________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ૧. મારાષ્ટ્ર અથવા પ્રાકૃત, ૨. શૌની, ૩. માનવી, ૪. પરાવી, ૫. ચૂસ્ટિક્કાઑરાવી, ૬. અપભ્રંશ.
આ નામ દેશપર પડ્યાં છે. મહારાષ્ટ્રમાં બેલાતી તે મહારાષ્ટ્રી. એ વિંધ્યથી કૃષ્ણપર્યન્તના પ્રદેશમાં બેલાતી. દંડી એને ઉત્તમ પ્રાકૃત ગણે છે અને તેનુવધિ આદિ ઉત્તમ કાવ્ય એ પ્રાકૃતમાં લખાયાં છે. ૌસેના મથુરાની પાસે શુરસેન નામના પ્રદેશમાં બેલાતી. માનવી મગધમાં બોલાતી ને ફાર્થીને ચૂસ્ત્રિાપૈશાચીપિશાચ દેશમાં બેલાતી. નેપાળ, સિંધ, કંદહાર, કાશ્મીર, વગેરેને એ દેશમાં સમાવેશ થ. જેઓ ડુંગરી પ્રદેશમાં રહ્યા તેઓ પિતાના અગમ્ય પ્રદેશ અને જંગલી પ્રકૃતિને લીધે બીજાઓથી જુદા પડ્યા. તેઓમાં ખરાબ રિવાજ હતા અને એવાં કારણથી સાહિત્યમાં તેમને પિશાચ ગણવામાં આવ્યા અને તેમની ભાષા વૈશવ ગણાઈ. સંસ્કૃત નાટકમાં એ ભાષાને પ્રયોગ કવચિત્ જણાય છે. હાલની પિશાચ ભાષાઓ ત્રણચાર છે ને તે કાફિરસ્તાન, ચિત્રલના વાર, ને ગિન્ગિટના શીનામાં બોલાય છે અને કાશમીરી અને કેહિસ્તાની છે. બંને દંડી આભીર-ગેવાળીઆ વગેરે હલકી જાતની વાણી કહે છે. પ્રાકૃતસર્વસ્વમાં માર્કડેય અપભ્રંશના ત્રણ વિભાગ આપે છે:–નાગરવાડ, અને ઉપનગર. સ્ક્રટના મત પ્રમાણે દેશપરત્વે અપભ્રંશના ઘણા વિભાગ છે; જેવાકે,
નાગર, ઉપનગર, દ્રાવિડ, ટકક, માલવી, પંચાલી, કાલિન્દી, ગુર્જરી, વૈતાલિકી, કાંચી, આભીરી, શાવરી, વગેરે.
રુદ્રટને મત વધારે વાસ્તવિક છે. સંસ્કાર પામેલી ભાષા તે સંસ્કૃત. તે ભ્રષ્ટ થઈ લેકમાં પ્રચાર પામેલી ભાષાઓ તે પ્રાકૃત.