________________
વર્ણવિચારઃ શિક્ષા આ આભ્યન્તર-મુખની અંદર પ્રયત્ન છે. વર્ણને મુખની બહાર કાઢવાને પ્રયત્ન-ગળાની બારીનો સંકેચ, વિકાસ, વગેરે–તે બાહ્ય પ્રયત્ન છે.
વર્ણ પ્રયત્નઃ સ્થાન-વર્ણ અને તેનાં પ્રયત્ન અને સ્થાન નીચે પ્રમાણે છે –
સ્વર-અ, ઇ, ઉ, ત્રા, જ, એ, ઐ, ઓ, ઔ
વ્યંજન-ક, ખ, ગૂ, , ; ચું, , જ, , મ્; ૨ , , , ; ત્, , ૬, ૬, ; , , બ, ભ, મ્; ચું, ૨, હું, વુિં; , , સ્; હું
અ” થી “ઔ” સુધીના વર્ણ એની મેળે-કઈ પણ અન્ય વર્ણની મદદ વગર ઉચ્ચારાય છે, માટે સ્વર કહેવાય છે. બાકીના વર્ણ વિર મેળવ્યા વિના ઉચ્ચારાતા નથી, તેમાં સ્વરનું વિશેષ અંજન કરવું પડે છે, માટે તે વ્યંજન કહેવાય છે.
સ્વરઃ પ્રકાર-સ્વરના હવ, દીર્ઘ, અને હુત, એવા ત્રણ પ્રકાર છે. ટૂંકે બોલાય તે હૂર્વ, લાંબો બોલાય તે દીર્ઘ, અને કેઈને દૂરથી બેલાવતાં તેને નામને છેલ્લે સ્વર દીર્ઘથી પણ લાંબો ઉચ્ચારાય તે પ્લત કહેવાય છે. હૃસ્વ સ્વરની એક માત્રા, દીર્ધની બે, અને હુતની ત્રણ માત્રા ગણાય છે. માત્ર એટલે આંખના પલકારા જેટલો કે વીજળીના ઝબકારા જેટલો વખત.
વળી ઉદાત્ત, અનુદાત્ત, અને સ્વરિત, એવા ત્રણ વિભાગ સ્વરના છે, તે વેદમાં છે. ઊંચે ઉચ્ચારાય તે ઉદાત્ત, નીચે બેલાય તે અનુદત્ત, અને જેમાં ઉદાત્ત અને અનુદાત્ત બંનેનાં લક્ષણ હોય તે સ્વરિત.
સ્વરિત સ્વર વર્ણની ઉપર | ચિહ્નથી અને અનુદાત્ત વર્ણની નીચે – ચિહ્નથી દર્શાવાય છે. પરંતુ સ્વર દર્શાવવાની એકજ રીત નથી. સામવેદમાં અક્ષરની સાથે આંકડા મૂકી દર્શાવવાની રીત છે.