SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમન્યઃ પ્રકાર; કાવ્યવિચાર ૪૮૯ સહેાક્તિ—એ પદાર્થનું સાથે હોવું ચમત્કારિક રીતે વર્ણવ્યું હાય ત્યાં એ અલંકાર છે. ‘સહુ’ (‘સાથે)ના અર્થના અન્વયખળથી એકાર્થપદ્ય અનેકાર્થવાચક થાય છે; ત્યાં સહેાતિ અલંકાર કહેવાય છે. જુવાની આવે છે એટલે ખાળપણ સાથે વડીલ તરફ્ના સ્નેહ જતા રહે છે, છાતીની સાથે અભિલાષા વિસ્તાર પામે છે, ખળની સાથે મદ વધે છે. વિનાતિએકના વિના બીજું શેલે નહિ એવું કે શાલે એવું ચમત્કારિક રીતે વર્ણવ્યું હાય તા વિનાક્તિ અલંકાર થાય છે. ‘ચન્દ્ર વિના જેમ જામની રે, દીપ વિના જેમ ધામ; ત્યમ વિભીષણ માન્ધવ વિના, દિસે ઉજ્જડ લંકા ગામ, વીરા’ રણયજ્ઞ, કડે૦ ૧૦મું વિનયે વિષ્ણુ શ્રી કેવી કેવી ચન્દ્ર વિના નિશા, રહિતા સત્કવિત્વથી કેવી વાણીવિદગ્ધતા. તે દુષ્ટ મિત્ર વિના ચન્દ્ર જેવા નિર્મળ રાજા શાલે છે. વિરાધાભાસ——જ્યાં શ્લેષથી પદના બે અર્થ હાય, એક અર્થમાં એ પદાર્થ વચ્ચે વિરોધ હાય ને બીજા અર્થથી તે વિરોધનું નિરાકરણ કર્યું હાય—સમાધાન થયું હોય ત્યાં વિધ દેખીતા હાવાથી વિરાધ નથી, પણ વિરોધના આભાસ છે; માટે અલાર વિરોધાભાસ કહેવાય છે. હું શંકર ! તમે શૂલ (૧ત્રિશૂલ—શિવનું આયુધ; ૨. એક પ્રકારના રાગ) ધારણ કરે છે. તાપણુ રોગરહિત છે અને વિષમ નેત્ર (૧ વિષમ=1 એકી સંખ્યાવાળું–શિવને ત્રણ નેત્ર છે; ૨. સમતારહિત) છે, તાપણુ સમષ્ટિવાળા (સમ=૧. એકી સંખ્યાવાળુ; ૨. સરખું) છે.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy