SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તવિચાર ૪૯૭ સ્વરને લઘુ અને દીર્થને ગુરુ કહે છે. લઘુને બદલે ટૂંકામાં લ અને ગુરુને બદલે ગ વપરાય છે. હૃસ્વ સ્વર પછી જેડાક્ષર હોય તે તે સ્વર ગુરુ ગણાય છે. પાદને અને જે સ્વર હોય તે લઘુ હોય તેપણ ગુરુ ગણાય છે. હૃસ્વ સ્વરની એક માત્રા, દીર્ઘની બે, ને ડુતની ત્રણ કે વધારે માત્રા ગણાય છે. વ્યંજનની અર્ધ માત્રા ગણાય છે. લઘુનું ચિ ને સંક્ષિપ્ત રૂપ લે છે અને ગુરુનું – ને સંક્ષિપ્ત રૂપ ગ છે. ગણે નીચે પ્રમાણે છે – - મગણ---એમાં ત્રણ સ્વર ગુરુ હોય છે. એ પ્રમાણે અન્ય ગણમાં સમજી લેવું. એનું સંક્ષિપ્ત રૂપ મ છે. - મગણ સંક્ષિપ્ત રૂપ નગણ •••••• ભગણ - - - યગણ – –– ••• .. ય જગણ - - - | | (_| ) ) | _ ) |_ ) { ) ) | ) | 0 | + : : : : : : રગણું સગણુ ••• ••• સ તગણ હવે કેટલાક અગત્યની માત્રામેળ છન્દ અને અક્ષરમેળ છંદની રચના નીચે બતાવી છે. ચોપાઈ-એમાં ૧૫ માત્રા હોય છે ને ચાર ચાર માત્રા પછી તાલ આવે છે. ૮મી ને ૭મી માત્રા પછી યતિ હેાય છે. ૧૭
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy