SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૭૯ વસ્તુનું પિતાની સાથે સારશ્ય વર્ણવવું તેને હેતુ ખુલ્લે જ છે કે તે અનુપમ છે એમ સૂચવવું છે. વસ્તુને પિતાની જ સાથે અન્વય થતું નથી, માટે અનન્વય અલંકાર કહેવાય છે. ઉપમેપમા–બે પદાર્થને અમુક ગુણમાં અન્ય સરખાવ્યા હોય તે તે ઉપમેપમા અલંકાર થાય છે. એ ગુણમાં તૃતીય પદાર્થ એ બેના જે નથી એમ સૂચવવું એ એ અલંકારનું પ્રયોજન છે. ઉપમેયની સાથે ઉપમા-સાટશ્ય બતાવ્યું છે, માટે ઉપમેપમાં કહેવાય છે. દાખલ – "સુગન્ધી નયનાનન્દી રમણીય સુરક્તતા; પદ્મના સમ છે વકત્ર વકત્રના સમ પદ્ધ છે. જુદા જુદા ધર્મમાં પરસ્પર સાટશ્ય દર્શાવ્યું હોય તે તે ઉપમેપમા નહિ, પણ પરસ્પરેપમાં કહેવાય છે. - તુજસમ વિદ્યુત્ ગૌરી, તન્વી વિદ્યુલ્સમાં ભવતી (તૂએ). તારા જેવી વીજળી ગૌરવર્ણની છે ને તું વીજળી જેવી સુકુમાર છે, એમ જુદા જુદા ધર્મમાં પરસ્પર ઉપમા છે, માટે પરસ્પરોપમા કહેવાય છે. પ્રતીપ-પ્રતીપ” એટલે ઉલટું. એના મુખ્ય બે પ્રકાર છે. (૧) ઉપમાનનું કાર્ય ઉપમેય કરે છે તે ઉપમાનનું શું કામ છે એમ ઉપમાનને આક્ષેપ જેમાં હોય તે, અને(૨)ઉપમેયને ઉપમાન તરીકે વર્ણવવું તે. * सुगन्धि नयनानन्दि मदिरामदपाटलम् । ઉોનમિવ વ તે સ્વામિવ પદ્દનમ્ એ પરથી
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy