________________
સંધિઃ પ્રકારાદિ
૨૬૭
uતપ્રવાની વૃત્તિમાં સામા નાં મi (લા: તે નાના નયન) છે અને છતાર્વસ્વમાં પગો (:) મા (-) છે.
લક્ષણ-–સંધિ એટલે બે વર્ષના યુગથી ઉત્પન્ન થતે વર્ણવિકાર, વર્ણને એક પ્રાણથી–ઉચ્ચારથી થતે પેગ તે સંધિ, એવું સંધિનું લક્ષણ થાય છે તે યુક્ત છે, કેમકે વર્ણો સાથે આવે છે ત્યારે ઉચ્ચારસ્થાનને અનુસાર તેની સાથે મળતો વર્ણવિકાર થાય છે.
પ્રકાર-સંધિના નીચે પ્રમાણે પ્રકાર થાય છે.–૧. અચુસંધિ (સ્વરસંધિ); ૨. હલસંધિ (વ્યંજન સંધિ); ૩. વિસર્ગસંધિ; ૪. આ ન્તરસંધિ
અસંધિઃ નિયમ ૧. ઇવર્ણ, ઉવર્ણ, વર્ણ, અને સ્ત્રની પછી કઈ અસવર્ણ કે વિજાતીય સ્વર આવે તે તેના અનુક્રમે યુ, ૬, ૨, અને શું થાય છે.
ઈને યુ, ઉ ને વ, ત્ર ને ૨, અને ૮ ને , એ એકજ સ્થાનના છે.
જાતિઅભિમાન =જાત્યભિમાન કેટિઅવધિ કેટયવધિ ઇતિ+આદિ ઈત્યાદિ મધુરિ=મધ્વરિ ધાતૃઅંશ=ધાગ્રંશ પ્રતિ+ઉત્તર=પ્રત્યુત્તર મન+અન્તર=મન્વન્તર
પિતૃઆજ્ઞા=પિત્રાજ્ઞા ત્રને પ્રયોગ ગુજરાતીમાં નથી. સંસ્કૃતમાં તિક જાતિઃ થાય છે.
* અવર્ણ= કે આ ઇવર્ણ=ઈ કે ઈ ઉવર્ણ= કે ઊ; વર્ણ કે બ. t “જાત્યાભિમાન અને કેટયાવધિ એ અશુદ્ધ છે, તે સમજાશે.