SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨, ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તેહિ સાથિ યુ આકાશિ હું જોઈ નિ થઈ નિરાશ 1 કડ૧૯ (તેહિ=ોહ-ઈ, તૃતીયા, સંસ્કૃત રચના, સની સાથે સંસ્કૃતમાં તૃતીયા આવે છે તેમ) ચતુર્થી–બીજીને ને ચોથીને પ્રત્યય એકજ છે. જૂની ગુજરાતીમાંના થોડાક દાખલા નીચે આપ્યા છે -- મુગ્ધ૦માંથી– જે વસ્તુ-નઈ પરિત્યાગ સૂચીમાં. (જે વસ્તુને { માટે છે પરિત્યાગ સૂચવાય છે.) વિકિઉ એક્ષ-નઈ કારણિ ખ૫ઈ. મેક્ષને કારણે) દાનવાચક ક્રિયાપદ પછી એથીના અર્થમાં પછવાચક “રહઈ” વપરાય છે; જેમકે, જેહ રહઈ દાન દીજઈ. (જેને દાન અપાય છે.) પંચમી-સંસ્કૃતમાં તત્ સર્વનામનું સપ્તમીનું એકવચન તરિમન થાય છે. એ રૂ૫ પરથી પ્રાકૃત ને અપભ્રંશનું રૂપ “તાર્દ” થયું છે. આમાંને “” મહાપ્રાણની અસરથી “ત” અલ્પપ્રાણુને “થુ” મહાપ્રાણ થઈ “થી” રૂપ થયું છે. મૂળ સપ્તમીને અર્થ હતા તે પંચમીને થયે છે. હિંદીમાં જે પ્રત્યય છે, તેને અર્થ સાથે થાય છે અને તે સમન્ પરથી આવ્યો છે. જૂનું રૂપ લ હતું. સિંધીમાં “સાં,” “,” છે. ગુજરાતીમાં “શું, “શે કવિતામાં વપરાય છે તે આની સાથે સંબદ્ધ જણાય છે. બંગાળીમાં પાંચમીનું રૂપ નથી, તેને બદલે તે”, “રોફતે વપરાય છે. એ મૂળ વર્તમાન કૃદન્તની સપ્તમી છે. અપભ્રંશમાં ૪ (વર્તમાન કૃદન્ત મવન) રૂ૫ પંચમીને અર્થમાં વપરાય છે; જેમકે, નાં રોત્તક આગવો (ચતઃ મવન માતઃ-જ્યાંથી થતો આવ્ય.) તાં રોત્તર માવો (ત્યાંથી થતો આ.) રહ્યાં હોન્ત મારવો (ક્યાંથી થતું આવ્યો . તુર્દ રોત્તર માનવો (તમારી પાસેથી થતો આવ્ય) મહું જવો (મારી પાસેથી થતો ગયે)
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy