________________
વચનવિચાર
૧૧૭
પ્રકરણ ૧૩મું
વચનવિચાર ભેદ અને લક્ષણસંસ્કૃતમાં ત્રણ વચન છે–એકવચન, દ્વિવચન, અને બહુવચન. દેશી ભાષાઓમાં દ્વિવચન નથી. પ્રાકૃતમાં પણ દ્વિવચન નથી.
એક પદાર્થના નામ વિષે બોલીએ છીએ ત્યારે એકવચન અને એકથી વધારે પદાર્થનાં નામ વિષે બેલીએ છીએ ત્યારે બહવચન વપરાય છે
પ્રત્યયબહુવચનને પ્રત્યય “એ” છે.
એ પ્રત્યય પ્રાકૃતમાં પુલિંગમાં તેમજ સ્ત્રીલિંગમાં અજન્ત* નામમાં જોવામાં આવે છે, જેમકે, सं. अग्नि
પ્રા. રિમા प्र. ब. व. अग्गओ - * વાયુ ', વાર
वाअओ » કાયા
जाआओ रुईओ घेणूओ गोरीओ
રજુ
जंबूओ
पिअओ
मातृ
कत्तओ » મારા
પુલિંગ અકારાન્ત નામમાં પ્રથમાના એકવચનમાં ક ને (અન્ય +{ પ્રત્યયને) શો થાય છે અને એ “એ ગુજરાતીમાં નરજાતિને પ્રત્યય થયો છે.
* વરાત. અચુસ્વર; હ=વ્યંજન. કે જે બહુવચનનાં બીજ રૂપે દરેક શબ્દમાં છે તે અત્ર અનુપયુક્ત હોવાથી થયાં નથી.