SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિજ્ઞપ—વિાવ (વીનવ); રાજ્ઞી-ળી (રાણી); સંજ્ઞા-સા (સાત) (૪) જોડાક્ષર ઉચ્ચારતાં હંમેશ આગલા સ્વર થડકાય છે. આરંભમાંજ જોડાક્ષર હાય તે! તેમ બની શકે નહિ, માટે તેમાંને નિર્બળ વણું લાપાય છે; શ્રમર-મમર (૫) કેટલીક વાર જોડાક્ષર ખેાલવાની મુશ્કેલી દૂર કરવા તેના અવયા વચ્ચે સ્વર મુકાય છે; જેમકે, શ્રીસરી; મરતિ–સુમરતિ (પ્રા॰ સુમરર્); જો—જો; નાન सिनान - नहाण ૩૭૮ (૬) શ્, પ્, ના ઉચ્ચાર સ્પષ્ટ કરવા અધરા છે. એમાં સ્ને ઉચ્ચાર સહુથી સહેલા છે તેથી પાલી તે પ્રાકૃતમાં એ ત્રણે વ્યંજતેને ઠેકાણે બહુધા સ્ થાય છે ( ‘બહુધા' કહેવાનું કારણ કે માગધીમાં શ્ વપરાય છે). સ્નેા ઉચ્ચાર કેટલાક ર્ જેવા કરે છે તેથી ને બદલે ના સ્થાનને અદ્યાષ મહાપ્રાણ છૂ થાય છે; જેમકે —જી (૭) કેટલાક શબ્દોમાં એક વર્ણની અસર ખીજા પર થઈ વર્ણવિકાર થાય છે; જેમકે પશુ-સુ (ક્રસી); આમાં તે સ્ થયા અને તેને લીધે ત્તે મહાપ્રાણ ૢ થયે.. (૮) પાલી ખેાલનારનાં ઉચ્ચારસ્થાન મૂર્ધન્ય વર્ણ તરફ વધારે વળેલાં હતાં, આથી પાલીમાં દન્યને મૂર્ધન્ય થાય છે. પ્રાકૃતમાં પણ એમ થાય છે; જેમકે, વંશ-કંસ (ડાંસ); વાટ્ઠ-કાન્હ (૯) ઉચ્ચારને પરિશ્રમ બચાવવા એ સ્વાભાવિક છે; એથી અધેાષના ધેાષ અને કઠોર વર્ણના મૃદુ વર્ણ થાય છે. વ—વા; વટવ૪; પી(ન)–વી(ન) [પાલ(વું)]; તઽા—તા (ડ્તા મૃદુ વર્ણ ૢ થાય છે). પાલીમાં મહાસંસ્કૃતની પેઠે અને ગુજરાતીની પેઠે ∞ છે; આ વિકાર પાલી અને પાકૃત કરતાં દેશી ભાષામાં વિશેષ થાય છે; પ્રાકૃતમાં એટલા બધા થતા નથી. (૧૦) સ્વરાના વિકાર (અ) ના ૧, ૬, ૭, કે ૬ થાય છે; ટાઢ; xX-ચિત્ર; મૃત્યુ मुटु, वृक्ष-रुक्ख
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy