SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ વિભક્તિવિચાર ૧૩૫ જાને લોપાઈ કગાર રહ્યો, તે હિંદીમાં તુમ્હારા, દુમરા, ગુજરાતીમાં ‘તમારા', “અમારા”, “તારા', “મારામાં જોવામાં આવે છે. કેરે-કેરી-કેરૂં–આ રૂપે હિંદીમાં પણ જોવામાં આવે છે. -દિષ્ટિ ચાહવાન કરી” “અંધા કેરી લાકડી હું દુર્બળનું ધન ચંપક કે બેટડે * * * સામળ–પદ્માવતી કેર જાર્ય પરથી વ્યુત્પન્ન થયો છે. જેમ કાશ્વર્યનું પ્રાકૃતમાં ૩છેર થાય છે, તેમ જાર્યનું કેર થાય છે. જાર્યનું કામ, તેને લગતું કંઈ, એમ એમાં વણીને અર્થ રહેલો છે. અપભ્રંશમાં વેફર સંબંધવાચક પ્રત્યય તરીકે વપરાય છે (તેર મળે છે જમાSાર૧૮). તુવેરો, વો -તમારે, અમારે. વેરને લપાઈ પર થાય છે. હિંદીમાં તેરા, મેરામાં પ્રત્યય છે. જરમાને છે લપાઈ મારવાડીમાં ૨, , રી થયા છે. ઉત્કલીમાં છને પ્રત્યય એકવચનમાં ઘર ને બહુવચનમાં જર છે. બંગાળી માં સર્વનામમાં હતું. હજી કેટલેક સ્થળે વાર વપરાય છે. - મરાઠી પ્રત્યયો વા, સ્ત્રી, નેં સંબંધાર્થક ચમ્ પરથી આવ્યા છે. રાક્ષિણાય, પાશ્ચાત્ય, વૉર માં એ સંસ્કૃત ૨ પ્રત્યય છે. નૃતિનું નવફ, સત્યનું સત્ર થાય છે, તેમ પરથી મરાઠી પ્રત્યયો –ી-૨ આવ્યા છે. સિંધીમાં ગોળી છે તે સંબંધવાચક ચત્ () પરથી વ્યુત્પન્ન થયે છે. એ પ્રત્યય ત્ય, ઘર્ચે, શોષય, વગેરેમાં છે તેજ છે. પંજાબીમાં વાવ, રાના ભૂ.. યુગ (કૃત-વમને સાદર) પરથી થયા જણાય છે. ડૉ. ટેસિટેરિ કહે છે કે ભાષાશાસ્ત્રીઓએ અત્યાર સુધી સં. તન પરથી અપ૦ તળા વ્યુત્પન્ન કર્યું છે, પણ તે યુક્ત નથી. સાધારણ રીતે નામયોગીઓ નામ કે વિશેષણ હોય છે, તેવું તન નથી એ મુખ્ય વધે છે. માટે તળવું એ પણ (ગમન પરથી)ને આદિ લા લોપી તેમજ એક ૫ લેપી બીને દૂર કરવાથી થઈ શકે છે (માત્માનું પ્રા.માં યuT- બંને થાય છે). આજ પ્રમાણે મરાઠી વા-વૈર્ચે પણ સં. કૃત્ય : અ૫૦ વિશ્વક પરથી વ્યુત્પન્ન કર્યું છે. ડૉ. ટેસિટરિની કલ્પના સ્વીકાર્ય નથી. “વળા” એ “તન” જેવું સામાન્ય સબંધવાચક નથી,
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy