છે. વૈદિક શબ્દો પર જે સ્વરભાર ખુલ્લે સમજાય છે અને સ્વરિતત્વ ચિથી દર્શાવાય છે, તેમ પાછળના સંસ્કૃત સાહિત્યમાં કે દેશી ભાષામાં સ્વરભાર સ્પષ્ટ નથી. સ્પષ્ટ હેત તે જોડણીના ઘણું નિયમ રચવામાં તે કામ આવત. આ ઉપસંહાર પરથી સ્પષ્ટ સમજાયું હશે કે આ દેશી ભાષાના શબ્દ અને નામિકી અને આખ્યાતિકી વિભક્તિ તથા અન્ય પ્રત્ય સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા નિયમપુર સર આવ્યા છે. મુસલમાન અને પાશ્ચાત્ય પ્રજાઓએ હિંદુસ્તાન જીત્યું અને તેમના સમાગમમાં હિંદી પ્રજાઓ આવી તેથી ફારસી, અરબી, પોર્ટુગીઝ, અંગ્રેજી વગેરે ભાષાઓમાંથી ગુજરાતીમાં શબ્દો દાખલ થયા છે; પરંતુ, ભાષાના બંધારણ પર એ ભાષાઓની નહિ જેવીજ અસર થઈ. નવા શબ્દો અને રચનાઓ દાખલ થઈ છે. હરકોઈ જીવન્ત ભાષામાં એવા વિકાર થયાંજ કરે છે. પ્રકરણ ૩૧મું દ્વિરુક્ત શબ્દ દ્વિરુક્તિઃ અર્થ–ગુજરાતી ભાષામાં ઘણે સ્થળે એકને, એક શબ્દ બેવડાયલે જોવામાં આવે છે. શબ્દની આ પ્રમાણે દ્વિરુક્તિ થવાથી તેમાં દરેકને, “પૂર્ણપણાને, “વારંવાર થવાને, Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કે “અતિશય એવા અર્થે આવે છે. દ્વિરુક્તિ પણ જુદી જુદી રીતે થાય છે. આ સંબંધી વર્ગીકરણ કરી થોડાક દાખલા નીચે આપ્યા છે. નામ–૧. દ્વિરુક્તિના બંને શબ્દ સરખા હોય છે અને તે સમુદાયમાંથી “પ્રત્યેકને કે “પૂર્ણપણાને અર્થ નીકળે છે. દાખલા – માણસ માણસમાં ફેર છે (પ્રત્યેક માણસ જુદે છે). આખા ગામમાં તેની ફજેતી ફજેતી થઈ રહી. (પૂરેપૂરી ફજેતી) ક્ષણે ક્ષણે, પળે પળે આયુષ્ય વહ્યું જાય છે. (પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક પળે) હું શેરીએ શેરીએ ફરી વળે; પણ તે માણસ મારે હાથ લાગે નહિ. (પ્રત્યેક શેરીએ) મરાઠીમાં પણ આવાં રૂપ થાય છે – 'माणूस माणूस प्रकृतीने भिन्न असते ।' 'पळ-पळ, क्षण-क्षण आयुष्य जात आहे' ૨. દ્વિરુક્તિના બે શબ્દમાં પ્રથમ શબ્દને વિભક્તિ લાગેલી હોય છે, કે તેને અન્ય સ્વર દીર્ઘ થયેલ હોય છે, કે તેમાં ફેરફાર થયેલ હોય છે, અને બીજે મૂળ સ્વરૂપમાં હોય છે. દાખલા – નામ મેં ગામેગામ તપાસ્યું. (ગામેગામ” પણ કહેવાય છે.) મનેમન સાક્ષી છે. આ કામ હાથે હાથ કરવાનું છે. વખતેવખત મને મળતા રહેજે. હું નગરનગર જોઈ વળે. Page #413 -------------------------------------------------------------------------- ________________ દ્વિરુક્ત શબ્દ ૩૯૧ તેણે તરવાર વડે શત્રુના કકટેકકડા કરી નાખ્યા (પૂર્ણપણાના અર્થ) શિખર પરથી તે પદાર્થ પડવાથી તેના ચૂરેચૂરા થઈ ગયા. (પૂર્ણતાના અર્થ) તેની રેવડી દાણાદાણ થઈ ગઈ. ( પૂર્ણતાના અર્થ) એનેબેન મળી એટલે ખાનગી વાત ચાલવા માંડી. (પરસ્પર સંબંધના અર્થ) ભાઈએભાઈ લડી મરે છે. (પરસ્પર સંબંધને અર્થ) ભલભલા સવાલના નિર્ણય થાય છે; પણ ગુજરાતી ભાષામાં જોડણીના સવાલના નિર્ણય થતા નથી. તેઓ મુક્કામુક્કી લડે છે. ધપ્પાધúી; ગડદાગડદી; ફેરફાર, જળજળી મરાઠીના દાખલાઃ— " 'प्रकरणे - प्रकरणे काढून वांच' गांवोगांव; घरोघर; वनोवन; शहरोशहर સર્વનામ~~ ત્યાં કાણુ કાણુ આવ્યું છે ને શું શું કરે છે તે જુઓ. (પ્રત્યેકના અર્થ) જે જે ગામ હું કરૂં છું તે તે ગામના માણુસાના રીતરિવાજ ધ્યાનથી તપાસું છું. ( પ્રત્યેકના અર્થ ) વિશેષણ— આ ટોળામાં અશક્ત અશક્તને શોધી પૈસા પૈસા આપેા. (પ્રત્યેકના અર્થ) ચાર ચાર ગાઉ; પાંચ પાંચ રૂપીઆ; છૂટાં છૂટાં-આઘાં આઘાં ઘર Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિસામા દૂર દૂર છે. પ્રત્યેકને અર્થ, એક એકથી એક બીજાથી-દૂર) આવા પુરુષે વિરલ વિરલ છે. (અત્યન્ત વિરલ) મોટા મોટા-મોટમેટા આમ કરે છે તે નાના નાનાની શી વાત? (બધા મેટા, પૂર્ણતાને અર્થ) ક્રિયાવિશેષણઆવા સંજોગે ક્વચિત્ કવચિત્ આવે છે. (બહુજ કવચિત્ ) તેને સરાસરી મહીને સે રૂપીઆ ખર્ચ થાય છે. જેમ જેમ-તેમ તેમ; જ્યાં જ્યાં...... ત્યાં ત્યાં, આઘે આઘે, પાસે પાસે, ઝટ ઝટ; હળવે હળવે હાય હાય, છિટ છિટ, ધિક્ ધિક; શિવ શિવ; રામ રામ કિયાપદ-ફ્લિાવાચક નામ ને વિશેષણ-- તે આખે દહાડે ખાખા કરે છે—ઊંઘ ઊંઘ કરે છે––લખ લખ કરે છે વાંચ વાંચ કરે છે. જા જા; બોલ બોલ; આવ આવા સંસ્કૃતમાં આવી રચના છે, તેમાં સહજ ફેર છે–ચાહિ ચાહિ. રૂતિ ચાત (જા, જા, એમ જાય છે. “કરે છેને બદલે “જાય છે). તે ચાલતા ચાલતે આવ્યું. તે દેડતે દેડતે ગયે. હું બોલતાં બોલતાં થા. તે વાંચતાં વાંચતાં ઊંધી ગયા. તેણે રડારડ કરી મૂકી. (કિયાનું વારંવાર થવું) ત્યાં હસાહસ થઈ રહી. ખેંચાખેંચ, તાણીતાણ ફેંકાફેંક મારામારી કાપાકાપી; કૂટાફટ દેવાદેડ; પકડાપકડી. Page #415 -------------------------------------------------------------------------- ________________ દ્વિરુક્ત શબ્દ - ૩૯૩ મરાઠીમાં પણ એવા દાખલા છે – मारामार; झोडाझोड; लाथालाथी; बुक्काबुक्की. ૩. દ્વિરુક્તિના પહેલા શબ્દને છેલ્લે એકામ્ કેટલેક ઠેકાણે લેપાય છે જેમકે, તેઓ પિતપતાને કામે વળગ્યા. આવાં નિરનિરાળાં સ્થાને ઘણાં રમણીય લાગતાં નથી. ૪. કેટલેક સ્થળે પહેલે શબ્દ સામાનાધિકરણ્યવાચક ષષ્ઠીમાં હોય છે જેમકે, એકને એક માણસ રે જ કામ કરે અને બીજા બેસી રહે? એ કંઈક નથી; ઘરનું ઘર છે. (એકતાને અર્થ વધારે દૃઢતાથી દર્શાવે છે). મરાઠીમાં પણ એવા દાખલા છે आपअपला; वेगवेगळा; भलभलते; एकनाएक; थोरकाथोर; घरकींघर; घरचघर; घरानघर; हातचेहाती. ૫. કેટલેક સ્થળે દ્વિરુક્તિમાં શબ્દ અનુકરણવાચક હોય છે, અર્થાત્, પ્રાણુ કે પદાર્થને પડવા, અફળાવા કે બેલવાના દવનિ પરથી થયેલા હોય છે, જેમકે, તે ધમધમ ચાલે છે. તું કડકડાટ વાંચે છે. તે લપલપાટ કરે છે. ચૂલે ધગધગ સળગે છે. સડાસડ; તડાતડે; ફાફડ આ અનુકરણવાચક દ્વિરુક્તિમાં પણ (૧) બંને શબ્દ સરખાજ હોય છે, કે (૨) પહેલા શબ્દને અન્ય સ્વર દીર્ઘ થયેલ હોય છે કે તેમાં ફેરફાર થયેલું હોય છે કે (૩) પહેલા શબ્દ પર પ્રત્યય (“આટ” જેવ) આવી બીજે શબ્દ બનેલું હોય છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૩૯૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દાખલા:(૧) ચપચપ ધબધબ; બડબડ; ખડખડ; (૨) સડાસડ; ફડાફડ (૩) સડસડાટ; ફડફડાટ; બકબકાટ; ઘસઘસાટ; લસલસાટ; | લપલપાટ; કળકળાટ (કકળાટ) ૬. કેટલેક સ્થળે દ્વિરુક્તિમાં પ્રથમ શબ્દના પ્રથમ વર્ષમાં ફેરફાર થઈ બીજે શબ્દ બનેલું હોય છે, આવા ફેરફારમાં પ્રથમ વર્ણને સ્થળે બકાર વિશેષ જોવામાં આવે છે, પરંતુ મકાર ને પકાર કે સરકાર પણ જણાય છે, જેમકે, કાગળબાગળ, પડી પડી; ખડીઓબડીએ ખુરસીખુરસીઅથાણુંબથાણું; પૂરીબૂરી ઝટપટ, ચટપટ, ચટાપટા દેતીપતી ઉલટપાલ; ઓળખીતાપારખીતાંઝેળીપળી; આસપાસ આડેસીપાડેશી; અષ્ટપષ્ટ (સમજાવવું). ધંતરમંતર; ગરબડસરબડ; મરાઠીમાં પણ ઉપરના જેવા દાખલા જોવામાં આવે છે; જેમકે, भाकरीबिकरी, लहानसहान, लटपट; पोरसोर. ૭. કેટલેક સ્થળે પર્યાય શબ્દથી દ્વિરુક્તિ થાય છે. દાખલા – તીખુંતમતમું ધિંગામસ્તી, દાધાબ ચાલચલગત; જરજેવર, ક્ષેમકુશળ કાગળપત્ર; ઈજતઆબરૂ કેલકરાર, ગાંડુંઘેલું ડાહ્યોડમરે; ચાકરનફર (નફર અરબી-ચાકર); નોકરચાકરદવાદારૂ (દારૂ ફા.=દવા); પસાટકા; ભાઈભાંડઃ લુગડાંલત્તાં; શાલપામરી, લાલચળ; શાકતરકારી; લીલુંછમ (ફા. સજ્જ લીલું); રમતગમત, માલમતા; શાકભાજી; વણજવેપાર; સહેલસપાટા; મકનેહાથી (લુદાંત વગરને હાથી); કાળુંમેશ, હીમજીહરડે (હેમવતી ટ્રરીતી), હડપચી (રુનુપી); વનવગડે; કાદવકીચડ; ધનદેલત; ટેળટીખળ. Page #417 -------------------------------------------------------------------------- ________________ પવિન્યાસ ૩૯૫ પ્રકરણ ૩૨મું પદવિન્યાસ લક્ષણ-કયા ક્રમમાં પદે ગોઠવવાથી વાક્ય બને છે એ વિપયનું જેમાં વિવેચન કર્યું હોય છે તે વ્યાકરણના ભાગને પવિન્યાસ કહે છે. વિન્યાસ એટલે ગોઠવણ. પદેની ગેઠવણ કેવી રીતે થાય છે તે એ ભાગમાં દર્શાવાય છે. પ્રત્યયાત્મક ભાષા અને પવિન્યાસ-સંસ્કૃત જેવી પ્રત્યયાત્મક ભાષાઓમાં પદેની રચના વિષે કંઈ નિયમ હતા નથી. પદેને અન્વયે પ્રત્યથી જણાય છે, એટલે વાક્યના ગમે તે ભાગમાં પદે મૂકવાથી અર્થમાં ફેર પડતો નથી. પરંતુ અંગ્રેજી જેવી પ્રત્યયરહિત ભાષાઓ, જેમાંથી શબ્દના પ્રત્યય બહુધા લુપ્ત થયા છે, તેમાં પદેના ક્રમિક વિન્યાસ પરજ અર્થને આધાર છે. દાખલા તરીકે, અંગ્રેજી ભાષામાં એકજ પદ ક્રિયાપદની પૂર્વે આવે તે કર્તા અને પછી આવે તે કર્મ થાય છે. આવી ભાષાઓમાં પદવિન્યાસ એ વ્યાકરણને ઘણે અગત્યને ભાગ થઈ પડે છે. | ગુજરાતી ભાષા અને નિયમ-ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષા જેટલી પ્રત્યયાત્મક નથી તેમજ અંગ્રેજી ભાષા જેટલી પ્રત્યયરહિત પણ નથી. એમાં પદેની રચના વિષે બહુ સરળ નિયમે છે. ૧. પ્રથમ કર્તા, પછી ક્રિયાપદ સકર્મક હોય તે તેનું કર્મ, અને છેવટે ક્રિયાપદ–આ કામમાં પદે ગોઠવાઈ વાક્ય બને છે. હું પુસ્તક વાંચું છું. છોકરે કાગળ લખે છે. ૨. નામનાં વિશેષણ નામની પૂર્વે અને ક્રિયાપદનાં વિશેષણ ક્રિયાપદની પૂર્વ આવે છે. એ વિશેષણ છૂટક શબ્દ હોય કે શબ્દસમૂહ હાય, સંબંધ રાખનારા શબ્દને પણ અત્ર વિશેષણ જેવાજ ગણવા. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સાધુ પુરુષ સન્માર્ગ કદી પણ તજતા નથી. મેં તેને મેજ પર મૂકેલું પુસ્તક મારી પાસે લાવવા કહ્યું, ૩. વિધેય વિશેષણ ક્રિયાપદની પૂર્વે આવે છે. આ મહેલ કેવા સુંદર દેખાય છે! ૪. કર્તાની સાથે સંબંધ રાખનારા શબ્દ કર્તાની પૂર્વે અને કર્મની સાથે સંબંધ રાખનારા શખ્ત કર્મની પૂર્વે આવે છે. કર્મને અને ત્યાંસુધી ક્રિયાપદની પાસેજ મૂકવામાં આવે છે. પિતાની આજ્ઞા માથે ચડાવનાર રામ એકદમ વનમાં જવા તૈયાર થયા. ૫. પૂર્વકાલવાચક અવ્યયરૂપ કૃદન્ત બહુધા વાક્યના આ રણમાં આવે છે. બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી, દાતણ પાણી કરી, સ્નાનસંધ્યા સમાપ્ત કરી, તે અધ્યયન કરવા મંડી જતા. આવા સામાન્ય નિયમ પ્રમાણે મહુધા પદોની રચના વાક્યમાં થાય છે; પરંતુ ખાસ કારણ હાય ! એ ક્રમમાં ફેરફાર થાય છે. 244918:-- ૧. અમુક શબ્દ પર ખાસ લક્ષ ખેંચવું હાય તા તેને વાક્યના આરંભમાં મૂકવામાં આવે છે. ઉપદેશ કરતાં દાખલાથી વધારે ઊંડા સંસ્કાર પડે છે. ૨. કાળવાચક, સ્થળવાચક, રીતિવાચક, કે કાર્યકારણવાચક ક્રિયાવિશેષણ શબ્દ કે શબ્દસમુદાય બહુધા વાક્યના આરંભમાં આવે છે. હાલ આપણા શહેર પર આળસનું સામ્રાજ્ય ચાલે છે. પ્રથમ અપરાધે ગંભીરતાથી આશ્ચર્ય બતાવી નમ્ર કે ધ્રુવેા. (શિક્ષ॰ શાસ્ત્ર) Page #419 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ અને વાયપૃથક્કરણ ૩૭ : શિક્ષા કરવામાં તમને લેશ પણ આનન્દ થતું નથી, પણ બહું દિલગીરી થાય છે, એમ બતાવવાથી બહુ સારી અસર થશે. (શિક્ષા શાસ્ત્ર) ૩. સાપેક્ષ પદ સંબંધી પદની પૂર્વે આવે છે. - જે ઘણે ઉઘોગી છે તેને હરકેઈ કામ કરવા માટે અવકાશ મળે છે. (શિક્ષ૦ શા) જે દુર્ગ વશ કરે મુશ્કેલ છે, તેવું એ કામ કરવું મુશ્કેલ છે. (શિક્ષ૦) સામાન્ય સૂચના--જે પદેને સાથે મૂકવાથી વિવક્ષિત અર્થ બરાબર નીકળે તેને સાથે મૂકવાં અને જે પદને પરસ્પર અન્વય હેય તેને બહુ દૂર રાખી વચ્ચે ઘણું પદે મૂકવાં નહિ. આવા રાન્વયના દેષથી મુક્ત રહેવા બનતી કાળજી રાખવી. પ્રકરણ ૩૩મું વાકયાર્થ અને વાક્યપૃથક્કરણ વાક્યર્થનું સ્વરૂપ: ભિન્ન મતે પદમાંથી જે અર્થે નીકળે છે તે અર્થોના પરસ્પર સંસર્ગથી વાક્યર્થ બને છે એ જાણીતું છે, પરંતુ પદેના અર્થમાંથી વાક્યને અર્થ શી રીતે થાય છે એ વિષે મીમાંસક અને નૈયાયિકના મતમાં ભેદ છે. મીમાંસકેએ વાક્યર્થ વિષે ઘણું બારીક સંશોધન કર્યું છે અને તેમના વિચાર બહુધા માન્ય થયા છે અને માન્ય થયા નથી ત્યાં પણ મનનીય તે છેજ. વૈયાકરણે પદજ્ઞ અને મીમાંસકે વાક્યજ્ઞ કહેવાય છે. મીમાંસકમતનયાચિક અને ભટ્ટ મીમાંસકોના મત પ્રમાણે દરેક પદને અર્થ સામાન્ય છે. વાકયમાં પદો એક બીજા સાથે જોડાય છે તે અન્વયને * કુમારિલ ભટ્ટ અને તાત ભટ્ટના અનુયાયીઓ. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ લીધે જોડાય છે અને એ અન્વય, આકાંક્ષા, યોગ્યતા, અને સંનિધિથી આવે છે. આ પ્રમાણે આકાંક્ષા, યોગ્યતા, અને સંનિધિના બળથી એક બીજા સાથે જોડાયેલો પદોને જે અર્થ તેજ વાક્યર્થ. એ વિશિષ્ટ અર્થ છે, તેમજ અપદાર્થ છે કેમકે પદનો અર્થ તે સામાન્ય છે. વાક્યર્થને તાત્પર્યાર્થ પણ કહે છે. આ મત પ્રમાણે પદની શક્તિ માત્ર પદાર્થ ઉપજાવવામાં છે, અયાંશમાં નથી. અન્વયાંશ આકાંક્ષા, ગ્યતા, અને સંનિધિના બળથી પ્રાપ્ત થાય છે. અભિહિત થયેલાં એટલે સાધારણ રીતે પદશક્તિથી પ્રતિપાદિત થયેલાં પદોને અન્વય, આકાંક્ષા, યોગ્યતા, અને સંનિધિના બળથી થાય છે એમ એ વિદ્વાનું કહેવું છે, માટે તેઓ અભિહિતાશ્વયવાદી કહેવાય છે. દાખલા તરીકે, આ મત પ્રમાણે “ગાયને લાવ એ વાક્યમાં “ગાયનો અર્થ ગજાતિ અને આક્ષેપથી ગોવ્યક્તિ, ને અર્થ કર્મ, અને “ લાને અર્થે લાવવાની કૃતિ એ થાય છે. અને અર્થ સામાન્ય છે. ગાય છે કર્મ જેનું એવી આનયન કૃતિ-આ પદેને પરસ્પર અન્વિત અર્થ પદેની પરસ્પર આકાંક્ષા, યેગ્યતા, અને સંનિધિના બળથી થાય છે. પ્રભાકરમત-પ્રાભાકરે એટલે પ્રભાકર કે ગુના અનુયાયીઓને મત આથી જુદે છે. એ મત પ્રમાણે પદોને અર્થ સામાન્ય નથી, પણ વિશિષ્ટ છે અર્થાત્, પરસ્પર અન્વિત-જોડાયેલો છે. પદશક્તિથી જ અવયને બંધ થાય છે; તેને માટે આકાંક્ષા, યોગ્યતા, કે સંનિધિની જરૂર નથી. આ મતને અનુસારે પદે સામાન્ય અર્થના વાચક નથી પણ અન્વિત અર્થનું અભિધાન કરે છે અને પદોને એ જે અન્વિત અર્થ તેજ વાક્યર્થ છે. આ વિદ્વાને આ કારણથી અવિતાભિધાનવાદી કહેવાય છે. નિષ્કર્ષ-આ મતને નિષ્કર્ષ નીચે પ્રમાણે છે:–“ગાય લાવ” એમ ઉત્તમ વૃદ્ધ પુરુષના પ્રયોગથી સાસ્ના (ગાયને ગળે લટકતી ચામડી, ધાબળી) આદિવાળી વ્યક્તિને મધ્યમ વૃદ્ધ આણે છે, તે બાળક જુએ છે. મધ્યમ વૃદ્ધ પુરુષની ચેષ્ટાથી વાક્યને આવો અર્થ છે એમ બાળક નિશ્ચય કરે છે. પછી “ગાયને લઈ જા, અશ્વને લાવ' એમ ઉત્તમ વૃદ્ધ પ્રયોગ કરે છે એટલે મધ્યમ વૃદ્ધ ગાયને દૂર કરે છે અને અશ્વને આણે છે. બાળક આ પણ જુએ છે. આ ઉપરથી અન્વય અને વ્યતિરેકથી ક્રિયાપદના અર્થ સાથે અન્વિત થયેલ કારક પદને અર્થ છે અને કારક પદના અર્થની સાથે અન્વિત થયેલો ક્રિયાપદને અર્થ છે એમ બાળક શક્તિનું અવધારણ કરે છે. આ પ્રમાણે પદો અવિત અર્થન અભિધાન કરે છે એમ બાળકને પ્રગથી સમય છે. પદો સામાન્ય અર્થનું અભિધાન કરતાં નથી, પણુ કારક ક્રિયા સાથે અન્વિત થયેલા અર્થનું અને ક્રિયા કારક સાથે અન્વિત થયેલા અર્થનું, એમ અન્વિતાર્થનુંજ પદો અભિધાન કરે છે, એ એ મતને નિષ્કર્ષ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ વાક્યાર્થ અને વાક્યપૃથક્કરણ ૩૯૯ વૈયાકરણમત---આલંકારિકાને તેમજ વૈયાકરણાને પ્રથમ મત ઇષ્ટ છે; કારણ કે પ્રાભાકરેને પણુ અન્વયવિશેષના જ્ઞાનને માટે આકાંક્ષા, ચાગ્યતા, અને સંનિધિના આશ્રય લેવા પડે છે; તેા પટ્ટની શક્તિ સામાન્ય અર્થમાંજ લેવી અને વિશેષ અર્થનું એટલે અન્વયનું જ્ઞાન આકાંક્ષા, ચેાગ્યતા, અને સંનિધિથી થાય છે એમ સ્વીકારવુંજ ઇષ્ટ છે. શાબ્દ આધ-વૈયાકરણા અને નૈયાયિકાને વાક્યમાંથી શાર્શ્વમેધ જુદી રીતે થાય છે એ વિષે અગાઉ વિવેચન કર્યું છે. નૈયાયિકા વાકયમાં પ્રથમાન્ત પદ્મને વિશેષ્ય માને છે અને ક્રિયાપદને તેનું વિશેષણુ માને છે. દેવદત્ત ચાખા રાંધે છે' ને ચોખા જેનું કર્મ છે એવી રાંધવાની ક્રિયાથી વિશિષ્ટ દેવદત્ત’ એવા અર્થ તૈયાયિકા કરે છે; માટે તેઓ પ્રથમાન્તાર્ચવિશેષ્યવાદી કહેવાય છે. વૈયાકરણા ક્રિયાપદને પ્રધાન માને છે, તેમના મત પ્રમાણે ક્રિયાપદ વિશેષ્ય છે અને અન્ય પદ્મ તેનાં વિશેષણ છે, એવા શાબ્દએધ વાકયમાંથી થાય છે. દેવદત્ત ચોખા રાંધે છેના અર્થ વૈયાકરણેાના મત પ્રમાણે દેવદત્તકર્તૃક તંડુલકર્મક સઁધનક્રિયા' થાય છે. આ કારણથી વૈયાકરણા ક્રિયાથપ્રધાનવાદી કહેવાય છે. સંસર્ગ--વળી વૈયાકરણેાના મત પ્રમાણે ઉદ્દેશ્યવિધેયભાવરૂપ પદાર્થોના પરસ્પર સંસર્ગ તેજ વાક્યાર્ચ. દરેક વાક્યમાં કાઈ ને ઉદ્દેશીને—અભિલક્ષીને કંઈક વિધાન કર્યું હાય છે. જે ઉદ્દેશવા યાગ્ય છે, જેને ઉદ્દેશીને અભિલક્ષીને કે દર્શાવીને કે શબ્દથી સંકીર્તન કરીને કંઈ કહ્યું હોય તે ઉદ્દેશ્ય કહેવાય છે; અને એ ઉદ્દેશ્યને વિષે જે વિધાન કર્યું હાય છે, જે કંઈ કહ્યું હાય છે તે વિધાન કરવા–કહેવાવા ચાગ્ય હાવાથી વિધેય કહેવાય છે. જેને ઉદ્દેશ્ય કહીએ છીએ તે અનુવાદ્ય પણ કહેવાય છે. ઉદ્દેશ્ય કંઈ જાણવાની બાબત નથી, તેને વિષે જે કંઈ કહેવામાં આવે છે તે જાણવાની ખામત છે. ઉદ્દેશ્ય તે જાણીતીજ ખાખત છે, તેથી ઉક્ત વસ્તુનું પુન:કથન કર્યા જેવું તે હાવાથી અનુવાદ્ય–રૂરી કહેવાયલું કહેવાવા યાગ્ય પણ કહેવાય છે. પૃથક્કરણ- —આ પ્રમાણે દરેક વાક્યનું પૃથક્કરણ કરતાં તેના બે વિભાગ થાય છે:-૧. ઉદ્દેશ્ય અને ર. વિધેય. સાદામાં સાદા વાક્યથી મેટામાં મેટા વાક્યના આજ બે ભાગ થાય છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ સાદાં વાક્ય:-- છેકરા પુસ્તક વાંચે છે. સુંખઈ અલબેલી નગરી છે. ઉદ્દેશ્ય કરા મુંબઈ વિધેય પુસ્તક વાંચે છે અલખેલી નગરી છે દરેક નિરપેક્ષ કે સ્વતન્ત્ર વાક્યના તેમજ દરેક સાપેક્ષ વાક્યના કે નિરાળા વાક્યાના સમૂહના પણ આપ્રમાણે એજ વિભાગ થઈ શકે છે. દાખલાઃ ૧. મનારથાની તિ સર્વત્ર છે. ૨. વિદેશીય પદ્ધતિ જે સ્વરૂપમાં પાશ્ચાત્ય પ્રદેશમાં ચાલે છે તેજ સ્વરૂપમાં આપણા દેશને અનુકૂળ નજ પડે એ ખુલ્લું છે. ૩. નાનાં કરાં આપણને હસતાં જોઈ હુસે છે અને દિલગીર થતાં જોઈ દિલગીર થાય છે. આ ત્રણમાંનું પહેલું વાક્ય નિરપેક્ષ કે સ્વતન્ત્ર છે; બીજું સાપેક્ષ વાક્યાનું બનેલું છે; અને ત્રીજામાં નિરાળાં વાયાના સમુચ્ચય છે. ‘જે સ્વરૂપમાં પાશ્ચાત્ય પ્રદેશેામાં વિદેશીય પદ્ધતિ ચાલે છે—આ વાક્ય સાપેક્ષ છે; કેમકે એને ‘તેજ સ્વરૂપમાં’ની અપેક્ષા છે—તેની સાથે એના સંબંધ છે. ‘( વિદેશીય પદ્ધતિ) આપણા દેશને અનુકૂળ નજ પડે એ વાક્ય એક પદની ગરજ સારે છે અને એના સંબંધ ‘એ’ની સાથે છે; કેમકે એ વાક્ય એ’ની સાથે સમાનાધિકરણ છે—સમાન વિભક્તિમાં છે. ત્રીજા વાક્યમાં નાનાં છે.કરાં.....હુસે છે’ અને ‘(નાનાં છે.કરાં) દિલગીર થતાં......થાય છે’ એ બે વાગ્યેાના સમુચ્ચય છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ અને વાક્યપૃથક્કરણ ૪૦૧ બે ભાગ–આ પ્રમાણે વાયે હેઈ શકે છે, પરંતુ તેનું પૃથક્કરણ કરતાં પ્રથમ ઉદ્દેશ્ય અને વિધેય એવા બેજ ભાગ થઈ શકે છે. દાખલા તરીકે, ઉપલાં ત્રણ વાક્યનું પૃથક્કરણ નીચે પ્રમાણે થાય છે ઉદ્દેશ્ય વિધેય ૧. મને રથની ગતિ સર્વત્ર છે. ૨. એ-જે સ્વરૂપમાં વિદેશીય ખુલ્લું છે. પદ્ધતિ પાશ્ચાત્ય પ્રદેશમાં ચાલે છે......અનુકૂળ નજ ૩. (અ) નાનાં છોકરાં (આ) નાનાં છોકરાં આપણને હસતાં જોઈ હસે છે. (આપણને) દિલગીર થતાં જોઈ દિલગીર થાય છે. ઉદેશ્યવર્ધક–ઉદ્દેશ્યના અર્થમાં વધારે કરનારા શબ્દ ઉદ્દેશ્યવર્ધક કહેવાય છે. એ શબ્દ વિશેષણ કે વિશેષણ તરીકે વપરાયેલા શબ્દ-સમાન વિભક્તિમાં આવેલાં નામ, જયન્ત પદ, કૃદન્ત–અને તેની સાથે સંબંધ રાખનારાં પદ હેાય છે. વિધેયવર્ધક–વિધેયના અર્થમાં વધારે કરનારાં પદ વિધેયવર્ધક કહેવાય છે અને તે ક્રિયાવિશેષણ હોઈ કાળવાચક, સ્થળવાચક, રીતિવાચક, કે કાર્યકારણવાચક હોય છે. દાખલા – આ પદ્ધતિ પ્રમાણે બાળકને આપવાના પાઠ ટૂંકા હોય છે. (“આપવાના” કૃદન્ત છે અને આ પદ્ધતિ પ્રમાણે અને ૧૪ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ બાળકને એ પદે “આપવાનાની સાથે સંબદ્ધ છે. એ ઉદેશ્યવર્ધક છે.) બાળક પિતાના શરીરને એકની એક સ્થિતિમાં લાંબા વખત રાખી શકતું નથી. (“એકની એક સ્થિતિમાં” એ રીતિવાચક અને બે વખત એ કાળવાચક વિધેયવર્ધક છે) આજ પ્રમાણે બીજા દાખલા સમજી લેવા. વિધેય-વિધેય ક્રિયાપદ અને ક્રિયા પૂરકનું બનેલું હોય છે. ક્રિયાને અર્થ પૂરે કરનારા શબ્દ ક્રિયાપૂરકમાં આવે છે. સકર્મક ધાતુમાં ક્રિયાપૂરક બહુધા કર્મ હોય છે, પરંતુ અપૂર્ણકિયાવાચક અકર્મક ક્રિયાપદ હોય છે ત્યાં ક્રિયાપૂરક પદ વિશેષણ કે નામ હોય છે, પરંતુ ક્રિયાપદ અકર્મક હોવાથી તે કર્મથી ભિન્ન હોય છે અને ઉદેશ્યની સાથે સમાન વિભક્તિમાં હોય છે કે અન્ય વિભક્તિમાં હોય છે. અપૂર્ણકિયાવાચક ક્રિયાપદ સકર્મક હોય છે ત્યાં પણ ક્રિયાપૂરક પદ કર્મથી ભિન્ન હોઈ શકે છે. તે કઈ વખત ઉદ્દેશ્ય સાથે અને કઈ વખત કર્મ સાથે સમાન વિભક્તિમાં હોય છે. કેઈ વખત એવાં પદ વિશેષણ હોય છે. દાખલા – ૧. ચંદનીમાં તાજમહાલ કે રમણીય દેખાય છે! ૨. તે પરાક્રમી રાજાએ તેને સચિવપદેની અને તે પ્રજામાં બહુ ડાહ્યો મના. ૩. અહે! આ કેવી સુંદર નગરી છે! ૪. તમે તેને બહુ ઠરેલ પુરુષ ગણે છે. : - આ વાક્યનું પૃથકકરણ નીચે દર્શાવ્યું છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ વાધ્યાર્થ અને વાક્યપૃથક્કરણ ૪૦૩ ઉદ્દેશ્ય | ઉદ્દેશ્યવર્ધક વિધેયવર્ધક વિધેય ક્રિયા પૂરક કિયા તાજમહાલ દેખાય છે કે રમણીય | ચંદનમાં (સ્થિતિ વાચક) ૨. રાજાએ ૧. તેની ૧. તેને ૨. પરાક્રમી ૨. સચિવપદે મના બહુ ડાહ્યો પ્રજામાં (સ્થળ વાચક) 3. આ કેવી સુંદર નગરી (ઉદ્દેશ્ય સાથે સમાન વિભક્તિમાં) જ. તમે ગણે છો ૧. તેને (કર્મ) ૨. બહુ કરેલ પુરુષ (કર્મ સાથે સમાન વિભક્તિમાં) ૨. વાક્યમાં “અને બે વાથેની વચ્ચે સંબંધક છે. ૩. વાક્યમાં “અહો આશ્ચર્યવાચક છે. એ કેવળપ્રયાગી અવ્યય હેવાથી એને વાક્યના અન્ય પદે સાથે સંબંધ નથી. Page #426 -------------------------------------------------------------------------- ________________ ४०४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રકરણ ૩૪મું વાક્યપૃથક્કરણ: પ્રધાન અને ગૌણ વાક્ય લક્ષણ–પાછલા પ્રકરણમાં નિરપેક્ષ વાક્યના પૃથક્કરણ વિષે વાત કહી. પરંતુ બધાં વાક્ય નિરપેક્ષ હતાં નથી. સાપેક્ષ વાક્યને બીજા વાક્યની અપેક્ષા હોય છે. જે વાક્યને અન્ય વાક્યની અપેક્ષા હોય છે તે ગૌણ વાક્ય છે અને તે વાક્યને જે વાક્યની, અર્થાત, તેમાંના કેઈ શબ્દની, અપેક્ષા છે તે પ્રધાન વાક્ય કહેવાય છે, દાખલે કઈ પણ કામ વારંવાર કરવાથી મનની જે સ્થિતિ થાય છે તેને આપણે ટેવ કહીએ છીએ.–આ વાક્યમાં કઈ પણ થાય છે એ વાક્યને તેને આપણે...છીએ એ વાક્યના “તેને” શબ્દ સાથે અપેક્ષા છે માટે એ વાક્ય ગૌણ છે અને બીજું વાક્ય, જેની સાથે તેને અપેક્ષા છે, તે પ્રધાન છે. ગૌણ વાક્યના પ્રકાર-ગૌણ વાક્ય નામ તરીકે વપરાયું હેય તે તે નામવાકથ, વિશેષણ તરીકે વપરાયું હોય તે વિશેષણવાકય, અને ક્રિયાવિશેષણ તરીકે વપરાયું હોય તે ક્રિયાવિશેષણવાક્ય કહેવાય છે. દાખલા મને આ કામ કરવાને અવકાશ નથી, એવા શબ્દ બહુધા અનિયમિત રીતે કામ કરનારાઓનાંજ મુખમાંથી નીકળે છે. (નામવાક્ય, શબ્દ સાથે સમાનાધિકરણ) મનુષ્ય ઘણી વાર ધારે છે કે હું આ કામ આટલા વખતમાં પૂરું કરી શકીશ. (નામવાક્ય; “ધારે છેનું કર્મ) જે ઘણે ઉધોગી છે તેને હરકેઈ કામ કરવા માટે અવા કાશ મળે છે. (વિશેષણવાક્ય; તેને વિશેષ્ય) Page #427 -------------------------------------------------------------------------- ________________ વાક્યપૃથક્કરણ: પ્રધાન અને ગાણુ વાક્ય ૪૦૫ એવા એક પણ દિવસ ગયા નથી કે તેમાં મેં કંઈ પણ ન લખ્યું હાય. ( વિશેષણવાક્ય; ‘એવે’ સાથે સંબંધ છે; વિશેષણનું વિશેષણ છે.) વિશેષણનું વિશેષણ હાય તે વાક્ય પણ વિશેષણવાક્ય કહેવાય છે. ઉદ્યોગ કર્યો એટલે આપણે આપણા ધર્મ બજાવ્યા. (ક્રિયાવિશેષણવાક્ય; ‘ખજાન્યે’ ક્રિયાનું વિશેષણ છે. ) મિશ્ર વાક્ય–એક પ્રધાન વાક્ય અને એક કે વધારે ગૌણ વાક્યોનું જે સમગ્ર વાક્ય બન્યું હોય તે મિશ્ર વાક્ય કહેવાય છે. સંયુક્ત વાક્ય-કેટલેક સ્થળે નિરપેક્ષ વાક્યા નીચેમાંના કાઈ સંબંધથી જોડાયાં હાય છે: (૧) સમુચ્ચયથી ‘અને,’ ‘તથા’જેવા શબ્દ સમુચ્ચયવાચક છે. (૨) વિકલ્પથી–‘અથવા,' વા,’ કે’ એ વિકલ્પ કે પક્ષવાચક છે. (૩) વિરોધથી—‘ પણ, ’ ‘પરંતુ,’ ‘ કિંતુ ’ જેવા શબ્દ વિરાધ વાચક છે. (૪) કાર્યકારણભાવથી–‘કેમકે,’ ‘કારણ કે’ જેવા શબ્દ કારણવાચક અને ‘તેથી,’ ‘તેટલા માટે' જેવા શબ્દ કાર્યવાચક છે. ઉપલા સંબંધથી જોડાયલાં વાક્યમાં ગૌણ વાક્ય હાય કે નએ હાય. આ પ્રમાણે બે કે વધારે નિરપેક્ષ કે પ્રધાન વાક્ય ગૌણુ વાક્ય સાથે કે વગર જે સમગ્ર વાક્ય બનાવે છે તે સમગ્ર વાક્ય સંયુક્ત વાક્ય કહેવાય છે. ( ૪ )થા સંબંધથી જોડાયલાં વાક્યાનું બનેલું સમગ્ર વાક્ય કેટલેક સ્થળે મિશ્ર ને કેટલેક સ્થળે સંયુક્ત હાય છે. બંને વાક્ય ખુલ્લી રીતે સ્વતંત્ર, નિરપેક્ષ જેવાં જણાતાં હાય ત્યાં સમગ્ર વાક્ય સંયુક્ત વાક્ય છે અને તેવાં જણાતાં ન હેાય, પરંતુ એક વાક્યને ખીજાની અપેક્ષા જેવું જણાતું હાય ત્યાં સમગ્ર વાક્ય મિશ્ર વાક્ય છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ ४०१ | ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દાખલા: ૧. દુકાળમાં કદાચ પૈસે કાઢવાની જરૂર પડે અને તેમ કરવાનું મન થઈ જાય, માટે એણે હાથમાં પાણી લઈ સંકલ્પ મૂક્યો કે મરતાં સુધી આમાંથી પાઈ કાઢવી નહિ. આમાં “દુકાળમાં....પડે અને તેમ કરવાનું મન થઈ જાય આ વાક્ય નિરપેક્ષ નથી, માટે શું?_એવી અપેક્ષા રહે છે જ. આ કારણથી આ સમગ્ર વાક્ય મિશ્ર વાક્ય છે. (જુઓ લઘુવ્યાકરણ, પૃષ્ઠ ૬૨). ૨. વળી પર્વતની ઘણું હાર છે અને તેથી તેમાં નાનાં મેદાન ને ખીણ થયાં છે; તેથી જુદા જુદા પ્રાન્તનાં રાજ્ય એક એકથી નિરાળાં અને સ્વતન્ચ થયાં આમાં ‘વળી પર્વતની ઘણી હાર છે અને તેથી તેમાં નાનાં મેદાન ને ખીણ થયાં છે એ નિરપેક્ષ વાક્ય જેવાં દેખાય છે, માટે તેવાંજ લેવાં; એટલે સમગ્ર વાક્ય સંયુક્ત વાક્ય છે. ૩. હાલ આળસનું આપણા દેશ પર સામ્રાજ્ય છે, એટલે વહેલા ઊઠવાના લાભ થડાજ સમજે છે આમાં હાલ આળસનું..... છે એ નિરપેક્ષ વાક્ય છે. “એટલેને અર્થ “તેટલા માટે થાય છે. ૪. હાલ શારીરિક શિક્ષા માત્ર વડે શિક્ષકજ કરે છે ને તે પણ કવચિતજ, માત્ર અનીતિનાં આચરણ માટે કે ન છૂટકેજ કરવામાં આવે છે તેમ છતાં અગાઉ કરતાં વિશેષ દેષ જોવામાં આવતા નથી, માટે જેમ બને તેમ શિક્ષાને એ ઉપયોગ કરવા તરફ શિક્ષકની દૃષ્ટિ હમેશ રહેવી જોઈએ. ઉપલા વાક્યમાં તેમ છતાં તે માટે જેમ બને તેમની પહેલાં Page #429 -------------------------------------------------------------------------- ________________ વાક્યપૃથકકરણઃ પ્રધાન અને ગૌણ વાક્ય ૪૭૭ અર્ધવિરામ ચિહ્ન છે ત્યાં પૂર્ણવિરામ ચિહ્ન મૂકી શકાય. આવે સ્થળે વાક્યને નિરપેક્ષજ સમજવાં. ઉપર દર્શાવેલા ચાર સંબંધથી જોડાયેલાં સંયુક્ત રાજ્યના દાખલા નીચે આપ્યા છે. ૧. ઘણું પુરુષે એક વાર એક નિશ્ચય કરે છે અને તરત જ તે નિશ્ચય બદલી નાખે છે. (બે નિરપેક્ષ વાક્ય “અનેથી સમુશ્ચિત થયાં છે.) ૨. તમારે જાતે વિચાર કરી કામ કરવું, અથવા તે કરેલ અને અનુભવી પુરુષના કહ્યા પ્રમાણે ચાલવું. (બે નિરપેક્ષ વાક્ય છે. ‘અથવા” વિકઃપવાચક છે.) ૩. તે ઉદ્યોગ તે કરે છે પણ ફળ ન મળવાથી નિરાશ થાય છે. બે નિરપેક્ષ વાક્ય. “પણ” એ બે વચ્ચે વિરોધ દર્શાવે છે.) ૪. બાળકના કાન અશિષ્ટ વાણીથી અપવિત્ર થવા દેવા નહિ કેમકે બાળપણના સંસ્કાર જીવનપર્યન્ત કાયમ રહે છે. (બે નિરપેક્ષ વાક્ય વચ્ચે કાર્યકારણભાવને સંબંધ છે, બીજું વાક્ય કારણવાચક છે.) ૫. વ્યસન ન કરવાથી આપણું આરોગ્ય સચવાય છે, એટલા માટે વ્યસનથી દૂર રહેવું જોઈએ. (કાર્યકારણભાવના સંબંધથી બે નિરપેક્ષ વાક્ય જેડાયાં છે. બીજું વાક્ય કાર્યવાચક છે.) ૬. જેઓ વિનાશકાળે પણ ચળતા નથી તેઓ મહાત્મા કહેવાવાને ચગ્ય છે અને એવા પુરુષ થડાજ જોવામાં આવે છે. (“અને થી બે વાક્ય સમુચ્ચિત થયાં છે, તેમાંનું પહેલું પ્રધાન અને ગૌણ વાક્યનું બનેલું હોવાથી મિશ્ર વાક્ય છે અને બીજું નિરપેક્ષ છે. સમગ્ર વાક્ય સંયુક્ત છે.) Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વાક્યપૃથક્કરણના નમુના: ૧. જે ધર્મમાં માણસ જન્મ્યા હોય, જેમાં તે ઉછર્યો હાય, જેના ઉપદેશ નાનપણથી તેના કાનમાં પડ્યો હાય, જેમાં તેણે આ લાની આશા બાંધી હેાય; સારાંશ કે જે ધર્મની સત્યતા ઉપર તેને દૃઢ વિશ્વાસ હાય, તે ધર્મ ઉપર તેને પોતાના દેહ જેટલી પ્રીતિ અંધાય છે, તે ધર્મને નુકસાન લાગે તેા પોતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે, અને ઘણે એક પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુઃખ વેઠવાને તત્પર થાય છે, અને કોઈ વાર તે ધર્મને અર્થ પેાતાના પ્રાણ ત્યાગ કરવાને તે આચકા ખાતા નથી.’ * ‘ કરણઘેલા ’ Page #431 -------------------------------------------------------------------------- ________________ વાક્યપૃથક્કરણ પ્રધાન અને ગૌણ વાક્ય ૪૦૯ જ્યાં સુધી માબાપે પિતાના આચારવિચાર, રહેણીકહેણી, વગેરે ઊંચાં ને અનુકરણીય રાખી બાળકોને માર્ગ દેરવશે નહિ, જ્યાં સુધી પોતાનું જીવન ઉચ્ચ, પવિત્ર, અને નિયમિત બનાવી બાળકના મોં આગળ ઉત્તમ દષ્ટાન્ત ખડે કરશે નહિ, તેમને શાસન ને શિક્ષણ આપવાને ધર્મ પિતે બજાવશે નહિ, તેમજ તે બાળકે કેની સંગતિ રાખે છે ને શાળામાં શું શીખે છે એ બધી બાબત પર તેઓ લક્ષ રાખશે નહિ, ત્યાંસુધી તેમનાં અવિનીત અને અશિષ્ટ વર્તનમાં કદી સુધારે થશે નહિ. શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્વ Page #432 -------------------------------------------------------------------------- ________________ વાક્ય ' પ્રકાર જે ધર્મમાં...ખાતા નથી. સંયુક્ત ૧. જે ધર્મમાં....તે ધર્મ મિશ્ર ઉપર તેને પેતાના દેહ જેટલી પ્રીતિ બંધાય છે. ૨. જે ધર્મમાં...તે ધર્મને મિશ્ર નુકસાન લાગે તેા પેાતાના શરીરને તેટલું લાગ્યું એમ તે માને છે. ૩. જે ધર્મમાં...ઘણે એક મિશ્ર પ્રસંગે તે ધર્મને વાસ્તે મહાભારત દુ:ખ વેઠવાને તત્પર થાય છે. ૪, જે ધર્મમાં...કાઈ વાર મિશ્ર તે ધર્મને અર્થે...આચકા ખાતા નથી સંયેાજક ઉદ્દેશ્ય ઉદ્દેશ્યવર્ષ. પ્રીતિ તા (સંકેતવાચક, તે તે ધર્મને નુકસાન લાગે’અને પેાતાના શરીરને... માને છે’ એ એ વાક્યાને જોડે છે.) અને ૩. ને સહાનુગામી વાક્યાને જોડે છે. અને (૨. તે ૩. (તે) વાકયાને જોડે છે, એ સહાનુ ગામી વાકયે છે.) ૪ (તે) ક્રિયા વિધેય ક્રિયાપૂરક પેાતાના બંધાય છે. દેહ જેટલી માને છે પેતાના શ થાય છે તત્પર વિધેયવર્ધક રીરને તેટલું જે ધર્મમાં......તે ધર્મને લાગ્યું . એમ નુકસાન લાગે (સંકેતવાચક, (કર્મ) ‘લાગ્યું’નું ક્રિયાવિશેષણ) ખાતા માચકા નથી (ક્રમ) ૧. તેને (સંબંધવાચક) ૨. જે ધર્મમાં......તે ધર્મ ઉપર (સ્થળવાચક) ૧. જે ધર્મમાં...તે ધર્મને વાસ્તે મહાભારત દુ:ખ વે ડવાને (હેતુવાચક) ૨. ધણે એક પ્રસંગે (કાળવાયક) પ્રાણ ૧. જે ધર્મમાં... ત્યાગ કરવાને ( હેતુવાચક) ૨. કાઈ વાર (કાળવા.) ૪૧૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ Page #433 -------------------------------------------------------------------------- ________________ વાક્ય પ્રકાર સંજક ૫. જે ધર્મમાં જન્મે વિશેષણવાક્ય હોય. (“તે ધર્મ વિશેષ્ય) ૬. જેમાં...તે હોય ૭. જેને ઉપદેશ.હેય ૮. જેમાં તેણે..બાંધી હોય ૯. સારાંશ કે જે ધર્મની , હાય વિધેય ઉદ્દેશ્ય ઉદ્દેશ્યવર્ધ વિધેયવર્ધક ક્રિયા | ક્રિયા પૂરક | માણસ જન્મે જે ધર્મમાં (સ્થળવા.) હોય ઉછર્યો હોય જેમાં (સ્થળવા.) ઉપદેશ જેને પડયો હોય ૧. તેના કાનમાં ( રળવા) ૨. નાનપણથી (કાળવા) બાંધી | આ લેકની જેમાં (સ્થળવા) હોય ! આશા(કર્મ) ૧. જે ધર્મની સત્યતા વિશ્વાસ ઢ | હોય ઉપર (સ્થળવા) ૨. તેને (સંબંધ વાચક) ૩. સારાંશ કે (સંક્ષેપમાંની બરાબર છે; વાક્ય છે, પણ એક પદની બરાબર છે.) નુકસાન લાગે તે ધર્મને (સંબંધવા) વાક્યપૃથક્કરણ પ્રધાન અને ગૌણ વાક્ય ૧૦. તે ધર્મને લાગે ક્રિયાવિશેષણ વાય(લાગ્યું નું વિશેષણ) ૧૧. પોતાના શરીરને... નામવાકયલાગ્યું એમ સાથે સમાનાધિકરણ તેટલું લાગ્યું પિતાના શરીરને (સંબંધવા.) ૪૧૧ Page #434 -------------------------------------------------------------------------- ________________ | | ૪૧૨ વાકય પ્રકાર જ્યાં સુધી માબાપ... મિશ્ર થશે નહિ . . .. ! વિધેય સંયોજક | ઉદેશ્ય ઉદેશ્યવર્ધ. વિધેયવર્ધક ક્રિયા | ક્રિયાપૂરક | સુધારે થશે નહિ ૧. તેમનાં અવિનીત અને અશિષ્ટ વર્તનમાં (૨થળ) ૨. કદી (કાળ) ૩. જ્યાં સુધી દેરવશે નહિ (કાળ.) ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૧. જ્યાં સુધી માબાપ દેરવશે નહિ યાવિશેષણવાક્ય (“થશે નહિરનું) ૪. જ્યાં સુધી કરશે નહિ - (કાળ.) ૫. જ્યાં સુધી બજાવશે | નહિ (કાળ.). ૬. જ્યાં સુધી...રાખશે | નહિ (કાળ.) દેરવશે | બાળકોને ૧. પોતાના આચાર..... નહિ | (કર્મ) | રાખી (રીતિ.), ૨. યોગ્ય માર્ગે (સ્થળ.) ઉત્તમ દૃષ્ટાન્ત ૧. પિતાનું જીવન.બના (કર્મ) | વી (રીતિ) ખડે ૨. બાળકના મોં આગળ (સ્થળ) માબાપ ૨. જ્યાં સુધી કરશે નહિ કે | (તે) Page #435 -------------------------------------------------------------------------- ________________ • વાક્ય વાક્ય | પ્રકાર સંચાનક | ય ચિનઈ , નહિ. વિધેય પ્રકાર સંજક વિધેયવર્ધક ક્રિયા | ક્રિયા પૂરક ૩. જ્યાં સુધી..બજાવશે ક્રિયાવિશેષણ પિત બજાવશે તેમને શાસન વાક્ય (થશે નહિનું) ૪. જ્યાંસુધી...તે બાળકે , તેમજ (૩. ને તેઓ રાખશે લક્ષ (મ) કોની સંગતિ..એ બધી રાખશે નહિ ૪. સહગામી | નહિ બાબત પર (સ્થળ.) વાકાને જોડે છે.) ૫. તે બાળકે કોની સંગતિ નામ (‘બા બાળકો | તે રાખે છે તેની સંગતિ રાખે છે. બત” સાથે સમાના ધિકરણ) ૬. તે બાળકે) શાળામાં નામ (સહાને (પ.ને ૬.(બાળકે) (તે) શીખે છે શું (કર્મ) શાળામાં સ્થળ) શું શીખે છે નુગામી, | સહાનુગામી | પ.નું) વાક્યને જોડે છે) વાક્યપૃથક્કરણ પ્રધાન અને ગૌણ વાક્ય (કર્મ) ૪૧૩. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ પ્રકરણ ૩પમું વિરામચિહ્ન વિરામચિહુનના પ્રયોગનું મૂળ–સંસ્કૃતમાં વાક્ય પૂરું થાય ત્યારે | (ઊભી લીટી) મૂકવામાં આવે છે. એ સિવાય બીજાં વિરામચિહ્નોને પ્રવેગ થતું નથી. ગુજરાતી ભાષામાં વિરામચિહ્નને પ્રયોગ અંગ્રેજી ભાષાને અનુસરે છે. પ્રકાર–નીચે આપેલાં વિરામચિહ્નને અને અન્ય ચિહને ભાષામાં પ્રયોગ થાય છે – (૧) . પૂર્ણવિરામ (૨) ? પ્રશ્નાર્થ ચિહ્ન (૩) ! ઉરવાચક ચિહ્ન (૪) , અલ્પવિરામ (૫) ; અર્ધવિરામ (મધ્યવિરામ) (૬) : મહાવિરામ (૭) – વિગ્રહરેખા (લઘુ રેખા) (૮)-મહારેખા કે ગુરુ રેખા (૯) ( ), { }, [ ] કેંસ (૧૦) “ કે “ ” અવતરણચિહ્ન લાભ–વિશમચિહ્નથી લખાણ વાંચવામાં તેમજ તેનું તાત્પર્ય સમજવામાં ઘણું સરળતા પડે છે. વિચારોની પરસ્પર સંકલન એથી સ્પષ્ટ સમજાય છે. પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ, અને ઉપરવાચક ચિનવિચાર પૂરો દર્શાવ્યાથી વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણવિરામ મુકાય Page #437 -------------------------------------------------------------------------- ________________ વિરામચિહ ૪૧૫ છે, પ્રશ્નને અર્થ હોય તે પ્રશ્નવિરામ, અને કેઈ લાગણીને ઉપર હોય ત્યાં ઉરવાચક ચિહ્ન મુકાય છે. સંબંધનની પછી ઉવાચક ચિહ્ન કે અલ્પવિરામ મુકાય છે. ગણ વાક્યમાં પ્રશ્ન હોય પણ પ્રધાન વાક્યમાં પ્રશ્ન ન હોય તે વાક્યને અને પૂર્ણવિરામજ આવે છે. પરંતુ પ્રધાન વાક્યની પછી પ્રશ્નવાચક ગણુ વાક્ય આવે તે અત્તે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે, દાખલા: ઔરંગઝેબ ક્યારે ગાદીએ આવ્યું તે કહે. ઔરંગઝેબ જ્યારે ગાદીએ આવ્યું તે કહી શકશે? શિક્ષકે તેને પૂછયું, ઔરંગઝેબ ક્યારે ગાદીએ આવ્યું? અહો ! આ કેવું પવિત્ર તીર્થ છે! શી ઘાટની શેભા! ગુરુજી! તમારે ઉપદેશ અમને શિરસાવબ્ધ છે. પૂર્ણવિરામ પગ–લક્ષમાં રાખવું કે વાક્ય પૂરું થાય ત્યાં જ પૂર્ણવિરામ આવે છે. પાનાં કે પ્રકરણનાં મથાળાંને છેડે પૂર્ણવિરામનું ટપકું કરવાને અગાઉને પ્રચાર હાલમાં જ રહ્યો છે. અગાઉ લખાતું હાલ લખાય છે. પ્રસ્તાવના. પ્રસ્તાવના પ્રકરણ ૧લું. પ્રકરણ ૧લું શિક્ષકનાં કર્તવ્ય. શિક્ષકનાં કર્તવ્ય ૧, ૨, ૩, જેવા આંકડાથી કે અ, બ, ક, જેવા અક્ષરથી નિયમે દર્શાવવા હોય તે તે આંકડાઓને અને અક્ષરેને નિયમના લખાણથી જુદા પાડવા તેની પછી . મૂકવામાં આવે છે જેમકે, ૧. ઇક” પ્રત્યય પર છતાં અન્ય સ્વરને લેપ અને આદિ સ્વરની વૃદ્ધિ થાય છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અ. ‘કૃત’ પ્રત્યય જેને અન્તે હેાય તે કૃદન્ત કહેવાય છે. સંક્ષિપ્ત સૂચક શબ્દ પછી પૂર્ણવિરામનું ટપકું મુકાય છે. દાખલા:——અ. વ. (બહુવચન) ષ. તત્પુ. (ષષ્ઠીતત્પુરુષ) એમ. એ. (માસ્તર આ આર્ટ્સ ) રા. રા. ( રાજમાન રાજશ્રી) દા. ( દસ્કત ) મુા. ( મુકામ ) અહપવિરામ-અલ્પવિરામ મુખ્યત્વે નીચેને સ્થળે મૂકવા માં આવે છે:-- ૧. સંધન પછી ભાઈ, આવું કરવું તને ઘટતું નથી. ૨. અને' કે ‘અથવા' જેવા અવ્યયથી જોડાયલાં બે કે વધારે પદ, પદસમૂહ, કે વાક્ય અલ્પવિરામથી છૂટાં પાડવામાં આવે છે; પરંતુ એ ચિહ્ન એવા છેલ્લા પદ, પદસમૂહ, કે વાક્યની પછી આવતું નથી; જેમકે, જોડણીની ભૂલા માટે, દાખલા ખાટા ગણવા માટે, ભૂગોળ કે બીજા વિષયામાં ખાટા જવાબ દેવા માટે, મેાડા આવવા માટે, ઘેરથી કરી લાવવા આપેલા મનેયત્ન બેદરકારીથી કરવા માટે, અને એવા ખીજા ઘણા સાધારણ દોષા માટે છે.કરાંને નેતરની સેાટીના માર મારવામાં આવે છે. ‘શિક્ષણ’ અહિં દોષા માટે' પછી અલ્પવિરામ મુકાતું નથી. કેટલાક ‘કરવા માટે’ની પછી પણ એ ચિહ્ન મૂકતા નથી; પણ તે યુક્ત નથી. હાલના શિષ્ટ પ્રચાર પ્રમાણે ત્યાં ને તેવે ખીજે સ્થળે અલ્પવિરામ મૂકવુંજ જોઈએ. Page #439 -------------------------------------------------------------------------- ________________ વિરામચિહ્ન ૪૧૭ અમદાવાદથી અજમેર અને ત્યાંથી જેપુર, આગ્રા, મથુરા, કાશી, અયોધ્યા, ગયા, વગેરે યાત્રાને સ્થળે થઈ અમે કલકત્તે ગયા. અહિ “અને બે શબ્દસમૂહને જોડે છે--અમદાવાદથી અજમેર થઈ” અને “ત્યાંથી જેપુર,.............યાત્રાને સ્થળે થઈ; આ કારણથી “અજમેર પછી અલ્પવિરામ મૂકવામાં આવતું નથી. બેજ શખ, શબ્દસમૂહ, કે વાક્યની વચ્ચે “અને, “અથવા જેવા શબ્દ હોય ત્યારે તે બે શબ્દ, શબ્દસમૂહ, કે વાક્યની વચ્ચે એ ચિહ્ન મુકાતું નથી. વગેરેનો અર્થ “અને બીજું થાય છે, માટે તેની પહેલાં અલ્પવિરામ મૂક્યું છે. “આજ આપણે ભરથાર, આપણું શિરચ્છત્ર, આપણું પ્રતિપાલણ કરનાર, તથા આપણા માથાને મુગટ રણક્ષેત્રમાં પડે.” કરણઘેલ” . શિક્ષક પોતે સત્યશીલ, ન્યાયી, ઉદ્યમી, નિયમિત, દયાળુ, સંસ્કારી, અને વિવેકી થઈ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે શિષ્યમાં એવા ગુણે ઉત્પન્ન કરી શકે. શિક્ષણ ૩. સામાન્ય રીતે, ઐણ વાક્યની પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે, પરંતુ એવું વાક્ય ઘણું નાનું હોય તે એ ચિહ્ન નથી પણ મુકાતું. દાખલા:- જેમ ચેષ્ટાથી મનના ભાવ સમજાય છે તેમ ચેહરા પરથી પણ સમજાય છે. (“શિક્ષણ”), - જ્યાં સુધી વ્યક્તિના કે પ્રજાના વિચારે બંધાઈ દઢ ને પાકા થયા નથી, ત્યાં સુધી તેને બાહ્ય સંસર્ગથી દૂર રહેવાની અને જે ઉચ્ચ ભાવના પ્રાપ્ત કરી હોય તે ભાવનાને શુદ્ધ રાખવાની જરૂર છે. (‘શિક્ષણ૦). Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અર્ધવિરામ નીચેને સ્થળે વપરાય છે ૧, જે સહગામી વાક્ય વચ્ચે સમુચ્ચયવાચક ઉભયાન્વયી “અને’ ન વપરાયું હોય એવાં વાક્ય વચ્ચે મધ્યવિરામ મુકાય છે. દાખલે:-- રસ્તા પર સેંકડે ઘડા અને ઊંટનાં શબ પડ્યાં હતાંલડાઈમાં ફેંકી દીધેલાં શસ્ત્રથી માર્ગ છવાઈ ગયે હતે હજારે દ્ધા મરણ પામ્યા હતા. ૨. વિધવાચક કે કાર્યકારણવાચક ઉભયાન્વયી અવ્યયની પછી મેટાં વાક્ય હોય તે સામાન્ય રીતે તે અવ્યયની પહેલાં અર્ધવિરામ મુકાય છે, પરંતુ એવાં વાકય નાનાં હોય તે અલ્પવિરામ મુકાય છે. નાનાં વાક્ય હોય તે પણ કેટલાક અર્ધવિરામ મૂકે છે. . દાખલા:-- તે કઈ મેટું કામ માથે લેતે નથી, કેમકે તેનામાં શક્તિ છે છતાં નથી એમ તે અવિશ્વાસથી ધારે છે. (“શિક્ષણ”). “આ વખતે તે પાછો ખ, પણ તેણે પિતાનું ખરેખરૂં વિકાળ સ્વરૂપે પ્રકાશ્ય.” (“કરણ”) જ્ઞાની પુરુષમાં એ ગુણે હોય એમ સર્વ કઈ ધારે એ વાજબી છે, પરંતુ ઘણી વાર તેનામાં એ ગુણોને અભાવ જોવામાં આવે છે એટલું જ નહિ, પણ જ્ઞાનને લીધે અનીતિના માગી શેધવામાં અને યુક્તિથી અનીતિભરેલું વર્તન પણ નીતિમય દર્શાવવાને પ્રયત્ન કરવામાં તેઓ મચેલા રહે છે. (“શિક્ષણ”) મહાવિરામ નીચેને સ્થળે વપરાય છે— અમુક બાબત પૂરેપૂરી વર્ણવી હોય અને તેની પછી બીજી બાબતને ગણતરી, દાખલા, પરિણામ, કારણ, કે વિરોધ તરીકે વર્ણવી હોય ત્યારે એ ચિહ્ન વપરાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ વિરામચિહ ૪૧૯ અનુક્રમે દાખલા – ૧. તેમને મહામહા દુઃખ પડ્યાં પાસે ખાવાનું કે પીવાનું મળે નહિઃ તેઓ ભર જંગલમાં હતાઃ રસ્તો બતાવનાર કઈ મળી આવવાને સંભવ ન હતું. રાત્રી પડવા આવી હતી. ૨. કેટલાક ધાતુને “તિ પ્રત્યય લગાડતાં અન્ય મ્ કે ન લેપાય છેગતિ, નતિ, મતિ, હતિ, તતિ. ૩. તેઓ મદને વશ થયા છે. તેમની સાથે વાત કરવી નકામી છે. ૪. કઈ પણ બાબત અત્યાગ્રહપૂર્વક ખરી માનવી નહિ ભલા ભલા ડાહ્યા પુરુષે પણ ભૂલે છે. ૫. લશ્કરને મેખરે તેપખાનું હતું. પાછલા ભાગમાં પાયદળ હતું. આમાંને પહેલે બે સ્થળે મહાવિરામની સાથે ગુરુરેખા (–) પણ મુકાય છે, અર્થાત્ –આવું મિશ્ર ચિહ્ન મુકાય છે. - વિગ્રહરેખા (લઘુરેખા)-અમુક શબ્દ એક લીટીમાં પૂરે ન થાય તે ઉચ્ચાર પ્રમાણે જેમ તેના ભાગ બેલાતા હોય તેમ, અને સામાસિક શબ્દમાં તેના અવયવ પ્રમાણે ભાગ પાડી એક ભાગ આગળથીજ શબ્દને તેડી તેની પછી વિગ્રહરેખા (લઘુરેખા) (૯) મૂકી બાકીને ભાગ બીજી લીટીના આરંભમાં લખવામાં આવે છે. દાખલા: મહા- લખ- ગડ- શેર- વિકમાપરાક્રમી વામાં બડાટ બકેર દિત્ય ગુસખા-ગુરુરેખા નીચેને સ્થળે વપરાય છે ૧. અર્થ સ્પષ્ટ કરવા માટે, જેમકે, એ એ અનિષ્ટ પ્રસંગ છે કે તે પ્રમાણથી–પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. (શિક્ષણ) Page #442 -------------------------------------------------------------------------- ________________ ૧. 3 ૪૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ૨. ઘણી બાબતે વર્ણવી પાછળથી તે બધીને માટે એક શબ્દ મૂકવામાં આવે તે તે શબ્દની પૂર્વે આ ચિહ્ન મુકાય છે. આ દાખલ – અમુક યુદ્ધમાં લશ્કરની સંખ્યા, શહેરેની વસ્તી, દેશની આયાત ને નિકાસ—આવી આવી નકામી બાબતે ગોખાવવાથી કંઈ લાભ નથી. | (શિક્ષણ) કસર્કસ નીચેને સ્થળે વપરાય છે ૧. કશાને અર્થ સમજાવવા માટે (ગુરુ રેખાની પેઠે); જેમકે, - પદાર્થ, મૉડેલ (નમુને), ચિત્ર, વગેરે સાહિત્ય વડે વસ્તુનું પ્રદર્શન થાય છે. શ્રુતલેખનના (ડિકટેશનના) પાઠમાં ઉપર દર્શાવેલી સૂચના લક્ષમાં રાખવી. ૨. સ્પષ્ટતા માટે જરૂરની હકીકત કેટલીક વાર કૌસમાં દર્શાવવામાં આવે છે. દાખલે:" જે જે સાહિત્યને ઉપયોગ કરે હોય તે નોંધમાં લખવા જેમકે, ચિત્ર, નકશે, નમુને, કાળું પાટઉં, નેટ બુક (નોંધપેથી), પિન્સિલ (છોકરાં માટે), મદ્યાર્કને દીવે, પાણીનું ભરેલું વાસણ, વગેરે જે હોય તે. (“શિક્ષણ”) આપણું પાછળ આવેલી દિશા પશ્ચિમ (પશ્ચત ઉપરથી) કહેવાય છે. અવતરણુચિ ૧. કેઈન બેલેલા શબ્દ તેજ રૂપમાં દર્શાવાય છે ત્યારે અંગ્રેજીમાં હમેશ અવતરણચિહ્નોની વચ્ચે તે શબ્દ મુકાય છે. ગુજરાતીમાં પણ બેલેલા શબ્દ ક્વચિત્ અવતરણચિહ્નોની વચ્ચે મુકાય છે. હમેશ એ ચિહ્ન વાપરવાને પ્રચાર નથી. Page #443 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી ૪૨૧ આ શિક્ષક બહુ નરમ છે” એવાં શિષ્યનાં વચન એક પ્રકારને તેમને તિરસ્કારજ છે. (“શિક્ષણ”) ૨. કેઈ શબ્દ કે અક્ષરને શબ્દ કે અક્ષર તરીકેજ વાપર્યો હોય ત્યારે પણ એ ચિહ્ન વપરાય છેદાખલ – , “, “૨', અને “લનું સંપ્રસારણ અનુક્રમે “ઈ,” “ઉ” “ક” અને “૮” થાય છે. —:૦:-- પ્રકરણ ૩૬મું ભાષાશૈલી સૂચના અને નિયમ-કઈ પણ ભાષામાં ઉત્તમ શૈલીમાં લખવાની શક્તિ પ્રાપ્ત કરવી હોય તે તેમાં ઉત્તમ સાહિત્ય વાંચવું, તેની શૈલીનું અધ્યયન કરવું, અને તેમાં લખવાને અભ્યાસ કરે. આવા અધ્યયન અને મહાવરાથીજ ઉત્તમ શૈલી પ્રાપ્ત કરી શકાય છે. આમ છે, છતાં એ વિષે નીચેના નિયમ લક્ષમાં રાખવાથી લાભ થશેઃ ૧. શૈલી વિષયને અનુસરતી જોઈએ. સાધારણ વર્ણનમાં ભારે શબ્દ કે અલંકારવાળી આડંબરી ભાષા શેભતી નથી. ૨. સરળતા, માધુર્ય, શિષ્ટતા, સ્વાભાવિકતા, વિશદતા, અને અસંદિગ્ધતા પર ખાસ લક્ષ રાખવું. ભાષા જેમ બને તેમ સરળ જોઈએ. ગુંચવણભરેલી ભાષાથી વિચારમાં ગુંચવણ જણાઈ આવે છે. જે શૈલી પાણીના પ્રવાહની પિઠે અખલિત ચાલી જતી નથી અને જેનું તાત્પર્ય સમજવા Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વાંચનારને કષ્ટ અને પરિશ્રમ પડે છે તેવી શૈલીથી દૂર રહેવું. જે બાબતે વિચારમાં જોડાયેલી હોય તે બાબતેનું વર્ણન કરનારા શબ્દ અન્વયમાં પાસે પાસે જોઈએ. સંબંધવાળા શબ્દો પાસે પાસે ન મૂકવાથી જે શબ્દની સાથે જેને સંબંધ હોય છે તે સમજાતો નથી કે સમજવામાં વિલંબ થાય છે એટલું જ નહિ, પણ અન્ય શબ્દની સાથે તે શબ્દને સંબંધ ઘટાવવાથી ઘણી વાર અર્થનો અનર્થ થાય છે. દરાન્વય અને દુર્બોધ્ય કિલષ્ટ રચના એ મેટે દેષ છે. એથી શૈલી ગુંચવણભરેલી થાય છે માટે શૈલી સરળ અને સુગમ રાખવી અને અન્વયે તરત સમજાય એમ શબ્દની યેજના કરવી. ૩. દેષ પરિહરવા––કર્ણને કઠેર લાગે એવા શબ્દ વાપરવાથી શ્રુતિકટુત્વ દોષ આવે છે. વ્યાકરણના નિયમથી વિરુદ્ધ શબ્દ જવાથી અસંસ્કારને (ટ્યુતસંસ્કૃતિને) દેષ થાય છે, અને શિષ્ટ પુરુષે ન વાપરે એવા શબ્દ વાપરવાથી ગ્રામ્યતાને દેષ થાય છે. શ્રુતિકટુત્વ, અસંસ્કૃતિ, અને ગ્રામ્યતાના દેષથી દૂર રહેવું. ૪. માધુર્ય અને સ્વાભાવિક શૈલી--શબ્દ પસંદ કરવામાં બહુ કાળજી રાખવી. મધુર શૈલી ઘણી રસિક અને કપ્રિય થાય છે, પરંતુ માધુર્ય કંઈ સંસ્કૃત શબ્દજ વાપરવાથી આવતું નથી એ લક્ષ બહાર જવું ન જોઈએ. વિષયને અને જે વાચકવર્ગ માટે તે લેખ ઉદ્દિષ્ટ હોય તેને ઘટે એવી શૈલી વાપરવી. એવા પ્રકારની શૈલીમાં શબ્દોની પસંદગી કરવામાં પૂરતું લક્ષ અપાયું હોય, શું કર્ણને પ્રિય લાગશે અને શું કઠેર ને કટુ લાગશે તે જાણવાની ઊંચા પ્રકારની રસિક્તા હોય, તે શૈલી સહજ મધુર થઈ શકે છે. માધુર્ય લાવતાં શૈલી કૃત્રિમ ન થઈ જાય તે પર ખાસ લક્ષ રાખવું. સ્વાભાવિક શૈલીજ ઉત્તમ છે પરિશ્રમ લીધેલે જણાઈ આવે એવી કૃત્રિમ શૈલી લેકપ્રિય થતી નથી. Page #445 -------------------------------------------------------------------------- ________________ ભાષાશૈલી ૪૨૩ પ. શિષ્ટ પુરુષની ભાષા અનુસરવી, શિષ્ટ પુરુષ કાને કહેવા તે વિષે ‘ધૃષોતરાવીનેિ યથોવિન્દમ્ ' એ પાણિનિના સૂત્ર પરના મહાભાષ્યમાં શ્રીમાન્ પતંજલિએ ચર્ચા કરી છે. આરંભમાં કહ્યું છે કે જે વ્યાકરણના નિયમને જાણે ને અનુસરે તે શિષ્ટ અને શિષ્ટ વિદ્વાનેાએ રચેલા નિયમે જેમાં હાય તે વ્યાકરણશાસ્ત્ર. આમ તે અન્યાન્યાશ્રયના દોષ આવે છે એમ શંકાકાર કહે છે ત્યારે ભાષ્યકાર છેવટે નિર્ણય કરે છે કે જેનું નિવાસસ્થાન, સંસ્કાર, ને વર્તન ઉત્તમ પ્રકારનાં હાય તે શિષ્ટ; અર્થાત્, ઉત્તમ નિવાસસ્થાન અને ઉત્તમ સંસ્કારવાળા તથા ઉત્તમ પરિસ્થિતિમાં રહેનારા તે શિષ્ટ. એવા શિષ્ટ પુરુષાની ભાષા તે શિષ્ટ ભાષા. એવી ભાષા ગ્રામ્યતા આદિ દોષથી મુક્ત હોય છે. એવા પુરુષા જે વાણીને ગ્રામ્ય ગણે છે તે વાણીના પ્રયોગ ન કરવા. ૬. વિશદ શૈલી—-શૈલી વિશદ એટલે સુસ્પષ્ટ હોવી જોઇએ. જેમ કાવ્યમાં પ્રસાદ ગુણુ વગરનું કાવ્ય વખણાતું નથી, તેમ ભાષાશૈલી વિશદ ન હૈાય તે તે સારી ગણાતી નથી. તેમજ એક શબ્દના અનેક અર્થમાંથી કયા અર્થ વિવક્ષિત છે તે વિષે જેમાં સંદેહ પડતા હાય એવી સંદિગ્ધ શૈલી પણ સારી કહેવાતી નથી. ૭. એકધારી ભાષા--ભાષા એકધારી જોઈએ. સરળ શૈલી ચાલતી હાય તેમાં વચ્ચે આડમ્બરવાળી, અલંકારયુક્ત, અને ભારે શબ્દવાળી રચના આવે તેા તે સુશ્લિષ્ટ થતી નથી અને વાંચનારને કંટાળેા આપે છે. ૮. પ્રસિદ્ધ શબ્દો અને અલંકારા હોય તેને છેડી અપ્રયુક્ત, અપ્રસિદ્ધ શબ્દો કે અલંકારો લાવવા, એ પણ ભાષાને કઢંગી બનાવે છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૯. સાદી, સંક્ષિપ્ત, અને ચાસ શૈલી કેળવવા ખાસ લક્ષ આપવું. એક શબ્દથી કામ સરતું હાય તા નકામા અનેક શબ્દ વાપરવા નહિ. નકામાં વિશેષણ અને અવ્યય કે અન્ય પદ વાપરી ટાહેલું કરવાથી ભાષા શાભતી નથી એ ભૂલવું નહિ. લખવામાં ચાકસાઈની ઘણી જરૂર છે, તે પર પણ પૂરતું લક્ષ આપવું. ૧૦. વિદેશીય શૈલીનું અનુકરણ—હાલ ઘણા લેખકો અંગ્રેજી ભાષાની કેળવણી પામેલા હૈાવાથી ગુજરાતી ભાષામાં તે ભાષાની રચના આણે છે; પણ તે બધી રચના ગુજરાતી ભાષાને બંધબેસતી થતી નથી. એવી વિદેશીય રચનાથી ભાષા દુષ્ટ થાય છે અને જેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નથી તેમને તે તે ઘણી કઢંગી અને કઠાર લાગે છે. એક ભાષાની મધી રચના અન્ય ભાષાને સુશ્લિષ્ટ થતી નથી. દાખલા તરીકે, સાપેક્ષ સર્વનામને પ્રયાગ, કાઈના આલેલા શબ્દોને દર્શાવવાની આડકતરી ભાષારચના, પ્રધાન ને ગાણુ વાકયમાં કાળાનું સાદશ્ય--આ અને એવી બીજી રચના જેવી અંગ્રેજી ભાષામાં હાય છે તેવી ગુજરાતી ભાષામાં નથી; પરંતુ ઘણા લેખક અંગ્રેજી ભાષાની રચના ગુજરાતી ભાષામાં ઉતારે છે, તેથી ભાષા ઘણીજ કઠોર અને ઉદ્બેજક થાય છે. આવી વિદેશીય રચનાથી ભાષાને અશુદ્ધ અને કર્ણકઠોર અનાવવી નહિ. ૪૨૪ ઉપસંહાર-શૈલી વિષે લક્ષમાં રાખવા લાયક બધી આમતો ટૂંકામાં નીચે દર્શાવી છે:-- જે શૈલીનું સ્વરૂપ વિષય અને અધિકારીને ઉદ્દેશીને બદલાય, પ્રાઢ ઘટે ત્યાં પ્રાઢ, મુગ્ધ ઘટે ત્યાં મુગ્ધ, તેજસ્વી જોઈએ ત્યાં તેજસ્વી, ને નમ્ર જોઈ એ ત્યાં નમ્ર, એમ જ્યાં જેવા રસના આવિ Page #447 -------------------------------------------------------------------------- ________________ ભાષાશુદ્ધિ તત્સમ શબ્દના સામાન્ય દોષ જર૫ ભવ હોય ત્યાં તેવા રસને દિપાવે એવી, પણ સર્વત્ર સરળ રચનાવાળી, સ્વાભાવિક, અસંદિગ્ધ, શુદ્ધ, અને પ્રયત્ન વિના કે કવચિત અલ્પજ પ્રયત્ન સમજાય એવી હોય તે ઉત્તમ શૈલી સમજવી. પ્રકરણ ૩૭મું ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દેષ તત્સમ શબ્દની જોડણી–ગયા પ્રકરણમાં ભાષાશૈલી વિષે વિચાર કર્યો તેમાં ભાષા શુદ્ધ અને સંસ્કારી કે શિષ્ટ હેવી જોઈએ એમ દર્શાવ્યું છે. ભાષા શુદ્ધ હવા માટે તેમાં પ્રજાયેલો દરેક શબ્દ શુદ્ધ લખાવે જોઈએ. તત્સમ શબ્દ મૂળ ભાષામાં જેમ લખાતા હોય તેમ લખાય ત્યારેજ શુદ્ધ લખાયા કહેવાય. એ વિષે સર્વ વિદ્વાને સંમત છે. ગુજરાતીની માતૃભાષા સંસ્કૃત છે, તેથી તત્સમ સંસ્કૃત શબ્દ જેમ સંસ્કૃતમાં લખાતા હેય તેમજ ગુજરાતીમાં લખાવા જોઈએ. તેમ ન થાય તે સહૃદય વાચકને ઉઢેજક થાય છે અને એવું લખાણ દુષ્ટ કહેવાય છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય તે તેમાંના તત્સમ શબ્દ છેડા--જે જાણીતા હોય તેજ--વાપરવા; પરંતુ વાપરવાની ઈચ્છા હોય તે તેની જોડણી કેશમાં ઈશુદ્ધ કરવા તરફ લક્ષ રાખવું. વળી સંસ્કૃત ભાષા મૃત ભાષા છે, તેમાં મરજીમાં આવે તેમ નવીન શબ્દ ઘડાતા નથી એ પર ખાસ ધ્યાન આપવું. આ બાબત લક્ષમાં ન રાખવાથી ઘણા લેખકે પુસ્તકમાં તત્સમ શબ્દોની જોડણીમાં તરેહવાર ભૂલ કરે છે. એવી ભૂલે પુસ્તકમાં જોવામાં આવેલી તેને માટે સંગ્રહ મારી પાસે છે, તેને ઉપયોગ કરી નીચે યાદી આપી છે, તે પરથી શુદ્ધ શબ્દ કેવી રીતે અશુદ્ધ લખાય છે તે સમજાશે. તત્સમ ફારસીઅરબી શબ્દ પણ બને ત્યાંસુધી મૂળને અનુસરતી જોડણીમાં લખવા જોઈએ. ફારસી ને અરબી Page #448 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ભાષા કંઈ ગુજરાતીની માતૃભાષા નથી. વળી તેમાંના બધા ઉચ્ચાર ગુજરાતી અક્ષરેથી દર્શાવી શકાતા નથી. આ કારણથી ફારસીઅરબી તત્સમ શબ્દ એ ભાષામાં જેવા સ્વરૂપમાં હોય છે તેવાજ સ્વરૂપમાં ગુજરાતીમાં લખી શકાશે નહિ, પરંતુ તે સ્વરૂપને બને તેટલી અનુસરતી જોડણીમાં લખાવા જોઈએ. આ કારણથી ઘણા પ્રચલિત અને પરિચિત ફારસીઅરબી શબ્દની મૂળને અનુસરતી જોડણી દર્શાવનારી યાદી પણ આપી છે. સંસ્કૃત તત્સમ શબ્દના દેષની યાદી (૧) “તિ પ્રત્યયાત શબ્દમાં ‘ તિને બદલે “તી કરવામાં આવે છે અથવા તે ધાતુના સ્વરની જોડણી ખોટી કરવામાં આવે છે. કેટલાક શબ્દમાં ‘તિ’ને બદલે “નિ થાય છે, ત્યાં “ની કરવામાં આવે છે. અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ સ્થીતિ-સ્થિતી સ્થિતિ દ્રષ્ટિ પ્રિતી પ્રીતિ સષ્ટિ નિતી નીતિ ગ્લાનિ સંતતી સંતતિ પ્લાની સ્લાનિ પ્રસુતિ-પ્રસુતી પ્રસૂતિ હાની સમાન શુદ્ધ શબ્દ નીચે આપ્યા છે – રીતિ, શક્તિ, મતિ, ગતિ, નતિ, તતિ, હતિ, ક્ષતિ, વિનતિ, ઉન્નતિ, અવનતિ, પરિણતિ, વિજ્ઞપ્તિ, યતિ, કૃતિ, સ્મૃતિ, ઈષ્ટિ, ઉક્તિ, વિભક્તિ, વ્યુત્પત્તિ, જાતિ, શુદ્ધિ, વૃદ્ધિ, તૃપ્તિ, પુષ્ટિ, ઉત્પત્તિ, મૂર્તિ કે મૂર્તિ, કીર્તિ કે કીર્તિ, ઉપમિતિ, મિતિ, પદ્ધતિ, સ્તુતિ, યુક્તિ, વગેરે (૨) જોડાફાર નથી ત્યાં જોડાક્ષર લખવાની ભૂલ સંસ્કૃત શબ્દ સૃષ્ટિ ગ્લાની હાનિ Page #449 -------------------------------------------------------------------------- ________________ ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દોષ ૪૨૭ છે, માટે જોડાક્ષરથી શુદ્ધ લખાશે એવી સમજ એ ભૂલનું કારણ હાય એમ લાગે છે. અશુદ્ધ ચણ મહુ શણ હર્ણ ક+અન=કરણ. ભાગ્યેજ ચરણ મરણ શરણ હેરણ પ્રત્યય ‘અન’ છે એ યાદ રાખવાથી એ ભૂલ જતી રહેશે. ચ+અન=ચરણ; મૃ+અન=(ગુણ થઈ) મર્+અન=મરણ; :+અન= શુદ્ધ અશુદ્ધ દ્રષ્ટિ સુષ્ટિ દ્રષ્ટાન્ત હૃદય ગ્રહસ્થ વૃન્દાવન ‘કર્ણ’=કાન; ‘વર્ણ’=જાતિ, એ શબ્દો યત્ન' શબ્દની પેઠે ‘ન' પ્રત્યયાન્ત છે; એમાં ‘અન’ પ્રત્યય નથી. પ્રથક્ દ્રત્તાન્ત . શ્ય અશુદ્ધ પટ્ટી—પદ્મિ પદવી આ ભૂલ ઘણીજ સાધારણ છે, સારાં પુસ્તક પણ આ ભૂલથી મુક્ત જોવામાં આવે છે. વિકાળ વિકરાળ (વિ+કરાળ=ભયંકર; વિશેષ ભયંકર) (૩) કારને બદલે રકાર ને એથી ઉલટું શુદ્ધ સ્મર્ણ અન્ત:કર્ણ કીર્ણ દૃષ્ટિ સૃષ્ટિ દૃષ્ટાન્ત હૃદય ગૃહસ્થ વૃન્દાવન પૃથક્ વૃત્તાન્ત દૃશ્ય શુદ્ધ સ્મરણ અન્તઃકરણ કિરણ અશુદ્ધ શુદ્ધ સાદ્રશ્ય સાદશ્ય તાદ્રશ્ય (ચિતાર) તાદ શ—શ (ચિતાર) પતિવ્રતા દૃષ્ટવ્ય સભ્ય નમૃતા ગૃહણ વૃજ ઢ પતિવ્રતા દ્રષ્ટબ્ય સષ્ટભ્ય નમ્રતા ગ્રહણ વ્રજ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ અશુદ્ધ શેવક શુદ્ધિ ) ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ (૪) શ્, પ્, ને સ્ની ગુંચવણથી થતા દ્વેષ શુદ્ધ શુદ ક્લેષ વિશેશણ વિશેશ સેવક સુદ્દિ સંપથ ઉદાશ } સુદ ફ્લેશ વિશેષણ વિશેષ અશુદ્ધ અશ્રુશ્રાવ સ્પર્ધાસ્પ દાશી મસાન વર્ણશંકર શંકર=મહાદેવ (શમ્=સુખ ); સંકર=મિશ્રણ; ભાષાસંકર’, ‘વર્ણસંકર’એ શુદ્ધ રૂપ છે. સૂન્યકાર સાસન વૈષ્ય (૫) ખેાટી સંધિથી થતી ભૂલ અશુદ્ધ ન્યાત્યાભિમાન જાત્યાભિમાન નિરાભિમાન અધમાધમ સ્વપ્નાવશ દીનાનાથ (કવિતામાં માત્રા મેળવવા ) શપથ ઉદાસ શુદ્ધ અશ્રુસાવ સ્પર્શાસ્પર્શી શૂન્યકાર શાસન વૈશ્ય દાસી શ્મશાન (શ્મ ન્=શમ, ‘શા’સવું) વર્ણસંકર શુદ્ધ નાત્યભિમાન જાત્યભિમાન નિરભિમાન અધમાધમ સ્વપ્નવશ ટ્વીનનાથ Page #451 -------------------------------------------------------------------------- ________________ ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દોષ સત્ત્વ તત્ત્વ સાત્ત્વિક તાત્ત્વિક સત્ય તત્વ સાત્વિક તાત્વિક મહત્વ કાઢ્યાવધિ પરિક્ષા નિરિક્ષા સમિક્ષા નિરવ નિરાગ નિરસ અશુદ્ધ પ્રમાણિક મહત્ત્વ કાટ્યવધિ વ્યવહારીક પરમાર્થિક પરીક્ષા નિરીક્ષા સમીક્ષા શ્વાસેાશ્વાસ ( ૬ ) ‘ઇક’ પ્રત્યયાન્ત શબ્દોમાં થતી ભૂલ નીરવ નીરાગ નીરસ શ્વાસેાફ્સ શુદ્ધ પ્રામાણિક વ્યાવહારિક પારમાર્થિક ૪૨૯ દક્ષા’ શબ્દ જોવું પરથી ( ઉભયપદવૃદ્ધિ ) અલૈાકિક અલોકિક સમાન શુદ્ધ શબ્દ નીચે આપ્યા છે:-- નૈસર્ગિક, ભાવિક, દૈનિક, આહ્નિક, માસિક, વાર્ષિક, સ્વાભાવિક, વાસ્તવિક, આનુભવિક, સાંપ્રતિક, ઐતિહાસિક, ધાર્મિક, ઐચ્છિક, સામયિક, સામાજિક, માંગલિક, પ્રાથમિક, નૈતીયિક; તાત્કયિક, (‘તૃતીય’ પરથી ), વગેરે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઉભયપદવૃદ્ધિના દાખલા --ઐલેકિક, પારલૈકિક, સાર્વલિકિક, પાંચાશદ્વાર્ષિક, પાષ્ટિવાર્ષિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિદૈતિક, આનુશતિક - રસિક, ધનિક, પથિક–આ શબ્દોમાં વૃદ્ધિ થતી નથી. પથિકમાં “ક પ્રત્યય છે, “ઇક નથી. “રસિક” અને “ધનિકમાં ‘કનું પ્રત્યય છે તે “ ની પેઠે ત્િ નથી. જુઓ “મધ્ય વ્યાકo” (રજી આવૃત્તિ), પૃ. ૧૬૯, પૃષ્ઠટિપ્પણ. (૭) શ્વિપ્રત્યયાન્ત (રૂ પ્રત્યયાન્ત , મૂ, કે કમ્ ના રૂપ સાથે) શબ્દમાં અશુદ્ધ શુદ્ધ સ્વિકરણ સ્વીકરણ અંગિકરણ અંગીકરણ ભસ્મિભૂત ભસ્મીભૂત સ્પષ્ટિકરણ સ્પષ્ટીકરણ શુદ્ધ શબ્દ:-- એકીકરણ, સંગીકરણ, સમીકરણ (૮) નિરર્થક બેવડા પ્રત્યયથી થતી ભૂલ અશુદ્ધ પૈર્યતા આરોગ્યતા આરોગ્ય આર્જવતા આર્જવ ગરવપણું ગૈરવ-ગુરુપણું મહત્વતા મહત્ત્વ–મહત્તા અતિશયતા અતિશય અતિશયપણું Page #453 -------------------------------------------------------------------------- ________________ ભાષાશુદ્ધિ તત્સમ શબ્દના સામાન્ય દેષ ૪૩૧ “અતિશય સંસ્કૃતમાં નામ છે ગુજરાતીમાં વિશેષણ તરીકે વપરાય છે, પરંતુ તેને વિશેષણ ગણું તે પરથી “અતિશયતા જેવું બનાવેલું નામ હાસ્યજનક થાય છે. (૯) ન પ્રત્યયના શુદ્ધ રૂપના અજ્ઞાનથી થતી ભૂલ (ન ને બદલે “ફ” લખે છે.) અશુદ્ધ શુદ્ધ અર્વાચિન અવાચીન પ્રાચિન પ્રાચીન સમીચિન સમીચીન (સમી) ઉદિચિન ઉદીચીન (ઉદી) (૧૦) મત-મત્ત પ્રત્યયને અગ્ય સ્થળે વ–વન્ત કરવાથી થતા દેષ:-- અશુદ્ધ શુદ્ધ નીતિમાન બુદ્ધિવન્ત બુદ્ધિમન્ત સમૃદ્ધિવાન સમૃદ્ધિમાન અંગને અંતે કે ઉપાસ્તે અવર્ણ કે મેં હોય છે ત્યારે “મ7મન્તને “વ–વન્ત થાય છે. તેમજ “યવ” ને “ભૂમિ” શબ્દને પ્રત્યય લગાડતાં “મને “વું થાય છે. શુદ્ધ દાખલા ––ભગવાન, ભાસ્વાન, ધીમાન, શ્રીમાન, યવમાન, ભૂમિમાન (૧૧) ફુક પ્રત્યયને બદલે રૂઝ વાપરવાથી થતી ભૂલ – અશુદ્ધ શુદ્ધ શ્રેષ્ઠ વરિષ્ઠ મિષ્ટ નીતિવાન શ્રેષ્ઠ વરિષ્ઠ ધર્મિક Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ૪૩ર ગુજરાતી ભાષાનું બૃહ વ્યાકરણ (૧૨) “જની' પ્રત્યયમાં હું છે (દીધું છેતેને બદલે ૬ (હવે વાપરવાથી થતી ભૂલ અશુદ્ધ શુદ્ધ રમણિય રમણીય વન્દનિય વન્દનીય સમાન શુદ્ધ શબ્દ-સ્તવનીય, વર્ણનીય, કરણીય, માનનીય, પૂજનીય, ચિત્તનીય, વગેરે (૧૩) માન પ્રત્યય વર્તમાન કૃદન્તનો છે અને માન પ્રત્યયાન રૂપ મર્ પ્રત્યયાન્ત શબ્દનું પ્રથમાનું એકવચન છે. આ ભેદન અજ્ઞાનથી થતે દેષ અશુદ્ધ શુદ્ધ રાજમાન રાજમાન દેદીપ્યમાન દેદીપ્યમાન (૧૪) નવીન ઘડેલા અશુદ્ધ શબ્દ-સંસ્કૃતમાં ગમે તેમ શબ્દ ઘડી શકાય નહિ. મૃત ભાષામાં નવીન શબ્દ વ્યાકરણના નિયમન વિરુદ્ધ ઘડી શકાતા નથી. અશુદ્ધ શુદ્ધ પાશ્ચિમાત્ય પાશ્ચાત્ય પૌત્ય પૌરસ્ય આદ્યય ‘ત્ય પ્રત્યય દક્ષિણ અવ્ય, પશ્ચાત” અવ્ય૦, અને પુરસ” અવ્યવનેજ લાગે છે–દાક્ષિણાત્ય, પાશ્ચાત્ય, પૌરસ્ય. “ઉદીએ ને પ્રાચ”માં “ધ” પ્રત્યય છે. “આદ્યય એ શબ્દ “પ્રત્યય શબ્દને અનુસાર બની શક્ત નથી. એને બદલે “પૂર્વગ” શબ્દ શુદ્ધ છે તે વાપરે. પૂર્વગ Page #455 -------------------------------------------------------------------------- ________________ ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દેષ ૪૩૩ (૧૫) પરચુરણ શબ્દ અશુદ્ધ શુદ્ધ અદ્દભૂત અદ્દભુત મૂ ધાતુને ઉણાદિ કુતર્ (ઉત) પ્રત્યય થઈ શબ્દ બને છે. ભૂત” શબ્દ નથી. દિન (‘દિવસના અર્થમાં) દિન=દિવસ; દીન=ગરીબ દીવસ દિવસ ચિહ્ન શ્રીયુત શ્રીયુત આ દેષ ઘણે સામાન્ય છે. “યુત” એ “યુ” જોડવું, એ ધાતુને ભૂત કૃદન્ત છે. શ્રી વડે જોડાયેલ તે શ્રીયુત, એમ એ શબ્દ તૃતીયાતપુરુષ સમાસ છે. ચિન્હ બોલવામાં સરળતાની ખાતર અશુદ્ધ રીતે “ન” પહેલે મૂકી ચિહ્નને બદલે “ચિન્હ લખાય છે. પ્રાકૃતમાં પણ જિદ્દ છે. સહસ્ત્ર સહસ વિચક્ષણ વિ+ચક્ષત્ર બેલjઅન) વિસ્તિર્ણ વિસ્તીર્ણ વિચિક્ષણ પુર્ણ સ્કૃતિ સ્કૂર્તિ ” ને “ની પછી વ્યંજન આવે તે રૂને દીર્ધ થાય છે. કુલ =કુટુંબ કુલ-કિનારે; “અનુકૂલને પ્રતિકૂલમાં કૂલ” શબ્દ છે, “કુલ નહિ , Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ દ્વિપ (બેટના અર્થમાં) દ્વીપ - દ્વિપ=હાથી (દ્વિ બે, બે વડે પીએ તે–સંઢે ને મએ); દ્વિીપ= બેટ ( દ્વિઅરૂપાણી“અપનું ઈપ થયું છે.) - નપુષક નપુંસક નપુંસ–પુમા=પુરુષ નહિ તે. ઉચીત ઉચિત (‘ઉને ભૂકુ) ઉશ્ચિત ભિક્ષા હભાગ્ય હતભાગ્ય (હત હનત | ભૂત કૃદને પ્રત્યય]). સતત (સમસ્તત, તનને ભૂ.કૃ. “સમને “મ” લોપાય છે.) આશીષ આશિડ્યું આશિર્વાદ આશીર્વાદ આ શબ્દની જોડણી બહુધા બેટીજ કરેલી જોવામાં આવે છે. આશિષવાદ=આશીર્વાદ. ભીક્ષા સતત્ મંદીર મંદિર નમ્રતાપૂર્વક નમ્રતાપૂર્વક નિષ્ઠા નિષ્ઠા સંમત્તિ સંમતિ (સમુમનતિ) કઠિન ભુખરીત મુખરિત (શબ્દાયમાન) અજ્ઞાનથી, સંસ્કૃત શબ્દ લખવાના લેભથી વિપરીત શબ્દ બનાવે છે, કઠીન - Page #457 -------------------------------------------------------------------------- ________________ ગંભિર ભાષાશુદ્ધિ તત્સમ શબ્દના સામાન્ય દોષ ૪૩૫ વિપરિત વિપરીત (વિપરિ+ઇત ઇ= જવુંનો ભૂકૃ.) ઇતીહાસ ઇતિહાસ (ઈતિહઆસ) દંપતિ દંપતી તિવ્ર તીવ્ર પતીત પતિત (પઈત-ભૂ. 5. નિ આગમસહિત પ્રત્યય) ઉપવિત ઉપવીત આધિન આધીન (સંસ્કૃતમાં “અધીની છે.) સંહ્યાદ્રી સહ્યાદ્રિ ગંભીર સુશિલ સુશીલ મહીમાં મહિમા બિભત્સ બીભત્સ કાતાલિ ન્યાય કાકતાલીય ન્યાય ઉજવળ ઉ જ્વળ (ઉદ્દ+જ્જવળ) પ્રજજવલિત પ્રજ્વલિત (પ્રજવલિત) લક્ષમાં રાખો કે રકાર પછી વ્યંજનને દ્વિર્ભાવ વૈકલ્પિક છે. સંસ્કૃતમાં એ નિયમ છે કે સ્વરની પછી કે ટૂ આવ્યું હોય અને તે કે જૂની પછી વ્યંજન આવે તે તે વ્યંજનને વિકલ્પ દ્વિર્ભાવ થાય છે. સંસ્કૃતરિક્ષ, પૃ. ૫૩, નિગ ૨ જુઓ. આ પ્રમાણે દ્વિર્ભાવ વૈકલ્પિક છે. દાખલા – મૂર્તિ-ર્તિ, કીર્તિ-ર્તિ, વાર્તા–ન, સ્મૃતિ-ત્તિ, કર્તવ્ય-વ્ય; વર્તમાન–વર્તમાન; કર્તા Page #458 -------------------------------------------------------------------------- ________________ કાબૂ ૪૩૬ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ફારસીઅરબી શબ્દની યાદી અલાયદું (અલાહિદા) કાતિલ આઈના કાનૂન આજિજી આફ્રીન કાબેલ (કાબિલ) આબરૂ (આબૂ) કાયમ (કાઈમ) આમદાની (આમ્હાની) કારકુન (કાર્ટુન) આશક (આશિક) કિતાબ આત્માન કિફાયત ઈજજત કિંમત (કીમત) ઈન્સાન કિસ્મત ઈન્સાફ કીમતી. ઇબારત ખર્ચ ઈમાન ખલીફા ઈમારત ઈરાદે (ઈરાદા) ખુલાસા ઇલાકે (ઇલાકા) ખુશકી ઇસ્લામ ખુશામદ ઈજા - - ખૂન ગાલીચ (ગાલીચા) ઈમાન ગિરિફતાર ઉમર (ઉમ્ર) ગુમાસ્તા (ગુમાસ્તા) ગુલાલ ખિતાબ કબૂતર ચશ્મા કબૂલ કસૂર (કુસૂર) જનન (જિનન, જુનન) જલદ (જદ) Page #459 -------------------------------------------------------------------------- ________________ જાનમ (જહુંનમ) જાદું જામિન જાલિમ જાસૂસ જિગર જિજ્યા જિંદ જિંદગી જિયાત ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દોષ તર્જુમા (તર્જુમા) તરક્ તરેહ (તરહ) તસ્વીર જુદું (જુદા) ખુલામ (જુલ્લાખ) જૈક્ તકદીર તકલીફ્ તસીર તકાજો (તકાન્ત) કિયા (તકયા) તખલ્લુસ તકાવી તજવીજ તીર તન્દુરસ્ત (તન્દુરુસ્ત) તસીલ તખીઅત તમીમ તાબૂત તુખમ (તુક્ષ્મ) તૂમાર મૂ તંબૂરા (તપૂર) દખ્ખ (દુષ્પ્રા) દુર્ભાસ્ત દગૃહ દર્ગુજર દરજ્જો (દરજો) દરિયા (દર્યા) દલાલ (દલ્લાલ) દસ્તૂર દહેશત દિગર-ઢીગર દિલ દિલગીર (દિગીર) દિલાસા (દિલાસા) દીખાચા (તીખાચા) દીવાન દુ દુનિયા (દુન્યા). ૪૩૯ Page #460 -------------------------------------------------------------------------- ________________ ફૂબીન ४३८ | ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દુરસ્ત (દુરુસ્ત) પરવા (પર્વ) દુશમન પરવાનગી (પર્વાનગી) પહેંજ દેજખ પસંદ નકલ (નકલ) પિસ્તાં (પિસ્તા) નકશો (નકશા) પુલ નજદીક ફક્ત (ફકત) નમાજ ફકીર નવાજિશ ફર્યાદ નવાબ (નવાબ) નસીહત ફિતૂર (સુતર) નાજિર દિવી (દ્વિી) નાબૂદ ફિરંગી નામર્દ કુર (કુર્જ) નાયબ (નાઈબ) નાસિપાસ બકતર બપિશશ નાસ્તે (નાસ્તા) બખિયા (બખ્યા) બદમાશ (બદ્દમઆશ) નિજામ બરતરફ (બર્તરફ) નિમક (નમક) બરાબર બખસ્ત નિહાલ બલ્ક નીલમ બહાનું બહાના) નુકસાન બાબાન પર્વગાર (પર્વદ્દગાર) કુર્તત નાસૂર નિગાહ નિર્માત મત Page #461 -------------------------------------------------------------------------- ________________ માા ખાતલ (બાતિલ) માન્ માર્કશ ખાર્દાન બિરાદર બિલ્કુલ ખીમાર ભાષાશુદ્ધિ તત્સમ શબ્દના સામાન્ય દોષ મજલસ (જિલસ) મતલબ (મત્લમ) મદ્રેસા (મદ્રેસા) મુન્યાદ પુરકા (બુર્કા) બુરજ (બુર્જ) ખૂબક પૂરું (પૂરા) બેહેશ્ત (મિહિશ્ત) એવુ ક મેશ બેહુદું (બેદા) અંક મમલ મગજ (મ૪) મગદૂર (મકદૂર) *મગરૂર (મ‰ર) મહેનજર મન્સુએ (મન્સૂમા) મતમા મર્દ મર્હુમ મશક (મશ્ક) મેક (મલ્કુ) મેનૂદ (મલ્લૂદ) માજાં (મજા) માલવી (મલ્લવી) મઝૂલ મસ્કરી (મસ્મરી) મસ્જિદ મસ્તાન મસ્તી મહીના (મહીના) મહલ્લા (મહલ્લા) મહલ મહેસૂલ (મહુસૂલ) માલિક મજકૂર મજમૂન મજબૂત (મદ્ભૂત) * મગરૂબ'ના અર્થ ફારસીમાં ‘આથમેલું” થાય છે, માલૂમ (મઅલૂમ) મિજાજ ૪૩૯ Page #462 -------------------------------------------------------------------------- ________________ ४४० ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મિયાન | રબી (રબીઆ) મિલકત રમૂજ (રુમૂજ) મિનારે (મિનાર–મીનાર) રવિશ મીનાકારી રસમ (રસ્મ) મુકદ્દમ મુક (મુકદ્દમા) . રાતિબ મુત રાબિતા મુનશી (મુન્શી) રિકાબી મુનસફ (મુન્સિફ) રિયાસત મુનાસન (મુનાસિબ) રિવાજ–રવાજ (બંને ખરાં) મુરખી રૂશવત (રુશવત-રિવત) રસૂલ મુર રૂમ્મત મુલક (મુલ્ક) મુવી મુલ્લા મુશ્કેલ (મુશ્કિલ) મુસદ્દી (મુત્સદ્દી) મુસલમાન (મુસભાન) મુસાફર (મુસાફિર) મુહંમદ મૂજબ (મૂજિબ) મૈયત (મૈઇત) મંજૂર યાદદાસ્ત (યાદદાસ્ત) યૂનાન રજૂ (જુઅ) લવાજમ લાજિમ લિબાસ વકાલત વગરે (વાયરા) વદાય (વદાઅ) વસૂલ (વસૂલ) વાજબી (વાજિબી) શન્સ શરત (શર્ત) શરમ (શર્મ) શહનશાહ (શહનશાહ). શામિલ Page #463 -------------------------------------------------------------------------- ________________ ભાષાશુદ્ધિઃ વત્સમ શબ્દના સામાન્ય દેષ ૪૪૧ શાબાશ સૂરત શાલ સેગંદ શાહેદ (શાહિદ) હકીમ શીદી હકૂમત શુમાર હજામ (હજજામ) શુરુ (શુરુઅ) હજૂર શેત્રુંજી (શત્રેજી) હફતે (હફતા) સખી હમેશા સગીર હાકિમ સદરહુ (સહુ) હાજર (હાજિર) સદી હાંસલ (હાસિલ) સનદ હાશિ (હાશિયા) સફેદ હિકમત સબૂરી હિજી સર્પચ હિમાયત સર્નામું (સનમા) હિસાબ સતત સાબિત હનર સાહી (સિયાહી) હેશિયાર હાથ્થાર-હુણ્યાર) સાહેબ (સાહિબ) સિપાઈ (સિપાહ) હો (ઉહુદા) સુલેહ (સુલ્હ) પ્રકરણ ૩૮મું શબ્દો છૂટા પાડવા જોડણી વિષય: તેની અગત્ય અને તે વિષે વિપ્રતિપત્તિલીટીને અન્ત શબ્દ પૂરે ન થતો હોય તે તેને મરછમાં આવે તેમ હિંદુ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪જર ગુજરાતી ભાષાનુ બૃહદ્ વ્યાકરણ તેઓ કે અમુક નિયમને અનુસાર તેડ, વાક્યમાં શબ્દો કેવી રીતે છૂટા પાડવા, અને શબ્દની જોડણી કયા નિયમ પ્રમાણે કરવી, એ ત્રણ બાબતનો વિચાર આ પ્રકરણમાં કર્યો છે. વિષયની અગત્ય વિષે વિવેચન કરવાની જરૂર નથી. એ વિષે અનેક મત પ્રવર્તે છે તેમજ ઘણા લેખકે પિતાના મતમાં દુરાગ્રહી છે એટલે આ પ્રકરણમાં એ વિષે જે કંઈ કહેવામાં આવશે તે સર્વમાન્ય થવાનો સંભવજ નથી. પરંતુ વ્યાકરણમાં એ વિષય પડતું મૂક એગ્ય ન લાગ્યાથી આ પ્રકરણમાં ઉપર દર્શાવેલી ત્રણ બાબતને લગતા મારા વિચાર સંક્ષેપમાં, ચરૂપે નહિ, પણ નિયમરૂપેજ આપ્યા છે. કઈ કઈ સ્થળે ટૂંકામાં કારણ પણ દર્શાવ્યાં છે. લીટીને અને શબ્દ તેડવાના નિયમ(૧) સામાસિક શબ્દના અવયવ લક્ષમાં રાખી ત્યાંથીજ શબ્દ તેડવા. દરિયા- ભરત- બાળક- વિચારકિનારે કામ બુદ્ધિ શક્તિ આને બદલે દરિયાકિનારે, ભરતકામ, બાળકબુદ્ધિ, વિચારશક્તિ, એમ શબ્દ છૂટા પાડવાથી પ્રતીતિવિલંબ, શ્રુતિકટુતા, અવિવક્ષિતાર્થત્વ, જેવા દેષ થાય છે. * આ બાબત અરાજક્તા પ્રવર્તી રહી છે તેને માટે બહુ ભાગે વિદ્વાન લેખકવર્ગ જવાબદાર છે, તેમજ સરકાર પણ જવાબદારીમાંથી મુક્ત નથી. મેં એકબે વાર “શાળાપત્ર'માં તેમજ સરકારી રીતે સૂચવ્યું હતું તેમ શિષ્ટ લેખકમાં જેમની ગણના થાય છે એવા હિંદુ, પારસી, તથા મુસલમાન વિદ્વાને તથા સારું ગુજરાતી જ્ઞાન ધરાવનાર પાદરીઓ તથા પ્રસિદ્ધ માસિક ને સાપ્તાહિક કે દૈનિક પત્રના તંત્રીઓ, તેમજ બેત્રણ સરકાર તરફના ને વડેદરા જેવા મોટા દેશી રાજ્યના પ્રતિનિધિરૂપ વિદ્વાનોની સભામાં બહુમતે દરેક ફૂટ પ્રશ્નને જે નિર્ણય થાય તે સર્વે લેખકોએ માન્ય કરવો. એ નિયમ પ્રમાણે જ પુસ્તકે લખાય. આવી વ્યવસ્થા થયા વિના એ વિષયમાં જે અરાજકતા પ્રવર્તે છે તે અટકાવવાનો સંભવ જણાતું નથી. Page #465 -------------------------------------------------------------------------- ________________ શબ્દ છૂટા પાડવા જોડણું ૪૪૩ (૨) ઉપસર્ગ અને ધાતુ, પ્રકૃતિ ને પ્રત્યય લક્ષમાં રાખી શબ્દ તેડવા. ઉપ- તળાવ- લખ- હોશિ- બુદ્ધિ કાર માં નાર યાર માન (૩) ઉચ્ચાર કરતાં શબ્દને જેટલો ભાગ સાથે બલાતે હોય તેટલા ભાગથી શબ્દ તેડવામાં હરકત નથી. મુસલ- તક- બીલ– કુત- સપ માન રાર કુલ રે ડાઈ શબ્દ છૂટા પાડવાની અગત્ય–સંસ્કૃત ભાષા પ્રત્યયાત્મક છે એટલે હસ્તલિખિત પુસ્તકમાં શબ્દ છૂટા પાડવાને પ્રચાર નથી. તેમજ વિરામચિહ્ન મૂકવાને પણ રિવાજ નથી. વાક્ય પૂરું થાય છે ત્યાં ઊભી લીટી લખવાનેજ પ્રચાર છે. હાલ છાપેલાં સંસ્કૃત પુસ્તકમાં શબ્દો છૂટા પાડવાને પ્રચાર અંગ્રેજીમાંથી દાખલ થયા છે, તેમ ગુજરાતીમાં પણ એ પ્રચાર અંગ્રેજી જેવી પર ભાષામાંથી દાખલ થયા છે. આ કારણથી એ ભાષાને અનુસારે જ ગુજરાતીમાં શબ્દ છૂટા પાડવા જોઈએ. અંગ્રેજીમાં શબ્દને વિભક્તિના પ્રત્યય લાગવાથી સંસ્કૃત કે ગુજરાતી જેટલાં રૂપાન્તર થતાં નથી. જ્યાં થાય છે ત્યાં પ્રત્યયસહિત રૂપ લખાય છે અને જ્યાં નામગીથી વિભક્તિના અર્થ દર્શાવાય છે ત્યાં નાગી છૂટા લખાય છે. આમ અંગ્રેજી ભાષાને અનુસારે શબ્દ છૂટા પાડવા. વળી શબ્દ છૂટા પાડતાં પ્રતીતિવિલંબ કે વિવક્ષિત અર્થની હાનિ ન થાય એ પણ લક્ષમાં રાખવું. શબ્દ છૂટા પાડવાના નિયમ– (૧) (અ) વિભક્તિના-નામિકી તેમજ આખ્યાતિકીનાપ્રત્ય શબ્દથી છૂટા પાડવા નહિ (આ) નાગી છૂટા લખવા. Page #466 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દાખલાઃ–(અ) ગામમાં; કરશે; લખવાના; (આ) છાપરા પર; શિષ્યની સાથે; ઉપદેશ પ્રમાણે; શિક્ષણને માટે ૪૪૪ (૨) સમાસના અવયવ છૂટા પાડવા નહિ. સંસ્કૃતને આધારે ગુજરાતીમાં સમાસ દાખલ થયા છે અને સંસ્કૃતમાં સમસ્ત પદ ભેગાંજ લખાય છે; કેમકે સમસ્ત પદ એક ગણાય છે ને તેનેજ પ્રત્યય આવે છે ને તેજ વાક્યનાં અન્ય પદ સાથે અન્વય પામે છે. સમસ્ત પદ છૂટાં પાડવાથી વિવક્ષિત અર્થના ફેરફાર થાય કે તે સમજતાં વિલંબ થાય. દાખલા:–ગાજવીજ; ધણીધણીઆણી; યથાશક્તિ; નીલકંઠ; ચામારું; ઘનશ્યામ; અતિસુંદર; અત્યુદાર કે અતિ–ઉદાર, વગેરે. (૩) જે શખ્સ છૂટા લખવાથી અર્થને હાનિ થાય નહિ તે છૂટાજ લખવા. દાખલા:–કરૂં છું; લખી રહ્યો; માલમ પડશે; રહ્યું છે. (૪) નિશ્ચયવાચક ‘જ’ ને ‘એ’–આ શબ્દ જેની સાથે જોડાયલા હાય તેની સાથેજ લખવા. ‘જ શબ્દને છૂટા લખવાથી અર્થની હાનિ ત થતી નથી; પરંતુ અર્થપ્રતીતિમાં વિલંબ થાય છે અને એની શક્તિ શિથિલ થઈ જતી જણાય છે. નિશ્ચયના અર્થ એકદમ મનમાં આવતા નથી. અર્થપ્રતીતિના વિલંબ કે વિવક્ષિત નિશ્ચયના અર્થમાં શિથિલતા એ દોષ છે; માટે ‘જ’ને છૂટો પાડવા નહિ, મરાઠીમાં એ અર્થના ‘’ શબ્દ જેની સાથે જોડાયલા હાય છે તેની સાથેજ લખવાના પ્રચાર છે. ‘પણ’ના અર્થના ‘એ’પણ 'જ'ની પેઠે જેની સાથે જોડાયલા હાય તેની સાથેજ લખવા. છૂટો લખવાથી અર્થમાં ફેરફાર થવાના સંભવ છે. ‘તેણેએ વાત સાંભળી નહિ' ને ‘તેણે એ વાત સાંભળી નહિ ’ના ભિન્ન અર્થ સ્પષ્ટ છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ શબ્દ છૂટા પાડવા જોડણી ૪૫ (૫) સુધી, લગી, લગણ–આ નામગીમાં દ્વિતીયાને અર્થ છે, તેથી સમ્યર્થક અવ્યય સાથે એ જોડાયેલા હોય ત્યારે એને તે અવ્યયની સાથે લખવા યુક્ત છે. એકઠા લખવાથી સમસ્યર્થક અવ્યયે-જ્યાં, ત્યાં, પરે અને સમસ્યર્થક વિશેષણ-જેટલે, એટલે, તેટલેસમસ્યર્થ છોડી દે છે ને પ્રાતિપદિકર્થ ગ્રહણ કરે છે. છૂટા લખવાથી સમ્યર્થ અને દ્વિતીયાર્થની છૂટી પ્રતીતિ થાય છે ને તે બે અર્થ વચ્ચે યોગ્યતા ઘટતી નથી. ત્યાર સુધી”, “અત્યાર સુધીમાં ‘ત્યાર’ને અત્યારે પ્રકૃતિરૂપ છે, સમ્યર્થક નથી, તેથી છૂટા લખવામાં અર્થની અગ્યતા નથી, માટે તેને છૂટા લખવા. દાખલા-જ્યાંસુધી ત્યાંસુધી; જેટલેસુધી એટલે સુધી; પસુધી ત્યાં લગી; ત્યાં લગણ. અત્યાર સુધી અત્યાર પછી, ત્યાર બાદ ત્યાર પહેલાં. . (૬) તેપણ, અગરજે, ઘણુંખરૂં, જેકે, કેમકે, કિંતુ, પરંતુ આ શબ્દના અવયવ છૂટી પાડવા નહિ; કેમકે અવયના છૂટા અર્થ થાય છે તે ભેગા કરવાથી આખા શબ્દના અર્થની પ્રતીતિ થતી નથી. “કારણ કે –આ શબ્દ છૂટા લખવા. “કારણ (એ છે) કે એમ અર્થની પ્રતીતિ સ્પષ્ટ છે. કેમકે માં અવયની વચ્ચે સંબંધ ઘટાવવા ઘણા શબ્દને અધ્યાહાર લેવું પડે, માટે એ શબ્દના અવયવ છૂટા પાડવા નહિ, જોડણીના નિયમઃ ઉચ્ચારને આધારે કે વ્યુત્પત્તિને આધારે?—જોડણીના નિયમ નક્કી કરતાં પહેલાં તે ઉચ્ચારને કે વ્યુત્પત્તિને અવલંબીને કરવા તે નક્કી કરવું જોઈએ. જે ભાષામાં જેમ બેલીએ તેમ લખી શકીએ તે ભાષા ઉત્તમ છે એ નિર્વિવાદ છે. સંસ્કૃત ભાષામાં એ પ્રમાણે છે. અંગ્રેજી ભાષામાં ઉચ્ચાર પ્રમાણે લખાણ નથી. પરંતુ તેમાં અમુક જોડણું નક્કી થઈ કેશ રચાયા છે તે સર્વ લેખકે અનુસરે છે. સંસ્કૃત ભાષામાં છે Page #468 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તેવા સ્પષ્ટ ઉચ્ચારે ગુજરાતી ભાષામાં નથી, તેમજ કેટલાક ઉચ્ચારમાં પ્રાન્તિક ભેદ છે. આ કારણથી જોડણીને પ્રશ્ન વિકટ થઈ પડ્યો છે. તેપણ વ્યુત્પત્તિને અનુસરતી જોડણી કરતાં ઉચ્ચારને અનુસરતી જોડણી ઘણું સરળ છે. વ્યુત્પત્તિનું જ્ઞાન સર્વને હતું નથી; અને કેટલાક શબ્દની વ્યુત્પત્તિ વિદ્વાનેને પણ બરાબર સમજાતી નથી. તે પણ જ્યાં વ્યુત્પત્તિ સ્પષ્ટ હોય ત્યાં વ્યુત્પત્તિનું તત્વ પણ સચવાય ત્યાંલગણ સાચવવું યુક્ત છે. આવાં કારણેને લીધે કેટલેક સ્થળે કૃત્રિમ નિયમ બાંધ્યા વિના છૂટકે નથી. કેવળ ઉચ્ચારને આધારે જોડણી નક્કી કરાતી નથી તેનાં કારણ નીચે પ્રમાણે છે – (૧) જ્યાં અકાર શાન્ત છે ત્યાં તે લખીએ નહિ તે ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય. અકાર ક્યાં ક્યાં શાન્ત છે? તે નીચેને સ્થળે શાન્ત (અ) શબ્દને અને અને સમસ્ત પદના અવયને અન્ત, તેમજ પ્રત્યય પર છતાં અંગને અન્ત આવેલે અકાર શાન્ત છે. શબ્દને અન્ત–માણસ; ઘર; કુળ સમાસને અવયવને અન્ત–રાજપુરુષ, દેવમંદિર ઘરકારભાર અંગને અન્ત–લખશે લખતે લખનાર; મેળવણ પર વડવું પિરસવું સુધારવું (આ) ત્રિસ્વરી શબ્દમાં વચ્ચે “અ” હોય ને અન્ત “અ” ન હોય તે વચલે “અ શાન્ત છે. દાખલા-કુતરે ચલણ વાડકે; પિોટલું કપડું લખશે; લખત; પણ પાપડ, કાપડ; માણસ, લખત | () ચતુઃસ્વરી શબ્દમાં બીજે ને એથે “અ” શાન્ત છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ શબ્દો છૂટા પાડવા જોડણી ४४७ દાખલા-ગરબડ; પીરસતા મેળવત; મસલત (ઈ) પંચસ્વરી શબ્દમાં પણ ચતુઃસ્વરી શબ્દની પેઠે બીજે ને ચેથ “અ” શાન્ત છે, પરંતુ શબ્દને અન્ત “અ” હેાય તે બીજો ને પાંચમે શાન્ત છે. દાખલા-પરવડવું સરખાવવું પીરસણ આ તનમનીઉં સરખાવટ; સિવડામણ મરાઠીમાં પણ આજ પ્રમાણે અકારશાન્ત છે, પણ તે લખાય છે, દાખલા:-ઘર; છાપવું; શાપäવાવત; મઠત (૨) કેટલાક જિલ્લામાં અમુક શબ્દમાં એકાર તથા આકાર પહોળા ઉચારાય છે તથા અમુક અક્ષરના પણ બે ઉચ્ચાર છે. આ પ્રાન્તિક ભેદ ગણી શકાય અને એવા ઉચ્ચારને ઘણે ભાગે પ્રચાર હોય તે પણ જુદા ઉચ્ચાર માટે જુદાં ચિહ્ન જવાથી ભાષાનું સ્વરૂપ કઢંગું થઈ જાય. જેમ ચિહ્ન વગર શાન્ત “એ પારખી કઢાય છે તે જ પ્રમાણે પહેાળા ઉચ્ચાર તથા ભિન્ન ઉચ્ચાર પણ ચિ વગર થઈ શકશે. (૩) કેટલાક શબ્દના ઉચ્ચારમાં તેમજ વ્યુત્પત્તિમાં હકાર છે, તે દર્શાવવાની મુશ્કેલીને લીધે જેમ મરજીમાં આવે તેમ લેખકે લખે છે. કેટલાક હકારવાળા શબ્દની યાદી નીચે આપી છે ને અપભ્રંશ ને જૂની ગુજરાતીમાં તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. એ યાદીમાં કેટલાક શબ્દ એવા પણ માલમ પડશે કે તેના જૂના સ્વરૂપમાં હકાર છે; પરંતુ હાલ તેમાં હકાર કેઈ પણ લેખક લખતા નથી. વળી જે શબ્દમાં હાલ હકાર કેમ દર્શાવવો તે વિષે ભિન્ન મત છે તે શબ્દમાં અગાઉ હકાર કેમ દર્શાવાતે તે પણ સમજાશે. અપભ્રંશ જાની ગુજરાતી અ૫૦ જૂ. ગુ. અહે અહે–અહિ પહર પહુર અલ્હારઉ અહાર મહન્તઉ મૂહતઉ Page #470 -------------------------------------------------------------------------- ________________ સહુ ४४८ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મહારઉ મહારઉ, જહિ, તહિં જેહ-વારહિં, માહરઉ, તેહ-વારહિં માહારી, કુહિણી કુહણ માહરા–મહારા વિહાણુઉં વ્યહાણવું તુહારઉ તાહરઉ સમુહઉં : સાહમઉં-સામહઉ, તુમ્હારઉ તુમ્હારઉ–તખ્તારઉ એઉ–એહ એ-એહ દિઅહ દહ જેહ-જે દેવઘરઉં દેહરઉં તેહ તેહ-તે બાહત્તરિ બહત્તરિ વલહ વાહિલ જહાં, તહાં જા, તાં બારહ-તરહ, બાર, તેર, ચઉહ, વગેરે ચઉદ જૂની ગુજરાતીનાં નીચેનાં રૂપ લક્ષમાં રાખવા લાયક છે – (અ) કિમહ-ઇ (થાપિ–કેમે; જેહ, તેહ, એહનું, છેહિ લઉ– છેલ્લે (આ) દિહાડઈ, દિહાડા મુહુડઈ, બીહનું પહિલ, દેહરઈ, મેહ, મહેંડઇ (મોડે) (ઈ) કહી જઈ (થ્થતે); કહઉ (કહે); કહિવાય (તુમ્હ અભક્ષ્ય –માંહિ કહિવાય?—તમે અભક્ષ્યમાં કહેવાઓ); કહિવરાઈ–કહવરાઈ છઈ (કહેવડાય છે); કહવરાણું રહઈ (રહે; લહઈ (લહે; રહિસ (રહીશ), રહતું (ઈ) કાઢી, ચડી તિ-ર-કાઢઈ–કાઢી જરૂરજોગા દાખલા – તડુલા કાઢી પુડી માહે ભીજવી નઈ આહાર કરઉટ Page #471 -------------------------------------------------------------------------- ________________ શબ્દો છૂટા પાડવા જોડાણ ४४६ સાતમઈ દિહાડકુન્શી માહિ પચીતઉ નરગિ જાએસિ. સવિ ભૂપતિ રહિસઈ કર જોડિ’. કિલિક કહિ કન્યા જિહાઁ રહઈ પવન પ્રવેશ તિહાઁ નવિલહઈ.” પૂછઈ મિત્ર તુઝ નઈ સિઉ થયઉં, કહિતઉ કઈ કારણ કહ9. આવઈ દેહર બહુ પરિવારિ. બીહનું પાછઉ વલિઉ. ગુરુડિ ચડી હું રહëઆકસિ ક્યારઈ વયરી જાસિઈનાસિ. ઉપરનાં દાખલા, યાદી,ને ઉદાહરણના ઉતારા પરથી નીચેની બાબત નકકી થાય છે – (૧) વ્યુત્પત્તિ પ્રમાણે ઘણું શબ્દોમાં હકાર છે તે જૂની ગુજરાતીમાં દર્શાવવામાં આવતો. (૨) એ હકાર દર્શાવવામાં ઘણે ભાગે વ્યુત્પત્તિ અનુસરાતી. વરતિ–૪૬-ચડે (હકાર નથી.) कर्षति-कड्डइ થતુ- ૩-કહઉ (કહે, “હે નહિ) એજ પ્રમાણે, કહિવાય, કહેવરાઈ (હેવાય”, “હવાઈ નહિ), રહેતું હતું નહિ). (૩) હકાર કાઢી નાખવા તરફ વૃત્તિ દાખલ થઈ ચૂકી હતી:– જેહ-જે તેહ-તે, એહ-એ બારતેર-ચઉદ વગેરે જાં, તાં. (૪) જ્યાં હકાર દર્શાવાતે ત્યાં વ્યુત્પત્તિને અનુસાર હેવાથી બહુધા અસંયુક્ત દર્શાવાતે – મહાર, તાહરે, બહત્તરિ, દેહરઉ, કુહણ, સાહમઉ, મેહ, બીહન, પહિલઉ પણ અહે, તુમ્હારે–તમ્હારે ઉચ્ચારની દષ્ટિથી જોતાં ને વ્યુત્પત્તિને લક્ષમાં રાખતાં આપણે Page #472 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હકારમાંને અકાર કાઢી નાખતા હોઈએ એવા ઉચ્ચાર કેટલાક શબ્દમાં તે સ્પષ્ટ જણાય છેજેમકે, માતૃ, તાહુ, દેરું, કેણ, સામું, પહલું–આ ઉચ્ચાર ત્રિસ્વરી શબ્દના વચલા એકારમાંના શાન્ત “અરેના નિયમને અનુસારે છે [શાન્ત અકારને નિયમ (આ) જુઓ.]. (૪) ઇકાર ને ઉકાર હસ્વ બેલાય છે કે દીર્ધ બેલાય છે તે વિષે નિર્ણય કરે બહુ સહેલું નથી. - ઉપર દર્શાવેલાં કારણને લીધે જોડણીના નિયમ કરવાની જરૂર પડે છે. ઉચ્ચાર સર્વત્ર સમાન તથા સ્પષ્ટ હોય તે ઉચ્ચાર પ્રમાણે જોડાણ કરવી એટલું જ કહેવું બસ થાય. બધા શબ્દની ખરી વ્યુત્પત્તિ દર્શાવી હોય એ સર્વમાન્ય કેશ પણ થયું નથી. આ કારણથી જોડણીના નિયમ કરવા પડે છે. આ નિયમ નક્કી કરવામાં નીચેની બાબત પર લક્ષ આપવું અમને યુક્ત લાગે છે – ૧. ઉચ્ચારના તત્વને પ્રાધાન્ય આપવું. ૨. જ્યાં વ્યુત્પત્તિ ખુલ્લી હોય ને તે પ્રમાણે લખતાં કૃત્રિમ નિયમને ભંગ થતો હોય તે તે સ્થળે વિવક્ષા સ્વીકારવી. ૩. લખવાની સરળતા સચવાય તેવા નિયમ કરવા તરફ વૃત્તિ રાખવી. જે જોડણીથી ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય તે શાસ્ત્રીય હેય તેપણ સર્વમાન્ય થવાનો સંભવ નથી. આ બાબતે લક્ષમાં રાખી અમે જોડણીના નિયમે નક્કી કર્યા છે તે નીચે પ્રમાણે છે – જોડણીના નિયમ ૧. તત્સમ સંસ્કૃત શબ્દ મૂળમાં (સંસ્કૃતમાં) લખાતા હોય તેમજ લખવા, Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ શબ્દ છૂટા પાડવા જોડણી તુ, બન, પૂન, વન, રૂમન, મત, વહૂ આદિ જેને અતે હેય એવા શબ્દનું પ્રથમાન્ત એકવચનનું રૂ૫ ગુજરાતીમાં વપરાય છે. એવા શબ્દને તત્સમ જ ગણવા. તેમજ “અકસ્માત’, ‘અર્થાત', “કાલવશાત', સાક્ષાત'-આવાં શુદ્ધ સંસ્કૃત રૂ૫ ભાષામાં વપરાય છે તેને તત્સમાજ ગણવો. દાખલા–બુદ્ધિ, મતિ, સ્થિતિ, મરણ, ચરણ, મરણ, કરણ, અન્તઃકરણ, વર્ણ, કર્ણ, પર્ણ, જગતું, સંપદ્દ, વિપદ્દ, વરિષ્ઠ, કલેશ, શ્રીયુત, પ્રામાણિક, સાર્વલૌકિક, રસિક, આરેગ્ય, પાશ્ચાત્ય, પિરસ્ય, શરીર, શારીરિક બુદ્ધિમાન, નીતિમાન, ધીમાન, ભગવાન, યશસ્વી, શ્રેષ્ઠ, મહિમા, ગરિમા અકસ્માત, અર્થાત્, સંવત્ , સાક્ષાત્ શુદ નહિ, “સુદી, સંસ્કૃતમાં “સુદિ', “વદિ, “સંવત્ એ અવ્યય છે. “સુદિ ને બદલે ગુજરાતીમાં “સુદ વપરાય છે, પણ તે કારણથી તેમાંના “ને “શું કર યુક્ત નથી. ૨. તત્સમ ફારસીઅરબી, અંગ્રેજી, વગેરે વિદેશીય શબ્દ ગુજરાતી ભાષામાં કઢંગું ન દેખાય તેમ મૂળને અનુસરતા લખવા. બધા વિદેશીય ઉચ્ચાર ગુજરાતીમાં દર્શાવી શકાતા નથી અને નવાં ચિહ્ન દાખલ કરવા યુક્ત નથી. પરંતુ સમાન ઉચ્ચારવાળા વર્ણ ને હ્રસ્વદીર્ધ પર લક્ષ આપી મૂળને અનુસરી જોડણી કરવી. દાખલા –સિવાય (શિવાય નહિ, હિંદીમાં “સિવા” લખાય છે.); હેશિયાર (“યાર =વાળે; માટે હાશિઆર નહિ, “હેશ્યાર કે હુણ્યાર પણ લખી શકાય); સાહી (સિયાહી મૂળ); શરત (“સરત” નહિ; “શર્ત મૂળ છે); નકશો (નક’નહિ; “નકશા” મૂળ છે); મહીને (“મહિને” નહિ; “મહીન' મૂળ છે); રિકાબી (કેટલાક રકાબી પણ કહે છે, પરંતુ મૂળ “રિકાબી છે), બિલકુલ (મૂળ “બિલકુલ” છે); Page #474 -------------------------------------------------------------------------- ________________ પર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કબૂલ, મંજૂર, મજબૂત, કબૂતર, મગરૂર (મૂળ “મગ્રૂર', “મગરૂબ એ અર્થમાં શુદ્ધ નથી. પૃ૦૪૩૯ત્ની નીચેનું ટિપ્પણ જુઓ), બગ્નેિશ; વકાલત; દિલગીર (મૂળ “દિલ્મીર); દીવાન. સામાન્ય વપરાતા શબ્દ ઉપર પ્રમાણે ભાષાને અનુસરતા જરૂરના ફેરફાર સાથે શુદ્ધ લખાય માટે પ્રચારમાં આવતા સામાન્ય ફારસી અરબી શબ્દની યાદી પાછળ આપી છે. હૉલંડ, જર્મન, તકિ, આફ્રિકા, હૅનિબૉલ (અંગ્રેજી ભાષામાં ઉચ્ચારાતા હોય તેમ બને ત્યાંસુધી લખવા) ૩. હકારવાળા શબ્દમાં હકાર વિષે નિયમ જેમ અનેક સ્થળે આકાર લખાય છે ને ઉચ્ચારાતા નથી, તેથી અર્થને અનર્થ થતું નથી ને અકાર ન લખવાથી ભાષાનું સ્વરૂપ કહેશું થાય છે તેમ હકાર ન લખવાથી અર્થને અનર્થ થવાને સંભવ નથી. જ્યાં શબ્દના અનેક અર્થ છે ત્યાં પણ પૂર્વાપર સંબંધથી અર્થ સ્પષ્ટ થાય છે. હકાર લખવામાં અનેક હરક્ત નડે છે જેવી કે (૧) અલ્પપ્રાણ વ્યંજન સાથે હકાર જોડે એ અશાસ્ત્રીય છે. સંસ્કૃતમાં વારિ જેવાં સંધિવાળાં સમસ્ત પદમાંજ અલ્પપ્રાણ સાથે હકાર જોડાયેલું જોવામાં આવે છે ને એ સ્થળે પણ વારિ કરતાં વાઘરિ લખવાને જ પ્રચાર વધારે છે. એ જ કારણથી રદ્ધા (વાર નહિ), તદ્ધિત (સહિત નહિ), વગેરે શબ્દ જોઈએ છીએ. પ્રાકૃત કે અપભ્રંશમાં અલ્પપ્રાણ સાથે હકાર જોડાયેલું જોવામાં આવતા નથી. અપભ્રંશમાં ઉપર દર્શાવેલી યાદીમાં હકાર અસંયુક્ત છે કે અલ્પપ્રાણ સિવાયના વર્ણ સાથે જોડાયેલ છે. (૨) હમે ઉચ્ચારને કે વ્યુત્પત્તિને બરાબર મળતું નથી ને અમહે વ્યુત્પત્તિને અનુસરે છે પણ હાલના ઉચ્ચારને અનુસરતું નથી. હમે' લખી હકારને લઘુપ્રયત્ન ગણવામાં ઉચ્ચારને અનુસારે જોડણી Page #475 -------------------------------------------------------------------------- ________________ શબ્દો છૂટી પાડવા જોડણી ક૫૩ નથી એને જ સ્વીકાર થાય છે. હમે' લખી હને લઘુપ્રયત્ન ગણ એવું ટિપ્પણ ઉમેરવું તેના કરતાં “અમે રૂ૫ રૂઢ થઈ ગયું છે તે સ્વીકારવામાં શી હાનિ છે? (૩) “જ્યારે, “ત્યારે, “જ્યાં, “ત્યાંમાં હકાર ઉમેરવાથી લખાણ કઢંગું થાય છે ને સરળતામાં મેટે વિક્ષેપ પડે છે. જૂની ગુજરાતીમાં એ રૂપિમાંથી હકાર કાઢી નાખે છે. જે વારહિ–જેવારે-જ્યારે– આમાં જેહને “જે બે રૂપ જૂની ગુજરાતીમાં છે ને સપ્તમીને પ્રત્યય “હિં ને બદલે “ઈ છે. “જ્યાં, ત્યાંનાં જૂનાં રૂપ “જ”, “તાં (અપ૦ “જહાં', “તહાં છે.) (૪) ડેક ઠેકાણે હકાર લઇ ને છેડેક ઠેકાણે ન લખે એ અર્ધજરતીય ન્યાય યુક્ત નથી. આ હરકતેને લીધે હકાર ન લખવે એજ મા ઉત્તમ જણાય છે. છતાં હકાર લખવેજ હેય તે નીચે દર્શાવ્યા પ્રમાણે લખો. બે માર્ગ દર્શાવવાનું કારણ એ છે કે જોડણીના વિકટ પ્રશ્નમાં હકારને પ્રશ્ન ઘણું પ્રાધાન્ય ભેગવતે થયે છે. એ સિવાય બીજાં શંકાસ્પદ સ્થળ ઘણાં છે, છતાં તે એટલાં ચર્ચાયાં નથી. હકારને વિષે બહુ ચર્ચા થવાથી અને તરુણ લેખકવર્ગનું લક્ષ તે પર જવાથી એ પ્રશ્ન હરકોઈની નજર આગળ તરત ભાસે છે. ઇકોરઉકાર હસ્વદીધું લખવાના નિયમ પર એટલું લક્ષ લેખકવર્ગનું ગયેલું જણાતું નથી. આથી હકાર લખવાની નીચેની વિલક્ષણ શૈલી જોવામાં આવે છે – (૧) હારા, હારા, હમારા, હન, હેને, હોટું, હાનું આમાં ‘હારા જેવામાં અલ્પપ્રાણ સાથે હકાર જેડ એ અશાસ્ત્રીય છે. સંસ્કૃત, પ્રાકૃત, કે બીજી દેશી ભાષામાં એ સંયુક્ત વર્ણ જોવામાં આવતું નથી. તે–હેને, તું-હુનેહને–આમ અમુક શબ્દનાં જુદાં જુદાં Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રૂપમાં જોડણી બદલવી યુક્ત નથી. એથી સરળ ગુજરાતી ભાષામાં નકામી વિષમતા ઉત્પન્ન થાય છે. (૨) હમે, હમારા, અહે, અહારા– - હિંદી જેટલા જોરથી ગુજરાતીમાં આ શબ્દમાં હકાર ઉચ્ચારાતે નથી, તેથી હકાર લખવાની જરૂર નથી. “અહે, “અહારાઅપભ્રંશમાં છે, પરંતુ હાલના ઉચ્ચારને અનુસરતાં નથી. (૩) મ્હારે, વ્હારે, હાં, હાં આ એટલું બધું કઢંગું લખાણ છે કે હકારવાદીઓમાં પણ પ્રિય થયું નથી. (૪) હકારપક્ષીઓ જુદે જુદે માર્ગે વિચારે છે કેટલાક માત્ર હેટા” “હાના જેવા શબ્દમાં જ હકાર લખે છે, કેટલાક તેની સાથે હમેં, “હમારા” પણ લખે છે પણ હેમનું હેમનાથી લખતા નથી, કેટલાક એથી આગળ વધી “હમે.” “હારા, “હમારા” પણ લખે છે, કેટલાક એથી પણ આગળ જઈ “હુને, “હેને” વગેરેમાં પણ હલખે છે. કેટલાકને “વહાણું હાયું એમ હાયુંમાં પણ હકારની જરૂર લાગે છે. થોડાક જ “હારે’ વગેરે શબ્દ હકારયુક્ત લખે છે. આવી રીતે હકાર દાખલ કરી ભાષાને કઢંગી કરવા કરતાં સર્વત્રનજ લખે. ઉત્તમ છે. એથી કંઈ અર્થનો અનર્થ થતો નથી ને જોડણીનું ઉત્તમ તત્ત્વ, સરળતા સચવાય છે. આ કારણથી હકારયુક્ત શબ્દ નીચે પ્રમાણે લખવા–એમાં ત્રણ રીત આપી છે, તેમાંની પહેલી જ અમને ઈષ્ટ છે. બીજી ને ત્રીજમાં ત્રીજી કરતાં બીજી અમારે મતે વધારે સારી છે. (૧) પહેલી રીત (અ) મારા, તારા, તમારા, અમારા, અમે, તમે, તને, તેનું મોં, મેટું, નાનું, સામું | (અ) દહાડે, વહાણું, વહાલું, સહેલું, બીક Page #477 -------------------------------------------------------------------------- ________________ શબ્દો છૂટા પાડવા: જોડણી આવા શબ્દોમાં કેટલાક “હીક', “વ્હાણું, ને “સહેલું લખે છે. આમાં બહીકમાં અલ્પપ્રાણ સાથે હ જેડાઈ અશાસ્ત્રીય સ્વરૂપ બને છે. “હાણું વગેરેમાં વ્યુત્પત્તિને અનુસાર નથી. અપભ્રંશમાં તેમજ જૂની ગુજરાતીમાં એ શબ્દમાં હકાર અસંયુક્ત છે (“વિહાણું [. વિમાનમ]; વમવલ્લ—વાહિલ દુલ્લડ–દેહિલ). (ઈ) કહેવું, રહેવું, સહેવું, નાહવું, ચાહવું સંસ્કૃત ધાતુ ઘુ, ત્, સત્ છે; થુના શુને પ્રાકૃતમાં ટૂ થાય છે. પ્રાકૃતમાં કે અપભ્રંશમાં તેમજ જૂની ગુજરાતીમાં એ શબ્દમાં હકાર સંયુક્ત લખેલ નથી તે ઉપર દર્શાવ્યું છે. કેહવું, રેહવું, “સેહવું લખીએ તે ઉચ્ચાર તેમજ વ્યુત્પત્તિ સચવાય; પરંતુ ભૂતકાળમાં કહ્યું, “રહ્યું, “હું” રૂપમાં “કહે, “રહે, સહ ધાતુ લેવા પડે છે ને એજ ખરા ધાતુ છે, તેથી કહેવું, “રહેવું, સહેવું લખવાની જરૂર પડે છે. કહેવું રહેવું, સહેવું-આમ લખવા કરતાં તે કેહવું, રેહવું, સેહવું–એમ લખવું વધારે સારું છે, કેમકે શાન્ત અકારના નિયમ પ્રમાણે વચલા એકાને અકાર શાન્ત છે. વળી ક અલ્પપ્રાણ સાથે હું જેડ એ પણ અશાસ્ત્રીય છે. | ઈ) ચડવું, કાઢવું, નાસવું ઉપર દર્શાવ્યા પ્રમાણે “ચડવું શુદ્ધ છે (ધાતુના સ્નો સ્ થાય છે.), “ચઢવું નહિ; “કાઢવું શુદ્ધ છે, તેને બદલે “કહાડવું” લખવાની જરૂર નથી. જૂની ગુજરાતીમાં પણ નાસવું’માં (નર ઉપરથી) હકાર નથી. (૨) બીજી રીત જે શબ્દમાં હકાર દર્શાવાતું નથી તેમાં હકાર દર્શાવજ હોય તે નીચે પ્રમાણે દર્શાવ:– (૧) મહતું, નાહવું, વાહલું, સેહલું, વાહણું, મારું, તારું તમારું, અમાહરું, સામું, દાહડે Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ) કેહવું, સેહવું, રેહવું. (૩) ત્રીજી રીત- (૧) મહેસું, હાનું, વ્હાલું, હેલું, મહારું, સ્વામું, તારું, તમાહરું અલ્પપ્રાણ સાથે હકાર કદી પણ જોડવો નહિ. એ રૂપ અને શાસ્ત્રીય ને ઉપહસનીયજ છે. (૨) કેહવું, હેવું, રહેવું. ૪. ઈંકારઉકારના નિયમ: (અ) એકા તેમજ અનેકા શબ્દમાં અન્ય ઈ દીર્ઘ લખવી; પણ સાનુસ્વાર હેય તે હ્રસ્વ લખવી. સ્ત્રીલિંગના શબ્દમાં અન્ય ઈ સ્ત્રીલિંગને પ્રત્યય હોય છે. અન્ય લિંગના શબ્દોમાં-હસ્તી', ધોભી”, “સેની' જેવામાં–વ્યુત્પત્તિ પ્રમાણે ઈ દીધું હોય છે (હસ્તિનનું પ્ર. એ. વ. હસ્તી; એજ પ્રમાણે અન્ય શબદનું–શાવિ-વનનું સમજી લેવું) અને પાણ”, “ઘી', મેતી જેવામાં પ્રાકૃત શબ્દના ઉપાત્ય સ્વર પર સ્વરભાર પડવાથી અન્ય લોપાઈ ઉપન્ય સ્વર દીર્ધ થાય છે (પાળ, પિબ, મોતિર્ગના અન્ય “અ” લેપાઈ પૂર્વ સ્વર-ઉપન્ય સ્વર દીર્ધ થાય છે). અહિં, તહિં, કહિં–આમાં અપભ્રંશને સપ્તમીને “ હિંપ્રત્યય છે. દાખલા-ઘી, કીડી, જેડ, બિલાડી, મિજાજી, પાણી, મેતી, હાથી, મિનાકારી, સની; અહિં, તહિં (આ) દ્વિસ્વર શબ્દમાં બંને ઈદીર્ઘ લખવી તેમજ અનેકા શબ્દમાં છેલ્લી બે ઈ દીર્ઘ લખવી; પણ સંયુક્ત વ્યંજન પર છતાં છે હિસ્વ લખવી. આ દાખલા –કીડી, લીટી કીડે; હીંડ હીંગ કિલ્લે Page #479 -------------------------------------------------------------------------- ________________ શબ્દ છૂટા પાડવા જોડણ ૪૫૭ (ઈ) ત્રિસ્વર શબ્દમાં દીર્ઘ અક્ષર પર છતાં ઈ હસ્વ લખવી ને હૃસ્વ અક્ષર પર છતાં ઈ દીર્ઘ લખવી. દાખલા: મિજાસ, મિળ, નીકળ, નીતર, વિખેર, રિવાજ, કિંમત, કીમત; હિંમત અનુસ્વારને ઉચ્ચાર અનુનાસિક જે તે હેય-શુદ્ધ, સંસ્કૃત શબ્દોમાં થાય છે તે હોય, ભાંગલે ન હોય ત્યાં અનુસ્વારની પછીને વર્ણ સંયુક્ત વ્યંજન જે, અર્થાત્ , દીર્ધ ગણ–કિંમત, લીંબુ (ઈ) ચતુઃસ્વરાદિ અનેકા શબ્દોમાં આદિ ઇ હ્રસ્વ લખવી. શબ્દ મેટ થયે આદિ સ્વરને ઉચ્ચાર હ્રસ્વ થાય છે. દાખલા:તિરકસ, કિસમત, શિસ્તદાર, ચિનગારી, ચિચરવટી (ક) એકાચ શબ્દમાં અન્ય ઉ દીર્ઘ લખવે, સાનુસ્વાર હોય તે હસ્વ લખ. અનુકરણવાચક શબ્દમાં સાનુસ્વાર ઈ તેમજ સાનુસ્વાર ઉ દીર્ઘ લખવા. આ નિયમ ઈકારના (અ)નિયમને મળ છે. દાખલા –જૂ, લૂ, હું, તું, શું ચીં ચીંભૂં. અપભ્રંશમાં હઉંને જૂની ગુજરાતીમાં હું તેમજ “હું બંને રૂપ મળી આવે છે. (ખ) અનેકાન્ચ શબ્દમાં અન્ય ઉ હ્રસ્વ લખ. દાખલા-કાજુ, લીંબુ, ખુલ્લું, વાળુ-વિઆળુ, પહોળું, સમજુ, લેભાગુ (ગ) દ્વિસ્વર ને વિસ્વર શબ્દમાં સામાન્ય રીતે દીર્ધ વર્ણ પર છતાં ઉકાર હૃસ્વ અને હ્રસ્વ વર્ણ પર છતાં ઉકાર દીર્ઘ છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ " . . . . . . ૪પ૮ ગુજરાતી ભાષાનું બૃહવ્યાકરણ આથી ઉલટું વ્યુત્પત્તિથી સમજાતું હોય ત્યાં તે શબ્દને અપવાદરૂપ ગણવા. દાખલા: દ્વિસ્વર શબ્દના-દૂધ, મૂક, ઊઠ, ઊંચ (અનુસ્વારને ઉચ્ચાર પ્રાકૃત છે.); જૂનું વ્યુત્પત્તિ પ્રમાણે ઉકાર દીર્ઘ છે. “નું'માં તેમજ અન્ય શબ્દોમાં “ઉ” પ્રત્યયમાં અનુસ્વારને ઉચ્ચાર પ્રાકૃત છે.); ટૂંકટૂંક ઊભું પૂરૂં છૂટું, જુદું (ફારસીમાં “જુ હૃસ્વ છે માટે). પૂરું, છૂટું, લાંબુ, ટૂંકું, ઊંચું, ઊભું વગેરે વિશેષણમાં ‘ઉનપુંસક એકવચનને પ્રત્યય છે; મૂળ શબ્દસ્વરૂપ, પૂર, છૂટ, ટૂંક, લાંબ, ઊંચ, ઊભ-એવું જ છે. આમ પણ એ શબ્દમાં આદિ ઉકારનું દીર્ધત્વ સ્પષ્ટ છે. ત્રિસ્વર શબ્દના-ખુશાલ, ફૂટડે, કૂબડે, કબૂલ; ઊતરફ નીકળી, નીસર, દુબળ, દુમન, દુરસ્ત, દુપટ્ટો (“પરની પછી જોડાક્ષર છે, માટે દીર્ઘ છે.) (9) ચતુઃસ્વરાદિ અનેકાન્ચ શબ્દમાં આદિ ઉ હ્રસ્વ છે. દાખલા ગુજરાત, ગુજરાત; પણ મજબૂત, બહાર નમકેશની પ્રસ્તાવનામાં ૯ પૃષ્ઠના અલિખિત ટિપ્પણમાં કવિ નર્મદ કહે છે કે “સર્વ પ્રાકૃત ભાષાને નિયમ કે પ્રથમ વર્ણ કંઈક જેરવાળી કેકથી ઉતાવળે બેલાય છે તે ઉપર લક્ષ આપતાં સ્પષ્ટ સમજાશે કે ઉચ્ચારણ હ્રસ્વજ છે તે તેમ લખવું.” ‘દૂબળે” જેવા વિસ્વરી શબ્દમાં કવિનું કહેવું તદ્દન ખરું લાગતું નથી. વચલે અકાર શાન્ત છે, એટલે સ્વરભાર પૂર્વના વર્ણ પર પડવાથી તે દીર્ધ જે થાય છે. જેમ શબ્દ લાંબે થાય છે તેમ કવિનું કહેવું ખરું પડે છે. ચતુઃસ્વરી આદિ અનેકાન્ચ શબ્દમાં પ્રથમ ઉ હુ બેલાય છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ શબ્દ છૂટા પાડવા. જોડણી ૪૫૯ (ચ) વિભક્તિના-નામિકી ને આખ્યાતિકીના–પ્રત્યય લગાડતાં કે સમાસમાં ઉપરના ઈ ને ઉના નિયમોમાં ફેરફાર કરે નહિ. મૂળ શબ્દના નિયમજ સર્વત્ર લગાડવા. પરંતુ પ્રેરક ને કર્મણિ રૂપમાં મૂળ રૂપના દીર્ઘ ઈને દીર્ઘ ઊના હસ્વ ઈ ને હ્રસ્વ ઉ કરવા. દાખલા-ભૂલ, ભૂલે, ભૂલે છે; ભૂલ્ય; પણ, ભુલવ, ભુલાય દૂધ, દૂધપાક, દૂધભાઈ, ચિઠ્ઠી, ચિઠ્ઠીચપાટી શીખ-શિખવ, શિખાય; સીવ સિવડાવ, સિવાય પ. “એ, એ જેવા પ્રત્યય લગાડતાં ‘ઈ’ કે ‘ઈ’ને ‘ઈકે ઉ” “ઊ’ને ‘ઉ કરવાની જરૂર નથી. પરંતુ અન્ય સ્થળે ઈંકાર પછી યુ” ઉમેરવામાં વાંધો નથી. દાખલા -નદીઓ, જુઓ, નદીઓ, જુએ છે છોકરાઓ જે સ્થળે “એ” એમને એમ રહે છે, તે નદીઓ, “નદીએ, “જુઓને બદલે “નદિયે “નદિયે’, ‘જુવે” લખવાની જરૂર નથી. ઘડીઆળ-ઘડિયાળ નાળિએર-નાળિયેર ૬. મૂળ શબ્દમાં સકાર હોય તે તેનાં અન્ય રૂપે કે સાધિત શબ્દમાં સકારજ કાયમ રાખ. કેટલાક લેખકે “સની પછી તાલુ વર્ણ આવે તે “સને “શું કરે છે ને પ્રાકૃતમાં એવો નિયમ છે એમ દર્શાવે છે; પરંતુ એ યુક્ત નથી. દાખલાઃ-બેસવું, બેસીને હસવું, હસીને, હસ્યો –ાસી Page #482 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ દાસ—દાસી (તત્સમ છે પરંતુ એમાં પણ 'સ્'ને શ્ થતા નથી એ દર્શાવવા દાખàા આપ્યા છે.) પ્રાકૃત ને અપભ્રંશમાં તે। શકાર છેજ નહિ, માત્ર માગધીમાંજ છે; જૂની ગુજરાતીમાં ‘'ની પછી તાલવ્ય વર્ણ આવે છે ત્યાં સ્ને શ્' કર્યો નથી. ૪૬૦ દાખલા:-રહિસિ, ચારિસિ, કિષુ, ઇસો “શ્રી આદીસર ભગવન્ત રવાડી પધાર્યાં. હાથી ઊપર ઇસી નીલી માટી આણી. કડહેલઉ ધણઉ નીવાહ પચાયઉ”, ૭. ગયલું—ગયેલું ગએલું; કંઈ-કાંઈ-આવા પ્રથમ જેવા શબ્દમાં આમ ત્રણ પ્રકારની જોડણી જોવામાં આવે છે; તેમાંની પહેલી અમને ઇષ્ટ છે. સં૦ ત—મ-ય-જી (સ્વાથિંક)-ગયેલું-ગએલું. ફજી રેંજ કેટલાક કૃદન્તમાં ધાતુને ને કેટલાકમાં ભૂત કૃદન્તના રૂપને લાગે છે; જેમકે, માનેલું, વાંચેલું, લખેલું, ખેલેલું. પીધેલું, પીધેલું, લીધેલું, કીધેલું આ પ્રમાણે ગયેલું ગએલું રૂપે વ્યુત્પત્યનુસાર છે; પરંતુ ઉચ્ચાર વિચારતાં એકાર સ્પષ્ટ સંભળાતા નથી; તેથી ‘ગયલું ’ રૂપ અમને ઇષ્ટ છે. કવિ નર્મદને પણ એજ ઇષ્ટ હતું. ખીજાં રૂપ પણ માન્ય છે; માટે એવે સ્થળે વિવક્ષા સ્વીકારવી આવશ્યક છે. એજ પ્રમાણે કાંઈ, કંઈ–એ બંને રૂપમાં વિવક્ષા સ્વીકારવી. જૂની ગુજરાતીમાં મુગ્ધાવએધમાં ‘કાંઈ ' રૂપ છે. અપભ્રંશમાં “કા”,” ‘કઇં બંને છે. ૮. પત્થર, ચોખ્ખુ, છઠ્ઠું-આવા શબ્દોમાં સંયુક્ત વ્યંજનમાં પહેલા અલ્પપ્રાણ ને ખીજો મહાપ્રાણ છે. પ્રાકૃતમાં એમજ છે– પસ્થાપ—પટ્ટાવ; પ્રફ્તર-સ્થ; વિતસ્તિ-વિથિ; મુખ્ય પુષ્પ, સ્ક્વ Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૬૧ મ; વર્ષ-સુરધ-દુ. ઉચ્ચારમાં બે મહાપ્રાણ બેલાય છે કે અલ્પપ્રાણ ને મહાપ્રાણ તે સ્પષ્ટ નથી માટે વ્યુત્પત્તિને અનુસારે લખવું યુક્ત છે. પ્રાન્તિક ઉચ્ચારભેદને લીધે કેટલાક શબ્દ બે રીતે લખાય તે તેમાં વાંધો નથી. આંખ્ય–આંખ; રાખ્ય-રાખ; છોડી-છોકરી, લેઈ લઈ કરણે-કોરાણે પ્રકરણ ઉભું પ્રબન્ધ: પ્રકારનું કાવ્યવિચાર ગધ, પધ, અને મિશ્ર–કઈ પણ વિષય વિષે આપણે આપણા વિચાર બરાબર અને સંપૂર્ણ રીતે દર્શાવવા હોય તો આપણે તે વિષયનાં જુદાં જુદાં પિટાં પાડી દરેકને લગતા વિચાર એગ્ય રીતે ગોઠવીએ છીએ. આવી લાંબી શબ્દરચનાને પ્રબ કહે છે. પ્રબન્ધના ત્રણ પ્રકાર છે–ગદ્ય, પદ્ય, ને મિશ્ર. જે શબ્દરચના રાગ કે છન્દ વડે ગાઈ શકાય તે પધ; ગાઈન શકાય તે ગધે, અને જેમાં ગદ્ય ને પદ્ય બંને હોય તે મિશ્ર કહેવાય છે. પદ્ય અને કાવ્ય-પદ્યમાત્ર કાવ્ય નથી. તેમજ ગદ્ય પણ કાવ્ય હોઈ શકે છે. ત્યારે કાવ્ય એટલે શું? કાવ્યનું લક્ષણ--પ્રાચીન કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યનાં ભિન્ન ભિન્ન લક્ષણ આપ્યાં છે. કેઈએ રસને પ્રધાન ગણું રસાત્મક વાક્યને કાવ્ય કહ્યું છે કેઈએ વકૅક્તિને એટલે ચમત્કારવાળી ઉક્તિને કાવ્ય માન્યું છે કેઈએ રમણીય અર્થ ઉત્પન્ન કરનાર શબ્દને કાવ્ય કહ્યા છે, અને કેઈએ શબ્દ અને અર્થ બંનેને કાવ્ય ગુણ્યા છે. એટલું તે ખરૂંજ છે કે શબ્દ અને અર્થ Page #484 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પરસ્પર જોડાયેલા છે, માટે શબ્દ અને અર્થ બંને મળીને કાવ્ય થાય છે. પણ શબ્દ અને અર્થ કાવ્યનું શરીર છે. કાવ્યને આત્મા તે રસજ છે. જે ગદ્યમય કે પદ્યમય સંદર્ભમાં રસની સુંદર ઝમાવટ હેય-લાગણએ એવી સુંદર રીતે વર્ણવી હોય કે વાંચતાં વારને આપણું મન તેમાં તલ્લીન થઈ એક પ્રકારને અલૌકિક આનન્દ ભેગવે–તેજ કાવ્ય છે. કાવ્ય કંઈ પદ્યમયજ હોવું જોઈએ એમ નથી. તે ગદ્યમય પણ હેઈ શકે. સંસ્કૃતમાં બાણ ભટ્ટની “કાદમ્બરી” ગદ્યમય છે તે પણ તેની ગણના ઉત્તમ કાવ્યમાં થાય છે. કાવ્યમાં શબ્દચમત્કૃતિ ને અર્થચમત્કૃતિ બંને આવશ્યક છે પરંતુ અર્થચમત્કૃતિ પ્રધાન છે ને શબ્દચમત્કૃતિ ગૌણ છે. શબ્દચમત્કૃતિ એટલે રસની ઝમાવટને અનુસરતું પદલાલિત્ય. કેવળ, શબ્દના આડમ્બરથી કાવ્ય બનતું નથી. રાગ કે છન્દ ઉત્તમ હેય, અનુપ્રાસ કે યમક જેવા શબ્દાલંકાર ઉત્તમ રીતે ઘટાવ્યા હોય, શબ્દરચના મને હારી હેય, તે પણ રસ પરિપૂર્ણ રીતે ઝાપે ન હોય તે કાવ્ય બનતું નથી. એવી રચના તે પદ્યજ છે, કાવ્ય નથી. જ્યારે અર્થચમત્કૃતિ બરાબર આવી હોય ત્યારેજ કાવ્ય બને છે. અમુક વસ્તુ સામાન્ય પુરુષ જુએ ને કવિ જુએ તેમાં ઘણે ફેર છે. પિતાની પ્રતિભાશક્તિ કે કલ્પનાશક્તિના બળ વડે કવિ સામાન્ય વસ્તુનું વર્ણન પણ એવું ખૂબીદાર બનાવે છે કે તે વાંચવાથી આપણને અતિશય આનંદ થાય છે. આજ કારણથી કરુણરસ કાવ્ય, જેમાં શેકનું ચિત્ર આલેખ્યું હોય છે તે પણ વાંચવાં આપણને ગમે છે. આંખમાં આંસુ આવતાં પણ એવાં વર્ણન વાચકવર્ગ વારંવાર વાંચે છે તેનું શું કારણ છે? તેમાં રહેલી અર્થચમત્કૃતિ અને તેને અનુસરતી શબ્દચમત્કૃતિ. જેમ ચિત્રકાર રંગથી ચિત્ર સુશોભિત કરે છે તેમ કવિ ચમત્કારી અર્થ અને ચમત્કારી શબ્દથી અતિસુંદર ચિત્ર ખડું કરી વાચકના મનને ઘણે આનન્દ પમાડે છે. કલ્પના અને શબ્દ તેમજ Page #485 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધ: પ્રકાર; કાવ્યવિચાર ૪૬૩ રચના માટે કવિને કેટલા બધા પરિશ્રમ પડતા હશે ! જ્યાં જેવા ઘટે ત્યાં તેવા શબ્દ શોધવા ને ચાગ્ય સ્થળે યાજવા ઘણાજ અઘરા છે. ગદ્યનાં પદો રાગ કે છન્દોબદ્ધ રચનામાં ગમે તેમ મૂકવાથી શાલતાં નથી ને કાવ્ય બનાવતાં નથી. જે પદો ગદ્યમાં વપરાય છે તે બધાં પદ્યમાં શેલતાં નથી. જુદા જુદા રસમાં કયા વર્ણ અનુકૂળ છે ને કયા પ્રતિકૂળ છે તે કવિએ જાણવું જોઈએ. રચના અને શબ્દ રસને બંધબેસતા જોઈએ. સાહિત્યનું ઉત્તમ અંગ--કાવ્ય એ સાહિત્યનું ઉત્તમ અંગ છે. કાવ્ય વાંચવાથી મનુષ્યને જેવા અલૌકિક આનન્દ પ્રાપ્ત થાય છે તેવા બીજા કાઈ પણ પ્રકારનું સાહિત્ય વાંચવાથી થતા નથી. કાવ્યથી ઘણી વાર લલિત અને આહ્લાદક રીતે ઉપદેશ પણ મળે છે. નીતિવચન આખ્યાયિકા કે કાવ્યના સ્વરૂપમાં જેવા આનન્દ પમાડે છે તેવા તત્ત્વજ્ઞાનના સ્વરૂપમાં પમાડતાં નથી. આખ્યાયિકાના ઉપદેશમાં પણ કાવ્યના ઉપદેશ જેવી મધુરતા નથી. પ્રસાદ આવશ્યક કૃત્રિમ નેક્લિષ્ટ પત્થ કાવ્ય નથી ઉત્તમ કવિની વાણીમાં ને અર્થમાં સ્વાભાવિકપણે રહેલું છે. વાંચતાં વારને તેના અર્થ વાંચનારના મનમાં આવી જાય છે અને જેમ જેમ તે ધ્યાનપૂર્વક વાંચે છે તેમ તેમ દરેક પ્રસંગે તેને તેમાં નવી ખુખી સમજાય છે. આવી પ્રાસાદિક રચના ને અર્થની ઉત્તમ ઝમાવટથીજ કાવ્ય બને છે. બેચાર વાર વાંચ્યા વિના જેના અર્થ મનમાં આવે નહિ તેમજ જેમાં તાણીતાસીને અર્થ આણેલા હોય ને શબ્દના આડંબર હાય તે કાન્ય નથી. એવી કૃત્રિમ ને કિલષ્ટ રચના સર્વથા વર્જ્ય છે. ઉપર કહ્યું છે કે અર્થ ને શબ્દની ચમત્કૃતિ ખરાખર આણવામાં કવિને કેટલા બધા પરિશ્રમ પડે છે! પરંતુ જે રચના કે કલ્પનાથી વાંચનારને પરિશ્રમ પડે કે કવિને પરિશ્રમ પડ્યો છે એમ જણાઈ આવવાથી તે કૃત્રિમ ભાસે તે રચના કે કલ્પનાથી કદી કાવ્ય બનતું Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નથી. પ્રસાદ અને સ્વાભાવિકપણુંએ હાય તાજ તે સભ્ય હૃદયંગમ થાય છે. કેવા ગુણથી કવિ થવાય ?—કાવ્ય રચનારમાં (૧) શક્તિ એટલે પ્રતિભા હોવી જોઈએ; (૨) સૃષ્ટિ ને વ્યવહાર, શાસ્ત્ર, કાવ્ય, વગેરેનું પુન:પુનઃ રિશીલન કરવાથી પ્રાપ્ત થતી નિપુણતા હાવી જોઈએ; અને (૩) કાવ્ય કરી શકે અને સમજી શકે એવા કવિ અને સહૃદયના ઉપદેશથી તેણે કાવ્યનું અધ્યયન કરવું જોઇએ. આમાં પ્રતિભા સર્વથી અગત્યના ગુણ છે. નવા નવા ઉન્મેષથી–સ્ફુરણથી હુંમેશ પ્રકાશ આપે એવી પ્રજ્ઞા તે પ્રતિભા. અર્થાત્ , કવિમાં વિષયને નવા નવા સ્વરૂપમાં મૂકવાની કલ્પનાશક્તિ જોઈએ, તેણે સૃષ્ટિનું ને વ્યવહારનું સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ, તે બહુશ્રુત હાવા જોઈએશાસ્ત્ર, કાવ્ય, આદિથી પરિચિત હોવા જોઈએ-અને સહૃદય અને કવિના તેને નિરન્તર સમાગમ હાવા જોઈએ. આ ત્રણે ગુણ એકઠા થાય તાજ કવિ અને; ત્રણમાંથી કોઈ પણ ગુણના અભાવ હાય તા તે કિવ થઈ શકે નહિ. ખરૂં જોતાં, એ સર્વમાં પ્રતિભા ઘણીજ આવશ્યક છે. એ વગર પ્રાસાદિક ને સ્વાભાવિક કાવ્ય ખની શકતાં નથી. રસ——ઉપર રસને કાવ્યના આત્મા કહ્યો છે. રસ એટલે શું? રસના સામાન્ય અર્થ સ્વાદ, મઝે થાય છે. સામાન્ય રીતે જે સંદર્ભથી વાંચનાર કે સાંભળનારને અસાધારણ આનન્દ થાય, તેને એક પ્રકારના અપૂર્વ સ્વાદ મળે કે મઝે પડે, તે કાવ્ય છે. પ્રેક્ષક કે વાચકના મનમાં વાસનારૂપે રહેલી લાગણીઓને ઉત્તમ અર્થની ઝમાવટ ને લલિત પદ ને રચનાથી કવિ એવી તેા અસરકારક રીતે વર્ણનમાં મૂકે છે કે પ્રેક્ષકને ને વાચકને તે વખત અલૌકિક આનન્દના અનુભવ થાય છે. એ આનન્દ એવા તેા અપૂર્વ છે કે મન તે સમયે તેમાંજ લીન થાય છે તે તેને અન્ય વેદ્ય-જાણવા લાયક વસ્તુ-રહેતી નથી, Page #487 -------------------------------------------------------------------------- ________________ પ્રમન્ધઃ પ્રકાર; કાવ્યવિચાર ૪૬૫ રસની *ચર્વણાને—આસ્વાદને સમયે મનમાંથી અન્ય વેદ્ય વસ્તુઓ જતી રહે છે. જેમ ચેાગીને હમેશ બ્રહ્મમાં આનન્દ હાય છે, પરંતુ સમાધિ ચડાવે છે ત્યારે તેને તે આનન્દના ખરા સ્વાદ આવે છે, સમાધિ પહેલાં કે પછી નહિ; તેમ કાવ્યની ભૂખી સમજવા ચતુર સહૃદયના હૃદયમાં વાસનારૂપે રસ સૂક્ષ્મતાથી રહ્યો હાય છે, તાપણુ વાસનાને મનમાં સુતેલી રાખનાર આવરણને કવિની સુંદર કલ્પના ને ખૂબીદાર વર્ણનથી નાશ થાય છે ત્યારે વ્યંજનાવૃત્તિથી રસ વ્યંગ્ય થાય છે. રસનું સ્વરૂપ—સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ ભાવ કે લાગણીનું બહુ સારૂં પૃથક્કરણ કરી કેટલીકને મુખ્ય અને કેટલીકને ગૌણ કહી છે. જે લાગણી ચિરકાળ રહે છે તે મુખ્ય છે અને થાડો વખત રહે છે તે ગૌણ છે. ચિરકાળ રહે છે તેવા ભાવને સ્થાયિભાવ કહ્યા છે ને થોડા વખત રહે છેતેવા ભાવને વ્યભિચારિભાવ કે સંચારિભાવ કહ્યા છે. રિત, હાસ, શાક, ક્રોધ, ઉત્સાહ, ભય, ભ્રુગુપ્સા (કંટાળા), ને વિસ્મય એ આઠ સ્થાયી ભાવ છે. નિર્વેદ, ગ્લાનિ, શંકા, આદિ ૩૩ ભાવ થોડાજ સમય મનમાં રહે છે, તેના સંસ્કાર પણ મનમાં રહેતા નથી. જેમ સમુદ્રમાં માાં ઉત્પન્ન થાય છે ને નષ્ટ થાય છે, તેમ સ્થાયિભાવરૂપી સમુદ્રમાં એ ભાવા ઉત્પન્ન થાય છે કે નષ્ટ થાય છે તેથી એને સંચારી કે વ્યભિચારી ભાવા કહ્યા છે. જે જે કારણથી સ્થાયિભાવ ઉત્પન્ન થાય છે તેને કાવ્યમાં આŽખન વિભાવ કહે છે અને ઉત્પન્ન થયલા ભાવને જે કારણ પ્રદીપ્ત કે ઉત્તેજિત કરે છે તેને ઉદ્દીપન વિભાવ કહે છે. આ પ્રમાણે રસના કારણરૂપ વિભાવ એ પ્રકારના છે. એ ભાવા જે જે ચિહ્નથી પ્રકાશમાં આવે છે તે અનુભાવ કહેવાય છે. અનુભાવ એ ભાવના કાર્યરૂપ છે. હાસ્ય, મધુર સંભાષણ, સ્નેહયુક્ત * ‘વેણું' શબ્દ એ પરથી નિષ્પન્ન થયા છે, ૧૬ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દૃષ્ટિક્ષેપ, વગેરે અનુભાવ કહેવાય છે. વિભાવ, અનુંભાવ, અને વ્યભિચારી ભાવના સંમિશ્રણથી સ્થાયી ભાવેનું વર્ણન અલૈકિક આનન્દ ઉત્પન્ન કરે છે અને રસસ્વરૂપ પામે છે. એવી રીતે, ઉપર ગણાવેલા આઠ સ્થાયી ભાવે અનુક્રમે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અને અદ્ભુત રસ બને છે. શાન્ત એ નવમે રસ છે અને તેને સ્થાયી ભાવ નિર્વેદ છે. આમાં શૃંગાર, કરુણ, ને વીર એ મુખ્ય ને સાધારણ રસ છે. ભેજરાજા તે એકલા શંગારને જ રસ માને છે. શૃંગારના સંભોગ ને વિપ્રલંભ એવા બે પ્રકાર છે. વિયેગમાં જે રતિ થાય તે વિપ્રલંભ. બે કામી સ્ત્રીપુરુષમાંથી એકનું મરણ થાય ને અન્યને તેને માટે શેક થાય, પરંતુ તે શેકમાં બીજી દુનિયામાં પુનઃ સંગ થવાની આશા હોય તે તે શૃંગાર કરુણવિપ્રલંભ કહેવાય છે. આશા ન હોય તે રતિને બદલે શેકરૂપ સ્થાયિભાવ થાયે છે ને તે કરુણરસ કહેવાય છે. રસની ઝમાવટ સહૃદયના મનને તદ્રુપ બનાવી દે છે અને બ્રહ્મના આસ્વાદના જે અલૌકિક રસને આસ્વાદ કરાવે છે, પાત્રની સાથે વિલાસ કરાવે છે, આનન્દમાં પ્રફુલ્લિત કરે છે, શેકમાં ડુબાવી દે છે, હસાવે છે, રડાવે છે, શૌર્ય ઉત્પન્ન કરે છે, ભયગ્રસ્ત બનાવી દે છે, એમ અનેક ભાવેને આનન્દ ભેગાવે છે. એ આસ્વાદ અપૂર્વ ને અલૌકિક છે અને એ અલૌકિક ચર્વણ–આસ્વાદ તેજ રસ. જેનામાં લાગણીની વાસના નથી તેનામાં લાગણી ઉત્પન્ન થવાની નથી. એવા જડ પુરુષને કાવ્યમાંથી આનન્દ મળવાને નથી. વાસનાવાળા સહદયને જ અલૌકિક આસ્વાદ મળે છે અને તે એ છે કે તે સમયે તેનું મન તદ્રુપ બની જાય છે અને બીજી કઈ વસ્તુની પ્રતીતિજ રહેતી નથી. એવી ઉત્તમ રસની ઝમાવટ, અર્થની ને શબ્દની ચમત્કૃતિ જેમાં છે તેજ કાવ્ય છે. ' દેખર સ્વરૂપને પ્રકાર–મુખ્ય અર્થને એટલે રસ કે ભાવને જેથી અપકર્ષ કે ક્ષતિ થાય તેને દેષ કહ્યો છે. કેટલાક દેષ Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ४६७ નિત્ય છે, અર્થાતુ, સર્વ સ્થળે દેષજ છે. કેટલાક અનિત્ય છે, એટલે અમુક પ્રસંગમાંજ દેષ છે. કેટલાક શબ્દોષ છે; કેટલાક અર્થદેષ છે ને કેટલાક રસદેષ છે. આવા દેષના પ્રકાર છે. કાનને પ્રિય લાગે એવાં પદજ કાવ્યમાં વાપરવાં જોઈએ. શબ્દશાસ્ત્રના નિયમેને અનાદર કરવાથી વ્યુતસંસ્કૃતિ દેષ થાય છે. વ્યાકરણના દેને એમાં સમાવેશ થાય છે. કર્ણને કઠેર લાગે એવાં પદના પ્રયોગથી શ્રુતિકટુત્વ દેષ બને છે. અશ્લીલ, ગ્રામ્ય, અપ્રસિદ્ધ, કે સંદિગ્ધ પદ વાપરવાથી કે એ અર્થ થવાથી સહદયના મનને ઉદ્વેગ થાય છે ને રસની ક્ષતિ થાય છે, માટે એવાં પદ ને અર્થ પણ દૂષિતજ છે. અશ્લીલતા, ગ્રામ્યતા, અપ્રસિદ્ધતા, ને સંદિગ્ધતા એ દેષ છે. જે રચનાથી વર્ણનને આરંભ કર્યો હોય તે રચનાને ભંગ કરી અન્ય રચનાને આશ્રય કરવાથી ભગ્નપ્રકમ દેષ થાય છે. ગુંચવણભરેલી રચના કિલષ્ટ કહેવાય છે ને તેથી ક્લિષ્ટતા દેષ બને છે. એકનું એક પદ પ્રયજન વિના પુનઃ પ્રજવાથી કથિતપદ કે પુનરુક્તિ દેષ થાય છે. આ દેષ અનિત્ય છે; કેમકે કેટલેક સ્થળે પુનરુક્તિ આવશ્યક છે. *ઉગે છે સવિતા તામ્ર, તામ્રરૂપજ આથમે સંપમાં ને વિપદમાંએ મહાન્ત એકરૂપ છે. આમાં ઉદાર પુરુષની એકરૂપતા સૂર્યના દૃષ્ટાન્તથી દર્શાવી છે. સૂર્ય ઊગે છે ત્યારે તામ્ર-રક્ત હોય છે ને આથમે છે ત્યારે પણ તામ્રજ હોય છે એકજસ્વરૂપ હોય છે એમ દષ્ટાન્ત આપે છે. આ દાન્તમાં તામ્ર શબ્દ બીજી વાર વાપરવાથી દેષ થતું નથી, એટલું જ નહિ પણ ગુણ થાય છે. અહિં એકરૂપતાનું સમર્થન કરવા પુનરુક્તિ * उदेति सविता ताम्रस्ताम्र एवास्तमेति च । સંવ ૨ વિપત્તૌ ચ મહતમેષતા . નું ભાષાન્તર Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આવશ્યક ને ગુણરૂપ છે. અર્થની પુષ્ટિ થાય એવાં નકામાં વિશેષણથી અપુષ્ટ દેષ થાય છે, એ અર્થદેષ છે. છન્દભંગ કે યતિભંગથી હતવૃત્તત્વ દેષ થાય છે. છન્દના કરતાં યતિમાં વિશેષ દેષ જોવામાં આવે છે. જે વૃત્તમાં જે જે સ્થળે વિદ્વાનોએ વિશ્રામ સ્થાન નક્કી કર્યો છે તે તે વૃત્તમાં તે તે સ્થળે વિશ્રામ લેતાં પદને ભાંગી નાખવું પડે ત્યાં એ દેષ થાય છે. રસદેષ પણ ત્રણ પ્રકારના છે પણ તે સર્વમાં અનૌચિત્ય એટલે રસની યેગ્યતાને નાશ એ રસભંગનું મુખ્ય કારણ છે. આ દેશેમાંના ઘણખરા ગદ્યમાં પણ જોવામાં આવે છે. કિલષ્ટ રચના, વ્યાકરણદષ્ટિએ અશુદ્ધ શબ્દ, અપ્રયુક્ત, સંદિગ્ધ, ને ગ્રામ્ય શબ્દ, તેમજ કર્ણકટ પદને યતિભંગ જેવા દેષ આપણી ભાષામાં ગદ્ય ને પદ્ય બંનેમાં સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. એ તે ખરૂં છે કે કેટલાંક ઉત્તમ કાવ્યમાં પણ કવચિત દેષ જોવામાં આવે છે. પરંતુ કાવ્ય જેમ બને તેમ દેષરહિત જોઈએ. સંસ્કૃત આલંકારિકેએ કહ્યું છે કે જેમાં કેન્દ્રના એક ડાઘાથી પણ ઉત્તમ કાન્તિવાળું પણ શરીર કઠ્ઠણું બની જાય છે તેમ એક પણ દેષથી ગમે તેવું ઉત્તમ કાવ્ય પણ કર્ણકઠેર થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અન્યની પેઠે કવિને પણ આદર્શ ઉચ્ચતમ જોઈએ. દેષનું સ્વરૂપ જાણું તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરે એ સર્વ કેઈને ધર્મ છે. દેષના વિવેચનથી એટલું સ્પષ્ટ છે કે કવિની ભાષા શુદ્ધ, ગુંચવણ વગરની, ને પ્રાસાદિક હેવી જોઈએ તેમજ તેને અર્થ પણ ક્લિષ્ટ કે અનુચિત ન જોઈએ. તેમાં રસની પરિપૂર્તિ જોઈએ ને સહદયને માન્ય ન થાય એવી ક્લિષ્ટ કલ્પના તેમાં ન જોઈએ. આ ગુણ-માત્ર દેષરહિત શબ્દનો અર્થ હોય એટલે કાવ્ય થાય એમ નથી. તે શબ્દ ને અર્થ ગુણયુક્ત હવા જોઈએ. જેમ શૌર્યાદિ આત્માના ધર્મ છે તેમ કાવ્યને આત્મા રસ છે તેના ગુણો ધર્મ છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધ પ્રકારનું કાવ્યવિચાર ૪૬૯ શૌયૌદિ આત્માને ઉત્કર્ષ કરે છે, તેમ ગુણે પણ રસને ઉત્કર્ષ કરે છે અને શૌર્યાદિ ગુણ આત્માથી પૃથફ રહી શકતા નથી તેમ કાવ્યમાં ગુણ રસથી પૃથક્ રહી શકતા નથી. આ પ્રમાણે કાવ્યમાં ગુણે રસની ઝમાવટ કરવામાં ઉપયોગી છે. માધુર્ય, ઓજસ્, ને પ્રસાદ, એ ત્રણ ગુણ છે. જેથી ચિત્તને આહ્વાદ થાય અને દ્વેષ આદિથી તેમાં જે કઠેરપણું આવ્યું હોય તે જતું રહી તે પાણી પાણી થઈ જાય તે ગુણને વિદ્વાનોએ મધુર ગુણ કહ્યો છે. એ ગુણ સંજોગશૃંગાર રસમાં માલમ પડે છે, પણ કરુણ રસ, વિપ્રલંભશૃંગાર, ને શાન્ત રસમાં તે ઉત્તરોત્તર વિશેષ જોવામાં આવે છે. જેથી મનની અંદર જુસ્સ ઉત્પન્ન થાય છે, જાણે અગ્નિ પ્રદીપ્ત થયે હેય ને જવલિત થયું હોય એમ લાગે છે તે જો ગુણ છે, આત્માના વિસ્તારને હેતુ છે ને વીર રસમાં રહે છે. વીરથી અધિક બીભત્સમાં ને તેથી અધિક રૌદ્ર રસમાં તે હોય છે. સૂકા લાકડામાં જેમ અગ્નિ તરત સર્વત્ર વ્યાપે છે ને જેમ સ્વચ્છ જળ સર્વત્ર પ્રસરે છે, તેમ જે મનમાં એકદમ ફેલાઈ જાય છે તે પ્રસાદ ગુણ છે અને તે સર્વત્ર રસમાં રહેલું છે. ગુણેના વ્યંજક–વર્ણ, સમાસ, ને રચના ગુણનાં વ્યંજક છે. તેમાં ક” વર્ગ સિવાયનાં સ્પર્શ વ્યંજન, પિતપતાના વર્ગના પાંચમા વર્ણ સાથે યુક્ત થયેલાં (અ, અજન, કઠ, દન્તમાં છે તેમ) હસ્વસ્વરયુક્ત રેફને કારએટલા વર્ણ, સમાસને અભાવ કે મધ્યમ સમાસ ને સુકુમાર રચના એ માધુર્ય ગુણનાં વ્યંજક છે. વગય પ્રથમ અને તૃતીય વર્ણને અનુક્રમે દ્વિતીય ને ચતુર્થ વર્ણ સાથે સંગ, તેમજ રેફને કઈ વ્યંજન સાથે પહેલો કે પછી સંગ, બે સરખા વ્યંજનને વેગ, ટાદિ વર્ણચતુષ્ટય, ને ૬–એટલા વણે, દીર્ધ સમાસ, અને ઉદ્ધત રચના, એ જે ગુણનાં વ્યંજક છે. જે શબ્દ, સમાસ, કે રચના વડે સાંભળતાં વાર જ શબ્દમાંથી અર્થની પ્રતીતિ થાય તે શબ્દ, સમાસ, કે રચના પ્રસાદ ગુણનાં વ્યંજક છે. તાત્પર્ય--ગુણના આ વિવેચનથી શું સમજવાનું છે? એટલુંજ કે ભાષા હમેશ અર્થને અનુસરતી જોઈએ. શૃંગાર, કરુણ, ને શાંત Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રસમાં મધુર ને સરળ, વીર, રૌદ્ર, ને બીભત્સ રસમાં તેજસ્વી ને જુસ્સાદાર, તેમજ આડંબરયુક્ત, પણ સર્વત્ર અર્થ સમજાય એવી પ્રાસાદિક હેવી જોઈએ. સર્વ રસમાં પ્રસાદની આવશ્યકતા છે. પ્રસાદરહિત કાવ્ય તે કાવ્યજ નથી. અલંકાર: ગુણ ને અલંકારનો ભેદ–કાવ્યમાં બહુધા શબ્દ ને અર્થ સાલંકાર હોવા જોઈએ. અલંકાર ઘણે ભાગે કાવ્યમાં હેવા જોઈએ. કવચિત ન હોય તો ચાલે. • ગુણને અલંકારમાં ભેદ છે. ગુણો રસ વિના રહેતા નથી. અલંકાર તે રસ વિના રહે છે. ગુણ રસના અવશ્ય ઉપકારક છે; અલંકાર એવા નથી. ગુણો રસના ધર્મ છે, તેથી સાક્ષાત્ રસમાં રહે છે. અલંકાર રસમાં સાક્ષાત રહેતા નથી, પણ અંગદ્વારા રહે છે. રસ વિદ્યમાન હોય તે અંગદ્વારા એટલે શબ્દ અને અર્થ એ બે કાવ્યના અંગમાં ચાવ ઉત્પન્ન કરી, જેમ હારાદિ શરીરને શાભાવી આત્માને આનંદ પમાડી તેના ઉપકારક થાય છે તેમ અલંકાર રસરૂપ અંગીના કવચિત ઉપકારક થાય છે. કવચિત કહેવાનું કારણ એ કે રસ વિદ્યમાન હોય તેપણ અલંકાર કવચિત તેને પષતા નથી. જ્યાં રસને સંભવ છે ત્યાં અલંકારા રસના ઉપકારક થાય છે, એટલે શબ્દ અને અર્થમાં ઉત્કર્ષ મૂકી રસમાં વૃદ્ધિ કરે છે; પણ જ્યાં રસનો અસંભવ છે ત્યાં અલંકાર માત્ર ઉક્તિમાં વૈચિત્ર્ય ઉત્પન્ન કરે છે, અર્થાત, શબ્દ અને અર્થનેજ શોભાવે છે. કવચિત રસ વિદ્યમાન હોય છે તે પણ અલંકાર તેની ઝમાવટ વધારતા નથી. આ ગુણ અને અલંકાર વચ્ચે ભેદ છે. - શરીરસંપત્તિ ને કાવ્યસંપત્તિ-શબ્દ અને અર્થ એ કાચની મૂર્તિ-શરીર છે. વ્યંગ્યને વૈભવ એ કાવ્યનું જીવન છે. જેમ શરીરને હારાદિ અલંકાર ભૂષિત કરે છે, તેમ કાવ્યમાં ઉપમાદિ અલંકાર વ્યંગ્ય વૈભવન ઉત્કર્ષ કરે છે. આત્મામાં શિર્યાદિ ગુણની પેઠે કાવ્યમાં માર્યા દિ ગુણ છે. સ્વભાવ-ચેષ્ટાદિ જાતિયુક્ત ધર્મ-જેમ આત્માને ઉત્કર્ષ કરે છે તેમ રીતિઓ વ્યંગ્યને ઉત્કર્ષ કરે છે. વૃત્તિ. Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકાર; કાવ્યવિચાર ૪૭૧ એ વૃત્તિની-વર્તનની પેઠે આહાર્યક-કૃત્રિમ શાભા આણે છે. પા પરસ્પર અનુચુણુ રહી વિશ્રાન્તિ પામે તેને શય્યા કહે છે. શય્યામાં જેમ શરીરના અવયવ પરસ્પર અનુકૂળ સ્થિતિમાં વિરામ પામે છે, તેમ પાના પરસ્પર અનુકૂળતામાં વિરામ-પદેાની ઉત્કૃષ્ટ અન્યાન્ય મૈત્રી-તે શય્યા છે. રસના અમુક પ્રકારના આસ્વાદને પાક કહે છે. પાક એ હૃદયંગમ અર્થગાંભીર્ય છે. શરીરને જેમ પાક-પરિપત્ર વસ્તુના આસ્વાદ-અભીષ્ટ છે તેમ કાવ્યમાં પાક રસમાં ઉત્કૃષ્ટ આસ્વાદ ઉત્પન્ન કરે છે-એર લહેજત આણે છે. આ રીતે વ્યવહારમાં જેમ શરીરની સંપત્તિ વિત, ગુણુ, અલંકાર, સ્વભાવ, વર્તન, શય્યા, તે પાક છે; તેમ કાવ્યની સંપત્તિ શબ્દાર્થ, વ્યંગ્યવૈભવ, ગુણુ, અલંકાર, રીતિ, વૃત્તિ, શય્યા, તે પાક છે. રીતિઃ વૃત્તિ: શય્યા ને પાક—રીતિ એ ભાષાશૈલીના ભિન્ન ભિન્ન પ્રકાર છે. જેમ અંગની જુદી જુદી વ્યવસ્થાથી તેમાં ગુણ એટલે ઉત્કર્ષ ઉત્પન્ન થાય છે તેમ ગુણને ઉત્પન્ન કરનાર વર્ણવિન્યાસવિશેષ તે રીતિ છે. આ ભિન્ન ભિન્ન પવિન્યાસપ્રણાલીને ઠંડી વાણીના વિચિત્ર માર્ગ કહે છે. વૈદર્ભી, ગૌડી, ને પાંચાલી એ ત્રણને કાવ્યમાં મુખ્ય રીતિ માની છે. કામલ વર્ણ, અપસમાસ, અને મૃદુ અન્ધ, એવી રચના તે વૈદર્ભી રીતિ છે. ઉદ્ધૃત પદથી વિરાજિત, એબેગુણુયુક્ત ને કાન્તિનુયુક્ત જે રચના તે ગૌડી રીતિ કહેવાય છે. કાન્તિ ગુણ એટલે પદાની ઉજ્જ્વલતા. અર્થાત્ ઉજ્જ્વલ એટલે શિષ્ટ, ગ્રામ્યતાહીન પદથી યુક્ત રચના તે કાન્તિગુણુ છે. જેઓ માધુર્ય, એજસ્, તે પ્રસાદ એ ત્રણજ ગુણુ માને છે તેએ કાન્તિગુણને માત્ર ગ્રામ્યતાનેા વિપર્યયજ-ગ્રામ્યતાથી ઉલટાજ ગણે છે. વૈદર્ભી ને ગાડી એ બંને રીતિનાં જેમાં લક્ષણુ હાય તેને પાંચાલી રીતિ કહે છે. આ ત્રણ પ્રકારની રીતિને મમ્મટ અનુક્રમે ઉપનાગરિક, પરુષ, કામલ વૃત્તિ કહે છે. વૃત્તિ એટલે રસવ્યાપારી ને તે વ્યાપારવાળી વર્ણરચના તે વૃત્તિ, એવેા વૃત્તિને અર્થ છે. રીતિ ને વૃત્તિ—રીતિ અને વ્રુત્તિ ભિન્ન છે. રીતિ શબ્દગુણને આશ્રયે છે; એને અર્થ સાથે સંબંધ નથી. માત્ર ભિન્નભિન્ન પ્રકારની Page #494 -------------------------------------------------------------------------- ________________ ४७२ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વર્લ્ડની રચનાથી રીતિ સંદર્ભને સુકુમાર કે પ્રૌઢ બનાવે છે. વૃત્તિના સંબંધ સાક્ષાત્ રસની સાથે છે. રીતિ શખ્વાશ્રિત છે નેવૃત્તિ રસાશ્રિત છે. માધુર્યાદિ ગુણા રસના ધર્મ છે, તેથી રીતિ પણ રસને ઉપકારક થાય છે, પણ તે પરંપરાસંબંધથી થાય છે, સાક્ષાત્ નહિ. રીતિ અને વૃત્તિ બંનેને ભાષા સાથે સંબંધ છે. આપણામાં કહેવત છે કે બાર ગાઉએ ખાલી બદલાય; તેમ મૂળ દેશપરત્વે રીતિના વૈદર્ભી, ગૌડી, ને પાંચાલી એવા વિભાગ થયા છે. પછી એ રીતિનાં લક્ષણુ જે ભાષાશૈલીમાં હૈાય તે ભાષાશૈલી પણ વિદર્ભ, ગૌડ, કે પાંચાલ દેશની ન હેાય તાપણું વૈદર્ભી, ગૌડી, તે પાંચાલી કહેવાય છે. કેટલાકને સરળ, કેટલાકને આડંબરી, ને કેટલાકને બંનેનું જેમાં મિશ્રણ હાય તેવી સરળ તેમજ પ્રૌઢ ભાષા પ્રિય છે. ઠંડી તેમજ વિદ્યાધર વૈદર્ભી રીતિનાં વખાણુ કરે છે ને વિદ્યાધર તા કહે છે કે એકલી એજ રીતિ ઉત્તમ છે. વૃત્તિ શબ્દના પ્રયાગ બહુધા નાટકાને લગતા છે. વૃત્તિના મૂળ અર્થ અંગહાર, અંગચેષ્ટા, શરીરનું જુદી જુદી રીતે વાળવું એ છે. પાછળથી તેનેા અર્થ એવી ચેષ્ટા સાથે જુદા જુદા પ્રકારની વાણીની રચના થયા. અંગરચનામાંથી અંગરચનાયુક્ત વાણીની રચના એવા અર્થે ક્રમે થયા. ભરતમુનિ આવી ચાર નાટકરચના ગણાવે છેઃભારતી, સાત્વતી, કેશિકી, અને આલટી. શૃંગારમાં કૈશિકી, વીરમાં સાર્વતી, રૌદ્ર અને ખીલત્યમાં આરટી, અને સર્વે રસમાં ભારતી વૃત્તિ આવે છે. જેમાં અત્યન્ત કામળ સંદર્ભથી શૃંગાર અને કરુણુ રસનું વર્ણન હેાય તે કેશિકી વૃત્તિ કહેવાય છે. જેમાં રૌદ્ર અને બીભત્સ રસનું પ્રતિપાદન અતિપ્રૌઢ સંદર્ભથી કર્યું હાય તે આરભટી વૃત્તિ કહેવાય છે. જેમાં અતિસુકુમાર નહિ એવા હાસ્ય, શાન્ત, ને અદ્ભુત રસે અતિસુકુમાર નહિ એવા સંદર્ભે વડે ગુંથાયા હૈાય તે ભારતી વૃત્તિ છે; અને જેમાં અતિપ્રૌઢ નહિ એવા વીર અને ભયાનક રસ અતિપ્રૌઢ નહિ એવા સંદર્ભમાં ઉપજાવ્યા હાય તે સાત્વતી વ્રુત્તિ છે એમ વિદ્યાનાથ વર્ણવે છે. તાત્પર્ય—તાત્પર્ય એ છે કે શબ્દ ને અર્થ એવા જોઈએ કે તેથી રસના ખરાખર જમાવ થાય, જ્યાં મધુર જોઈએ ત્યાં મધુર, Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રબધા પ્રકારનું કાવ્યવિચાર ૪૭૩ આડંબરી જોઈએ ત્યાં આડઅરી, પ્રૌઢ જોઈએ ત્યાં પ્રઢ, પણ સર્વત્ર સરળ ને પ્રાસાદિકજ શૈલી સ્તુત્ય છે ને રીતિ ને વૃત્તિના વિવેચનમાંથી પણ એજ સાર નીકળે છે. શવ્યાપદની પરસ્પર મૈિત્રીને શયા કહે છે. પરસ્પર એવાં અનુકૂળ પદે હોય કે તેને બદલે પર્યાય પદ મૂકી ન શકાય એવી ઉત્કૃષ્ટ રચના તે શવ્યા છે. મલિનાથ કહે છે કે જેમાં પદ પરિવૃત્તિ કે વિનિમય સહન ન કરે, અર્થાત અન્ય પયપદ વાપરી ન શકાય એવી રચના તે મિત્રી. લૉર્ડ મેકોલે પણ આવી મૈત્રી ઉત્તમ કવિનાં કાવ્યમાં હોય છે એમ સ્પષ્ટ કહે છે. તે કહે છે કે આપણે કવિતાની જાદુઈ શક્તિ વિષે ઘણી વાર સાંભળીએ છીએ. સામાન્ય રીતે એ શબ્દોને અર્થ કંઈ નથી. પણ મિટનની કવિતાને એ શબ્દો લાગુ પાડીએ તો તે ઘણુંજ ઉચિત છે. એની કવિતા મોહમંત્રના જેવી અસર કરે છે. તેની ખૂબી તેના વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થમાં રહેલી છે. પ્રથમ દષ્ટિએ જોતાં બીજા શબ્દો કરતાં એના શબ્દોમાં કંઈ વિશેષ માલમ પડશે નહિ; પણ એ શબ્દો તો મેહક શબ્દ છે. જેવા તે ઉચ્ચારાય છે કે તરતજ ભૂત ને વર્તમાન અને દૂર તે સમીપ થઈ જાય છે. તરતજ ચાવનાં નવીન સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે અને સ્મરણશક્તિમાંજ શબવત્ સંગ્રહી રાખ્યું હોય છે તે જાગ્રત થઈ જીવનમય થાય છે. જો તમે વાક્યની રચનામાં ફેરફાર કરશે, એક શબ્દને બદલે તેનો પર્યાયશબ્દ મૂકશે, તે તે કાવ્યનું બધું સૌન્દર્ય નષ્ટ થઈ જશે. એ મિલ્ટન કવિના “પરેડાઈસ સ્ટ' નામના કાવ્યના કેટલાક ભાગનો અનુવાદ કરવામાં થયેલી ડ્રાઈડન જેવા પ્રસિદ્ધ કવિની શોચનીય નિષ્ફળતા અને પ્રસિદ્ધ પુરાવો છે. પાક-પાક એટલે અર્થગાંભીર્ય, અર્થની પરિપકવતા. તેના મુખ્ય બે ભાગ છે–દ્રાક્ષાપાક ને નાલિકેરપાક. જેમાં અંદર ને બહાર રસ સ્પરતા હોય તેને દ્રાક્ષાપાક કહે છે અને જેમાં રસ અંદર ઘણોજ ગૂઠ હોય તેને નારિકેલપાક કહે છે. આ પ્રમાણે પાક એ રસનો આસ્વાદવિશેષ છે. વિદ્યાધર કહે છે કે હમેશ અભ્યાસ કરનાર કવિ Page #496 -------------------------------------------------------------------------- ________________ ४७४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઓની જ વાણું પાક પામે છે. પાક એ રસને ઉચિત શબ્દનિષ્પત્તિ અર્થનિષ્પત્તિ છે પણ શબ્દપાક કરતાં ઉપર કહેલો અર્થપાકજ ઉત્તમ છે. કવિ ભવભૂતિના ઉત્તરરામચરિતમાં એવો પાક જવામાં આવે છે. કાવ્યને અન્ત ભરતવાક્યમાં કવિએ કહ્યું છે તેમ એ નાટકની વાણી પરિપકવ થયેલી, પરિપાક પામેલી પ્રજ્ઞાનું ફળ છે. એજ કવિની અન્ય કૃતિમાં વાણીને ને અર્થનો એ પરિપાક જેવામાં આવતું નથી. રસ અને ભાવ-રસનું વર્ણન ઉપર કર્યું છે. દેવ, દ્વિજ, ગુરુપુત્ર, મિત્ર, આદિને વિષે જે રતિ હોય છે તે, સ્ત્રી પ્રતિની રતિ પણ પરિપુષ્ટ ન થઈ હોય તો તે, કે અન્ય સ્થાથિભાવ પણ પરિપુષ્ટ ન થયો હોય તે તે, તેમજ કોઈ વ્યભિચારી ભાવ વિભાવાદિથી પરિપુષ્ટ થવાથી ગણુ જ રહી પ્રધાન થાય છે તો તે ભાવ કહેવાય છે. આ પ્રમાણે દેવાદિ સર્વ પ્રત્યેની રતિ, કાન્તાદિવિષયક અપુષ્ટ રતિ, રસાવસ્થા પ્રાપ્ત ન થયેલા હાસાદિ સ્થાયિભાવ, અને પ્રાધાન્ય વ્યંજિત થયેલા વ્યભિચારિભાવ એ સર્વને ભાવ કહે છે. સાત્વિક ભાવ–સ્થાયિભાવ ને વ્યભિચારિભાવ ઉપરાંત આઠ બીજા ભાવ છે તે સાત્વિક કહેવાય છે. સ્તંભ (શરીર જડ થઈ જવું તે), સ્વેદ (પરસેવો), રોમાંચ (રૂં ઊભાં થવાં તે), સ્વરભંગ (અવાજમાં ફેરફાર), વેપથે (કમ્પ), વૈવર્ષે (ચહેરાની ફિકાશ), અશ્રુ (સુ), ને પ્રલય (મૂચ્છો, એ આઠ સાત્વિક ભાવ છે. એ અનુભાવ છે તોપણ એને આલંકારિકાએ પૃથક ગણ્યા છે તેનું કારણ એ છે કે અન્ય પુરુષના. ભાવની સાથે એકભાવતામાંથી–પર હૅદય સાથે અત્યન્ત સમાનભાવમાંથી-એ ઉત્પન્ન થાય છે. પારકના દુઃખ, હર્ષ આદિ ભાવને વિષે અત્યન્ત અનુકૂળ અન્ત:કરણ તે સવ. સત્તવમાંથી ઉત્પન્ન થતા ભાવ તે સાત્વિક ભાવ. એવા અન્તઃકરણમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ખંભાદિ સાત્વિક ભાવ છે અને ભાવ સૂચવનાર વિકારરૂપ હોવાથી અનુભાવ પણ છે. - રસાભાસ ને ભાવાભાસ–રસ ને ભાવનું અનૌચિત્ય તે રસાભાસ ને ભાવાભાસ. ઉપનાયકને વિષે થયેલી રતિ કે મુનિ પત્ની કે ગુરુ Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૭૫ પ્રતિ રતિ, બહુ નાયક વિષેની રતિ, અ ન્યનિષ્ટ નહિ, પણ એકનિક રતિ, તેમજ પ્રતિનાયકનિક કે અધમપાત્રગત કે પશુગત રતિને શૃંગારમાં અનુચિત માની છે; માટે એવે સ્થળે રસ નથી; રસાભાસ છે. ગુરુ આદિ પ્રતિ કાપ એ એ પ્રમાણે રૌદ્ર રસમાં અનુચિત છે; અધમપાત્રનિષ્ટ શમને શાન્ત રસમાં અનુચિત માન્ય છે. ગુરુ આદિને હસી કાઢવાથી હાસ્યરસનો આભાસ થાય છે. બ્રહ્મવધ આદિ માટે ઉત્સાહ કે અધમપાત્રગત ઉત્સાહને વીરરસમાં રસાભાસ માન્યો છે. તેમજ ઉત્તમ પાત્રમાં ભય એ ભયાનકમાં રસાભાસ થાય છે. એ પ્રમાણે અન્યત્ર સમજવું. રસનું અનૌચિત્ય એજ તેના ભંગનું કારણ છે અને ઔચિત્ય એજ પરમ ઉત્કર્ષ છે. અલંકારઃ પ્રકાર––ઉપર ગુણ અને અલંકારને ભેદ દર્શાવ્યું છે તેમજ અલંકારનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે. જેમ હારાદિ શરીરના અલંકાર શરીરને શોભાવી તેની મારફત આત્માને આનંદ પમાડે છે, તેમ કાવ્યમાં અલંકાર શબ્દને ને અર્થને ઉત્કૃષ્ટ બનાવી રસને પિષે છે. અલંકાર શબ્દમાં ને અર્થમાં હોય છે. શબ્દના અલંકારને શબ્દાલંકાર અને અર્થના અલંકારને અર્થાલંકાર કહે છે. અનુપ્રાસ, યમક, વગેરે શબ્દાલંકાર છે; ઉપમા, રૂપક, આદિ અર્થાલંકાર છે. એ અલંકારને પરસ્પર સંબંધ થાય તે પણ તેલમાં ચોખાના દાણા જુદા રહે છે તેમ એક એકથી પૃથક્ રહે તો તે સંગ સંસૃષ્ટિ કહેવાય છે અને દૂધ ને પાછું એકઠાં કરવાથી જેમ એકરૂપ થાય છે તેમ એ અલંકારોને સમવાય હેય તે તે સંકર કહેવાય છે. સંસૃષ્ટિ ને સંકર એ બને મિશ્રાલંકાર છે. કાવ્યના પ્રકાર--જે કાવ્યમાં વાચ્ય અર્થ કરતાં વ્યંગ્ય અર્થ વધારે ચમત્કારી હોય તે ઉત્તમ કાવ્ય કે દેવનિ કહેવાય છે અને જેમાં વ્યંગ્ય અર્થ હેય નહિ કે હાય તે અસ્ફટ હેય તે ચિત્ર Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાવ્ય કહેવાય છે. આલંકારિકાએ એને અધમ કાવ્ય માન્યું છે, શબ્દાલંકારવાળું કાવ્ય શદુચિત્ર ને અર્થાલંકારવાળું અર્થચિત્ર કહેવાય છે. શબ્દાર્થંકાર——અનુપ્રાસ અને યમક એ શદાલંકારમાં આવે છે. એકના એક વર્ષ એટલે વ્યંજન વારંવાર આવે તેને અનુપ્રાસ કહે છે. એકના એક સ્વર વારંવાર આવે તેમાં–ઝડમાં ચમત્કાર નથી. ગુજરાતી કવિતામાં પૂર્વાર્ધને છેડે જેવા અક્ષર આવ્યા હાય છે, તેને મળતા અક્ષર ઉત્તરાર્ધને છેડે આવે છે, તેને પ્રાસાનુપ્રાસ કહે છે. ભિન્ન ભિન્ન અર્થવાળા કે અર્થરહિત એ કે વધારે અક્ષર એકજ ક્રમમાં કરીને આવે છે ત્યારે યમક (સમક) થાય છે. પ્રાસાનુપ્રાસ ને યમકના દાખલા: 6 ૧ ભણવે ગતિ રાખ શનિશ્ચર સારી, નહિ આગળ દોડ પછાત વિસારી. પ્રથમે ધિરજે કર કામ રૂપાળું, અભિસ થકી પછી વ્હેલું જસાળું.'નર્મકાવ્ય આમાં છેલ્લા બે પાદમાં પ્રાસાનુપ્રાસ ને પહેલા એમાં યમક છે, ‘રચવા રચનાર રે ધણી કરુણાળુ કરુણા કરે ઘણી.’ અર્થાલંકાર અર્થાલંકારમાંના મુખ્ય વિષે ટૂંકું વિવેચન કર્યું છે. ઉપમા, રૂપક, વગેરે, અર્થના અલંકાર હાવાથી અર્થાલંકાર કહેવાય છે. ઉપમાએ પદાર્થ વચ્ચે ચમત્કારી સાદૃશ્ય વર્ણવ્યું હોય તા ઉપમાલંકાર થાય છે. અળમાં તે રાજા સિંહ જેવા છે, આમાં રાજા એ વર્જ્ય પદાર્થ ઉપમેય કહેવાય છે; કેમકે એને સિંહની સાથે સરખાજ્યેા છે. જેની Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રમન્યઃ પ્રકાર; કાવ્યવિચાર ૪૭૭ સાથે વર્જ્ય પદાર્થને સરખાવવામાં આવે છે તે ઉપમાન કહેવાય છે. ઉપલા દાખલામાં ‘સિંહ’ એ ઉપમાન છે. જે સાધારણ ગુણને લીધે એ પદાર્થની સરખામણી કરી હાય તે સામાન્ય ધર્મ કહેવાય છે. ઉપલા દાખલામાં બળ’ એ સામાન્ય ધર્મ છે. ‘જેવા’ એ ઉપમાવાચક–સામ્ય બતાવનાર શબ્દ કહેવાય છે. પૂર્ણોપમા—જ્યારે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, અને ઉપમાવાચક, એ બધાં આપ્યાં હોય ત્યારે પૂર્ણોપમા કહેવાય છે. લુસોપમા—પરંતુ ઉપમેય આદિમાંથી એકાદ ન આપ્યું હોય તા લુસોપમા અને છે. તે રાજા સિંહ જેવા છે--આમાં ધર્મ નથી આપ્યા, માટે ધર્મલુસા લુપ્ત।પમા કહેવાય છે. ઉપમાના દાખલા: – ગતે કરીને પવન સરિખા, ગંભીરતાએ સમુદ્ર, દેહે જાણે અનળ સિરખા, શીતળતાએ ચન્દ્ર. સંગ્રામે સુરપતિ સરિખા, ગણેશ સિરખા ગુણવાન.’ ચન્દ્રહાસ—આખ્યાન, કડ૦ ૨૨મું રૂપક—એક પદાર્થને ખીજા પદાર્થના જેવા વર્ણવ્યા ન હોય, પરંતુ તેને ખીજા પદાર્થના આરોપ કર્યો હાય, બીજો પદાર્થજ છે એમ કહ્યું હાય, તે તે અલંકાર રૂપક છે. દાખલા:મળમાં તે રાજા સિંહ છે—— આ દાખલામાં રાજાને સિંહના જેવા કહ્યો નથી, પણ સિંહનું રૂપ આપ્યું છે, રાજાને સિંહત્વ લાગુ પાડયું છે. ઇચ્છાના અંકુર મનુષ્યમાત્રમાં જન્મથી ફૂટે છે— આમાં પણ રૂપક અલંકાર છે. ઇચ્છાના અંકુર-ઇચ્છારૂપી અંકુર. Page #500 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઈચ્છાંકુર મનુષ્યમાત્રમાં જન્મથી મુકાયલા છે આમાં રૂપક કે ઉપમા લઈ શકાય; કેમકે ઇચ્છાંકુર”ના વિગ્રહ એ રીતે થઈ શકે છે. ‘અંકુર જેવી ઈચ્છા’ એમ ઉપમિત સમાસ લઈએ તેા ઉપમાલંકાર થાય છે. પણ ‘ઇચ્છા એજ અંકુર’ એવે વિગ્રહ કરી કર્મધારય સમાસ લઈએ તો અલંકાર રૂપક થાય છે. એ વાક્યમાં ‘મુકાયલા છેને ઠેકાણે ‘ફૂટે છે’ હાય તેા તેની સાથે ‘અંકુર ’નાજ સંબંધ ઘટે, ‘ઇચ્છા’નેા નહિ; માટે સમાસના એવા વિગ્રહ કરવા જોઈએ કે તેમાં ‘અંકુર’ પદને પ્રાધાન્ય આવે; અર્થાત્, સમાસ કર્મધારયજ લેવા જોઈએ. એવા વાક્યમાં અલંકાર રૂપક થાય છે. ૪૭. 酒 · ક્રોધ અગ્નિ, જાનકી જ્વાળા, પવન લક્ષ્મણ વીર; રણયજ્ઞ શ્રીરામે કીધા, સમુદ્ર પેલે તીર. પ્રેમાનન્દ–‘રણયજ્ઞ’, કડ૦ ૧લું વિભીષણને દીક્ષિત કીધા, હનુમાન લાવ્યેા ઉપહાર; ખાણુરૂપી સરવે હામ્યા, રાક્ષસના પરિવાર.’ પ્રેમા-રણયજ્ઞ’, કડ૦ ૧લું ઉપમા હિમાએ મહાદેવ સરખા, તેજે કરીને ભાણુ,’ રૂપક પ્રેમા, ચન્દ્રહાસ-આખ્યાન, કડ૦ ૨૨મું ‘પરનારી જેવી પાવકવાળા, સાપણુ વિખની વેલ.’ રણયજ્ઞ, કડ૦ ૧૦મું ( આમાં ઉપમા ને રૂપક અન્તે છે. અનન્વય—કાઈ વર્જ્ય પદાર્થને એવા ચમત્કારિક રીતે વર્ણવ્યા હાય કે તેની ખરાખરી તેજ કરે છે, બીજો કોઈ પદાર્થ કરી શકતા નથી એમ માંહેથી નીકળે તે તે અનન્વય અલંકાર છે. રામરાવણનું યુદ્ધે રામરાવણના સમું. * * રામરાવળયોર્યુતું રામરાવળયોŕરવ એનું ભાષાન્તર Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૭૯ વસ્તુનું પિતાની સાથે સારશ્ય વર્ણવવું તેને હેતુ ખુલ્લે જ છે કે તે અનુપમ છે એમ સૂચવવું છે. વસ્તુને પિતાની જ સાથે અન્વય થતું નથી, માટે અનન્વય અલંકાર કહેવાય છે. ઉપમેપમા–બે પદાર્થને અમુક ગુણમાં અન્ય સરખાવ્યા હોય તે તે ઉપમેપમા અલંકાર થાય છે. એ ગુણમાં તૃતીય પદાર્થ એ બેના જે નથી એમ સૂચવવું એ એ અલંકારનું પ્રયોજન છે. ઉપમેયની સાથે ઉપમા-સાટશ્ય બતાવ્યું છે, માટે ઉપમેપમાં કહેવાય છે. દાખલ – "સુગન્ધી નયનાનન્દી રમણીય સુરક્તતા; પદ્મના સમ છે વકત્ર વકત્રના સમ પદ્ધ છે. જુદા જુદા ધર્મમાં પરસ્પર સાટશ્ય દર્શાવ્યું હોય તે તે ઉપમેપમા નહિ, પણ પરસ્પરેપમાં કહેવાય છે. - તુજસમ વિદ્યુત્ ગૌરી, તન્વી વિદ્યુલ્સમાં ભવતી (તૂએ). તારા જેવી વીજળી ગૌરવર્ણની છે ને તું વીજળી જેવી સુકુમાર છે, એમ જુદા જુદા ધર્મમાં પરસ્પર ઉપમા છે, માટે પરસ્પરોપમા કહેવાય છે. પ્રતીપ-પ્રતીપ” એટલે ઉલટું. એના મુખ્ય બે પ્રકાર છે. (૧) ઉપમાનનું કાર્ય ઉપમેય કરે છે તે ઉપમાનનું શું કામ છે એમ ઉપમાનને આક્ષેપ જેમાં હોય તે, અને(૨)ઉપમેયને ઉપમાન તરીકે વર્ણવવું તે. * सुगन्धि नयनानन्दि मदिरामदपाटलम् । ઉોનમિવ વ તે સ્વામિવ પદ્દનમ્ એ પરથી Page #502 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દાખલાઃ (૧) *પ્રતાપરુદ્રની કીતિ, સર્વત્ર જ્વલિતે સતે, ઉદય શા સારૂ પામે, નિર્લજ્જ શશલાંછન. (ર) ખરેખર, રાજકુળમાં એ લક્ષ્મીપતિ (વિષ્ણુ)જ છેઃ અલ્પજ્ઞ પુરુષો એની સાથે સુમેરુ પર્વતને શા માટે સરખાવે છે? ૪૮૦ વ્યતિરેક સામાન્ય રીતે ઉપમાનમાં ઉપમેય કરતાં અધિક જીણુ હાય છે; છતાં કવિ ઉપમેયને ઉપમાન ફરતાં ચઢિયાતું વર્ણવે તે વ્યતિરેક અલંકાર થાય છે; કેમકે ઉપમેયમાં ઉપમાન કરતાં ધિય વર્ણવ્યું છે. વ્યતિરેક=આધિક્ય. નળાખ્યાન ‘ગંભીરતામાં વર્ણવું, પણ અહ્વમાં ખારાશ.’ અહિં પ્રેમાનન્દે નળ રાજાને સમુદ્ર સાથે સરખાવી ખારાશના અભાવને લીધે સમુદ્ર કરતાં ચઢિયાતા વર્ણવ્યા છે. અર્થાન્તરન્યાસ—જેમાં સામાન્ય હકીકતથી વિશેષ હકીકતનું કે વિશેષ હકીકતથી સામાન્ય હકીકતનું સમર્થન કર્યું હોય તે અર્થાન્તરન્યાસ કહેવાય છે. અર્થાન્તરન્યાસ એટલે અન્ય અર્થના ઉપન્યાસ-વર્ણન. અર્થાત્, જેમાં એક અર્થને—સામાન્યને કે વિશેષને પુષ્ટિ આપવા ખીજો અર્થ-વિશેષ કે સામાન્ય વર્ણવ્યે હાય તે અર્થાન્તરન્યાસ. દાખલાઃ--- - ‘સીતા સમાણી સતી કાણુ શાણી, પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી; કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ.' *હીતી પ્રતાપદ્રશ્ય વિસન્ત્યાં વિન્તરે । મિર્ચમુત્યચેષ નિર્જઞ: રાજાનઃ ॥ પરથી Page #503 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૮૧ વિનાશકાલે વિપરીત બુદ્ધિ એ સામાન્ય હકીકત છે. સર્વની બુદ્ધિ વિનાશકાળે વિપરીત થાય છે એમ સર્વને લાગુ પડે છે. એ સામાન્ય બાબતથી વિશેષ બાબતનું–ઉપરની ત્રણ લીમમાં વર્ણવેલી સીતાની બાબતનું-સમર્થન થાય છે, માટે અર્થાન્તરન્યાસ અલંકાર છે. ઉભેક્ષા––ઉખેલા એટલે સંભાવના. કંઈક કારણથી એક વસ્તુની બીજી વસ્તુ તરીકે સંભાવના કરી હોય ત્યારે એ અલંકાર થાય છે. જાણે “શકે, “રખે એવા શબ્દ ઉàક્ષાના વ્યંજક છે. એ કેઈ શબ્દ ન હોય તે ઉપ્રેક્ષા ગમ્ય કહેવાય છે. સકલ વનલતા પણ જાણે આંસુ ખરેખરાં પાડે તેમ પત્ર વેરે છે, ઉભરા એવા પ્રકારથી કાઢે આમાં ઉüક્ષા અલંકાર છે. લતા ઉપરથી પત્ર પડે છે તે આંસુ ન હેય એવી કવિએ સંભાવના કરી છે. જાણે શબ્દ ઉપેક્ષાતક છે. વેલ જાણે તેમની અવેવલે ફૂલી, ચક્તિ ચિત્ત થયું મારું ને ગયે તત્વ ભૂલી. નળાખ્યાન. --આ દમયન્તીના વર્ણનમાં રૂપક ને ઉપ્રેક્ષા છે. “અવેવલ” ને હેમની વેલ” એ રૂપકના દાખલા છે. દમયન્તીના શરીરને હેમની લતાનું રૂપ આપ્યું છે. આમ અવયવિરૂપક બને છે. “જાણે શબ્દ મૂકીને કવિએ એમ બતાવ્યું છે કે દમયન્તીનું શરીર પ્રત્યક્ષ અવયવફૂલે ફૂલેલી કનકની લતારૂપ નહોતું, પરંતુ જાણે તેવું હોય એમ લાગતું હતું. આમ રૂપકને કવિએ ઉપ્રેક્ષામાં બદલી નાખે છે. જાણે શબ્દને લીધે ઉપ્રેક્ષા વાચ્ય છે. કેપ્યું રાવણ ભૂપનું મુખ જોતાં, અમરનારનાં વદન અંત્રિક્ષ રેતાં; શું પ્રલે કરવા શિવે કેપ કીધે, શકે રાવણે કાળને વેશ લીધે.” રણયજ્ઞ, કડવ રમું Page #504 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આમાં રાવણની સંભાવનાને પ્રલયકાળના શિવ ને કાળ તરીકે વર્ણવી છે. “શું” ને “શકે એ ઉ—ક્ષાનાં વ્યંજક છે. નીચેના કાવ્યમાં ઉપેક્ષા છે – “શશાંકને છેક ઘટ્યો પ્રકાશ, કે દિસે પશ્ચિમ દીશ પાસ; જાણે બજાવા ઘડી પૂર્ણ થાત, આકાશ ટાંગી ઘડીઆળ આ તે. અંધેર ટાળી ન શ શશાંક, પડ્યો શશીને શિર એક વાંક; તેને રવિદેવ તપાસ લીધે, જાણે શશીને પદભ્રષ્ટ કીધો.” શ્લેષ--જે વર્ણન પ્રકૃતિને એટલે વર્ણ પદાર્થને તેમજ અપ્રકૃતને–અવર્ણને શબ્દના બે અર્થને લઈને લાગુ પડે તે વર્ણન શ્લેષાલંકારયુક્ત કહેવાય છે. શ્લેષ એટલે બે અર્થનું એક શબ્દમાં એક થવું. દાખલે -- ઉદય પામે છે, દિશાના માલિન્યને દૂર કરે છે, નિદ્રાને નાશ કરે છે, કિયાને પ્રવૃત્ત કરે છે; જુઓ, આ તેજને અંબાર વિભાકર ઊગે છે – આ વર્ણન રાજાને–વણ્યને તેમજ સૂર્યને–અવર્ણને લાગુ પડે છે, કેમકે પદે શ્લષ્ટ-બે અર્થવાળાં છે. પરિસંખ્યા--એકત્ર ત્યાગ ને અન્યત્ર નિયમ તે પરિસંખ્યા અમુક પદાર્થનું અસ્તિત્વ એક સ્થળે વર્ણવ્યું છે ને અન્યત્ર તે નથી એમ કહ્યું હોય કે સમજી લેવાનું હોય તે પરિસંખ્યા અલંકાર કહેવાય છે. દાખલે--તે રાજાના નગરમાં મદાન્યતા હાથીઓમાંજ હતી. આમાં બે અલંકાર છે, શ્લેષ અને પરિસંખ્યા. શ્લેષે કરીને “મદાન્યતાના બે અર્થ થાય છે. ઉત્તમ હાથીના લમણામાંથી જુવાનીમાં જે રસ નીકળે છે તેને મદ કે દાન કહે છે. આમ મદના બે અર્થ છે -૧. સુગંધીદાર રસ; ૨ અહંકાર. હાથીના લમણામાંથી Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૮૩ મદ નીકળતે, તેથી તેઓ અન્ય–ઉન્મત્ત હતા (“અન્ય” શબ્દ લક્ષ્યાર્થમાં છે; પણ પ્રજામાં કેઈ અહંકારથી અંધ ન હતું. અહિં પરિસંખ્યા ગમ્ય છે. “મદાન્યતા હાથીઓમાં હતી, પ્રજામાં નહિ” એમ હોય તે પરિસંખ્યા ઉક્ત થાય. એમાં પ્રજામાં મદામ્પતાને ત્યાગ વર્ણવ્યું છે ને હાથીમાં તેને નિયમ વર્ણવ્યું છે. એકત્ર ત્યાગ ને અન્યત્ર નિયમ તે પરિસંખ્યા. “નળના રાજ્યમાં બંધન નામે, એક પુસ્તકને બંધનજી; દંડ એક શ્રીપાતને હાથે, ધન્ય વીરસેન નન્દનજી. ભય એક તસ્કરને વરતે, કમાડને વિજેગજી, નળાખ્યાન, કડ૦ ૬૪મું વળી, જુગ્ન કપાટ વિજેગ પુરમાં, જુઓ રહે અષ્ટ જામજી. ઉચ્ચાટ એક અધમીને વર્તે, સકંપ એક વજાજી નળા, કડ૦ ૧૪મું દૃષ્ટાન્ન--બે વાક્યમાં ઉપમાન અને ઉપમેયની વચ્ચે તેમજ તેમના સાધારણ ધર્મોની વચ્ચે બિંબપ્રતિબિંબભાવનું-સાદશ્યનું વર્ણન હોય તે તેમાં અલંકાર દૃષ્ટાન્ત છે. દાખલા:- હે ઈશ્વર ! તારૂં મરણજ મનુષ્યને પવિત્ર કરે છે, તે એ સ્મરણની સાથે સ્તુતિ હોય તે તે તેને કેટલે બધે પવિત્ર કરે! દૂધ જાતેજ મીઠું છે તે ખાંડ ભેળેલું દૂધ કેટલું બધું મીઠું થાય! આમાં બે વાક્યમાં નીચે પ્રમાણે બિંબપ્રતિબિંબભાવ છેઉપમેય ઉપમાન સામાન્ય ધર્મ સમરણ પવિત્ર કરે છે મીઠું છે સ્તુતિયુક્ત ખાંડ ભેળેલું વધારે વધારે સ્મરણ પવિત્ર કરે છે. મીઠું થાય છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ‘સ્મરણ’ ને ‘દૂધ’ની વચ્ચે, ‘પવિત્ર કરે છે’ ને ‘મીઠું છે'ની વચ્ચે, સ્તુતિયુક્ત સ્મરણ’ ને ‘ખાંડ ભેળેલું દૂધ’, અને ‘વધારે પવિત્ર કરે છે’ અને ‘વધારે મીઠું થાય છે”ની વચ્ચે બિંખપ્રતિબિંબભાવ સાદશ્ય છે. ૪૮૪ ૨. તને જોઈનેજ તેનું તમ મન શાન્ત પામે છે. ચન્દ્રને જોઈને કુમુદ્વતીનું કરમાયલું પુષ્પ વિકસે છે. આમાં ‘તને’ ને ‘ચન્દ્રને’, ‘તેનું તપ્ત મન' અને કુમુદ્ધતીનું કરમાયલું પુષ્પ’, ‘શાન્ત પામે છે અને વિકસે છે” વચ્ચે કિંમપ્રતિબિંબભાવ છે. અને ઉદાહરણામાં સાધર્મ્સથી દૃષ્ટાન્ત છે. બંને વાક્યેામાં ધર્મનું સામ્ય છે. વૈધર્મ્સથી દૃષ્ટાન્તનું ઉદાહરણ નીચે આપ્યું છેઃ— ૩. સાહસવીર ! તને ખર્ડુ પર હાથ મૂકતા જોઈ શત્રુના સૈનિકા નાસી જાય છે; ખરેખર, વાર્યુ ન હેાય ત્યારે ધૂળ સ્થિર હાય છે. ‘તું’ ને ‘વાયુ’, ‘શત્રુના સૈનિકા’ ને ‘ધૂળ’ વચ્ચે ખિમપ્રતિબિંબભાવ છે અને ‘નાસી જાય છે' અને ‘સ્થિર હાય છે'ની વચ્ચે વૈધત્મ્ય છે. આ પ્રમાણે આ ઉદાહરણ વૈધમ્યથી દૃષ્ટાન્તનું છે. ‘મેઘવીજવાય઼ થકી, ડાલે નહિ ગિરિરાય; આષિવ્યાધિઉપાધિથી વ્રતાળિ ચલિત ન થાય.’ નર્મકવિતા, પૃ૦ ૪૨૬ ‘સહુકાર ફળ વામણા ઇચ્છે, અપંગ તરવા સિંધુ; તેમ દાસ તારા હું ઇચ્છું છઉં, બાંધવા પદબંધુ.' પ્રેમાનન્દ આખાહરણ' કડ૦ ૧હ્યું અતિશયાક્તિ--જેમાં વર્જ્ય પદાર્થનું અવણ્ય પદાર્થે નિગરણ કર્યું હોય, અર્થાત્, જેમાં વર્જ્ય પદાર્થ ખીલકુલ વપરાયેાજ ન હોય Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકાર; કાવ્યવિચાર ૪૮૫ અને તેને બદલે અવશ્ય પદાર્થ મુકાયે હોય અને એવી રીતે બેનું અધ્યવસાન-ઐક્ય થયું હોય ત્યાં અતિશક્તિ અલંકાર કહેવાય છે. અતિશક્તિના પાંચ પ્રકારમાં આ પહેલે પ્રકાર છે. એમાં જે બે પદાર્થો ભિન્ન હોય છે તેને અભિન્ન તરીકે વર્ણવ્યા હોય છે. આ પ્રકારને ભેદમાં પણ અભેદ કહે છે. દાખલા -- ૧. અરુણે સેનાની કુંચી વડે પૂર્વને દરવાજો ઉઘાડ્યો. ૨. લતાને મૂળે છે હરિણવિહિણે ચન્દ્ર લસતે. લતાના મૂળમાં હરણ વગરને ચન્દ્ર લીન થયે છે. પહેલા દાખલામાં પિળાશ અને રતાશ પડતાં કિરણેને સેનાની કુંચી કહી છે અને પૂર્વ દિશાના આકાશના ભાગને પૂર્વને દરવાજે કહ્યો છે. “કિરણને “આકાશ ભાગ એ ઉપમેયનું–વર્ણ પદાર્થનું નિગરણ એટલે ભક્ષણ થયું છે. અર્થાત્,એ શબ્દ બિલકુલ વપરાયાજ નથી. કેણે ભક્ષણ કર્યું છે? તેને બદલે વપરાયેલા “સેનાની કુંચી” અને પૂર્વને દરવાજે એ શબ્દએ. બીજા દાખલામાં “અંગયષ્ટિ” “લતાને કલંકરહિત મુખ”ને હરણ વગરને ચન્દ્ર કહ્યો છે. લતાએ “અંગયષ્ટિનું ને “હરણ વગરના ચન્ટે “નિષ્કલંક મુખનું નિવારણ કર્યું છે. આ પ્રમાણે આ પ્રકારમાં બે પદાથો ભિન્ન છે તેને અભિન્ન તરીકે વર્ણવ્યા છે. (૨) અભેદમાં ભેદ–બીજે પ્રકાર એથી ઉલટે છે. એમાં અભેદમાં ભેદ વર્ણવાય છે–જે પદાર્થો અભિન્ન હોય છે તેને ભિન્ન તરીકે વર્ણવેલા હોય છે જેમકે, તે રાજાની ઉદારતા એરજ છે, તેમજ ગંભીરતા પણ ઓરજ છે, તે બ્રહ્માની સૃષ્ટિ નથી. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અહિં ઉદારતા ને ગંભીરતા અન્ય ઉદારતા ને ગંભીરતાથી ભિન્ન નથી, છતાં ભિન્ન તરીકે વર્ણવી છે માટે આ પ્રકારને અભેદમાં ભેદ કહે છે. (૩) (૪) સંબંધમાં અસંબંધ અને અસંબંધમાં સંબંધસંબંધ હોય છતાં અસંબંધ હોય એમ વર્ણન કર્યું હોય તે ત્રીજો પ્રકાર છે અને એથી ઉલટે એ પ્રકાર છે. દાખલ – નિષ્કલંક ચન્દ્રબિમ્બ, પુનમમાં કદી ઉદય જે પામે નિએ તેની સામે, વદન આ પરાભવ પામે. પૂર્ણિમાને દિવસે કલંકરહિત ચન્દ્ર ઊગે તે આ સ્ત્રીનું મુખ તેની સમાનતાથી પરાભવ પામે. અહિં પૂર્વ ભાગમાં કલંકના અભાવની સાથે ચન્દ્રને અસંબંધ છે તે પણ સંબંધ વર્ણવ્યા છે અને ઉત્તર ભાગમાં સમાનતાની સાથે મુખને સંબંધ છે તે પણ અસંબંધ વર્ણવ્યું છે. આર્યો! અગ્નિમાં ઠંડક હેય ને સૂર્યમાં અંધકાર હોય તે તારામાં દેષ હાય. અહિં અગ્નિમાં ઠંડકને સંબંધ નથી તે પણ સંબંધ વર્ણવ્યા છે, તેમ સૂર્યમાં અંધકારને અસંબંધ છે, છતાં સંબંધ વર્ણવ્યું છે તેમજ તારામાં દેષને સંબંધ છે, છતાં અસંબંધ વર્ણવ્યો છે. હે રાજન્ ! કલ્પતરુના પલ્લવ કરતાં તારા હાથમાં આટલું વિશેષ છે પલ્લવ કર્ણને શોભાવે છે; તારે હાથ કર્ણને (કર્ણ રાજાને) તિરસ્કાર કરે છે. આમાં રાજાની ઉદારતા કર્ણની ઉદારતા કરતાં વિશેષ છે એ વર્ણવવાને ઉદ્દેશ છે. અહિં કર્ણ શબ્દના બે અર્થ ભિન્ન છે. અમે પ્રકાર–કાર્યકારણને સ્વાભાવિક કેમ એ છે કે કારણ પહેલું ને કાર્ય પછી થાય છે. એ સ્વાભાવિક કમને કાઢી નાખી Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રમન્ય: પ્રકાર; કાવ્યવિચાર ૪૮૭ બંનેને સાથેજ થતાં વર્ણવવાં કે કાર્યને કારણની પહેલાં થતું વર્ણવવું એ અતિશયાક્તિના પાંચમા પ્રકાર છે; જેમકે, તે વીર પુરુષ ધનુo પર બાણુ ચઢાવે છે કે તેની સાથેજ કે તેની પહેલાં શત્રુઓ નાસી જાય છે. કાર્ય પ્રથમ ને કારણ પછી એને ‘કુવલયાનંદ’માં ‘ચપલાતિશયાક્તિ' કહી છે. આ બધા અતિશયક્તિના પ્રકારમાં વણ્ય પદાર્થના અતિશયઉત્કર્ષ વર્ણવવાના હોય છે; માટે એ અતિશાક્તિ કહેવાય છે. નિદર્શના--એ વસ્તુ વચ્ચે સંબંધ ન ઘટે તેથી ઉપમાની કલ્પના કરવી પડે ને તેમાં પર્યવસાન થાય તે અલંકાર નિદર્શના કહેવાય છે. ખેલ મા મેલ મા ખેલ મા રે રાધાકૃષ્ણ વિના બીજું ખેલ મા, સાકર શેરડીના સ્વાદ તજીને કડવા તે લીમડા ઘાળ મા રે, રાધાકૃષ્ણ૦’ રાધાકૃષ્ણ વિના બીજું ખેલવું તે સાકરશેરડીના સ્વાદ તજીને કડવા લીમડા ઘાળવા જેવું છે, એવા અર્થ છે. અલ્પ બુદ્ધિવાળા હું ક્યાં ને સૂર્યમાંથી ઉત્પન્ન થયલા રઘુને વંશ ક્યાં ? હું એક હાડકા વડે સમુદ્ર તરવા ઇચ્છું છું. 11 એટલે અલ્પ બુદ્ધિવાળા રઘુવંશ વિષે કાવ્ય કરનારા હું હાડકા વડે સમુદ્ર તરવા ઇચ્છનારના જેવા છું. માત પિતાની આજ્ઞા, પુત્ર જે પ્રતિપાળે, તેને અડસઠ તીર્થ ઘર વિષે, એમ કહ્યું દીન દયાળે.’ પ્રેમા–વામનચરિત્ર’, કડ૦ ૭મું જે માબાપની આજ્ઞા પાળે છે તેના ઘરમાં અડસઠ તીર્થ વસતાં હાય એવું છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ એ તે બળિયા સાથે બાથ, હરે હઠીલા રાણા, એ તે તરવું છે સાગર–નીર, હરે હઠીલા રાણ”. ઓખાહરણ, કડવ રહ્યું આ પ્રમાણે પદાર્થ કે વાક્યર્થ વચ્ચે સંબંધ ન ઘટતે હોય ને તે ઘટાવવા ઉપમાને આશ્રય લે પડે ને એ રીતે ઉપમામાં પર્યવસાન થાય તે અલંકાર નિદર્શન કહેવાય છે. - વ્યાજસ્તુતિ-સ્તુતિ દ્વારા નિજ ને નિન્દાદ્વારા સ્તુતિ એ વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે. વ્યાજથી (નિન્દાદ્વારા) સ્તુતિ ને વ્યાજરૂપ (બેટી) સ્તુતિ અર્થાત્, સ્તુતિદ્વારા નિન્દા એમ બે અર્થમાં એ શબ્દનો અર્થ કર. આહા! શી તમારી ચતુરાઈ કેવો ભાષા પર તમારે કાબૂ, કેવા ઉત્તમ વિચાર! – ઉપરથી સ્તુતિ છે, પણ નિન્દા ગમ્ય છે. હે રાજ! તારી કીર્તિએ શું શું કર્યું છે? શત્રુના મુખ પર તે કાળાશ દેખાય છે. – આમાં નિન્દા ઉક્ત છે ને સ્તુતિ ગમ્ય છે. આમાં વિપરીતલક્ષણ છે. વિષમ–-બે વસ્તુ વચ્ચે અત્યન્ત અંતર વર્ણવેલું હોય છે તે અલંકાર વિષમ કહેવાય છે. ક્યાં કુદરતની અદ્દભુતને અલૌકિક શોભા ને ક્યાં મારી ક્ષદ્રને દરિદ્ર વર્ણન શક્તિ! આપણુ જીવ ને એ ભગવાન, હરે હઠીલા રાણા આપણે આગીઆ ને એ ભાણ, હરે રણયજ્ઞ, કડ૦ ૧૧મું “કહાં રવિ ને કહાં આગ, કહાં જેગી ને કહાં શ્રીહરી.” સુધન્વા-આખ્યાન, કડ઼૦ ૨૬મું Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રમન્યઃ પ્રકાર; કાવ્યવિચાર ૪૮૯ સહેાક્તિ—એ પદાર્થનું સાથે હોવું ચમત્કારિક રીતે વર્ણવ્યું હાય ત્યાં એ અલંકાર છે. ‘સહુ’ (‘સાથે)ના અર્થના અન્વયખળથી એકાર્થપદ્ય અનેકાર્થવાચક થાય છે; ત્યાં સહેાતિ અલંકાર કહેવાય છે. જુવાની આવે છે એટલે ખાળપણ સાથે વડીલ તરફ્ના સ્નેહ જતા રહે છે, છાતીની સાથે અભિલાષા વિસ્તાર પામે છે, ખળની સાથે મદ વધે છે. વિનાતિએકના વિના બીજું શેલે નહિ એવું કે શાલે એવું ચમત્કારિક રીતે વર્ણવ્યું હાય તા વિનાક્તિ અલંકાર થાય છે. ‘ચન્દ્ર વિના જેમ જામની રે, દીપ વિના જેમ ધામ; ત્યમ વિભીષણ માન્ધવ વિના, દિસે ઉજ્જડ લંકા ગામ, વીરા’ રણયજ્ઞ, કડે૦ ૧૦મું વિનયે વિષ્ણુ શ્રી કેવી કેવી ચન્દ્ર વિના નિશા, રહિતા સત્કવિત્વથી કેવી વાણીવિદગ્ધતા. તે દુષ્ટ મિત્ર વિના ચન્દ્ર જેવા નિર્મળ રાજા શાલે છે. વિરાધાભાસ——જ્યાં શ્લેષથી પદના બે અર્થ હાય, એક અર્થમાં એ પદાર્થ વચ્ચે વિરોધ હાય ને બીજા અર્થથી તે વિરોધનું નિરાકરણ કર્યું હાય—સમાધાન થયું હોય ત્યાં વિધ દેખીતા હાવાથી વિરાધ નથી, પણ વિરોધના આભાસ છે; માટે અલાર વિરોધાભાસ કહેવાય છે. હું શંકર ! તમે શૂલ (૧ત્રિશૂલ—શિવનું આયુધ; ૨. એક પ્રકારના રાગ) ધારણ કરે છે. તાપણુ રોગરહિત છે અને વિષમ નેત્ર (૧ વિષમ=1 એકી સંખ્યાવાળું–શિવને ત્રણ નેત્ર છે; ૨. સમતારહિત) છે, તાપણુ સમષ્ટિવાળા (સમ=૧. એકી સંખ્યાવાળુ; ૨. સરખું) છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ४८० ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અપ્રસ્તુતપ્રશંસા–અપ્રસ્તુતનું–જેને વર્ણવવું નથી તેનુંવર્ણન કરવું પરંતુ તેથી પ્રસ્તુત સમજાય તે અલંકાર અપ્રસ્તુતપ્રશંસા થાય છે. અર્થાત્, જેનું વર્ણન કરવું હોય તેનું વર્ણન ન કરતાં તેને લાગુ પડે એવું બીજાનું વર્ણન કરવું તે અપ્રસ્તુતપ્રશંસા (અપ્રસ્તુત=અવર્ય ને પ્રશંસા=કથન, વર્ણન; સ્તુતિ નહિ). આ અલંકારને અતિ પણ કહે છે. ૧. હે ચાતક મિત્ર! સાંભળ, જે જે મેઘને દેખે તે તે તરફ દીન વાણુ મા બેલ. આમાં ચાતકનું વર્ણન અપ્રસ્તુત છે તેથી સ્વાભિમાન રાખવું, ખુશામદ ન કરવી, એ પ્રસ્તુત ગમ્ય થાય છે, માટે અલંકાર અપ્રસ્તુતપ્રશંસા છે. ૨. “ન માને કહ્યું કંઈરીસાળ રગિયા, ક્યમ સૂર્યથી દીપે કટિ અગિયા, ક્યમ હરણે જીતે વઢે વાઘ સાથે, કુંજર જીત્યે કદી સુણે સિંહ સાથે રણયજ્ઞ, કડ૦ ૨મું રાવણને મદરી કહે છે કે કેટી આગીઆ પણ સૂર્યને જીતતા નથી; હરણ વાઘને જીતતું નથી ને હાથી સિંહને જીતે નથી. આ બધું અપ્રસ્તુતેનું વર્ણન છે; તેથી પ્રસ્તુતનું–રાવણ રામને જીતી શકનાર નથી તેનું-સૂચન થાય છે, માટે અલંકાર અપ્રસ્તુત પ્રશંસા છે. સ્વભાક્તિ ચારુ યથાવત્ વસ્તુવર્ણન જેમાં હેય તે સ્વભાક્તિ અલંકાર છે. દાખલેઃસુખકરા મધુરા મધુરાનના અનલસા ચપલા ચપલાસમા; વિવિધ ખેલ ખેલત બાલિકા યમન એ ખલુ ચનચન્દ્રિકા. આમાં બાળાનું વર્ણન છે. કવિ કાલિદાસનું ઝળકન્ત દન્તકળિઓ અનિમિત્ત હાસે, વાણી વળી કલકલી મધુરી લપે જે Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૯૧ ખેળે ઈ છે રમત બાળક જે ધરે તે ધાજ અંગરજચિહ્ન થકી છવાય. ગઝશ્યન્તલુકાનનિમિત્તા સૈ૦ એ પદ્ય ને ભવભૂતિનું નિયતતિમાં વિજ્ઞા” એ તેમજ જેમાં અશ્વનું વર્ણન છે એ પશે સ્વભાક્તિનાં ઉત્તમ દૃષ્ટાન્ત છે. આક્ષેપ-જે કહેવા ઈચ્છતા હોઈએ તેને જાણે નિષેધ કરતા હોઈએ તેવી રીતે–નિષેધાભાસથી વર્ણન કર્યું હોય ત્યાં આક્ષેપાલંકાર થાય છે. રે ખલ તુજ સઉ ચરિતે સુજને પાર્વે વિવિત કરૂં હું જે, નહિ નહિ રે પાપાત્મન ! કથાપિ તુજ મે અવદ્યા છે. તારી કથા પણ કહેવી યુક્ત નથી. તારા નામથી ને વિચારથી પણ દૂર રહેવું જ ઈષ્ટ છે. ' અપહૃતિક-ઉપમેયને નિષેધ કરીને, એટલે તે અસત્ય છે એમ વર્ણવીને, ઉપમાનને જ્યાં સત્ય તરીકે વર્ણવ્યું હોય ત્યાં અપર્ણતિ અલંકાર છે. એમાં વસ્તુ તે વસ્તુ નથી, પણ અન્ય વસ્તુ છે એમ ચમત્કારથી વર્ણન કરેલું છે. નારિ તારિ નાસિકાને મોર, નય ભૂષણ ચિત્તને ચેર. રક્ત અધર હસે મંદ મંદ, નહિ લાસ્ય એ મેહને ફંદ.” પ્રેમાનન્દ-ઓખાહરણ, કડવું ૨૨મું અહિં ભૂષણ છે તેને ભૂષણ નથી એમ કહી ચિત્તના ચાર તરીકે વર્ણવ્યું છે, હાસ્યને હાસ્ય નથી એમ વર્ણવી મેહને ફંદ કહ્યું છે. બીજા અલંકારે–ભ્રાન્તિમત, સસંદેહ ભાવિક, વગેરે સમજી લેવા. અહિં મુખ્ય અલંકાર વર્ણવ્યા છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ દ્રશ્ય ને શ્રવ્યવનિ ને ચિત્ર કાવ્ય એવા કાવ્યના પ્રકાર અગાઉ દર્શાવ્યા છે, તે ઉપરાંત દ્રશ્ય ને શ્રવ્ય એવા બે પ્રકાર છે. જે દેખી શકાય તે દ્રશ્ય ને સાંભળી શકાય તે શ્રવ્ય, નાટકાદિ દ્રશ્ય છે ને નળાખ્યાન” આદિ શ્રવ્ય છે. જેને અભિનય થઈ શકે એટલે રંગભૂમિ પર ભજવી શકાય તે નાટકાદિ. એમાં એકનું રૂપ–વેશ બીજે ધારણ કરે છે, માટે એ રૂપક કહેવાય છે. નાટક એ એક પ્રકારનું રૂપક છે. રૂપકના દસ પ્રકાર છે, તેમાં નાટક ને પ્રકરણ સામાન્ય છે. રૂપકોમાં જે મુખ્ય પુરુષ વર્ણવ્યા હોય છે તે નાયક કહેવાય છે ને મુખ્ય સ્ત્રી વર્ણવી હોય છે તે નાયિકા કહેવાય છે. વસ્તુ: પ્રકાર–પ્રબન્ધનું વસ્તુ કે ઇતિવૃત્ત (પ્રબન્ધમાં જે કઈ વર્ણવ્યું હોય તે) બે પ્રકારનું હોય છે–આધિકારિક ને પ્રાસંગિક. મુખ્ય વરતુ તે આધિકારિક ને પ્રસંગે વર્ણવેલું તે પ્રાસંગિક. “રામાયણમાં રામ સીતાને વૃત્તાન્ત એ આધિકારિક વસ્તુ અને પ્રસંગે સુગ્રીવાદિને વૃત્તાન્ત વર્ણવ્યો છે તે પ્રાસંગિક છે. પ્રાસંગિક વસ્તુમાં મોટી કથાસુગ્રીવની છે તેવી–તે પતાકા ને નાની કથા–જટાયુની છે તેવી–તે પ્રકરી કહેવાય છે. એ દરેકના પાછા ત્રણ પ્રકાર છે–પ્રખ્યાત, ઉત્પાદ્ય, અને મિશ્ર. ઈતિહાસમાં પ્રસિદ્ધ એવી વસ્તુ તે પ્રખ્યાત, કવિકપિત તે ઉત્પાદ્ય, અને જેમાં બેનું મિશ્રણ હોય તે મિશ્ર. નળખ્યાન'માં વસ્તુ પ્રખ્યાત છે, “કાદમ્બરી', “માલતી માધવ', આદિમાં વસ્તુ ઉત્પાદ્ય છે. ઉત્તરરામચરિતમાં વસ્તુ મિશ્ર છે. નાયકના પ્રકાર––નાયકના ચાર પ્રકાર છે- ધીરદાર, ધીરદ્ધત, ધીરલલિત, અને ધીરપ્રશાન્ત. નાયકમાત્રમાં પૈર્ય, વીર્ય, ઉત્સાહ વગેરે કેટલાક ગુણ હેવાઈએ. ધીરાદાત્ત ધીર અને ઉદાત્તઊંચાં લક્ષણવાળે, આત્મશ્લાઘારહિત હોય છે. રામ, યુધિષ્ઠિર, એ એવા નાયક છે. ધીર પણ દર્પયુક્ત–ઉદ્ધત તે ધીરેષ્ઠત. ભીમસેન વગેરે જેવા છે. ધીર અને કલાયુક્ત તે ધીરલલિત કહેવાય છે. “રત્નાવલી માં વર્ણવેલે વત્સરાજ એ નાયક છે. ત્રણ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર નાયકથી અન્ય, ધીર અને શાન્ત, દ્વિજદિક ધીરપ્રશાન્ત નાયક છે. માલતીમાધવ'માં માધવ એ નાયક છે. નાટક-નાટકમાં ઈતિવૃત્ત પ્રખ્યાત હોય છે. ઓછામાં ઓછા પાંચ અને વધારેમાં વધારે દસ અંક હોય છે. શૃંગાર કે વીર પ્રધાન રસ હેય છે; બીજા રસ ગૌણ હોય છે. નાયક ધીરેદાર હોય છે. નાટકના વસ્તુના પાંચ ભાગ થાય છે તે નાટકની સંધિ કહેવાય છે. એક પ્રજનથી જોડાયેલા કથાભાગેને અન્ય પેટા પ્રજનની જોડે સંબંધ તે સંધિ. સંધિ પાંચ છે – મુખ, પ્રતિમુખ, ગર્ભ, અવમર્શ, અને નિર્વહણું. પ્રયજન સિદ્ધ કરવાના પાંચ હેતુ હોય છે તે અર્થપ્રકતિ કહેવાય છેબીજ, બિંદુ, પતાકા, પ્રકરી, ને કાર્ય એ પાંચ અર્થપ્રકૃતિ અથવા પ્રોજનસિદ્ધિના હેતુ છે. જે કાર્યસાધકને સહજ ઉદ્દેશ કર્યો હોય અને પાછળથી અનેક પ્રકારે વિસ્તાર પામે તે બીજરૂપ હેવાથી બીજ કહેવાય છે. અવાન્તર કથા સમાપ્ત થયે પ્રધાન કથાના અવિચ્છેદનું જે કારણ છે તે બિન્દુ કહેવાય છે. જળમાં તેલના બિન્દુની પેઠે એ અવાક્તર બીજ પ્રસરે છે માટે બિન્દુ કહેવાય છે. પતાકા ને પ્રકરી એ અનુક્રમે પ્રાસંગિક મેટી ને નાની કથા છે. કાર્ય એટલે ધર્મ, અર્થ, ને કામ; એ જે ફળ થાય છે તે. આ પાંચ અર્થપ્રકૃતિને કાર્યની પાંચ અવસ્થા સાથે સંબંધ છે. એ પાંચ અવસ્થા આરંભ, , પ્રાધ્યાશા, નિયતાપ્તિ, ને ફલાગમ છે. કાર્યને આરંભ, તેને માટે યન, કાર્ય પ્રાપ્ત કરવાની ઉત્પન્ન થયેલી આશા, એ આશા સુનિશ્ચિત થયેલી એવી નિશ્ચયપૂર્વક કાર્યપ્રાપ્તિ જેને નિયતાપ્તિ કહી છે તે અને સમગ્ર ફળની સંપત્તિરૂપ ફળયુગ એ પાંચ કાર્યની અવસ્થા છે. ઉપર વર્ણવેલી પાંચ બીજાદિ અર્થપ્રકૃતિ આરંભાદિ પાંચ અવસ્થા સાથે જોડાય છે, ત્યારે તે અનુક્રમે મુખાદિ પાંચ સંધિ બને છે. તેમાં ધર્મ, અર્થ, ને કામ એવું જે પ્રયોજન તેની કારણરૂપ પ્રથમ અર્થપ્રકૃતિની–બીજની ઉત્પત્તિ એટલે ફળાનુકુળતા-બીજનું ફલિત થવા તરફ વલણ તે મુખસંધિમાં વર્ણાય છે. પ્રતિમુખસંધિમાં એ બીજને કંઈકે લક્ષ્ય અને કંઈક અલક્ષ્ય જે પ્રકાશ થાય છે. આ પ્રમાણે કિંચિત પ્રકાશ પામેલા બીજને લાભ અને વિચ્છેદ, વળી લાભ અને વિચછેદ, એમ વારંવાર બીજનું અન્વેષણ ગર્ભસંધિમાં થાય છે. એમાં નિશ્ચયે ફળપ્રાપ્તિની નિર્ધારણે થતી નથી. પરંતુ આશા રહે છે. અવમર્શમાં ફલપ્રાપ્તિને નિશ્ચય થાય છે. છેવટે, જેમ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ બીજસંબદ્ધ અર્થ પ્રયજનને સાધી તેને નિર્વાહ કરે છે તે નિર્વહસંધિ છે, આ પ્રમાણે નાટકના વસ્તુના પાંચ ભાગ તે નાટકની પાંચ સંધિ કહેવાય છે. | નાટય, નૃત્ય, અને નૃત-અભિનયના ચાર પ્રકાર છે-કાયિક (કાયા વડે કરેલો), વાચિક (વાણુ વડે કરેલો), આહાર્ય (વેષરચના આદિથી કરેલો), અને સાત્વિક (ખંભાદિ આઠ સાત્વિક ભાવથી કરેલું). ચાર પ્રકારના અભિનયથી ધીરેદાર આદિ નાયકની અવસ્થાનું રસાશ્રય અનુકરણ તે નાટય. તેજ નાટય દૃરય હોવાથી રૂપ કહેવાય છે અને નટને વિષે રાગાદિની અવસ્થાને આરેપ હોવાથી તે રૂપક પણ કહેવાય છે. રસાશ્રય હોવાથી તેમાં વાક્ષાર્થને અભિનય થાય છે અને સાત્વિક અભિનય પુષ્કળ હોય છે. નૃત્ય એ ભાવાશ્રય છે અને એમાં પદાર્થને અભિનય છે. એમાં આંગિક અભિનય. પુષ્કળ છે. વૃત એટલે “ગાત્રને વિક્ષેપ કરો” એ ધાતુ પરથી “નૃત્ય શબ્દ વ્યુત્પન્ન થાય છે. નૃત્યને લોકો પ્રેક્ષણીક પણ કહે છે અને એ કરનારા નર્તક કહેવાય છે. નાટયના કરનારા નટ કહેવાય છે. “નાટય” શબ્દ ન એટલે કંઈક ચલન કરવું એ ધાતુ પરથી નિષ્પન્ન થયે છે; તેથી એમાં સાત્વિક ભાવ પુષ્કળ હોય છે. નૃત્યને માર્ગ પણ કહે છે. તાલ અને લયથી યુક્ત તે નૃત્ત કહેવાય છે અને દેશ્ય એનો પર્યાય શબ્દ છે. પ્રકરણ-પ્રકરણમાં ઈતિવૃત્ત ઉત્પાદ્ય હોય છે. શૃંગારજ પ્રધાન રસ હોય છે. વિપ્ર, અમાત્ય, કે વણિક ધીરશાન્ત નાયક હોય છે. શ્રવ્ય કાવ્ય પ્રકાર–શ્રવ્ય કાવ્યના બે પ્રકાર છે–-પદ્ય અને ગદ્ય. જેમાં છબદ્ધ પદસંતતિ હોય છે તે પદ્ય કહેવાય છે. એકજ ગ્લૅકનું નામ મુક્તક કહેવાય છે, બેનું યુમક, અને પાંચનું કુલક કહેવાય છે. મહાકાવ્ય; ખંડકાવ્ય--મેટા કાવ્યને મહાકાવ્ય અને નાનાને ખંડકાવ્ય કહે છે. મહાકાવ્ય સબન્ધ હોય છે, એટલે એમાં સર્ગ હોય છે. આરંભમાં આશીર્વાદ, નમસ્કાર, કે વસ્તુનિર્દેશ, એટલે વર્ય વિષયની સૂચના હોય છે. તેમાં ઐતિહાસિક કથા કે અન્ય કથા સન્નાયકને આશ્રયે કપેલી હોય છે. તેમાં નગર, અર્ણવ, શિલ, ઋતુ, ચન્દ્રોદય ને સૂર્યોદયનું વર્ણન હોય છે. એવા અનેક પ્રકારના વર્ણન Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રબઃ પ્રકારનું કાયિવિચાર ૪૯૫ અલંકાયુક્ત અને રસભાવથી પરિપૂર્ણ હોય છે. રઘુવંશાદિ મહાકાવ્ય કહેવાય છે. ઋષિપ્રત મહાકાવ્યમાં–મહાભારતાદિમાં સર્ગને સ્થાને આખ્યાન હોય છે. પ્રાકૃત કાવ્યમાં સર્ગને સ્થળે આશ્વાસ અને અપભ્રંશનિબદ્ધમાં કાવ્યમાં કુડવક હોય છે. નાના કાવ્યને ખંડકાવ્ય કહે છે. “મેઘદુત ખંડકાવ્ય છે. થા અને આખ્યાયિકા--કથામાં રસયુક્ત વસ્તુ ગદ્યથી જ વિનિર્મિત હોય છે. ક્વચિત્ આર્યા અને ક્વચિત્ વત્ર, અપવકત્ર છેદે હોય છે. આરંભમાં પદ્યથી નમસ્કાર હોય છે અને પદ્યથી ખલાદિનું વૃત્ત કહેલું હોય છે. કાદમ્બરી આદિ કથા છે. આખ્યાયિકામાં કથાની પેઠે નમસ્કાર ખલવૃત્તનું કીર્તન, અને રસયુક્ત વસ્તુનું વર્ણન હોય છે, પરંતુ વિશેષ એ છે કે એમાં કવિના વંશનું અનુકીર્તન હોય છે. અન્ય કવિઓનાં ચરિત્ર અને પદ્ય કવચિત ક્વચિત્ હોય છે. હર્ષચરિતાદિ આખ્યાયિકા છે. આ કથાના ભાગ આશ્વાસ કહેવાય છે અને આશ્વાસના આરંભમાં આર્યા, વકત્ર, કે અપવિત્રમાંના કેઈક છન્દથી ભાવી અર્થનું સૂચન થાય છે. ચપૂ-ગદ્યપદ્યમય કાવ્ય તે ચમ્પ કહેવાય છે. એમાં એકને એક વિષય ગદ્ય અને પદ્યમાં હોય છે. “જચપૂ” આદિ ચપૂઓ સંસ્કૃતમાં છે. આચાર્ય વલ્લભજીએ “સૈરબ્રી-ચપૂ” નામનું પાંચ સ્તબકવાળું ચપૂકાવ્ય ગુજરાતીમાં રચી સાહિત્યની વૃદ્ધિ કરી છે. પાંડે વિરાટને ત્યાં ગુપ્ત વેશે રહ્યા ત્યારે દ્રૌપદી સૈરબ્રીના નામથી સુદેષ્ણાની દાસી હતી તે સમયને ઈતિહાસ એ ચમ્પને વિષય છે. - બિરુદ-ગદ્યપદ્યમય રાજસ્તુતિ બિરુદ કહેવાય છે. ગોહિલબિરદાવલી” આદિ એવા ગ્રન્થ છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ પ્રકરણ ૪૯મું વૃત્તવિચાર વૃત્તઃ છન્દ-કવિતાના છંદ વિષે થોડુંક જાણવું ઘણું અગત્યનું છે. એનું પૂર્ણ વર્ણન પિગળમાં કરેલું હોય છે. અહિં ઘણા અગત્યના છન્દ વિષ સહેજ વિવેચન જરૂરનું હોવાથી કર્યું છે. - છન્દના ભાગ–અમુક અક્ષરના કે માત્રાના નિયમ પ્રમાણે શબ્દ એવી રીતે ગોઠવ્યા હોય કે તેને અમુક રીતે ગાઈ શકાય ત્યારે છન્દ બન્યા કહેવાય છે. એ છન્દના બે, ચાર, કે છ ભાગ હોય છે. બે ભાગ હોય છે ત્યારે દરેકને તૂક કહે છે. ચાર કે છ ભાગ હોય છે ત્યારે તેને પાદ કે ચરણ કહે છે. સંસ્કૃતમાં તે છન્દના ચાર ભાગ હોય છે ને તેને પાદ એટલે ચતુર્થાંશ કહે છે. ગુજરાતીમાં “પાઈ, ના ચાર પાદ ને છપ્પા’ના છ પાદ હોય છે. વૃત્ત અને જાતિ–છન્દન વૃત્ત અને જાતિ એવા બે ભાગ છે. વૃત્તનું બંધારણ વર્ણની સંખ્યા કે ગુરુલઘુત્વના નિયમ પર છે અને જાતિનું બંધારણ માત્રાના મેળ પર છે. જાતિમાં અમુક માત્રા પછી તાલ આવે છે, એટલે બેલતાં ત્યારે ભાર મૂકવે પડે છે. ગીત ગાતી વખતે અને નૃત્ય કરતી વખતે હાથની આંગળીઓને સંકડાવવી કે લંબાવવી એમ અંગેની કિયાથી. ગાવું ને નાચવું એ રીત અને કાળ અને ક્રિયાનું જે માપનિયમહેતુ તેને તાલ કહે છે. જ્યાં તાલ આવે છે ત્યાં તાલી આપી શકાય છે. વૃત્ત ગાતાં અમુક અંતરે વિસામે લઈ શકાય છે. એ વિસામા. ને યતિ કહે છે. ગણુ-વૃત્તનું બંધારણ ગણ ઉપર છે. ત્રણ ત્રણ અક્ષર મળીને ગણું થાય છે. ગણુનું બંધારણ હ્રસ્વદીર્ઘ સ્વર ઉપર છે. હવે Page #519 -------------------------------------------------------------------------- ________________ વૃત્તવિચાર ૪૯૭ સ્વરને લઘુ અને દીર્થને ગુરુ કહે છે. લઘુને બદલે ટૂંકામાં લ અને ગુરુને બદલે ગ વપરાય છે. હૃસ્વ સ્વર પછી જેડાક્ષર હોય તે તે સ્વર ગુરુ ગણાય છે. પાદને અને જે સ્વર હોય તે લઘુ હોય તેપણ ગુરુ ગણાય છે. હૃસ્વ સ્વરની એક માત્રા, દીર્ઘની બે, ને ડુતની ત્રણ કે વધારે માત્રા ગણાય છે. વ્યંજનની અર્ધ માત્રા ગણાય છે. લઘુનું ચિ ને સંક્ષિપ્ત રૂપ લે છે અને ગુરુનું – ને સંક્ષિપ્ત રૂપ ગ છે. ગણે નીચે પ્રમાણે છે – - મગણ---એમાં ત્રણ સ્વર ગુરુ હોય છે. એ પ્રમાણે અન્ય ગણમાં સમજી લેવું. એનું સંક્ષિપ્ત રૂપ મ છે. - મગણ સંક્ષિપ્ત રૂપ નગણ •••••• ભગણ - - - યગણ – –– ••• .. ય જગણ - - - | | (_| ) ) | _ ) |_ ) { ) ) | ) | 0 | + : : : : : : રગણું સગણુ ••• ••• સ તગણ હવે કેટલાક અગત્યની માત્રામેળ છન્દ અને અક્ષરમેળ છંદની રચના નીચે બતાવી છે. ચોપાઈ-એમાં ૧૫ માત્રા હોય છે ને ચાર ચાર માત્રા પછી તાલ આવે છે. ૮મી ને ૭મી માત્રા પછી યતિ હેાય છે. ૧૭ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨, ૨૧ ૧૨ ૧, ૨પૂ૨ ૧ ૧ ૨ ૧ ૧૨ ૧ ૪૯૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ મન આપણુ અણુ અને એન, રમીએ તે સુખ ચન, લડે તે સઘળે શિક, લાજ ઘરે ને કે લક - દેહરે-દહે–એમાં ૨૪ માત્રા ને ૬ તાલ હોય છે. ૧૩મી ને ૧૧મી માત્રા પછી યુતિ હોય છે. છટ્રી, પછી ચેથી, ને પછી ત્રીજી માત્રા પર તાલ આવે છે. કરતાં જાળ કળીઓ, ભેંય પડી ગભરાય; વણ કે તેતણ, હેપર ચઢવા દો. છપે--આમાં છ પાદ એટલે ચરણ હોય છે. પહેલાં ચાર ચરણ કાવ્યનાં ને પછી બે દેહરાનાં. કાવ્ય એક છંદ છે તેમાં ૨૪ માત્રા ને ૬ તાલ હોય છે. દેહરાને પહેલે પાદ ૧૩ માત્રાને હેય છે તેના બે ટૂક કરવા ને આરંભમાં બે માત્રા વધારે રાખવી, અર્થાત, ૧૫ ને ૧૩ એમ ૨૮ માત્રાના છેલ્લા બે પાદ રાખવા. દર સરિતે જુઓ, ભરેલી ર્મિન ના, ને એ તફ, ગેલાં તેને રે, ગિત ચિત્ર વિચિત્ર, માછલાં ગમ્મત કરતાં ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૨ ૨૨ ૧૧ ર લીલું લીલું ઘાસ, પશુ કિનારે ચરતાં, ૨૧૧ ૨ ૨ ૨ ૧૧૧૨ ૧૧ ૨૧ ૧ ૨ ૧, ૨ સુંદર શેભા સૌ નગરની, નદીથી નિશ્ચય જાણીએ, ૨૧ ૧ ૨ ૧ ૧ ૧૧ ૨ ૧૨ ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૨ નાવણ ધાવણ જળપાનનું, મોટું સુખ પિછાણીએ.” થરણુંકુલ--એમાં ૧૬ માત્રા ને ૪ તાલ છે. ૪, ૪ માત્રા પછી તાલ આવે છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ વૃત્તવિચાર ४८८ ‘હંસતે મુખ રસ્તામાં વેર્યા ર ૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૨૨, ફૂલ નસીબે ગુલાબ કેરા” પ્લવંગમ--એમાં ૨૧ માત્રા ને ૫ તાલ છે, ૧૧ ને ૧૦ માત્રા પછી યતિ આવે છે. થતી હોય, છડીધર છાજતા, ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ હાથી હેદ્દામાંય, રસિક વિરાજતા.” મહીદીપ––એમાં ૨૨ માત્રા ને ૪ તાલ હોય છે. ૧૨ ને ૧૦ માત્રા પછી યતિ આવે છે. ૨ ૧ ૧૧૧ ૧ ૧૧ ૨ ૧ ૧૧૧ ૨૧ શ્યામ ચરણ મરણ મિત્ર, સરસ રીત સાચી; તે વિન રિલેક મેધ્ય, દે વાત કરો. આમાં “ચરણ”ને મધ્ય” ના છેલ્લા અક્ષર વસ્તુતઃ ગુરુ છે; કેમકે તેની પછી અનુક્રમે “સ્મ” ને “” એ જેડાક્ષરે આવેલા છે; પરંતુ એ અક્ષરે થડકાઈને બેલાતા નથી, માટે “તીક્ષામાં જિલ્લા દૂર્વ વેત પતિ તપ મવતિ રઘુ” (દીર્ઘ અક્ષર પણ જીભે હ્રસ્વ બેલાય તે તે પણ લઘુ થાય છે)--એ ન્યાયે લઘુ ગણ્યા છે. ગઝલ––એમાં ૧૪ માત્રા ને ૪ તાલ હેય છે, ૭, ૭ માત્રાએ યતિ છે. ગુજારે જે શિરે તારે જગતને જે તે સેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. ગપ્યું” માંને “ગ” થડકાઈને બેલા નથી માટે એની એક માત્રા છે. “પ્યારું” માંના “રૂ”ની એક માત્રા છે, કેમકે તે દીર્ધ ઉચ્ચારાતા નથી. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઉધાર--એમાં ૧૪ માત્રા ને ૬ તાલ હેય છે. પેલું બકરી કેરું બાળ વિખુટું માડીથી આ કાળ.” હરિગીત–વિષમ પદમાં–૧લા ને ૩જામાં-૧૪, ૧૪ માત્રા ને સમ પાદમાં–-રજા ને કથામાં-૧૨, ૧૨ માત્રા હોય છે. બીજાને ચેથા ચરણમાં છેલ્લે “ર” ગણ હેય છે. તાલ ૮ હેાય છે ૧૧ ૧ ૨ ૨ ૨ ૧ ૨ ૨ ૧ ૨૧૧ ૧૧૨ ૧ ૨ ગરીબ કેને જોઈ તેને, અનાદર કર નહિ, ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૧૧ ૨ ૧૨ ૨૨ ૧ ર કેઈ કાળે આપણી પણ, રે દશા તેવી સહી.” રેલા–૧૧ ને ૧૩ એમ માત્રા હોય છે. - ૨ ૨ ૨ ૧૧ ૨ ૧ ૧૧૧ ૨૨ ૨ ૨૧૧ આ તે શા તુજ હાલ, સુરત સૂનાની મૂરત; ૧ ૨ ૧ ૨ ૨ ૨ ૧ ૧૧૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨૧૧, થયા પુરા એ હાલ, સુરત તુજ રડતી સૂરત.” સવૈયા એકત્રીસા––એમાં ૩૧ માત્રા ને ૮ તાલ હોય છે ૧૬ ને ૧૫ માત્રાએ યતિ છે. ૨ ૧ ૧૨ ૨ ૨૧ ૧૨ ૧ ૧ ૨ ૨ ૨૧ ૧૨ ૧૧૨ ૧ “ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળો કેર ગયા કરનાર, ' પર તલ જાતોલા, સે કરે ચ સેસર, ઝૂલણા-એમાં ૩૭ માત્રા ને ૮ તાલ છે. ૧૦, ૧૦, ૧૦, ને ૭ માત્રા પછી યતિ છે. ૨ ૩ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૧ ૨ ૩ માટીના માનવી માટી માંહે મળી કાયા તારી જશે જાણુ ભાઈ જીવ જાણે નહિ જાય જુદે પડી કાયને થાય છે, હાલ આહીં?” Page #523 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ વૃત્તવિચાર . ૫૧ કુંડળીએ–શરૂઆતમાં એક દેહરે કરે ને તેના ચેથા પાદને ઉલટાવ. પછી ૧૧, ૧૩, એવી માત્રાની ચાર ટૂક કરવી અને છેલ્લા અક્ષર, શરૂઆતમાં હોય તેજ લાવવા. ૨ ૨ ૧૧૧૧ ૨ ૧ ૨ ૧ ૧૧ ૧ ર ર ર ૧ ડિલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન, ૧૨ ૧ ૨ ૧૧ ૨ ૧ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ઊંડે મનહર પંખીઓ, ગાતાં સુંદર ગાન; ગાતાં સુર ગાન, ધ્યાન ઇશ્વર ધરતાં કરતા ને કહેલ, રેજ અને ફરતા એ તો સાથ, પ્રતને પરું હૈ, સુખીઆં પંખી રેજ, ડાળીઓ તરુવર ડેલે.” મનહર-એમાં દરેક ટૂકમાં ૩૧ અક્ષર હોય છે. તૂકને અત્તે ગુરુ અક્ષર હોય છે ને ૮, ૮ અક્ષરે યતિ હોય છે. ઉદ્યમથી એકલે હાજારને હઠાવી દીએ, ઉદ્યમથી ધન ધાન્ય | ધાર્યું મેળવાય છે; ઉદ્યમથી રાજ અધિ | કાર કાંઈ દૂર નથી, ઉદ્યમથી વશ દેવ | દાનવ કરાય છે; ઉદ્યમથી વિપત્તિઓ | તરત વેરાઈ જાય, ઉદ્યમીઓ ધૂળમાંથી 1 સેનું શેધી જાય છે, ઉદ્યમને અરે બાળ | જાણું તું તે કામધેનુ, ચિંતવ્યા પ્રમાણે લાભ ! અપાર પમાય છે.” ઉપર ગણાવ્યા એ બધા ગુજરાતી માત્રામેળ છંદ છે. આર્યો–-એ સંસ્કૃત માત્રામેળ છન્દ છે. એમાં ૧લા ને ૩જા પાદમાં ૧૨ માત્રા, રજામાં ૧૮, ને કથામાં ૧૫ માત્રા આવે છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ચતર પુરુષને આરસ, ભારે પ્રમાણે ને તેની વેચાએ અધિક અધિક મૂલ પામે, દૂર પરગામે જ્યમજ જાએ.’ આર્યાના પ્રકાર છે, તેમાં આર્યા, ગીતિ, ઉપગીતિ,ને ઉદ્વીતિ એ સામાન્ય છે. ' ૧લે પાદ રજે પાદ ૩જે પાદ ૪થે પાદ આર્ય ૧૨ ૧૮ ૧૨ ૧૫ માત્રા ગીતિ ૧૨ ૧૮ ૧૨ ૧૮ છે. ઉપગીતિ ૧૨ ૧૫ ૧૨ ૧૫ , ઉતિ ૧૨ ૧૫ ૧૨ ૧૮ ) અનુષ્ટ્રમ્ અથવા શ્લોકવૃત્ત--એમાં ૬ અક્ષર ગુરુ હોય છે, બધા પાદમાં પગે લઘુ હોય છે, અને ૭મે અક્ષર રજા ને કથા પાદમાં લઘુ ને ૧લા ને ૩જામાં ગુરુ હોય છે. ઉભી રહે આલિ ગાડી તું, ઉભી રહે જરી આ સ્થળે; દિવ્યતા સૃષ્ટિની જોતાં, નિશીથે હર્ષ ઊછળે. પ્રમાણિકા–એ એક પ્રકારને અનુટુમ્ છે. એમાં દરેક પાદમાં જ, ૨, લ, ગ હોય છે (માળ ગૌ ૪-જગણ, રગણ, લઘુ ને ગુરુ) ઊંડું જગે ઊડું વને ઈન્દ્રવજા-ત, ત, જ, ગ, ગ કેરી ભરેલી રસથીજ સારી ઉપેન્દ્રવજા--જ, ત, જ, ગ, ગ સુવાક્યથી સ્નેહ સંદેવ વાધે Page #525 -------------------------------------------------------------------------- ________________ વૃત્તવિચાર પ૦ ઉપજાતિ–બે પાદ ઇન્દ્રવજાના ને બે ઉપેન્દ્રવજાના. સીતા સમાણી સતિ કેણ શાણી પતિ પ્રતિજ્ઞા સદા પ્રમાણે કુરંગે હણવા (હવા) મતિભ્રષ્ટ કીધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ આમાં “મતિમાંને “તિ વસ્તુતઃ ગુરુ છે, પણ થડકાતું નથી, માટે લઘુ ગણે છે. “કુરંગમાંને “કુ દીર્ધ ઉચ્ચાર. દેધક-ભ ભ ભ ગ ગ (૩ ભગણ, ૨ ગુરુ) નિર્ભેળ ગામે નવાણ ગળાવે * લલિત-ન ૨ ૨ લ ગ. | નરમદા કહે વીનવી તમે મદદ દીનને દેઇને રમે? તવિલંબિત–ન ભ ભ ૨ વિસરતા જનતા ઍહિં ત્રાસે રે કરિ રહી અહિં શાંતિ નિવાસે રે મેતિકામ–ચાર જગણ કદી અભિમાન કરે જેને કાયે, હજાર વસા હેલકે બહુ હેય તેટક––ચાર સગણ વમાં તેજીમાં હસતી રમતી દઈ મોરવસન્ત ગઈ ભમતી Page #526 -------------------------------------------------------------------------- ________________ નાગ૨,' ૫૦૪ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ભુજંગી-ભુજંગીપ્રયાત–૪ વગણ દી(દિનાનાથ તું એક આધાર મારે નારાચ–લ, ગ, લ, ગ એમ ૮ વાર ઓ રૂપેરી બાગ આ દી(હિ)પે મધુ(૬) રે મગરે વસન્તતિલકા––ત ભ જ જ ગગ “મારું સુબુદ્ધિ પ્રભુજીની(ને) તિપંથ વાળે, ભુ(ભૂ)લાવતા સરવ સંશય મુ(મૂ)જ ટળે.” માલિની–ન ન મ ય ય (૮, ૭ યતિ) ઘડિ ઘડિ તડકે ને છાંયડે ફરવા ગરમિથિ ઉકળાટ પ્રાણિને ભારે થાએ મજાકાન્તા–મ ભ ન ત ત ગ ગ (૪, ૬, ૭ યતિ) રે પંખીડા સુખથી(થિ) ચણજો ગીત વા કાંઈ ગાજે, શાને આવા મુજથી(થિ) ડરી(રિને ખેલ છેડી ઊઊંડે છે? હરિન સ મ ર સ લ ગ (૬, ૪, ૭ યતિ) ગુરુજીજિ) શિખવે એક રીતે ગુણી જડ બેઉને ગ્રહણ કરવા શક્તિ(ક્તી) દેના ને ઓછી(છિી કદી કરે? નવલ ઘન આ યુદ્ધ ઊભે, ન ગર્વિત રાક્ષસ, સુરધનુષ એ મેઘે તાણું, ન કામઠું તીરનું, પ્રબળ જળની ધારા આ તે, ન બાણુપરમ્પરા, કનક કસતી રેખા વિધુત, પ્રિયા ન હિ ઉર્વશી.* *નવગઢધરઃ સોયં નિરાનું મારું ભાષાન્તર Page #527 -------------------------------------------------------------------------- ________________ વૃત્તવિચાર www · જે રીતે શિખરિણી—ચ મ ન સ ભ લ ગ (૬, ૧૧ યતિ) ભુરો ભાસ્યો ઝાંખા । દુરથિ ધુમસે પાડ સરખા, નદી વચ્ચે ઊમા, । નિરભયપણે એક સરખા.’ શાર્દૂલવિક્રીડિત——મ સ જ સ ત ત ગ (૧૨, ૭ યતિ) મહુ માનમાં અવર છે | રાણી ઘણી એપથી, તે રીતે તમ પાળજો યુવતિને | સામાન્ય સત્કારથી. સુગ્ધરા—મ ૨ ભ ન અને ૩ ય ગણુ (૭, ૭, ૭ યતિ) હાવે ભાવે વિભાવે | ચિત ન મુજ ચળે | છેક વૈરાગ્ય છાંડી, મેલીને માન ઘેલી જુગતિ તજિ જજો | શું ઉભી મૂખ માંડી. | વૈતાલીય—એનું બીજું નામ વિયેાગિની કે સુંદરી છે. ૧લા ને ૩જા પાદમાં સ સ જ ગ અને રજા ને ૪થા પાદમાં સ ભર લ ગ. --- ૫૦૫ ઘણી - રચવા રચનાર ૨ ધણી, કરુણાળુ (ળ) કરુણા કરી પ્રભુતા પ્રભુ તારી (૨) તું ધરી, મજરા લૈ મજ રોગ લે હરી.’ પુષ્પિતાગ્રા— ૧લા ને ૩જા પાદમાં ન ન ર ય; રજા ને ૪થા પાદમાં ન જ જ ર ગ વિલય અહુણ થાય રાજ્યલક્ષ્મી, ઉપર પડે અથવા કૃપાળુધારા, શિર પણ હર તું ભલે કૃતાન્ત, મુજ મન તેા ન તજે લગાર ધર્મ ન * સપતિ વિજ્યમેતુ રાજ્યક્ષ્મીનું મારૂં ભાષાન્તર. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જેમાં બબ્બે પાદ સરખા હોય છે તે અર્ધસમવૃત્ત કહેવાય છે જેમકે વૈતાલીય અને પુષિતાગ્રા. | માત્રાસમક-એમાં દરેક પાદમાં ૧૬ માત્રા છે પરંતુ તેમાં કઈ હ્રસ્વ ને કઈ દીધે એમ જુદી જુદી રીતે જુદા જુદા પ્રકાર થાય છે. તેમાં નવમી માત્રા લઘુ ને છેલ્લી ગુરુ એ ઘણે સામાન્ય પ્રકાર છે. (માત્રામવં નવો રસ્ય) પાદકુલક–એમાં માત્રાસમકના જુદા જુદા પ્રકાર એકઠા થયા હોય છે. પરંતુ દરેક પાદમાં ૧૬ માત્ર એટલું બંધન તે છેજ, Page #529 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૫૦૭. પૂર્તિ પૃ૦ ૯ બાસ–પેન અને પોર્ટુગલના મૂળ વતનીઓ આઈબીરિઅન લોકો હતા. તેમના વંશજો તે બાસ્ક, હાલ તે એ દ્વીપકલ્પના ઉત્તરના ભાગમાં વસે છે. પૃ. ૧૨ દેવ સરખો દેવસદશ –“સરખા' જેમ “સદશ” પરથી વ્યુત્પન્ન થયો છે દિવ્ય તેમ “દિવ્ય'માં “ય” પ્રત્યય “સદશ” પરથી આવ્યો નથી. આ દાખલો ફટ–નોટમાંના અંગ્રેજી દાખલાને અનુસારે આપે છે. વ્યુત્પત્તિ પ્રમાણે નીચેને દાખલો છે – દેવ મધ્યે દેવામશે દેવમહેં-માધે-માહે–માં પૃ. ૧૩-૧૪ આર્ય પ્રજાનું મૂળ વસતિસ્થાન ખેકન્ડમાં કહ્યું છે, તે એક મત છે એમ સમજવું. વસતિસ્થાન નિર્વિવાદ રીતે સિદ્ધ થયું નથી. ઈતિહાસકર્તા વિન્સ્ટન્ટ સ્મિથ કહે છે તેમ એ વિષે ઘણા મત છે તે બધા સિદ્ધાન્તરૂપ દશાએ પહોંચ્યા નથી એ બાબતમાં મળતા છે. પ્રાચીન હિંદુસ્તાન, પૃ. ૨૬ પૃ૦ ૧૮ સ્લોનિક-સ્લાવ પ્રજાની ભાષા. અંગ્રેજીમાં “લેવ' શબ્દ ( ગુલામ) એ પ્રજાના નામ પરથી આવ્યો છે. અંગ્રેજીમાં ઉચ્ચાર પહોળો થાય છે; “લૈનિક નહિ, પણ “લૈનિક.” પૃ. ૨૧ એ પ્રદેશનું નામ ગુજરાત' તરીકે સ્થાપિત થયુંચાવડા લોકેાના વખતમાં પડ્યું હતું (પૃ. ૨૦) તે દઢ થયું. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પૃ. ૨૮ ફારસીઅરબી શબ્દ– આ શબ્દો તેનાં મૂળ રૂપમાં નહિ, પણ જેમ ગુજરાતીમાં ઉચ્ચારાય છે તેમ આપ્યા છે. મૂળ રૂપ નીચે જેવું છે. ફારસી શબ્દો અજમાયશ-આઝમાયિશ ગુજરાન-ગુઝરાન દસ્તાવેજ–દસ્તાવેઝ દરિયો–દય ફડનવીસ-ફÉનવસ સરપાવ–સફી (=ખર્ચ) હજાર-હઝાર અરબી શબ્દ અકલ-અરબી ભાષામાં એને અર્થ “ઊંટને બાંધવાનું દેર!' થાય છે. બુદ્ધિ પણ મનુષ્યને અંકુશમાં રાખે છે. આબેહૂબહુબહુ ( બરાબર) દુનિયા-દુન્યા (નીચલું; પરલોકથી નીચલું સ્થાન) હવાન-યવાન (=પ્રાણવાળું) હેવાલ-અહેવાલ ૫. ૩૫, શ્રીવિજ્યભદ્રમુનિ-- “આનન્દકાવ્યમહોદધિ,” મૌક્તિક ૧લું, એમાં (પૃ. ૫મે) શ્રીવિજયભદ્રમુનિનું નામ “શ્રીગૌતમરાસરના રચનાર તરીકે આપ્યું છે; પરંતુ એ ખરું નથી, એ વાત મારા લક્ષમાં શ્રીવિજયધર્મસૂરિના શિષ્ય શ્રીઈન્દ્રધર્મે આવ્યું છે. એ રાસાના રચનારનું ખરું નામ શ્રીવિનયપ્રભા ઉપાધ્યાય (પ્રા. વિનવદુ કવચાય) છે. રત્નસાગર ભા. રજે, પૃ. ૧૨૦ જુઓ–જિસ વિનયપ્રભ ઉપાધ્યાયે નિર્ધન ભઈ અપને ભાઈક સંપત્તિ વાર્ત મંત્રગતિ ગૌતમરસ બનાયકે દિયા, તિસકે ગુણનૈસે અપના ભાઈ ફેર ધનવંત ભયા.” Page #531 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ ૫૦૯ પૃ. ૫ર સરખાં શબ્દરૂપની યાદી વાર–એટલે પ્રથમા એ. વ.નું રૂપ, વસ્ત્રમવમ્ દ્વિતીયા એ. વ.નું રૂપ, એમ “સરખાં શબ્દરૂપને અર્થ સમજવો. પૃ. ૫૫ વા શવ પરથી વાટુ આવ્યું છે એમ સમજવું નહિ. વ્યુત્પત્તિ માટે પૃ. ૨૧૯ જુઓ. થત-તત-એનો અર્થ ચઢત-તકત સમજો . વાત પરથી “જેમ” અને તન પરથી “તેમ વ્યુત્પન્ન થયાં છે. પૃ. ૨૬૧ જુઓ. વ-જ. ૨ ઈવે પરથી “જ” વ્યુત્પન્ન થયો છે. પૃ. ૨૬૧, ૩૫૨ જુએ. ૫. ૫૯ ચારણથી જેમ થુલું– ચારણ” માટે સંસ્કૃતમાં એક શબ્દ ઉતતર છે, તે ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે. એમાં બે સ્વર સંધિ થયા વિનાના સાથે આવ્યા છે. પાણિનિશિક્ષા– પાણિનીયશિક્ષા. એ શિક્ષા પાણિનિના સમય પછી ઘણે વખત રહીને અન્ય વિદ્વાને રચી છે. પૃ. ૬૨માં “ભગવાન પાણિનિ “શિક્ષામાં વર્ણવે છે એમ કહ્યું છે, તેનું કારણ કે પાણિનીયશિક્ષા ભગવાન પાણિનિને નામે પ્રસિદ્ધ થઈ છે. પૃ૦ ૬૬ મૂલ ભાગને... મૂલ ભાગ–એટલાનો” એમ સમજવું. પૃ૦ ૬૮ ધાસ, અઘોષ, અને વિવાર કહેવાય છે – એટલે એ વણ વિવૃતકંઠ (જેને ઉચ્ચારતાં કંઠની નળી પહોળી થાય છે તે), શ્વાસાનુપ્રદાન, ને અઘોષ છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ શ્વાસ અને નાદને અનુપ્રદાન કહે છે; કેમકે ધ્વનિની પાછળ (અનુ=પાછળ) એ થાય છે. સ્થાન સાથે વાયુના અભિધાત થવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે; તે ધ્વનિ ઉત્પન્ન થયા પછી નાદ કે ધેાષ (રણુકા) થાય તા વર્ણો નાદ કે ધેાષ કહેવાય છે. એ ધ્વનિની પછી રણકા જેવા અવાજ ન થાય પણ માત્ર શ્વાસ થાય—સુસવાટ થાય તે વર્ણો અધેય કે શ્વાસ કહેવાય છે. ૫૧૦ નાદ, ધેાષ, ને સંવાર એ ખાદ્ય પ્રયત્નવાળા વર્ણો સંવૃતકંઠે (જેને ઉચ્ચારતાં કંઠની નળી સાંકડી થાય છે તે), નાદાનુપ્રદાન, ને ધેાષવત્ કહેવાય છે. પૃ. }e ઉચ્ચારસ્પષ્ટતા—પાશ્ચાત્ય શિક્ષણશાસ્ત્રમાં ઉત્તમ વાચનનાં લક્ષણ આપ્યાં છે તે બધાંના આમાં સમાવેશ થાય છે, પૃ. ૭ર અવિનાભાવી સંબંધ ‘અવિનાભાવ સંબંધ' એમ સમજવું. એક વિના અન્ય રહી શકે નહિ એવા જાતિ તે વ્યક્તિ વચ્ચેના સંબંધ તે અવિનાભાવ સંબંધ. પૃ. ૧૦૬ વિશેષણ્ણાના અન્વય સંસ્કૃતની પેઠે જૂની ગુજરાતીમાં વિભક્તિમાં પણ વિશેષણ વિશેષ્ય સાથે અન્વય પામતું. પૃ. ૪૧,૪૪ જુએ. કવિતામાં ક્વચિત્ નામ કે સર્વનામ પ્રાતિપદિક સ્વરૂપમાં રહે છે અને વિભક્તિ વિશેષને લાગે છે. ‘અંધા કેરી લાકડી, હું દુખળીનું બંન. તુલસી–ધ્રુવાખ્યાન, બૃહ॰ કાવ્ય॰ ભા. રો, પૃ॰ પુછ મુજ અનાથને દયા કરી, રાખે તુજને હૃદયાંસુ ધરી. ધ્રુવા, બૃ॰ કા, ભા॰ રો, પૃ. ૫૮ ‘હું નારદનું વચન નવ કરે, હું કહું તે તારા પિતા કરે.’ વા, બુ. કા., ભા॰ રો, પૃ. ર અમે અનાથને સનાથજ કીધ, અમ ઘેર સ્વામી આવ્યા સિદ્ધ્’ ધ્રુવા, બ્॰ કા, ભા૦ રો, પૃ. ૬૩ Page #533 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૧૧૦ અભ્યસ્ત થયેલાં રૂપ સીલિંગમાં છે– જાવ, ઊઠબેસ, પેસનીકળ–એવાં સમસ્ત પદે પણ સ્ત્રીલિંગમાં છે. ફારસી અરબી પ્રત્યય–ખાના, નામા, ને આના, તથા દાન પ્રત્યયો શુદ્ધ ફારસી અરબી પ્રત્યયો છે. ગુજરાતીમાં તેને બદલે ખાનું, નામું”, “આણું, ને “દાની' વપરાય છે. પૃ. ૧૧૫ ननन्दृ નનનના પ્ર. એ. વ. પૃ. ૧૧૬ મૂછ-અહિં વર્ણવ્યત્યય (સ્વરવ્યત્યય) થયો છે. ચાલ–આમાં જાતિના ભેદથી અર્થ બદલાય છે; જેમકે, બાળલગ્નનો ચાલ; તમારી ચાલ સારી નથી. * પૃ. ૧૧૮ સાસુ-હિમાં સાત ને પં.માં સજ્જ અકારાન્ત છે. પૃ. ૧૨૦ બંગાળીમાં બ. વ.ના વાચક શબ્દો આપ્યા છે, તેમાં “દિ' ઉમેરે. પૃ. ૧૨૧ માનાર્થક બહુવચન આ સ્થળે સ્ત્રીલિંગનું નામ બ. વ.માં નપું. રૂપમાં વપરાય છે; જેમકે, માજી બહુ ઉતાવળા છે. સાસુજી ઘણુ દયાળુ છે. પૃ. ૧૨૩ આકારાન્ત અંગ મહિ– આ વ્યુત્પત્તિ બીસ્સના અભિપ્રાય પ્રમાણે છે. તેના મત પ્રમાણે મા પ્રાચીન હિ.માં ૫, ષ, ને સ. ના એ. વ.ને પ્રત્યય છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ પ૧૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ બીજી રીતે વ્યુત્પત્તિ—અપ.માં ને જૂ. ગુ.માં ૫. એ. વ.ને પ્રત્યય શું છે તેમાંથી ટૂ લોપાય છે અને અવશિષ્ટ એ અકારાન્તના અનન્ય છે સાથે મળી જઈ માં થાય છે. અ૫.ના ષ. બ. વ.ના હું પ્રત્યયમાં ટૂ લોપાય છે અને અવશિષ્ટ ગં અકારાન્તના અન્ય સાથે મળી જઈ માં થાય છે. પ્ર. ૧૨૮ બેલિવઈ બેલવામાં, બોલતાં. રે પ્રત્યય–બ માં હિ ને પ્રત્યય બીમ્સ ને બંગાળીમાં બીજી વિભક્તિના પ્રત્યય તરીકે આપે છે. પરંતુ હાલ તે બંગાળીમાં બીજીને પ્રત્યય લે છે–પાવે; વાના પ્રિ. એ. વ.; વાહિ ; વાનાદ્રિ દિ. બ. વ. ૫. ૧૩૪ એક રીતે ઠીક લાગે છે – એક રીતે કહ્યું છે તે સકારણ છે. આદિ વ્યંજન લોપાયાના દાખલા સાધારણ નથી; પરંતુ તનમાંને આદિ વ્યંજન લોપી “”ની વ્યુત્પત્તિ અપાય છે. “તન’ એ સમાસના ઉત્તર પદ તરીકે પ્રયોજાય છે તેથી ટૂ નો લોપ એવે સ્થળે વિકલ્પ થયાને નિયમ (વઘુતરો-ટુ હેમ.) પ્રવર્તે છે. પૃ. ૧૫૩ એજ પ્રમાણે એને સંબંધ હાલ મેં તને વાયો સાથે લેવાનું છે. પૃ. ૧૬૦ પછીના પ્રયોગમાં મરાઠી ને ગુજરાતીનું સામ્ય તો વોન લિવતા પાણી મા–આ મરાઠી વાય “તે બે દહાડાને ભૂખે છે,” “તે બે દિવસને અપવાસી છે,' આ વાકયોને મળતું છે. પૃ. ૧૬૫ મુકેટલાક પંડિતેના અભિપ્રાય પ્રમાણે એ રૂ૫ ગ્રામ્ય નથી, પરંતુ જૂના કવિઓએ પ્રયોજેલું છે, હાલ એ પ્રાચીન, અપ્રયુક્ત રૂપ ગણાય છે, Page #535 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ પ૧૩ પૃ. ૧૭૦ ૩, વા-હિંદીમાં વહને બદલે વપરાતાં ગ્રામ્ય રૂપે. g-હિ---ડૉ. હોર્નલકૃત “Grammar of the Gaudian Languages'-ગૌડ ભાષાઓનું વ્યાકરણ' પૃ. ૨૮૫ જુઓ. એક ઉર્ય પંડિતના કહ્યા પ્રમાણે શુદ્ધ રૂપ પટ્ટી છે. “એલ્યું પિલુની વ્યુત્પત્તિ બે વ્યુત્પત્તિ આપી છે, તેમાં પહેલી કરતાં બીજી યુક્ત જણાય છે. પ્રચામાં પરિમાણનો અર્થ છે તે ઓલ્યા, “પેલામાં નથી. પ્રથમ વ્યુત્પત્તિ અર્થની દૃષ્ટિથી યુક્ત નથી. પૃ. ૧૭૬ હર, દર– હર–ફારસી શબ્દ છે. એનો અર્થ પ્રત્યેક થાય છે. દર-ફારસીમાં એનો અર્થ “અંદર થાય છે, “પ્રત્યેક થતું નથી. - દરરોજ એને અર્થ ફારસીમાં દિવસની દર્મિયાન” થાય છે. હરરોજ=પ્રતિદિવસ પૃ. ૧૮૦ સિત્તેર-એમાં સતિના છેલ્લા તને દુર થઈ ને ર્ થઈ થશે છે. પૃ. ૧૯૧ વન-તિનિષા એજ પ્રમાણે શિરાન્સીસમ. બંનેમાં ને થઈ ને ૧ સમાન ગણાઈ ને ૫ થયે છે. પૃ. ૩૫૩ જુએ. પૃ. ૧૯૨ ચુમોતેર ચતુઃસંતતિ સં. ના જ મુતર જેવા રૂપ પરથી એ રૂ૫ થયેલું જણાય છે. મનુ સિમિન થતાં પૂના વિકાર (જૂ થઈ) ની પછી સ્વર આવ્યો છે, તેમ °તિમાંના પને સ્ થઈ પછી સ્વર આવી કુતર થયું જણાય છે, છેલ્લા સૂનો (તિમાંના નો) ૬ થઈ ને ર્ થઈ શકે છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પૃ. ૧૯૪ દેહ, અઢી, ઊઠાં– આની વ્યુત્પત્તિ સંતોષકારક નથી. દિર્ધ ત્રિક્સર્ષ; રતુ+ઝર્ષ ઉપરથી પણ લાવી શકાય. બે ઓછા અર્ધ એ દરેક સ્થળે અર્થ લઈ શકાય. પૃ. ૨૦૦ વૃદ્ધિ, ક્ષયસંસ્કૃત કારિકા નીચે પ્રમાણે છે – वृद्धिक्षयभयजीवितमरणं लजासत्तास्थितिजागरणम् । शयनकीडारुचिदीप्त्यर्थं धातुगणं तमकर्मकमाहुः ॥ પૃ. ૨૦૪ મારે તે જોઈએ છે– મારેટને તૃતીયામાં પણ લઈ શકાય. તૃતીયાનો મુખ્ય અર્થ કર્તા છે; માટે પ્રથમ દર્શને હરાઈને તૃતીયા ગ્ય લાગે છે તેમ અહિં લેવામાં વાંધો નથી. તેને તે જોઈએ છે, એમાં તેને ચતુથીમાં કર્તવાચક છે, તેને સાદયે “મારે ને ચતુથમાં ગયું છે. પૃ. ૨૧૮ - ભતકૃદન્તનું લવાળું રૂપ ડૉ. ભાંડારકર હેમચન્ટે આપેલા ભવાર્થક પ્રત્યય રૂ૪–૩૪ પરથી આ રૂ૫ વ્યુત્પન્ન કરે છે. પરંતુ ગા, વેરા, વગેરેમાં છે, જે, વગેરે ભૂ. ના રૂ૫ પરથી વ્યુત્પન્ન થયા છે (ત-જમ–––), તેથી સ્વાર્થિક પ્રત્યયની વ્યુત્પત્તિ અર્થને વિશેષ અનુસરતી છે. તાતૂળ– વૈદિક પ્રત્યય સ્વાન– વીન (વાને બદલે) છે; તેનું પાલીમાં તૂન થાય છે. ૫. ૨૪૯-૫૦ કના અર્થ વિગવાચક પણ છે; જેમકે પ્રેષિતભર્તૃકા (જેને સ્વામી પ્રવાસમાં હોય એવી નાયિકા), પ્રવાસ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ ૫૧૫ - પૂત પૂર્તિ પૃ. ૨૫૧ વિના અર્થ ૩જે અર્થ ઉલટાપણું છે, જેમકે, વિયોગ; વિસ્મરણ. પૃ. ૨૫૩ એનું સંસ્કૃતમાં ૪૮ ને ગુજરાતીમાં ક થાય છે; જેમકે, કદા; કધાન પૃ. ૨૮૪ તપુરુષ-૧. વ્યધિકરણપદ તપુરુષ, ૨. સમાનાધિકરણ તપુરુષ, અને ૩. સંખ્યા પૂર્વપદ તપુરુષ, એમ વિભાગ કરવાથી અનુક્રમે તપુરુષ, કર્મધારય, અને દ્વિગુ સમાસ એવા પ્રકારે આવી જશે.. પૃ. ૨૯૭ સરકાર-એ તપુરુષને કર્મધારય પ્રકાર છે. પૃ. ૨૯૮ - શાહજાદા-શાહનો જાદા; પછીતપુરુષ પૃ. ૩૦૦ તતિએ પદની અન્વર્થતા કેટલાક વૈયાકરણે નીચે પ્રમાણે દર્શાવે છે. “તત’ એટલે લૌકિક અને વૈદિક શબ્દ; કેમકે તેનું અનુશાસન કરવું એજ વ્યાકરણનો વિષય છે. એ શબ્દોજ પ્રકૃતિ હેવાથી તાથી એનું ગ્રહણ કરવું યુક્ત છે. એ શબ્દો માટે “હિત” એટલે ઉપકારક, એની વ્યુત્પત્તિ માટે પ્રત્યયો આવશ્યક છે, માટે “તદ્ધિત” કહેવાય છે. પૃ. ૩૨૧ ગ્લાનિ, ગ્લાનિ-આમાં તેને નિ થયો છે. પૃ. ૩૩૧-૩૨ હકમ' પરથી “મેહકમ” હુકમ કરાયેલ; રૈયત, “જહરપરથી “મઝહર =જોવાયેલું જલમપરથી “મંજલૂમ’=જુલમ કરાયેલ Page #538 -------------------------------------------------------------------------- ________________ પ૧૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જકર પરથી ઝાકિર =કહેનાર જફર પરથી “જાફિર =જીતનાર પૂ. ૩૨૮ ઉ–શુદ્ધ શબ્દ ઉર્દૂ છે. પૃ. ૪૩૬ જુઓ. પૂ. ૩૫૦ - ઉપજન-અવસ્થા (થા)–એ પણ એવો શબ્દ છે. પૃ. ૩૫૧ અપવાદ - થોડ-ગોદ. આમાં પણ ને જૂ થાય છે. પૃ. ૩૫ર જુઓ. પૃ. ૩૫૩ “ને “વું –અપને ઘ૬ બ થઈ ને બે સમાન ગણવાથી ૬ થાય છે. પૃ. ૩૫૪ પર્વનું પ્રા.માં જવો છે, પૃ. ૫૬ પાડા– પરેશ અધું ગામ--એ શબ્દ પરથી પણ પાડે', “વાડે' (શહેરને કે ગામનો વિભાગ) વ્યુત્પન્ન કરી શકાય. મેરપાટ પરથી મેવાડ.” પૃ ૩૫૭ વ્યંજનને લેપ અનાદિ, અસંયુક્ત , ગુ, આદિને લો૫ સમાસમાં વિકલ્પ થાય છે. રૂપ પ્રચારમાં હોય તેને અનુસરત નિયમ કર, દાખલા:-સુલવાનું સુત્રો–પુર (યકારશ્રુતિ) भागमितःनुं आगमिओ-आयमिओ जलचरःर्नु जलचरो-जलयरो बहुतरःर्नु बहुतरो-बहुयरो सुहृद्नु सुहदो-सुहओ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ કવચિત આદિ ૫ણુ , , વગેરે લોપાય છે; જેમકે તે પુન:૩; ૩ -સો ; -હેમ-૮૧૧૭૭. પૃ. ૩૫૯ અનાદિ “તને લેપ~ એરીઓ-ઓરત–આ શબ્દ માતુરતા પરથી 7 લપાઈ વ્યુત્પન્ન થયા છે. પૃ. ૩૬૫ . વર્ણવ્યત્યાસકે વર્ણવ્યત્યય ર્થ-અરિષ્યા (“અને ઉપજન પણ છે.) પૃ. ૩૬૭ વીનતી વિળત્તિ પરથી વીનતી” રૂ૫ નિષ્પન્ન થયું છે. વ્યુત્પર્યાનુસાર આ જોડણી છે; પરંતુ “વિનતિ’ કે ‘વિનંતિ' લખવાને પ્રચાર પડ્યો છે. પૃ. ૪૪૩-૪૪ શબ્દો છૂટા પાડવાના નિયમ વાચક અને લેખક વર્ગ-આ સ્થળે શબ્દો છૂટા લખવાજ સરળ માર્ગ છે. “વાચક અને લેખક આ દ્વન્દ સમાસના અર્થમાં છે અને જાતે કૂચમાર્ગ પર્વ ચેમિ -દ્વન્દને અને સંભળાતું પદ દ્વન્દ્રના પ્રત્યેક અવયવ સાથે સંબંધ પામે છે-એ નિયમને અનુસારે વર્ગ” પદને સંબંધ “વાચક અને લેખક બંનેની સાથે છે; અર્થાત, વાચકવર્ગ અને લેખકવર્ગ એવો અર્થ છે. પૃ. ૪૯૧ કાવ્યોમાં રસ, ગુણ, દેશ, અલંકાર, વગેરેની પરીક્ષા કેવી રીતે થઈ શકે તેનું દિગ્દર્શન “ગુજરાત શાળાપત્ર' પુ. પર, અંક ૯, પૂ. ૩૨૧-૨૨૫માં “કાવ્યસંપત્તિનું દિગ્દર્શન' નામના ૪થી ગુજરાતી Page #540 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સાહિત્ય પરિષદુમાં વાંચેલા મારા લેખમાં મેં કર્યું છે તે જિજ્ઞાસુએ ત્યાં જેવું. એ આખો લેખ તેમજ પુ. ૪૯-૫૦ના અંકમાં આપેલ કાવ્ય અને શાસ્ત્રના વિદે'માંનો કાવ્યને લગતો ભાગ એ વિષયના જજ્ઞાસુને ઉપકારક થશે. Page #541 -------------------------------------------------------------------------- ________________ વર્ણકમાનુસારી સૂચી ૫૧૯, વર્ણકમાનુસારી સૂચી અત્યારે અ (અન) ૨૫૩ –વ્યુત્પત્તિ ૨૫૬૦ તુ અપ. (સં. રાઃ-૧, ગુ. ઇસિહ, -ઝવ વા–એવારેનું સંક્ષિપ્ત રૂપ ઇસ્યઉ, ઇસ, અસિલે, અત્ ૧૯૬ | ૨૫૯-૬૦ અકથિત કર્મ ૧૪૪ -મ. go ૨૬૦ અફૂંક અદ્યતનપૂર્ણભૂત ૨૩૩-૩૪ -સંજ્ઞા અયુક્ત ૨૦૩ અદ્યતનપૂર્ણવર્તમાન ૨૩૨–૩૪ અકર્મક ક્રિયાપદ અધ: ૨૫૪ : -ફળ ને વ્યાપાર એક અધમ પાઠક આશ્રયમાં ૨૦૦ -છ ૬૮-૯ -ની યાદી ૨૦૦ અધિ ૨૫૧ અકાર અધિકરણ -શાન્તનાં સ્થળ ૪૪૬-૪૭ -લક્ષણ ૧૪૮ અકારાન્ત –આધાર પરંપરિત ૧૪૮ –નારીજાતીના શબ્દ ૧૧૫-૧૬ -પ્રકાર ૧૪૮-૯ -અત્યા , ને “અ” ૧૧૫-૧૬ -પ્રધાન (અભિવ્યાપક). અખે ૨૯ –ગૌણ (પશ્લેષિક, વૈષયિક) અઘોષ ૬૭-૮ -સામીપિક અક્ષરમેળ ૪૭ અધ્યવસાન ૮૧ અંગ ૧૨૩ અનદ્યતનપૂર્ણભૂત ૨૩૩-૩૪ –નામનું (હિં, મ, સિં, ઉ, બં, તે અનદ્યતનપૂર્ણવર્તમાન ૨૩૨-૩૪ પં.માં) ૧૨૪-૨૫ અનન્વય ૪૭૮-૭૯ અસંધિ ૨૬૭–૭૦ અનભિહિત કર્તા ૧૪૨ અણહિલપત્તન ૨૧ અનભિહિત કર્મ ૧૪૫ અતિ ૨૫૧ અનિશ્ચિત સર્વનામ ૧૭૫ અતિશયોક્તિ ૪૮૪-૮૭ – કે, “કંઈ વગેરે ૧૫ -લક્ષણ ૪૮૪-૪૮૫ -કેઈ, “કે , “કંઈ”, “કંઇક -પાંચ પ્રકાર ૪૮૫-૮૭ (હિં. ને પં. માં) ૧૭૫ અત્યન્તસંગ ૧૫૪ –મમાં , સ્ત્રી; વાય ન. ૧૭૫ Page #542 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -સંયુક્ત | | અર્થ ૨૫૦ કાઈક, કોઈ એક, “કંઈક ૧૭૬ | અપભ્રંશ ૨૩, ૨૬, ૫ર, વગેરે અનિશ્ચિત વિભાગ ૨૬ –સંખ્યાવાચક ૧૮૦ નાગર, ઉનાગર, વાડ, કાવિડ, અનીપ્સિત કર્મ ૧૪૩ વગેરે ૨૬ અનુ ૨૫૦ -નાગર અપભ્રંશ શૌરસેનીની (ગુજ. અનુકરણ રાતમાં) ૨૭ –શબ્દ ૬ –વાચડ અપભ્રંશ સિંધની ૨૭ -દ્વિશક્તિમાં ૩૯૩-૯૪ નમુના ૩૧-૩૩ અનુપસ્થ -નમુના પરથી મળતો બાધ ૩૩-૩૪ દૂષિત સંજ્ઞા ૧૫૩ –ને જૂની ગુજરાતીનાં રૂપોની યાદી અનુપ્રાસ ૪૭૬ ૫૨-૫૫ અનુભાવ –અપ્રત્યય દ્વિતીયા ૧૫૨ -લક્ષણ, ભાવનાં કાર્યરૂપ ૪૬૫ –સતિ સપ્તમીની રચના સંસ્કૃત અનુવાદ ૧૮૨ જેવી ૧૬૦ અનુવાદ્ય ૧૮૨, ૩૯૯ -પ્રાકૃતમાં ભ્રષ્ટતા થઈ થય રૂ૫ અનુવાધ ને વિધેય ૧૮૨, ૩૯૯ ૩૩૬, ૩૪૪, ૩૮૨-૮૩ -પાર્વાપર્યનિયમ ૧૮૩ -દેશી ભાષાનું મૂળ ૩૩૬ -અંગ્રેજીને દેશી રચના ૧૮૩ નાગર અપભ્રંશ ૩૩૭ અનુષ્ટ્રમ્ (શ્લેકવૃત્ત) ૫૨ –વાચડ અપભ્રંશ ૩૩૭ અનુસ્વાર -ગુજરાતી ને હિંદીને એની સાથે અર્થ ૬૪ સંબંધ ૩૮૧ અનૌચિત્યા –ખાસ લક્ષણ ૩૮૧-૮૨ -દેષ ૪૬૮ ૧. અષને બદલે ઘોષ અન્તર ૨૫૩ ૨. પું. પ્ર. એ. વને પ્રત્યય ૩ અન્તરંગ કર્મ ૧૫૪ ૩. સ્વાથિક ૨ પ્રત્યયને વિશેષ અન્તઃસ્થ ૬૫ પ્રયોગ–લોપ અન્ય ૧૭૮ ૪. નપું. એ. વ. ૪ (ગુ.માં) અન્વિતાભિધાનવાદી ૩૯૮ ૫. સ્વાર્થિક બદ-૩ને પ્રયોગ (ગુ.માં ૩, ૪) Page #543 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી પરં૧ ૬. શબ્દોના વિકાર ગુજરાતી | અપ્રસ્તુતપ્રશંસા ૪૯૦ ભાષાનાં રૂપને મળતા અભિ ૨૫૧ ૭. પ્રત્યયના વિકાર અભિધાવૃત્તિ -~-તા-વળુ–પણ;-તવ્ય-gશ્વક–પવા પ્રકાર (જ. ગુ.માં) સ્વાના આદેશ ને ! ગ, રૂઢિ, ગરૂઢિ ૭૪ વિશ્લેષ થઈ બસ્ અભિનય ૪૯૪ આજ્ઞાર્થના પ્રત્યય અપભ્રંશમાંથી -લક્ષણ , ૩, ૪(જ. ગુ.માં) -પ્રકાર-કાયિક, વાચિક, આહાર્ય, –ત્રજભાષાના પ્રદેશમાં ૬, ૭મા | સાત્વિક સકામાં ઉત્પન્ન થઈ. ૩૮૩ | અભિમન્યુ-આખ્યાન ૩૧૫-૧૬ અપશબ્દ અભિહિત કર્તા ૧૪૨ – ચ્છ–દૂષિત ૫૯ અભિહિત કર્મ ૧૪૫ અપવ્રુતિ ૪૧ -પ્રથમામાં અપાલાન સંસ્કૃતમાં, અપભ્રંશમાં, ને જૂની લક્ષણ ૧૪૭ ગુજરાતીમાં ૧૫ર * પ્રકાર અભિહિતાવયવાદી ૩૯૮ ચલ, અચલ ૧૪૭ અમા ૨૫૩ નિદિષ્ટવિષય ઉપાસ્તવિષય, અપે- | અમુક, અમુક્લ ૧૭૭ ક્ષિતયિ ૧૪૭–૪૮ અમે –ભાષ્યકારે આપેલ અર્થ ૧૫૭ -પ્રા. ભજે સં. જર્મ (વૈદિક) પરથી અપિ –અપભ્રંશ ૧૬૫ –અર્થ ૨૫૨ અમો અપુષ્ટ -પ્રા. શો ૧૬૫ અરબી અપૂર્ણક્રિયાવાચક ૨૦૧, ૨૦૩ -શબ્દ ૨૮ અપ્રત્યય દ્વિતીયા -તદ્ધિત પ્રત્યય ૩૧૮, ૩૧૯ -સંસ્કૃત રચના, અપભ્રંશ ને જૂની | અર્થ ગુજરાતીમાં રચના ૧૫૨ લક્ષણ ૨૨૧ અપ્રસિદ્ધતા –પ્રકાર દોષ ૪૬૭ સ્વાર્થ, આજ્ઞાર્થ, વગેરે રશ્ય Page #544 -------------------------------------------------------------------------- ________________ પર ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ -કાળને સંબંધ ૨૨૮ અવિવક્ષિતાર્થત્વ ૪૪૨ અર્થપ્રકૃતિ અવ્યય વિભાગ -પરથી વિશેષણ ૨૫૬ બીજ, બિંદુ, પતાકા, બકરી,] -પ્રકાર ૨૫૮ કાર્ય ૪૯૩ અવ્યયદત્ત અર્થાન્તરન્યાસ ૪૮૦-૮૧) | –પ્રાકૃતમાં ૧ (વિશ્લેષથી મ) ૨૧૯ અર્ધમાગધી –અપભ્રંશમાં, જૂ, હિંડમાં રૂ (મ -માગધી ને શૌરસેનાના પ્રદેશની લપાઈ) ૨૧૯ વચ્ચે બેલાતી ૩૩૭ -- હિંમાં વાટને લોપાઈ–મેલન ૨૧૯ –જૈનેના ગ્રન્થની ભાષા ૩૮૩ -મામાં ન; કવિતામાં સની, રનિયા, અર્ધવિરામ ૪૧૮ વગેરે ૨૧૯ અલમ ૨૫૩ અલંકાર –જે. ગુ.માં ઇ ૨૧૯; ઈની પછી -લક્ષણ તથા ગુણને અલંકારને નઈ ૨૨૦ ભેદ ૪૭૦ -રે કરીને વગેરેમાં ક્ષેપક ૨૧૯ –પ્રકાર ૪૫–૭૬ -“ઈને ને ટાં, વચ્ચે “અ” ૨૧૯ શબ્દાલંકાર-અનુપ્રાસ, યમક, વગેરે | ‘ઈ’ની પછી નિરર્થક “અ” ૨૨૦ અર્થાલંકાર-ઉપમા, રૂપક, વગેરે | અવ્યવીભાવ મિશ્રાલંકાર-સંસૃષ્ટિ, સંકર -સમાસ ૨૯૫ અફસમાસ ૨૯૦-૯૧ અશેકોહિણી ૫૧ અલ્પપ્રાણ ૬–૬૮ અશ્લીલતા અલ્પવિરામ ૪૬-૭ -દેષ ૪૬૭ અવ અસત્કાર્યવાદી ૧૪૩ –અર્થ ૨૫૦ અસ્તમ ૨૫૫ અવતરણચિહ્ન ૪૨૦-૨૧ અહિંયાં અવયવશક્તિ ૭૪ -મત્ર--કે મમત-માંઅવયવિરૂ૫ ૪૮૧ –અહ––ઇહાં ૨૬૦ અવિકારક પ્રત્યય ૨૭૮ -જા, ગુ.માં અહાં ૨૬૦ અવિકારી વિશેષણ ૧૮૧ અવિનાભાવ સંબંધ ૭૨, ૯૬ || આ Page #545 -------------------------------------------------------------------------- ________________ આ અર્થ ૨૫૨ વર્ણક્રમાનુસારી સૂચી -ગ્રામપરથી ૧૬૯ હિંમાં ૬૬ ૧૬૯ -મ.માં હા, મસ્–મ પરથી ૧૬૯ -ખં.માં દુનિ, —ો—જ્જુ પરથી ૧૬૯, ૧૭૦ -પં.માં ૬૪ ૧૬૯ –ક.માં ૬, ì, I ૧૭૦ આકાંક્ષા ૯૧, ૧૩૯, ૩૯૮-૯૯ આક્ષેપ ૪૯૧ આખ્યાત ૯૦ --ચાકનું લક્ષણ (ભાવપ્રધાન) ૯૨ -લક્ષણ ૨૪૯ આખ્યાતિકી વિભક્તિ ૧૩૯ આખ્યાયિકા ૪૫ -અર્થ વિધ્યર્થના જેવા ૨૨૮ રૂપ, વર્ત॰ કાળથી સહેજજ જીદાં —ર્દૂ. ગુ.માં ૨૨૯ રજા પુ. એ. વ.નુંજ રૂપ વર્ત૦ના રૂપથી જીવું, પ્રાકૃતને મળતું ૩૮૬ -હિં., મ., પં. માં સરખું ૩૮૬ –રા પુ. એ.વ.માં ૐ, ૩, ૬ (અપ. ને જો. ગુ. માં) ૩૮૬ --માનાર્થક રૂ૫ ૨૨૯, ૩૮૭ -હિં.માં વૈઠિયઠિયો ૨૨૯ –માનાર્થક રૂપની વ્યુત્પત્તિ ૨૨૯ ૩૮૭ દાખલા ૩૮૭ આનન્દકાવ્યમહે। ધિ -મૌક્તિક ૧૯ ૩૦, ૩૫, ૫૦, ૫૧ –મૌક્તિક ૩ ૫૦, ૫૧ આન્તર (અન્તરંગ) સંધિ -લક્ષણ ૨૭૭ નિયમા ૨૭૭–૮૧ આપ આંકના કાઠાને ક્રમ—ગુ. હિં.માં ૧૯૬ | આપણે આજ્ઞાર્થ -આદરવાયક ૧૭૮ -વ્યુત્પત્તિ ૧૭૮ પર૩ ૨૨૮ -રો પુ. એ. વ. ધાતુનું મૂળ રૂપ સિં. સિવાય બધી ઇંડા આર્ય ભાષામાં ૨૨૮ --ધ’વાળું રૂપ પ્રાન્તિક, ચરેતરમાં / આરભટી વૃત્તિ ૪૭૨ આભીર ૨૪ વિશેષ ૨૨૮ રૂપાખ્યાન, વ્યુત્પત્તિ ૧૭૮ -અ૫૦માં પાતે’નાઅર્થમાં ૧૭૮-૭૯ –મ.માં પુરુષવાચક સર્વનામ તરીકે ૧૭૯ હિં.માં પાતે' ને ‘આત્મા'ના અર્થમાં ૧૭૯ આરેાપ, અધ્યવસાન ૮૧ આર્ય ટાળીએ —મૂળનિવાસસ્થાન ને ફેલાવેા ૩૩૪-૩૫ આર્ય દેશીભાષા -હિં., પં., સિં., ગુ., મ., ઉ. Page #546 -------------------------------------------------------------------------- ________________ એકસ પર૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (ઉ) ૨૩ • લો જર્મન, હાઇ જર્મન, ડિન આર્યપ્રજા નેવિઅન --વસતિસ્થાન ૧૩ -કેસ્ટિક આર્યા ૫૦૧-૦૨ આમાંરિકન પ્રકાર ૫૦૨ વેશ આર્યાવર્ત ૧૫, ૩૭૪ આયરિશ આવિસ ગેલિક –અર્થ ૨૫૩ આસન્નભૂત ૨૩૫ -ઈટેલિક લૅટિન ઈતિ, ઇતિહ ૨૫૩ રેમાન્સ–ગ, સ્પેનિશ, પિડું ઇડે-યુરેપીઅન ગીઝ, વગેરે –મજ ૧૫ –હેલેનિક –ભાષા ૧૪ પ્રાચીન ગ્રીક તેના વિભાગ અર્વાચીન ગ્રીક એશિઆને ૧૬-૧૭ -ઑનિક ૧. હિંદુસ્તાનની ભાષાઓ -લેટિક -સંસ્કૃત ઇન્દ્ર ને વૃત્રની આખ્યાયિકા -પાલી, પ્રાકૃત, અપભ્રંશ - રાકુઈવ ૫૮ -દેશીભાષાઓ ઇન્દ્રવજા પ૦૨ (હિં, બં, ઉ, મ, ગુ, સિં, ૫) -જિસિ’ની ભાષા | ઈકરાન્ત ૨. ઇરાનની ભાષાઓ -નારીજાતિ ૧૧૪ -ઝબ્દ કે અવેસ્તા -અપવાદ, નરજાતિ ને નાન્યતર-પ્રાચીન લેખની ભાષા જાતિ ૧૧૪ -પહેલ્લી | ઈસિત કર્મ ૧૪૩ -ફારસી -અર્વાચીન ફારસી હું અત્તે હેય તે શબ્દો યુરોપને ૧૭, ૧૮ -નાન્યતરજાતિ ૧૧૪ –અપવાદ, નરજાતિ ૧૧૪ Page #547 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી ૫૨૫ ઉકલી ઉચ્ચારભેa ઉપનાગરિક વૃત્તિ ૪૭૧ -પ્રાતિક ૪૬૧ ઉપમા ૪૭૬-૭૭ ઉચારસ્પષ્ટતા ૬૮ –પ્રકાર ૪૭૭ પૂણોંપમા –માગધી પરથી ૨૯ લુપ્તપમાં ‘ઉત્તરરામચરિત’ ૪૭૪ ધર્મલુમાં લુપ્તપમાં ઉભેક્ષા ૪૮૧-૮૨ ઉપમાન ૪૭૭ ઉ૬. ઉપમિત સમાસ ૨૮૯ અર્થ ૨૫૧ ઉપમેય ૪૭૬ ઉદાસીન કર્મ ૧૪૩ ઉપમેયોપમા ૪૭૯ ઉદ્ધારવાચક ચિઠ ૪૧૪-૧૫ ઉપસર્ગ ૨૪૮ ઉદ્ગીતિ ૫૦૨ –અર્થધોતક ૨૪૮ ઉદ્દેશ્ય ૩૯૯ યાદી (પાણિનિએ આપેલી) ૨૪૯ ઉદેશ્યવર્તમાન ૨૩૫ -વ્યાપાર, ત્રણ ૨૪૯ ઉદેશ્યવર્ધક ૪૦૧ –અર્થ ૨૪૯-૫૨ ઉદ્દેશ્યભૂત ૨૩૫ ઉપથ --સંજ્ઞા દૂષિત ૧૫૩ -ટેડરમલની નવી પદ્ધતિને લીધે | ઉપાદાનલક્ષણું (અજહસ્વાર્થા) ૭૯ જન્મ પામી ૨૭ ઉપાધિ ૭૩ છાવણની ભાષા ૩૩૮ -વિભાગ ૭૩ -હિંદ–આર્ય ભાષા, ફારસી શબ્દ | ઉપાધિપક્ષ ૭૨-૩ વિશેષ ૩૩૮ ઉપેન્દ્રવજા ૫૦૨ -ગલ સાહિત્ય અંગ્રેજ લોકોના | ઉભયાન્વયી અવ્યય ૨૬૪ આવ્યા પછી ૩૩૮ –પ્રકાર ૨૬૪ -પ્રાન્તિક બોલી ૩૩૯ સહગામી ઉઘેર ૪૯૯ વિકલ્પવાચક વિરેાધવાચક –અર્થ ૨૫૨ સંકેતવાચક ઉપગીતિ ૨૦૨ અપેક્ષાપૂરક વાક્યારંભક ઉપજાતિ ૫૦૩ સાંકેતિક ઉ૫. Page #548 -------------------------------------------------------------------------- ________________ પર૬ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ કને સ્ત્ર –સંજ્ઞાવાચક, ભાવવાચક, –અર્થ ૨૫૭-૫૮ દ્રવ્યવાચક નામને –અપવાદ ઊષ્માક્ષર ૬૫ એકશેષ કદ્ધ કે એકશેષ ૨૮૪ એકારાન્ત (ગ્રામ્ય) શબ્દ -નરજાતિના ૧૧૪-૧૫ –સ્વર ને વ્યંજન, © ૧૯૭ બંનેનાં તત્ત્વ ૬૪ –અપભ્રંશ; , ગુ. એથઉ-એમાં એમ ૨૬૧ -સં. ચિમ્ નિશ્ચયવાચક જૂનું રૂપ છે ૨૧૭ –અપ. નર્મ –ા, ગુ. ઇમ, ઈ - પરથી ૧૬૯ દુ-હો-૨ ૧૯૭ -હિમાં વર ૧૬૯ -સં. રંરા -હિં માં વહ, ૩૬, aોદ, ૩૬ ૧૭૦ | -ગુ. એવું –.માં ૫૬, શનિ ૧૬૯ ઓ એ.માં , નિ ૧૭૦ કારાન્ત ૧૧૩ –પંમાં જ ૧૬૯ -નરજાતિ જ, ગુ.માં “એહ’ ૧૭૨ –અપવાદ, સકારણ એ, એ ઓજસ -હસ્વ ૬૯ –પાલીમાં ને દ્રાવિડમાં ૬૯ સ્વરૂપ ને લક્ષણ ૪૬૯ –લૅટિન ને ગ્રીકમાં ૬૯ -પહોળા ઉચ્ચાર પ્રાતિક ૪૪૭ | ઔરસ્ય હકાર ૬૫ -તે માટે જુદાં ચિહ્નની જરૂર નથી. ૪૪૭ થાણુ અપ. ૧૯૬ - દેખાડવું, વાડવું'માં ઉચ્ચાર | –સં. નીદરાઃ હસ્વ ૨૦૮ -%, ગુ. કિસ કિસિહ, એકધારી ભાષા ૪૨૩ કિસ્યઉ, કિરયૂ, કિસી એકવચનમાં પ્રયોગ ૧૨૧ | કથા ૪૫ Page #549 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી કથિતપદ –પ્રકાર–૧૪૩-૪૫ –ષ ૪૬૭ ઈસિત, અનીસિત, ઉદાસીન -અનિત્ય ૪૬૭ ઈસિત કર્મના પ્રકાર-નિર્વત્યે, -કે સ્થળે ગુણ ૪૬૭ વિકાર્ય, પ્રાપ્ય ૧૪૩-૪૪ : અનીસિત કર્મના પ્રકાર-ઉદાસીન –અર્થ ૨૫૭ ને હૈષ્ય ૧૪૪ કરણ પ્રધાન, ગૌણુ, અકથિત ૧૪૦, ૧૪૫ –ર્તા તરીકે ક્રિયાસૌર્ય દર્શાવવા | અભિહિત, અનભિહિત ૧૪૫ ૧૪૦ કર્મકર્તા ૧૪૧ -લક્ષણ ૧૪૫ કર્મણમંત્રી ૪૫ -કરણ તરીકે અધિકરણની વિવક્ષા | કર્મધારય ૨૮૭-૮૯ ૧૪૫ -લક્ષણ ૨૮૭ --વિવરણ, ભર્તુહરિકૃત ૧૪૫ -પ્રકાર પ્રકાર, બાહ્ય ને આભ્યન્તર ૧૪૬ ઉપમાનપૂર્વપદ ૨૮૮ કરણકર્તરિ ઉપમાનેત્તરપદ ૨૮૮ -રચના ૧૪૦ અવધારણપૂર્વપદ ૨૮૮ વિશેષણેત્તરપદ ૨૮૯ -લક્ષણ (ક્રિયા વિષે સ્વતત્વ તરીકે વિશેષણપૂર્વપદ ૨૮૯ વિવક્ષિત, ક્રિયાને આશ્રય) ૧૪૦ ઉપમિતસમાસ ૨૮૯ -પ્રકાર ૧૪૧-૪૨ વિશેષણસમાસ ૨૮૯ સ્વત –અનિયમિત દાખલા.૨૯૧ હેતુક્ત કલ્પસૂત્ર પર કર્મકર્તા કવિ અભિહિતક્ત -કેવા ગુણથી થવાય? ૪૬૪ અનભિહિતખ્ત Rા અપ.માં ૧૭૬ કર્તુકર્મણિ કાત્યાયન (વાર્તિકકાર) ૫૭, ૫૮ –રચના ૧૪૧ કાદરી (બાણકૃત) ૪૬૨ કર્જુવાચ્ય ૨૦૦ કાદમ્બરી (ભાલણક્ત), ૨૯, ૩૦, ૪૧, કર્તા . વગેરે -લક્ષણ ૧૪૨ . –ઉદાહરણ Page #550 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -તૃતીયાના ઈનું ૧૩૧ -વર્ત કાળનાં જૂનાં રૂ૫ ૨૨૩ -સાથે સાથે .નું ૧૩૨ –માનાર્થક આજ્ઞાર્થ રૂ૫ ૨૨૯ -પંચમીના, કુનું, “ડી'નું ૧૩૪ | -અછિઇ', “છઈ, અછિ ૨૩૬ –અપ્રત્યય દ્વિતીયાનું ૧૫ર | -કર્મણિ રૂ૫ ૨૪૨ –. નું સાથેના અર્થને યોગે ૧૫૫ -જા સાથે કર્મણિ રચના ૨૪૩ -કાંઈનું ૧૭૬ –આજ્ઞાર્થ ૨જે પુ. એ. વ. ૬ -અવ્યયકૃદન્ત “ઈને ના “ઈ” ને ! ૩ ૩૮૭ ને ટાંનું ૨૧૯ કારક -ભવિષ્યકાળનું ૨૨૬ –અર્થ (ક્રિયા સાથે જેને અન્વય -મટિનું ૨૬૩ છે તે) ૧૩૯ (જ. ગુ. “માઈ) –પ્રકાર છે –આજ્ઞાર્થ જે પુ. એ. વ. ૩, ૩, | કર્તા, કર્મ,કરણ, સંપ્રદાન, અપાઇનું ૩૮૭ દાન, અધિકરણ ૧૪૦ કાન્તિગુણ ૪૭૧ કારકમીમાંસા ૧૩૯ કાન્હડદે પ્રબંધ ૨૯, ૩૮ કારકવિભક્તિ ૧૩૯ –ઉદાહરણું કાર્યાવસ્થા ૪૯૩ -પ્રથમા વિભક્તિ ૧૨૮ -વિભાગ –અપ્રત્યય દ્વિતીયા ૧૨૮, ૧૫૨ આરંભ, ચંદન, પ્રાજ્યાશા, નિ-તૃતીયાના ““ઇ ૧૩૧ યતાપ્તિ, ફલાગમ -પંચમી હંત', તુ' ૧૩૩ કાળ –ષણીના “સ, હું, ‘તણું, ચા, -લક્ષણ ૨૨૧ ક, “ર, લા', ', ણ” | -વિભાગ ૨૨૧ ૧૩૬-૩૭ -મહાભાષ્યકારે આપેલો અર્થ બેવડા પ્રત્યય હર ૧૩૭ ક્રિયાત્મક ૨૩૨ -સપ્તમી છે, “છે ૧૩૮ કાવ્ય –અમ્યું, “ક્સિી’, ‘કિસ્યું, “અસિલ” | -લક્ષણ ૪૬૧ જસિવું, “તસિક, તિસ્ય', ભિન્ન સતેનુંતારતમ્ય–ગદ્યને પત્ર એયું, “જિસિ’ ‘તિસિ” ૧૯૬ કાવ્યનું શરીર, આત્મા રસ ૪૬૨ -અવ્યયભૂત કૃદન્તને પ્રયાગ ૨૨૦ અર્થચમત્કૃતિ પ્રધાન, શબ્દચમત્કૃતિ -પાડેવા, “કરવા” ૨૨૦ ગૌણ ૪૬૨ Page #551 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી પ૨૯ -સાહિત્યનું ઉત્તમ અંગ, પ્રસાદ | કર્તવાચક–નાર, કાર ૩૩૦ - આવશ્યક ૪૬૩ વિશેષણ બનાવનાર–આઉ, આળ, –પ્રકાર ૪૭૫–૭૬ ઉ, વગેરે ૩૩૦ –વનિને ચિત્ર-શબ્દચિત્ર, અર્થચિત્ર અરબી પ્રત્યય ૩૩૦-૩૪ -દૃશ્ય ને શ્રવ્ય કુદરત -લક્ષણ ૨૧૩-૧૪ –અર્થ ૨૫૩ –પ્રકાર કુડવક ૪૯૫ મૂળ ને સાધિત ધાતુ પરથી ૨૧૪ કુંડળીએ ૫૦૧ –પ્રયોગ ૨૧૪-૧૫ કુમારપાલચરિત ૨૧૬ ઘુ અપ. કુલક ૪૯૪ -કેથ (.ગુ.), કેળાં, કેથી ૧૯૭ કુવલયાનન્દ ૪૮૭ કેમ ૨૬૧ -સં. થમ્ -પ્રાથમિક પ્રત્યય ૨૧૩ –અપ. જિન-મ-લિંવત-વિ-કેમ –મત્યો -જૂ. ગુ. કેમ, કિં સંસ્કૃત | કેલ્ટિક કર્તવાચક–7, બ, રન, | ' –ભાષાઓ ૧૭ * - બ ૩૧૯-૨૧ ભાવવાચક-તિ, મન, મ, યા, મા, કેવળપયોગી ૨૬૫ -પ્રકાર ૨૬૫ ૧ ૩૨૧-૨૩ કરણર્થક-સન, 2 ૩૨૩ શેકવાચક, વગેરે કેવ-વીવું વિશેષણ બનાવનાર વર્ત કૃદન્ત-માન, ૩૨૪ –એ વડે જાતિ નક્કી કરવાને ભૂતકૃદન્ત ત ૩૨૪ પ્રચાર ૧૦૬ પરીક્ષભૂતકૃદન્ત વ-વાન ૩૨૫ | વિ-દો-૨ અ૫. વિધ્યર્થક-સા, ય, બની ૩૨૬, -સં. શ્રીકૃર ૧૯૭ શીલાર્થક-રૂor, આદુ, વગેરે ૩૨૬ કંશિકી વૃત્તિ ૪૭૨ -૩, ૩૨, વગેરે ૩૨૭–૮ કેડી–કુંડી તદ્દભવપ્રત્ય -હિમાં શોરી-શોદી ૧૫ ભાવવાચક–અણુ, આવ, આમણા, | કેણુ આવટ, વગેરે ૩૨૮-૩૦ –અપ. વાવ ૧૭૩ ૧૮ Page #552 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ -પ્રાચીન રાજસ્થાનીમાં “કવણ” | -વૈયાકરણ ૯૩, ૩૯૯ ક€ણ, “કણું, “કૂણુ, “કુણું ૧૭૩ | ક્રિયાવાચક -હિં માં જૌન ૧૭૪ -નામ ૯૮ –પં.માં સૌણ ૧૭૪ ક્રિયાવિશેષણ અવ્યય ૨૫૮ -મામાં જવળ (કવિતામાં) ૧૭૪ –પ્રકાર -અંગમાં છે. ૧૬૪ કાળવાચક ૨૫૮-૫૯ –ા, ગુ.માં “કઉણ” “કુણું ૧૭૪ સ્થળવાચક ૨૫૯ - -અનિશ્ચિત સર્વનામ તરીકે ૧૭૫ રીતિવાચક ૨૫૯ કેમલ વૃત્તિ ૪૭૧ હેતુવાચક ૨૫૯ કસ ૪૨૦ નિષેધવાચક ૨૫૯ કયારે ૨૫૯ પરિમાણવાચક ૨૫૯ –વ્યુત્પત્તિ ૨૫૯ ક્રિયાવિશેષણ ને નામયોગી ૨૬૨ -૩ વારે-કેવારે’નું સંક્ષિપ્ત રૂ૫ | ક્રિયાસૌર્ય ૧૪૦ ૨૫૯-૬૦ ક્લિષ્ટતા – ગુ. કવારઈ, ‘કિવાર ૨૬૦ –મ. વેગાં ૨૬૦ ખ ખંડકાવ્ય ૪૯૪-૯૫ સુત્ર-શુ કે જમાત-મ-કહાંક ગ ક્યાં ૨૬૦ ગઝલ ૪૯૯ -જૂ, ગુ. “કિહાં, કથ૭ ૨૬૦ ગણું ૪૭ ક્યિા ૧૯૭ ગદ્ય ૪૬૫, ૪૯૪ -લક્ષણ ૧૯૮ ગીતિ ૫૦૦ -વિભાગ– ગુજરાત સાધ્યરૂપ, સિદ્ધરૂપ ૧૯૭ -દીક્ષિતનું વિવરણ ૧૯૮-૯ –પ્રાચીન ગુજરાત ૨૦ -ભિન્ન પ્રજાએ ૨૨, –અકર્મક (ફળ ને વ્યાપાર એકજ –નામ કયારે પડ્યું ને કયારે આશ્રયમાં) ૨૦૦ સ્થાપિત થયું ૨૦-૨૧ - સકર્મક (ફળ ને વ્યાપાર ભિન્ન | | ગુજરાતી આશ્રયમાં) ૨૦૦ હિંદીનું જૂનું પ્રાન્તિક સ્વરૂ૫ ૨૧ દિયા કે ક્વિાર્થ૦) પ્રધાનવાદી –ભાષાની સીમા ૨૧, ૨૨ ક્રિયાપદ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ ગેર વર્ણક્રમાનુસારી સૂચી -સાથે જયપુરી ને માળવીને ગુજરાતી ભાષાને ઈતિહાસ” સંબંધ ૨૨ –ત્રજલાલકૃત ૪૯ -બોલનારની સંખ્યા ૨૩ . ગુજજર ૨૦, ૨૪ -કયાં બોલાય છે ? ૨૩, ૩૪૦ ગુણ -એમાં વિદેશીય શબ્દ –રસના ધર્મ ૪૬૮ ફારસી, અરબી, પોર્ટુગીઝ, –પ્રકાર ૪૬૯ અંગ્રેજી ૨૮ માધુર્ય, ઓજસ્, પ્રસાદનાં -શોરસેની પ્રાકૃત કે વ્યંજક ૪૬૯ અપભ્રંશમાંથી ઉદભવી છે. ૨૯ | વર્ણ, સમાસ, ને રચના -રાજસ્થાની ભાષા સાથે નિકટનો | -ગુણ ને અલંકારને ભેદ ૪૭૦ સંબંધ ૩૪૦ ગુણવાચક વિશેષણ ૧૮૦ -હિંદી ભાષાની બોલી ૩૪૦ ગુરરેખા ૪૧૯-૨૦ -પ્રાતિક બેલીઓ ૩૪૦ ગુર્જરત્રા ૧૯, ૨૦ -જૂની ગુજરાતી (પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની) ૩૪૦ | અર્થ ૨૫૬-૫૭ -મારવાડી ને જેપુરી સાથે ગોહિલબિદાવલી ૪૫ સંબંધ ૩૪૧ ગૌડી રીતિ ૪૭૧ સ્વરેના ફેરફાર ૩૪૪-૫૧ ગણ પદ અસંયુક્ત વ્યંજન -વિભાગ ૯૨ ફેરફાર ૩૫૧-૫૭ ઉપસર્ગ, નિપાત ૯૨ -વ્યંજનેને લોપ ૩૫૭-૬૦ | ‘ૌતમરાસ' ૩૫ -અન્તઃસ્થના ફેરફાર ૩૬૦-૬૧ | ઋકસસ ૧૬ –મહાપ્રાણોને ફેરફાર ૩૬૧–૧૪ ગ્રામ્યતા –અલ્પપ્રાણ મહાપ્રાણુ ૩૬૪ -દેષ ૪૬૭ –અનુસ્વારને ઉમેરે ૩૬૪ (ડો)ગ્રીઅર્સન ૧૭૦ –વર્ણવ્યત્યાસ ૩૬૫ ગ્રીક -પરચુરણ ફેરફાર ૩૬૫ –ભાષા ૧૮ -સંયુક્ત વ્યંજનના ફેરફાર ૩૬૫-૭૨ -નિર્બળ સંગ ૩૭૨-૭૪ –અર્વાચીન તદ્દભવ ૩૭૪ -સં. ઘન; હિં. ઘન; ૫ ઘળા ૧૫ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ યાષ ૬૭,૬૮ ચતુર્થી વિભક્તિ –પ્રાકૃતમાં એને સ્થળે ષષ્ઠી ૧૨૬, ૧૩૦ –ને' પ્રત્યય (છઠ્ઠીને ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સાતમીના પ્રત્યય લગાડ વાથી), ગુ., પં., રાજમાં ૧૩૦ –ને', ‘નૈ’ રાજસ્થાનીમાં ૧૩૦ --તે' માળવીમાં ૧૩૦ બૈ’ જયપુરી, મારવાડી, મેવાટીમાં ૧૩૦ અર્થ સંપ્રદાન, તાદર્થ્ય, પ્રમાણુ; કર્તા ૧૫૬-૫૭ રુમ્યર્થક ધાતુને યાગે ૧૫૬ ષષ્ટીના (સંબંધના) અર્થમાં ૧૫૬ ચન્દ્રહાસ-આખ્યાન’ ૧૬૩, ૧૭૫ ચપલાતિશયેાતિ ૪૮૭ ૨૫ ૪૫ ચરણાકુલ ૪૯૮-૯૯ ચાવડા ૨૦ ચિરસ્ -અર્થ ૨૫૩ ચૂલિકાપૈશાચી ૨૬, ૩૭૯ ચુતસંસ્કૃતિ -દોષ ૪૬૭ ચાપાઈ ૪૯૭–૯૮ ૭૬ ૪૯૫ ' -પ્રકાર: વૃત્ત, જાતિ ૪૯૬ છુપા ૪૯૮ છે વ્યુત્પત્તિ ૨૩૫-૩૬ —જૂગુ.માં ‘અઈ”, ‘અઇિ’, ‘અ’િ, ‘છિ’, ‘છિં', હૈં', ‘અર્થે’ ૨૩૫ जइसु -સં. ચાદશઃ ૧૯૬ જ્જૂ, ગુ. ‘જિસ', ‘જિ– સિક’, ‘જિસ્યઙ’, ‘— સિ’, ‘જિસિ’, ‘નસ્યુ', ‘જેસા’ ૧૯૬ + જગન્નાથ ૪૯ ‘જયાનન્તકેવળી’ ૫૧ જરથ્રુસ્ત ૧૬ જોટે ૨૪ જાતિ વસ્તુના પ્રાણપ્રદ ધર્મ ૭૨,૯૫,૯૬ –સત્ય ભાગ ૭૩, ૯૮ —જાતિપક્ષ છર –જાતિવાચક નામ ૯૫, ૯૬ જાતિ નર, નારી, ને નાન્યતર ૧૦૦ -ત્રણે જાતિ ગુ. ને મ.માં ૧૦૦ નર, નારી ર્સિ, પં., ને હિં,માં ૧૦૦ –જાતિના અભાવ છં. ને ઉ.માં ૧૦૦ વિષે સામાન્ય નિયમ ૧૦૦-૧૦૧, ૧૧૩ Page #555 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી ૫૩૩ –અપવાદ ૧૧૩, ૧૧૪, ૧૧૫ હાથોહાથઈ, ખંડેખંડિ દિસે-નિર્જીવ પદાર્થને ગુણેના આ- દિસિ, વારેવાર, માંહે રેપથી જાતિને નિર્ણય ૧૦૧ માંહઈ ૧૭૮ –અંગ્રેજી ને કાનડીમાં નિયમ ૧૦૧ નમુના –છન્દનો પ્રકાર ૪૯૬ . સ. ૧૩મા સૈકાના ૩૫ જાતિ અને ગુણ ૯૮ ઇ. સ. ૧૪મા સૈકાના જાતિવિચાર ૯૯ ૩૫, ૩૬-૩૮ જામ (જ. ગુ.) ૨૬૦ ઇ. સ. ૧૫મા સૈકાના – સં. રાવત ૨૬૦ ૩૮, ૩૯-૪૪,૪૫ -અપ. ગs, ગામ, ગામ ૨૬ ૦ | ઇ. સ. ૧૬મા સૈકાના ૪૬, ૪૯ જિનહર્ષજી ૫૧ ઇ. સ. ૧૬મા સૈકાના ખતે ૪૭–૪૯ જિસિ ૧૬ જૂની ગુજરાતી ઈ. સ.૧૬માને ૧૭મા સૈકાના૪૭ ઈ. સ. ૧૭મા સૈકાના ૫૦, ૫૧ –દાખલા પ્રથમા વિભક્તિના ૧૨૮ ઇ. સ. ૧૯મા સૈકાના ૫૧ –અને હાલની ગુજરાતીમાં અપ્રત્યય દ્વિતીયાના ૧૨૮ સપ્રત્યય દ્વિતીયાના ૧૨૯ જાતિના ફેરફાર ને શબ્દવ્યત્યયના દાખલા ૫૬ તા૩, ૧૩ના ૧૨૯-૩૦ –માં સ્વરે સાથે લખવાને નઈના ૧૩૦ પ્રચાર વિશેષ ૩૮૭ તૃતીયાના ૧૩૧-૩૨ અઈ', “અ”, પાછળથી ચતુથીના ૧૩૨ એ, એ, ‘ઈ’, “ઉ” ૩૮૭ પંચમીના ૧૩૨-૩૪ -સપ્તમીના “ઈને “એ” ૩૮૭ ષષ્ઠીના ૧૩૬-૩૭ –“ઈ, “ઉ”, નકામાને પ્રચાર ૩૮૭ સપ્તમીના ૧૩૮ –ને ,ને ૬ ૩૮–૮૮ સતિસમીની રચના સંસ્કૃત જેવી ૧૬૧ || -પ્રા.માં પં. પ્ર. એ. વ. પં. પ્ર. ઓલિવું, “પઈલ” ૧૭૦ બ. વ. જે ૧૭૧ જુ’, ‘જં', “સુ”, “ત', “જિર્ણ, –અપમાં છું. પ્ર. એ. વ. ગુ, ને જિહાંઈ, ૧૭૧ બ. વ. કે નપું; એ. વ. નં ૧૭૧ જેહ, તેહે'જે', તે એહ૧૭૨ -૧, ગુ.માં “જુ, “જ' ૧૭૧ - Page #556 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જેહ, તેહ (હકાર “એહને અનુ- – સં. ય, અપ. વેધુ ૨૧૦ સારે, અપ.માં યાર, તાદૃશને –વ્યુત્પત્તિ યસ્માતુ-ઝભ્યોબદલે), જે, તે’ ૧૭૨. જહાં–જો–જ્યાં ૨૬૦ -હિં, મ, ૫, સિ.માં નો ૧૭૧ -જ, ગુ. “જિહાં ૨૬૦ જેમ –. વા; અપ. નેસ-નિમ ૨૬. -વ્યુત્પત્તિ-વ-વ-જેમ ૨૬૧ ઝન્ટ–અવેસ્તા ૧૬ –જા, ગુ.માં “જિમ, “જિ ૨૨૧ ઝુલણુ ૫૦૦ -જો–સં. વાતૃ ૧૯૭ (૩) ટેસિટેરિ ૨૨, ૧૩૦, ૧૩૩, -અપ. બ્લ્યુ ૧૯૭ ૧૩૫, ૧૬૩, ૧૭૦, ૧૭૭, ૧૯૪, –ા, ગુ. જેથ€” ૧૯૭ ૨૦૪, ૨૧૭, ૨૧૮, ૨૨૪, ૨૩૬, જનરાસા ૩૦, ૩૧, ૪૯ ૨૬૩ જોઈએ ટૉનિક ૧૭ –અપૂર્ણ ક્રિયાપદ ૨૦૩ –ભાષાઓ ૧૭ –વ્યુત્પત્તિ ૨૦૪ લો જર્મન-અંગ્રેજી, ડચ, ફલેમિશ -મરાઠીમાં વૃદ્ધિને ૨૦૪ હાઇ જર્મન-જર્મન ન્ડિ નેવિઅનઆઇલૅન્ડિક, સ્વી -નિયમનું બીજ, ઉચ્ચારને આધારે ડિશ, ડેનિશ, નૉવનિઅન કે વ્યુત્પત્તિને આધારે ૪૪૫-૪૬ | ટ્રેન્ચ ૮૩ -નિયમ માટે લક્ષ રાખવાની બાબતો ૪૫૦ ડ્રાઈડન ૪૭૩ -ના નિયમે ૪૫૦-૪૬૧ જ્યારે -વ્યુત્પત્તિ ૨૫૯ -સં. તાર: ૧૯૬ -ચત્ર વારે-જે વારેનું સંક્ષિપ્ત રૂ૫ -જા, ગુ. “તિસિ', અતિસહ, ૨૫૯-૬૦ તિસ્ય', “તિસ્યુ -જા. ગુ. “જવારઈ, “જિવાઈ ૨૬૦ તસિહ, “તસ્યુ ૧૬ –મ. જો ૨૬૦ તપુરુષ જ્યાં -અદાર ૫૮ જોડણી Page #557 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી ૫૩૫ -લક્ષણ ૨૮૪ -પ્રકાર દ્વિતીયાતપુરુષ ૨૮૪ તૃતીયાતપુરુષ ૨૮૪-૮૫ ચતુથીતપુરુષ ૨૮૫ પંચમીતપુરુષ ૨૮૫ પછીતપુરુષ ૨૮૫-૮૬ સપ્તમીતપુરુષ ૨૮૬ એકદેશી-અવયવી ૨૮૬ ઉપપદ ૨૮૬-૮૭ કર્મધારય ૨૮૭–૮૯ દ્વિગુ ૨૮૯-૯૦ તત્સમ શબ્દ ૨૩ -પ્રમાણ ૨૪ કારણ ૨૪ -ના લિંગના નિયમ ૧૦૬ -તદ્ધિતાન ને કૃદન્તના લિંગના નિ યમ ૧૦૭૦૮ -ના દોષની યાદી ૪૨૬–૩૫ -ફારસી અરબી શબ્દની યાદી ૪૩૬-૪૧ તદ્ધિત દ્વતીયિક પ્રત્યય ૨૧૩ –લક્ષણ ૩૦૦ --વિભાગ ૧. અપત્યાWવાચક બ, , ઇય, ય, ર, ૩૫ ૩૦૦-૦૧ ૨. સમૂહવાચક–ત્તા ૩૦૧ ૩. તેનું અધ્યયન કરે છે–એ અર્થમાં– , , મા. ૩૦૨ ૪ “ત્યાં થયેલું એ અર્થમાં-૫, ય, , ય, , નિ, ૩૦૨-૦૪ વિવિધ અર્થમાં ૩૦૩ બે જાતના ૩૦૩ ૫. તેનું આ’ એ અર્થમાં-અ, લ, य ३०४ ૬. વિકારવાચક-મી, ૩૦૪ ૭. તેને વિષે સાધુ એ અર્થમાં य, एय ३०४ ૮. તેથી દૂર નહિરએ અર્થમાં ૩૦૪ ૯. ભાવવાચક–૩, તા, મન, બ, ય, હું ૩૦૫ ૧૦. ઉત્કર્ષવાચક-સ, તમ, ય, પુષ્ટ ૩૦૫-૦૬ ૧૧. સ્વામિત્વવાચક–મન્ડ, ઇન્, સૂન વિ, બા, વગેરે ૩૦૬-૦૭ ૧૨. અભૂતતભાવ ૬ ૩૦૭-૦૮ ૧૩. વચૂનત્તાવાર-૫, બાય ૩૦૮ ૧૪. તેને એ થયું છે એ અર્થમાં ડુત ૩૦૮ ૧૫. પ્રમાણુવાચક-માત્ર ૩૦૮ ૧૬. “તેની પેઠે'-વર ૩૦૮ ૧૭. સ્વાથિક-ય, , , તા, મ ૩૦૮-૦૯ ૧૮. તે વહન કરે છે એ અર્થમાં -૧, પથ ૩૦૯ ૧૯. તેને વિષે કરેલો ગ્રન્થ એ અર્થમાં ય, ઇ ૩૦૯ ૨૦. તેણે કહેલું – ૩૦૯ ૨૧. “તે જેનું પ્રહરણ છે –ા, વ ૩૦૯ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૨૨. ફુવાર્યજ- ૩૦૯ ને તિરસ્કારવાચક . ૨૩ લઘુતાવાચક–, , , , , ૩૧૬ મક, , , તા ૩૧૦ -ફારસી તદ્ધિત પ્રત્યયવા પ્રત્યાયના અનેક અર્થ ૩૧૦ ચા, ઈ, ગી, તી, આ, ગીન, મંદ, પરચુરણ પ્રત્યયો ૩૧૦-૧૧ વર, વાર, આ, ઈ, આના ૩૧૮ વિશેષણ બનાવનાર, વીર, , -અરબી તદ્ધિત પ્રત્યય દીન, વત, વિ, વન, રિ ૩૧૧ –ઈ ૩૧૮-૧૯ અવ્યય બનાવનાર-ત, હા, ઝ, થા, -તુક–ચી ૩૧૮-૧૯ થા, રા: ૩૧૧-૧૨ તદુભવ શબ્દ ૨૪ પૂરકતીય, થ, મ, તપ, બ ૩૧૨ -પ્રાચીન તદુભવ ૨૪, ૩૮૩ સમૂહવાચક ય, તય, વ, બટુ ૩૧૨ | –અર્વાચીન તદુભવ ૨૫, ૩૮૩ સ્વાધિક લ ૩૧૨ –પ્રમાણુ ૨૭ અવ્યયને-૨, ૩, તન, ન, રૂમ, 1 -જાતિના નિયમ ૧૦૯ વગેરે ૩૧૩ -તહૃવ તદ્ધિત પ્રત્યય ૧. ભાવવાચક-આઈ, આસ-શ, પ્રા. તુજે, તુ ૧૬૫ - પણ, પણું, ૫, મ, ઈ, આણ તમે " છું, પ, વટ, આટ, આટે –અમેને સાયે ૧૬૫ એટી ૩૧૩-૧૪ તવર્ગ ને સ ૨. મત્વર્થક-મત, વન, ગાળો. | -ઉચ્ચારની પરીક્ષા ૬૭ વાળે ૩૧૪ તામ જ. ગુ. ૨૬૦ ૩. લધુતાવાચક–ક, ડ, લ, વ, ૨. | – સં. તાવ4; અપ. તા, સામાઈિ, ઉ, ટ, ઈ૩૧૪-૧૬ ताम २९० બેવડા પ્રત્યય તારા-તમારા લઘુતાવાચક ને સ્વાર્થિક પ્રત્યય, -હિં.માં તૈn-તુફા ૧૬૬ સંક્તમાં-૩, ૪, રુવ, રૂ, ચ, | -બંતમાં તો-તોમારતોમાર ૧૬૬ તાતયિક ધાતુ ૨૦૭ બળ, , ૨, તા ૩૧૬ અપભ્રંશમાં– બનાવવાની રીત ૨૦૮ મ, બડ, ૩૪, ૩, ૫, ૬, ૨૩૧૬ | ૮ તાલ ૪૯૬ ગુજરાતીમાં લઘુત્વવાચક તિરસ્ટ પ્રત્ય-સ્વાર્થિક, લઘુતાવાચક, –અર્થ ૨૫૩ Page #559 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી ૫૩૭ તુલસીદાસ ૧૩૪ –અપ.માં તો ૧૭૦ તું રૂપ -. ગુ.માં “સુ, ‘ત ૧૭૦–૭૧ -અપ. તુદું ૧૬૫ હ”, “તે” ૧૭૨ તુક ૪૯૬ તેણું તૃતીયા વિભક્તિ –અશિષ્ટ રૂ૫ ૧૬૩ –ાન પરથી “એ”, “એ ૧૩૦ -. ગુ.માં (વૈતાલપંચવિશી, મ.માં ૬ ૧૩૦ પંચાખ્યાનમાં) ૧૬૩ સર્વનામમાં “એ” ૧૩૦ -ચન્દ્રહાસ-આખ્યાન'માં ૧૬૩ -સાથે બીજા શબ્દની તેમ ૨૬૧ જરૂર ૧૩૦ – સં. તથા ૨૬૧ ગુ.માં કરીને ૧૩૧ –અ૫. તિમ-તેમ ૨૬૧ મ.માં વાહન, વાહૂન ૧૩૧ –વ્યુત્પત્તિ તત--તેમ ૨૬૧ બંડમાં ર ૧૩૧ -જ. ગુ. ‘તિમ’, ‘તિ ૨૬૧ બં.માં તૃતીયાને બદલે , તેદુ- - ૧૯૭ | વાળ, દ્રા ૧૩૧ -સં. તાZ ૧૯૭ ઉ–માં તૃતીયાને બદલે દ્વારા ૧૩૧ | -. ગુ. “તેથુ” ૧૯૭ બેવડે પ્રત્યય –સર્વનામને, -તથા ૧૯૭ પન-ળ પરથી ૧૩૧ તેટક ૫૦૩ -ના અર્થ-કર્તા ને કરણ ૧૫૪ ત્યારે ૨૫૯ રીતિવાચક ૧૫૫ વ્યુત્પત્તિ ૨૫૯ વિકારિ–અંગવાચક ૧૫૫ -સત્ર વાર-તે વારનું સંક્ષિપ્ત રૂ૫ ગમ્યમાન યિાના કરણાર્થે ૧૫૫ | ૨૫૯-૬૦ હેતુવાચક ૧૫૫ –. ગુ. “તવાર, તિવારઈ', ૨૬૦ ફળવાચક ૧૫૫ –મ. તેડ્યાં ૨૬૦ સાથેના અર્થને યોગે ૧૫૫ ત્યાં ૨૬૦ પરિસ્થિતિના અર્થમાં ૧૫૫ • –વ્યુત્પત્તિ ૨૬૦ -તત્ર-તેણુ ૨૬૦ –મ.માં તો ૧૬૯ -તમાકુ-તળ્યાં-તહીં-તાં-ત્યાં ૨૬૦ –હિં, પં., સિં.માં સૌ ૧૬૯ -. ગુ. “તિહા” ૨૬૦ –બં, ઉ.માં સે ૧૬૯ ત્રિવિક્રમ ૨૫, ૨૯ * Page #560 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ર વ્યાકરણ ઉચ્ચાર સરળ કરવા તરફ વલણ ૩૩૯ –વ્યુત્પત્તિ ૨૩૬ -પ્રાપ્ત શબ્દનું સંયુક્ત વ્યંજન લેપી -હિં.માં સાહાટ્યકારક ૨૩૬ પૂર્વ સ્વર દીધે થવાનો નિયમ –ગુ.માં સંયુક્ત ક્રિયાપદ ૨૩૬ ગુ.માં સાર્વત્રિક, હિંમાં ઘણે ભાગે, પં.માં જોડાક્ષર કાયમ ૩૪૧ દડી ૩, ૨૬, ૪૭૨ -હિના છે, મો ગુ.માં એ, એ દરાય ૧૬ ૩૪૨ દર્શક સર્વનામ ૧૬૭ -હિંમાં , ગુ.માં “અ” ૩૪૨ –પ્રત્યક્ષપદાર્થવાચક–આ, એ, –ગુ.માં નપું; હિંમાં નથી ૩૪૨ પેલું ૧૬૭. –વર્ત કાળને અર્થ બદલાયાથી છ -પક્ષપદાર્થવાચક–તે ૧૬૭ કે “હેરનાં રૂપની જરૂર ઉક, બં. –સમીપના અર્થમાં “એ ૧૬૭ સિવાય બધી દેશી ભાષામાં ૩૪૨ -સમીપતરના અર્થમાં આ ૧૬૭ | ગુર્સિ, ૫, હિંમાં આજ્ઞાર્થ નથી; -દૂરના અર્થમાં પિલું ૧૬૭ મ, ઉ, બંડમાં છે. ૩૪૨ -વિકારક-એલ્યો, પેલો” ૧૬૭ -ગુ. ને વ્રજભાષામાં ભવિષ્યકાળ -એકવચનનાં રૂ૫ બહુવચનના અર્થમાં ૧૬૮ -ગુ, સિં, પં.માં વર્તકાળનાં રૂપ દિવા અ૫. પરથી ૩૪૨ - –અર્થ ૨૫૩ -ગુ.માં અપ. જે ભવિષ્યકાળ દુ–દુરુ અથે-૨૫૧ અવ્યયકૃદન્ત સુમન ન લપા, દુષ્ટાન્ત ૪૮૩-૮૪ “ઈના રૂપમાં ગુ, સિં, પં. -સાધચ્ચે ૪૮૩-૮૪ રાજ.માં ૩૪૨ –વૈધર્મે ૪૮૪ -મુખ્ય વિકાર ૩૮૩ દેવસુંદર ૨૯, ૩૬ -પ્રાપ્ત કરતાં સંયુક્ત વ્યંજનના દેશી નામમાલા” ૨૫ વિકાર વિશેષ ૩૮૩ દેશી ભાષા -ગુ,હિં, બં, મનમાં એક વ્યંજનને -એમાં અન્ય ભાષાના શબ્દો ૩૩૭ લપ ને પૂર્વ સ્વર દીધું ૩૮૩ -સંસ્કૃતના જોડાક્ષરે કાઢી નાખી ! –સિં.માં એક વ્યંજનને લેપ, પણ ૩૪૨ ૩૪૨ Page #561 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી પ૩૯ પૂર્વ સ્વર દીર્ધ નહિ ૩૮૩ | કર્મધારયને પેટા પ્રકાર ૨૮૯ –પં.માં જોડાક્ષર કાયમ ૩૮૩ -સમાહારદ્વિગુ ૨૮૯-૯૦ દાખલાનું કોષ્ટક ૩૮૪ દ્વિતીયા વિભક્તિ –પ્રત્યયોમાં વિકાર ૩૮૫ -પ્રત્યય અને ૧૨૯ . –ગણના વિકાર ૩૮૫ –મ.માં ઇ (પ્રાચીન ગુનિ-કાળ) -કાળ અને અર્થના વિકાર ૩૮૫-૮૬ –નેપાળીમાં કા દેશ્ય (દશજ) ૨૫ -હિં માં ૪-૪; એની સાથે સંબદ્ધ –આહ્ય પ્રદેશની ભાષામાં દેશ્ય | –પં.માં નુ ૧૨૯ શબ્દો ૩૩૭ -છઠ્ઠીના પ્રત્યયને સાતમીને પ્રત્યય દેશ્ય (નૃત્ય) ૪૯૪ લગાડવાથી ગુ, પ૦, રાજદેધક ૫૦૩ માં ૧૩૦ -ના અર્થદોષ અનભિહિત કર્મ ૧૫૧–૫૨ લક્ષણ, મુખ્ય અર્થને, રસ કે ભાવને પ્રધાન કર્મ ને ગણું કર્મ ૧૫૩ અપકર્ષ કરનાર ૪૬૬ અત્યન્તસંયોગ ૧૫૪ –પ્રકાર:– ગત્યર્થકને યોગે ૧૫૪ નિત્ય, અનિત્ય, શબ્દદેષ, અર્થ-વિરક્ત શબ્દ દેષ, રસદેષ ૪૬૭ -પૂર્ણપણને, દરેકને, વારંવાર થવાદેહરેદેહો ૪૯૮ ને, કે અતિશયને અર્થ ૩૮૯-૯૪ દ્રવ્યવાચક નામ ૯૭ -જુદાં જુદાં પદેમાં મીમાં પણ -જથાને ને અનિશ્ચિતતાને અર્થ ૯૭ Aતતાની અર્થ ૯૭] ૩૮૯-૯૪ દ્રાક્ષાપાક ૪૭૩ -અનુકરણવાચક ૩૯૩ કૂતવિલંબિત ૫૦૩ -પર્યાયશબ્દથી દ્વિરુક્તિ ૩૯૪ કદ્ધ સમાસ ૨૮૨ Àષ્ય કર્મ ૧૪૩ –લક્ષણ ૨૮૨ હૈતીયિક ધાતુ ૨૦૭ –પ્રકાર-ઇતરેતર ને સમાહાર ૨૮૨-૮૩ -કમ ૨૮૩ –ભાષામાત્રમાં મૂળ ૯૨ .. –દેવતાદ્વન્દ ૨૮૩-૮૪ –અર્થ-ફળ ને વ્યાપાર ૨૦૦ -એકશેષ ૨૮૪ -લક્ષણ ૨૦૪ દ્વિગુ સમાસ ૨૮–૯૦ –સંખ્યા ૨૦૪ ધાતુ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ –પાશ્ચાત્ય મત ૨૦૪-૦૫ | “નવતત્વ બાલાવબોધ ૪૯ –વિભાગ નવલરામ ૩૧, ૪૪ પ્રાથમિક, હૈતીયિક, વાર્તાયિક ના ૨૦૫-૦૬ –અર્થ ૨૫૬ -વિકરણ સહિત ૨૦૬ નાકર ૨૯ –મૂળ ને સાધિત ૨૦૬-૦૭ : નાટક ૪૯૨ ધિફ નાટ ૪૯૪ અર્થ ૨૫૪ નાદ ૬૭–૬૮ ધીરે ૪૯, ૩૫૦ નાના ધ્રુવાખ્યાન અર્થ ૨૫૪ – તુલસીકૃત ૩૧૫ નામ દવનિ વ્યુત્પત્તિ ૯૨ -ભાષાનું મૂળ ૪ વાસ્કનું લક્ષણ-સર્વપ્રધાન ૯૨) -લક્ષણ ૬૧ –લક્ષણ ને વ્યુત્પત્તિ ૯૪ ફેટ ૭૦-૭૧ -પ્રકાર સંજ્ઞાવાચક, જાતિવાચક, ભાવવાચક ૯૫ –અર્થ ૨૫૫ –નામમાત્ર ધાતુજન્ય ૯૨ નક્તમ નામધાતુ ૨૧૧ . –અર્થ ૨૫૫ નામ પરથી ૨૧૨ નન્તપુરુષ ૨૯૦ વિશેષણ પરથી ૨૧૨ નથી –મ.માં ૨૧૨ –વ્યુત્પત્તિ ૨૩૫ -સંસ્કૃત ભૂતકૃદન્ત પરથી ૨૧૨ નમસ્ નામયેગી ને વિભક્તિ ૨૬૨ –અર્થ ૨૫૫ -દ્વિતીયાર્થક ] નરસિંહ મહેતા ૨૯,૩૧ -તૃતીયાર્થક નર્મદ ૪૫૮, ૪૬૦ -ચતુર્થ્યર્થક ૨૬૨ નળદમયન્તી ૪૯ -પંચમ્યર્થક ! ‘નળાખ્યાન સમસ્યર્થક 1 -ભાલણનું ૩૧ નામિકી વિભક્તિ ૧૩૯ Page #563 -------------------------------------------------------------------------- ________________ નિ. વર્ણક્રમાનુસારી સૂચી ૫૪૧ નાયક ૪૯૨-૯૩ -એ.માં દહીત ૧૩૨ -પ્રકારઃ-ધીરેદાર, ધીરેદત, ધીર- –અપમાં ફોન્સર ૧૩ર. લલિત, ધીરપ્રશાન્ત ૪૯૨-૯૩ -હૂંતુ, “હુંત, ‘તલ, થલ “હુંતી, નાયિકા ૪૯૨ હૂતઉ, થક, તુ,” “ીજાના નારદશિક્ષા ૬૧ પ્રત્યયે ૧૩૩-૩૪ નારાએ ૫૦૪ -હિં.માં જૂના પ્રત્યયસે, તે, થી ૧૩૩ નારિયેલ પાક ૪૭૩ -પં.માં તે ૧૩૩ -ના અર્થ –અર્થ ૨૫૨ અપાદાન ૧૫૭ નિત્યસમાસ ૨૯૬ હેતુવાચક, મર્યાદાવાચક, નિદર્શન ૪૮૭-૮૮ કર્તા ને કરણના અર્થમાં ૧૫૮ નિપાત અન્યાદિને યોગે ૧૫૮ -નિર્વચન ૨૪૮ “પંચાખ્યાન” ૧૬૩, ૧૬૫, ૨૨૦, ૨૬૩ –પાદપૂરક ૨૪૮ પડિહાર (પ્રતિહાર) ૨૧ નિપાત અને ઉપસર્ગ ૨૪૮ પતંજલિ (ભાષ્યકાર) ૧૦૦, ૨૭૦ પતાકા ૪૯૨ નિ–નિર પદ ૭૦, ૯૦ -અર્થ ૨૫૧ નિર્ધારણ સપ્તમી ૧૬૦ -ચાર–નામ, આખ્યાત, ઉપસર્ગ નિપાત ૬૦ નિર્વત્યે કર્મ ૧૪૩ -વ્યયી (નામ ને આખ્યાત) ને નિશ્ચિત સંખ્યાવાચક ૧૮૦ અવ્યયી (અવ્યય) ૯૪ નૃત્ય ૪૯૪ –ને અર્થ વચ્ચે એકતાને સંબંધ ૭૧ -વિન્યાસ અર્થ ૨૫૪ નિયમે, અપવાદ, સામાન્ય સુ ચના ૩૯૫–૯૭ પંચમી વિભક્તિ વિભાગ -પ્રત્યય થી’ની વ્યુત્પત્તિ ૧૩૨ | મૉરિસ્કૃત ૯૪ -હિં.માં સે (જૂનું રૂ૫ તો) સં. યાસ્કે કરેલા ૨૪૮ સમિ પરથી ૧૩૨ પ્રાતિશાખ્યોમાં ૨૪૮ –-સિં.માં સાં-હૈં, ગુ.માં શું' પ્રધાનપદ-નામ ને આખ્યાત ૯૨ “શે એની સાથે સંબદ્ધ ૧૩૨ ગૌણ પદ-ઉપસર્ગ, નિપાત ૯૨ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પાનાભ ર૯,૩૮ –ના ગુણ છે ૬૮–૯ પદ્માવતી ૧૩૫ પાણિનિ ૬૨, ૬૫, ૬૬, ૬૮, ૧૦૦, પદ્ય ૪૬૧, ૪૯૪ ૧૩૯, ૧૪૦, વગેરે પરસ્પર ૧૭૮ પાણિનીય શિક્ષા ૬૧ પરસ્પરોપમા ૪૭૯ પાદાકુલમ ૫૦૬ પરા પારસ્કરાદિ –અર્થ ૨૫૦ -સમાસમાં ૨૯૬ પરિ પાલી –અર્થ ૨૫ર -સંતનું પ્રાચીનમાં પ્રાચીન ભ્રષ્ટ પરિકર રૂ૫ ૩૩૬ –અલકાર ૧૮૫ –ૌદ્ધોની પવિત્ર ભાષા ૩૩૬,૩૪૩ પરિમાણવાચક વિશેષણ ૧૮૮ - શુદ્ધ સંસ્કૃત શબ્દ ૩૪૩ –એટલું', એવડું ૧લ્પ –માં થયેલા વિકાર ૩૪૩ -અપ૦માં પત્ત-વહુ-તુલુ-વહુ, –માં અશોકના શિલાલેખ ૩૭૬ વગેરે ૧૫ -ખાસ વિકાર ૩૭૯ પરિસંખ્યા ૪૮૨-૮૩ પુનર પષવૃત્તિ ૪૭૧ –અર્થ ૨૫૫ પશ્ચાત પુનરુક્તિ અર્થ ૨૫૪ -દોષ ૪૬૭ પશ્ચિમ હિંદી પુન:પ્રેરક ૨૮ -પ્રાન્તિક બેલીઓ-બુંદેલી, વ્રજ- | પુરસ ભાષા, કનેજી, હિંદુસ્તાની ૩૩૮– –અર્થ ૨૫૪ હિંદી (સંસ્કૃત શબ્દની બનેલી પુરા હિંદુસ્તાની), ઉર્દુ (ફારસી શબ્દોથી –અર્થ ૨૫૪ પરિપૂર્ણ હિંદુસ્તાની) ૩૩૮ પુરુષ પાક -પહેલે, બીજે, ત્રીજો -રસાસ્વાદને અમુક પ્રકાર ૪૭૧, –ઉત્તમ, મધ્યમ, પ્રથમ ૧૬૩ ૪૭૩-૭૪ . -વાચક પ્રત્યય (સંસ્કૃત) ૨૨૨, ૨૩૭ પાંચાલી રીતિ ૪૭૨ –વાચક સર્વનામ ૧૬૩-૬૭ પાઠક પુ Page #565 -------------------------------------------------------------------------- ________________ -ભાષા ૧૭ પુષ્પિતાગ્રા ૫૦૫ પૂર્ણવિરામ ૪૧૪-૧૬ પૂર્વગ ૨૪૮-૪૯ ને ઉપસર્ગના ભેદ ૨૪૯ -સંસ્કૃત ૨૫૩-૫૫ -ફારસી અને અરખી ૨૫૬-૫૮ –ફારસી ને અરખી પૂર્વગાથી સમાસ ૨૫૭-૫૮ પૂર્વ હિંદી પૃથક્ અર્થ ૨૫૪ પૃષાદરાદ્વિ સમાસ ૨૯૬ પેરેડાઇસ લૉસ્ટ ૪૭૩ –પ્રાન્તિક ખાલી-અવધી ૩૩૮ મ વર્ણક્રમાનુસારી સૂચી પેહેલ્લી ૧૬ પૈશાચી ૨૬,૩૭૯ ક્યાં ખાલાતી? શા માટે એ નામ પડ્યું? ૨૬ ~માં ના જૂ થતા નથી ૩૮૦ પોર્ટુગીઝ શબ્દો ૨૮ -અર્થ ૨૪૯-૫૦ પ્રકરણ ૪૯૨ પ્રરી ૪૯૨ પ્રકારવાચક વિશેષણુ ૧૮૮ પ્રતિ -અર્થ ૨૫૨ પ્રતિભા ૪૬૪ પ્રતીતિવિલમ્બ ૪૪૨-૪૪૫ પ્રતીપ ૪૭૯-૮૦ પ્રથમા વિભક્તિ ગુજરાતી ને મારવાડીમાં ‘આ’ –અપ.માં ‘ઉ’ (પું.), ‘” (નપું.) —જ્જૂ, ગુ.માં પ્રત્યય નથી; કે ‘ઉ', * ૧૨૭–૨૮ ના અર્થ પ્રાતિપટ્ટિકાર્થ (નામાર્થ, નિર્દેશાર્થ, અભિહિત કર્તા કે અભિહિત કર્મ), સંખાધનાથે ૧૫૦ -વિધેયવાચક ૧૫૧ -પરમાણુવાચક ૧૫૧ પ્રથમાન્તાર્થપ્રધાનવાદી (નૈયાયિક) ૯૩ પ્રથમાન્તાવિશેષ્યવાદી ( તૈયાયિક ) ૩૯૯ પ્રધાનપદ નામ, આખ્યાત ૯૨ પ્રમન્ય ૫૪૩ લક્ષણ ૪૬૧ -પ્રકારઃ—ગલ, પધ, મિશ્ર ૪૬૧ પ્રયત્ન –આભ્યન્તર ને બાહ્ય ૬૨, ૬૩, ૬૬ -આભ્યન્તરના વિભાગ–સ્પૃષ્ટ, ઈષ ત્કૃષ્ટ, સંવૃત, વિદ્યુત ૬૬ –બાહ્યના વિભાગ–વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ધેાષ, અધેાષ, અલ્પમાણુ, મહાપ્રાણ,ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત ૬૭ પ્રયાગ -વિવરણ, વ્યુત્પત્તિને આધારે ર૩૭ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -કર્તરિ ૨૩૭-૩૮ --કર્મણિ ૨૩૮-૪૫ કર્મણિ રૂપ સંસ્કૃતમાં પ્રત્યય ૬ ૨૪૧ પ્રાકૃતમાં મ, જ્બ ૨૪૧ અપ.માં ૨૪૧ જો. ગુ.માં ૨૪૨ અર્વાચીન ગુજ.માં નથી. ૨૪૨ -બીજું અર્વાચીન કર્મણિ રૂપ આય’ કે ‘આ’ પ્રત્યયથી ૨૪૨ શક્યાર્થે ૨૪૩ કર્મણિ રચના-‘જા’ સાથે ૨૪૩ અપ., જૂ. ગુ., હિં, મ.માં ૨૪૩, ૨૪૬-૭ હિં.માં ભાવેમાં પણ ૨૪૩, ૨૪૬-૭ કારક ને પ્રયાગ ૨૪૩-૪૫ કર્મણિમાં કર્મ પ્રથમામાં સં.માં સર્વત્ર જે. ગુ.માં કર્મ પ્રથમામાં ૨૪૪ હિં.માં મળતી રચના ૨૪૪ રાજ,માં રચના ૨૪૪ મ.માં રચના ૨૪૪–૨૪૫ મ. ને હિં.માં રચના શાસ્ત્રીય ને યુક્તિક ૨૪૫ -ભાવે પ્રયાગ ૨૪૫ –પ્રયાગ, મ., હિં., ને ખંડમાં ૨૪૫-૪૭ -થતું નથી', ‘ખનતું નથી’:~ કર્મણિ ૨૪૭ હિં.માં કર્તરિ રૂપ માનેલું (પોઢા મૈને છોદા) અશુદ્ધ ૨૪૭ -સાધિત ધાતુના ૨૪૮ ‘પ્રયાગસંગ્રહ’ ૧૪૧ પ્રશ્નાર્થચિહ્ન ૪૧૪-૧૫ પ્રશ્નાર્થ સર્વનામ -‘કાણુ’, ‘શું’ ૧૭૨ પ્રસાદ –ગુણનું લક્ષણ ને સ્વરૂપ ૪૬૯-૭૦ પ્રાકૃત ૨૩, ૨૫ વિભાગ દેશપરત્વે–મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી, અપભ્રંશ ૨૬, ૩૭૯-૮૦ -પાલીથી વિશેષ અપભ્રષ્ટ ૩૪૩-૪૪ -ખાસ વિકાર ૩૭૯ -ત્રણ ખાસ વિકાર ૩૮૦ -લેાકભાષા ૩૮૩ -નાટકમાં અધમ પાત્રની ને સ્રીએની ભાષા ૩૮૩ -સંસ્કૃતનું પાલીથી વધારે અશુદ્ધ ૩૫ ૩૩૬ -શૌરસેની, માગધી, અર્ધમાગધી ૩૩૭ -માં વર્ણ સંસ્કૃતના જેવા, હૅસ્વ ને દીર્ધ ૬ ને મો ૩૩૯, ૩૪૩ ‘પ્રાકૃતપ્રકાશ’ ૨૬૬ ‘પ્રાકૃતસર્વસ્વ’ ૨૬, ૨૬૬-૬૭ પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની ૨૨ પ્રાર્ -અર્થ ૨૫૪ પ્રાતિપકિ ૯૪ Page #567 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી - પ પ્રાતિશાખ્ય | ફારસી -માં પદના ચાર વિભાગ ૨૪૮ | તદ્ધિત પ્રત્યય ૩૧૮ પ્રાદિસમાસ ૨૯૦ ફિસી ૧૬ પ્રાદુર્ –અર્થ ૨૫૫ પ્રાપ્ય કર્મ ૧૪૪ બંગાળી પ્રાસાનુપ્રાસ ૪૭૬ -માગધી પરથી ૨૯ બદ. પ્રેમલાલચ્છી ૫૦ પ્રેમાનન્દ ૨૯, ૩૦, ૪૯, ૧૭૫ -અર્થ ૨૫૭ પ્રેરક બર –અર્થ ૨૫૭ -ધાતુ ૨૦૮ -રચના ૨૦૯ બહિર -પરથી પ્રેરક ૨૦૯ –અર્થ ૨૫૩ -હિં. ને મોમાં પણ ૨૦૯-૧૦ ( બહિરંગ કર્મ ૧૫૪ –પાલીમાં ૨૧૦-૧૧ બહુવચન -ભૂતકૃદન્ત પરથી ૨૧૨-૧૩ –માનાર્થક ૧૨૧ પ્લવંગમ ૪૯૮ –એવચનના અર્થમાં ૧૨૧ બહુશ્રીહિ –આલુદાત્ત ૫૮ ફારસી ૧૬ –સમાસ ૨૯૨ –અર્વાચીન ૧૬ –શબ્દસ્વરૂપ ને લક્ષણ ૨૯૨ -શબ્દ ૨૮ –મકાર ફારસીઅરબી પ્રત્ય સમાનાધિકરણું ને આબાદ, ખાના, નામા, આના, સ્તાન વ્યધિકરણ ૨૨ (નાચ.જાતિના); ઈ ગી, ગીરી, તષ્ણુણસંવિજ્ઞાન ને દાન (નારીજાતિના); ગર, ગાર, અતગુણસંવિજ્ઞાન ૨૯૨-૯૩ આ, દાર, વાર, ચી, બાન (નર- | –માં ગણના જાતિના) ૧૧૦૧૧ * પૂર્વપદ “સ” હોય એવા ૨૯૩ ફારસીઅરબી શબ્દ સંખ્યાવાચક પદેના ૨૯૩ - -દેશી ભાષાઓમાં તેનું પ્રમાણ કર્મવ્યતિહારવાચક ૨૯૪ ને કારણે ૨૭, ૨૮ -પ્રાદિ બહુવીહિ ૨૯૪ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -નબહુવ્રીહિ ૨૯૪ -- અપ૦માં ૨૨૫ -સમાસાન્ત પ્રત્યય ૨૯૪-૯૫ -સ્વ-રૂષ્ય-રસ (કરીશ) ૨૨૫ -ત્રિપદી બહુશ્રીહિ ૨૯૫ --૬ (અ૫૦)-સ-૪-સું–શું બાણ ૪૬૨ કરીશું ૨૨૫ બાલધ” પર --જ, ગુ. “માંડિસિડ, લેસિલી, જ. બાલરામાયણ ૨૧ ઇસુ, વગેરે ૨૨૫-૨૬ બાહ્ય ભવિષ્યકૃદન્ત –પ્રદેશ ૩૩૫ -કર્તુત્વવાચક “આર' ૨૨૦ –ભાષા ૩૩૬ -મામાં પણ “” ૨૨૦ -માં ૫, મો ના ૬, ૩ કરવા તરફ –વ્યુત્પત્તિ--મર ૨૨૦ વલણ૩૩૯ મન+મારનાર ૨૨૦ –માં મહાપ્રાણુ વર્જવાની વૃત્તિ ૩૪૦ હારમાં હું પ્રક્ષેપક, કે ષષ્ટીને બિન પ્રત્યય ૨૨૧ –અર્થ ૨૫૭ -હિં માં વાજા, , વૈયા ૨૧ બિરુદ ૪૫ –ગુ.માં કરવેયા ૨૨૧ –પં.માં વાછા ૨૨૧ –અર્થ ૨૫૬ . –કાળ તરીકે ૨૨૭ બીમ્સ ૨૨૮ ભાગલક્ષણ (જહદજહલ્લક્ષણું) ૭૯ ભારતી વૃત્તિ ૪૭૨ –અર્થ ૨૫૬ ભાલણ ૨૯, ૩૦, ૩૧, ૩૦, ૪૧, વગેરે ભાવ ૯૨, ૧૯૮ ભોજીદીક્ષિત ૧૯૮ ભાવ ભરતમુનિ ૪૭૨ -લક્ષણલાગણી ૪૬૫ ભર્તુહરિ હરિ) ૫૭, ૭૩, ૫, ૧૪૫, –નું પૃથક્કરણ-સ્થાયિભાવ, વ્યભિ૧૯૮ ચારિભાવ ૪૬૫ ભવભૂતિ ૪૭૪ -રસથી ભિન્ન ૪૭૪ ભવિષ્યકાળ ૨૨૪ ભાવકર્તક ૨૦૩ -સંસ્કૃત પ્રત્યય ૨૨૫ મામાં ૨૦૩ -સ્થ, મજ્યા પરથી ૨૨૫ ભાવના ૧૯૭ -ચ-મહારાષ્ટ્રી ને શૌરસેનીમાં | ભાવવાચક નામ ૯૭ ૨૨૫ | ભાવવાચક નામ જાતિવાચક ૯૯ બિલા Page #569 -------------------------------------------------------------------------- ________________ ભાવિકાર ૧૯૯ ભાવાભાસ ૪૦૭૪-૪૭૫ ભાષા વર્ણક્રમાનુસારી સૂચી ચીની ભાષા ૮ સંપૂર્ણ શબ્દ, અપૂર્ણ શબ્દ ૯ -સમાસાત્મિકા (સંયેાગાત્મિકા) ૯ તુર્કી-ખાસ્સુ જાપાનીઝ–“દ્રાવિડ (તામીલ, તેલુગુ, કાનડી, મલાચલમ્), સિંધલીઝ ૧૦-૧૧ –પ્રત્યયાત્મિકા -વ્યક્ત ૧ ઉત્પત્તિ ને વિકાસ ૧ અને અગ્નિની શેાધ ૨ નિયમા ૪૨૧–૨૫ –પ્રત્યયરહિતા (એકસ્વરી-ક્રમાનુસા· | ભાષ્યકાર ૫૭, ૭૧, ૭૩, વગેરે રિણી) ૭, ૮ બિનમાલ ( શ્રીમાલ ) ૨૦ ભીમ ૨૯, ૩૧, ૩૮, ૪૪, વગેરે ભીલભાષા ૨૨ ભુજંગી-ભુજંગીપ્રયાત ૫૦૪ ઇંડા-યુરોપીઅન ને સેમિટિક ૧૧-૧૨ –પ્રત્યયલુપ્તા (વિભાગાત્મિકા) અંગ્રેજી ને ફ્રેન્ચ ૧૩ વિભાગ ( ઐતિહાસિક દૃષ્ટિએ ) આર્યન (ઇંડા–યુરોપીઅન), સેમિટિક, યુરલ, હંગેરિઅન, તુર્કી, લૅપિશ, સેમાઁયની, માંગેાલિઅન, ડુંગુસિઅન, દ્રાવિડ ( તામીલ, તેલુગુ, મલાયલમ્, કાનડી), કારીઆ તે કામશ્રાટકાની, જાપાનીઝ, મલાયાની, કોકેસીઅન, દક્ષિણ આફ્રિકાની, ચીની, ઇંડાચાઇનાની, ટિમેટન, માસ્ક, અમેરિકાના અસલ વતનીની ૧૫-૧૯ -મહાસંસ્કૃત (વૈદિક) ૩૭૫ માહ્મણુસમયની ૩૭૫ ભાષ્યકારના સમયની ૩૭૫ –ભાષાવિકારના નિયમા ૩૭૬-૭૯ ભાષાશુદ્ધિ ૪૨૫ ભાષાશૈલી ૫૪૭ ભૂતકાળ -ભૂતકૃદન્ત ક્રિયાપદ્મ તરીકે ૨૨૬ -પ્રકાર (અધતન, અનધતન) ૨૨૬ -લવાળું રૂપ (મ.માં) ૨૨૭ -હિં.માં ગુ, જેવુંજ ૨૨૭. નિયમિત ભૂતકાળ ૨૨૭ હિં.માં હેતુહેતુમદ્દભૂતકાળ ૨૨૭ મિશ્ર અપૂર્ણભૂત-સ્વાર્થ તે સંકેતાર્થ ૨૩૩ પ્રથમ પૂર્ણભૂત-સ્વાર્થ ને સંકેતાર્થ ૨૩૩ દ્વિતીય પૂર્ણભૂત-સ્વાર્થ તે સંકર્થ ૨૩૩ ઇચ્છાવાચક—સ્વાર્થ તે સંકેતાર્થ ૨૩૩ -રૂપ કર્મણિ ( સકર્મક ક્રિયાપદનાં) ૨૩૯ કર્તરિ (અકર્મકનાં) ૨૩૯ Page #570 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૫૪૮ અપવાદ–કર્તરિ (સકર્મકનાં) { મયૂરભંસાદિ સમાસ ૨૮૮-૮૯ ૨૩૯-૪૦ મરાઠી મામાં પણ કર્તરિ ૨૪૦ -મહારાષ્ટ્રી પરથી ૨૯ ભૂતકૃદન્ત મલ્લિનાથ ૪૭૩ –વ્યુત્પત્તિ-પતિ-પઢિસો-પો ૨૧૮ મહાકાવ્ય ૪૯૪-૯૫ -હિં.માં ફુ આગમ રહિત-દા, મહાપ્રાણ ૬૭, ૬૮ મારા ૨૧૮ મહારાષ્ટ્રી ૨૬, ૩૭૯ -કાઠીઆવાડીમાં લાગે” ૨૧૮ -મહારાષ્ટ્રમાં બોલાતી પ્રાકૃત ૩૭૯ -. ગુ.માં “આવિ8,” “ગિલ” ૨૧૮ મહાવિરામ ૪૧૮-૧૯ –લવાળું રૂપ ૨૧૮ મહાસંસ્કૃત ૩૭૪ -વ્યુત્પત્તિ-શૌરસેની સ્પરથી ૨૧૮ –કેટલાક ખાસ રૂપ ૩૭૫ –બાહ્ય પ્રદેશની ભાષાઓમાં ૨૧૮ મહીદીપ ૪૯૯ - પરથી ૨૧૮ મહેન્દ્રપાલ ૨૧ -કર્મણિ (સકર્મક ધાતુનું) ૨૩૯ માગધી ૨૬ -કર્તરિ (અકર્મક ધાતુનું) ૨૩૯ -મગધમાં (અર્વાચીન દક્ષિણ બિઅપવાદ હારમાં બોલાતી પ્રાકૃત ભાષા કર્તરિ (સકર્મકનું) ૨૩૯ ૩૩૭,૩૭૯ -ભૂતકાળને બદલે હિં, મ, બં, –માં ને ; ને ર્ ૩૮૦ ગુ.માં ૩૮૬ ભેજ –લક્ષણ ૬૩-૬૪ –એમને મતે એકલો શૃંગારજ રસ છે અકલા ગાજ રસ ? –પ્રમાણ ૪૯૭ માત્રામેળ ૪૯૭ ભાજપૂ કલ્પ માત્રામક પ૦૬ માધુર્ય મગધ ૨૬ -ગુણ ૪૬૯ મધ્યદેશ ૩૩૫ -લક્ષણ ૪૬૯ મધ્યમપદલોપી તત્પષ ૨૯૦ મારવાડી ને ગુજરાતી ૨૨ મનહર ૫૦૧ મારા–અમારા મન્દકાન્તા ૫૦૪ -હિંમાં મેરા, મા ૧૬૬ મમ્મટ ૪૭ –એ.માં મોર, મામા, મામાદેર ૧૬૬ માત્રા Page #571 -------------------------------------------------------------------------- ________________ - વર્ણકમાનુસારી સૂચી ૫૪૯ –અપ.માં મારા, અન્ય ૧૬૭ | માર્કન્ડેય ૨૬, ૨૯, ૨૬૬ માર્ગ (નૃત્ય) ૪૯૪ માલતીમાધવ ૪૯૨ માલિની ૫૦૪ મિથ્યા –અર્થ ૨૫૫ મિટન ૪૭૩ * મિશ્ર ૪૬૧ મિશ્ર કાળ ૨૩૧ –પ્રક્રિયા ૨૩૧ -સંજ્ઞા ૨૩૧ અર્થ પરથી ૨૩૧ મ, હિંદમાં પણ ૨૩૧ –ને અર્થ, મૂળ ને સાધિત ઘાતુનારૂપાખ્યાન ૨૩૨-૩૩ મ.માં સંજ્ઞા ૨૩૫ હિં.માં સંજ્ઞા ૨૩૫ મિશ્ર ભાષા ૩૩૫ મીમાંસક (વાક્યજ્ઞ) ૩૯૭ -ભાદૃ ૩૯૭ મીરાંબાઈ ૨૯ મુક્તક ૪૯૪ મુખ્યાર્થ (વાચ્યાર્થ) ૭૬ મુગ્ધાવબોધમ્ ઔક્તિકમ્ ૨, ૨૯, ૩૬ -માંથી દાખલા પ્રથમ વિભક્તિના ૧૨૮ અપ્રત્યય દ્વિતીયાના ૧૨૮ સંપ્રત્યય દ્વિતીયાના ૧૨૯ ને પ્રત્યયાન્તના ૧૨૯ તળાના ને નન્ના ૧૨૯-૧૩૦ તૃતીયાના-ઇના ૧૩૧ ચતુર્થીના-નઈ, “નઈ, “રહઈના ૧૩૨ પંચમીના-ત, થઉ, “થક, હુંત, તુ’ના ૧૩૩ ષષ્ટીના–“તણુઉ, “ણુના ૧૩૭ સપ્તમીના-ઇ”, “ઇના ૧૩૮ સતિસપ્તમીના ૧૩૮, ૧૬૧ -જુ, “સુ” “જં“તના ૧૭૧ -જેહ, તેહ,’ ‘જે, તેને ૧૭૨ -કઉણ, “કુણ વગેરેના ૧૭૪ -કિસઉં, “કિસું, કિસિ૩વગેરે ના ૧૭૪–૫ – કાંઈ ૧૭૬ -અમુક ૧૭૭ -અન્ ૧૭૯ -બે, “ખિ, ‘બિહુ’ ‘બિહુઈ, ત્રિહુ, “ચ ૧૮૮ -પહિલઉં, “ત્રીજઉં, ‘ત્રિહ, ચહથઉં, “પાંચમ ૧૯૪ -એતલ, તેતલઉ, જેતલઉં, . કેતલઉ, એવડઉ, તેવડ, જેવડઉ, કેવડG, ૧૯૫ -જિસિલે, “તિસિઉ, ઇસિલે, ઇસ, કિસિ ૧૯૬ –સતિસપ્તમી-મેઘ વરસતઈ મેર નાચઈ; ગુરિ અર્થ કહત ૨૧૭ -કરિવા, લેવા ૨૨૦ -કમૅણિ રૂ૫ ૨૪૨ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦. ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -આયવાળું અર્વાચીન કર્મણિ રૂ૫ | -ની ચર્વણું બ્રહ્માસ્વાદ જેવી (“શકવુંના અર્થમાં) ૨૪૩ ૪૬૪-૬૫ મૂળ ધાતુ ૨૦૬-૦૭ પ્રકાર – મૂર્ધા શૃંગાર, હાસ્ય, કરણ, રૌદ્ર, વીર, –અર્થ ૬૬ મેકોલે ૪૭૩ - ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાન્ત ૪૬૬ મેધરાજ ૪૯ શૃંગારના બે પ્રકાર-સંગ ને વિપ્રમોતિદામ ૧૦૩ લંભ ૪૬૬ : કરુણવિપ્રલંભ ને કરુણ રસ ૪૬૬ યકારશ્રુતિ ૨૬૬ રસાભાસ ૪૫ ચતિ ૪૯૬ રાજશેખર ૨૧ યચ્છા ૯૫ રાજસ્થાની યચ્છાશબ્દ ૭૩ -પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની ગુજચમક ૪૭૬ રાતીનું મૂળ ૩૪૦ યાજ્ઞવલ્કયશિક્ષા ૬૧ -પ્રાન્તિક બેલી–મેવાટી, મારયાસ્ક ૯૦, ૯૨,૯૩, ૨૪૮ વાડી, માળવી, જેપુરી ૩૪૧ નામમાત્ર, ધાતુથી નિષ્પન્ન ૯૨ રાષ્ટ્રકૂટનો શિલાલેખ ૨૧ યુગ્મક ૪૯૪. રાસમન્દિર’ ૩૧૫ યોગ રીતિ-અવયવશક્તિ ૭૪ ભાષાશૈલીના ભિન્ન પ્રકાર ગરૂઢ ૭૪, ૭૫ -વૈદભી, ગેડી, પાંચાલી ૪૭૧ યોગશાસ્ત્રની છાયા” ૧૩૩ –ને વૃત્તિને ભેદ ૪૭૨ (પંચમી હુંતી) દ્વટ ૨૬ યોગ્યતા ૯૧, ૧૩૯, ૩૯૮-૯ યૌગિક ૭૪ -શબ્દ ને અર્થ ૭૪ રૂઢિ રણમલદ’ ૪૫ રનાવલી’ ૪૯૨ રસ. -લક્ષણને સ્વરૂપ ૪૬૪-૬૬ -સમુદાયશક્તિ ૭૪ રૂ૫ ૪૯૩ રૂપક (અલંકાર) ૪૭૭–૭૮, (નાટકાદિ) ૪૯૨, ૪૯૪ Page #573 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી ૫૫૧ 'રૂપાખ્યાન -પ્રકાર, શુદ્ધ અને ગૌણ ૭૮ -એકારાન્ત નામનાં (૫) ૧૨૩ શુદ્ધાના પ્રકાર ૭૮–૯ -ઉંકારાન્ત નામના (નપું) ૧૨૩ જહલ્લક્ષણવિપરીતલક્ષણ -હું ને તું ના ૧૬૪ અજહલક્ષણ -આ, “એનાં ૧૬૭ જહદજહલ્લક્ષણ -તેનાં ૧૬૮ ગૌણું લક્ષણ ૮૦ -કણું, “શુનાં ૧૭૩-૭૪ સારેપા ને સાધ્યવસાના ૮૦ -પિતેનાં ૧૭૭ સારેપા લક્ષણું રૂપકનું બીજ ૮૨ -આપણેનાં ૧૭૮ સાધ્યવસાના લક્ષણ અતિશયે-વર્તમાનકાળનાં ૨૨૨ ક્તિનું બીજ ૮૨ -ભવિષ્યકાળનાં ૨૨૪, ૨૨૭ શુદ્ધ સરેપા ૮૧ -અદ્યતન ને અનદ્યતન ભૂતકાળનાં લક્ષિતલક્ષણ ૮૨ ૨૨૭ ગૌણુ સાધ્યવસાના ૮૨ -નિયમિત ભૂતકાળનાં ૨૨૭ નિરૂઢલક્ષણારૂઢલક્ષણા ૮૩ -આજ્ઞાર્થ, વિધ્યર્થનાં ૨૨૮ | લક્ષમીધર ૨૫, ૨૯ -મૂળ ને સાધિત ધાતુના કાળ ને | લસ્પાર્થ ૭૭ અર્થ ૨૩૦-૩૧ લગી -મિશ્ર કાળ ને અર્થના, મૂળ ને સા. ---ઋહિં ૨૬ર ધિત ધાતુના ૨૩૨-૩૩ –ા. ગુ. લગઈ ૨૬૨ રેગૉડનું વર્ણ વિષે મત ૬૯ ? –હિં. –ઋાશિ ૨૬૨ રિમાન્સ –ર્સિ. શો--૨૬૨ --ભાષા ૧૭ -બં. છ– ૨૬૨ રેલા ૫૦૦ લલિત ૫૦૩ લા લક્ષણલક્ષણ (જહસ્વાર્થ) ૭૮ | –અર્થ ૨૫૦ લક્ષણું ૭૬ લાટ ૨૦ –આવશ્યક અંગ–મુખ્યાર્થબાધ, મુ. | લાટાનુપ્રાસ ૨૦ ખ્યાર્થસંબંધ, પ્રયોજન ૭૬, ૭૭ લાવણ્યસમયગણિ ૪૬ –માં અન્વયબાધ ૭૭ લિંગ --માં તાત્પર્યબાધ ૭૭ -પ્રકાર ૯૯ Page #574 -------------------------------------------------------------------------- ________________ પપર લૌકિક, શાસ્ત્રીય ૯૯ -વિષે ભાષ્યકારનું મત ૯૯–૧૦૦ -પાણિનિના મત–લિંગ અતન્ત્ર ૧૦૦ જ્ઞાન:પ્રયાગથી કે કાશથી ૧૦૧ -જિજ્ઞશિષ્યમ્ ૧૦૬ લિપિ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -નાગરી લિપિ (સંસ્કૃત લિપિ) ૩૪૧ –રજપુતાનામાં મહાજની લિપિને નામે ૩૪૧ -ગુજરાતી લિપિ-શૈથિને મળતી ૩૪૧ લૅટિન —ભાષા ૧૭ લૅટિન, ગ્રીકમાં ‘એ’, ‘આ’ ને સંસ્કૃતમાં અ' ૬૯, ૭૦ વચન -લક્ષણ ૧૧૭ –ભેદ–એકવચન ને મહુવચન ૧૧૭ –પ્રત્યય ખ. વ.ના એ’પ્રાકૃત પું., સ્ત્રી. અજન્ત નામમાં, ‘આં’ નપું.માં ૧૧૭ ગાંગાતલ્લાં, ધરાં, ખેતરાં ૧૨૦ નહિં,માં બંને વચન સમાન કે ખ. વ. ‘હા,’ ‘લવ,’‘નન’ વગેરેથી ૧૧૯ અ. વ.ના અન્ય પ્રત્યયે। હિં. માં હું, મોં, ૬, માં ૧૧૯-૨૦ મ.માં સ્વર દીધે થઈ મા, હું પ્રત્યયથી ને અન્ય રીતે ૧૨૦ ઉલ્ક.માં ૬ પ્રત્યયથી કે મારી, મારેથી, નિર્જીવ પદાર્થનાં નામને મારીથી ૧૨૦ અં.માં । કે ાથી કે ઇન, સમૂહ, દ્વિપ, નિર્જીવ પદાર્થનાં નામને ગુરુ-હા-ત્તિ ૧૨૦ પં.માં સરખાં રૂપ કે ૬ કે માંથી ૧૨૦ સિ.માં તું ૐ, રૂઠ્ઠું ૐ, તે અન્ય રીતે ૧૨૦ મ. વ. માનાર્થક એ.વ.ના અર્થમાં ૧૨૧ વચનવિચાર ૧૧૭ વચલા પ્રદેશ ૩૩૫ વરચિ ૧૪૧, ૧૪૯, ૨૬૬ વર્ણ -ઉત્પત્તિ ૬૧-૨ -ભાષાશાસ્ત્રીઓ-પાશ્ચાત્યનું મત ૬૯ –નર ૭૦, ૭૧ વર્ણવિચાર ૬૧ વત્સરાજ ૪૯૨ વર્તમાનકાળ -ના પ્રત્યય ૨૨૨ સર્વનામનાં રૂપ ૨૨૨ –અપ૦ના પ્રત્યય ને ૩૫ ૨૨૨ જ્જૂ, ગુ.નાં રૂ૫ ૨૨૩ ‘વસઈ’‘કરિ,’‘રર્મિ.’‘છિં, ‘જઇઇં,’ ‘વસિ,’‘પામીયે,’‘ટાલઇ,’ ‘જીવ’, ‘કરરી,’ ‘કરાં’ ૨૨૩ .ગુ. હાલની ગુ.નાં -અપ, ૩૫ ૨૨૪ રૂપાની વ્યુત્પત્તિ-હિંદી રૂપે) ૨૨૪ –મિશ્ર અપૂર્ણ ને પૂર્ણ-સ્વાર્થ, સંકેતાર્થે ૨૩૨ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ વર્ણક્રમાનુસારી સૂચી પ્રથમ પૂર્ણ ને દ્વિતીય પૂર્ણ વાક્ય સ્વાર્થ, સંકેતાર્થ ૨૩૨ -આકાંક્ષા, યોગ્યતા, સંનિધિ આઇચ્છાવાચક–સ્વાર્થ, સંકેતાર્થ ૨૩૨ અવશ્યક ૯૧ –ને અર્થ આજ્ઞાર્થ ને વિધ્યર્થના -પ્રકાર જે ૩૮૬ સાદું ૪૦૦ મ.માં વિધ્યર્થ ને ભૂતકાળ નિરપેક્ષ કે સ્વત૪૦૦ જે ૩૮૬ સાપેક્ષ ૪૦૦ પ્રત્યય હિં. ને ગુ, અ૫૦ પરથી ૩૮૬ પ્રધાન વાક્ય ને ગૌણ વાક્ય ૧લા પુ. બ. વ.ની વ્યુત્પત્તિ –લક્ષણ ૪૦૪ ૨૨૪, ૩૮૬ ગૌણ વાક્યના પ્રકાર ૪૦૪-૦૫ વર્તમાન કૃદન્ત ૨૧૪ નામવાકય ૪૦૪ -વ્યયી ને અવ્યયી ૨૧૬ વિશેષણવાક્ય ૪૦૪-૦૫ -હિં. ને મ.માં ૨૧૬ ક્રિયાવિશેષણવાક્ય ૪૦૫ –વ્યુત્પત્તિ ૨૧૫ મિશ્ર વાક્ય ૪૦૫ -દેશી ભાષાઓમાં રૂપે ૨૧૬ સંયુક્ત વાક્ય ૪૦૫ -ક્રિયાતિપસ્યર્થક ૨૧૬ મિશ્ર ને સંયુક્ત વાકયને ભેદ -પ્રાકૃતમાં પણ ૨૧૬ ૪૦૫-૦૬ . -વ્યયી રૂપ જ, ગુ.માં પણ ભૂત- | સંયુક્ત વાક્યના ચાર કાળના અર્થમાં ૨૧૭ સંબંધ-દાખલા ૪૦૬-૦૭ –અવ્યયી રૂપ જૂ, ગુ.માં પણ “વાક્યપદીય ૭૫, ૧૯૯ ક્રિયાતિપસ્યર્થમાં ૨૧૭ | વાક્યપૃથકકરણું ૬૦ – ગુ.માં કરતી, “ચાલજોઉં, –નો હેતુઃ ન્યાયની દૃષ્ટિએ, ને વ્યાકીજત૭, ૨૧૭ - કરણની દૃષ્ટિએ ૬૦ - -નું રૂપ ક્રિયાપદ તરીકે ભૂતકાળમાં ના નમુના ૪૦૦, ૪૦૬, ૪૦૩ ગુ.માં ૨૨૨, ૨૨૭; વર્તમાન ૪૨૦-૪૧૩ કાળમાં મ.માં ૨૨૨ વાક્યર્થ . વસન્તતિલકા ૫૦૪ –વૈયાકરણનયે ૯૩ વસ્તુ ૪૯૨ - -ન્યાયયે ૯૩ –આધિકારિક ૪૯૨ –ઉભય મતનું તારતમ્ય ૯૩ -પ્રાસંગિક-પતાકા, પ્રકરી ૪૨ | -સ્વરૂપ ૩૯૭ –પ્રખ્યાત, ઉત્પાદ્ય, મિશ્ર ૪૯૨ | મીમાંસકમત ૩૯૭-૮ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રભાકરમત ૩૯૮ વિકારી વિશેષણ ૧૮૧ . નિષ્કર્ષ ૩૯૮ વિકાર્ય કર્મ ૧૪૪ વયાકરણમત ૩૯૯ વિગ્રહરેખા (લઘુરેખા) ૪૧૯ -પદાર્થોને પરસ્પર સંસર્ગ ૩૯ વિજયબુધ પર વાચ્યાર્થ ૭૪ વિજયભદ્રમુનિ (વિનયપ્રભ) ૩૫, ૫૦૦ વિદ્યાધર ૪૭૨, ૪૭૩ –એના નિયામક ૭૫-૭૬ વિધાનાથ ૪૭૨ સાહચર્ય ૭૫ વિધેય ૧૮૨, ૧૮૫, ૩૯૯ વિધ ૭૫ -ક્રિયાપદ ને ક્રિયાપૂરક ૪૦૨ પ્રયજન ૭૫ વિધેયવર્ધક ૪૦૧ લિગ ૭૬ વિધેયાવિમર્શ ૧૮૩ પ્રકરણ ૭૬ વિધ્યર્થ વાજસનેયી સંહિતા ૬૪ –અર્થ આજ્ઞાર્થ જેવા ૨૨૮ વાણી -રૂપ સામાન્ય કૃદન્તથી ૨૨૮ –દિવ્ય ૩ વિનેક્તિ ૪૮૯ -અવ્યાકૃત ૩ વિપરીતલક્ષણ (જહસ્વાર્થા) ૭૯ -વૃષભ છે ૬૦ વિભક્તિ ૯૦ -પ્રકાર ૬૨ –લક્ષણ ૧૨૧ પરા વિભાગ ૧૨૨ મધ્યમાં નામિકી ૧૨૨ વૈખરી આખ્યાતિકી ૧૨૨ પશ્યન્તી –ની સંખ્યા (સાત) ૧૨૨ પરા ને પશ્યન્તી ગિગમ્ય ૬૨ | –પ્રત્યયે ગુ, હિં, મ.માં ૧૨૨ મધ્યમાં હૃદયરૂપ મધ્ય પ્રદેશમાં -અનેક પ્રત્યય ૧૨૫ રહેલી ૬૨ - ષષ્ઠી) અંગ તરીકે પ્રાકૃતમાં ને વૈખરી મુખમાં રહેલી ૬૨ પાલીમાં ૧૨૫ “વામનચરિત્ર ૧૭૫ –ના પ્રત્યયો સર્વનામના અવશેષ ૧૨૬ વાર્ષાયણિ ૧૯૯ સેળભેળ (પ્રાકૃતમાં ને અપ ભંશમાં) ૧૨૬ અર્થ ૨૫૧ સ, અપ, , ગુના પ્રત્ય વિકાર પ્રત્યય ૨૭૮ ૧૨૬-૨૭ Page #577 -------------------------------------------------------------------------- ________________ વિભાવ વર્ણક્રમાનુસારી સૂચી ૫૫૫ -અન્તર્થતા ૧૩૯ | વિશેષણવિભક્તિ ૧૩૯ -કારકવિભક્તિ ને વિશેષણવિભક્તિ | વિશેષણસમાસ ૨૮૯ ૧૩૯ વિશેષ્ય ૧૮૦ -વિશેષણ ને વિભક્તિ ૧૮૪ | વિષમ ૪૮૮ -નામસમુદાય ને વિભકિત ૧૮૪-૮૫ | વિસર્ગ હિં. ને મ.માં ૧૮૫ –અર્થ ૬૪ વિસર્ગસંધિ ર૭૫-૭૭ -લક્ષણ, રસના કારણરૂપ ૪૬૫ વૃત્ત ૪૯૬ -પ્રકાર ૪૬૫ વૃત્તિ (વ્યાપાર) આલબનવિભાવ, ઉદીપનવિભાવ ૪૬૫ –અભિધા લક્ષણું, વ્યંજના ૭૪ વિમલપ્રબન્ધ' ૪૫,૪૬,૪૮,૨૨૬ -સમાસ, કૃદન્ત, તદ્ધિતાન્ત ૨૮૧ -કાવ્યમાં કૃત્રિમ શોભા આણનાર વિરામચિહ્ન ૪૭૦–૭૧ -પ્રવેગનું મૂળ ૪૧૪ –પ્રકાર ૪૧૪ વૃથા -લાભ ૪૧૪ –અર્થ ૨૫૫ વિધાભાસ ૪૮૯ વિશદ શેલી ૪૨૩ -મન, બ્રાહાણ, ઉપનિષદુ પ૭ વિશેષણ -મુખ્ય અંગ પ૭ –અન્વય ૧૦૬ વેદાંગ-શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરક્ત, વિભક્તિમાં પણ અવય જ. ગુ- છન્દ, જ્યોતિષુ ૫૭ માં ૪૧,૪૪ ઉપાંગ-પુરાણ, ન્યાય, મીમાંસા, -લક્ષણ ૧૮૦ ધર્મશાસ્ત્ર ૫૭ –પ્રકાર ૧૮૦ વૈકલ્પિક દ્વન્દ ૨૯૩ -સ્વરૂપ પ્રમાણે પ્રકાર ૧૮૧ વૈતાલપચર્વિશી’ ૪૭, ૧૬૩, ૨૨૩-૨૪, –પ્રકારનું વૃક્ષ ૧૮૨ ૨૨૬ -સંત વૈયાકરણના વિભાગ ૧૮૫ – િછે, “અ ૨૩૬ વ્યાવર્તક, વિધેય, હેતગર્ભ -જામ, ‘તમ ૨૬૦ -તુલનાત્મક રૂ૫ ૧૮૫૮૭ –સૂણિ ૩૮૭ -ગુ.માં એ રૂપની રચના ૧૮૭ | વૈતાલીય ૫૦૪ -વિશેષણરૂપ સર્વનામ ૧૮૭ | વૈદભી રીતિ ૪૭૧ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ વેદેશીય શૈલી ૪૨૪ વ્યક્તિ -અસત્ય ભાગ ૭૩ વ્યંગ્ય –અર્થ ૮૨ વ્યંજન ગુજરાતી ભાષાનું બૃહુર્ં વ્યાકરણ -લક્ષણ ૬૩ –પ્રકાર પ વર્ગીય અન્તઃસ્થ ઊષ્માક્ષર સંયુક્ત વ્યંજનસંધિ ૨૭૧-૦૫ વ્યંજના (વૃત્તિ) ૮૨ લક્ષણામૂલ નિં ૮૨ અભિધામૂલ ધ્વનિ ૮૨ વ્યતિરેક ૪૮૦ વ્યભિચારી ભાવ (સંચારી ભાવ) -સ્વરૂ૫ ચેાડા વખત રહેનારા ભાવ,સ્થાયિભાવરૂપ સમુદ્રમાં મેાજાં જેવા ૪૬૫ નિર્વેદ, ગ્લાનિ, શંકા, વગેરે ૪૬૫ વ્યાકરણ –વેદનું પ્રધાનતમ અંગ ૫૭ --અધ્યયનનાં પ્રત્યેાજન ૫૮-૫૯ સ્વરજ્ઞાન ૫ લાઘવ ૫૮ શબ્દશુદ્ધિ ૫૮ શુદ્ધુ ભાષાનું રક્ષણ, સંક્ષેપે જ્ઞાન, શુદ્ધ રૂપના તર્ક, અને તે વિષે અસંદેહ ૫૯ –ભાષાશુદ્ધિનું જ્ઞાન આપી ખેલનારને નિયમમાં રાખનાર ૫૯ –સર્વ વિદ્યાની વિદ્યા ૫૯ વ્યાકરણ ને ન્યાયશાસ્ત્ર ૬૦ વ્યાજસ્તુતિ ૪૮૮ વ્યાપાર ૧૯૭ વ્યાવર્તક વિશેષણ ૧૮૫ વ્યાસશિક્ષા ૬૧ વ્યુત્પત્તિ -આ', ઈષ્ટ, ‘ઉં' પ્રત્યયેાની ૧૦૫ -પા’, ‘પણ’ની—વ-વ-જો; લન-પ્રા. ત્તળ, અપ. q[ ૧૦૯ —ઊતી’-‘એટી’ની-મ-વત્ ૧૦૯ -‘અણુ’ની-મન ૧૦૯ -‘આમણુ’ની-ખાવ-મામ-મન ૧૦૯ -અ. વ.ના આ' પ્રત્યયની ૧૧૭ –એ. વ.ના આ' પ્રત્યયની ૧૧૭ -નવું. બ. વ. ‘આં’ની ૧૧૯ -નપું. એ. વ. ‘ઉ’ની ૧૧૯ -આકારાન્ત અંગની ૧૨૩ -પ્રથમા વિભક્તિની ૧૨૭-૨૮ –‘ને’ પ્રત્યયની (ડૉ. બીમ્સ ‘લગી’– માંથી, ડૉ. ભાંડારકર તળ પરથી, ડૉ.કૅસિટરિ કન્હઇ’ પરથી–મતાની તુલના) ૧૨૯-૩૦ –એ' પ્રત્યયનીન પરથી ૧૩૦ —‘છુ' એવડા પ્રત્યયની–પન પરથી ૧૩૧ -પંચમી‘થીની—સાશ્મન-હું પરથી, સ્થિત પરથી, કુંતન પરથી (ડૉ. ટેસિ Page #579 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી પપ૭ ટરિ)–મતોનું તારતમ્ય ૧૩૨-૩૪ -“સહુ' “સઘળું, “બધું, “બીજું, –ષષ્ઠી-હિં. નાની ૧૩૪ ત્રીજું કેટલું, “પોતેની ૧૭૭ -આર (‘મારા', “અમારા વગેરેમાં) | –“આપ, “આપણુ, “આપોઆપ ની ના પરથી ૧૩૫ ની ૧૭૮ કરા-રીરૂં ગુને હિંગમાં #ાર્ય પરથી –સંખ્યાવાચક વિશેષણની અને ૧૩૫ વિશેષણરૂપ સર્વનામની ૧૮૮-૯૩ તેરા, મેરામાં , પરથી ૧૩૫ -સંખ્યાંશવાચક, સંખ્યાપૂરક, સંઘમારવાડી -જા-રી, ૮ પરથી ૧૩૫ વાચકની ૧૯૩–૯૫ મ. વા-વા, ત્યારથી ૧૩૫ –ઈએ—દિની ૨૦૪ સિં. વો-૧, થર પરથી ૧૩૫ –પ્રેરક આવ,’ ‘આ’ની ૨૧૦-૧૧ ૫હા, ડે, હી, હમ પરથી ૧૩૫ -વર્તમાન કૃદન્તની ૨૧૫ અપ.ના ૩, ૨૩, , સં. ર પરથી –ભૂત કૃદન્તની-લવાળારૂપની ૨૧૮-૧૯ ૧૩૬ –અવ્યયકૃદન્તની ૨૧૯ અપ. તક સં. તન પરથી ૧૩૫ –ભવિષ્ય કૃદન્તની ૨૨૦-૨૧ ડૉ. ટેસિટોરી ઝવળક પરથી ૧૩૫ –સામાન્ય કૃદન્તની ૨૨૦ માની પરીક્ષા ૧૩૫ –વર્તમાન કાળનાં રૂપની ર૨૨ -હું, “તુ'ની ૧૬૫ -કરીએ'ની–ડૉ. સિટેરિને મતે -“અમે, “તમે, “અમે” “તમે'ની જઈઈ–જઈ એ ૨૨૪ - ૧૬૫ –ભવિષ્ય કાળની-સ્વની ૨૨૫ -મેં, તેંની ૧૬૬ -“મુજ, “તુજની અપ. મા, –માનાર્થક આજ્ઞાર્થ રૂપની ૨૨૯ तुज्झ १९९ છે, હવું, ‘થાની ૨૩૫-૩૬ -“મારા, “અમારા, “તારા, “ત –‘જ્યારે, “ત્યારે કયારે“અત્યારે મારાની (“મવગેરેને વાર) ૧૬૬ ની ૨૫૯-૬૦ -એ,’ ‘આ’ની ૧૬૯ –“જ્યાં, “ત્યાં, કયાં, “અહિયાં-જે “તેની ૧૬૯-૭૦ ની ૨૬૦ - હ્યું, “પેલુંની ૧૭૦-૭૧ -જેમ, તેમ, “કેમ, એમની – કાણુની ૧૭૩ –શુ'ની ૧૭૪ -પરચુરણ ક્રિયાવિશેષણુની ૨૬૧-૬૨ – કંઈ,’ ‘કાંઈ’ની ૧૭૪-૭૫ -પરચુરણ નામયોગીની ૨૬૨-૬૩ -કેઈની ૧૫ -પરચુરણ ઉભયાન્વયીની ૨૬૪-૬૫ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -આઈ, “આશ” “પણુ, “મની ક્રિયાશબ્દ ૭૩ - ૩૧૩ ચદૃચ્છાશબ્દ ૭૩ -પિ” “વટ, આટ, ગાળે -મેટા ઉપદેશક ૮૭ “વાળે'ની ૩૧૪ –બે લિંગના ૧૧૬ -એવડું, કેવડું' વગેરેની ૩૧૬ નર ને નારીમાં ૧૧૬ -આપણુની ૩૧૭ , નર ને નાન્યતરમાં ૧૧૬ -આમણું” વગેરેની ૩૨૯ નારી ને નાન્યતરમાં ૧૧૬ -માનાર્થક આજ્ઞાર્થની ૩૮૭ –તોડવાના નિયમ (લીટીને અને વ્રજભાષા ૨૩, ૩૮૩ ૪૪૨ વ્રજલાલ ૪૫, ૪૯ –ટા પાડવાની અગત્ય તથા નિયમ ૪૪૩-૪૫ શક્તિ શબ્દ અને પદ ૭૦ અભિધાવૃત્તિ ૭૬ શબ્દકોસ્તુભ ૧૯૮ શંકરાચાર્ય ૬૧ શબ્દશક્તિ ૭૦ શ: શબ્દાનુશાસન ૫૬ –અર્થ ૨૫૫ શબ્દાર્થચમત્કાર ૮૩ શબ્દ -સંકેચ ૮૪-૮૬ –વિનિમય ૩ -વિસ્તાર ૮૬ -વર્ણમય ૩ -પ્રાચીન પરિસ્થિતિ અને પૌરાણિક -દ્વિર્ભાવ ૫ અને ઐતિહાસિક સ્થિતિ ૮૯-૯૦ –લક્ષણ ૬૧ ‘શબ્દને અભ્યાસ” ૮૩ -પ્રકાર રામ બુદ્ધિહેતુક ૬૧ –અર્થ ૨૫૪ અબુદ્ધિહેતુક ૬૧ શવ્યા બુદ્ધિહેતુક (ક્વન્યાત્મક): સ્વા. – દેનું પરસ્પર આનુગુણ્યને વિભાવિક ને કાલ્પનિક ૬૧ શ્રાન્તિ ૪૭૧-૪૭૩ કાલ્પનિક–વાદ્યને, ગીતિરૂપ, ને શાકટાયન ૯૨ વર્ણાત્મક ૬૧ -નામમાત્ર ધાતુથી નિષ્પન્ન ૯૨ જાતિ શબ્દ છ૩ શાર્દૂલવિક્રીડિત ૫૦૫ ગુણાખ ૭૩ શાલાતુરીય-શાસ્તરીય (પાણિનિ) ૨૭૦ Page #581 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસારી સૂચી પપ૯ શાલીહોત્ર ૪૯ શાહનામું ૧૬ ભાષાચન્દ્રિકા ૨૫, ૧૩૫ શિક્ષા ૬૧ પભાષામંજરી ૨૫ -પાણિનીય ૬૧ વર્ભાષારૂપમાલિકા ૨૫ -નારદ ૬૧ ભાષાસુબતાદર્શ ૨૫ વ્યાજ્ઞવલ્કય ૬૧ ષષ્ટિશતક (હંત)-૧૩૩ –વ્યાસ ૬૧ પછી વિભક્તિ શિખવવું-ઈ હસ્વ ૨૦૮ –સામાન્ય અંગ તરીકે ૧૬૬ શિખરિણું ૫૦૫ –આર્યદેશી ભાષાઓના પ્રત્યય ૧૩૪ હિંદમાં જાત-જળ પરથી, ગુ.માં અપ.માં વાદg ૧૭૪ કિરી-૩ ૧૩૪ -હિમાં જૈસા ૧૭૪ હિં માં -વીરું, વાર્ય પરથી ૧૩૫ જા, ગુ.માં ‘કિસ્ ૧૭૪ -અપ.માં વર સંબંધવાચક, તે પરથી શરસેન (મથુરાની આસપાસને પ્રદેશ) હિં માં -તેજી-ર' ૧૩૫ ૩૩૭, - તુલસીદાસમાં, મ.માં સંડમાં ૧૩૪ –અર્થ સંબંધાર્થ ૧૫૯ -આર–મારા”, “તારા” વગેરેમાં શેષકૃષ્ણ ૨૫ વાર પરથી ૧૩૫ શૌરસેની ૨૬, ૩૩૭, ૩૭૯ –ઉક.માં ગર (બ. વ. રર) ૧૩૫ –શરસેનમાં બોલાતી ૩૩૭ -અંગમાં ર-ર ૧૩૫ -સંસ્કૃત શબ્દ ઘણું ૩૩૭ –મ.માં રો-વી-, રદ્ પરથી ૧૩૫ -તને બદલે ૬ ૩૮૦ -મારવાડીમાં છે-ના-રી, નાર પરથી ૧૩૫ શ્રત, –અર્થ ૨૫૩ -સિ.માં નો, બી, ચત તદ્ધિત પરથી શ્રીધરવ્યાસ ૪૫ ૧૩૫ શ્રીમાલ ૨૦ -પં.માં તા, , સી, ટમ પરથી ૧૩૫ શ્રુતિકત્તા-નવ ૪૪૨, ૪૬૭ -અપ.માં ૩ સ્લો, , ચ પરથી શ્લેષ ૪૮૨. બ. વ. હૃદું ૧૩૬ - શ્લોક(અનુષ્ટ્રભુ) ૫૨ -. ગુ.માં “સ, “હ, ‘તણ, “એ, શ્વાસ ૬૭, ૬૮ “ “ “લા, ને, “ણે ૧૩૬-૩૭ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -ને અર્થ || -વ્યક્તિમાં, જાતિમાં, વ્યક્તિવિશિષ્ટ શેષાર્થ ૧૫૮ જાતિમાં, ઉપાધિમાં ૭૨-૭૩ શેષને અર્થ મહાભાષ્યકારે આ સંકેત પેલે ૧૫૮-૫૯ જ્ઞાનનાં સાધન-મેષ, વ્યાકરણ, આપસંબંધ-સ્વસ્વામિભાવાદિ ૧૫૯ || વચન, ઉપમાન, વગેરે ૭૩–૭૪ -કર્તરિ ષષ્ટી ૧૫૯ સંકેતાર્થ ૨૨૯ -કર્મણિ પછી ૧૫૯ સંખ્યાંશવાચક ૧૮૧ નામગીને યોગે ૧૬૦ –વ્યુત્પત્તિ વગેરે ૧૯૩ -વ્યાપક ૧૬૦ સંખ્યાક્રમવાચક ૧૮૦ સંખ્યાપૂરક ૧૮૦ સંયુક્ત ક્રિયાપદ ૨૦૨-૦૩ -વ્યુત્પત્તિ વગેરે ૧૯૪ -દાખલા હિં. ને મ. માં પણ ૨૦૨-૦૩ | સંખ્યાવાચક વિશેષણ ૧૮૦ સંવાર ને વિવાર –વ્યુત્પત્તિ તથા અન્ય દેશી ભાસ–અર્થ ને ઉત્પત્તિ ૬૮ માં સમાન શબ્દ ૧૮૮-૧૯૩ સંવૃત ને વિસ્તૃત -“એક લગાડવાથી અનિશ્ચિતતા–અર્થ ૬૬ . વાચક, હિતમાં પણ ૧૫ સંસ્કૃત સંખ્યાવૃત્તિવાચક ૧૮૧ –આર્ય પ્રજાની ભાષા ૨૩ સંખ્યા સમૂહવાચક નામ ૧૮૧ –આર્ય દેશી ભાષાની સંઘવાચક માતૃભાષા ૨૩ –વ્યુત્પત્તિ ૧૯૪–૯૫ –ને તદુભવ શબ્દોની જાતિ ૧૧૧ || સંજ્ઞા ૯૫ –શુદ્ધ, શિષ્ટ વર્ગની ભાષા ૩૩૬, –ભાષ્યકારના વિચાર ૧૬૧ –જીવન્ત ભાષા, ૩૩૬, ૩૮૨-૮૩ સંજ્ઞાવાચક નામ ૫ સ-સહ -અર્થ ૨૫૪ જાતિવાચક તરીકે ૯૬-૯૭ સકર્મક સતિસપ્તમી . -ફળને વ્યાપાર ભિન્ન આશ્રયમાં ૨૦૦ | , ગુ.ની રચના ૨૧૯ –નો પ્રયાગ અકર્મક તરીકે ૨૦૧] -અપ.ને , ગુ.માં સંસ્કૃત જેવી ચાર સ્થિતિમાં ૨૦૧ ' રચના ૧૬૦-૬૧ સંકેત સત્કાર્યવાદી ૧૪૩ –નયાચિક્યતને વૈયાકરણમત ૭૧ | સવ (લિંગવચનનું હેવાપણું) ૯૨ Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૬૧ સમ વર્ણક્રમાનુસારી સૂચી સંદિગ્ધતા-દેષ ૪૬૭ સમયેય દ્વિતીયા ૧૨૮–૨૯ સંધિ (સંહિતા) ૨૬૫ નિત્ય ને વૈકલ્પિક ૨૬૫-૬ –અર્થ ૨૫૦ -લક્ષણ ૨૬૭ સમાસ -પ્રકાર ૨૬૭–૨૮૧ અસંધિ (સ્વરસંધિ) ૨૬૭–૭૦ –લક્ષણ ૨૮૧ હલસંધિ (વ્યંજન સંધિ) ૨૭૧–૭૫ –એક પ્રકારની વૃત્તિ ૨૮૧ વિસર્ગસંધિ ૨૭૫-૭૭ –અન્વય ૨૮૧ આન્તરસંધિ (અન્તરંગસંધિ) -મકાર ૨૮૨ ૨૭૭૮૧ -નાટકની, મુખ, પ્રતિમુખ, ગર્ભ, તપુરુષ અવમર્શ, નિર્વહણ ૪૯૩-૪ બહુવ્રીહિ સંધિસ્વર ૬૪, ૨૬૮ અવ્યયીભાવ સંનિધિ ૯૧, ૧૩૯, ૩૯૮-૯ સુપુસુ, સપાદલક્ષ ૨૦ –નો વિગ્રહ ૨૮૨ સપ્તક્ષેત્રી રાસ ૩૫ -ફારસી અરબી શબ્દના તત્પષ ૨૯૭ સપ્તમી વિભક્તિ ઉપપદ ૨૯૭–૯ -પ્રત્યયે “એ, “માં” ૧૩૮ કર્મધારય ૨૯૯ -“માં” મળે પરથી કે અ૫. બહુશ્રીહિ ૨૯૯ પંચમ્યન્ત મારું પરથી ૧૩૮ &દ્ધ ૨૯૯ -હિં. ને ર્સિ માં મેં અવ્યયીભાવ ૨૯-૩૦૦ –અં. ને ઉત્કરમાં મળે ૧૩૮ -અન્ય ભાષામાં ૩૦૦ -મામાં બાંત (મન્તપરથી) ૧૩૮ -અપ.માં ૩, ૬, દિ, હિં ૧૩૮ | સમૂહવાચક નામ ૯૭ -, ગુ.માં “ઇ”, “૧૩૮ -સમૂહનો અર્થ ૯૭ ' સંપ્રદાન અધિકરણ ૧૬૦ –લક્ષણ ૧૪૬ નિર્ધારણ ૧૬૦ -પ્રકાર ૧૪૬ કરણ ૧૬૧ અનિરાપ્ત " નિપુણદિને ગે ૧૬૧ પ્રેરક સતિHમી-અપ. ને . ગુ.માં | અનુમન્તુ સંસ્કૃત જેવી રચના ૧૬૦-૬૧ | સંપ્રસારણું ૨૭૮ ૧૮ -ના અર્થ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સંબંધ -પ્રકાર ૧૫૯ સ્વાસ્વામિભાવ સેવ્યસેવકભાવ અવયવાવયવિભાવ આધારાધેયભાવ સામાનાધિકરણ્ય પ્રકૃતિવિકૃતિભાવ જન્યજનકભાવ ગુણગુણિભાવ સંબંધી સર્વનામ ૧૭૧ સર -અર્થ ૨૫૭ સર્વે ૧૭૭ -અપ.માં લાડુ-નવુ ૧૭૭ સર્વનામ -સંજ્ઞા અન્વર્થ ૧૬૧-૬૩ -પ્રતિનામ અંગ્રેજીમાં ૧૬૧ -પ્રતિનામ કરતાં સંજ્ઞા યુક્તતર ૧૬૧-૬૩ -પ્રકાર ૧૬૩ પુરુષવાચક દર્શક સાપેક્ષા પ્રશ્નાર્થ અનિશ્ચિત સ્વાર્થ અન્યોન્યવાચક સયા એકત્રીસા ૫૦૦ સહુ -સાટુ પરથી ૧૭ સહક્તિ ૪૮૯ સાક્ષાત –અર્થ ૨૫૫ સાત્વતી વૃત્તિ ૪૭૨ સારિક ભાવ ૪૭૪ -સ્તંભ, સ્વેદ, માંચ, સ્વરભંગ, વેપથુ, વૈવણ્ય, અશ્રુ, પ્રલય ૪૭૪ સાધિત ધાતુ -બનાવવાની રીત ૨૦૭-૦૮ -પ્રકાર ૨૧૧ પ્રેરક ઈચ્છાવાચક પૌન પુન્યદર્શક નામધાતુ સાપેક્ષ સર્વનામ ૧૭૧ સામળ ૨૯,૪૯, ૧૩૫ સામાન્ય અંગ - હું ને “નાં રૂપમાં પયત ૧૬૬ –મ.માં મગ, તુર ૧૬૬ સામાન્ય કૃદન્ત તવ્ય-મગ્ર પરથી ૨૨૦ -જૂનાં રૂપ-કરિવઉં, “લેવઉં, “કરિવા, કરવા, “મારેવા ૨૨૦ -સંજ્ઞાનું કારણ ૨૨૮ સામાન્ય ધર્મ ૪૭૭ સામાન્ય રૂ૫ ૧૨૪ સાયમ –અર્થ ૨૫૪ સાયણાચાર્ય ૬૨ સાર્વનામિક ધાતુ ૨૦૫ સાહાટ્યકારક ક્રિયાપદ ૨૩૧ સીતાહરણ' કંપ : Page #585 -------------------------------------------------------------------------- ________________ વર્ણક્રમાનુસાર સૂચી -અર્થ ૨૫૪ -અર્થ ૨૫૧ સ્વભાવેક્તિ ૪૯૦-૯૧ “સુધન્વા-આખ્યાન સ્વર –અપ્રત્યય દ્વિતીયાને દાખલ ૧૫ર –અર્થ ૨૫૫ સુપચુપ સમાસ ૨૬-૯૭ સ્વર. સેમિટિક ભાષા ૧૮ -લક્ષણ ૬૩ -સિરિઆ, આસિરિઆ, બાબિલનની ઉદાત્ત, અનુદાન, સ્વરિત -પ્રકાર ૬૩ - હીબ્રુ, અરબી હસ્ય, દીર્ધ, સુત; ઉદાત્ત, અનુદાત્ત, સેકે ૧૫ સ્વરિત –અ૫૦માં સયસ –વેદમાં સ્વર દર્શાવવાની રીત ૬૩ “સૈરબ્રીચયૂ ૪૯૫ –ડુત સ્વર દર્શાવવાની રીત ૬૪ સળંકી ૨૧ -હસ્વ, દીધે, લુત શબ્દોને અર્થ ૬૪ સૌરાષ્ટ્રી -સ્વર અસ્કૃષ્ટ ૬૬ -ઉત્તર ગુજરાતની જૂની પ્રાકૃત સ્વરભારને નિયમ ૧૧૨-૧૩; ભાષા ૩૪૧ ૩૫૦-૫૧ સ્ત્રીલિંગના પ્રત્યય ૧૦૪ -સ્વરે સાથે સંધિ વિના પ્રાકૃતમાં –આ, ઈ, આની, આણું (સં.) ને , ગુ.માં ૨૬૬ –આણ, એણ, અણી –સ્વરભારના નિયમની સમીક્ષા સ્થાન ૬૫ ૩૮૮-૮૯ -ઉરસ, કંઠ, મૂર્ધા, જિહામૂલ, દત્ત, સ્વરવ્યત્યય નાસિકા, એઝ, તાલ ૬૫ -દાખલા ૩૫૦ કંઠતાલુ, કઠેષ્ઠ, દંતાણ, નાસિકા ૬૫ 'સ્વરૂપ” સ્પર્શવણું ૬૬ -ધીરાકૃત ૩૫૦ -પ્રયત્ન (પ્રુષ્ટ) ૬૬ સ્વસ્તિ ફેટ ૭૦, ૭૧ –અર્થ ૨૫૫ પદફેટ, વાયફેટ ૭૦ સ્વાભાવિક રેલી ૪રર -વૈયાકરણમત ૭૦, ૭૧ સ્વાર્થ ૨૨૯ -નૈયાયિકમત ૭૧ હકાર સ્ત્રગ્ધરા ૫૦૫ –ઉચ્ચારમાં તેમજ વ્યુત્પત્તિમાં ૪૪૭ સ્વતંત્ર કત ૧૪૧ -નું દર્શન અપભ્રંશમાં ને પૂ. સ્વયમ ગુ.માં ૪૪૮ Page #586 -------------------------------------------------------------------------- ________________ પ૬૪. ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ -કાઢી નાખવા તરફ વૃત્તિ . -પશ્ચિમ અને પૂર્વ ૩૩૮ ગુ.માં ૪૪૯ –એની પ્રાન્તિક બેલીઓ ૩૩૮ -વાળા શબ્દમાં હકાર વિષે નિયમે હિંદુસ્તાની ૪૫૨-૪૫૬ -પશ્ચિમ હિંદીની પ્રાન્તિક -હકાર સર્વત્ર દર્શાવવાની હરકત ! ૪૫૩–૫૪ બેલી ૩૩૮ –લખો જ હોય તે કેવી રીતે -અપ.માં દૃઢ ૧૬૫ લખ ૪૫૪-૫૬ –ા. ગુ.માં હર્ષ ૧૬૫ હતવૃત્તત્વ –દેષ ૪૬૮ -હિં, પં.માં મેં ૧૬૫ –મ.માં મ ૧૬૫ હમે– એ રૂ૫ વિષે બીમ્સને અભિપ્રાય -, મી અપ. મરું પરથી ૧૬૫ -બં.માં મામિ, મુરુ (ગ્રામ્ય) ૧૬૫ હેતુક્ત ૧૪૧ –અર્થ ૨૫૭ હેતુગર્ભ વિશેષણ ૧૮૫ હરિ ૫૭, ૫૯, ૭૫, ૯૮, ૧૪૬, ૨૦૧ હેતુહેતુમભૂતકાળ ૨૨૭ હરિગીત ૫૦૦ હેમચન્દ્ર ૨૫, ૨૯, ૩૧૩ હરિણું ૫૦૪ -અપ.ના દાખલા ૩૧, ૩૨, ૩૩ હરિબાળલછી” ૫૧ –પંચમીના હેતઉના ૧૩૨-૩૩ હરિલીલા–સેળકળા’ ૩૧, ૪૪ ષષ્ઠીના ૧૩૬-૩૭ હર્ષચરિત ૪૯૫ -અપ્રત્યય દ્વિતીયાને ૧૫૨ હસંધિ (વ્યંજન સંધિ) ૨૭૧–૭૫ –સતિસપ્તમીને ૧૬૦ હિંદ-આર્ય ભાષા ૩૩૬ -ઝારા-મણને ૧૬૭ -વિભાગ -, તિ (એ, ‘તે)ને ૧૬૯ ૧. મદય દેશની - ૧૭૬ ૨. વચલ પ્રદેશની -તફક્કીન ૧૭૭ ૩. બાહ્ય ભાષા હિંદી ૨૭ -g(પતેના અર્થમાં) ૧૭૮-૭૯ ટેડરમલની નવી પદ્ધતિથી એમાં –કમણિ રૂપને ૨૪૧-૪૨ ફારસી શબ્દ દાખલ થયા. ૨૭ જા સાથે કર્મણિ રચનાને ૨૩ –એનું પ્રાન્તિક જૂનું સ્વરૂપ છે હાર્નેલ ૨૬૩, ૩૧૩ ગુજરાતી ૨૧ હેવું -શૌરસેની માતૃભાષા ૨૭ ' –વ્યુત્પત્તિ ૨૩૫ Page #587 -------------------------------------------------------------------------- ________________ શબ્દ વ્યુત્પત્તિદર્શક સૂચી અરીઠે ૩૬૮ આહીર ૩૬૩ અગથીઆ ૩૬૮ અલેપ ૩૫૦ અગરબત્તી ૩૪૬ અળસી ૩૫૪ ઇન્દ્રજવ ૩૬૦ અગરૂ ૩૪૬ અવાસ ૩૪૫ અગ્યાર ૩૫૪ अहीर ३९३ ઈટ ૧૧૫, ૩૬૮ અધઉં ૨૬૪ આ ઈડું ૩૪૪ અંગરખું ૩૭૦ આંસુ ૩૬૪, ૩૭૩ ઈધણું ૩૫૭ અંગુઠો ૩૬૯ આગ ૩૬૭ અચાનક ૨૬૧ આગળ ૩૭૦ ઉકરડે ૩૬૬ અજવાળું ૩૪૬ આગલું ૩૧૭ ઉકેલવું ૩૪૬, ૩૬૬ અજી ૩૬૮ આંખ ૩૫૧, ૩૬૪, ૩૭૦ ઉખાડવું ૩૫૩ અટારી ૩૫૪ આજ ૨૬૧, ૩૭૧ | ઉખેડવું ૩૫૩ અથાગ ૩૬૮ આજ પણ ૨૬૧ ઉથલ ૩૭૧ અદકે ૩૬૫ આંચ ૩૭૦ ઉનાળે ૩૫૮ અધેલો ૩૧૭ આઠ ૩૬૮ ઉંદર ૩૪૬ અને ૨૬૫, ૩૭૧, ૩૭૨ આણુ ૮૫ ઉપજવું ૨૦૬ અંદર ૨૬૧ આધીન ૩૪૫ ઉલટપાલટ ૩૭૨ અંધેર ૩૫૮ આપ (સર્વ૦) ૧૭૮, ૩૬૭ અછરા ૩૬૯ (ક્રિયા) ૩૬૭, ૩૭૦ ઊગવું ૩૬૬ અપાસરા ૩૪૬ આપણુ ૨૫૭ ઊઠવું ૩૬૬ અપુસાન ૩૪૫ આભ ૩૭૦ ઊંટ ૩૬૮ અભરખ ૩૭૪ આબદા ૩૫૪ ઊન ૩૭૩ અભ્રછના ૩૫૦ આંબ–આંબાઈ ૩૫૫ ઊડું–નું ૩૭૩ અમથું ૩૫૦ આંબળું ૩૫૫ ઊભું ૩૬૭, ૩૭૧ અમી ૩૪૮ આદ્રા ૩૭૪ અમુકણું ૩૫૦ આલું ૩૭૦ એક ૩૬૮ અરાઢ ૩૬૫ આસર-રે ૩૫૧ એકદમ ૨૬૧ અરિષ્ટ ૩૫૦ આસે ૩૪૫ એડી ૩૪૪ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ આ એકવું ૩૪૭ આચરવું ૩૪૭ ઓચિંતું ૨૬૧ આચ્છવ ૩૪૭ આ ંગ ૩૬૯ આછાડવું ૩૬૧ ઓઝા ૩૭૧ ઓડકાર ૩૪૭ આદીચ ૩૪૭ કંકુ ૩૪૬ આધવ ૩૪૦ આરડા ૩૫૪ આમાઈ ૩૬૧ ઓળખવું ૩૬૧, ૩૭૦ ઓળંગવું ૩૪૭ આળા ૩૬૧ આવારા ૩૫૯ આસ ૩૭૩ આસડ ૩૪૭ આસરવું ૩૬૧ એસામણુ ૩૬૧ એસીસું-કું ૩૪૭ ઔ ઔદીચ ૩૪૭ ÷ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ | કડવું ૩૫૩ | કડાઈ ૩૫૧ કડાહી ૩૫૨ ન ૩૫૨ કંગાલ ૩૫૨ નટ ૩૪૫ કઠ્ઠણ ૩૪૫, ૩૫૭ કડું ૩૫૩ કઢાઈ ૩૫૨ કઢી ૩૫૪ કને ૨૬૨, ૩૫૭, ૩૭૨ કપાસ ૩૭૧ કમાડ ૩૫૨, ૩૫૩ કરમ ૩૭૪ વીન્દ્રો ૩૫૩ કરેણુ—હ્યું ૩૬૫, ૩૭૨ કળાહેાળ ૩૪૮ કલેજું ૩૬૦ લેસ ૩૭૪ વાવડી વાડી ૩૫૪ કસુંબા ૩૪૬ કસૂર ૩૫૦ સાટી ૩૫૪ કહાણી ૩૬૨ કહાન ૩૪૮, ૩૭૩ કહેવું ૩૪૪ (કહેવું) ૩૬૨ કહ્યાગરા ૩૫૨ કાંસું ૩૭૩ કાકડી ૩૧૭–૩૭૦ કાખ ૧૧૫ કાગ ૩૫૨ જામ ૩પર કાગડા ૩૫૨ કાંકણુ રૂપર, ૩૬૭ તુ ૩૫૨ કાએ ૩૫૩ કાછડી ૩૫૩ કાજ ૩૭૩ કાજગી ૩૫૨ કાજે ૨૬૩ કાટ काट }: ૩૪૫ કાટવું ૩૫૬, ૩૭૨ કાઢ–ઢા ૩૫૪ કાઢવું ૨૧૨, ૩૫૪ કાંટા ૩૬૭ કાતર ૧૧૫, ૩૭૨ કાદવ ૩૫૫, ૩૬૭, ૩૭૨ કાન ૩૦૨ કાપડ ૩૫૨, ૩૭૧ કાન ૩૫૦ કાલા ૩૫૦ કાબર ૩૪૬ કાયેલ ૩૫૦ કામ ૩૭૨ કાંપવું ૩૬૭ કારજ ૩૬૦ કારેલ-લી-લું-૩૬૦ કાલ ૨૬૧, ૩૭૩ કિરપા ૩૪૯ કીચડ ૩૬૫ કીડા ૩૫૨ કીધા ૩૪૯, ૨૧૮ કીધું ૩૫૩, ૩૮૦ કીસ ૩૪૯ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭ ગ શખવ્યુત્પત્તિદર્શક સૂચી કુંવર ૩૫૫ કોળીઓ ૩૬૧ એર ૩૫૯ કુઓ () ૩૫૯ કહે ૩૪૭ ખેલ ૩૫૪ કુકડે ૩૫૩ કયારે ૩૫૯ ખેલવું ૩૫૪ કુટંબ ૩૪૬ ખેવ ૩૭૦ કુબડે ૩૬૬ ખજાર ૩૭૧ ખે ૩૬૪ કુંભાર ૩૫૮ ખટમધુરું ૩૬૫ ખેટું ૩૬૪ કુ ૩૫૩ ખડ ૩૫૩ ખોપરી ૩૪૫ માં ૩૫૯ ખડી ૩૫૩ ખેળે ૩૫૪ નૂમાં ૩૫૯ ખપવું ૩૭૦ ખેવું ૩૭૭ મુખ ૧૧૫, ૩૫૧, ૩૭૦ ખપર ૩૬૪ ખમણું ૩૫૪ ગડબડ ૩૭૨ કેડ ૧૧૫, ૩૪૮, ૩૫ર ખમાં ૩૭૦ ગણ ૩૪૬ ખલેલ ૩૫૦ ગત ૧૧૬, ૩૫૧ કેળ ૧૧૫, ૩૫૯ કેવડે ૩૫૯ ખવાડવું ૨૧૩ ગધેડે ૩૭૨ કેસુડું ૩૬૩ ગયા ૩૫૯ ખસવું ૩૬૪ ખાંસી ૩૬૪ કેસુડાં ૩૪૬ ગરિસ્તી ૩૪૯ વો ગરુવા–ગરવી ૩૪૬ ખાનું ૩૭૧ ૩૫૮ 'ગળવું ૩૪૫ કોઠ ૩૫૪ ખાટ ૧૧૫ ખાડે ૩૭૧ ગળો ૩૪૬ ઠાર ૩૬૯ ખાણું ૧૧૬, ૩૫૧ કેઠી ૩૬૯ ગાંસડી ૩૧૭ કેડ ૩૫૩ ગાગર ૩૪૪ ખાંડવું ૩૬૪ ગાજવું ૩૭૧ કેડી ૩૫૧, ૩૫૪, ખાંડું ૩૬૬ ૩૬૧, ૩૭૨ : ખાધ ૩૬૭ ગાડી ૩૭૨ કોઢ-ડ ૩૪૭, ૩૫૪, ૩૬૯ ખાર ૩૭૭ ગાંઠ ૧૧૬, ૩૬૨ કેહીઓ-ડીએ ૩૪૭, ૩૬૯ ખાવું ૩૫૯ ગાંઠવું ૩૬૨ કેણુ ૩૫૭ ખીચડો ૩૬૪ ગામ ૩૭૦ કોણી ૩૬૫ ખીજવું ૨૦૬ ગાભણ ૩૪૫, ૩૭૦ કોથમીર ૧૧૫, ૩૬૮ ખીર ૩૭૦, ૩૭૭ ગીધ ૩૪૯, ૩૮૩ કેદાળા ૩૪૭ ખીલો ૩૬૪ ગૂગળ ૩૪૬ કાયલ ૩૫૧, ૩૫૮ ખૂણે ૩૬૪ ગૂમડું ૩૭૩ कोयिल ३५८ ખેતર ૩૭૦ ગેડી ૩૫૧. Page #590 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૮ ૩૫૧ જોવા ૩૫૧ ગેરૂ ૩૪૫, ૩૪૭ ગોખ ૩૭૦ ગાદ ૩૫૨ ગેબર ૩૫૫ ગોર ૩૪૭ ગેરા ૩૪૭ ગેળ ૩૫૪ ગેવાળ ૩૫૩ નોધ ૩૬૨ હું ૩૬૨ ચાંદ ૩૬૭ ચામ ૩૭૨ ચામડું ૩૧૭ ચાંપાનેર ૩૫૮ ચાયણી-eણું ૩૫૭ ચાવડા ૩૫૪ ચાવળું ૩૬૫ ચાવવું ૩૭૩ ચૂને ૩૭૩ ચેડાં (ફાડવાં) ૩૪૭ ચેલો ૩૫૪ ચોક ૩૫૯ ચોખું ૩૭૦ ગણ–૩૫૯ ચોથ ૧૧૬ ચોથું ૩૫૯, ૩૭૨ ચેરી ૩૭૩ વીસ ૩૫૯ છી૫ ૩૬૬. છુરી ૩૭૦ છૂંદણું ૩૭૦ છેડ–ડો ૩૬૩ છેવટ ૩૬૩ છો ૧૧૩, ૩૫૫ છોકરું ૩૧૭ છોકરો ૩૬૩ છોગ–– ૩૬૫ ઘઉં ૧૧૪, ૩૬૨ ઘટ ૨૧૨ ઘડિયાળ ૩૬૫ ઘડી ૩૫૨ ઘડે ૩૫૨, ૩૬૨ ધામ ૩૭૨ ધી ૩૪૯, ૩૫૯ ધૂમવું ૩૬૨, ૩૭૩ ઘળે ૩૪૫ ઘે ૧૧૩, ૩૬૨ ઘેડે ૩૫૨, ૩૬૨ થ ચકલી ૩૬૫ ચન્તા ૩૪૫ ચમાર ૩૫૮, ૩૮૦ ચાચર ૩૭૧ ચાંચ ૩૬૭ છ ક૭૮ છક ૩૬૪ છકડો ૩૬૩ ૦૬ ૩૬૯ છપ ૩૬૬ છરી ૩૭૦, ૩૭૭ છાણ ૩૬૩ છાંડવું ૩૭૨ છાનું ૩૭૨ છીંક ૩૬૬ છીંટ ૩૭૨ જ ૨૬૧, ૩૫ર જક્ષ ૩૬૦ જગન ૩૬૦ જણ ૩૫૭ જો ૩૪૬ જનસ ૩૫૦ જનાવર ૩૫૦ જઈ ૩૫૭, ૩૬૭ જન્મવું ૨૧૩ જમના ૩૬૦ જમાઈ ૩૪૯ જરૂર ૩૫૦ જળ ૧૧૩ જશ ૩૬૦ જાઈ ૩૫૯ જાગ ૩૬૦, ૩૬૭ જાંઘ ૧૧૫, ૩૬૭ જાજરમાન ૨૧૧ જાણ ૩૮૫ જાણવું ૩૬૭ Page #591 -------------------------------------------------------------------------- ________________ શબ્દબ્યુત્પત્તિદર્શક સૂચી ૫૬૯ જાત ૧૧૬, ૩૫૧ ઝરમર ૩૭૦ હાઇ ૩૫૬ જાન ૩૫૭ ઝાળ ૩૭૨ ડાળી ૩૫૬ જાનવર ૩૫૦ ઝુંડ ૩૬૭ ડુંટી ૩૫૬ જાંબુ ૩૬૭ ડાયેલ–લાં ૩૫૭ જાયફળ ૩૫૯ ટીકડી ૩૫૬ ડિલવું ૩૫૬, ૩૫૭ જાલમ ૩૫૦) ટીમર ૩૬૧ ડાળી ૩૫૬, ૩૫૭ જાહેર ૩૫૦ ટીલું ૩૫૬ ડળ ૩૫૬, ૩૫૭ જિ ૩૫૨ ટુકડે ૩૧૭ જી ૩૬૦ ટાટા ૩૫૬ ઢીંગલી ૩૫૬ જીભ ૧૧૫, ૩૫૧, ૩૭૩ ઢીલ ૩૫૭ જુબાની ૩૫૦ ઠગ ૩૬૮ ઢીલું ૩૪૫, ૩૫૪, ૩૫૭ જ ૩૫૮ (ઠળીઓ ૩૬૯ કાઈ ૩૬૦ ઠામ ૩૬૮ તજ ૩૫૨ જૂગટું ૩૭૧ 'ઠીયું ૩૬૮ તડ ૩૫૩ જાઝવું ૩૭૨ ઠુંઠે ૩૫૬ તખેવ ૩૭૦ જનું ૩૫૭ તમર ૩૪૫ નહી-ઈ ૩૫૮ તમાસે ૩૫૦ જે ૨૬૪ ડકાળ ૩૪૬ જેઠીમધ ૩૬૦ ડંખ ૩૫૬ તબળ ૩૪૭ ડટ્ટો ૩૫૬ જે ૨૬૪ તંબાળી ૩૫૮ જગ ૩૬૦, ૩૭૧, ૩૮૩ તરત ૨૬૧, ૩૬૧ કિંડ ૩૫૬ તરતવ ૩૫૫ ડર ૩૫૬ जोग ३९० जोत ३९० તળાવ ૩૫૪ ટાના ૩૫૬ જેતર ૩૬૦ તાકવું ૩૬૭ ડરવું ૩૫૬ હલ્લો ૩૫૬ તાછવું ૩૭૦ જોબન ૩૪૭ તાડ ૩૫૪ જોશી ૧૧૪ ડેસવું ૩૫૬ ડાંસ ૩૫૬, ૩૭૮ તાણ ૩૫૭ ડાંડી ૩૫૬ તાણવું ૩૫૭ ઝટ ૨૬૧ ડાંડીઓ ૩૫૬ તાંબ ૩૭૩ ઝટપટ ૨૬૧ ડાભ ૩૫૬ તાંબું ૩૫૫, ૩૭૩ ડે ૩૬૭ ' ડામ ૩૫૬ તાવ ૩૫૩ - ૧૯ ક. Page #592 -------------------------------------------------------------------------- ________________ પહ૦ તાસવું ૩૭૦ તિરછું ૩૬૫ તીખ- ૩૬૭ તુરત ૩૬૧, ૩૭૨ તૂટવું ૩૭૨ તૂઠયું ૩૬૮ તૂઠવું ૨૧૨ તેર ૩૪૪, ૩૫૪ તેલ ૩૪૭ તેલી ૩૫૮– તો ૨૬૪, ૩૪૭ તોડવું ૩૫૩ તે ૩૫૬ તેડે ૩૫૬ તે પણ ૨૬૫ નામું ૩૬૪ ત્રીજ ૧૧૫ ધ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ! દળે ૩૫૬ દહર-રે ૩૬૫ દૂબળ–ળે ૩૭૧ દહાડો ૩૫૫, ૩૬૦ દેદાર ૩૫૦ દહિં ૩૬૨ દેવાડવું ૨૧૩ દાખલ ૩૫૦ દેહરૂં ૩૬૨ દાખલ ૩૫૦ દેહેલ-હું ૩૬૩, ૩૬પ દાખવવું ૩૪૮ દેહેલાં ૩૫૪ દાઝે ૩૫૬ કાખ ૩૭૦ દાટવું ૩૫૬ દાડેમ ૩૪૬ ધકેલવું ૩૫૬ દાટે ૩૫૬ ધક્કો ૩૫૬ દાઢ ૧૧૫, ૩૫૪ ધમણું ૩૬૨ દાંડે ૩૫૬ ધર ૩૪૬ દાંડી ૩૫૬ ધરમ ૩૭૪ દાભ ૩૬૭ ધાણું ૩૫૭ તામઃ ૩૫૩ ધીટ ૩૬૮ દાળ ૩૫૬ ધુ ૩૫૫ ઢિયા ૩૫૯ દિહ ૩૫૫ ધૂત ૩૭૨ ધૂળ ૧૧૬ ઢીમા ૩૫૯ ધણ ૮૫, ૩૫૬ દીકરી ૩૬૫ બી-ભી ૧૧૪, ૩૬૨ દીટ-ઠ ૩૪૮, ૩૬૮ ધોળું ૩૬૧-૬૨ દટું ૩૪૯ દીઠે ૩૪૮, ૩૬૮, ૨૧૮ દીવાસળી ૩૬૩ નજીક ૨૬૩ દીવેટ ૩૫૬ નઠેર ૩૬૯ દી ૩૨૩, ૩૫૯ નણંદ ૧૧૫, ૩૫૬ દીસે ૩૪૮ નતવાળીઓ ૩૬૫ દંદ ૩૫૩ નફિટ ૩૬૫ દુરિજણ ૩૭૪ નિમાર ૩૬૧ દંટી ૩૬૫ નિરમ ૩૭૪ થંડું ૩૬૮ થંભવું ૩૬૮ થાકવું ૩૬૮ થાણું ૩૬૮ થાન ૩૬૮ થાંભલે ૩૬૮ થોડું ૩૧૭, ૩૬૮ દંડવું ૩૫૬ દંડુકે ૩૫૬ દંડે ૩૫૬ રાખ ૩૫૧, ૩૭૦ Page #593 -------------------------------------------------------------------------- ________________ શબ્દવ્યુત્પત્તિદર્શક સૂચી પ૭૧ ન (ન) ૧૬૫ નબંદો ૩૫૫ નસ ૧૧૫ નહાણું ૩૭૩, ૩૭૪ નહાવું ૩૭૩ નહિ તો ૨૬૫ નહેર ૩૬૧ નાગ-ગે ૩૬૭ નાગપુર ૩૭૯ નાણું ૩૫૧. નાગર ૩૫૫ નાચ ૩૭૧, ૩૮૫ નારિએળ ૩૫૮ નાવ ૧૧૫ નાસવું ૩૬૩ નિપજવું ૨૦૬ નિભાવવું ૩૬૪ નિરખવું ૩૪૫, ૩૭૦ નિવડવું ૩૫૪ નિશાળ ૧૧૫ નિહાળવું ૩૬૩ નીટ ૩૫૧ નીંદ ૩૫૧ નીશા ૩૬૫ નીસાસ-સે ૩૭૩ ને ૩૭૨ નેજ ૩૭૧ નેણું ૩૫૭ નેન ૩૬૦ નેવ ૩૪૬ નેવર ૩૪૭ નેહ ૩૭૩ પઢવું ૩૫૪ नेहेमी ३४५ ૫ણું ૨૬૪, ૩૪૬ નેમ ૩૬૧ પણ-ખું ૩૭૨ નેરતાં ૩૬૧ પણછ ૩૬૫ નળ (નળીઓ) ૩૫૮ પંડ ૩૪૫ પતીજ ૩૬૦ પહેલું ૩૧૭ પખાલવું ૩૭૦ પત્થર ૩૬૮, ૩૭૧ પગરણ ૮૬ પથરે ૩૭૧ પગાર ૩૫૨ પહૃત ૧૧૬, ૩૫૧ પંગત ૧૧૬ પરખ ૩૪૫, ૩૫૧ પચ્છમ ૩૬૮ પરવળ ૩૫૩ પછિમ ૩૬૮ પરસેતમ ૩૪૬ પછી ૨૬૧, ૨૬૩, ૩૬૮ પરાણું ૩૭૪, ૩૮૩ ઘટના ૩૫૬ પરાણે ૩૭૪, ૩૮૩ પટ્ટી ૩૭૨ પરાર ૨૬૧ પડ ૩૫૬ પણે ૩૭૩ પડઉત્તર ૩૭૧ પરે(૯) ૩૬૫ પડઘમ ૩૫૩ પરેત ૩૪૭ પડઘો ૩૫૩ પલંગ ૩૫૨, ૩૭૩ પડછાયે ૩૪૫, ૩૨૩, ૩૭૧ પલાણું ૩૭૩ પડપૂછ ૩૫૩ પલોટવું ૨૧૨ પડળ ૩૫૨ પસલી ૩૫૪ પડવ8 ૩૫૩ પહાડ ૩૫૫ પડવું ૩૫૩, ૩૫૬ પહાણું ૩૫૫ પડવો ૩૫૩ પહુઆ ૩૬૨ પડ(૨)સાળ ૩૫૩ પહેરવું ૩૬૨, ૩૬૫ પડાળ ૩૫૨ પહેલું ૩૧૭, ૩૬૨ પડીએ ૩૪૬, ૩૫૬ પહેલું ૩૪૮ પડો ૩૫૩ પા ૩૫૯ પડોસી ૩૨૩, ૩૬૬, ૩૭૧ પાક ૨૨ Page #594 -------------------------------------------------------------------------- ________________ પ૭ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પાકું ૩૭૨ પીયર ૩૫૯, ૩૬ર ફંદ-દો ૩૬૯ પાખ ૩૭૦ પીરસવું ૩૪૮, ૩૬૩ ફરન્દો ૩૫૩ પાંખ ૩૭૦ પીલવું ૩૫૪, ૩૭૮ ફરસી ૩૬૪ પાછલું ૩૧૭ પીળું ૩૫૯ ફાટવું ૩૬૯ પાછું ૩૬૮ ઉદ્દા ૩૬૨ | ફોસ ૩૬૪ પાટલા ૩૬૨ પીહર ૩૪૮ ફદો ૩૬૯ પાઠવવું ૩૫૪, ૩૬૮, ૩૭૧ પુંછડી ૩૬૪ ફીણ ૩૪૭ પાઠું ૩૪૮, ૩૬૯ પુતળી ૩૧૭ ફટવું ૩૬૯ પાડા ૩૫૬ પુનમ ૧૧૫ ફળ ૩૪૭ પાણી ૩૫૬, ૩૬૦ પૂછવું ૩૪૯ ફેંકવું ૩૬૫ પાથલ ૩૭૧ પૂઠ ૩૪૯, ૩૬૯ ફેડવું ૩૫૩ પાન ૩૫૭, ૩૭૨ પૂરું ૩૭૩ ફેફળ ૩૪૭ પાની ૩૭૩ પેડ-ઠે ૩૬૦, ૨૧૮ ફિલ્લે ૩૬૯ પામર-રી ૩૬૧ પેઠે ૨૬૩, ૩૪૬ પામવું ૩૫૩ પૈઠ ૩૪૫ વન ૩૫૮ પાય ૩૫૯ ડે ૩૪૬ બઉ–બમણો ૩૫૮ પાયલી ૩૧૭ પેશવા ૩૫૦ બકર-રે ૩૭૧ પારખ ૩૪૫, ૩૫૧ પણ–ણું ૩૫૯ બગલું ૩૫ર પારખવું ૩૭૦ પોથી ૩૪૭, ૩૬૮ बचाना ३४८ પારણું ૩૫૪ પિર ૨૬૧ બચાવવું ૩૪૯ પારણું-લણું ૩૬૦ પોળ ૩૫૯ बचाविणे ३४८ પારે-વું ૩૫૯ પોસ ૩૪૭ बचो ३९८ પાસ ૩૫૧ પાસે ૨૬૩, ૩૭૩ પહ ૩૬૩ બચ્ચે ૩૬૯ પિ૨ ૩૬૦ પોહળું ૩૬૨ વછ ૩૬૯ પિગળવું ૩૪૪ યાસિ–સી ૩૫૯ बछा 3९८ પિછાણવું ૩૬૩ વાસી ૩૮૦ બજાર ૩૫૦ પિડે ૩૪૬ પ્રગટ ૩૫ર બડવો ૩૫૩ પીટવું ૩૪૯ બહુ ૩૫૩ પીઠ ૩૪૯, ૩૬૯ ફિટકડી ૩૬૯ બદામ ૩૫૦ પીધું ૩૫૩ ફિણસ ૩૬૪ | બનવું ૩૪૯ Page #595 -------------------------------------------------------------------------- ________________ શબ્દબ્યુત્પત્તિદર્શક સૂચી બનારસ ૩૬૫ બેહતું (ડ) ૩૫૩ 1 ભૂરસી ૩૬૫ બનેવી ૩૪૮ વૈા ૩૪૯ ભેંસ ૧૧૬, ૩૫૧, ૩૬૩ બહાર ૨૬૧ બોરસલી ૩૫૮ એg ૩૫૮ વીગ ૩૫૮ ભેળ ૩૬૪ મિળ ૩૫૮ બહુચરા ૩૭૧ ભણું ૨૬૩ બહેરે ૩૬૨ ભોંય ૩૪૭, ૩૫૫ भतु ३९९ ભેજાઇ ૩૫૯ बाकर ३७१ भत्त ३१९ મૌના ૩૫૯ વાછાં ૩૬૯ ભત્રીજે ૩૪૯ બાનું ૩૫૮ ભમરો ૩૭૧ મઅંક ૩૫૮ બાફ ૩૬૪, ૩૬૯ ભાંય ૩૪૭, ૩૫૫ મઉ ૩૪૮ બાર ૩૭૧ ભોયરૂં ૩૬૨ મછણ ૩૪૯, ૩૬૫ બાળવું ૩૭૨ ભાઈ ૩૪૯,૩૫, ૩૭૧ મઠ ૩૬૯ બાષ્ફળ ૮૯ ભાઉ ૩૪૯, ૩૭૧ મટવું ૩૪૮ - બિલાડી ૩૬૫ ભાઉ (ભોજાઈ ૩૪૯ મટાડવું ૩૪૮ બીજ ૧૧૫ ભાખવું ૩૬૪ મડદું ૩૪૮, ૩૫૩ બીજું ૩૭૧ ભાગ્યો ૩૬૭ મઢી ૩૫૪ બીજેરું ૩૫૯ ભાડું ૩૫ર મથવું ૩૬૨ બીડી ૩૫૩ ભાણું ૩૫૯ મધ ૩૫૧ બુટ્ટો ૩૪૯ ભાત ૩૬૬ મર ૩૫૮ બુંદ ૩૪૮ ભાથું ૩૬૪ મરાઠા ૩૬૫ બૂજવું ૩૭૨ ભિડાવવું ૨૧૩ મળવું ૩૪૫ ભૂજ-૪ ૧૧૬ भी 3४८ મસ ૩૪૫ બૂઝ ૩૮૫ ભીખ ૧૧૫ મહાવત ૩૫૫ બે ૩૭૧ ભીંજવું ૩૪૯ મહિયર ૩૪૮, ૩૫૯, ૩૬૨ બેઠ–ઠે ૩૬૦ ભીડ ૩૪૯ મહિયારી ૩૬૨ બેઠે ૩૪૯ ભીતર ૩૪૯ મહિ ૩૬૨ બેઠું ૩૬૮ ભત ૧૧૬ મહુડાં ૩૬૨ બેન ૩૪૮, ૩૫૧, ૩૫૮ સ્થાન ૩૬૨ મહુરત ૩૪૬ વૈજ્જ ૩૫૮ ભુસ-સું ૩૬૪ મા ૩૪૮, ૩૫૯ બેસ ૩૪૯ ભૂખ ૧૧૫, ૩૭૦ માઈ ૩૪૯, ૩૫૯ Page #596 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ | ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ માખણ ૩૭૦, ૩૭૭ મોં ૩૬૧ | રાઠોડ ૩૫૮, માખી ૧૧૮, ૩૭૦ મિકળે ૩૪૭, ૩૬૬ રાડ ૩૫૩ માગ ૩૭૦, ૩૮૩ મગ ૩૪૭, ૩૬૬ રાંટે ૩૪૯ માગવું ૩૭૦ મોગર–રી ૩૬૬ રાણ ૩૬૭ માજવું ૩૭૧ મગરી ૩૪૭ | રાત ૧૧૬, ૩૫૧ માંજર ૩૬૪ મોડ ૩૪૬, ૩૫૮ રાતું ૩૬૬ માટી ૩૪૮, ૩૫૬, ૩૮૩મડ (મઉ) ૩૫૩ રાન ૩૫૭, ૩૭૨ માટે ૨૬૩ મેટું ૩૪૭ રાંદેર ૩૬૭ માણસ ૩૪૬, ૩૫૬, ૩૬૩મતી ૩૪૭, ૩૬૬, ૩૫૮ રાય ૩૫૯ માંડ ૩૫૩ મેથ ૩૪૭, ૩૬૬ રાવત ૩૫૯, ૩૮૦ માનવું ૩૫૭ મિર ૩૫૮, ૩૬૦ રાસ ૧૧૨, ૩૫૧, ૩૭૩ મારગ ૩૭૪, ૩૮૩ મોર ૩૮૦ રિદ્ધિ ૩૪૯ મારફત ૨૬૩ મિલ ૩૫૮, ૩૮૩ રિવાજ ૩૫૦ માવઠું ૩૬૮ મેહ-મેહઠું ૩૪૭ રીંછ ૩૭૦, ૩૭૭ માસી ૩૪૯, ૩૫૯ મૌ૪ ૩૫૮ રીત ૩૫૧ મા ૩૬૨ મૌસી ૯૩૫ રૂઆ-વાં ૩૫૫ मिट्टी ३४८ રૂઠયું ૩૬૮ મીચવું ૩૪૯, ૩૭૧ योग ३९० રૂડવું ૨૧૨ મીઠું ૩૪૯, ૩૬૮ દ્ધિો ૩૬૨ રૂડું ૩૪૭ મુએ ૩૪૯, ૩૫૯ રેખ ૧૧૫ મુગટ ૩૪૬, ૩૫૨ રડવું ૩૫૩, ૩૫૬ રેણું ૩૬૦ મુઠ્ઠી ૩૬૮ રણ ૩૪૮, ૩૪૯ રેંટ ૩૪૯ મુરત ૩૪૬ રતાંદળી ૩૫૮ રેન ૧૧૬, ૩૫૧ મૂગો ૩૫૨. रतो 3९९ રેશમ ૩૫૦ મુછ ૧૧૬, ૩૪૮, ૩૭૩ रत्ता ३९९ રવું ૩૫૯ મૂઠ ૧૧૬ રન્નાદેવ ૩૬૭ રહેડે ૩૫૬ મૃઢ ૧૫૧ રડું ૩૬૧ . ૯ મેઢા ૩૬૪ રહેંટ ૩૬૨ લખવું ૩૪૫ મેદી ૩૬૫ રહેવું ૩૪૪ લગી ૨૬૨ મેસ ૩૪૪ રાખ ૧૧૫ લડવું ૩૫૬ મેહ-મેહલો ૩૬૨ ઈરાખવું ૩૭૦ લાખ ૧૧૫ થ Page #597 -------------------------------------------------------------------------- ________________ લાગ ૩૬૭, ૨૧૨ લાજ ૧૧૫ લાઠી ૩૬૮ લાલચ ૧૧૫ લાળ ૧૧૫ લાસ ૮૮ લીખ ૧૧૫ લીધે ૨૬૨ લીધે ૨૧૮ લીમડે ૩૫૫ લીલું ૩૫૫ લુહાર ૩૫૮ લૂખું ૩૫૪ લેબાસ ૩૫૦ લેવું ૩૪૪, ૩૬૩ શબ્દબ્યુત્પત્તિદર્શક સૂચી પ૭૫ વિધવું ૩૭૧ વાયવહંગ ૩૪૫ વંતાક ૩૪૮ વાળુ ૩૪૪, ૩૫૮ વમાસવું ૩૪૫ વાવ ૩૫૩ વરણી–વણી ૩૪૪ વાતે ૨૬૩ વર ૩૪૭, ૩૫૪ વિઆળુ ૩૫૮ વરસ ૩૮૩ વિખરવું ૩૬૮ વળગવું ૩૪૫ વિગત ૩૫૧ વસમું ૩૪૫ વિનવવું ૩૫૭ વસાણું ૩૫૭ વિનંતિ ૩૫૭ વહાણું ૩૬૩ વિપત ૧૧૬, ૩૫૧ વહાલ–હું ૩૬૨, ૩૬૫ વિસામો ૩૬૩ વહુ ૩૬૨ વિહેણે ૩૪૫ વહેંચવું ૩૬૩ વીછળવું ૩૭૦ વહેવું ૩૫૪ વિછુ ૩૪૫, ૩૬૮ વાકેફ ૩૫૦ વીજ ૩૬૦ વાઘ ૩૭૧ વીજળી ૧૧૮, ૩૪૬, ૩૫૧, વાઘરી ૩૪૭ ૩૭૧ વાંક-૬ ૩૬૪ વીંછી ૩૪૮ વાછરડું ૩૬૯ વિછુ ૩૪૮, ૩૬૪ વાછરડે ૩૧૭ વીણું (ચૂંટાં) ૩૪૭ વાજબી ૩૫૦ વીતવું ૩૭૩ વાજું ૩૭૧ વીત્યું ૩૬૦ વાટ ૧૧૨, ૧૧૬, ૩૭૦ વીનવ ૩૭૮ વાડી ૧૧૮, ૩૫૩ વિનતી (વિનંતિ) ૩૬૭ વાઢકાપ ૩૭૨ વેગણું ૩૪૮ વાઢવું ૩૫૬, ૩૭૨ વેજનાથ ૩૭૧ વાણુરસી ૩૬૫ વેઠ ૩૪૬ વાત ૧૧૫, ૩૫૧, ૩૨]વેઢ ૩૫૪ - વાદળ ૩૪૫ વેઢા ૩૬૮ વાનું ૩૫૮ વેણ ૩૫૭, ૩૫૮, ૩૬૦ વાયલ ૩૫૯ ૩૮૦ વકિલાત ૩૫૦ વો ૩૪૫ વખાણ ૩૭૩ વગણું ૩૫૭ વચ્ચે ૨૬૧, ૨૬૩ વઢું ૩૪૫ વછેરે ૩૧૭ વડે ૩૫૨ વડીલ ૩૪૮ વડેરા ૩૪૮ વડે ૩૪૮, ૩૫૬ વડેદરૂં ૩૫૪ વઢવાણ ૩૫૫ વઢવું ૩૫૬ Page #598 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ | ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિણ (ચૂંટાં) ૩૫૯ સમજવું ૩૭૧ સાન ૩૫૭, ૩૬૭ વેદિઓ ૩૪૭ સમણું ૩૬૩ સાપ ૩૬૭ વૈત ૩૪૬, સમણું ૩૫૪, ૩૬૧ સામ ૩૭૩ વેર ૩૪૭ સમરણ ૩૭૪ સામળું ૩૬૩ વેરાગ ૩૪૬ સરનામું ૩૬૩ સામળો ૩૭૩ વેલ ૧૧૬, ૩૪૪, ૩૫૧ સરસવ ૩૫૪, ૩૭૩ સામે ૩૬૩ વેળુ ૩૪૪ સર્જનહાર ૩૮૦ સાંપડવું ૩૬૭ વેવાણી ૩૪૭ સલખણે ૩૪૬ સાંભરવું ૩૬૪ સળેખમ ૩૭૩, ૩૭૪ સાયર ૩૫૮ શરાપ ૩૭૪ સલાકા ૩૭૪ સાલ ૩૬૩ શિયાળ ૩૪૮ સવા ૩૫૪ સાળો ૩૬૩, ૩૭૩ શિયાળે ૩૫૮ સહી ૩૬૧ સાવક ૩૭૩ શીખવું ૩૭૦ સહેલું ૩૬૩, ૩૬૫ સાસુ ૩૭૩ શ્રાપ ૩૭૪ સહેવું ૩૪૪ સાહુકાર ૩૬૨ સાંઈ ૩૭૩ સાહેલી ૩૬૧ સાકર ૧૧૫, ૩૭૧ સિંગડું ૩૪૯ સઈ ૩૫૮ સકાર ૩૬૯ સાગ ૩૫૨ સિત્તેર ૩૬૬ સખણો ૩૮૩ સાંકળ ૩૪૮, ૩૬૩ સિયાળ ૩૫૮ સાચ ૩૭૧ સગ(ધ)ળું ૩૫ર સિસમ ૩૫૩ સાચવવું ૨૧૩ સગવડ ૩૫૫ સીકું ૩૬૩ સાચું ૩૭૧ સગું ૩૭૩ સીંગ ૩૪૯ સજજા ૩૪૪ સાંજ ૧૧૫, ૩૭૨ સીજવું ૩૬૭ સડવું ૩૫૭ સીડી ૩૬૩ સાઠ ૩૬૮ સાડા ૩૭૨ સત્તર ૩૬૬ સીપ ૩૬૬ સાડી ૩૫૨, ૩૫૮ સીસમ ૩૬૩ सत्तरह ३९९ સુકન ૩૪૬, ૩૪૮ सद्द 388 સાડુ ૩૫૮ સદ્ધ ૩૪૯ સાંડસી ૩૫૭ સુકાવવું ૨૦૮ સનાન ૩૭૪ સાત ૩૬૬ સુતળી ૩૧૭ સપરમો ૩૬૧ સાતમે ૩૬૬ સુદ્ધાં ૨૬૩ સપૂત ૩૪૭ સાતુ ૩૬૬ સુધી ૨૬૩ Page #599 -------------------------------------------------------------------------- ________________ શબ્દવ્યુત્પત્તિદર્શક સૂચી સુરંગ ૩૪૬ સેન ૧૧૫, ૩૬૩ હત્ય ૩૬૮ સુરત ૩૪૯ સેંતી–થી ૩૪૬ હથુ ૩૬૮ સુહાગ ૩૪૭ સેવાળ ૩૪૭ હથોડી ૩૧૭ સૂરું ૩૫૮ સાઈ ૩૫૮ હરખાવવું ૨૧૨ - સૂકું ૩૬૩, ૩૬૮ સાજે ૩૬૩ હરડે ૩૫૩, ૩૮૦ સંધવું ૩૪૫ સની ૧૧૪, ૩૫૮ હલકું-વું ૩૧૬ સૂઝવું ૩૫૨ સેનું ૩૭૩ હળદ-દર ૩૪૫ સુંઠ ૧૧૬, ૩૬૭ સભાસણ ૩૬૫ હળદર ૩૬૦ સુંઢ ૧૧૫, ૩૬૩ સોંપવું ૩૬૭ હળવું ૩૬૫ સૂણ ૩૮૫ સેય ૩૫૧, ૩૫૮ હાડ ૩૫૧, ૩૬૪, ૩૬૮ સૂણવું ૩૪૯ ળ ૩૫૪ હાંડ-ડી ૩૬૩ સૂતું ૩૬૬ સેહવું ૩૬૩ हात ३९८ સૂવું ૩૬૩ સેહાગ ૩૪૭, ૩૬૩, ૩૮૦ હાથ ૩૬૮ સૂપડું ૩૬૩ સેહામણે ૩૬૩ હાથેલી ૩૧૭ - સૂવર ૩૮૦ હેઠે-હેઠળ ૨૬૧ સૂવું ૩૭૩ હઈયું ૩૪૮, ૩૫૯ હે-હેવું ૩૬૩ સેજ ૧૧૫, ૩૪૪, ૩૫૧, હજી ૨૬૧ ૨૬૩ Page #600 --------------------------------------------------------------------------  Page #601 -------------------------------------------------------------------------- ________________ × છે જે ર ૧૦૪ ૧૦૯ ૧૧૦ ૧૧૯ ૧૨૬ ૧૨૭ ૧૩૪ ૧૪૬ ૧૬૦ "" ૧૬૫ ૧૭૦ ૧૭૧ ૧૮૫ ૧૯૨ "" ૧૯૭ ૧૯૮ ૨૩૦ પંક્તિ ૧૦ ૧૯ ૨૪ ૧૮ ૧૭ ૧૪ હૅલ્લી ૨૧ ૧૧ ૫ ૨૪ ૧૧ મુખ્ય લેાનું શુદ્ધિપત્રક ૧૩ ૧૯ ૧૩ છેલ્લી ૧૨ ૯ ૨૧, ૨૫ ૧૯ ૧ •*** અશુદ્ધ લાવણ . વાંચે ... येन એ લીટીને બદલે વાંચા—એમાં ‘પાણીથી’ પદ્મની યાગ્યતા સીંચે છે પદ્મ સાથે છે. પરંતુ અગ્નિથી સીંચે છે એમાં અગ્નિથી' પટ્ટની યાગ્યતા સીંચે છે' પદ્મ સાથે થઈ શકતી નથી. સુધારા–વહેરા-વાછરડા વાંચા વડા ...... વાંચે। .. ... दिवसाचा રૂને ના વાંચા... ઉમેરા— જે चोटट्ठी ચુમેાત્તેર હિંદની ... ait ‘આવે સ્થળે’ પછી ઉમેરા—અવધિવાચક સ્થળે-પંચમીના અર્થમાં પછી વપરાય છે. અધિકરણના અર્થમાં કાલવાચક શબ્દને’ શુદ્ધ લાવણ્ય ... ... વઢેરી–વાછરડી ઉધરાણું વા सौंको खोलो ने મને મદલે અન્ ઇ, ઇં अकच् પુષ્પ दिवसास ૨, ૩, ને ને ( તો-તી—તે) સાથે તે કરણ ) છે ચોટી ચુમેતેર-ચુમ્મે તેર હિંદીની ભટ્ટોજિ મન્વિપદે Page #602 -------------------------------------------------------------------------- ________________ 580 220 213 241 250 293 273 274 276 277 278 મુખ્ય ભૂલનું શુદ્ધિપત્રક 8 સત્ર तव्य એ તન્નનું એનું ‘ત અને રચનું 3 પુ. એ. વ. 1 પુ. બ. વ. - વાંચો.. शायते 13 સભ્યમ્ 21 વિચ . * विधे 3, 10, 11, 12 * * તદુ; વાક ઉ૬ તદ્દ ઉદ્દ ચું, છું, શુ 6 14, 17 * 24 ... ... 7, 8, 16, 24 .. 1, 2, 3, 7, 11, 13 279 વહુ, ઉત્ત, ઉદ્ધ; બુધ્ધ; મુદ્દા | મુઘ સનસનધુ રાયજૂ ઉપવિશ, ઉપવિષુ; પરિમૂજ અલુફ-લુદ્દે પ્રતીચ કનીયસ * છેલ્લી *** સિંહક सिंशपा પ્રજ્ઞ 291 302 13 * * 305 છેલ્લી 310 313 અને આગળ ફિરાર 320 17 પ્રદ 325 22 ... વાંચે. 358 24 ડું થઈ 367 ઝંડડે 394 22 432 75 પ્રતિ 493 છેલ્લી 495 7,15 અપવકત્ર 497 સગણું , 19 . તગણુ 21. * .. त-क રુ થઈ ડે પૈસાટકા પુરસ્ પત્ની પ્રતિ જેમાં અપરવકત્ર તગણ જેમ સગણું