SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ વૃત્તવિચાર . ૫૧ કુંડળીએ–શરૂઆતમાં એક દેહરે કરે ને તેના ચેથા પાદને ઉલટાવ. પછી ૧૧, ૧૩, એવી માત્રાની ચાર ટૂક કરવી અને છેલ્લા અક્ષર, શરૂઆતમાં હોય તેજ લાવવા. ૨ ૨ ૧૧૧૧ ૨ ૧ ૨ ૧ ૧૧ ૧ ર ર ર ૧ ડિલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન, ૧૨ ૧ ૨ ૧૧ ૨ ૧ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ઊંડે મનહર પંખીઓ, ગાતાં સુંદર ગાન; ગાતાં સુર ગાન, ધ્યાન ઇશ્વર ધરતાં કરતા ને કહેલ, રેજ અને ફરતા એ તો સાથ, પ્રતને પરું હૈ, સુખીઆં પંખી રેજ, ડાળીઓ તરુવર ડેલે.” મનહર-એમાં દરેક ટૂકમાં ૩૧ અક્ષર હોય છે. તૂકને અત્તે ગુરુ અક્ષર હોય છે ને ૮, ૮ અક્ષરે યતિ હોય છે. ઉદ્યમથી એકલે હાજારને હઠાવી દીએ, ઉદ્યમથી ધન ધાન્ય | ધાર્યું મેળવાય છે; ઉદ્યમથી રાજ અધિ | કાર કાંઈ દૂર નથી, ઉદ્યમથી વશ દેવ | દાનવ કરાય છે; ઉદ્યમથી વિપત્તિઓ | તરત વેરાઈ જાય, ઉદ્યમીઓ ધૂળમાંથી 1 સેનું શેધી જાય છે, ઉદ્યમને અરે બાળ | જાણું તું તે કામધેનુ, ચિંતવ્યા પ્રમાણે લાભ ! અપાર પમાય છે.” ઉપર ગણાવ્યા એ બધા ગુજરાતી માત્રામેળ છંદ છે. આર્યો–-એ સંસ્કૃત માત્રામેળ છન્દ છે. એમાં ૧લા ને ૩જા પાદમાં ૧૨ માત્રા, રજામાં ૧૮, ને કથામાં ૧૫ માત્રા આવે છે.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy