________________
શબ્દસિદ્ધિ
૩૫૧
દાખલા – ત્તિ-વિગત
નિહા-પ્રા. નિમા-જીભ પુચિ-સાસર
વાત-વાત માત્રય-આસર
રાધ્યા-પ્રા. સેન્ના–સેજ તિર્ગત
સંજ્ઞા-પ્રા. સUT–સાન વિપત્તિ-વિપત
માની–પ્રા. મી-ફિળીબેન પતિરીત
મહિષી-ભેંસ રારિ-રાસ
લિ-કૂખ પતિ-પદ્ધત
વઝુિં–વેલ તિજાત
રનની–પ્રા. રયળી-રેન વધુમધ
વન–પ્રા. વાળી-ખાણુ નિ-નીંદ; મરા. ની
રાત્રિ-પ્રા. રર-રાત
વિદ્યુત-પ્રા. વિજ્ઞ–વીજ(બી) પરીક્ષા-૫(પા)રખ
| મલિ-પ્રા. વિવ-ઓખ ગરિશ પ્રા. –હાડ
| વાર્થે–પાસે-પાસ અસંયુક્ત વ્યંજનના ફેરફાર નિયમો – ૧. સામાન્ય રીતે આદિ વ્યંજનમાં ફેરફાર થતો નથી.
દાખલા – વરાહુ-કડાઈ
ના (ન્મ)-નાણું પર્વ-કેડી
મુદિ-મૂઠ શેત્ર-કાયલ
| દૂનિ-સેય અપવાદા–એકજ છે.
ટુ-પ્રા. ગુગો-ગેડી; હિં. ; મરા. ૮ ૨. વચલાં વ્યંજનોમાં અષને બદલે ઘેષ થાય છે; કેમકે અષના ઉચ્ચાર કરતાં ઘોષ વ્યંજનના ઉચ્ચારમાં ઓછો પરિશ્રમ પડે છે. શ્વાસનળીનું દ્વાર સ્વાભાવિક સ્થિતિમાં હોય છે ત્યારે મોંમાંથી જે ધ્વનિ નીકળે છે તે નાદ, શ્વાસ કે અષ અક્ષરના ઉચ્ચારને માટે