Book Title: Ganitanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
Catalog link: https://jainqq.org/explore/001946/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ઉપાધ્યાય પ્રવર | મુનિશ્રી કન્વેયાલાલજી મ. Jaip Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ નું પ7 સમતામૂર્તિ સ્વ. પૂ. પિતાશ્રી કાનજીભાઈ શીવજીભાઈ (સંગજીભાઈ) મહેતા વાત્સલ્યમૂર્તિ સ્વ. પૂ. માતુશ્રી ગુલાબબેન કાનજીભાઈ મહેતા ના સ્મરણાર્થે હસ્તક સુપુત્ર : મહેન્દ્રકુમાર કાનજીભાઈ મહેતા, પુત્રવધુ : ધનલક્ષ્મીબેન (મીનાબેન) પૌત્ર : પ્રશાંત મહેન્દ્રકુમાર મહેતા, પૌત્રવધુ : વૈશાલી પ્રશાંતકુમાર મહેતા પ્રપૌત્ર : ગૌરવ પ્રશાંત મહેતા, પ્રપૌત્રી : નિયતી પ્રશાંત મહેતા | તરફથી સપ્રેમ કGREE ગણિlloણાથી બાઈ = હાd 3 For Prvale & Personal Use Only www.ainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ [CITહવાતિUTણ GI] ] = ૧ Binet Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્હમ્ શ્રી ફતેહ-પ્રતાપ-ગુરુદેવ સ્મૃતિ-પુષ્પ આગમ અનુયોગ (ગુજ.) ગ્રંથમાળા પુષ્પ-પ ઘટના છે સોનાકે ગણિતાનુયોગ (જૈન આગમોમાં ભૂગોળ-ખગોળ અને અંતરિક્ષ સંબંધી સામગ્રીનું પ્રામાણિક સંકલન) મૂળપાઠ સાથે ગુજરાતી ભાષાંતર (પ્રથમ ભાગ) (અધોલોક અને મધ્યલોકમાં દીપ-સમુદ્ર સુધી) · નિર્દેશક અને પ્રધાન-સંપાદક : અનુયોગ-પ્રવર્તક ઉપાધ્યાય-પ્રવર પં.રત્ન મુનિશ્રી કહૈયાલાલજી મ. ‘કમલ' : સંયોજક અને સહસંપાદક : આગમ રસિક સેવાભાવી શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ ગુજરાતી ભાષાંતરકર્તા: ડૉ. કનુભાઈ વ્ર. શેઠ એમ.એ.પી.એચડી. Dr. ભૂતપૂર્વ સંશોધન અધિકારી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર, અમદાવાદ. : પ્રકાશન-સહયોગી : પાલનપુર નિવાસી સ્વ. સુશીલાબહેન રમણીકલાલ મહેતા સુપુત્ર : અરૂણકુમાર, હર્ષદકુમાર, દિલીપકુમાર તથા કલોલ નિવાસી અ.સૌ. ઉષાબેન હસમુખલાલ ચીનુભાઈ શાહ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ વાલ્કેશ્વર, મુંબઈ-૬ ઃ પ્રકાશક : આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદ-૧૩. 5 Page #7 -------------------------------------------------------------------------- ________________ - સવધિ કાર પ્રકાશકાધીન. સેવા-સહયોગી શ્રમણ મંડળ : ૧. ૨, મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજી સેવાભાવી શ્રી સંજયમુનિજી સરલ’ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : આગમ અનુયોગ ટ્રસ્ટ, સ્થાનકવાસી જૈન વાડી, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસિંગ, અમદાવાદ- ૩૮૦૦૧૩ ફોન : ૭૫૫૧૪૨ ૬, ૭૫૫૨૭૧ ૧ સંપાદન સહયોગી : ડૉ. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજી પં. દલસુખભાઇ માલવણિયા પં. શોભાચન્દ્રજી ભારિલ્લા ડૉ. મોહનલાલ મહેતા પં. દેવકુમારજી જૈન શ્રી ચંદજી સુરાણી 'સરસ' ના સંપર્ક સૂત્ર : શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર સલજી મુંડી સામે, માઉન્ટ આબુ (રાજસ્થાન) પીન-૩,૭૫૦૧, ફોન : ૪૩૫૬૬ - ગુજરાતી સંસ્કરણ વીર નિર્વાણ સંવત - ૨૫૨૮ વિક્રમ સંવત - ૨૦૧૭ ઈ.સ. ૨OOO જે 7 8 ટ્રસ્ટી મંડળ : શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી રમણલાલ માણેકલાલ શાહ શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી વિજયરાજ બી. જૈન શ્રી અજયરાજ કે. મહેતા શ્રી કૃષ્ણકાંતભાઈ મફતલાલ પટેલ શ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવી (માનદ્મંત્રી) 7 ઇ મૂલ્ય : પાંચસો રૂપિયા. રૂા. પ00/ છે ! મુદ્રક : સ્કેન-ઓ-ગ્રાફિક્સ (કોમ્યુટર-ઓફસેટ જોબ) ૩એ, રવિકુંજ સોસાયટી, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૭૪૯૭૦૯૮/૭૪ ૧૦૯૬૧ સંકલન - પ્રૂફરીડર : માંગીલાલ શર્મા (કુરડામાં) DIET Jan Education International For Pavale & Personal use only Page #8 -------------------------------------------------------------------------- ________________ Published in memory of Rev. Gurudeva Fateh-Pratap Agam Anuyog No. 5 GANITAYOGA GUJARATI TRANSLATION Part-I : Chief-Editor: Anuyog Pravartak Upadhyaya Pravar Pandit Ratna Muni. Shri Kanhaiyalalji 'Kamal' NE : Colligator : Agam Rasik Sevabhavi Shri Vinay Muniji "Vageesh" : Translators : Il Dr. Kanubhai V. Sheth (M.A.PH.D) Ex. Research Officer L.D. Institute of Indology, Ahmedabad. : Publishing Co-ordinatior : Late Sushilaben Ramniklal Mehta (Palanpur) Son : Arunkumar, Harshadkumar, Dilipkumar Mrs. Ushaben Hasmukhlal Chinubhai Shah (Kalol). Shri Vardhman Sthanakvasi Jain Shravak Sangh-Valkeshwar (Mumbai) : Publishers : Agam Anuyog Trust Ahmedabad-13. Page #9 -------------------------------------------------------------------------- ________________ SEVA SAHYOGI SHRAMAN MANDAL : 1 Madhur Vyakhyani Shri Gautam Muniji 2 Sevabhavi Shri Sanjay Muniji "Saral" PUBLISHER: Agam Anuyog Trust, Sthanakvasi Jain Wadi, Sthanakvasi Jain Society, Naranpura Crossing, Ahmedabad - 13. Ph: 7551426, 7552711 SEVA SAHYOGI SHRAMANI MANDAL : Dr. Mahasatiji Sri Muktiprabhaji 2 Pandit Shri Dalshukhbhai Malvaniya 3 Pandit Shri Shobhachandji Bharill 4 Dr. Shri Mohanlal Mehta 5 Pandit Shri Devkumarji Jain 6 Shri Shrichandji Surana 'Saras' CONTECT PLACE : Shri Vardhman Mahavir Kendra Opp. Subjimandi, MT. ABU. (Raj.) Pin : 307501. Ph: 43566 FRIST EDITION : A.D. 2057 Year: 2000 TRUSTIES: 1 Shri Navanitbhai Chunilal Patel 2 Shri Ramanlal Maneklal Shah 3 Shri Arvindbhai Shantilal Shah 4 Shri Bachubhai Baldevbhai Patel 5 Shri Vijayraj B. Jain PRICE : olano Rs. : 500 - (Rupees Five Hundred) 6 7 8 Shri Ajayraj K. Mehta Shri Krishnakantbhai Mafatlal Patel Shri Jayantibhai Chandulal Sanghavi (Secretary) PRINTED BY : Toitantiboa Scan-O-Grafix (Computer-Offset Job) Suban 3-A, Ravikunj Society, Naranpura, Ahmedabad-380 013. Ph: 7497098 / 7410961 EDITOR & PROOF READER Mangilal Sharma (Kurdayan) For Privale & Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય પ્રવર પં. રત્ના મતિશ્રી કન્ધયાલાલજી મ. “કમલ'' જન્મ તિથિ : ચૈત્ર સુદ-નવમી (રામનવમી) જન્મ : જસનગર, જી. નાગૌર (રાજ.) દિક્ષા તિથિ : વૈશાખ સુદ-૬ વિક્રમ સંવત ૧૯૮૮ દિક્ષા : સાંડેરાવ, જી. પાલી (રાજ.), દિક્ષા ગુરૂ : પૂજ્ય ગુરૂદેવ શ્રી ફ્લેકચંદજી મ.સા., - પ્રતાપચંદજી મ.સા. આગમોના પ્રકાંડ વિદ્વાન, મધુર વ્યાખ્યાની, સંપૂર્ણ જેનાગમોને, ચાર અનુયોગમાં વર્ગીકરણનું ઐતિહાસિક કાર્ય. આગમ પિપાસુ શ્રી વિનયમનિજી મ. “વાગીશ” જન્મ : ટોંક (રાજ.) દીક્ષા - વિ.સ. ૨૦૨૫, માગસર સુદ ૧૫, પુષ્ય નક્ષત્ર, ગુરુદેવ શ્રી કન્ટેયાલાલજી મ.ના પરમ સહયોગી, સેવાભાવી પ્રસ્તુત પુસ્તકનાં સંયોજક મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમ મુનિજી મ. તપસ્વી સેવાભાવી શ્રી સંજય મુનિજી મ. Jan Education International Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમ આ સ્ટ - ટ્રસ્ટી મંડળ શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી આર. એમ. શાહ શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી વિજયરાજ બી. જૈન શ્રી અજયરાજ કે. મહેતા શ્રી કૃષ્ણકાન્તભાઈમક્તલાલ પટેલ શ્રી જયંતિભાઈ સી. સંઘવી (મંત્રી) Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી સુશીલાનોની ભાણીકલાલા કહેવા “અવતરે છે આ અવનિમાં અસંખ્ય નર ને નાર, સફળ કર્યુ જીવન જેમણે તેમનો ધન્ય ધન્ય અવતાર” જેઠવા ચાલીમાં કે આજુબાજુના રહીશોને જરાપણ દુ:ખી જુએ તો એમનું દિલ દ્રવી ઉઠતું કાળજુ કંપી ઉઠે પૂ. રમણિકભાઈની ઉદારવૃત્તીનું અને પૂ. સુશીલાબેનની હૈયામાં દયાવૃત્તીની સાથે સાથે કોઠા સુઝ પણ તેમના હર પગલે જોવા મળી છે અને જેઠવા ચાલીમાંથી સમાજ સેવાનો પાવન પ્રારંભ થયો. સમગ્ર પરિવારમાં પૂ. “ભાભી” ના હુલામણા નામે તો તેમના ઉપર ખૂબજ જાદુ કર્યો. વાત્સલ્યતા, વિરલ વિરાંગના ગુણ સૌને જોવા મળ્યા છે. લાડલા દિકરા અરૂણભાઈ, હર્ષદભાઈ, દિલીપભાઈ, લાડલી દીકરી કિરણબેનને બાળપણથી ઉત્તમ જીવન જીવવાના આદર્શો આપી ભોમીયા સમા બન્યા પૂ. સુશીલાબેનના ભાઈ-બહેનો પણ બહેનના એકએક વચનને તેદ કરી મસ્તકે ચઢાવી સંપસંગઠન પ્રેમના આદર્શો પુરા પાડ્યા છે. સણાલી આશ્રમની આદિવાસી પ્રજાને ખૂબજ મદદગાર થયાં હતાં. સંઘ સમાજ સંપ્રદાયને આપેલી સેવા-સ્થાનકવાસી વાલકેશ્વર જૈન સંઘ બૃહદ મુંબઈના સંઘો, જીવદયા સંઘ શ્રીમતી સુશીલાબેન આર. મહેતા નવગુજરાત કોલેજ-પાર્લા, નાણાવટી હોસ્પીટલ, આમ અગણીત સંસ્થાઓના ટ્રસ્ટી-કાર્યકર અને મુકદાતાના ત્રિવેણી સંગમમાં રહ્યા છે. તેઓ દરિયાપુરી સંપ્રદાયના અગ્રગણ્ય સુઝ-સમજ પ્રેમના પથિક પુરવાર થયા છે. જૈન-જૈનેતરોના હૈયામાં અપૂર્વ સ્થાન મેળવનાર સુજ્ઞ આર્યસન્નારી, સેવામૂર્તિના ગુણને ઉપકારને કેમ ભુલાય ? tuate & Persof Page #13 -------------------------------------------------------------------------- ________________ નમો નિપITv I. અ.સૌ. ઉષાબેન હસમુખભાઈ શાહ (કલોલવાળા) અનેક તડકા છાંયડાવચ્ચેપતિ-પત્નિના રથના સરીખાપેડાં સમુંઉત્તમજીવન. વિચારધારાનો સમન્વય, સાધારણ પરિસ્થિતિમાંથી કઠોર પરિશ્રમ દ્વારા મુંબઈ નગરીમાં ખૂબ જ આગવું સ્થાન ધર્મસ્થાનકોના કાર્યકર્તાઓમાં ધરાવે છે. ઘણી જ નામી-અનામી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તે સંસ્થા વટવૃક્ષ જેવી બની છે. ડાબો હાથ આપે તો જમણો હાથ જાણે નહિ તેવો તેમનો મુકદાન કરવાનો ગુણ વંદનીય છે. નાની મોટી અગણિત સંસ્થાઓમાં દાન માટે સામેથી તેમનો હાથ લંબાયેલો રહ્યો છે. કયારેય પણ નામની કામના નહીં. પૂ. સંત સતીજી સાહેબોનો સમાગમ તે કેવળ આત્મ ઉત્થાન માટે જ રહ્યો છે. સદાય હસતો - નિખાલસ - નિર્મળ ચહેરો - ગણિતાનુયોગના કાર્યમાં તેમનો ફાળો ધન્યવાદને પાત્ર રહ્યો છે. અમદાવાદમાં પોતાના પિતાના નામને જોડતી નવગુજરાત કૉલેજમાં તેમનો ફાળો હજારો વિધાથીના આશીર્વાદરૂપ બન્યો છે. સાદગીભર્યું જીવન, સરળતા, નમતા, સૌમ્યતાનો ત્રિવેણી સંગમ સદાય જોવા મળ્યો છે. શત શત જીવો – ભાગ્યશાળીઓ'' શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, વાલ્વેશ્વર (મુંબઈ) મુંબઈ નગરી એટલે ધર્મ નગરી અને તેમાં સ્થાનકવાસી જૈન સંઘોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતો - શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ વાલકેશ્વર એટલે દાન - શિયળ - તપ - જ્ઞાન - દર્શન, ચારિત્ર - તપની અણમોલી ભાવનામાં રમણ કરતો સંઘ. શ્રી સંઘના ઉદ્ઘાટનથી લગાવી આજ દિન સુધી શ્રી સંઘના ભૂતકાળનાં કાર્યકર્તાઓ વર્તમાન સમયના ઉત્સાહી કાર્યકર્તાઓ મન મુકીને પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીનો સદવ્યય કરનાર એટલે શ્રી વાલકેશ્વર સંઘ. વાત્સલ્યની વહેતી ધારા સમા ગંગાના નિર્મળા નીર સમા, તેજસ્વી, ઓજસ્વી - પરમાર્થ દષ્ટિભર્યું જીવન જીવી જનાર. પૂ. બહેન સુશીલાબહેનની આગેવાની નીચે શ્રી શાંતિભાઈ, શ્રી પ્રતાપભાઈ, શ્રી ભાનુભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ તથા નામી - અનામી સર્વે કાર્યકર્તાઓના સહયોગથી – શ્રી વાલકેશ્વર શ્રી સંઘે દુષ્કાળના સમયે કેટલકેમ્પ માટે યોગદાન આપ્યું છે. જ્ઞાનદષ્ટિ માટે સૌ ભાઈ-બહેનો આત્મીક ઉત્થાનકારી જ્ઞાન પામે તે માટે ઉત્તમોત્તમ ચાતુર્માસ કરાવી પૂ. સંત-સતીજીના પાવન પદાર્પણ કરાવ્યા છે. વાલકેશ્વર શ્રી સંઘ એટલે હારેલા - થાકેલા માટે વિશ્રાંતિનો વડલો - જ્યાં જ્યાં ધર્મસ્થાનકની જરૂર હોય, ત્યાં-ત્યાં વાલકેશ્વર શ્રી સંઘના ઉત્સાહી ભાઈ-બહેનોએ મનમુકીને દાનનો પ્રવાહ વહાવ્યો છે. પાલનપુરના ખીમરવંતા રહીશો - ગુજરાત - રાજસ્થાન તેમજ સૌરાષ્ટ્ર વગેરેના રહીશોએ વાલકેશ્વર સંઘનું નામ ગૌરવવંતુ કર્યું છે. આપણા શરીરમાંવાલહાર્ટની અંદર કામ ન કરે તો તેનું હાર્ટ ફેઈલ જાય છે તેમ ધર્મરૂપી વાલકેશ્વરશ્વર અવાજ અરિહંતનો રહેતો શ્રી વાલકેશ્વર શ્રી સંઘના ગણિતાનુયોગમાં આપેલ ઉદાર ફાળાને કેમ ભુલાય? તે માટે પૂ. બહેન સુશીલાબેન, પૂ. રમણીકભાઈ તથા સકલ સંઘના આભારી છીએ. Page #14 -------------------------------------------------------------------------- ________________ - - - - - સમર્પણ... णियनामेणं जेणं, महप्पणा पुज्जसामि - दासेणं सक्खं जयइ पयडिओ, दंसणरयणं अणे गन्तो ॥ १ ॥ નિખ-સુય-સ્મિસમો, સુરકિqો ને સૂરિવરે लिहिऊणं सुत्ताणि य, अणे गवारं अणे गाणि | ॥ २ ॥ । तस्स महेसिवरस्स हि, सिस्स - पसिस्सक्कमेणऽणुग्गहिओ, गणितानुओगसत्थ, अप्पेइ सभत्ति 'मुणी कमलो' । ॥ ३ ॥ । અનેકાંત દર્શન મણિમંડિત, વિજીત અક્ષ-પ્રતિપક્ષ સકલ ! સ્વામીદાસ અભિધાનથી સાર્થક, ગુરૂવરને પ્રણમન પ્રતિપાલ છે જિન પ્રવચન શ્રુત સ્ત્રોતસ્વિનીની, અક્ષર દેહ સુરમ્ય અમંદ | સુન્દર લિપિમાં લિખ અનેકશઃ, લગાવી દિયે સુદઢ તટબંધ છે તે મહર્ષિવરના શિષ્યાનુક્રમમાં, મારું છે લઘુ સ્થાન ! આ ગણિતાનુયોગ સમર્પિત કરતા, ભક્તિયુત પ્રણિધાન ! ઉપાધ્યાય કયાલાલ કમલ’ ' ' જે જ વાર જ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થમાલાના આધ પ્રેરકો ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ.નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુખ્યરૂપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્ય શ્રી દીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, તે સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જ સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દીક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અક્ષરો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બત્રીસી જ્ઞાનભંડા૨માં ઉપલબ્ધ છે. એમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાની સંતો થયા. આવા મહાન પુરુષને આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે. તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફતેહચંદજી મ. હતા. જેમની ૮૦ વર્ષની ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દ૨૨ોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઈ પ્રતાપચંદ્રજી મ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈન - જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી, મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણી-ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થમાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અભ્યર્થના. - વિનયમુનિ 10 www.jainellbrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ આ CPએ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ ૫ આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ સહયોગી સદસ્યોની નામાવલિ વિશિષ્ટ સહયોગીઃ શ્રીમતી સૂરજબેન ચુન્નભાઈ ધોરીભાઈ પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન હસ્તે, સુપુત્ર શ્રી નવનીતભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે, શ્રી બળદેવભાઈ, બચુભાઈ, બકાભાઈ આઈડિયલ સીટ મેટલ સ્ટેપિંગ એન્ડ પ્રેસિંગ પ્રા.લિ. હસ્તે, શ્રી આર.એમ.શાહ, સુભદ્રાબહેન શ્રી આત્મારામ માણિકલાલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે, શ્રી બળવત્તલાલ, મહેન્દ્રભાઈ, શાન્તિલાલ શાહ શ્રી હસમુખલાલ કસ્તુરચંદભાઈ શાહ (મોનાલી ગ્રુપ) શ્રી પ્રેમ ગ્રુપ પીપલિયા કલા, શ્રી પ્રેમરાજ ગણપતરાજ બોહરા હસ્તે શ્રી પૂરણચંદજી બોહરા શ્રી રાજમલ રિખબચંદ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ હસ્ત, શ્રી સુશીલાબેન રમણિકલાલ મહેતા શ્રી શ્રેણીકભાઈ કસ્તુરચંદ શેઠ શ્રી દિપચંદભાઈ ગાડ સાહેબ શ્રી યુ. એન. મહેતા સાહેબ ૧૧. શ્રી કોકીલાબેન જંયતિલાલ કાંતિલાલ પટેલ ૧૨. એક સદ્દગૃહસ્થ તરફથી...હસ્તે શ્રી ભરતભાઈ શેઠ ૧૩. શ્રી વાલકેશ્વર સ્થા. જૈન સંઘ ૧૪. શેઠ શ્રી ચુનીલાલ લધુભાઈ ગુંદીયાળાવાળા હસ્તે અરવિંદભાઈ ૧૫. શ્રી કે. ડી. શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે જગદીશભાઈ કાંતિલાલ શેઠ શ્રી રસીકલાલ શાંતિલાલ રાજેન્દ્રભાઈ ૧૭. શ્રી હસમુખલાલ સી. શેઠ શ્રીમતિ રૂપાબેન શૈલેશભાઈ મહેતા શ્રી પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી નવનીતભાઈ શ્રી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લિ. શેઠશ્રી ચુન્નીલાલ નરભેરામ મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે, શ્રી મનુભાઈ બેકરીવાલા, રૂબી મિલ મુંબઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ સાણંદ અમદાવાદ મુંબઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ પાલનપુર અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ ન હૈ , સૈ . . . Page #17 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ હૈદરાબાદ દિલ્હી, દિલ્હી જોધપુર કુશાલપુરા જોધપુર જોધપુર 0 ૨૨. શ્રી પ્રભુદાસભાઈ એન. વોરા ૨૩. શ્રી પી. એસ. લૂંકડ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી પુખરાજજી લૂંકડ ૨૪. શ્રી ગાંધી પરિવાર હસ્ત, અમરચન્ટ રિખબચન્દ ગાંધી શ્રી ગુલશનરાયજી જૈન શ્રીચન્દ્રજી જૈન, જૈન બધુ શ્રી ઘેવરચંદજી કાનુગા, એલ્કોબક્સ પ્રા.લિ. ૨૮. શ્રીમતી તારાદેવી લાલચંદજી સિંધવી ૨૯. શ્રી થાનચંદ મેહતા ફાઉન્ડેશન હસ્તે, શ્રી નારાયણચંદજી મહેતા શ્રી ઉદયકુંવર ધર્મપત્ની શ્રી ઉમેદમલજી સાંડ હસ્તે, શ્રી ગણેશમલજી મોહનલાલજી સાંડ શ્રીમતી સોહનકુંવર ધર્મપત્ની ડો. સોહનલાલજી સંચેતી તથા સુપુત્ર શ્રી શાન્તિપ્રકાશ, મહાવીરપ્રકાશ, જિનેન્દ્રપ્રકાશ અને નગેન્દ્રપ્રકાશ સંચેતી ૩૨. શ્રી જેઠમલજી ચોરડિયા, મહાવીરડ્રગ હાઉસ શ્રી શાન્તિલાલજી ભંવરલાલજી નાહર શ્રી ભીમરાજજી ઝવેરચંદજી સાકરિયા, સુપુત્ર જયંતિલાલ, અશોકકુમાર ૩૫. શ્રીમતિ કમળાબેન હીરાલાલજી જીરાવાલા શ્રી જયંતીભાઈ સુંદરજીભાઈ ગોસલિયા ડૉ. શ્રી યોગેન્દ્રભાઈ શાંતિલાલ ભાવસાર શ્રી હિમ્મતલાલ શામળદાસ શાહ શ્રી મોહનલાલજી મુકનચંદજી બાલિયા શ્રી વિજયરાજજી બાલાબક્સજી બોહરા - સાબરમતી ૪૧. શ્રી અજયરાજજી કે. મહેતા - એલિસબ્રીજ શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ હસ્ત, નવનીતભાઈ ૪૩, શ્રીમતિ કાંતાબેન જંયતિલાલ મનસુખલાલ લોખંડવાલા ૪૪. શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ (નગરશેઠનો વંડો) હસ્તે ભરતભાઈ શેઠ શ્રી સ્થા. જૈન સંઘ (નારણપુરા) અમદાવાદ હસ્તે શાંતિભાઈ ૪૬. શ્રી સાણંદ સાર્વજનિક ટ્રસ્ટ હસ્તે, શ્રી બલદેવભાઈ - ૪૭. શ્રી પંજાબ જૈન ભ્રાતૃ સભા - ખાર જોધપુર બેંગ્લોર અમદાવાદ સાંડેરાવ અમદાવાદ અમદાવાદ 0 ખંભાત છે. અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ કે પછી હતી કffi૧૪ * * વ શ . . - - કમ ક.મા .મુ છે કે ક 12 sex - = ' Page #18 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ ઈચલકરંજી (મહા.) શ્રી રતનકુમારજી જૈન, નિત્યાનન્દ સ્ટીલ રોલર મિલ શ્રી માણેકલાલજી રતનશી બગડીયા શ્રી હરીલાલ જયચંદ દોશી, વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ ૫૧. શ્રી તેજરાજજી રુપરાજજી બમ્બ, ભાદવાવાલા પર. શ્રીમતી સુગનીબાઈ મોતીલાલજી બમ્બ હસ્તે, શ્રી ભીંગરાજજી બમ્બ પીવાલા ૫૩. શ્રી સ્થા. જૈન સંધ, નવરંગપુરા ૫૪. શ્રી નંદુભાઈ મહાસુખભાઈ પટેલ ૫૫. શ્રી ભાઈલાલભાઈ હરિલાલ ગોસલિયા ૫૬. શ્રી ધીરજલાલ ધરમશી મોરબિયા ૫૭. શ્રી સ્થા. જૈન સંઘ (સોલા) પ૮. શ્રી ધીરેશભાઈ ટી. શાહ શ્રી બંસીભાઈ શીવલાલ કાપડિયા ૬૦. શ્રી ગુલાબચંદજી માંગીલાલજી સુરાણા ૬૧. શ્રી નેમનાથજી જૈન શ્રી બાબુલાલજી ધનરાજજી મહેતા શ્રી હુકમીચંદજી મહેતા (એડવોકેટ) ૬૪. શ્રી કેશરીમલજી હીરાચંદજી તાડ સમદડીવાલે ૬૫. શ્રી આર.ડી. જૈન, જૈન તાર ઉદ્યોગ ૬૬. શ્રી દેશરાજજી પૂરણચંદજી જૈન ૬૭. શ્રી રોયલ સિક્વેટિકસ પ્રા.લિ. હસ્તે, રમેશભાઈ કોશેલાવવાલે ૬૮. શ્રી વિરદીચંદજી કોઠારી ૬૯. શ્રી મદનલાલજી કોઠારી મહામંદિર ૭૦. શ્રી જેવતરાજજી સોહનલાલજી બાફના ૭૧. શ્રી ધનરાજજી વિમલકુમારજી સણવાલ શ્રી જગજીવનદાસ રતનશી બગડીયા શ્રી સુગાલ એન્ડ દામાણી ૭૪. શ્રી જીવરાજજી હજારીમલજી સાંડેરાવવાલે ૫. મે. મરુધર ઈલેકિટ્રકલ્સ હસ્તે, શ્રી અક્ષયકુમારજી સામસુખા – જોધપુરવાલા ૭૬. શ્રી વિજયરાજજી મહેતા હૈદરાબાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ આબુરોડ અમદાવાદ અમદાવાદ અમદાવાદ સિકન્દ્રાબાદ ઈન્દૌર (મધ્યપ્રદેશ) સાદડી (મારવાડ) જોધપુર હુબલી દિલ્હી અમદાવાદ મુંબઈ કિશનગઢ જોધપુર બેંગ્લોર બેંગ્લોર દામનગર (ગુજરાત) નઈ દિલ્હી કોસમ્બા 3. મુંબઈ અમદાવાદ 13 Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય... જૈન શ્રુત જ્ઞાન-શાસ્ત્રોને ચાર અનુયોગોમાં વિભાજીત કરવામાં આવેલ છે (૧) ચરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. આ ચારે અનુયોગ મૂળ અને હિન્દી અનુવાદ સાથે આઠ ભાગોમાં ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમની સ્વાધ્યાયકર્તાઓ અને વિદ્વાનો ઘણી જ પ્રશંસા કરી છે. અત્યંત ઉપયોગી સાબિત થયા છે અને તેમાં કેટલાક ભાગ તો અપ્રાપ્ય થઈ ચૂક્યા છે. ટ્રસ્ટની યોજના પ્રમાણે આ અનુયોગોનું ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થઈ રહ્યો છે. જેમાં ધર્મકથાનુયોગ બે ભાગોમાં અને ચરણાનુયોગ પણ બે ભાગોમાં પ્રકાશિત થઈ ગયા છે. ત્રીજો અનુયોગ ગણિતાનુયોગ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. હિન્દીમાં આ એક જ ભાગ છે પણ મોટો થવાને કારણે આ સંસ્કરણને બે ભાગોમાં પ્રકાશિત કરવામાં આવે છે. પહેલા ભાગમાં અધોલોકનો અને મધ્યલોકમાં દ્વીપ સમુદ્ર સુધીનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. બીજા ભાગમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર વગેરેનો અને ઉર્ધ્વલોક, અલોક, લોકાલોકનો વર્ણન આવશે. - દ્રવ્યાનુયોગનો પહેલોભાગ પ્રકાશનમાં ચાલે છે અને બે ભાગોનો ગુજરાતી ભાષાંતરનું કાર્ય પણ ડૉ. મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજી કરી રહ્યા છે. ગણિતાનુયોગ ઘણો જ ઉપયોગી અનુયોગ છે. આમાં ભૂગોળ-ખગોળનો વિસ્તૃત વર્ણન છે. ઘણા જ વર્ષોના પરિશ્રમથી આનો હિન્દી સંસ્કરણ ૩૨ વર્ષ પૂર્વે "આગમ અનુયોગ પ્રકાશન પરિષદ્ સાંડેરાવ” દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ, જેમની પ્રતિઓ થોડા જ સમયમાં પૂરી થઈ ગઈ અને અત્યધિક માંગણી હોવાના કારણે સંશોધન પરિવર્ધન થઈને બીજો સંસ્કરણ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ જેનો ભૂગોળ- ખગોળ ના વિદ્વાનો, શોધકર્તાઓ ઘણો જ સારો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશોની સારી માંગણી રહી છે. જેમાં જર્મની વિદ્વાન દ્વારા તો એનાપરથી સચિત્ર મોટો અંગ્રેજીમાં ગ્રંથ પણ કાઢ્યો છે. અનુયોગ સંપાદન પ્રકાશન કાર્યમાં પૂ. ગુરૂદેવ ઉપાધ્યાયશ્રી કનૈયાલાલજી મ. 'કમલ' એ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. ગુજરાતી પ્રકાશનમાં પણ તેઓનું માર્ગદર્શન આવી વૃદ્ધાવસ્થા અને અસ્વસ્થતાની સ્થિતિમાં પણ મળતું રહ્યું છે. આથી આવા મહાન્ સંત પ્રત્યે આભાર વ્યક્ત કરવો તો ઔપચારિકતા માત્ર છે. આ શ્રુતજ્ઞાનનો અધિકમાં અધિક સદુપયોગ થાય અને જીવનમાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ થાય તે જ તેઓ પ્રત્યે સાચી કૃતજ્ઞતા કહેવાંશે. પૂ. ગુરૂદેવનાં પ્રિય શિષ્યશ્રી વિનયમુનિજી મ. "વાગીશ”ની વિશેષ પ્રેરણા અને સહયોગથી આ ભગીરથ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષા તેમની માતૃભાષા ન હોવા છતાં પ્રેસકોપી, પ્રૂફરીડીંગ, મૂળ અનુવાદ આદિનું સૂક્ષ્મ અવલોકન ક૨વામાં તેઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. પૂજ્ય ગુરૂદેવની સેવા-વૈયાવચ્ચ કરતાં-કરતાં અપ્રમત્ત ભાવે શ્રુતસેવાનો સુંદર સમન્વય તેઓશ્રીએ પોતાના જીવનમાં કર્યો છે. તે માટે અમે તેઓશ્રીના હૃદયપૂર્વક આભારી છીએ. જૈન દર્શનના પ્રખ્યાત વિદ્વાન પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયાએ પણ પોતાનો અમૂલ્ય સમય નિસ્વાર્થ ભાવનાથી ઉદારતાપૂર્વક આ કાર્યના માર્ગદર્શન-સલાહ સૂચનમાં આપ્યો છે. તેમના પ્રતિ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અમારી ફરજ છે. 14 -.. www.jairnel|brary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના હિન્દી સંસ્કરણના સંપાદન-પ્રકાશનમાં પં.શ્રી શોભાચંદ્રજી ભારિલ્લ, ડૉ. મોહનલાલ મહેતા, પં. હીરાલાલજી શાસ્ત્રી અને શ્રીચંદજી સુરાણાનો સહયોગ રહ્યો છે. તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ગણિત સંબંધી પ્રાચીન ચિત્રો આચાર્ય વિજયયશોદેવ સૂરિશ્વરજી મ. થી પ્રાપ્ત થયા તેથી તેમના પણ આભારી છીએ. આ સંસ્કરણનાં સંપાદન સંશોધનમાં પં. દેવકુમારજી જૈનનો સહયોગ પ્રાપ્ત થયો છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પ્રોફેસર ડૉ. કનુભાઈ શેઠએ શબ્દાનુલક્ષી અને સરલ ગુજરાતી ભાષાંતર કરી આપ્યો. એના પ્રમાર્જન સંશોધનમાં ડૉ. મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજીનો માર્ગદર્શન પ્રાપ્ત થયો તેમની સુશિષ્યાઓ પણ સહકાર આપ્યો તેમના આભારી છીએ. આ ભાગમાં હિન્દી સંસ્કરણમાંથી ૫. હીરાલાલજી જૈનની ભૂમિકા આપવામાં આવી છે. આગમ અનુયોગ ટ્રસ્ટને તન-મન-ધનથી સહયોગ આપનાર સર્વના આભારી છીએ. આ સંસ્થાના આદ્યસ્થાપક તથા ભૂતપૂર્વ પ્રમુખશ્રી સ્વ. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલના અચાનક દિવંગત થવાથી ટ્રસ્ટને ઘણી ખોટ પડી છે. તેઓશ્રી અત્યંત ઉદારચેતા જ્ઞાનની અભિરુચિ રાખનારા કર્મઠ કાર્યકર્તા હતા. ટ્રસ્ટનું સુચારુરૂપે સંચાલન કરવામાં, સહકાર મેળવવામાં આદિકાર્યો માટે શાસન સેવામાં રત, ટ્રસ્ટના મંત્રીશ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવીએ કરેલી સેવાઓને નજર અંદાજ નહીં કરી શકાય. અનેક સંસ્થાઓમાં જોડાયેલા હોવા છતાં પણ ટ્રસ્ટનાં સંચાલનમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી રહ્યા છે તેથી તેઓના પણ અમે બહુ આભારી છીએ. પુસ્તકોની સુરક્ષા, આટલો મોટો સ્ટોક રાખવા માટે ઉપાશ્રયનો માળ તેમજ ઓફિસ માટે સ્થાન આપવા આદિ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે એવા શ્રી નારણપુરા સ્થા. જૈન સંઘના વિશેષ આભારી છીએ. સંઘના પ્રમુખશ્રી તથા સંઘના સમસ્ત કાર્યકર્તાઓનો આભાર માનું છું. કાર્યાલયની વ્યવસ્થા માટે શ્રી શામજીભાઈ-નારણપુરા સંઘના કર્મચારી તથા પ્રેસ સંબંધી, ટ્રસ્ટ સંબંધી, પ્રફુરીડીંગ આદિ કાર્ય નિષ્ઠાપૂર્વક સંપન્ન કરવા માટે શ્રી માંગીલાલજી શર્મા કુરડાયાવાળા પણ ધન્યવાદને પાત્ર છે. ઘણાં જ નિષ્ઠાપૂર્વકના પુરૂષાર્થ પછી પણ ગુજરાતીમાં પુસ્તકો શ્રુતજ્ઞાનના પ્રેમીઓના હાથમાં ઘણા લેઈટ આવી રહ્યા છે તે માટે સૌની ક્ષમાયાચના. શુદ્ધ અને સુંદર મુદ્રણકાર્ય કરી આપવા માટે સ્કેન-ઓ-ગ્રાફિક્સવાળા શ્રી દિવ્યાંગભાઈ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. પાર્શ્વનાથ કોર્પોરેશન અમદાવાદ, વિનીત નવનીતભાઈ ચુનીલાલ પટેલ (પ્રમુખશ્રી) proporoud 15 Page #21 -------------------------------------------------------------------------- ________________ સંયોજકીય ગણિતાનુયોગ ભાગ-૧નો પ્રકાશન પૂરો થતા ઘણો જ આનંદ થઈ રહ્યો છે. પૂજ્ય ગુરૂદેવની હાજરીમાં એમનાં આશીર્વાદથી તેમજ ડૉ. મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી, ડૉ. અનુ૫માજીની પ્રેરણાથી આ અનુયોગ હાથમાં લીધું. ગણિતાનુયોગના બે સંસ્કરણો પ્રકાશિત થયા ત્યારે સંપૂર્ણ અનુયોગનો કાર્ય થયો નથી. જ્યારે સંપૂર્ણ થયો ત્યારે આગમ બત્રીસીનો સૂક્ષ્મ રીતે દોહન કર્યો ત્યારે થોડા પાઠો ફરી નિકલ્યા, જેમને યથાસ્થળે વ્યવસ્થિત કરીને ગુજરાતી સંસ્કરણ માટે વ્યવસ્થિત કરવા માટે ૫. દેવકુમારજી જૈન ને આપ્યા. પછી મૂળ અનુવાદની ગોઠવણી કરીને ડૉ. કનુભાઈ શેઠને ભાષાંતર માટે દીધું. તેમને પણ સારી જહેમત ઉઠાવી. બે-ત્રણ વાર લખાણ કરવો પડ્યો. પછી ડૉ. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજીએ સારી રીતે ભાષાંતરને જોયો. થોડો સંશોધન પણ કર્યો. એમાં તેમની સુશિષ્યાઓ પણ સહકાર આપ્યો. ફરી મૂળ અનુવાદને જોઈને પ્રેસમાં આપ્યો. બે-ત્રણ પ્રફ પણ જોયા. માંગીલાલ શર્માએ પણ પ્રફ વગેરે જોવામાં સહકાર આપ્યો. દ્રવ્યાનુયોગમાં જેવી રીતે અધ્યયનની પ્રારંભમાં આમુખ આપ્યા છે. તેવી જ રીતે આમાં આપવાની ભાવના હતી. પરંતુ પ્રેસવાળાને સગવડ ન હોવાના કારણે ગ્રંથનાં પ્રારંભમાં જ સારાંશરૂપે એકી સાથે આપી દીધું છે. આ મારો પહેલો પ્રયાસ છે. આમાં પણ દેવકુમારજીનો અને રાયચૂર નિવાસી ધર્મનિષ્ઠ સ્વાધ્યાયી શ્રાવક ચમનલાલભાઈ મૂળાનો સહકાર મળ્યો. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ, શ્રી હિંમતભાઈને તો ભુલાય જ નહીં સકાય કે જેમને ટ્રસ્ટની સ્થાપના કરી અને પૂરો કાર્ય કરાવવા માટે સતત પ્રેરણા આપી. વર્તમાન પ્રમુખશ્રી નવનીતભાઈ અને મંત્રીશ્રી જયંતિભાઈ સંઘવી, ટ્રસ્ટીગણ વગેરે પણ કાર્ય પૂરો કરાવવા માટે સારી જહેમત ઉઠાવે છે. એમની લાગણીથી જ આ કાર્ય થઈ રહ્યો છે. મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમ મુનિજી મ. નો અને સંજયમુનિનો તેમજ ડૉ. દિવ્યપ્રભાજી વગેરે સાધ્વીઓનો પણ સહકાર ભૂલી ન શકાય. એનો બીજો ભાગ અને દ્રવ્યાનુયોગનું કાર્ય પણ શીઘ થાય એવી આશા રાખું છું. ગુરૂદેવનો સ્વાચ્ય અનુકૂળ ન રહેવાના કારણે તેમજ સમય ઓછો મળવાના કારણે મેં બરાબર તપાસી નહીં સક્યો જેથી આમાં થોડી ત્રુટિઓ પણ રહી ગઈ હોય તો પાઠક જણાવશો જેથી ભવિષ્યમાં સંશોધન કરી શકાય. વિનયમુનિ શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર આબુ પર્વત T 16 Page #22 -------------------------------------------------------------------------- ________________ પાદકીય આગમોમાં અનુયોગ બે રૂપે પ્રાપ્ત થાય છે. (૧) અનુયોગ - વ્યાખ્યા (૨) અનુયોગ - વર્ગીકરણ (૧) અનુયોગ વ્યાખ્યા - આગમોના વિશિષ્ટ સૂત્રોની વ્યાખ્યા કરવા માટેની એક પદ્ધતિ છે. જેવી રીતે નગરની ચારે દિશાઓમાં ચાર દ્વારા આવેલા હોય તો તેમાં પ્રવેશ કરવો સર્વ વ્યક્તિ માટે સરળ બને છે, તેવી રીતે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય- આ ચાર અનુયોગદ્વારોથી આગમરૂપ નગરમાં પ્રવેશ કરવો સર્વવ્યક્તિ માટે સરળ બને છે. અર્થાત્ આ ચાર અનુયોગ દ્વારોનો આધાર લઈ જે આગમની વ્યાખ્યા કરે છે, તે બધાને માટે આગમજ્ઞાન પ્રાપ્ત કરવું અતિ સરળ રૂપ બની જાય છે. જૈનાગમોની આ અનુયોગ-વ્યાખ્યા પદ્ધતિ અતિ પ્રાચીનકાળથી ઉપયોગી બની રહી છે. જેનાગમોની ઉપલબ્ધ ટીકાઓના ટીકાકારોએ પણ આજ અનુયોગ વ્યાખ્યા પદ્ધતિનો પોતાની ટીકાઓમાં પ્રયોગ કરેલો છે.' નન્દી-સૂત્ર નિર્દિષ્ટ શ્રુતજ્ઞાનના વિવરણમાં અંગપ્રવિષ્ટ, અંગ-બાહ્ય, કાલિક અને ઉત્કાલિક વગેરે બધા આગમોની વ્યાખ્યા કરવાને માટે આ ચાર અનુયોગ દ્વારોનો પ્રયોગ કરવાની સૂચના આપવામાં આવી છે અને એને આધારિત અંગબાહ્ય, ઉત્કાલિક, આવશ્યકની વિસ્તૃત વ્યાખ્યા અનુયોગદ્વાર-સૂત્રમાં આ ચાર અનુયોગદ્વારો દ્વારા જ કરવામાં આવેલી છે. (૨) અનુયોગ- વર્ગીકરણ ચાર અનુયોગોના નામ - ૧. ચરણાનુયોગ, ૨. ધર્મકથાનુયોગ, ૩. ગણિતાનુયોગ, ૪. દ્રવ્યાનુયોગ. ઉપલબ્ધ અંગ-ઉપાંગ વગેરે આગમોમાં આ ચાર અનુયોગોનાં નામ ક્રમશઃ ક્યાંય મળતાં નથી. ૧. દ્રવ્યાનુયોગનું નામ-સ્થાનાંગના દશમા સ્થાનમાં મળે છે. અને પ્રજ્ઞાપના, ભગવતી વગેરે આગમોના આધાર પર એનું નામકરણ કરવામાં આવેલું છે. अनुयोगद्वाराणि वाच्यानि, तथाहि- प्रस्तुताध्ययनस्य महापुरस्येव चत्वारि अनुयोगद्वाराणि भवन्ति- १. उपक्रमो, २. निक्षेपो, ३. अनुगमो, ४. नयश्च । तत्र अनुयोजनमनुयोगः - सूत्रस्यर्थेन सह सम्बन्धनम् । अथवा - अनुरूपोऽनुकूलो वा योगो - व्यापार : सूत्रस्यार्थ प्रतिपादन रूपोऽनुयोगः । आह च - अणु जोजणमणुओगो, सुअस्स णियएण जमभिहेएण। वावारो वा जोगो, जो अणुरूवोऽणुकूलो वा ॥ यद्वा अथपिक्षया अणोः - लघो पश्चाज्जात तया वाऽनुशब्द वाच्यस्य योऽभिधेयो योगो- व्यापारस्तत् सम्बन्धो वाऽणुयोगोऽनुयोगो वेति। બાદ ૫ - अहवा जमत्थओ, थोवपच्छभावेहिं सुअमणुं तस्स । अभिधेये वावारो, जोगो तेण व सम्बन्धो ॥ तस्य द्वाराणीव द्वाराणि प्रवेशमुखानि, अम्य अध्ययनपुरस्यार्थाधिगमापाया इत्यर्थः पुर- दृष्टान्तश्चात्र यथाहि - अकृतद्वारकं पुरमपुरमेव कृतेक द्वारमयि दुरधिगम कार्यातिपत्तये च स्यात् चतुर्मूलद्वारं तु प्रतिद्वारानुगतं सुखाधिगमे कार्यानतिपत्तये च । '. - નખ્વ. વૃત્તિ ૨. (ક) કરણાનુયોગનું નામ- દ્રવ્યાનુયોગના દસ ભેદોમાં એક ભેદરૂપે મળે છે. જુઓ - સ્થાનાંગ, સ્થાન ૧૦, સૂત્ર ૭૨૬. (ખ) દિગમ્બર ગ્રંથોમાં કરણાનુયોગને ગણિતાનુયોગનો પર્યાયવાચી માનવામાં આવ્યો છે. (ગ) સ્થાનાંગ, સ્થા. ૧૦, સૂત્ર ૭૨૬માં દ્રવ્યાનુયોગ દસ પ્રકારે વર્ણવવામાં આવ્યો છે. LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLA MA 17 MM LLMLM www.ainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨. ચરણાનુયોગનું નામકરણ-આચારાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન જેવા આગમોના આધાર પર કરવામાં આવેલું છે. ૩. ધર્મકથાનુયોગનું નામકરણ – જ્ઞાતાધર્મકથા વગેરે આગમોના આધાર પર કરવામાં આવેલું છે. ૪. ગણિતાનુયોગનું નામકરણ- ચન્દ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરેના ગણિતના આધાર પર કરવામાં આવેલું છે. આગમોત્તર કાલીન ગ્રંથોમાં તથા જૈનાગમોની ઉપલબ્ધ ટીકા, નિર્યુક્તિ તથા ભાષ્ય વગેરેમાં ચારે અનુયોગોના નામ અને અનુયોગોને અનુસાર આગમોનું વિભાજન મળી આવે છે.' અનુયોગ વર્ગીકરણના ઐતિહાસિક તથ્યોનું અન્વેષણ : ભગવાન મહાવીરથી માંડીને શ્રી આર્યવજૂ પર્યત જૈનાગમોમાં વર્ણવેલ વિવિધ વિષયો આ ચાર અનુયોગોમાં વિભક્ત થયેલ ન હતાં. કારણકે- પ્રત્યેક પદમાં ચારે અનુયોગોનું તથા સાતે નયોનું ચિંતન કરવામાં આવતું હતું, એટલે વિભાજનની કોઈ ઉપાદેયતા જ હતી નહીં, પરંતુ હાસકાળના પ્રભાવથી જયારે મહાન મેધાવીઓને પણ એકપદમાં ચારે અનુયોગો તથા સાતે નયોનું ચિંતન મુશ્કેલ લાગવા માંડ્યું ત્યારે શ્રી આર્યરક્ષિતે આગમોમાં પ્રતિપાદિત સમસ્ત વિષયો (પદો)ને ચાર અનુયોગમાં વિભક્ત કરી નાખ્યાં હતાં. આ અનુયોગ વિભાજનની રૂપરેખા શું હતી ? વિષય સંકલન ક્યા ક્રમથી કરવામાં આવ્યું હતું ? આ અનુયોગ વિભાજનની પરંપરા ક્યારે વિનષ્ટ થઈ ? વગેરે ઐતિહાસિક તથ્યોના અન્વેષણનો ઉપક્રમ હજી સુધી કોઈએ કરેલ છે કે નહીં ? તે જાણવામાં આવ્યું નથી. નન્દી-સુત્રની સ્થવિરાવલીમાં અનેક અનુયોગધર આચાર્યોનો ઉલ્લેખ થયેલો છે. એ આચાર્ય ચાર અનુયોગ-દ્વારવાળી અનુયોગ-વ્યાખ્યા પદ્ધતિના ધારક હતા કે- દ્રવ્યાનુયોગ વગેરે ચાર અનુયોગોના વર્ગીકરણના ધારક હતા ? તે સંબંધિત ઐતિહાસિક તથ્યોનું અન્વેષણ થવું અત્યંત આવશ્યક છે. અનુયોગ વર્ગીકરણનું ઉદ્દેશ્ય : વિગત બે-ચાર દશકાઓથી પ્રાચ્યવિદ્યા પ્રેમીઓને પ્રાકૃત ભાષાનું મહત્ત્વ સમજાયું છે અને કેટલાક વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃત અધ્યયન કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવેલી છે. પ્રાકૃત ટેક્ષ સોસાયટીએ મહત્ત્વપૂર્ણ પ્રાચીન ગ્રન્થો આધુનિક શૈલીથી સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે. કેટલીક પ્રકાશન સંસ્થાઓ શોધપૂર્ણ અને સમીક્ષાત્મક જૈનાગમોનું પ્રકાશન કરી રહી છે. પરંતુ શોધનિબંધના આધુનિક લેખકો વિષય પ્રતિપાદનાર્થે સંદર્ભગ્રંથોરૂપે જો સમસ્ત જૈનગમોને જોવા ઈચ્છે તો તેઓને આગમોનાં એવા સંસ્કરણ જોઈ નિરાશા જ સાંપડવાની, કારણ કે- આધુનિક શૈલીથી સંપાદિત સર્વ આગમોનું મુદ્રણ હજી સુધી ક્યાંયથી પણ થયેલું નથી. જૈન પુસ્તકાલયોની વ્યવસ્થા પણ સર્વત્ર યોગ્ય રીતે ન હોવાથી શોધ-નિબંધ લેખકો પણ પોતાની ઈચ્છા મુજબ તેનો લાભ લઈ શકતાં નથી. જો કોઈ સાહસિક શોધનિબંધ લેખક કોઈ રીતે બધા જૈનાગમોનો સંગ્રહ કરી પણ લે તો પણ એમાંથી મનોવાંચ્છિત વિષયની પૂર્ણતયા શોધ કરી શકવી એ તેમને માટે કેટલી મુશ્કેલ બની જાય છે તેનો અનુભવ તો શોધનિબંધ લેખકોને જ થઈ શકે છે. એક વિષયના પાઠોને એકત્રિત કરવામાં કેટલો સમય અને શ્રમની અપેક્ષા હોય છે, એ પણ એક અસાધારણ તથ્ય છે. જૈનાગમ સમ્બન્ધિત શોધ-નિબંધના લેખકને પ્રૌઢ આગમ-અભ્યાસી નિર્દેશક મળવો એટલો જ મુશ્કેલ છે. જેટલો આધુનિક શૈલીથી સંપાદિત સમસ્ત આગમોનો મળવો. આવી બધી સમસ્યાઓમાં ફસાવાથી કેટલાક શોધનિબંધ લેખકો વિષય પરિવર્તન નો સંકલ્પ કરી બેસે છે. અથવા વિષયને યથેષ્ટ-યોગ્ય રીતે પ્રતિપાદન નથી કરી શકતા જેથી તેઓનું શોધકર્મ અધૂરું રહી જાય છે. વગેરે કેટલીક અનુપેક્ષણીય તથ્યોથી પ્રેરિત થઈ મેં જૈનાગમોના સમસ્ત વિષયોનું વર્ગીકરણ કરી એમને ચાર અનુયોગોમાં વિભક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. યદ્યપિ અનુયોગ વર્ગીકરણનું કાર્ય સમૂહ-સાધ્ય અને શ્રમ-સાધ્ય છે, સાથોસાથ અદ્યાવધિ ઉપલબ્ધ સમસ્ત આગમોના પ્રકાશન તથા અનેક સંદર્ભગ્રંથોનો સંગ્રહ પણ અપેક્ષિત છે. છતાં પણ ઉપલબ્ધ સાધનો અને ઉદાર સહયોગીઓના સહયોગથી જેટલું પણ કરી શક્યું અથવા કરી રહ્યો છું એને ક્રમશઃ પ્રસ્તુત કરતા રહેવાનો સંકલ્પ છે. અનુયોગ વગી કરણ નો લાભ : આ અનુયોગ-વિભાગોના સ્વાધ્યાયનું સુફળ આ રીતે થશે કે – પ્રાચીન ચિંતનનો ક્રમિક વિકાસ કેવી રીતે થયેલો છે? આગમ સંકલનકાલ પછી કયો પાઠ પરિવર્ધિત થયેલો છે. અથવા પ્રક્ષિપ્ત કરવામાં આવેલો છે ? अनुयोगः प्रारभ्यते - स च चतुर्की१. धर्मकथानुयोगः उत्तराध्ययनादिकः २. गणितानुयोगः सूर्यप्रज्ञप्त्यादिकः ३. द्रव्यानुयोगः पूर्वाणि सम्मत्यादिकश्च ૪. રપ-રાનુયો/ગ્ન બાવાર રિલા : - નતૂપ, વૃત્તિપત્ર ૧, ૨ | 18 TAL B % For Privale & Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમોના લિપિબદ્ધ થયા પછી ક્યો આગમ વિચ્છિન્ન થયું અને ક્યો નવું અંગ આગમ સ્થાનાપન્ન થયું? ક્યાં આગમ પાઠની પૂર્તિ ક્યાં થયેલી છે? ક્યો આગમપાઠ પરમતની માન્યતાનો છે અને કયો સ્વમતની માન્યતાનો છે? ક્યો પરમતનો પાઠ ભ્રાન્તિથી સ્વમતનો માની લેવામાં આવ્યો છે? વગેરે જટિલ પ્રશ્નોની કેટલીક સમાધાનકારી ઉપલબ્ધિઓ શોધ-નિબંધ લેખકોને જ ઉપયોગી થશે તો આ શ્રમ સફળ થશે. અનુયોગ વર્ગીકરણનો પ્રારંભ અને પ્રગતિ : ગણિતાનુયોગ વગેરે અનુયોગોનું વર્ગીકરણ કાર્ય સ્વર્ગીય ગુરુ દેવ શ્રીફતેહચંદજી મહારાજ અને પ્રતાપચન્દજી મહારાજના સાનિધ્યમાં પ્રારંભ કરવામાં આવ્યું હતું. તેમની હયાતીમાં એનો સંશોધન સંપાદનનો થોડો કાર્ય થયા પછી ક્રમથી બધા અનુયોગ હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત પણ થયા ગુજરાતી ભાષાંતર સાથે ધર્મકથાનુંયોગ અને ચરણાનુયોગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. અસ્વસ્થ શરીર અને યથેષ્ઠ અનુકૂળતાઓના અભાવમાં પણ ગણિતાનુંયોગનું આ ગુજરાતી સંસ્કરણ સંપન્ન કરવામાં આવ્યું છે. આશા છે- સ્વાધ્યાયશીલ સજ્જનો આના સ્વાધ્યાયથી અવશ્ય લાભાન્વિત થશે. દ્રવ્યાનુયોગનું ગુજરાતી ભાષાન્તર સંપાદન થઈ રહ્યું છે, પ્રકાશન પણ શીધ્ર થવાની સંભાવના છે. સંકલન અને સંપાદનમાં સ્વાધ્યાયશીલ મહાન આત્માઓને જયાં ક્યાંય પણ સંશોધન આવશ્યક લાગે ત્યાં તે અવશ્ય સૂચન કરે. તે બધા મહાન આત્માઓનો હું સદૈવ વિનમ્ર ભાવે આભાર માની સંશોધન કરવાને માટે પ્રયત્નશીલ રહીશ. ગણિતાનુયોગની સામાન્ય રૂપરેખા : લોકાકાશ - અનંત પદાર્થ સદ્ભાવી - આકાશ. જે આકાશમાં લોક છે, તે લોકાકાશ છે. લોકને વ્યુત્પત્તિપરક અર્થ છે કે"જે દેખાય છે, તે લોક છે” લોકમાં જે ઈન્દ્રિય પ્રત્યક્ષ પદાર્થ છે તેના દ્રષ્ટા છમી અસર્વજ્ઞ છે અને જે લોકમાં અતીન્દ્રિય પદાર્થ છે. તેના દ્રષ્ટા સર્વજ્ઞ છે. આ રીતે લોક દશ્ય છે તેથી સર્વજ્ઞ અને અસર્વજ્ઞ દ્વારા તે જોઈ શકાય છે. લોકના અનેક પર્યાયવાચી શબ્દ છે. વિશ્વ, સંસાર વગેરે લોકની વ્યાખ્યા અનેક પ્રકારે કરવામાં આવેલી છે. (૧) પ્રાચીન વ્યાખ્યાપદ્ધતિ અનુયોગ પદ્ધતિ' ના નામથી પ્રસિદ્ધ છે. આ વ્યાખ્યાપદ્ધતિને સમજવા માટે પૂરા અનુયોગદ્વારની રચના કરવામાં આવેલી છે. લોકની વ્યાખ્યા પણ આ અનુયોગ પદ્ધતિથી કરવામાં આવેલી છે. (ક) ૧. નામલોક, ૨. સ્થાપનાલોક, ૩. દ્રવ્યલોક, (ખ) ૧, દ્રવ્યલોક, ૨. ક્ષેત્રલોક, ૩. કાલલોક, ૪. ભાવલોક. (ગ) ૧. અધોલોક, ૨. તિર્યલોક, ૩. ઉર્ધ્વલોક. (ઘ) ૧. જ્ઞાનલોક, ૨. દર્શનલોક, ૩. ચારિત્રલોક. (૧) નામલોક: (૨) સ્થાપનાલોક - લોકનો આકાર અર્થાત્ લોકનું સંસ્થાન. અલોકાકાશની મધ્યમાં લોકાકાશ છે, પરંતુ સાન્તસસીમ છે. એનો આકાર ત્રિસરાવસપુટાકાર છે. એક શકોરું ઊછું, એના પર એક શકોરું સુસ્ (સીધુ) અને એક ઊછું રાખવાથી જે આકાર બને છે તેને "ત્રિસરાવ” સંપુટાકાર કહેવાય છે. શાસ્ત્રીય ભાષામાં એને સુપ્રતિષ્ઠક' આકાર કહેવામાં આવે છે. આ લોક નીચેથી વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરથી પુનઃ વિસ્તૃત છે. લોક-પુરુષ અને વિરાટ પુરુષ : આગમોત્તરકાલીન જૈનગ્રંથોમાં સમસ્ત લોક (અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક) ને લોક-પુરુષ રૂપે ચિત્રિત કરવામાં આવ્યો છે. પરંતુ જૈનાગમોમાં ક્યાંય પણ લોકપુરુષનું વર્ણન નથી. તેથી અહીયાં એ પ્રશ્ન વિચારણીય છે કે -જૈનાગમોમાં જે 'ચૈવેયક' દેવોના નામ ગણાવવામાં આવ્યાં છે, તેના નામકરણનો હેતુ શો છે? એમના વિમાન લોક-પુરુષની ગ્રીવાને સ્થાને છે, એટલે જ તો એને રૈવેયક દેવ કહેવામાં આવે છે. જો આ વ્યુત્પત્તિપરક IIIIIIIIIIIIIIMLMLLLLLLLLLLA LA 19 LA LILLLLLLLLLLLLSLLLLL Page #25 -------------------------------------------------------------------------- ________________ અર્થ સંગત છે તો આગમોમાં પણ કોઈ એક સમયે લોક-પુરુષની કલ્પનાનું અસ્તિત્વ હશે.'જયારે કટિલકાળના કચક્રથી આગમોના અનેક અંશ વિચ્છિન્ન થઈ ગયેલા છે ત્યારે સંભવિત છે કે- તે સમયે લોક-પુરુષની કલ્પનાનો અંશ પણ વિચ્છિન્ન થઈ ગયો હોય. લોક-પુરુષની કલ્પનાની સમાન વિરાટ પુરુષની કલ્પના પણ વૈદિક ગ્રંથોમાંથી મળે છે. વિરાટું-પુરુષ : भूर्लोकः कल्पितः पद्भ्यां, भूवर्लोकाऽस्य नाभितः । हृदा स्वर्लोक उस्सा, महर्लोको महात्मनः ॥ ग्रीवायां जनलोकश्च, तमोलोकः स्तनद्वयात् । मूर्धनि सत्यलोकस्तु, बह्मलोकः सनातनः ॥ तत्कट्यां चातलक्लृप्तमुभ्यां वितलं विभोः । जानुभ्यां सुतलं शुद्ध, जंघाभ्यां तु तलातलम् ॥ पातालं पादतलत, इति लोकमयः पुमान् । - માવિત પુરાણ ૨/૬/ રૂ ૮-૪૦ (गीताप्रेस) प्रथम भाग पृ. १६६ દ્રવ્યલોક : લોકમાં છ : દ્રવ્ય છે. આથી તે દ્રવ્ય-લોક છે. છ દ્રવ્યોના નામ : ૧. ધર્માસ્તિકાય - ગતિ સહાયક દ્રવ્ય, ૨. અધર્માસ્તિકાય - સ્થિતિ સહાયક દ્રવ્ય, ૩. આકાશાસ્તિકાય – આશ્રયદાતા દ્રવ્ય, કાલદ્રવ્ય - સ્થિતિ નિયત્તા દ્રવ્ય, જીવાસ્તિકાય - ચેતનાશીલ દ્રવ્ય, પુદ્ગલાસ્તિકાય - મૂર્તજડ દ્રવ્ય, (ક) આ છ દ્રવ્યોમાં - એક જીવ છે, બાકીના પાંચ અજીવ છે. (ખ) આ છ દ્રવ્યોમાં- એક મૂર્ત છે, બાકીના પાંચ અમૂર્ત છે. (ગ) આ છ દ્રવ્યોમાં - એક કાળદ્રવ્ય છે, બાકીના પાંચ અસ્તિકાય છે. (ઘ) આ છ દ્રવ્યોમાં - ચાર અસ્તિકાય-લોક, અલોકના વિભાજક છે- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. ૧. લોકાકાશના આકારને સમજાવવા માટે શ્વેતાંબર અને દિગંબર આગમોમાં વિવિધ ઉપમાઓ આપવામાં આવેલી છે. શ્વેતાંબર આગમ દિગંબર આગમ અધોલોકનો આકાર અધોલોકનો આકાર. ૧. ઊલટા શકારાનો આકાર ૧. વેત્રાસનનો આકાર (ભ.શ.૭, .૧) (ત્રિલોક પ્રજ્ઞપ્તિ) મધ્યલોકનો આકાર ૨. પત્યેકનો આકાર ૧. ઝાલરનો આકાર (ભ.શ.૭, ૩.૧) ૨. અડધા ઉર્ધ્વ મૃદંગનો આકાર તપ્રાકારનો આકાર (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સંગ્રહ) (ભ.શ.૧૧, ઉ.૧૦) ઉર્ધ્વલોકનો આકાર ૧. ઉર્ધ્વ મૃદંગનો આકાર (ત્રિલોક પ્રજ્ઞપ્તિ) કેટલાક જૈનગ્રંથોમાં લોકનો આકાર પુરુષ સંસ્થાન (આકાર)ને સમાન દર્શાવવામાં આવેલો છે. બન્ને હાથ કમર પર રાખીને તથા બન્ને પગોને પહોળા કરી કોઈ પુરુષ ઊભો હોય તેવો જ આ લોક છે. (લોક પ્રકાશ ૧૨-૩) વૈદિક ગ્રંથોમાં વિશ્વનો આકાર વિરાટ પુરુષ રૂપે લખેલો છે. ૨. પુદ્ગલાસ્તિકાય. Jallezucena A 20 w ww.rentary.org છે Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય -એક-એક દ્રવ્ય છે. આકાશાસ્તિકાય પણ એક દ્રવ્ય છે. પરંતુ લોક-અલોક બન્નેમાં વ્યાપ્ત છે. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય અનન્ત દ્રવ્ય છે. (ડ) આ છ દ્રવ્યોમાંથી એક કાળ દ્રવ્યને પ્રદેશ નથી. કારણ કે- અતીતનો સમય નષ્ટ થઈ જાય છે અને ભવિષ્યનો સમય અનુત્પન્ન છે એથી એનું કોઈ અસ્તિત્વ નથી, માત્ર વર્તમાનનો એક સમય એવું કાળદ્રવ્ય છે, જે અવિભાજ્ય છે, તેથી એને પ્રદેશ નથી. અને પ્રદેશ ન હોવાના કારણે આ કાળદ્રવ્ય અસ્તિકાય નથી.' બાકીના પાંચ દ્રવ્યોને પ્રદેશ છે આથી તેઓ અસ્તિકાય છે. આ પંચાસ્તિકાયોને કારણે જ આ લોક, દ્રવ્યલોક કહેવાય છે. ક્ષેત્ર-લોક : લોકનો વિસ્તાર : આ અનંત આકાશમાં દરરોજ ઉદય અને અસ્ત થનાર ચંદ્ર અને સૂર્ય તથા ટમટમાતા અગણિત તારાઓને જોઈને જયારે કોઈ માનવીએ ચિન્તન કર્યું ત્યારે તેના મનમાં વિશ્વના વિસ્તારની પરિકલ્પના જાગૃત થઈ અને તે વિચારવા લાગ્યો કે નીચે - ઉપર અને ડાબી-જમણી બાજુએ આ લોક (વિશ્વ) કેટલો દૂર સુધી ફેલાયેલું છે? અને અસીમ- અનંત છે કે સસીમ-સાન્ત છે? જૈનાગમો તથા ગ્રંથોમાં ઉક્ત જિજ્ઞાસાઓના ત્રણ સમાધાન મળે છે(૧) આ લોક નીચે-ઉપર તથા ડાબી-જમણી બાજુએ અસંખ્ય કોટા-કોટી યોજન સુધી ફેલાયેલો છે. આ અસત્કલ્પના વડે લોકનો વિસ્તાર આંકવામાં આવ્યો છે. (૨) જંબૂદ્વીપની મધ્યમાં સ્થિત મેરુ-પર્વતની ચૂલિકાને છઃ દેવો ઘેરીને ઊભા રહ્યા અને નીચે જમ્બુદ્વીપની પરિધિ પર ચાર દિકુમારીકાઓ ચારે દિશાઓમાં બહાર (લવણસમુદ્ર)ની તરફ મુખ કરીને ઊભી રહી. તે ચારેયે એકી સાથે ચારે બલિપિંડોને બહારની તરફ ફેંક્યા. પૃથ્વી પર પડતાં પૂર્વે તે બલિપિંડોને તે દેવો એકી સાથે ગ્રહણ કરી શક્યા, એવી દિવ્યગતિવાળા તે દેવો, લોકનો અંત મેળવવા માટે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉપર અને નીચેની તરફ એકી સાથે ચાલ્યા. જે સમયે તે દેવો મેરુની ચૂલિકાથી નીકળ્યા, તે સમયે એક હજાર વર્ષની આયુષ્યમાન વ્યક્તિ અને તેની સાત પેઢીઓ સમાપ્ત થઈ જાય અને તેમનું નામ-ગોત્ર પણ નષ્ટ થઈ જાય અને પછી પણ તે દેવો દેવલોકના અન્તને ન પામી શકે, પરંતુ તે સમય સુધી દેવતાઓએ જેટલું ક્ષેત્ર પાર કર્યું છે તે અધિક છે અને બાકીનું ક્ષેત્ર અલ્પ છે. (૩) ચૌદ રજુ પ્રમાણલોક તથા એક રજૂનું ઔપમિક માપ ત્રણ ક્રોડ, એક્યાસી લાખ, સત્તાવીસ હજાર, નવસો સત્તરમણ વજનનો "એકભાર” થાય છે. એવા હજારભાર અર્થાત-૩૮ અરબ, ૧૨ ક્રોડ, ૭૯ લાખ, ૭૦ હજાર મણ વજનનો લોખંડનો ગોળો છ માસ, છ દિવસ, છ પ્રહર અને છ ઘડીમાં જેટલું અંતર કાપે એટલું લાંબુ અંતર એક રજુનું હોય છે. આવા ચૌદ રજુ પ્રમાણ આ લોક નીચેથી ઉપર સુધી છે. ઉક્ત ત્રણે સમાધાનોની ક્રમશઃ સમીક્ષા - (૧) પ્રથમ સમાધાન, દ્વિતીય અને તૃતીય સમાધાનની અપેક્ષાએ પ્રાચીન તથા તર્કસંગત જણાય છે. આધુનિક વિજ્ઞાન પણ વિશ્વનો વિસ્તાર અસંખ્ય યોજનનો જ માને છે. જેવી રીતે એક કલાકમાં પ્રકાશની ગતિ ૬૭૮૭૪૪૦ માઈલ છે. આ અનન્ત આકાશમાં અનેક ગ્રહ એવાં છે જેનો પ્રકાશ પૃથ્વી પર અનેક વર્ષોમાં પહોંચે છે તેથી લોકનો વિસ્તાર અસંખ્ય કોટા-કોટી યોજન માનવો એ જ ઉચિત છે. (૨) પ્રસ્તુત અસત્કલ્પનાને સંબંધિત નિમ્નલિખિત મુદ્દાઓ વિચારણીય છે(ક) પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર તરફ જનાર દેવોને માત્ર અડધા રજુનુ જ અંતર કાપવાનું હોય છે. તેથી સમાન વેગવાળા દેવોએ સમાન સમયમાં, સમાન અંતર કાપી લીધું - આ કેવી રીતે સંગત હોઈ શકે ? ટીકાકાર આચાર્યોએ પણ આ સંબંધિત પોતાનો અભિમત પ્રસ્તુત કરતા કહ્યું છે કે- જે લોકનો આકાર સમચતુરસ્ત્ર માનવામાં આવે તો સમાન વેગવાળા દેવ સમાન સમયમાં સમાન અંતર કાપી શકે છે. નહીંતર આગમોક્ત ઉદાહરણની સંગતિ સંભવિત નથી. (ખ) દેવો દ્વારા નહીં પાર કરાયેલું ક્ષેત્ર, પાર કરાયેલા ક્ષેત્રના અસંખ્યાતમા ભાગ જેટલું છે. અર્થાત્ દેવો દ્વારા નહીં પાર કરાયેલું ક્ષેત્રથી પાર કરાયેલું ક્ષેત્ર અસંખ્યાતગણું વધારે છે. આ આગમ નિર્ણયની સંગતિ કેવી રીતે કરવામાં આવે ? ૧. મુક્તાત્માને મધ્યલોકથી, લોકના અગ્રભાગ સુધી પહોંચવા માટે એક સમય લાગે છે. મુક્તાત્મા જયારે મધ્યલોકથી એક રજ્જુ જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે, ત્યાં સુધીમાં એને જેટલો સમય લાગે છે, એટલો સમય તે એક સમયનો વિભાજ્ય અંશ માની લઈએ તો શું મુશ્કેલી થાય ? ૨. કાય અર્થાતુ- શરીરના દેશ-પ્રદેશોની સમાન કાળ-દ્રવ્યના દેશ- પ્રદેશ નથી. એટલે કાળ-દ્રવ્ય હોવા છતાં પણ અસ્તિકાય નથી. 3. ભગવતી, શ.૧૧, ૬, ૧૦ TM 21 LL LLLLLL For vale a personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ (ગ) બલિ-પિંડ લેવાને માટે જે દેવને મેરુની ચૂલિકાથી જેબૂદીપના વિજયદ્વાર સુધી આવવાનું હોય છે, તેઓએ લગભગ ૧,૧૨,૨૦૦ યોજનાનું અંતર કાપવું પડે છે. આટલું અંતર ઓછામાં ઓછી એક ચપટી વાગે તેટલી વારમાં જ કાપી લેતા હશે, જયારે કેટલાક એવી દિવ્ય ગતિવાળા દેવ છે જે એક ચપટી વાગે તેટલી વારમાં જ આખા જૈબૂદ્વીપની પરિક્રમા કરી લે છે. અર્થાતુ બલિ-પિંડ પકડનાર દેવ કરતાં એક ચપટી વાગે ત્યાં જ ત્રણ ગણું અંતર કાપી લેતાં હોય છે. કેટલાક દેવ એવી દિવ્યગતિવાળા પણ છે જે ત્રણ ચપટી વાગે તેટલી વારમાં એકવીસ પરિક્રમા કરી લે છે. હવે આ વિષય વિચારણીય છે કે ઉક્ત કલ્પના દ્વારા લોકનો અંત મેળવવા માટે આવી દિવ્યગતિવાળા દેવોની ગતિનું ઉદાહરણ કેમ આપવામાં આવ્યું નથી ? (ઘ) ઉક્ત કલ્પનામાં લોકનો અંત મેળવવા જનાર દેવ લગભગ આઠ હજાર વર્ષમાં પણ લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે તીર્થંકરભગવાનના જન્માભિષેક જેવા મહોત્સવમાં અચ્યતેન્દ્ર વગેરે આવે છે ત્યારે તેઓ એક મુહૂર્ત(લગભગ ૪૮ મિનિટ)માં પોણા ચાર રજુનું અંતર કાપે છે. જો (અસત્કલ્પના દ્વારા)અય્યતેન્દ્રલોકનો અંત મેળવવા માટે તીવ્રતમ ગતિથી ચાલે ત્યારે લગભગ ચાર મૂહૂર્તમાં લોકના અંત સુધી પહોંચી શકે છે. આથી આઠ હજાર વર્ષ સુધી લોકનો અંત ન મેળવી શકવો એ અવશ્ય વિચારણીય છે. (ડ) ભગવાન મહાવીરના શરણનો સ્વીકાર કરીને ચમરેન્દ્ર શક્રેન્દ્રને અપમાનિત કરવા માટે સૌધર્મ દેવલોક સુધી ગયો. અને વજૂના મારથી બચવા માટે તે ત્યાંથી પાછો ફરી ભગવાન મહાવીરની પાસે પહોંચ્યો. શક્રેન્દ્ર પણ વજૂને પકડવા માટે તીવ્રગતિથી ચાલ્યાં. પ્રસ્તુત પ્રસંગમાં અમરેન્દ્ર લગભગ દોઢ રજુ ગયો અને આવ્યો, જ્યારે શક્રેન્દ્ર માત્ર દોઢ રેન્જ આવ્યા. અમરેન્દ્રને આવવા-જવામાં વધુમાં વધુ એક મુહૂર્ત સમય લાગ્યો હોય. ત્યારે ઉક્ત અસત્કલ્પનામાં દેવ લોકાન્ત સુધી આઠ હજાર વર્ષમાં પણ નથી પહોંચી શકતા, તેથી આ સમયાવધિ વિચારણીય છે. (૩) એક રજ્જુના ઓપમિક પરિમાણ સંબંધિત નિમ્નલિખિત તથ્ય વિચારણીય છે(ક) એક રજૂનું જે પમિક પરિમાણ દર્શાવ્યું છે એ હિસાબે ઉક્ત ભારવાળો લોઢાનો ગોળો સાત વર્ષ, ત્રણ માસ અને આઠ દિવસમાં ચૌદ રજુનું અંતર પાર કરી શકે છે. જયારે ઉક્ત અસત્કલ્પનામાં તીવ્રતમ ગતિવાળા દેવ પણ આઠ હજાર વર્ષમાં લોકાન્ત સુધી પહોંચી શકતાં નથી. એનો ફલિતાર્થ એમ થયો કે લોઢાના ગોળાની ગતિ કરતાં પણ દેવતાઓની ગતિ મંદ છે, પરંતુ જયારે દેવતાઓની ગતિ કરતાં લોઢાનાં ગોળાની ગતિ મંદ હોવી જોઈએ. શિક્રેન્દ્રની ગતિ કરતાં વજૂની ગતિ મંદ રહેલી છે.” આ તથ્ય વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં વર્ણવાયેલું છે. (ખ) એક રજુનું આ ઔપમિક પરિમાણ જૈનતત્ત્વપ્રકાશ” (સ્વ. પૂજ્ય શ્રી અમોલક ઋષિજી મ. લિખિત) માં આપવામાં આવ્યું છે. પરંતુ ક્યાં ગ્રંથમાંથી ઉદ્દધૃત કરવામાં આવ્યું છે તે અજ્ઞાત છે. જો તે કોઈ પ્રાચીનગ્રંથમાં હોય તો તે અવશ્ય વિચારણીય છે. (ગ) આધુનિક વૈજ્ઞાનિકોની આ એક માન્યતા છે કે- લોઢાનો ગોળો એક મણ વજનનો હોય કે પછી હજાર મણ વજનનો હોય, પરંતુ કોઈ નિર્ધારિત ઊંચાઈ પરથી ફેંકવામાં આવે તો તે હંમેશા સમાન ગતિથી જ પડે છે. એક કલાકમાં લોઢાની ગતિ ઉપરથી નીચેની તરફ માત્ર ૭૮ હજાર ૫૫૨ માઈલની જ હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં આ ગતિ આધુનિક વૈજ્ઞાનિકોએ માનેલી છે. જો વિજ્ઞાનસમ્મત લોઢાના ગોળાની ગતિનો આધાર લઈને એક રજુનું પરિમાણ કાઢવામાં આવે તો તે આવી રીતે મળશે- જેવી રીતેછમાસ, છ દિવસ, છ પ્રહર અને છ ઘડીના ૪૪૮૪ કલાક અને ૨૪ મિનિટ થાય છે. આટલા સમયમાં લોઢાનો ગોળો ૩૫ કરોડ, ૨૨ લાખ, ૫૮ હજા૨ અને ૫૮૯ માઈલનું અંતર કાપી લેશે. આ એક રજ્જુના માઈલ થયા. આવી રીતે ચૌદ રજ્જુના ૪ અરબ, ૪૩ માઈલ થાય. લોઢાના ગોળાની ગતિથી લોકનો વિસ્તાર એટલો જ થાય છે. પરંતુ આ લોકનો વિસ્તાર સર્વથા અસંગત છે. . (ઘ) તોલમાં મણ'ની સંજ્ઞા ક્યા યુગથી નિર્ધારિત કરવામાં આવી છે? એનો ઐતિહાસિક દ્રષ્ટિએ નિર્ણય થવો જરુરી છે. કારણ કે- રાજાઓના શાસનકાળમાં તોલમાં 'મણ’ પ્રચલિત હતો. (ડ) આગમકાળમાં મણ' તોલમાપમાં પ્રચલિત ન હતો, તેથી આ મધ્યકાલીન તોલમાપ છે, છતાં પણ આ સંબંધિત શોધ કાર્ય થવું આવશ્યક છે. કાલ-લોક : આ લોક (વિશ્વ) સાત્ત છે કે અનન્ત ? આ એક પ્રશ્ન છે એનું સમાધાન વૈદિક-પરંપરામાં આ રીતે કરવામાં આવેલું છે"વિશ્વની (આદિ) શરૂઆત પણ છે અને અંત પણ છે. અર્થાત્ સૃષ્ટિનું સર્જન અને સંહાર બન્ને હોય છે.” જૈનદર્શન આનું LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL LA 22 MA CLLLLLLL Jain Education Intemational Page #28 -------------------------------------------------------------------------- ________________ સમાધાન અને કાન્તદૅષ્ટિથી આ રીતે કરેલું છે- "આ લોક દ્રવ્ય અને ક્ષેત્ર ની અપેક્ષાએ સાન્ત છે, કાળૐ અને ભાવની અપેક્ષાએ અનન્ત છે. ભાવ-લોક : ભાવ પાંચ પ્રકારના છે ૧. ઔપમિકપ, ૨. ક્ષાયોપશમિક, ૩. ક્ષાયિક, ૪. ઔદયિક', ૫. પારિણામિક . આ પાંચે ભાવો જીવના સ્વરૂપ છે. આ પાંચમાં એક ઔયિકભાવ વૈભાવિક છે. બાકીના ચાર સ્વાભાવિક છે. ઔપશમિક વગેરે ત્રણભાવ ઉત્તરોત્તર આત્મશુદ્ધિનાં છે. ૧૦ મુક્ત જીવોમાં બે ભાવ છે- ૧. ક્ષાયિક અને ૨. પારિણામિક, સંસારી જીવોમાં કોઈને ત્રણભાવ, કોઈને ચાર ભાવ અને કોઈને પાંચ ભાવ છે. કોઈપણ સંસારી જીવને બે કે એકભાવ હોતો નધી. આ લોક અનંતજીવોથી વ્યાપ્ત છે. અને તે અનન્તજીવ આ પાંચે ભાવો યુક્ત છે, એટલે આ ભાવલોક પણ છે. ઉદાર યોગદાન : ગણિતાનુયોગના પ્રસ્તુત સંસ્કરણના સંપાદનમાં દરેક પ્રકારે સેવાકાર્ય કરતાં કરતાં સંશોધન વગેરે અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય શ્રી વિનયમુનિજી "વાગીશે” વિવેકપૂર્ણ રીતે સંપન્ન કર્યું છે. સંપાદન સંબંધિત અનેક વિષમ સમસ્યાઓનાં સમાધાન સમયે ન્યાય-સાહિત્ય વ્યાકરણાચાર્યશ્રી મહેન્દ્રૠષિજીએ વિચારવિમર્શ દ્વારા યોગદાન આપેલું છે. શુદ્ધ સુંદર લેખન વગેરે શ્રમસાધ્ય કાર્યોમાં ઉદાર યોગદાન શ્રમણી પ્રવરાશ્રી મુક્તિપ્રભાજી અને શ્રી દિવ્યપ્રભાજી તથા તેમની શિષ્યાઓનું રહેલું છે. આ બધા ચારિત્ર આત્માઓના ઉદાર યોગદાન વડે જ આ સંસ્કરણ સંપન્ન થયું, તેથી તેઓ પ્રત્યે હું કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરુ છું. - મુનિ કનૈયાલાલ 'કમલ' જયાં સુધી આ લોક છે ત્યાં સુધી જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય પણ લોકાન્ત સુધી જ છે. તેથી આ લોક દ્રવ્યાપેક્ષયા સાન્ત છે. ક્ષેત્રથી આ લોક અસંખ્ય કોટા-કોટી યોજન પર્યંત છે, આગળ અલોક છે, તેથી આ લોક ક્ષેત્રાપેક્ષયા પણ સાન્ત છે. કાળ બે પ્રકારના છે- નૈયિક કાળ અને વ્યાવહારિક કાળ, નૈયિક કાળ અનંત છે તેથી એની અપેક્ષાએ આ લોક પણ અનંત છે અને આ કાળ લોક વ્યાપ્ત છે. તેથી આ ધર્માસ્તિકાયની સમજ લોક- અલોકના વિભાજક પણ છે. સમય, આલિકા-યાવ- કાલચક્ર પર્યંત વ્યાવહારિક કાળ છે. ચન્દ્ર, સૂર્ય, વગેરે ગ્રહોનાં ગમન અને ઉદય-અસ્તના નિમિત્ત દ્વારા માનવ જ વ્યવહારિક કાળના વિભાગ સ્થિર કરે છે, નિશ્ચિત કરે છે. એટલે જ મનુષ્ય-ક્ષેત્રને સમયક્ષેત્ર કહેવાય છે. આ મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ સુધીનું છે. જીવદ્રવ્ય કાળની અપેક્ષાએ અનંત છે, તેથી જીવસમુદાયના ઔપશમકાદિ ભાવ પણ કાળની અપેક્ષાએ અનન્ત છે. અને આ ઔપશમિકાદિ ભાવોની અપેક્ષાએ આ લોક પણ અનંત છે. ૧. ર. 3. .. ૫. 9. ૭. ૮. ઔપશમિક ભાવ બે પ્રકારે છે- ૧. સમ્યક્ત્વ, ૨. ચારિત્ર ક્ષાયિકભાવનવપ્રકારેછે. ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. દાન, ૪. લાભ, ૫. ભોગ, ૬. ઉપભોગ, ૭. વીર્ય, ૮. સમ્યક્ત્વ, ૯. ચારિત્ર. ક્ષાયોપશમિક ભાવ અઢાર પ્રકારે છે : ૧. ચાર જ્ઞાન, ૨. ત્રણ અજ્ઞાન, ૩. ત્રણ દર્શન, ૪. પાંચ દાનાદિ લબ્ધિઓ, ૫. સમ્યકત્વ, ૬. ચારિત્ર-સર્વવિરતિ અને ૭. સંયમાસંયમ દેશિવરતિ. ઔદિયકભાવ એકવીસ છે - ૧. ચારગતિઓ, ૨. ચાર કષાય, ૩. ત્રણ લિંગ-ભેદ, ૪. એક મિથ્યાદર્શન, ૫. એક અજ્ઞાન, ૬. અસંયમ, ૭. એક અસિદ્ધ ભાવ, ૮. છ લેશ્યાઓ. ૯. પારિણમિકભાવ અનેક પ્રકારે છે- જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ તથા બીજાપણ પારિણામિક ભાવ છે. ૧૦. સ્થાનાંગ - સ્થા. ૩, ઉં. ૨, સૂત્ર ૧૫૩માં જ્ઞાન, દર્શન, ચારિત્રને જ ભાવલોક કહેવાય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાત ચારિત્ર ક્ષાયિકભાવ છે. બાકીના ચાર ચારિત્ર ક્ષાયોપશમિક ભાવ અને ઔપશમિક ભાવ છે. આત્મશુદ્ધિની અપેક્ષાએ ઔપશમિકાદિ ત્રણ ભાવલોક છે. 23 A Page #29 -------------------------------------------------------------------------- ________________ ( પતાવના : (ક) જૈન માન્યતાનુસાર લોક-વર્ણન - પં. હીરાલાલ શાસ્ત્રી અનંત આકાશની વચોવચ આ આપણો લોક આવેલો છે, જે નીચે (ના ભાગમાં) પલંગ જેવો, મધ્યમાં વજૂ જેવો અને ઉપર (ના ભાગમાં) ઉભા મૃદંગ જેવો છે. આ લોક નીચે પહોળો, મધ્યમાં સાંકડો અને ઉર્ધ્વમુખ મૃદંગ જેવો છે. આ બધું મળીને લોકનો આકાર પુરૂષના આકાર જેવો થઈ જાય છે. જેમકે કોઈ પુરુષ પોતાના બે પગ પહોળા કરીને અને બે હાથ કેડ પર રાખીને ઊભો હોય જેવો આકાર થાય, એવો જ આકાર લોકનો છે. અથવા અડધા મૃદંગ પર આખુ મૃદંગ મૂકવાથી જે આકાર થાય, એવો જ આકાર લોકનો સમજવો જોઈએ. કેડની નીચેના ભાગને અધોલોક, ઉપરના ભાગને ઉર્ધ્વલોક અને કેડના મધ્ય ભાગને મધ્યલોક કહે છે. આ ત્રણ વિભાગવાળા લોકને લોકાકાશ કહેવામાં આવે છે. જેમકે- એની અંદર જ જીવ-૫ગલાદિ બધા ચેતન અને અચેતન દ્રવ્ય પ્રાપ્ત થાય છે. આ લોકાકાશની સર્વ બાજુએ પ્રાપ્ત થનાર અનંત આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. જેમકે એમાં કેવલ આકાશ સિવાય અન્ય કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. ૧. સામાન્ય લોક-સ્વરૂપ 'લોકાકાશની ઊંચાઈ ૧૪ રાજુછે. એ અધોલોકમાં બધાથી નીચે (ના ભાગમાં) સાત રાજુ વિસ્તૃત છે. વળી ક્રમાનુસાર ઘટતાઘટતા કેડના મધ્ય ભાગમાં એક રાજુ જેટલો વિસ્તૃત છે. એનાથી ઉપરના ભાગમાં વધતા-વધતા બન્ને હાથની કોહણીના સ્થાન પર પાંચ રાજુ વિસ્તૃત છે. ફરીથી ઘટતા મસ્તકના ભાગના અગ્રભાગ પર એક રાજુ વિસ્તૃત છે. આ સમસ્ત લોક સર્વ તરફથી ઘનોદધિ, ધનવાત અને તનુવાત એ ત્રણ વલયથી વેષ્ટિત છે. અર્થાતુ એના આધાર પર આવેલ છે. પ્રથમ વલય અધિક સઘન છે. એટલે એને ઘનોદધિ કહેવામાં આવે છે. બીજુ વલય ત્રીજા વલયની અપેક્ષાએ સઘન છે. એટલે એને ઘનવાત કહેવામાં આવે છે. ત્રીજુ વલય ઉકત બન્નેની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ કે પાતળ છે. એટલે એને તનુવાત કહેવામાં આવે છે.' ૨, અધોલોક કેડ-સ્થાનીય ઝલ્લરી જેવા આકારવાળા મધ્યલોકની નીચે સાત પૃથ્વીઓ છે- ઘમ્મા, વંશા, સેલા, અંજના, અરિષ્ટા, મઘા અને માધવતી. તેમજ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા અને મહામતઃપ્રભા –એ એના ગોત્ર કહેવામાં આવ્યા છે. એમાંથી પહેલી રત્નપ્રભાના ત્રણ ભાગ છે. ખરભાગ, પંભાગ અને અબ્બહુલભાગ, એમાંનો ખરભાગ સોલ હજાર યોજન જાડો છે. પંકભાગ ચોર્યાસી હજાર યોજન અને અબ્બહુલભાગ એસી હજાર યોજન જાડો છે. એવી રીતે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ એસી હજાર યોજન છે. આ ત્રણ વિભાગવાળી રત્નપ્રભા પૃથ્વીની નીચે અસંખ્યાત હજાર યોજનના અન્તરાલ પછી બીજી શર્કરા (નામની) પૃથ્વી આવેલી છે. એ એક લાખ બત્રીસ હજાર યોજન જાડી છે. એની નીચે ફરી અસંખ્યાત હજાર યોજન નીચે જવાને સ્થાને વાલુકા નામની પૃથ્વી આવેલી છે. એની જાડાઈ એક લાખ અઠ્યાવીસ હજાર યોજન છે. આ ત્રીજી પૃથ્વીનો તળિયાનો ભાગ મધ્યલોકથી બે રન્નુ પ્રમાણ જેટલો નીચો છે. ત્રીજી પૃથ્વીથી અસંખ્યાત હજાર યોજન નીચે જવાથી ચોથી પંકપ્રભા પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ ચોવીસ હજાર યોજન છે. આ પૃથ્વીના તળિયાનો ભાગ મધ્યલોકથી ત્રણ રજુ નીચો છે. અનાથી અસંખ્યાત યોજન નીચે જવાથી પાંચમી પૃથ્વી ધૂમપ્રભા પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ વીસહજાર યોજન છે. ૧. જુઓ પ્રસ્તુત ગ્રંથનું સૂત્ર ૨૮, તિલોયપણણતી. અ.૧, ગા.૧૩૭-૩૮. ૩મય ઢવમુવમંચય સfouTદો ા (ત્રિલોકસાર ગા.૬) દમ નૂદ્ર ત્રી (ત્રિલોકસાર ગા. ૬) નાઢિસત્તમ રબ્બ ! (ત્રિલોકસાર ગા. ૭) વડસર નૂ નામો વુદ્ધિ હાં માર|gયT (કર્મગ્રંથ ૫-૯૩) સમુપરિમંતા નવતા નાવ રજૂમારૂ (પ્રવચનસારો. ૧૪૩, ૩૧). રાજનું પ્રમાણ જગચ્છેણીના સાતમાં ભાગ બરાબર છે જો કે- સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વ ભાગને લઈને પશ્ચિમભાગ સુધીનું પ્રમાણ છે. એક રાજુમાં અસંખ્યાત યોજન હોય છે. દિગમ્બર શાસ્ત્રોમાં ઘનોદધિવાતનું વર્ણ ગોમુત્ર-સમ, ઘનવાતનું મગ સમાન અને તનુવાતનું અવ્યક્ત વર્ણ કહેવામાં આવ્યો છે. MLA 24 MLA LLLLL Page #30 -------------------------------------------------------------------------- ________________ VIA એના તળિયાનો ભાગ મધ્યલોકથી ચાર રજ્જુ નીચે આવેલો છે. પાંચમી પૃથ્વીથી અસંખ્યાત હજાર યોજન નીચે જવાથી છઠ્ઠી તમઃ પ્રભા, પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ સોલ હજાર યોજન છે. એના તળિયાનો ભાગ મધ્યલોકથી પાંચ રજ્જુ (જેટલો) નીચો છે. છઠ્ઠી પૃથ્વીથી અસંખ્યાત હજાર યોજન નીચે જવાથી સાતમી પૃથ્વી મહાતમઃ પ્રભા પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ સાઈઠ હજાર યોજન છે. એના તળિયાનો ભાગ મધ્યલોકથી છ રજ્જુ (જેટલો ) નીચો છે. ૧ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એસી હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાંથી ઉપર અને નીચેનો એક-એક હજા૨ ભાગ છોડીને મધ્યવર્તી ક્ષેત્રમાં ઉપર ભવનવાસીઓના સાત કરોડ બોત્તેર લાખ ભવન(આવેલા)છે. તથા નીચેનારકીઓના ત્રીસ લાખ નરકાવાસ (આવેલા) છે. પરંતુ ત્રિલોકપ્રજ્ઞપ્તિ, તત્વાર્થ-વાર્તિક વગેરે દિગમ્બર ગ્રન્થોમાં આનાથી કંઈક જુદો જ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૩ ૪ બીજી પૃથ્વીની ઉપર નીચે એક-એક હજા૨ યોજન ભૂમિ ભાગને છોડીને મધ્યવત્તી ભાગમાં નારકોના ૨૫ લાખ નારકાવાસ છે. એ પ્રમાણે ત્રીજીથી સાતમી પૃથ્વી સુધી એની જાડાઈના ઉપર નીચેના એક-એક હજાર ભાગને છોડી મધ્યવત્તી ભાગના ક્રમશઃ ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, પાંચ ઓછા ૧ લાખ અને ૫ નરકાવાસ છે. એ નરકાવાસ પટલ કે પાથડોમાં વિભક્ત છે. પહેલી વગેરે પૃથ્વીમાં ક્રમશઃ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પટલ છે. આ પ્રમાણે સાતેય પૃથ્વીઓના નરકાવાસોમાં ૪૯ પટલો છે. આ ૪૯ પટલોમાં વિભક્ત સાતેય પૃથ્વીઓના નરકાવાસોનું પ્રમાણ ૮૪ લાખ છે. જેમાં અસંખ્યાત નારકી જીવ સદાકાલ અનેક પ્રકારના ક્ષેત્ર જ પરસ્પરોદીરિત, શારીરિક, માનસિક દુઃખનો ભોગ કરે છે. આ નરકોમાં ક્રૂર કર્મ કરનારા પાપી મનુષ્યો અને પશુ-પક્ષીઓ તિર્યંચ ઉત્પન્ન થાય છે. તે પહેલી પૃથ્વીમાં ઓછામાં ઓછા ૧૦ હજાર વર્ષનું આયુષ્યથી આરંભીને સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમ કાલ પર્યંત વિવિધ પ્રકારના દુઃખનો અનુભવ કરતા હોય છે. એમનું અકાલ મૃત્યુ થતું નથી. એમના શરીર વૈક્રિયિક અને ઔપપાતિક હોય છે. જન્મ લીધા પછી અન્તર્મુહૂર્તમાં જ એમના શરીરનું પૂર્ણ પણે નિર્માણ થઈ જાય છે અને તેઓ ઉત્પન્ન થતા જ ઉપર તરફ પગ અને અધોમુખ થઈને નીચે નરક ભૂમિમાં ગબડે છે. સાતમી પૃથ્વીની નીચે એક રજ્જુ-પ્રમાણ જાડા અને સાત રજ્જુ-વિસ્તૃત ક્ષેત્રમાં કેવળ અકેન્દ્રિય જીવ રહે છે. મધ્યલોક મધ્યલોકનો આકાર ઝાલરી કે ચૂડી જેવો છે. એના સૌથી મધ્યભાગમાં એક લાખ યોજન વિસ્તૃત જંબુદ્વીપ (આવેલો ) છે. એને બધી બાજુથી ઘેરાયેલો એવો બે લાખ યોજન વિસ્તૃત લવણસમુદ્ર છે. એને બધી બાજુથી ઘેરાયેલ ચાર લાખ યોજન વિસ્તૃત ધાતકીખંડદ્વીપ (આવેલો) છે અને બધી બાજુથી ઘેરાયેલો એવો આઠ લાખ યોજન વિસ્તૃત કાલોદ સમુદ્ર છે. એને બધી બાજુથી ઘેરાયેલો એવો સોળ લાખ યોજન વિસ્તૃત પુષ્કરદ્વીપ (આવેલો) છે. આ પુષ્કરદ્વીપના બરોબર મધ્યભાગમાં ગોળ આકારવાળો માનુષોત્તર પર્વત છે. એના પરવર્તી પુષ્કરાર્ધદ્વીપમાં તથા તેની આગળના અસંખ્યાતદ્વીપ સમુદ્રોમાં વૈક્રિય લબ્ધિ સંપન્ન અથવા ચારણમુનિ સિવાય અન્ય મનુષ્યોનું આવાગમન થઈ શકતું નથી. એવી શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે. પરંતુ દિગંબર-સંપ્રદાયની માન્યતા અનુસાર ઋધ્ધિ-સમ્પન્ન મનુષ્ય પણ આવી જઈ નહીં શકે છે. પુષ્કરદ્વીપને ઘેરનાર એનાથી બે ગણો વિસ્તારવાળો પુષ્કરોદ સમુદ્ર છે. વળી એને ઘેરનાર ઉત્તરોત્તર બે-બે ગણા વિસ્તારવાળા વરુણવરદ્વીપ – વરૂણવર સમુદ્ર, ક્ષીરવરદ્વીપ ક્ષીરવર સમુદ્ર, કૃતવર દ્વીપ - ધૃતવર સમુદ્ર, ક્ષોદવર દ્વીપ - ક્ષોદવર સમુદ્ર, નન્દીશ્વરદ્વીપ - નન્દીશ્વર સમુદ્ર વગેરે નામવાળા અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર(આવેલા)છે. બધાથી અંતમાં અસંખ્યાત યોજન વિસ્તૃત સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે. આ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોવાળા મધ્યલોકની બરોબર મધ્યમાં એક લાખ યોજન વિસ્તૃત જંબૂઠ્ઠીપ આવેલો છે. એના પણ મધ્યભાગમાં મૂળમાં દસ હજાર યોજન વિસ્તારવાળો અને એકલાખ યોજન ઊંચો મેરૂ પર્વત આવેલ છે. ૧. ૨. 3. ૪. દિગમ્બર પરંપરામાં શર્કરા વગેરે પૃથ્વીઓની જાડાઈ ક્રમશઃ ૮૦,૦૦૦, ૩૨,૦૦૦, ૨૮,૦૦૦, ૨૪,૦૦૦, ૨૦,૦૦૦, ૧૬,૦૦૦ અને ૮,૦૦૦ યોજન માનવામાં આવી છે. તિલોયપણત્તિમાં પાઠાન્તર તરીકે ઉપર્યુક્ત જાડાઈ અંગેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જુઓ પ્રસ્તુત ગ્રંથનું સૂત્ર ૧૬૪ જુઓ પ્રસ્તુત ગ્રંથનું સૂત્ર ૧૩૪ દિગંબર પરંપરા અનુસાર રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગમાંથી પ્રથમ ભાગના એક-એક હજાર યોજન ક્ષેત્ર છોડી દીધા પછી બાકી રહેલા મધ્યવર્તી ૧૪ હજાર યોજન ક્ષેત્રમાં કિન્નર આદિ સાત વ્યન્તર દેવોના તથા નાગકુમા૨ વગેરે નવ ભુવનવાસી દેવોના આવાસ છે તથા રત્નપ્રભાના બીજા ભાગમાં અસુરકુમાર ભવનપતિ અને રાક્ષસ વ્યન્તરપતિના આવાસ છે. રત્નપ્રભાના ત્રીજા ભાગમાં નારકોના આવાસ છે. (જુઓ- તિલોયપણતિ અ.૩, ગા.૭. તત્વાર્થ વાર્તિક અ.૩,સુ.૧.) 24 25 2 Page #31 -------------------------------------------------------------------------- ________________ એની ઉત્તર દિશામાં આવેલ ઉત્તરકુરુમાં એક અનાદિ-નિધન પાર્થિવ જંબૂ-વૃક્ષ છે. જેના નિમિત્તે જ આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડયું છે. આ દ્વીપનું વિભાજન કરનાર પૂર્વથી શરૂ કરી પશ્ચિમ સુધી લાંબા છ વર્ષધર પર્વત છે- હિમવાન, મહા હિમમાનુ, નિષધ, નીલ, રુકમી અને શિખરી આ વર્ષધર પર્વતોથી વિભક્ત થવાને કારણે જંબૂઢીપના સાત વિભાગ થઈ જાય છે તેને વર્ષ અથવા ક્ષેત્ર કહેવામાં આવે છે. જેના નામ દક્ષિણની બાજુથી આ પ્રમાણે છે- ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યફ, હૈરણ્યવત અને ઐરાવત વર્ષ. એમાંથી દક્ષિણ ક્ષેત્રના મધ્યભાગમાં મેરૂ પર્વત છે. એના દક્ષિણ ભાગમાં ભરત આદિ ત્રણ ક્ષેત્ર છે અને ઉત્તર ભાગમાં રમ્યફ આદિ ત્રણ ક્ષેત્ર છે. ૧. કર્મભૂમિઓ અને અકર્મભૂમિઓ ઉપર્યુક્ત સાત ક્ષેત્રોમાંથી ભરત, ઐરાવત અને વિદેહક્ષેત્ર (દેવગુરુ અને ઉત્તરકુરુ સિવાય)ને કર્મભૂમિ કહેવામાં આવે છે. કેમકે- ત્યાંના મનુષ્ય અસિ, મષિ, કૃષિ વગેરે કર્મો દ્વારા પોતાનો જીવન પુણ્ય પાપો અનુસાર નરક તિર્યંચાદિ ચારેય ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંના જ મનુષ્ય પોતાના પુરુષાર્થ દ્વારા કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉક્ત કર્મભૂમિ સિવાય બાકી રહેલીને અકર્મ ભૂમિક અથવા ભોગભૂમિ કહેવાય છે. કેમકે- અહીં અસિ-મસિ વગેરે કર્મો દ્વારા જીવનોપાર્જન કરવું નથી પડતું, પરંતુ પ્રકૃતિ-પ્રદત કલ્પવૃક્ષો દ્વારા જજીવન-નિર્વાહ થાય છે. ભોગભૂમિના જીવોનું અકાલ મૃત્યુ થતું નથી. પરંતુ તેઓ સ્વસ્થ રહીને પૂર્ણ આયુ-પર્યત દિવ્યભોગોને ભોગવતા રહે છે. ૨. અત્તરદ્વીપ પ્રથમ હિમાવાન પર્વતની ચારે વિદિશાઓમાં ત્રણ-ત્રણ સો યોજન લવણ-સમુદ્રની અંદર જવાને (સ્થાન) પર ચાર અન્તરદ્વીપ છે. એ પ્રમાણે લવણ-સમુદ્રની અંદર ચારસો, પાંચસો, છસો, સાતસો, આઠસો અને નવસો યોજન આગળ જવાને સ્થાને ચારે વિદિશાઓમાં ચાર-ચાર વધુ અંતરદ્વીપ છે. આ પ્રમાણે ચુલ્લ હિમવાનૂના ૭ ૮ ૪ = ૨૮) બધુ મળીને ૨૮ અંતરદ્વીપ થાય છે. એ પ્રમાણે છઠ્ઠો શિખરી પર્વતના લવણ સમુદ્રગત ૨૮ અંતરદ્વીપ છે. બન્ને બાજુના ભેગા કરવાથી કુલ ૫૬ અંતરદ્વીપ થઈ જાય છે. એમાં એકોક વગેરે અનેક આકૃતિઓવાળા મનુષ્ય રહે છે. તેઓ કલ્પવૃક્ષોના ફળ-ફૂલો ખાઈને પોતાનો જીવનનિર્વાહ કરે છે. સ્ત્રી-પુરુષના રૂપે યુગલ તરીકે ઉત્પન્ન થાય છે. અને એકી સાથે જ મૃત્યુ પામે છે. એના મૃત્યુના કેટલાક સમય પહેલા યુગલ-સંતાનરૂપે ઉત્પન્ન થાય છે.' ઉપર જે છ વર્ષધર પર્વતના નામ આપવામાં આવ્યા છે. એની ઉપર ક્રમશ: પદ્મ, મહાપમ, તિથિંચ્છ, કેશરી, મહાપુણ્ડરીક અને પુડરીક નામના એક-એક હદ કે સરોવર આવેલ છે. એ સરોવરોની મધ્યમાં પદ્દમો (કમલો)નું સ્થાન દર્શાવવામાં આવેલું છે. વિશેષ વર્ણનને માટે પ્રસ્તુત ગ્રંથનો તવિષયક પ્રસંગ જુઓ. હિમવાન પર્વતી પદ્મદ્રહના પૂર્વ ભાગમાંથી ગંગા મહાનદી નિકળી છે, જે પર્વતની નીચે પડીને દક્ષિણ ભારત ક્ષેત્રમાં વહીને પૂર્વમુખી થઈને પૂર્વના લવણ-સમુદ્રમાં જઈને મળે છે. એ પદ્મ-સરોવરના પશ્ચિમ-ભાગથી સિંધુ મહાનદી નિકળીને ભારત વર્ષના દક્ષિણ ભાગથી થોડે દૂર રહીને પશ્ચિમાભિમુખી થઈને પશ્ચિમી લવણસમુદ્રમાં જઈને મળે છે. એ સરોવરના ઉત્તરના ભાગમાંથી રોહિતાશ નદી નીકળે છે જે હૈમવત ક્ષેત્રમાં વહે છે. અંતિમ શિખરી પર્વત પર આવેલ પુણ્ડરીક સરોવરના પૂર્વ ભાગમાંથી રક્તા અને પશ્ચિમના ભાગમાંથી રક્તદા નદી નિકળીને ઐરાવત ક્ષેત્રમાં વહે છે. જે ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમના સમુદ્રમાં જઈને મળે છે. એ પુંડરિક સરોવરના દક્ષિણના ભાગમાંથી સુવર્ણકૂલા નદી નિકળે છે. જે હૈરણ્યવતક્ષેત્રમાં વહે છે. બાકીના મધ્યવર્તી વર્ષધર પર્વતોના સરોવરોથી બે-બે નદીઓ નિકળે છે. તે પોતપોતાના ક્ષેત્રમાં વહેતી એવી પૂર્વ તેમજ પશ્ચિમના સમુદ્રમાં જઈને મળે છે. આ પ્રધાન-મુખ્ય મહાનદીઓમાં હજારો અન્ય નાની નદીઓ આવીને મળે છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ પર્વતના ઈશાનાદિ ચારે કોણમાં ક્રમશઃ ગન્ધમાદન, માલ્યવન્ત, સૌમનસ અને વિદ્યુતપ્રભ નામવાળા ચાર પર્વત છે. એનાથી વિભક્ત થવાના કારણે મેરુ (પર્વત)ના દક્ષિણી ભાગને દેવકુર અને ઉત્તરી ભાગને ઉત્તરકુરુ કહેવામાં આવે છે આ બન્ને ક્ષેત્રો ભોગભૂમિ છે. મેરુ પર્વતના પૂર્વવત ભાગને પૂર્વ-વિદેહ અને પશ્ચિમ દિશાવાળા ભાગને અપર અથવા પશ્ચિમ વિદેહ કહેવામાં આવે છે. આ બન્ને સ્થાનોમાં સીતા-સીતાદા નદીના વહેવાને લીધે) બે-બે ખંડ થઈ જાય છે. આ ચારેય ખંડોમાં કર્મભૂમિ છે. એમાં સીમંધર આદિ તીર્થકર સદૈવ વિહાર કરતા અને ધર્મોપદેશ દેતા એવા બીરાજે છે અને આજ પણ ત્યાંના પુરુષાર્થી માનવ કર્મોનો ક્ષય કરી મોક્ષે જાય છે. ૧. દિગંબર પરંપરામાં અત્તરદ્વીપોની સંખ્યા : ૬ દર્શાવવામાં આવી છે. વધુ વિગત માટે જુઓ- તિલોયપષ્ણત્તિ અ. ૪, ગાથા. ૨૪૭૮-૨૪૯૦. તત્વાર્થવાર્તિક અ.૩, સુત્ર ૩૭ની ટીકા વગેરે. ૨. જુઓ - તિલોયપણત્તિ અ.૪, ગા. ૨૪૮૯ તથા ૨૫૧૨ વગેરે. LLA TE 26 KM MILE For Phvale & Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩, જ્યોતિક લોક જંબૂઢીપના સમતલ ભાગથી ૭૯૭ યોજનની ઊંચાઈથી આરંભી ૯00 યોજનની ઊંચાઈ સુધી જ્યોતિષ્કલોક છે, જ્યાં આગળ સુર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ જાતિના જ્યોતિષી દેવોના વિમાન છે. એ બધા વિમાન કાંતો જ્યોતિર્માન અથવા પ્રકાશ-સ્વભાવી છે, એટલે એને જ્યોતિષ્ક-લોક કહે છે અને એમાં રહેનારા જ્યોતિક દેવોના નિવાસને કારણે ઉક્ત ક્ષેત્ર જ્યોતિષ્કલોક કહેવાય છે. ત્રાસા રૂપે જ્યોતિષ્કલોક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ફેલાયેલો છે. એમાં ૭૯૦ યોજનની ઊંચાઈ પર સર્વપ્રથમ તારાઓના વિમાન છે. એનાથી ૧૦યોજનની ઊંચાઈ પર સૂર્યનું વિમાન છે. સૂર્યથી ૮૦ યોજન ઉપર ચંદ્રનું વિમાન છે. ચન્દ્ર થી ૪ યોજન ઉપર નક્ષત્ર છે અને નક્ષત્રોથી ૪ યોજન ઉપર બુધનું વિમાન છે. બુધથી ત્રણ યોજન પર શુક્રનું વિમાન છે. શુક્રથી ૩ યોજન પર ગુરૂનું વિમાન છે, ગુરૂથી ત્રણ યોજન પર મંગળનું વિમાન છે. અને મંગળથી ૩ યોજન પર શનૈશ્ચરનું વિમાન છે. આ પ્રમાણે સર્વ જ્યોતિષ્ક વિમાન સમુદાય એકસો દસ યોજનાની અંદર મળી આવે છે. મધ્ય-લોકવર્તી ત્રીજા પુષ્કર-દ્વીપની મધ્યમાં જે માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધીનું ક્ષેત્ર મનુષ્ય લોક કહેવાય છે. આ મનુષ્યલોકની ભીતરમાં સર્વ જ્યોતિષ્ક વિમાન મેરૂની પ્રદક્ષિણા કરતા એવા નિરંતર ધૂમતા રહે છે. અહીં સૂર્યના ઉદય અને અસ્તથી જ દિવસ-રાત્રિનો વ્યવહાર થાય છે. મનુષ્યલોકના બહારના ભાગથી આરંભી સ્વયમ્ભરમણ સમુદ્ર સુધીના અસંખ્યાત યોજન વિસ્તૃત ક્ષેત્રમાં જે અસંખ્ય જ્યોતિષ્ક વિમાન છે તે ઘૂમતા નથી. પરંતુ સદા સ્થિર રહે છે. જંબુદ્વીપના મેરુ પર્વતની ચારે તરફ ૧૧૨૧ યોજન સુધી જ્યોતિક મંડળ નથી. લોકાન્તમાં પણ એટલા યોજન છોડીને જ્યોતિષ્ક મંડળ આવેલા છે. એના મધ્યવર્તી ભાગમાં યથાસંભવ અન્તરાલની સાથે સર્વત્ર તે ફેલાયેલા છે. જૈન માન્યતા અનુસાર જંબુદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે. એક સૂર્ય મેરુ પર્વતની પૂરેપૂરી પ્રદક્ષિણા બે દિવસ-રાત્રિમાં કરે છે. એનું પરિભ્રમણ-ક્ષેત્ર જંબુદ્વીપની ભીતર ૧૮૦યોજન અને લવણ-સમુદ્રની ભીતર ૩૩૦૧, યોજન છે. સૂર્યના ઘૂમવાના મંડલ ૧૮૩ છે. એક મંડલથી બીજા મંડલ સુધીનું અંતર બે યોજનાનું છે. આ પ્રમાણે પ્રથમ મંડલથી અંતિમ મંડલ સુધી પરિભ્રમણ કરવામાં સૂર્યને ૩૬૪ દિવસ લાગે છે. સૌર માસની અનુસાર એક વર્ષમાં એટલા જ દિવસો હોય છે. ચંદ્ર પરિભ્રમણના કેવલ ૧૫ મંડલ હોય છે. ચંદ્રને પણ મેરુ પર્વતની એક પ્રદક્ષિણા કરવામાં બે દિવસ-રાત્રિથી કંઈક વધુ સમય લાગે છે, કેમકે એની ગતિ સૂર્યથી મંદ છે. એ કારણે ચંદ્રના ઉદયમાં સૂર્યની અપેક્ષાએ આગળ-પાછળ (નો સમય)દેખાય છે. એક ચંદ્ર પોતાના ૧૫ મંડલમાં ચંદ્રમાસમાં ૧૪ , + ૧. મંડલ જ ચાલે છે. એટલે ચંદ્રમાસ અનુસાર વર્ષમાં ૩૫૫ અથવા ૩૫૬ જ દિવસ હોય છે. જૈન માન્યતાનુસાર લવણ-સમુદ્રમાં ૪ સૂર્ય અને ૪ ચંદ્ર છે. ધાતકીખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. કાલોદ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર છે. પુષ્કરાદ્વીપમાં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્ર છે. પુષ્કરાઈને પરવર્તી અર્ધભાગમાં ૭૨-૭૨ જ સૂર્ય-ચંદ્ર છે. એનાથી સ્વયંભૂમણ-સમુદ્ર પર્યન્ત સૂર્ય અને ચંદ્રની સંખ્યા ઉત્તરોત્તર બેગણી છે. એક ચંદ્રના પરિવારમાં એક સૂર્ય, અઠ્યાવીસ નક્ષત્ર, અઠ્યાસી ગ્રહ અને ૬૬૯૭૫ કોડાકોડી તારા હોય છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર હોવાથી નક્ષત્રાદિની સંખ્યા બે ગણી જાણવી જોઈએ. આ પ્રમાણે સર્વ જ્યોતિર્લોકમાં અસંખ્ય સૂર્ય, ચંદ્ર છે. એનાથી અઠ્યાવીસ ગણા નક્ષત્ર અને અઠ્યાવીસ ગણા ગ્રહ છે. તથા સૂર્યથી ૬૬૯૭પ કોડાકોડી ગણા તારા છે. મનુષ્યલોકવર્તી જ્યોતિષ્ક-વિમાન યદ્યપિસ્વયં ગમનસ્વભાવી છે. તથાપિ આભિયોગ્ય જાતિના દેવ, સૂર્ય ચંદ્રાદિ વિમાનોને ગતિશીલ બનાવી રાખવામાં નિમિત્તસ્વરૂપ છે. એ દેવ સિંહ, ગજ, બળદ અને અશ્વનો આકાર ધારણ કરીને અને ક્રમશઃ પૂર્વાદિ ચારેય દિશાઓમાં સંલગ્ન રહીને સૂર્યાદિને ગતિશીલ બનાવી રાખે છે. ઊર્ધ્વ લોક મેરુ પર્વતને ત્રણ લોકનો વિભાજક માનવામાં આવે છે. મેરુના નીચલા ભાગને અધોલોક અને મેરુના ઉપરના ભાગને ઉદ્ગલોક કહે છે. ઉર્ધ્વલોકમાં શ્વેતાંબરીય માન્યતાનુસાર સ્વર્ગોની સંખ્યા બાર છે અને દિગંબરીય માન્યતાનુસાર સોળ છે. આ સ્વર્ગોમાં કલ્પવાસી દેવ અને દેવીઓ રહે છે. એની ઉપર નવ રૈવેયક, એની ઉપર દિગંબરીય માન્યતાનુસાર નવ અનુદિશ અને એની ઉપર પાંચ અનુત્તર વિમાન છે. આ વિમાનોમાં રહેનાર દેવ કલ્પાતીત કહેવાય છે. કેમકે- એમાં ઈન્દ્ર, સામાનિક વગેરેની કલ્પના નથી. એનાથી પર છે. આ વિમાનોમાં રહેનાર દેવ સમાન વૈભવવાળા છે અને બધા પોત-પોતાને ઈન્દ્ર-સ્વરૂપથી અનુભૂત કરે છે એટલે તેઓ (ગઢ + રુદ્ર:) ‘મિન્દ્ર' કહેવાય છે. સ્વર્ગમાં જે કલ્પવાસી દેવ રહે છે, એમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયાસ્ત્રિશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્વિપિક નામની દસ જાતિઓ છે. જે સામાનિક આદિ અન્ય દેવોના સ્વામી હોય છે એને ઈન્દ્ર કહે છે. એની આજ્ઞા બધા દેવ શિરોધાર્ય કરે છે અને એનો વૈભવ, ઐશ્વર્ય અન્ય સર્વ દેવોથી ઘણો વધુ હોય છે. જેઓ આજ્ઞા અને ઐશ્વર્ય સિવાય LLLLLLLS LLM 27 M TITLE For Tvatt resonal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ બાકીની બાબતમાં ઈન્દ્રની સમાન હોય છે. એમને સામાનિક કહેવામાં આવે છે. મંત્રી અને પુરોહિતનું કામ કરનાર દેવ ત્રાસસ્પ્રિંશ કહેવાય છે. એમની સંખ્યા તેત્રીસ જ હોય છે એટલે એ ત્રાયન્ટિંશ કહેવાય છે. ઈન્દ્રની સભા કે પરિષદના સદસ્યોને પારિષદ કહેવામાં આવે છે. ઈન્દ્રના અંગ-રક્ષક દેવ આત્મરક્ષક કહેવાય છે. સર્વ દેવોની રક્ષા કરનારા દેવ લોકપાલ કહેવાય છે. સેનામાં કામ કરનારા દેવોને અનીક કહેવામાં આવે છે. સાધારણ પ્રજા-સ્થાનીય દેવોને પ્રકીર્ણક કહેવામાં આવે છે. દેવલોકમાં જે દેવ બધાથી હીન-ઓછા પુણ્યવાળા હોય છે એને કિલ્પિષક કહેવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથમાં ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એમાંથી ભવનવાસીઓમાં પણ ઉપર્યુક્ત દસ ભેદ છે. પરંતુ વ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાં ત્રાયન્ટિંશ અને લોકપાલ સિવાયના આઠ ભેદ છે. વ્યંતર દેવોના આવાસ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ દ્વિતીય કાંડમાં તથા મધ્ય-લોકવતી અસંખ્યાત દ્વીપમાં અને સમુદ્રોમાં પ્રાપ્ત થાય છે. પાંચમાં બ્રહ્મ સ્વર્ગના અંત (ભાગ)માં સારસ્વત આદિ લૌકાન્તિક દેવ રહે છે. તેઓ દેવર્ષિ કહેવાય છે. તેઓ સ્વર્ગના દેવોમાં સર્વાધિક જ્ઞાની હોય છે. તેઓ તીર્થકરોના અભિનિષ્ક્રમણ કલ્યાણક સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકમાં આવતા નથી અને તેઓ બધા એક ભવાવતારી હોય છે. ભવનવાસી, વ્યત્તર, જ્યોતિષ્ક અને કલ્પવાસી એ બધા પ્રકારના દેવોનો ઔપપાતિક જન્મ થાય છે. તેઓ પોતાની ઉપપદ શૈયા પર જન્મ લીધા પછી એક અન્તર્મુહુર્તમાં જ પૂર્ણ યુવાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ૧. તમસ્કાય જંબૂદ્વીપમાં ત્રાંસા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને ઑળગ્યા પછી અરૂણવર દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં બેત્તાલીસ હજાર યોજન અવગાહન (ડૂબવા) કરીને જલના ઉપરના ભાગમાં એક પ્રદેશની શ્રેણીવાળા તમસ્કાય (અંધકાર-પિંડ)નો આરંભ થાય છે. વળી તે ૧૭૨૧ યોજન ઉપર આવીને વિસ્તારને પ્રાપ્ત કરતો એવો સૌધાર્માદિ ચાર કલ્પોને આવૃત કરીને પાંચમાં બ્રહ્મ લોકમાં રિષ્ટ વિમાનને પ્રાપ્ત કરીને સમાપ્ત થાય છે. આ સમસ્કાયનો આકાર નીચેથી મલ્લકમૂલ અને મરઘાના પીંજરાની સમાન હોય છે. એના લોકતમિસ્ત્ર આદિ ૧૩ નામ છે. અને એની આઠ કૃષ્ણરાજીઓ દર્શાવવામાં આવી છે. (વિશેષ માટે પ્રસ્તુત ગ્રંથનો તવિષયક પ્રસંગ જુઓ) ૨. સિદ્ધલોક ઉદ્ગલોકના છેવટના અંત ભાગમાં સર્વાર્થસિદ્ધ વિમાનના અગ્રભાગમાં બાર યોજન ઉપર ઈષતુપ્રામ્ભારા નામની પૃથ્વી છે. તે પીસ્તાલીસ લાખ યોજન વિસ્તૃત ગોળ-આકારવાળી છે. એ વચમાં આઠ લાખ યોજન જાડી છે. પછીથી ક્રમશઃ ઘટતી એવી છેવટના. અંતિમ પ્રદેશોમાં માંખીની પાંખથી પણ પાતળી થઈ ગઈ છે. દિગંબર મતાનુસાર ઈષત્નાભારા પૃથ્વી લોકાન્ત સુધી વિસ્તૃત હોવાથી એક રજ્જુ પહોળી અને સાત રજુ લાંબી છે. એના બરોબર મધ્ય ભાગમાં પીસ્તાલીસ લાખ યોજન લાંબા-પહોળો ગોળ આકારવાળુ સિદ્ધક્ષેત્ર છે. એનો આકાર રૂપ્યમય છત્રાકાર છે. આ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધલોકમાં કર્મનો ક્ષય કરીને સંસાર ચક્રથી. છૂટનાર મુક્ત જીવ નિવાસ કરે છે અને અનંતકાલ સુધી પોતાના આત્મિક અવ્યાબાધ નિરૂપમ સુખ ભોગવતા રહે છે. ૩, ક્ષેત્ર-માપ જૈન પરંપરામાં ક્ષેત્ર-માપ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છેપરમાણુ પુદ્ગલનો સૌથી નાનો અવિભાગી અંશ. અનેત્તપરમાણુ = ૧ ઉસ્સહસણિયા (ઉસંજ્ઞસંક્ષિકા) ૮ ઉસ્સહસહિયા ૧ સહસહિયા (સંજ્ઞાસંજ્ઞિકા) ૮ સહસહિયા ૧ ઊર્ધ્વરેણ ૮ ઉર્ધ્વરણ ૧ ત્રસરેણુ ૮ ત્રસરેણું ૧ રથરેણ ૮ રથરેણુ ૧ દેવકરના મનુષ્યનો બાલાઝા ૮ દેવકુરૂ મનુષ્યનો બાલાઝ ૧ હરિવર્ષના મનુષ્યનો બાલાગ્ર ૮ હરિવર્ષ મનુષ્યનો બાલાઝ ૧ હૈમવતના મનુષ્યનો બાલાઝા ૮ હૈમવત મનુષ્યનો બાલાગ્ર ૧ વિદેહ ક્ષેત્રજ મનુષ્યનો બાલાઝ ૮ વિદેહક્ષેત્રજ મનુષ્યનો બાલાઝ = ૧ ભરતક્ષેત્રજ મનુષ્યનો બાલારા ૮ ભરતક્ષેત્રજ મનુષ્યનો બાલાગ્ર = ૧ લિક્ષા (લીખ) ૮ શિક્ષા = ૧ યૂકા (જૂ) US ELA 28 MA LEM Page #34 -------------------------------------------------------------------------- ________________ '૩૭૭૩ ૮ મૂકી ૧ યવમધ્ય ૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ ૬ ઉલ્લેધાંગુલ ૧ પાદ ૨ પાદ ૧ વિતસ્તિ ૨ વિતતિ ૧ રત્નિ ૨ પત્નિ = ૧ કુક્ષિ (દિ. પરં. કિષ્ક) ૨ કુક્ષિ (કિકુ) = ૧ દંડ (ધનુષ) ૨ સહસ્ત્ર ધનુષ = ૧ ગભૂતિ ૪ ગભૂતિ = ૧ યોજના ઉપર્યુક્ત માપ-વર્ણન ઉત્સધાંગુલમાંથી છે. ઉલ્લેધાંગુલમાંથી પ્રમાણાંગુલ પાંચસો ગણા થાય છે. એક ઉત્સધાંગુલ(ની) લાંબી એક પ્રદેશની શ્રેણી (પંકિત)ને સૂટ્યગુલ કહેવામાં આવે છે. સૂટ્યગુલના વર્ગને પ્રતરાંગુલ કહેવામાં આવે છે અને સૂટ્યગુલના ઘનને ઘનાંગુલ કહેવામાં આવે છે. અસંખ્યાત કોડાકોડી ઘનાંગુલ ગુણિત યોજનોની પંક્તિને શ્રેણી અથવા જગડ્રેણી કહેવામાં આવે છે. જગથ્રેણીના વર્ગને જગત્મતર કહેવામાં આવે છે. અને જગચ્છેણીના ઘનને લોક અથવા ધનલોક કહેવામાં આવે છે. એમાંથી જગચ્છેણીના સાતમા ભાગ-પ્રમાણ (જેટલા) ક્ષેત્રને રાજુ કહેવામાં આવે છે. લોકાકાશનું ઘનફળ ૩૪૩ રાજુ પ્રમાણ છે. ૪. કાલ-માપ સમય = કાલનો સૂક્ષ્મતમ અંશ જઘન્ય યુક્ત અસંખ્યાત સમય ૧ આવલિકા ૪૪૪૬ ૨૪૫૮ આવલિકા = ૧ પ્રાણ ૭ પ્રાણ ૧ સ્ટોક ૭ સ્ટોક ૧ લવ ૩૮ ૧, લવ = ૧ ઘડી - ૨ ઘડી. = ૧ મુહૂર્ત (= ૪૮ મીનીટ) ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર ૩૦ અહોરાત્ર ૧ માસ ૧૨ માસ ૧ વર્ષ ૮૪ લાખ વર્ષ ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ ૧ પૂર્વ ૮૪ લાખ પૂર્વ ૧ ત્રુટિતાંગ ૮૪ લાખ ત્રુટિતાંગ ૧ ત્રુટિત ૮૪ લાખ ત્રુટિત ૧ અડડાંગ ૮૪ લાખ અડડાંગ ૧ એડડ ૮૪ લાખ અડડ ૧ અવવાંગ ૮૪ લાખ અવવાંગ ૧ અવવ ૮૪ લાખ અવવ - ૧ હૂહૂકાંગ ૮૪ લાખ હૂહૂકાંગ ૮૪ લાખ હૂહૂક = ૧ ઉત્પલાંગ ૮૪ લાખ ઉ૫લાંગ = ૧ ઉત્પલ , આ પ્રમાણે આગળ પમાંગ, પ, નલિનાંગ, નલિન, અર્થ-નિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ, પ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા ઉત્તરોત્તર ચોર્યાસી લાખ ગણા જાણવા જોઈએ. આ કાલ-માન શ્વેતાંબર-આગમો અનુસાર છે. For Privale & Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ . દિગંબર માન્યતાનુસાર ઉપર્યુક્ત કાલમાપનું વર્ણન આ પ્રમાણે છેસમય કાલનો સૌથી નાનો અવિભાગી અંશ. અસંખ્યાત સમય ૧ આવલી સંખ્યાત આવલી ૧ પ્રાણ (શ્વાસોચ્છવાસ) ૭ પ્રાણ. ૧ સ્ટોક ૭ સ્ટોક ૧ લવ ૭૭ લવ ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર ૧ પક્ષ ૨ પક્ષ ૧ માસ ૨ માસ ૧ ઋતુ ૩ ઋતુ ૧ અયન ૨ અયન ૮૪ લાખ વર્ષ ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ ૧ પૂર્વ ૮૪ લાખ પૂર્વ ૧ પર્વાગ ૮૪ લાખ પર્વાગ - ૧ પર્વ ૮૪ લાખ પર્વ ૧ નયુતાંગ ૮૪ લાખ નયુતાંગ ૧ નયુત ૮૪ લાખ નયુત ૧ કુમુદાંગ ૮૪ લાખ કુમુદાંગ ૧ કુમુદ ૮૪ લાખ કુમુદ ૧ પમાંગ ૮૪ લાખ પમાંગ ૧ પદ્મ ૮૪ લાખ પદ્મ = ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન આ પ્રકારે આગળના કમલાંગ-કમલ, તુટ્યાંગ = તુટ્ય, અટાંગ- અટટ, અમમાંગ - અમમ, હૂહૂઅંગ= હૂહુ, લતાંગલતા, મહાલતાંગ - મહાલતા, શિર:પ્રકંપિત, હસ્ત પ્રહેલિત અને અચલાત્મને ઉત્તરોત્તર ૮૪ લાખ ગણા જાણવા જોઈએ. આ બધી સંખ્યા સંખ્યાત ગણનાની જ અંદર છે. પલ્પોપમ અને સાગરોપમ વગેરે અસંખ્યાત - ગણનાની અંતર્ગત છે. આ બધાની ઉપર અંત-વિહીન જે રાશિ છે તે અનંત કહેવાય છે. (ખ) બૌદ્ધમતાનુસાર લોક-વર્ણન ૧. લોકરચના આચાર્ય વસુબાજુએ પોતાના અભિધર્મ - કોશમાં લોક રચના આ પ્રમાણે દર્શાવી છે લોકના અધોભાગમાં સોળ લાખ યોજન ઊંચુ અપરિમિત વાયુ-મંડલ છે. એની ઉપર ૧૧ લાખ વીસ હજાર યોજન ઊંચું જલ-મંડલ છે. એમાં ૩ લાખ વીસ હજાર યોજન કંચનમય ભૂમંડલ છે. જલ-મંડલ અને કંચન-મંડલનો વિસ્તાર બાર લાખ, ત્રણ હજાર ચારસો પચાસ યોજન તથા પરિધિ છત્રીસ લાખ, દસ હજાર, ત્રણસો યોજન પ્રમાણ છે.' કાંચનમય ભૂમંડલના મધ્યમાં મેરુપર્વત છે. આ એસી હજાર યોજન નીચે જલમાં ડૂબેલો છે અને એટલો જ ઉપર નીકળેલો છે. એની આગળ એસી હજાર યોજન વિસ્તૃત અને બે લાખ ચાલીસ હજાર યોજન પ્રમાણ પરિધિથી સંયુક્ત પ્રથમ સીતા (સમુદ્ર) આવેલો છે. જે મેરુને ઘેરીને પડેલો છે. એની આગળ ચાલીસ હજાર યોજન વિસ્તૃત યુગન્ધર પર્વત વલયાકારે આવેલો છે. એની આગળ આ પ્રકારે એક-એક સીતાને અંતરિત કરી અડધા-અડધા વિસ્તારથી સંયુક્ત ક્રમશઃ યુગન્ધર, ઈશાધર, ખદીરક, ૧. અભિધર્મકોશ ૩, ૪૫ ૨. અભિધર્મકોશ ૩, ૪૬ ૩. અભિધર્મકોશ ૩, ૪૭-૪૮ ૪. અભિધર્મકોશ ૩, ૫૦ Mળે 30 % waren ary.org Jsonal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન, અશ્વકર્ણ, વિનતક અને નિમિત્થર પર્વત આવેલા છે. સીતાનો વિસ્તાર પણ ઉત્તરોત્તર અડધો-અડધો થતો રહ્યો છે.' માંથી મેરુ ચતુર્રત્નમય અને બાકીના સાત પર્વત સ્વર્ણમય છે. બધાથી બહાર આવેલ સીતા (મહાસમુદ્ર)નો વિસ્તાર ત્રણ લાખ બાવીસ હજાર યોજન પ્રમાણ છે. અંતમાં લૌહમય ચક્રવાલ પર્વત સ્થિર છે. નિમિન્દર અને ચક્રવાલ પર્વતોની મધ્યમાં જે સમુદ્ર આવેલો છે. એમાં જંબુદ્વીપ, પૂર્વવિદેહ, અવર ગોદાનીય અને ઉત્તરકુરુ એ ચાર દ્વીપ આવેલા છે. એમાંથી જંબૂદ્વીપ મેરુના દક્ષિણ વિભાગમાં આવેલા છે. એનો આકાર શકટ (ગાડા) જેવો છે. એની ત્રણ ભૂજાઓમાંથી બે ભુજાઓ બે-બે હજાર યોજન અને એક ભૂજા ત્રણ હજાર પચાસ યોજનની છે. મેરના પૂર્વભાગમાં અર્ધ-ચંદ્રાકાર પૂર્વવિદેહ નામનો હીપ આવેલો છે. એની ભૂજાઓનું પ્રમાણ જંબૂદ્વીપની ત્રણ ભૂજાઓ જેટલું છે. મેરુના પશ્ચિમના ભાગમાં મંડલ-ભાર અવરગોદાનીય-દ્વીપ છે. એનો વિસ્તાર અઢી હજાર યોજન અને પરિધિ સાડા સાત હજાર યોજન પ્રમાણ છે. મેરુના ઉત્તર ભાગમાં સમચતુષ્કોણ ઉત્તરકુરૂદ્વીપ છે. એની એક-એક ભૂજાઓ બે-બે હજાર યોજનની છે. એમાંથી પૂર્વવિદેહની સમીપમાં દેહ-વિદેહ, ઉત્તરકુરૂની સમીપમાં કર-કૌરવ, જંબુદ્વીપની સમીપમાં ચામર, અવરચામર તથા ગોદાનીય દ્વીપમાં શોટા અને ઉત્તરમંત્રી નામનો અંતર્લીપ આવેલો છે. એમાંથી ચમરદ્વીપમાં રાક્ષસોનું અને બાકીના દ્વીપમાં મનુષ્યોનો નિવાસ છે." મેરુપર્વતના ચાર પરિખંડ (વિભાગ) છે. પ્રથમ પરિખંડ શીતા-જલથી દસ હજાર યોજન ઉપર સુધીનો માનવામાં આવે છે. એની આગળ ક્રમશઃ દસ-દસ હજાર યોજન ઉપર જવા પર બીજો, ત્રીજા અને ચોથો પરિખંડ આવેલો છે. એમાંથી પહેલો પરિખંડ સોલ હજાર યોજન, બીજો પરિખંડ આઠ હજાર યોજન, ત્રીજો પરિખંડ ચાર હજાર યોજન અને ચોથો પરિખંડ બે હજાર યોજન મેરુ (પર્વત)થી બહાર નીકળેલા છે. પહેલા પરિખંડમાં પૂર્વની તરફ કરોટ-પાણિયક્ષ રહે છે. બીજા પરિખંડમાં દક્ષિણ બાજુ માલાધર રહે છે. ત્રીજા પરિખંડમાં પશ્ચિમની બાજુ સદામદ રહે છે અને ચોથા પરિખંડમાં ચાતુર્માહારાજિક દેવ રહે છે. આ પ્રકારે બાકીના સાત પર્વતો પણ પર ઉક્ત દેવોનો નિવાસ છે.' જંબૂદ્વીપમાં ઉત્તરની બાજુ બન્ને કીટાદિ અને એની આગળ હિમવાન પર્વત આવેલો છે. હિમવાન પર્વતથી આગળ ઉત્તરમાં પાંચસો યોજન વિસ્તૃત અનવતાપ્ત નામનું અગાધ સરોવર આવેલું છે. એમાંથી ગંગા, સિંધુ, વધુ અને સીતા નામની ચાર નદીઓ નીકળી છે. આ સરોવરની સમીપમાં જંબૂ-વૃક્ષ આવેલું છે. જેના કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પડયું છે. અનવતપ્ત-સરોવરની આગળ ની બાજુ ગન્ધમાદક નામનો પર્વત આવેલો છે. ૨. નરકલોક જંબૂઢીપની નીચે વીસ હજાર યોજન વિસ્તૃત અવીચિ નામનું નરક આવેલું છે. એની ઉપર ક્રમશ: પ્રતાપન, તપન, મહારૌરવ, રૌરવ, સંઘાત, કાલસૂત્ર અને સંજીવ નામના સાત નરક વધુ છે. આ નરકોના ચારેય પાર્શ્વ ભાગમાં કુકૂલ, કણપ, સુસ્મર્ણાદિક (અસિપત્ર વન શ્યામસબલસ્વસ્થાન અય:શાલ્મલીવન)અને ખારોદકવાળી વૈતરણીનદી એ ચાર ઉત્સદ છે. અર્બુદ, નિરર્બદ, અટટ, ઉહહબ, હુહૂબ, ઉત્પલ, પદ્મ અને મહાપદ્મનામ વાલા એ આઠ શીત-નરક વધુ છે, જે જેબૂદ્વીપના અધો-ભાગમાં મહાનરકોના ધરાતલમાં આવેલા છે. ૩. જ્યોતિર્લોક મેરુપર્વતના અડધા ભાગ અર્થાત્ ભૂમિથી ચાલીસ હજાર યોજન ઉપર ચંદ્ર અને સૂર્ય પરિભ્રમણ કરે છે. ચંદ્ર-મંડલનું પ્રમાણ પચાસ યોજન અને સૂર્યમંડલનું પ્રમાણ એકાવન યોજન છે. જે સમયે જંબુદ્વીપમાં મધ્યાહુન હોય છે તે સમયે ઉત્તરકુરમાં અર્ધરાત્રિ, પૂર્વવિદેહમાં અસ્તાગમન અને અવરગોદાનીયમાં સૂર્યોદય થાય છે. ભાદ્ર માસના શુકલપક્ષની નવમીથી રાત્રિની વૃદ્ધિ અને ફાલ્ગન માસના શુક્લ પક્ષની નવમીથી એમાં હાનિનો આરંભ થાય છે. રાત્રિની વૃદ્ધિ, દિવસની હાનિ અને રાત્રિની હાનિ, દિવસની વૃદ્ધિ થાય છે. સૂર્યના દક્ષિણાયનમાં રાત્રિની વૃદ્ધિ અને ઉત્તરાયણમાં દિવસની વૃદ્ધિ થાય છે.'' ૪. સ્વર્ગલોક મેરના શિખર પર ત્રયસ્ત્રિશ (સ્વર્ગ) લોક છે. એનો વિસ્તાર એસી હજાર યોજનનો છે. ત્યાં ત્રાયસ્ત્રિશદેવ રહે છે. એની ચારેય વિદિશાઓમાં વજ્રપાણિ દેવોના નિવાસ છે.ત્રયત્રિંશ-લોકની મધ્યમાં સુદર્શન નામનું નગર છે, જે સુવર્ણમય છે. એનો ૧. અભિધર્મકોશ ૩, ૫૧-પર : ૨. અભિધર્મકોશ ૩, ૫૩ ૩. અભિધર્મકોશ ૩, ૫૪ 4. અભિધર્મકોશ ૩, ૫૫ ૫. અભિધર્મકોશ ૩, ૫૬ ૬. અભિધર્મકોશ ૩, ૩-૪ ૭. અભિધર્મકોશ ૩, ૫૭. ૮, અભિધર્મકોશ ૩, ૫૮ ૯. અભિધર્મકોશ ૩, ૫૯ ૧૦. અભિધર્મકોશ ૩, ૬૦ ૧૧. અભિધર્મકોશ ૩, ૬૧ ૧૨, અભિધર્મકોશ ૩, ૬૫ MMMMMMMMMMMMMMMMMMA MLA 31 MM MMMMM For Prvale & Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ એક-એક પાર્શ્વ ભાગ અઢી હજાર યોજન વિસ્તૃત છે. એના મધ્યભાગમાં ઈન્દ્રનો અઢી સો યોજન વિસ્તૃત વૈજયન્ત નામનો પ્રાસાદ છે. નગરના બહારના ભાગમાં ચારેબાજુ ચૈત્રરથ, પારુષ્ય, મિશ્ર અને નંદનએ ચાર વન છે. એમની ચારેબાજુ વીસ હજાર યોજનના અંતરે દેવોના ક્રીડા-સ્થળ છે.' ત્રયસ્ત્રિશ-લોકના ઉપરના વિમાનોમાં યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિત - વશવર્તી દેવ રહે છે. કામધાતુગત દેવોમાંથી ચાતુર્માહારાજિક અને ત્રયત્રિંશ દેવ મનુષ્ય જેમ કામ સેવન કરે છે. યામ, તુષિત, નિર્માણ રતિ, પરનિર્મિતવશવર્તી દેવ ક્રમશઃ આલિંગન, પાણિસંયોગ હસિત અને અવલોકનથી જ તૃપ્તિ પ્રાપ્ત કરી લે છે.' કામધાતુની ઉપર સત્તર સ્થાનોથી સંયુક્ત રૂપધાતુ છે. તે સત્તર સ્થાન આ પ્રકારે છે. પ્રથમ સ્થાનમાં બ્રહ્મકાયિક, બ્રહ્મ પુરોહિત અને મહાબ્રહ્મ લોક છે. બીજા સ્થાનમાં પરિતાભ, અપ્રભાણાભ અને આભાસ્વર લોક છે. ત્રીજા સ્થાનમાં પરિત્તશુભ, અપ્રમાણશુભ અને શુભકુસ્નલોક છે. ચતુર્થ સ્થાનમાં અનુભ્રક, પુણ્યપ્રસવ, બૃહદલ, પંચશુદ્ધાવાસિક, અવૃહ, અતપ સુદૃશ-સુદર્શન અને અકનિષ્ઠ નામવાળા આઠ લોક છે. એ બધા દેવલોક ક્રમશઃ ઉપર આવેલા છે. એમાં રહેનારા દેવ ઋદ્ધિબલ અથવા અન્ય દેવની સહાયતાથી જ પોતાથી ઉપરના દેવલોકને જોઈ શકે છે.' જંબુદ્ધીપસ્થ મનુષ્યોના શરીર સાડા ત્રણ કે ચાર હાથ, પૂર્વ વિદેહવાસિઓના ૭-૮ હાથ, ગોદાનીય દ્વીપવાસિઓના ૧૪-૧૬ હાથ અને ઉત્તર-દુરૂસ્થ મનુષ્યોના શરીર ૨૮-૩૨ હાથ ઊંચા હોય છે. કામધાતુવાસી દેવોમાં ચાતુર્મહારાજિક દેવોના શરીર * કોશ, ત્રાય×િશોના , કોશ, યામોના, કોશ, તુષિતોના ૧ કોશ, નિર્માણરતિ દેવોના ૧૧, કોશ અને પરનિર્મિતવશવર્તી દેવના શરીર ૧૧, કોશ ઉંચા હોય છે. આગળ બ્રહ્મપુરોહિત, મહાબ્રહ્મ, પરિતાભ, અપ્રભાણાભ, આભસ્વર. પરિ અપ્રમાણશુભ અને શુભકૃત્ન દેવોના શરીર ક્રમશઃ ૧, ૧૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨ અને ૬૪ યોજન પ્રમાણ ઊંચા હોય છે. અનબ્ર દેવોના શરીર ૧૨૫ યોજન ઊંચા હોય છે. આગળ પ૨ પુણ્યપ્રસવ આદિ દેવોના શરીર ઉત્તરોત્તર બેગણી ઊંચાઈવાળા હોય છે.' ૫. ક્ષેત્ર-માપ બૌદ્ધ ગ્રંથોમાં યોજનનું પ્રમાણ આ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે૭ પરમાણુ ૧ અણુ ૭ અણુ ૧ લૌહરજ ૭ લૌહરજ ૧ જલરજ ૭ જલરજ ૧ શશરજ ૭ શશરજ ૧ મેષરજ ૭ મેષરજ ૧ ગોરજ ૭ ગોરજ ૧ છિદ્રરજ ૭ છિદ્રરજ ૧ લિસા (લીખ) ૭ શિક્ષા ૧ યવ ૭ યવ ૧ અંગુલીપર્વ ૨૪ અંગુલીપર્વ ૧ હસ્ત ૪ હસ્ત ૧ ધનુષ ૫૦૦ ધનુષ ૧ કોશ ૧ યોજન ૬ કાલ-માપ બૌદ્ધ ગ્રંથોમાં કાલનું પ્રમાણ આ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે૧૨૦ ક્ષણ, = ૧ તત્પણ ફ0 તલણ. ૧ લવ ૧. અ.કો. ૩,૬૬-૬૭ ૨. અ.કો. ૩,૬૮ ૩. અ.કો. ૩, ૯ ૪. અ.કો. ૩, ૭૧-૭૨ ૫. અ.કો. ૩, ૭૫-૭૭ ૬. અ.કો. ૩, ૮૫-૮૭ ૭. અ.કો. ૩, ૮૮-૮૯ MLA MA 32 LIM MMMMMMMM Page #38 -------------------------------------------------------------------------- ________________ || | ૩૦ લવ ૧ મુહૂર્ત ૬૦ મુહૂર્ત ૧ અહોરાત્રિ ૩૦ અહોરાત્ર ૧ માસ ૧૨ માસ ૧ સવંત્સર કલ્પોના અંતરકલ્પ સંવકલ્પ અને મહાકલ્પ આદિ અનેક ભેદ બતાવવામાં આવ્યો છે.' તુલના અને સમીક્ષા બૌદ્ધોએ દસ લોક માન્યા છે- નરકલોક, પ્રેતલોક, તિર્યલોક, મનુષ્યલોક અને દેવલોક. છ દેવલોકના નામ આ પ્રકારે છે- ચાતુર્મહારાજિક, ત્રાયસ્ત્રિશ, યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિતવશવર્તી . પ્રેતોને જૈનોએ દેવયોનિક માન્યા છે. એટલે એને ઉક્ત ૬ દેવલોકોની અંતર્ગત કરવાથી નરક, તિર્યંચ, મનુષ અને દેવ એ ચાર લોક જ સિદ્ધ થાય છે. જો કે જૈન અભિમત ચારેય ગતિઓનું સ્મરણ કરાવે છે. બૌદ્ધોએ પ્રેત-યોનિને એક પૃથકગતિ માનીને પાંચ ગતિઓનો સ્વીકાર કર્યો છે જેમકે नरकादिस्वनामोक्ता गतयः पंच तेषु ताः (अमिधर्मकोश. ३,४) ઉપર બતાવેલ દેવોમાંથી ચાતુર્મહારાજિક ઈન્દ્રદેવના, તુષિત-લૌકાન્તિક દેવોના, ત્રાયસ્ત્રિશ-ત્રાયસ્ત્રિશ દેવોના અને બાકી ભેદ વ્યન્તર દેવોના સ્પષ્ટરૂપથી સ્મરણ કરાવે છે. જૈનોની સમાન બુદ્ધોને પણ દેવો અને નારકી જીવોની ઔપપાતિક જન્મવાળા માનવામાં આવે છે. જેમકે नारका उपपादुकाः अन्तरा भव देवश्च । (अभिधर्मकोश ३, ४) બૌદ્ધોએ પણ જૈનોની જેમ નારકી જીવોનું ઉત્પન્ન થવાની સાથે ઊર્ધ્વપાદ અને અધોમુખ થઈ નરક-ભૂમિમાં પડવાનું માન્યું છે. જેમકે एते पतंति निरय उद्धपादा अवंसिरा (सुत्तनिपात) (ऊर्ध्वपादास्तु नारकाः) (अभिधर्मकोश ३, १५) (ગ) વૈદિક ધર્માનુસાર લોક-વર્ણન. ૧. મર્યલોક જે પ્રકારે જૈનગ્રંથોમાં ભૂગોળનું વર્ણન કરવામાં આવ્યું છે. લગભગ એ પ્રકારે જ હિન્દુપુરાણોમાં પણ ભૂગોળનું વર્ણન પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણમાં દ્વિતીયાંશના દ્વિતીય અધ્યાયમાં બતાવવામાં આવ્યુ છે કે આ પૃથ્વી પર ૧ જંબુ, ૨ પ્લેક્ષ, ૩ શાલ્મલ, ૪ કુશ, ૫ ક્રૌંચ, ૬ શાક અને ૭પુષ્કર નામવાળા સાત દ્વીપ છે. એ બધા ચૂડીની જેમ ગોલાકાર અને ક્રમશ: ૧લવણોદ, ૨ ઈશ્નરસ, ૩મદિરારસ, ૪ ધૃતરસ, ૫ દધિરસ, દૂધરસ, મધુરસવાળા સાત સમુદ્રોથી વીંટાળાયેલ છે. આ બધાની મધ્ય-ભાગમાં જંબુદ્વીપ છે. એનો વિસ્તાર એક લાખ યોજનનો છે. એના મધ્યભાગમાં ૮૪ હજાર યોજન ઊંચો સ્વર્ણમય મેરૂ-પર્વત છે. એની નીંવ (મૂળ) પૃથ્વીની અંદર ૧૬ હજાર યોજનની છે. મેરૂનો વિસ્તાર મૂળમાં ૧૬ હજાર યોજન છે અને વળી ક્રમશઃ વધીને શિખર પર ૩૨ હજાર યોજન થઈ ગયો છે.' આ જંબુદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણ ભાગમાં હિમવાન, હેમકુટ અને નિષધ તથા ઉત્તર ભાગમાં નીલ, શ્વેત અને શૃંગી એ છ: વર્ષ પર્વત છે. એનાથી જંબૂદીપના સાત ભાગ થઈ જાય છે. મેરૂના દક્ષિણવર્તી નિષધ અને ઉત્તરવર્તી નીલ પર્વત, પૂર્વ-પશ્ચિમ લવણ-સમુદ્ર સુધી (૧,૦૦,૦૦૦) એક લાખ યોજન લાંબા, બે-બે હજાર યોજન ઊંચા છે અને એટલા જ પહોળા છે. એનાં પરવર્તી હેમકૂટ અને શ્વેત- પર્વત લવણ-સમુદ્ર સુધી પૂર્વ-પશ્ચિમમાં નેવુ (૯૦) હજાર યોજન લાંબા, બે હજાર યોજન ઊંચા અને એટલા જ વિસ્તારવાળા છે. એનાથી પરવર્તી હિમવાન અને શૃંગી પર્વત પૂર્વ-પિશ્ચમમાં એસી (૮૦)હજાર યોજન લાંબા, બે હજાર યોજના ઊંચા અને એટલા જ વિસ્તારવાળા છે. આ પર્વત દ્વારા જંબૂદ્વીપના સાત ભાગ થઈ જાય છે. જેના નામ દક્ષિણની બાજુથી ક્રમશ: આ પ્રમાણે છે- ૧, ભારતવર્ષ, ૨. કિપુરૂષ, ૩. હરિવર્ષ, ૪. ઈલાવૃત, ૫. રમ્યક, ૬ હિરમય અને ૭ ઉત્તરકુરૂ. “એમાં ઈલાવૃત સિવાય બાકીના ૬નો વિસ્તાર ઉત્તર-દક્ષિણમાં નવ-નવ હજાર યોજન છે. ઈલાવૃત્ત-વર્ષ મેરૂની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ચારેય દિશાઓમાં નવ-નવ હજાર યોજન વિસ્તૃત છે. આ પ્રકારે સર્વ પર્વતો તેમજ વર્ષોના વિસ્તારને મેળવવાથી જંબુદ્વીપનો વિસ્તાર એક લાખ યોજન પ્રમાણ થઈ જાય છે. મેરૂપર્વતની બન્ને બાજુ પૂર્વ-પશ્ચિમમાં ઈલાવતવર્ષની સીમા સ્વરૂપ માલ્યવાન અને ગન્ધમાદન પર્વત છે. જે નીલ અને નિપધ-પર્વત સુધી વિસ્તૃત છે. આ કારણે બન્ને બાજુ બે વિભાગ વધુ છે, જેના નામ ભદ્રાવુ અને કેતુમાલ છે. આ પ્રકારે ઉપર્યુક્ત ૧. અ. કો. ૩, ૯૦ ૨. નર-ત-તિર્થવા મનુI: g f સ: (મધર્માપ ૩, ૨) ૩. વિષ્ણુ-પુરાણ દ્વિતીયાંશ, દ્વિતીય-અધ્યાય, શ્લોક- પ-૯ માર્કડેય પુરાણ અ. ૫૪, શ્લોક ૫-૭ , વિષ્ણુ-પુરાણ દ્વિતીયસ દ્વિતીય, એ.શ્લોક ૧૦-૧૫ માર્કડેય પુરાણ અ.૫૪, શ્લોક ૮-૧૪ MA 33 MA. Forvaltaresonal Use Only .. Page #39 -------------------------------------------------------------------------- ________________ સાત વર્ષોને વળી મેળવવાથી જંબૂઢીપ સંબંધી સર્વ વર્ષો (ક્ષેત્રોની સંખ્યા નવ થઈ જાય છે.' ચારેબાજુ પર્વાદિક દિશાઓમાં ક્રમશઃમન્દર, ગંધમાદન, વિપુલ અને સુપાર્થનામવાળા ચાર પર્વત છે. એની ઉપર ક્રમશઃ ૧૧૦૦યોજન ઊંચે કદમ્બ, જંબૂ, પીપલ અને વટ-વૃક્ષ (વડ) રડાવેલા છે. એમાંથી જંબૂ-વૃક્ષના નામથી એ જંબૂ-દ્વીપ કહેવાય છે.' જંબુદ્વીપસ્થ ભારતવર્ષમાં મહેન્દ્ર, મલય, સહ્ય, સૂર નાનું, ઋક્ષ, વિધ્ય, પારિવાત્ર એ કુલ સાત પર્વત છે. એમાંથી હિમવાનથી શતç અને ચંદ્રભાગા આદિ, પારિયાત્રથી વેદ અને સ્મૃતિ આદિ, વિધ્યથી નર્મદા અને સુરસા આદિ, ઋક્ષથી તાપી, પયોષ્ણી અને નિર્વિધ્યાદિ, સહ્યથી ગોદાવરી, ભીમરથી અને કૃષ્ણાવણી આદિ, મલયથી કૃતમાલા અને તામ્રપર્ણ આદિ, મહેન્દ્રથી ત્રિસામાં અને આર્યકુલ્યા આદિ તેથી સૂક્તિમાનું પર્વતથી શિકુલ્યા અને કુમારી આદિ નદીઓ નીકળી છે. આ નદીઓના કિનારાઓ પર મધ્ય દેશને આદિ લઈને કુરૂ અને પાંચાલ, પૂર્વદેશને આદિ લઈને કામરૂપ, દક્ષિણ આદિ લઈને પુ, કલિંગ અને મગધ, પશ્ચિમને આદિ લઈને સૌરાષ્ટ્ર, સૂર, આભીર અને અબુંદ તથા ઉત્તરદેશને આદિ લઈને માલવ, કોસભ, સૌવીર, સૈન્ધવ, હૂર, શાલ્વ તેમજ પારસીકોને આદિ લઈને ભાદ્ર, આરામ અને અમ્બષ્ઠ દેશવાસીઓ રહે છે." ઉપર્યુક્ત સાતક્ષેત્રોમાંથી કેવલ ભારતમાં જ કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ નામના ચાર યુગોથી કાલપરિવર્તન થાય છે. જિંપુરૂષાદિક બાકીના ક્ષેત્રોમાં રહેનારી પ્રજાને શોક, પરિશ્રમ, ઉદ્વેગ અને સુધા વગેરેની બાધા (હ સદા સ્વસ્થ તેમજ આતંક અને દુઃખથી વિમુક્ત રહે છે. તે સદા ઘડપણ તથા મૃત્યુથી નિર્ભય રહીને આનંદનો ઉપભોગ કરે છે. એટલે એને ભોગભૂમિ કહેવામાં આવી છે. ત્યાં આગળ પુણ્ય-પાપ અને ઊંચ-નીચ આદિનો પણ ભેદ નથી. એ ક્ષેત્રોમાં સ્વર્ગ-મુક્તિની પ્રાપ્તિને કારણભૂત વ્રત-તપશ્ચર્યા આદિનો પણ અભાવ છે; કેવલ ભારતવર્ષના જ લોકોમાં વ્રત-તપશ્ચરણાદિ દ્વારા સ્વર્ગ-મોક્ષાદિકની પ્રાપ્તિ સંભવિત છે. એટલે એને સર્વ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અહીંના લોક અસિ, મષિ આદિ કર્મો દ્વારા પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. એટલે અહીંની ભૂમિ ને 'કર્મ ભૂમિ' કહેવામાં આવી છે.” જંબુદ્વીપને સર્વ બાજુએથી ઘેરીને લવણ-સમુદ્ર પડેલો છે. એ એક લાખ યોજન વિસ્તૃત છે. લવણસમુદ્રને ઘેરીને બે લાખ યોજન વિસ્તારવાળો પ્લક્ષદ્વીપ (આવેલો) છે. એની અંતર્ગત ગોમેધ, ચંદ્ર, નારદ, દુન્દુભિ, સોમક અને સુમના નામના છ પર્વતો છે. એનાથી વિભાજિત થઈને શાન્તદ્વય, શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક અને ધ્રુવ નામના સાત વર્ષ આવેલા છે. આ વર્ષે અને પર્વતોની ઉપર દેવ અને ગન્ધર્વ રહે છે. તેઓ આધિ-વ્યાધિથી રહિત અને અતિશય પુણ્યવાન છે. ત્યાં યુગનું પરિવર્તન નથી. ફક્ત સદા ત્રેતાયુગ જેવો સમય રહે છે. એમનામાં ચાતુર્વર્ણવ્યવસ્થા છે અને તેઓ અહિંસા-સત્યાદિ પાંચ ધર્મોનું પાલન કરે છે. આ દ્વીપમાં ૧ પ્લેક્ષ વૃક્ષ છે. આ કારણે તે દ્વીપ પ્લશ નામથી પ્રસિદ્ધ છે. પ્લક્ષદ્વીપને ચારેબાજુએથી ઘેરીને ઈશુરસાદ સમુદ્ર પડેલો છે, જે પ્લક્ષદ્વીપની જેમ વિસ્તારવાળો છે. એને ચારેબાજુએથી ઘેરીને ચાર લાખ યોજનવાલો શાલ્મલદ્વીપ છે. આ ક્રમે આગળ પર સુરોદ સમુદ્ર, કુશદ્વીપ, વૃતોદ સમુદ્ર, ક્રાંચદ્વીપ, દધિરસોઇ સમુદ્ર, શાકઢીપ અને ક્ષીરસમુદ્ર આવેલા છે. આ બધા દ્વીપ પોતાના પૂર્વ દ્વીપની અપેક્ષાએ બે ગણા વિસ્તારવાળા છે અને સમુદ્રોનો વિસ્તારપોત-પોતાના દ્વીપની સમાન છે. આ દ્વીપોની રચના પ્લક્ષદ્વીપ જેવી છે. ક્ષીરસમુદ્રને ઘેરીને સાતમો પુષ્કર-દ્વીપ પડેલો છે. એના બરાબર મધ્યભાગમાં ગોળાકારવાળો માનસોત્તર પર્વત છે. એના બહાર ભાગનું નામ મહાવીર-વર્ષ અને અંદરના ભાગનું નામ ધાતકી વર્ષ છે. એ દ્વીપમાં રહેનાર લોક પણ રોગ-શોક તેમજ રાગ-દ્વેષથી રહિત હોય છે. ત્યાં ન ઊંચકે ન નીચનો ભેદ છે. અને ન તો વર્ણાશ્રમ વ્યવસ્થા છે. એ પુષ્કરદ્વીપમાં નદીઓ અને પર્વત પણ નથી. આ દ્વીપને બધી બાજુએથી ઘેરીને મધુરોદક સમુદ્ર પડેલો છે. એનાથી આગળ પ્રાણીઓનો નિવાસ નથી. મધુરોદક સમુદ્રથી આગળ એનાથી બમણા વિસ્તારવાળી સ્વર્ણમયી ભૂમિ છે. એની આગળ ૧૦ હજાર યોજન વિસ્તૃત અને એટલા જ ઊંચા લોકાલોક પર્વત છે. એને ચારેબાજુથી વીંટળાઈને તમસ્તમ આવેલો છે. આ અડકટાહની સાથે ઉપર્યુક્ત દ્વીપ-સમૂહોવાળો આ સમસ્ત ભૂમંડલ ૫૦ કરોડ યોજન વિસ્તારવાળો છે. અને એની ઊંચાઈ ૭૦ હજાર યોજન છે. ૧૧ ૧. વિપશુ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૬ માર્કન્ડેય-પુરાણ અ. ૫૪ શ્લોક ૧૪-૧૯ ૨. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૭-૧૯ માર્કડેય-પુરાણ અ. ૫૪ શ્લોક ૯ ૩-૪, વિષણ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૬ માર્કડેયપુરાણ અ. ૫૪ શ્લોક ૧૪-૧૯, ૧૦-૧૪ ૫. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૫-૧૭ ૬. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશતૃતીય અધ્યાય શ્લોક ૧૯-૨૨ વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ તૃતીય અધ્યાય શ્લોક ૨૮ ૮. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થ અધ્યાય શ્લોક ૧-૧૮ ૯. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થ અધ્યાય શ્લોક ૨૦-૭૨ ૧૦. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થઅધ્યાય શ્લોક ૭૩-૮૦ ૧૧. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થ અધ્યાય શ્લોક ૯૩-૯૬ MA 34 TO ME s Page #40 -------------------------------------------------------------------------- ________________ આ ભૂમંડલની નીચે દસ-દસ હજાર યોજનના ૭ પાતાલ છે. જેના નામ આ પ્રમાણે છે. - અતલ, વિતલ, નિતલ, ગભસ્તિમત, મહાતલ, સૂતલ અને પાતાલ. એ ક્રમશઃ શુક્લ, કૃષ્ણ, અરૂણ, પીત, શર્કરા, શૈલ અને કાંચન સ્વરૂપ છે. ત્યાં ઉત્તમ ભવનો યુક્ત ભૂમિઓ છે અને ત્યાં દાનવ, દૈત્ય, યક્ષ તેમજ નાગ આદિ નિવાસ કરે છે. ૧ પાતાલોની નીચે વિષ્ણુ ભગવાનનું શેષ નામનું તામસ શરીર આવેલુ છે, જે અનંત કહેવાય છે. આ શરીર સહસ્ત્ર ફણોથી સંયુક્ત થઈને સમસ્ત ભૂમંડલને ધારણ કરીને પાતાલ - મૂલમાં પડેલું છે. કલ્પાન્તના સમયે એના મુખથી નીકળેલ સંકર્ષાત્મક, રુદ્ર વિષાગ્નિ- શિખા ત્રણે લોકોનું ભક્ષણ કરે છે. ૨. નરક-લોક : પૃથ્વી અને જલની નીચે રૌરવ, સૂકર, રૌધ, તાળ, વિશાસન, મહાજ્વાલ, તપ્તકુમ્ભ, લવણ, વિલોહિત, રુધિર, વૈતરણી, કૃમીશ, કૃમિ-ભોજન, અસિપત્રવન, કૃષ્ણ, અલાભક્ષ, દારૂણ, પૂયવહ, વિઘ્નજ્વાલ અધશિરા, સૈદેશ, કાલસૂત્ર, તમ, આવીચિ, વભોજન, અપ્રતિષ્ણ અને અગ્રવિ ઈત્યાદિ નામવાલા અનેક મહાન ભયાનક નરક છે. એમાં પાપી જીવ મરીને જન્મ લે છે. તે ત્યાંથી નીકળીને ક્રમશઃ સ્થાવર કૃમિ, જલચર મનુષ્ય અને દેવ આદિ થાય છે. જેટલા જીવ સ્વર્ગમાં છે એટલા જ જીવ નરકોમાં પણ રહે છે. ૩. જ્યોતિર્લોક ભૂમિથી ૧ લાખ યોજનના અંતરે સૌર-મંડલ છે. એનાથી એક લાખ યોજન ઉપર ચંદ્રમંડલ, એનાથી એક લાખ યોજન ઉપર નક્ષત્ર મંડલ, એનાથી ૨ લાખ યોજન ઉપર બુધ, એનાથી ૨ લાખ યોજન ઉપર શુક્ર, એનાથી ૨ લાખ યોજન ઉપર મંગલ, એનાથી ૨ લાખ યોજન ઉપર બૃહસ્પતિ, એનાથી બે લાખ યોજન ઉપર શનિ, એનાથી ૧ લાખ યોજન ઉ૫૨ સપ્તર્ષિમંડલ તથા એનાથી ૧ લાખ યોજન ઉપર ધ્રુવતારા આવેલા છે.પ ૪. મહર્લોક (સ્વર્ગલોક) ધ્રુવથી ૧ કરોડ યોજન ઉપર મહર્લોક છે, અહીં કલ્પકાલ સુધી જીવિત રહેનારા કલ્પવાસીઓના નિવાસ છે. એનાથી ૨ કરોડ યોજન ઉપર જનલોક છે. અહીં નન્દનાદિથી સહિત બ્રહ્માજીના પ્રસિદ્ધ પુત્ર રહે છે. એનાથી ૮ કરોડ યોજન ઉપર તપલોક છે. અહીં વૈરાજ દેવ નિવાસ કરે છે. એનાથી ૧૨ કરોડ યોજન ઉપર સત્યલોક છે, અહી કદી ન મરનાર અમર (અપુનમરિક) રહે છે. આન બ્રહ્મલોક પણ કહે છે. ભૂમિ (ભૂલોક) અને સૂર્યની મધ્યમાં સિદ્ધજનો અને મુનિજનોમાં સેવિત સ્થાન કે જે ભુવર્લોક કહેવાય છે. સૂર્ય અને ધ્રુવની મધ્ય ચૌદ લાખ યોજન પ્રમાણક્ષેત્ર સ્વર્લોક નામથી પ્રસિદ્ધ છે. ભૂલોક, ભુવલ્લુક અને સ્વર્લોક આ ત્રણે લોક કૃતક તથા જનલોક, તપલોક અને સત્યલોક એ ત્રણ લોક અકૃતક છે. આ બન્ને લોક વચ્ચે મહર્લોક છે. જે કલ્પાંતમાં જનશૂન્ય થઈ જાય છે. પરંતુ સર્વથા નષ્ટ થતોનથી. ૭ તુલના અને સમીક્ષા. વિષ્ણુ-પુરાણના આધારે જે લોક સ્થિતિ અથવા ભૂગોલનું વર્ણન કરવામાં આવ્યું છે એનું જૈનસમ્મત લોકના વર્ણન સાથે સરખાવીએ છીએ તો અનેક તથ્ય સામે આવે છે. જેનો બન્ને માન્યતાઓના નામ નિર્દેશ સાથે અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. ૧ – દ્વીપ ૧. ૨. ૩. ૪. ૫. દ્વીપ, સમુદ્ર પ્રથમ દ્વીપ કુશક કૌંચ જૈન માન્યતા અસંખ્યાત જંબૂઢીપ પંદરમોઢીપ સોળમોઢીપ ત્રીજોદ્વીપ પુષ્કર ૧. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ પંચમ અધ્યાય શ્લોક ૨-૪ ૩. વિષ્ણુ-પુરાણ દ્વિતીય અંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૧-૬ ૫. વિષ્ણુ-પુરાણ દ્વિતીય અંશ સપ્તમ અધ્યાય શ્લોક ૨-૯ ૭. વિષ્ણુ-પુરાણ દ્વિતીયાંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૧૯-૨૦ ૮-૯. તિલોયપણત્તી અ. દ્વીપ, સમુદ્ર પ્રથમદ્વીપ કુશ. કૌચ વૈદિક માન્યતા ૭ દ્વીપ જંબૂઢીપ ચોથોઢીપ 35 A પાંચમોદ્દીપ સાતમોદ્દીપ પુષ્કર ૨. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ પંચમ અધ્યાય શ્લોક ૧૩, ૧૫-૧૯-૨૦ ૪. વિષ્ણુ-પુરાણ દ્વિતીય અંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૩૪ ૬. વિષ્ણુ-પુરાણ દ્વિતીયાંશ ષષ્ઠમ અધ્યાય શ્લોક ૧૨-૧૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ - જે જે જે છે ૪ $ મું છે ૨ - સમુદ્ર જૈન માન્યતા વૈદિક માન્યતા લવણોદ ' પ્રથમ સમુદ્ર લવણોદ પ્રથમ સમુદ્ર વારૂણીરસ ચોથો સમુદ્ર મદિરારસ ત્રીજો સમુદ્ર ક્ષીર સાગર પાંચમો સમુદ્ર દૂધરસ છઠ્ઠો સમુદ્ર ૪. ધૃતવર છઠ્ઠો સમુદ્ર મધુરરસ સાતમો સમુદ્ર ૫. ઈક્ષરસ સાતમો સમુદ્ર ઈશુરસ બીજો સમુદ્ર ૩ - ક્ષેત્ર - જૈન માન્યતા વૈદિક માન્યતા ૧. ભારતવર્ષ ભારતવર્ષ હૈમવત ૨. કિપૂરૂષ હરિવર્ષ ૩. હરિવર્ષ ૪. વિદેહ ઈલાવૃત ૨મ્યક રમ્યક ૬. હૈરણ્યવત હિરમય ૭. ઐરાવત ૭. ઉત્તર-કુર, અહીં એ જ્ઞાતવ્ય છે કે- જૈન માન્યતાનુસાર ઉત્તર-કુરૂ વિદેહ ક્ષેત્રનો એક ભાગ છે. ઈલાવૃત ઐરાવતનું જ રૂપાંતર છે. હા, બીજા હૈમવત ક્ષેત્રના સ્થાન પર કિપૂરૂષ નામ અવશ્ય નવું છે. ૪ - પર્વત - જૈન પરંપરા વૈદિક પરંપરા હિમવાનું ૧. હિમવાનું મહાહિમવાન ૨. હેમકૂટ ૩. નિષેધ નિષધ ૪. નીલ ૫. રુકમી ૫. શ્વેત ૬. શિખરી ૬. શૃંગી અહીં એ ધ્યાન આપવા યોગ્ય છે કે શિખરી તેમજ શૃંગી એ બન્ને એકાWક નામ છે. પાંચમા રકમી પર્વતનું વર્ણ જૈન માન્યતાનુસાર શ્વેત જ માનવામાં આવ્યો છે. જે વૈદિક માન્યતાના શ્વેત પર્વતનો જ બોધક છે. કેવલ મહાશિમવાનુની જગ્યા પર હેમકૂટ નામ નવીન છે. જૈન અને વૈદિક બન્ને માન્યતાનુસાર મેરૂ-પર્વત જેબૂદ્વીપના મધ્ય ભાગમાં આવેલો છે. અંતર કેવળ ઊંચાઈનું છે. વૈદિક માન્યતા અનુસાર મેરુ પર્વત ચોર્યાસી હજાર યોજન ઊંચો છે. જ્યારે જૈન માન્યતા એને ૧ લાખ યોજન ઊંચો માને છે. ૫ - નદીઓ - વૈદિક માન્યતાનુસાર ઉપર જે નદીઓના નામ આપવામાં આવ્યા છે. તે પ્રાયઃ બધા આધુનિક નદીઓના નામ છે. જૈન માન્યતાનુસાર જંબૂદ્વીપના સાત ક્ષેત્રોમાં ૧૪ મુખ્ય નદીઓ છે. એના નામ આ પ્રકારે છે – ગંગા, સિધુ, રોહિત-રોહિતાશા, હરિત-રિકાન્તા, સીતા-સીતોદા, નારી-નારીકાન્તા, સ્વર્ણકૂલા-પ્યHલા, રક્તા અને રક્તદા. ભારતવર્ષ આદિ ક્ષેત્રોમાં ક્રમશઃ ઉક્ત બે નદીઓ વહે છે. એમાંથી પહેલી નદી પૂર્વનો સમુદ્ર અને બીજી નદી પશ્ચિમના સમુદ્રને જઈને મળે છે. આ પ્રકારે બન્ને માન્યતાઓવાળી નદીઓના નામોમાં કોઈ સમાનતા નથી. - નરક-સ્થિતિ - જૈન માન્યતાના જેવી જ વૈદિક માન્યતામાં પણ અત્યંત દુઃખ ભોગવનાર નારકી જીવોનું અવસ્થાન એ ધરાતલની નીચે હોવાનું માનવામાં આવ્યું છે. બન્નેમાં કેટલાક નામોની સમાનતા છે. અને કેટલાક નામોમાં વિષમતા છે. MAA Mળે 36 AM Jail nal use only નીલ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૭ - જ્યોતિલોક - જૈન માન્યતાનુસાર સમ-ભૂમિતલથી સૂર્ય-ચંદ્ર આદિની ઊંચાઈનો જે ઉલ્લેખ છે. એનાથી વૈદિક માન્યતામાં ઘણો બધો તફાવત છે. જે બન્નેના પૂર્વે કરેલા વર્ણનોમાંથી વાચક સારી રીતે જાણી શકશે. ૮ - સ્વર્ગલોક - બન્ને માન્યતાનુસારસ્વર્ગલોકની સ્થિતિ જ્યોતિર્લોકની ઉપર હોવાનું માનવામાં આવે છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકનું નામ મહર્લોક આપવામાં આવ્યું છે તથા ત્યાંના નિવાસીઓને જૈન માન્યતાની જેમ જ કલ્પવાસી કહેવામાં આવ્યા છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકની સ્થિતિ સૂર્ય અને ધ્રુવની મધ્યમાં ચૌદ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં છે. જ્યારે જૈન માન્યતામાં તે સુમેરુની ઉપરથી લઈને અસંખ્યાત યોજન ઉપરના ક્ષેત્ર સુધી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. - ૯ - કર્મભૂમિ અને ભોગભૂમિ - જે પ્રકારે જૈનાગમોમાં કર્મભૂમિ અને ભોગભૂમિનું વર્ણન આપવામાં આવ્યું છે એ પ્રકારે હિંદ, પુરાણોમાં પણ મળે છે. વિપશુ-પુરાણના દ્વિતીયાંશના ત્રીજા અધ્યાયમાં કર્મભૂમિનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે – उत्तरं यत्समुद्रस्यः हिमाद्रेश्च दक्षिणम् । वर्ष तभारतं नाम भारती यत्र संततिः ॥१॥ नवयोजनसहस्त्रो विस्तारोऽस्य महामुने! । कर्मभूमिरियं स्वर्गमपवर्गउच गच्छताम् ॥२॥ अतः सम्प्राप्यते स्वर्गो मुक्तिमस्मात् प्रायन्ति वै । तिर्यक्त्वं नरकं चापि यान्त्यतः पुरूषा मुने ॥३॥ इतः स्वर्गश्च मोक्षश्च, मध्य चान्तश्च गम्यते । त खल्वन्यत्र मानां कर्मभूमौ विधीयते ॥४॥ ભાવાર્થ : સમુદ્રના ઉત્તરમાં અને હિમાદ્રિના દક્ષિણમાં ભારત વર્ષ આવેલો છે. એનો વિસ્તાર નવહજાર યોજન વિસ્તૃત છે. એ સ્વર્ગ અને મોક્ષ જનારા પુરુષોની કર્મભૂમિ છે. એ સ્થાનથી મનુષ્ય સ્વર્ગ અને મુક્તિ પ્રાપ્ત કરે છે અને અહીં થી જ તિર્યંચ અને નરકગતિમાં પણ જાય છે. એટલે કર્મભૂમિ છે. આ ભારત વર્ષ સિવાય અન્ય ક્ષેત્રમાં કર્મભૂમિ નથી. અગ્નિપુરાણમાં એકસો અઢારમાં અધ્યાયના બીજા શ્લોકમાં પણ ભારત વર્ષને કર્મભૂમિ કહેવામાં આવી છે. જેમકે कर्मभूमिरियं स्वर्गमपवर्गञ्च गच्छताम्।। વિષ્ણુ-પુરાણના અંતમાં કર્મભૂમિનો ઉપસંહાર કરતા લખવામાં આવ્યું છે કે ભારત વર્ષમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહે છે તથા તેઓ ક્રમશ: પૂજન પાઠ, આયુધ-ધારણ, વાણિજ્ય કર્મ અને સેવાદિ કાર્ય કરે છે. જેમકે ब्राह्मणाः क्षत्रियाः वैश्या, मध्ये शुद्राश्च भागशः । इज्याऽऽयुध्वाणिज्याद्यैर्वर्तयन्तो व्यवस्थिताः ॥९॥ આ અધ્યાયનો ઉપસંહાર કરતા કહેવામાં આવ્યું છે કે ભારત વર્ષ સિવાય અન્ય બધાક્ષેત્રોમાં ભોગભૂમિ છે. જેમકે अत्रापि भारतं श्रेष्ठ, जम्बूद्वीपे महामुने । यतो हि कर्मभूरेषा ह्यतोऽन्या भोगभूमयः ॥ ભાવાર્થ : આ જંબુદ્વીપમાં ભારત વર્ષ સર્વશ્રેષ્ઠ છે. કેમકે અહીં સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનારી કર્મભૂમિ છે. ભારતભૂમિ સિવાય અન્ય સર્વક્ષેત્રની ભૂમિઓ તો ભોગ-ભૂમિઓ છે. કેમકે- ત્યાં રહેનારા જીવ સદાકાળ કોઈપણ રોગ શોકના વિઘ્ન વગર ભોગોનો ઉપભોગ કરે છે. માર્કણ્ડય-પુરાણના પ૫ માં અધ્યાયના શ્લોક ૨૦-૨૧માં પણ ભોગભૂમિ અને કર્મભૂમિનું વર્ણન મળે છે. ૧૦ - ઉત્સર્પિણી અવસર્પિણી કાલ - જૈનાગમોમાં કાલના પરિવર્તન સ્વરૂપનું વર્ણન કરતા દર્શાવવામાં આવ્યું છે કે- જે સમયે મનુષ્યના આયુષ્ય, સંપત્તિ, સુખ-સમૃદ્ધિ તેમજ ભોગોપભોગોની વૃદ્ધિ હોય એને ઉત્સર્પિણી કાલ કહેવામાં આવે છે અને જે સમયે ઉક્ત વસ્તુઓની હાનિ કે શ્વાસ હોય તો એને અવસર્પિણીકાલ કહેવામાં આવે છે. બન્ને પ્રકારના કાલોનું પરિવર્તન કર્મભૂમિવાલી પૃથ્વીઓમાં જ થાય છે. અન્યત્ર ભોગ ભૂમિવાળી પૃથ્વીઓમાં નથી. વિષ્ણુ-પુરાણમાં પણ એનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે अवसर्पिणी न तेषां, नवोत्सर्विणी द्विज ! नत्वेषाऽस्ति युगावस्था, तेषु स्थानेषु सप्तसु॥ Jain action //IA MLA 37_ka Milllllllllllllll Page #43 -------------------------------------------------------------------------- ________________ અર્થાત- હે દ્વિજ ! જંબૂદ્વીપસ્થ અન્ય સાત ક્ષેત્રોમાં ભારત વર્ષની સમાન ન કાલની અવસર્પિણી અવસ્થા છે અને ન ઉત્સર્પિણી અવસ્થા. ૧૧ - વર્ષધર પર્વતો પર સરોવર - જૈન માન્યતાની જેમ માર્કન્ડેય પુરાણમાં પણ વર્ષધર પર્વત ઉપર સરોવરોનો તથા એના કમલોનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે एतेषां पर्वतानां तु द्रोण्योऽतीव मनोहराः ।। वनै रमलपानीयैः, सरोभिरूपशोभिताः ॥ (, ૬, સ્ત્રી ૧૪-૧૫) ઉક્ત સરોવરોમાં કમલોનો ઉલ્લેખ આ પ્રકારે છેतदेतत् पार्थिवं पद्म, चतुष्पत्रं मयोदितम् । (બ. , સ્કોવ ર ) અહીં એ જ્ઞાતવ્ય છે કે – જૈન માન્યતાની જેમ જ પુરાણકારે પણ પદ્મને પાર્થિવ માન્યા છે. (ઘ) ભારત વર્ષનું નામકરણ જંબૂદ્વીપના પ્રથમ વર્ષ અથવા ક્ષેત્રનું નામ ભારત વર્ષ' છે. એનું નામ કેવી રીતે પડ્યું, એ વિષયમાં જૈન માન્યતા એ છે કે આદિ તીર્થંકર ભ.ઋષભદેવના સો પુત્રોમાંથી જેય આદિ પુત્ર ભરત કે જે પ્રથમ ચક્રવર્તી હતા, એમણે આ ક્ષેત્રમાં સર્વ પ્રથમ રાજ્ય-સુખ ભોગવ્યું, આ કારણે આ ક્ષેત્રનું નામ 'ભારત વર્ષ’ પ્રસિદ્ધ થયું. શ્રીમદુમાસ્વામિરચિત તત્ત્વાર્થ-સૂત્રના મહાનું ભાષ્યકાર શ્રીમદકલંબક દેવે ત્રીજા અધ્યાયના દશમાં સૂત્રની વ્યાખ્યા આપતા લખ્યું છે કે भरतक्षत्रिययोगाद्वर्पो भरतः विजयार्धस्य दक्षिणतो जलधेरूतरतः गंगा-सिन्ध्वोर्वहुमध्यदेशभागे विनीता नाम नगरी। तस्यामुत्पन्नः सर्व राजलक्षणसम्पन्नो भरतो नामाद्यश्च क्रधरः षट्रवण्डाधिपतिः अवसर्पिण्या राज्य विभाग काले तेनार्दी भुक्तत्वात्, तद्योगाद् 'भरत' इत्यारव्याते वर्षः ।" હિંદુઓના પ્રસિદ્ધ માર્કન્ડેય-પુરાણમાં પણ વ્યાસ મહર્ષિએ ઉક્ત કથનનું સમર્થન કરતા તેરમા અધ્યાયમાં કહ્યું છે – ऋषमाद् भरतो जज्ञे वीरः पुत्रशताद्वरः । सोऽभिषिच्यर्षभः पुत्रं, महाप्रावाज्यमास्थितः ॥४१॥ तपस्ते वे महाभागः पुलहाश्रमसंश्रयः हिमाहंव दक्षिणं वर्ष, भरताय पिता ददौ ॥४२॥ तस्मात्तु भारतं वर्ष तस्य नाम्ना महात्मनः ॥४३॥ અર્થાત - ઋષભથી ભરત પૈદા થયો, જે એમના સો પુત્રમાંથી સર્વશ્રેષ્ઠ હતો. એનો રાજ્યાભિષેક કરીને ઋષભ મહાનુભાવ પ્રવ્રજિત થઈને પુલહાશ્રમ ચાલ્યા ગયા. જંબુદ્વીપના હિમ નામના દક્ષિણાક્ષેત્ર પિતાએ ભરતને આપ્યું એને કારણે એ મહાત્માના નામથી તે ક્ષેત્ર ભારત વર્ષ' કહેવા લાગ્યું. આ સિવાય જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિમાં ભરતક્ષેત્ર' આ નામના વધુ બે કારણ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. પ્રથમ એક એ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવનું નામ ભરત છે. બીજુ એક આ નામ શાશ્વત છે. અહીં એ પણ સ્મરણીય છે કે- પ્રત્યેક-ઉત્સર્પિણી-અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તીનું નામ ભરત જ હોય છે. આ બધા કારણોને લીધે આ ક્ષેત્ર ભરત નામથી પ્રસિદ્ધ છે. કેટલાક લોકો દુષ્યન્ત પુત્ર ભરતના નામથી આ ક્ષેત્રનું નામકરણ થયું છે એમ કહે છે. પરંતુ આ ભરતનું વ્યક્તિત્વ એટલું અસાધારણ ન હતું કે એના નામ પરથી એ ક્ષેત્રની પ્રસિદ્ધિ માનવામાં આવે. એ સિવાય એ પૂર્વે આ ક્ષેત્રનું નામ શું હતું તે આજ સુધી કોઇપણ ઈતિહાસ વેત્તાએ પ્રકટ કર્યું નથી. એ કારણે હવે વિચારણીય ઈતિહાસએ આ મંતવ્યનો અસ્વીકાર કર્યો છે. (ડ) વૈજ્ઞાનિકોના મતાનુસાર આધુનિક વિશ્વ ૧ - ભૂમંડલ જે પૃથવી પર આપણે નિવાસ કરીએ છીએ તે માટી પથ્થરનો એક મૌસંબીની સમાન ચપટો ગોળો છે. એનો વ્યાસ લગભગ - ૭૯૨૬.૬ ૨૪૯૦૨ આઠ હજાર માઈલ = સાટ ઉઠા ૦િ – ૨૬.૭ અને પરિધિ લગભગ પચ્ચીસ હજા૨ માદ ૭૮૯૯૯ વૈજ્ઞાનિકોના મતાનુસાર આજથી ખરબો વર્ષ પૂર્વ કોઈ સમયે એ જ્વાલામયી અગ્નિનો ગોળો હતો. એ અગ્નિ ધીરે-ધીરે ઠંડો પડતો ગયો અને હવે પૃથ્વીનું ધરાતળ સર્વત્ર શીતલ થઈ ગયું છે. તોપણ એના ગર્ભમાં અગ્નિ તીવ્રતાથી બળી રહ્યો છે, જેના કારણે પૃથ્વીનું ધરાતલ પણ કેટલીક ઉષ્ણતાયુક્ત રહ્યું છે. નીચેની તરફ ખોદકામ કરવાથી ઉત્તરોત્તર અધિક ઉષ્ણતા પ્રાપ્ત થાય LLLLLLLLA LA 38 r[, For Private Personal Use Only છે. - ૨૪૮૬૮ - ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. કોઈ-કોઈ વખતે ભૂગર્ભની એ જ્વાલા ઉગ્ર થઈ ભૂકંપ ઉત્પન્ન કરી દે છે અને કોઈ વખતે જ્વાલામુખીના રૂપમાં ફૂટી નીકળે છે. જેનાથી પર્વત, ભૂમિ, નદી, સમુદ્ર વગેરેના જલ અને સ્થળ ભાગોમાં પરિવર્તન થતું રહે છે. એ અગ્નિના તાપથી પૃથ્વીનું દ્રવ્ય યથાયોગ્ય દબાણ અને શીતલતા પામીને વિવિધ પ્રકારની ધાતુ-ઉપધાતુ તેમજ તરલ પદાર્થોમાં પરિવર્તીત થઈ ગયું છે. જે અમને પથ્થર, કોલસા, લોખંડ, સોનું, ચાંદી વગેરે તથા જલ અને વાયુ મંડલના રૂપમાં દેખાય છે. જળ અને વાયુ જ સૂર્યના તાપથી મેઘ વગેરેનું રૂપ ધારણ કરી લે છે. આ વાયુમંડળ પૃથ્વીના ધરાતલથી ઉત્તરોત્તર વિરલ થતું લગભગ ૪૦૦ માઈલ સુધી ફેલાયેલ હોવાનું અનુમાન કરવામાં આવે છે. પૃથ્વીનું ધરાતલ સર્વત્ર સમાન નથી. પૃથ્વીતલનો ઉચ્ચતમભાગ હિમાલયનું ગૌરીશંકર શિખર (માઉન્ટ એવરેસ્ટ) માનવામાં આવે છે. જે સમુદ્રના તળિયાથી ઓગણત્રીસ હજાર ફૂટ અર્થાત્ સાડા પાંચ માઈલ ઊંચું છે. સમુદ્રની અધિકતમ ઊંડાઈ ૩૫,૪૦૦ ફૂટ અર્થાત્ લગભગ છ માઈલ સુધી માપવામાં આવી છે. આ પ્રકારે પૃથ્વી તળની ઊંચાઈ-નીચાઈમાં સાડા અગિયાર માઈલનું અંતર જોવા મળે છે. પૃથ્વીનો ઠંડો થઈને જામેલ થ૨ સિત્તર માઈલ માનવામાં આવે છે. એની દ્રવ્ય-રચનાના અધ્યયનથી અનુમાન કરવામાં આવ્યું છે કે એને જામ્યા ને અજબો-ખરબો વર્ષ થઈ ગયા છે. સજીવ તત્ત્વના ચિહ્ન કેવલ ચોત્રીસ માઈલ ઉપરની થ૨માં મળી આવે છે. જેના પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે પૃથ્વી પર જીવતત્ત્વ ઉત્પન્ન થયાને બે કરોડ વર્ષથી વધુ સમય થયો નથી. એનાં પણ મનુષ્યનો વિકાસના ચિહ્ન પરથી કેવળ એક કરોડ વર્ષની અંદ૨ થયો હોવાનું અનુમાન કરવામાં આવે છે. પૃથ્વી તલ ઠંડું થઈ ગયા પછી એના પર આધુનિક જીવ-શાસ્ત્ર અનુસાર જીવનનો વિકાસ આ ક્રમથી થયો- સર્વપ્રથમ સ્થિર જલની ઉપર જીવ-કોશ પ્રકટ થયા, જે પાષાણદિ જડપદાર્થોથી મુખ્યત્વે ત્રણ બાબતમાં ભિન્ન હતા. એકતો તે આહાર ગ્રહણ કરતા હતા અને વધતા હતા. બીજુ એક તે અહીં તહીં ચાલી પણ શકતા હતા. અને ત્રીજુ એ કે તેઓ પોતાના જેવા અન્ય કોશપણ ઉત્પન્ન કરી શકતા હતા. કાલ-ક્રમ દ્વારા એમાંથી કેટલાક કોશ ભૂમિમાં જડ જમાવીને સ્થાવરકાય વનસ્પતિ બની ગયા અને કેટલાક જલમાં વિકસિત થતા થતા મત્સ્ય (માછલા) બની ગયા. ક્રમશઃ ધીમે ધીમે એવી વનસ્પતિ અને દેડકા વગેરે પ્રાણી ઉત્પન્ન થયા. જે જળમાં જ નહીં, પરંતુ સ્થળ-જમીન પર પણ શ્વાસોચ્છ્વાસ ગ્રહણ કરી શકતા હતા. આજ સ્થળ પ્રાણીઓમાંથી પેટના બલ પર સરકીનેઘસડીને ચાલનારા કાચબા, સાંપ વગેરે પ્રાણી ઉત્પન્ન થયા. એમનો વિકાસ બે દિશાઓમાં થયો- એક પક્ષીના રૂપમાં અને બીજો સ્તનધારીના પ્રાણીના રૂપમાં. સ્તનધારી પ્રાણીઓની એ વિશેષતા છે કે તેઓ ઈંડામાંથી ઉત્પન્ન ન થઈને ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે અને પક્ષી ઈંડામાંથી ઉત્પન્ન થાય છે. મગરથી આરંભી ધેટા, બકરી, ગાય, ભેંસ, ઘોડા વગેરે બધા સ્તનધારી જાતિના પ્રાણી છે. એ સ્તનધારી પ્રાણીઓની એક વાનર જાતિ ઉત્પન્ન થઈ. કોઈ એક વખત કેટલાક વાનરોએ પોતાના આગળના બે પગ ઊંચા કરીને પાછલા બે પગ પર ચાલવાનું -ફરવાનું શીખી લીધું. બસ, એમાંથી મનુષ્ય જાતિના વિકાસનો પ્રારંભ થયો માનવામાં આવે છે. ઉક્ત જીવકોશથી આરંભી મનુષ્યના વિકાસ સુધી પ્રત્યેક નવી ધારા ઉત્પન્ન થવામાં લાખો કરોડો વર્ષનું અંતર હોવાનું માનવામાં આવે છે. આ વિકાસ ક્રમમાં વખતોવખત તાત્કાલિક પરિસ્થિતિઓની અનુસાર વિવિધ પ્રકારની જીવ-રાશિઓ ઉત્પન્ન થઈ. એમાંથી અનેક જાતિઓં સમયના પરિવર્તન વિપ્લવ અને પોતાની અયોગ્યતાને કારણે વિનષ્ટ થઈ ગઈ. જેનો પતો અમને ભૂગર્ભમાં રહેવા એમના નિઆતકો-અવશેષો દ્વારા (ખોદકામથી) મળી આવે છે. પૃથ્વી-તલ ૫૨ ભૂમિથી જલનો વિસ્તાર લગભગ ત્રણ ગણો છે. (થલ ૨૯% જલ ૭૧%) જલના વિભાગાનુસાર પૃથ્વીના પાંચ પ્રમુખ ખંડ પ્રાપ્ત થાય છે. એશિયા, યુરોપ અને આફ્રિકા મળીને એક, ઉત્તરી-દક્ષિણી અમેરિકા મળીને બીજો, ઓસ્ટ્રેલિયા ત્રીજો, ઉત્તરી ધ્રુવ ચોથો, પાંચમો દક્ષિણ ધ્રુવ આ સિવાય અનેક નાના-મોટા દ્વીપ પણ છે. એકપણ અનુમાન કરવામાં આવે છે કે સુદૂર પૂર્વમાં સંભવતાં એ પ્રમુખ ભૂમિ ભાગ પરસ્પર જોડાયેલો હતો. ઉત્તરી દક્ષિણી અમેરિકાના પૂર્વી સમુદ્ર તટીય રેખા એવી દેખાય છે કે તે યુરોપ-આફ્રિકાની પશ્ચિમી સમુદ્ર-તટીય રેખાની સાથે ઠીક પ્રમાણમાં મળતી આવે છે તથા હિંદ-મહાસાગરના અનેકે દ્વીપ સમુદ્રની શ્રૃંખલા એશિયા ખંડના ઓસ્ટ્રેલિયાની સાથે જોડાતી હોય એમ લાગે છે. વર્તમાનમાં નહેર ખોદીને આફ્રિકાનું એશિયા-યુરોપ ભૂમિ ખંડથી તથા ઉત્તરી અમેરિકાનું દક્ષિણી અમેરિકાથી ભૂમિ સંબંધ તોડી નાંખવામાં આવ્યો છે. આ ભૂમિ-ખંડોનો આકાર, પરિમાણ અને સ્થિતિ પરસ્પર અત્યંત વિષમ છે. તે ભારતવર્ષ એશિયા-ખંડનો દક્ષિણી-પૂર્વી ભાગ છે. એ ત્રિકોણાકાર છે. દક્ષિણી કોણ લંકાદ્વીપને પ્રાયઃ સ્પર્શ કરે છે. ત્યાંથી ભારતવર્ષની સીમા ઉત્તરની તરફ પૂર્વપશ્ચિમ દિશાઓમાં ફેલાતી જાય છે અને હિમાલય પર્વતની શ્રેણીઓ પર જઈને સમાપ્ત થાય છે. ભારતનો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણી વિસ્તાર લગભગ બે-બે હજાર માઈલોનો છે. એની ઉત્તરી સીમા પ૨ હિમાલય પર્વત છે. મધ્યમાં વિન્ધ્ય અને સાતપુડાની પર્વતમાલાઓ છે. તથા દક્ષિણના પૂર્વી અને પશ્ચિમી સમુદ્ર-તટો પર પૂર્વી-ઘાટ અને પશ્ચિમી-ઘાટ નામવાળી પર્વત-શ્રેણીઓ ફેલાયેલી છે. ભારતવર્ષની પ્રમુખ નદીઓમાં હિમાલયના પ્રાયઃ મધ્યભાગથી નીકળીને પૂર્વની તરફ સમુદ્રમાં પડનારી બ્રહ્મપુત્ર અને ગંગા છે. એની સહાયક નદીઓમાં જમના, ચંબળ, વેતવા અને સોન વગેરે છે. હિમાલયથી નીકળી પશ્ચિમ તરફ સમુદ્રમાં પડનારી સિંધુ V ૩૩ A Page #45 -------------------------------------------------------------------------- ________________ અને એની સહાયક નદીઓ ઝેલમ, ચિનાવ, રાવી, વ્યાસ અને સતળજ છે. ગંગા અને સિંધુની લંબાઈ લગભગ પંદરસો માઈલની છે. દેશની મધ્યમાં વિધ્ય અને સાતપુડાની વચ્ચે પૂર્વથી પશ્ચિમની તરફ સમુદ્ર સુધી વહેનારી નર્મદા નદી છે. સાતપુડાના દક્ષિણમાં તાપ્તી (તાપી) નદી છે. દક્ષિણ ભારતની પ્રમુખ નદીઓ ગોદાવરી, કૃષ્ણા, કાવેરી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. દેશના ઉત્તરમાં સિંધુથી ગંગાના કછાર (મુખ) સુધી પ્રાય: આર્ય જાતિના તથા સાતપુડાથી સુદૂર દક્ષિણમાં દ્રવિડ જાતિના, તેમજ પહાડી પ્રદેશોમાં ગોંડ, ભીલ, કોલ અને કિરાત આદિ આદિવાસી જન-જાતિઓના લોક રહે છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ આઠ હજાર માઈલ વિસ્તૃત અને પચ્ચીસ હજાર માઈલ પરિધિવાળો ભૂમંડળની ચારેબાજુ અનંત આકાશ છે જેમાં આપણે દિવસે સૂર્ય અને રાત્રિએ ચંદ્રમાં તેમજ તારાઓનું દર્શન થાય છે અને એનાથી પ્રકાશ મળે છે. એમાંથી પૃથ્વીથી બધા કરતા અધિક સમીપ ચંદ્રમાં છે, જે આ ભૂમંડળથી લગભગ અઢી લાખ માઈલ દૂર છે. એ પૃથ્વી જેવા જ એક ભૂમંડળ છે જે પૃથ્વીથી ઘણો નાનો છે અને એની ચારે તરફ ઘૂમ્યા કરે છે. જેથી અમારા ત્યાં શુકલ અને કૃષ્ણ પક્ષ થાય છે. ચંદ્રમામાં સ્વયં પ્રકાશિત નથી પરંતુ તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે પોતાના પરિભ્રમણ અનુસાર ઘટતો-વધતો દેખાય છે. અનુસંધાનથી જ્ઞાત થયું છે કે ચંદ્રમાં બિલકુલ ઠંડો થઈ ગયો છે. અને પૃથ્વીના ગર્ભની જેમ એમાં અગ્નિ નથી. એની આસ-પાસ વાયુમંડળ પણ નથી. અને ન એના ધરાતલ પર જળ છે. એ કારણોથી ત્યાં શ્વાસોચ્છવાસ-પ્રધાન પ્રાણી અને વનસ્પતિ ઉપલબ્ધ નથી. ત્યાં પર્વત તથા કન્દરાઓ સિવાય કાંઈ નથી. તેથી અનુમાન કરવામાં આવે છે કે- ચન્દ્રમાં પૃથ્વીનો એક ભાગ છે, જેને છૂટા પડવોને પાંચ-છ કરોડ વર્ષ થયા છે. ૨. ચંદ્રનું ક્ષેત્રફળ વગેરે - આજના વૈજ્ઞાનિકોએ ચંદ્રના વિષયમાં જે તથ્ય સંકલિત કર્યું છે એમાંથી કેટલુંક આ પ્રમાણે છે - ચંદ્ર વ્યાસ ૨૧૬૦ માઈલ કે ૩૪૫૬ કિલોમીટર પૃથ્વીનો ચતુર્થ ભાગ ચંદ્રની પરિધિ ૧૦૮૬૪ કિલોમીટર ચંદ્રથી પૃથ્વીનું અંતર ૩૮૧૧૭૧ કિલોમીટર ચંદ્રનું તાપમાન ૧૧૭ સેન્ટીગ્રેડજ્યારે સૂર્ય માથા ઉપર હોય. ચંદ્રનું રાતમાં તાપમાન - ૧૩૭ સેન્ટીગ્રેડ ચંદ્ર તળિયામાં ગુરુત્વાકર્ષણ - પૃથ્વી કરતા છઠ્ઠા અંશ જેટલું પૃથ્વી પર જે વસ્તુનું વજન ૨૭ કિલો હોય છે. એનું ચંદ્ર પર ૪.૫ કિલો થાય છે. ચંદ્રવિસ્તાર કે બિમ્બ પૃથ્વીના ૧૦૦ મા અંશ જેટલો છે અને એનું આયતન પૃથ્વીના આયતનના પાંચમા ભાગ જેટલું છે. ચંદ્રમાની ગતિ ૩૬૯ કિલોમીટર પ્રત્યેક કલાકે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા કરવા માટે ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મીનીટ લાગે છે. કેમકે તે લગભગ એટલી ગતિથી પોતાની ધૂરી પર ઘૂમે છે. ચંદ્રમાની પાસે ક્રમશઃ શુક્ર, બુધ, મંગળ, બૃહસ્પતિ અને શનિ આદિ ગ્રહ છે. એ બધા પૃથ્વીની જેમ જ ભૂમંડળવાળા છે. અને સૂર્યની પરિક્રમા કર્યા કરે છે. તથા સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે. આ ગ્રહોમાંથી કોઈપણમાં આપણી પૃથ્વીની જેમ જીવોની સંભાવના નથી માનવામાં આવતી કેમકે ત્યાંની પરિસ્થિતિઓ જીવનના સાધનોથી સર્વથા પ્રતિકૂલ છે. આ ગ્રહો પૃથ્વીથી લગભગ સાડા નવ કરોડ માઈલના અંતરે સૂર્ય-મંડલ છે, જે પૃથ્વીથી લગભગ પંદર લાખ ગણો મોટો છે. અર્થાત્ પૃથ્વી જેવા લગભગ પંદર લાખ ભૂમંડલ એના ગર્ભમાં સમાઈ શકે છે. સૂર્યનો વ્યાસ ૮,૬૦,૦૦૦ માઈલ છે. એ મહાકાય સૂર્ય-મંડલ અગ્નિથી પ્રજ્વલિત છે અને એની જ્વાલા લાખો માઈલ સુધી ઉઠે છે. સૂર્યની જ્વાળાથી કરોડો માઈલ વિસ્તૃત સૌરમંડળ આખામાં પ્રકાશ અને ઉષ્ણતા ફેલાય છે. સૂર્યના ધરાતલ પર ૧૦,૦૦૦ફેરનહીટ ગરમી હોય છે. જેમ્સ જીન્સ નામના વૈજ્ઞાનિકનો એવો મત છે કે- આ સૂર્યની વિચ્છિન્નતાથી પૃથ્વી, બુધ, બૃહસ્પતિ વગેરે ગ્રહ અને એના ઉપગ્રહ બન્યા છે. જે બધા હજી સુધી એના આકર્ષણથી નિબદ્ધ થઈને એની આસપાસ ઘુમ્યા કરે છે. અમારૂં ભૂમંડળ સૂર્યની પરિક્રમા ૩૬૫ દિવસમાં તથા પ્રતિ ચોથા વર્ષે ૩૬૬ દિવસમાં પૂર્ણ કરે છે. અને એના આધાર પર અમારુ વર્ષ-માન અવલંબિત છે. આ પરિભ્રમણમાં પૃથ્વી નિરંતર પોતાની ધરી પર ૬૦ હજાર માઈલ પ્રતિ કલાકના હિસાબથી ઘૂમ્યા કરે છે. જેના કારણે આપણા ત્યાં દિવસ અને રાત્રિ થયા કરે છે. પૃથ્વીનો જે ગોલાઈ સુર્યની સંમુખ પડે છે, ત્યાં દિવસ અને બાકીના ગાલોધમાં રાત્રિ થાય છે. વૈજ્ઞાનિકોનો એ પણ મત છે. કે એ પૃથ્વી વગેરે ગ્રહ અને ઉપગ્રહ પુનઃ સૂર્યની તરફ આકૃષ્ટ થઈ રહ્યા છે. ઉપર જે મહાકાય સૂર્ય-મંડળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની બરોબરી કરી શકે એવું કોઈપણ જ્યોતિમંડળ આકાશમાં દેખાતું નથી. પરંતુ એનાથી એ ન સમજવું જોઈએ કે અતિ લધુ દેખાનારા તારાઓનાં સૂર્યની સમાન એકપણ નથી. વસ્તુતઃ આપણને જે તારાઓના દર્શન થાય છે, એમાં સૂર્યથી નાના તેમજ સૂર્યની બરોબરીવાળા તારા તો બહુ થોડા છે. એમાં અધિકાંશ તો સૂર્યથી Mulla MLA 40 MMMMMMMMMMMI Page #46 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૦ | ૦] પણ બહુવિશાળ છે તથા એનાથી સેંકડો, હજારો, લાખો ગણા મોટા છે. પરંતુ એનું નાના દેખાવાનું કારણ એ છે કે તેઓ આપણાથી સૂર્યની અપેક્ષા ઘણા વધુ અંતરે આવેલા છે. જ્યેષ્ઠાનક્ષત્ર એટલું વિશાલ છે કે એમાં ૭00,00,00,00,00,000પૃથ્વીઓ સમાઈ જાય. ૩. પ્રકાશવર્ષ - તારાઓના અંતરને સમજવા માટે આપણા સંખ્યાવાચક શબ્દ કામમાં આવી શકતા નથી. એની ગણના માટે વૈજ્ઞાનિકોની બીજી જ વિધિ છે. પ્રકાશની ગતિ પ્રતિ સેકંડ પર એક લાખ છયાસી હજાર(૧,૮૬,૦૦૦) માઈલ તથા પ્રતિમીટરે એક કરોડ અગ્યાર લાખ સાઈઠ હજાર (૧, ૧૧,૦,૦૦૦) માઈલ માપવામાં આવી છે. આ પ્રમાણથી સૂર્યનો પ્રકાશ, અમારી પૃથ્વી સુધી આવવામાં સાડા આઠ (૮-૧૨) મીનીટ લાગે છે. તારા અમારાથી એટલા દૂર છે કે એનો પ્રકાશ અમારી સમીપ વર્ષોમાં આવે છે. અને જેટલા વર્ષોમાં તે આવે છે એટલા જ પ્રકાશ વર્ષની અંતરે તે તારા હોવાનું કહેવામાં આવે છે. સેંચુરી નામનો અતિ નિકટવર્તી તારો અમારાથી સાડા ચાર-પ્રકાશ વર્ષના અંતરે છે કેમકે એનો પ્રકાશ ને અમારી પાસે આવવામાં સાડા ચાર વર્ષ લાગે છે. આ પ્રકારે દસ, વીસ, પચાસ તેમજ સેંકડો પ્રકાશ વર્ષોના અંતરે જ નહિ, પરંતુ એવા-એવા તારાઓનું જ્ઞાન થઈ ગયું છે કે જેનું અંતર દસ લાખ પ્રકાશ વર્ષ માપવામાં આવ્યું છે. તથા જે પરિણામમાં આ પૃથ્વીથી શું પણ આપણા સૂર્યથી પણ લાખો ગણા મોટા છે. તારાઓની સંખ્યાનો કોઈ પાર નથી. આપણી દૃષ્ટિથી વધુમાં વધુછટ્ટ પ્રમાણ સુધીના લગભગ છ-સાત હજા૨તારા જ દેખાય છે. પરંતુ દૂર-દર્શક યંત્રોની જેટલી શક્તી વધતી જાય છે. એટલા અધિકાધિક તારા દેખાય છે. આજ સુધી વીસ પ્રમાણ સુધીના તારાઓ જોવા યોગ્ય યંત્રો બની ચૂક્યા છે. જેના દ્વારા બે સરળથી પણ વધુ તારા જોવામાં આવ્યા છે. જેની તાલિકા આગળ આપવામાં આવી છે. ૪, વૈજ્ઞાનિકોની અનુસાર તારાની સંખ્યા આજના વિજ્ઞાનિકોએ પ્રકાશની હીનાધિકતા અનુસાર તારાઓને કોઈ કેટલાય મોટા વર્ગમાં વહેંચ્યા છે. પહેલા, બીજા અને ત્રીજા વર્ગના તારા અધિક ચમકીલા છે. પરંતુ એની સંખ્યા બહુ ઓછી છે. આઠમા વર્ગ સુધીના તારાઓ આંખથી જોઈ અને ગણી શકાય છે. પરંતુ એની આગળના વર્ગોના તારાઓને દૂરબીનની સહાયતાથી જ જોવામાં અને ગણવામાં આવ્યા છે. વિજ્ઞાનિકો દ્વારા ૨૦ વર્ગોમાં વિભક્ત તારાની સંખ્યા આ પ્રમાણે છે - સંખ્યા વર્ગ સંખ્યા – ૧૯ ૮૭,૦૦૦ ૬૫ ૨૨,૭૦,૦૦૦ ૨૦૦ પ૭,૦૦,૦૦૦ ૫૩૦ ૧,૩૮,૦૦,૦૦૦ ૧૬ ૨૦ ૧૫ ૩, ૨૦,૦૦,૦૦૦ ૪૮૫૦ ૭, ૧૦,૦૦,૦૦૦ ૧૪૩OO. ૧૭ ૧,૫૦,૦૦,OOO ૪૧OOO ૨૯,૬૦,૦૦,૦૦૦ ૧૧૭૦૦ પ૬,૦૦,૦૦,૦૦૦ – ૩૨૪૦૦ ૨૦ – ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ (એક અરબ) જેમ્સ જીન્સ સદશ વૈજ્ઞાનિક જ્યોતિષીનો મત એ છે કે- તારાની સંખ્યા અમારી પૃથ્વીના સમસ્ત સમુદ્ર તટોની રેતીના કણોની બરાબર હોય તો તે આશ્ચર્ય નથી. તે અસંખ્ય તારા એક બીજાથી કેટલા દૂર-દૂર છે, એનું અનુમાન એના પરથી કરી શકાય છે કે સૂર્યથી અતિનિકટવર્તી તારા સાડા ચાર પ્રકાશ-વર્ષ અર્થાત્ અરબો-ખરબો માઈલના અંતરે છે. એ બધા તારા ઘણા વેગથી ગતિશીલ હોય છે અને એનો પ્રવાહ બે ભિન્ન દિશાઓમાં પ્રાપ્ત થાય છે. ૫ નિહારિકા વિખરાયેલ વરાળના શક્તમાં જે અનેક તારાઓનો સમૂહ પ્રાપ્ત થાય છે એને નીહારિકા કહેવામાં આવે છે. વિના દૂરબીન પોતાની આંખો વડે એકાધ જ નિહારિકા જોઈ શકીએ છીએ. અને તે પણ જોવામાં તારા જેવી જ લાગે છે. દૂરબીનમાં જોવાથી એમાંથી કેટલીક ગોળ દેખાય છે અને કેટલીકની આકૃતિ શંખના ચક્કર જેવી છે. ગોળનિહારિકાઓ આપણા સ્થાનીય વિશ્વના અથવા આકાશ ગંગાના તારાગુચ્છ છે. ચકકરદાર નિહારિકાઓ મહાન વિશ્વથી નાની, પરંતુ કરોડો તારાગુચ્છ મળીને થયેલ નાના વિશ્વ જેવી છે. આજ સુધી વિશેષ વિવરણની સાથે શોધ-ખોળ કરવામાં આવ્યું હોય તેવી નિહારિકાઓથી સૌથી પણ ઓછી છે. પરંતુ દૂરબીનથી વીસ લાખ જેટલી ચક્કરદાર નીહારિકાઓના અસ્તિત્વની જાણકારી થઈ છે. આકાશ ગંગા પણ એવી જ શ્રેણીનું એક દ્વીપ-વિશ્વ LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLM MA 41 MLA MULL ૦ ૦ 0 0 = = ટ ૧ F ૦ ૧ ૧૮ ૧૯ ૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ 0 0 - = 5 » છે. અમારી પૃથ્વી ન તો બૃહસ્પતિ જેવા વિશાળ અથવા ન તો શુક્રની જેમ નાનો ગ્રહ છે. સૂર્ય પણ મધ્યમ આકારનો એક ગ્રહ છે. પરંતુ આકાશગંગા પોતાની શ્રેણીની દીપ-વિશ્વોમાં ખૂબ મોટો છે. આકાશ-ગંગા પણ એક મધ્યમ આકારની નીહારિકા છે. જેની માત્રા એક અરબસૂર્યોથી પણ વિશેષ છે. સૂર્ય અમારી પૃથ્વીથી ત્રણ લાખ તેર હજાર ગણો મોટો છે. ૬. આકાશ ગંગા અહીં એ જ્ઞાતવ્ય છે કે આકાશ ગંગા શું વસ્તુ છે ? રાત્રે આકાશમાં એક સફેદ રેતાળ પથ કે ગંગા જેવી સફેદ પહોળી ધારા દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વની તરફ લાંબા આકારે (પડેલી) દેખાય છે એને આકાશ-ગંગા કહેવામાં આવે છે. એ આકાશ-ગંગા સ્વયં તારાનો એક સમૂહ છે. એમાં સૂર્ય જેવા બે ખરબ જેટલા તારા છે. એની આકૃતિ ઇંડાકાર જેવી ઘડીયાળ અથવા બે જોડાયેલા ગોળ તવાની જેમ વચ્ચમાંથી મોટી અને કિનારા પર પાતળી છે. એને વ્યાસ ત્રણ લાખ પ્રકાશ વર્ષ અને જાડાઈ ૧૦ હજા૨ પ્રકાશ વર્ષ છે. ૭. ગ્રહ જ્યોતિષ મંડળમાં ગ્રહોનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. એનો થોડોક પરિચય નીચે આપેલ કોષ્ટક પરથી જાણવા મળશે સરાસરી પરિક્રમાનો ગ્રહનું નામ સૂર્યથી સરાસરી વ્યાસ સમય ઉપગ્રહોની સંખ્યા અંતર માઈલોમાં માઈલોમાં વર્ષોમાં ૧. બુધ ૩, ૬૦,૦૦,૦૦૦ ૩૦૩૦ ૦.૨૨ ૨. શુક્ર ૬,૭૨,૦૦,૦૦૦ ૭900 ૦.૬૨ ૩. પૃથ્વી ૯, ૨૬,૦૦,૦૦૦ ૭૯૧૮ ૧.૦૦ ૪. મંગલ ૧૪, ૧૫,૦૦,૦૦૦ ૪૨૩૦ ૧.૮૮ ૫. બૃહસ્પતિ | ૪૮,૩૨,00,000 ૮૬૫OO ૧૧.૮૬ ૬. શનિ ૮૮,૫૯,૦૦,૦OO ૭૩OOO ૨૯.૪૬ ૭. અરૂણ ૧, ૭૮,૨૨,૦૦,૦૦૦ ૩૧૯00 ૮૪.૦૨ ૮, વરૂણ ૨,૭૯, ૧૬,૦૦,૦૦૦ ૩૪૮૦૦ ૧૬૪.૭૮ ૯. કુબેર ૩, ૭૦,૦૦,૦૦,૦૦૦ | ૩૬૦૫ ૨૫૦.૦૦ અજ્ઞાત સૂર્ય તથા એનું ગ્રહ-કુટુંબ મળીને સૌર્ય-મંડળ કહેવાય છે. ૮, લોક અથવા બ્રહ્માડનો આકાર જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, એમાં અનેક સૌર્ય-મંડળ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે સૌર્ય-મંડળોની સંખ્યા લગભગ ૧૦ કરોડ છે. અમારું સૌર્ય મંડળ ઐરાવત પથ” (મિલ્કી)નામના બ્રહ્માંડમાં આવેલ છે. ઐરાવત-પથના ચંદ્રરૂપી પથના લગભગ ૨/૩ ભાગ પર એક પીળું બિંદુ છે. તે બિંદુ અમારો સૂર્ય છે. જે પોતાના ગ્રહોને સાથે લઈને ઐરાવત પથ પર બરાબર ઘૂમી રહ્યો છે. પૂર્વ ઐરાવત પથમાં લગભગ ૫૦૦ કરોડ તારા વિદ્યમાન છે. એમાંથી ઘણાખરાને આપણે જોઈ શકતા નથી. કેમકે તેઓ અમારી સામેથી દિવસ દરમ્યાન નીકળે છે, એટલે સૂર્યના પ્રકાશમાં એનો પ્રકાશ અમને દેખાતો નથી. તારાઓ સિવાય ઐરાવત-પથમાં ધુન્ધ, ગેસ અને ધૂળ પણ અધિક માત્રામાં છે. રાત્રિમાં અનેક તારા ગણોનો પ્રકાશ એકત્રિત થઈને આ ગેસ અને ધૂલને પ્રકાશિત કરી દે છે. આ પ્રકારે સારા વિશ્વ અથવા લોકનું પ્રમાણ અસંખ્ય છે અને આકાશનો કોઈ અંત જ દેખાતો નથી. તારાગણોનું આકાશમાં જે પ્રકારે વિતરણ છે તથા આકાશ ગંગામાં જે તારાપુંજ દેખાય છે, એ પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે તારામંડળ-સહિત સમસ્ત લોકનો આકાર લેન્સના જેવો છે. અર્થાતુ ઉપર નીચે ઉભરાયેલો અને વસ્ત્રમાં ફેલાયેલો એવો ગોળ છે, જેની પરિધિ પર આકાશગંગા દેખાય છે અને ઉભરેલા એવા ભાગની મધ્યમાં સૂર્ય-મંડળ છે. પ્રસ્તુત પ્રસ્તાવનામાં જે લેખકોની રચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે હું તે બધાનો આભારી છું. સાથે જ પં.મુનિશ્રી કન્વેયાલાલજી મહારાજ કમલ'નો વિશેષ આભાર માનું છું જેમણે પોતે આ મહાન શ્રમ-સાધ્ય ગણિતાનુયોગ' સંકલનની પ્રસ્તાવના લખવાનો અવસર પ્રદાન કર્યો છે. હીરાલાલ 'સિધ્ધાન્તશાસ્ત્રી ન્યાયતીર્થ LLA LA 42 MMA M IIII Page #48 -------------------------------------------------------------------------- ________________ વિ ષ ) [ H] [ ELL 'ગણિતાનુયોગ ભાગ-૧ સૂટ્યાંક વિષય પૃષ્ઠક અરિહંત-સિદ્ધની સ્તુતિ ઉત્થાનિકા Ex'w w w ૧૦. ૧૧. ૧૨-૧૭. ૧૮-૨૦. ૨૧. anon • • = ચંપાનગરી-પૂર્ણભદ્ર ચૈત્ય-પૃથ્વી શિલા પટ્ટક ચંપામાં કોણિક રાજા ચંપામાં ભગવાન મહાવીરનો આગમન સંકલ્પ પ્રવૃત્તિ વ્યાપૃત્ત (પ્રવૃત્તિ-નિવેદક) દ્વારા કોણિકને નિવેદન કોણિકે કરેલ સ્તુતિ ભગવાનનું ચંપામાં આગમન ભગવાનનો અંતેવાસી પરિવાર અને દેવતાઓનું આગમન ચંપાનગરવાસીઓ દ્વારા સેવા કોણિકનું આગમન ભગવાન દ્વારા લોકાદિ અંગે ઉપદેશ લોક-સ્વરૂપ જ્ઞાતા અને ઉપદેશક લોકના ભેદો નામલોક સ્થાપના લોક લોક-પ્રમાણ ઉપમા દ્વારા લોકની મહાનત્વનું પ્રરૂપણ લોકનો આયામ-મધ્યભાગ લોકનો સમભાગ અને સંક્ષિપ્ત ભાગ લોકનો વક્રભાગ લોકનો સંસ્થાન આઠ પ્રકારની લોક-સ્થિતિ અને મશકનું ઉદાહરણ દસ પ્રકારની લોક-સ્થિતિ લોક અંગે ભગવાન મહાવીરે કરેલ જમાલિનું સમાધાન લોકના વિષયમાં સ્કંધક-સંવાદ લોકના એકાંત શાશ્વતત્ત્વ અને અશાશ્વત્ત્વનો નિષેધ લોક અંગે અન્યતીર્થિકોની ધારણાઓ લોકના વિષયમાં અન્યતીર્થિકોના મતનો નિષેધ લોકમાં ત્રણ મહાન (વિશાલ) છે લોકમાં ચાર સમાન (થાન) છે. લોકમાં પ્રકાશ (થવાના) નિમિત્તો લોકમાં અંધકાર (થવાના) નિમિત્તો MAMAMLA MA 43 MA = . છે ૧૦ ૧૦-૧૧ ૧૧ ૧૧-૧૨ ૧૨ ૧૨-૧૩ ૧૩ ૧૩ ૧૩-૧૪ ૧૫-૧૬ ૧૬ ૧૬-૧૭ ૧૭ ן છે רן רן רן א - $ ૩૩. רן ૧૭ : ૩૫. ૧૭-૧૮ ૧૬. ૧૮ ૩૩-૩૮. ૩૯. 10. ૧૮ ૧૯ ૧૯ Jain A MA (IIIA.org Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક પૃષ્ઠક ૧૯-૨૦ ૨૦ ૪૧. ૪૨-૪૪. ૪૫-૪૭. ૪૮-૪૯. પ૦. ૫૧. પ૨-૫૪. પપ-પ૬. ૫૭. ૫૮. ૫૯. ૬૦. ૨૧ ૨૧-૨૪ ૨૪-૨૬ ૨૬-૨૭ ૨૭-૨૮ ૨૮-૨૯ ૨૯ ૨૯-૩૧ ૩૧-૩૨ ૩૨-૩૪ ૩૪-૩૫ ૩૫ ૩૫-૩૬ ૬૧. ૬૨. ૬૩-૬૪. પ-૬૬. ૬૭. ૬૮. વિષય દ્રવ્યલોક જીવ-અજીવમય લોક લોકમાં દ્વિવિધ પદાર્થ લોકની સ્પર્શના લોકમાં શાશ્વત અને અનંત પંચાસ્તિકાયમય લોક છ દ્રવ્યમય લોક દિશાઓના ભેદ અને સ્વરૂપ દિશાઓમાં જીવ-અજીવ અને એના દેશ-પ્રદેશ લોકમાં જીવ-અજીવ અને એમાં દેશ-પ્રદેશ લોકના એક આકાશપ્રદેશમાં જીવ-અજીવ અને એના દેશ-પ્રદેશ પ્રદેશોનાં ઉદાહરણ સહિત અનાબાધત્ત્વ લોકના એક આકાશ-પ્રદેશમાં જીવો તથા જીવ-પ્રદેશોનું અલ્પ-બહુત્ત્વ લોકના અરમાન્તમાં જીવાજીવ અને એના દેશ-પ્રદેશ નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ લોકમાં ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્યો વગેરેનું અસ્તિત્ત્વ નિગમ અને વ્યવહારનયની અપેક્ષાએ લોકમાં આનુપૂર્વી દ્રવ્યાદિનું અસ્તિત્વ નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ લોકમાં આનુપૂર્વી દ્રવ્યાદિનું સ્પર્શન સંગ્રહનયની અપેક્ષાએ લોકમાં આનુપૂવી દ્રવ્યાદિનું અસ્તિત્વ સંગ્રહનયની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે દ્રવ્યોની લોક સ્પર્શના ક્ષેત્રલોક ક્ષેત્રલોકના ભેદ અને ક્રમ આનુપૂર્વી ભેદો દ્વારા ક્ષેત્રલોકના ભેદોનો ક્રમ પ્રરૂપણ લોકના ભેદોનું અલ્પ-બહત્ત્વ અધોલોક (નરક-ૌરાચિક વર્ણન) અધોલોકના ભેદ અને ક્રમ અધોલોક ક્ષેત્રલોકનો આકાર અધોલોકના આયામ-મધ્ય અધોલોકમાં અંધકાર કરનારા પૃથ્વીઓના નામ-ગોત્ર આ૮ વીઓ પૃથ્વીઓના આધાર બધી પૃથ્વીઓ ત્રણ વલયોથી પરિવૃત્ત હોવાનું પ્રરૂપણ ત્રિપ્રતિષ્ઠિત નરક પૃથ્વીઓનું પ્રમાણ પૃથ્વીઓના આકાર પૃથ્વીઓના રાતત્ત્વ અને અશાશ્વતત્ત્વ LLLLLLA MA 44 MLA LUM% ૩૬ ૩૬-૩૭ ૩૭ ૭૨-૭૩. ૩૭-૩૮ ૭૪. ૩૮ | ૭૫. ૩૮ 0 ૭૭. ૩૯ ૭૮. ૪૦ ૭૯. ૮૦. ૮૨-૮૬. ૮ . ૮૮-૮૯. ૪૦-૪૧ ૪૧-૪૩ ૪૩ ૪૩-૪૪ Jain Education temational For Phivale & Persunal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૯૩. ૯૪. ૪૪-૪૫ ૪૫ ૪૫-૪૬ ૪૬ ૪૬ ૪૬ ૪૬-૪૭ ૯૬. ૪૭-૪૮ ४८ ૪૮-૪૯ ૪૯-૫૦ ૫૦ પ૦-૫૧ ૫૧-૫૨ પર પરે સૂત્રાંક વિષય રત્નપ્રભાદિ પૃથ્વીઓનો ધર્માસ્તિકાયાદિ સાથે સ્પર્શ ૯૧. પૃથ્વીઓનું દ્રવ્ય સ્વરૂપ ૯૨. પૃથ્વીઓના અર્ધભાગે આવેલા દ્રવ્યોનું સ્વરૂપ પૃથ્વીઓનું પરસ્પર અબાધા અંતર સપ્તમ નરક પૃથ્વી અને અલોકનું અબાધા અત્તર ૯૫. રત્નપ્રભા નરક અને જ્યોતિષી દેવોનું અબાધા અત્તર પૃથ્વીઓ નીચે ગૃહાદિનો અભાવ ૯૭. પૃથ્વીઓ નીચે દેવાદિકૃત સ્કૂલ મેઘાદિ ૯૮. પૃથ્વીઓ નીચે સ્થૂલ અગ્નિકાયનો અભાવ ૯૯. પૃથ્વીઓ નીચે જ્યોતિષી દેવોનો અભાવ ૧૦). રત્નપ્રભા પૃથ્વીના કાંડ (વિભાગ) ૧૦૧. શર્કરામભા વગેરે છ પૃથ્વીઓની એકરૂપતા ૧૦૨. કાંડોનું બાહુલ્ય ૧૦૩. કાંડોનું દ્રવ્ય સ્વરૂપ ૧૦૪. કાંડોનો આકાર (સંસ્થાન) ૧૦૫-૧૦૬, પૃથ્વી ચરમાંતો અને કાંડ ચરમાંતો વચ્ચેનું અંતર ૧૦૭. મહાહિમવંત-૨મી વર્ષધર પર્વતોથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર ૧૦૮, મહાહિમવંત કૂટથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર ૧૦૯. વૃત્તવૈતાદ્ય પર્વતોથી સૌગંધિક કાંડ (વચ્ચેનું અંતર ૧૧૦-૧૧૧. પૃથ્વીઓ નીચે ઘનોદધિ આદિનો સદૂભાવ અને એનું પ્રમાણ ૧૧૨-૧૧૪, ઘનોદધિ વલયાદિનું પ્રમાણ ૧૧૫. ઘનોદધિ આદિનો આકાર (સંસ્થાન) ૧૧૬-૧૧૮, ઘનોદધિ વલય આદિનો આકાર (સંસ્થાન) ૧૧૯. ઘનોદધિ આદિનું દ્રવ્ય સ્વરૂપ ૧૨૦-૧૨૧. ઘનોદધિ વલય આદિનું દ્રવ્ય સ્વરૂપ ૧૨૨. પૃથ્વીઓના પૂર્વાદિ ચરમાંત ૧૨૩-૧૨૫. પૃથ્વીના ચરમાંતો અને ઘનોદધિ આદિના ચરમાંત વચ્ચેનું અત્તર પૃથ્વીઓના ચરમાંતોમાં જીવ-અજીવ અને એના દેશ-પ્રદેશ ૧૨૭. પૃથ્વીઓના ચરાચરમસ્વાદિનું પ્રરૂપણ ૧૨૮. પૃથ્વીઓના અચરમાદિ પદોનું અલ્પ-બહુત્વ ૧૨૯. રત્નપ્રભાદિ પૃથ્વીઓથી લોકાંતનું અંતર ૧ ૩૦. દ્રવ્ય-કાલ ભાવથી અધોલોક ક્ષેત્રલોકનું આધય પ્રરૂપણ ૧૩૧. અધોલોકના એક આકાશપ્રદેશ પર જીવ-અજીવ અને એના દેશ-પ્રદેશ ૧૩૨. અવકાશાંતરાદિનું ગુરુત્વાદિ પ્રરૂપણ ૧૩૩. નૈરયિકોનું સ્થાન ૧૩૪. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકનું સ્થાન ૧૩૫. રત્નપ્રભામાં છ મહાનરકાવાસ ૧૩૩. શર્કરામભાના નૈરયિક સ્થાન ૧૩૭. વાલુકાપ્રભાના નૈરયિક સ્થાન ૫૨-૫૩ ૫૩-૫૪ ૫૪ ૫૫ ૫૫-૫૬ ૫૭ પ૭-૬૦ ૬૦-૬૧ ૬૧ ૧૨. દર ૬૨-૬૩ ૬૩ ૬૪ ૬૫ ૬૫-૬૬ ૬૬-૬૭ ૬૭-૬૮ ૬૮-૬૯ | MA 45 MA Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૩૮. ૧૩૯. ૧૪૦. ૧૪૧. ૧૪૨. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪-૧૫૩. ૧૫૪. ૧૫૫. ૧૫-૧૫૭. ૧૫૮. ૧૫૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૧૭૦. ૧૭૧. ૧૭૨. ૧૩૩. ૧૭૪. ૧૭૫. ૧૭૬. ૧૭૭. ૧૬૮. ૧૩૯. ૧૮૦. ૧૮૧. ૧૮૨. ૧૮૩. WI પંકપ્રભાના નૈરયિક સ્થાન પંકપ્રભામાં છ મહાનરકાવાસ ધૂમપ્રભાના નૈરયિક સ્થાન તમ પ્રભાના નૈરયિક સ્થાન તમસ્તમા પૃથ્વીના નૈરયિક સ્થાન અપ્રતિષ્ઠાન નરકાવાસના આયામ-વિખંભ સાત પૃથ્વીઓનું બાહલ્ય-વિશાળતા પ્રમાણ સાત પૃથ્વી સ્થિત નરકાવાસોના સ્થાન નરકાવાસોની સંયુક્ત સંખ્યા પૃથ્વીઓમાં નરકાવાસ નરકાવાસોનું બાહુલ્ય (કદ) નરકાવાસોના આયામ-વિખંભાદિ નરકાવાસોની વિશાળતા નરકાવાસોના આકાર (સંસ્થાન) નરકાવાસોના વર્ણાદિ વિષય નરકાવાસ વજ્રમયત્ત્વ અને શાશ્વતત્ત્વ-અશાશ્વતત્ત્વ નરક અને નૈયિકોનું પરસ્પર અલ્પ-મહત્તરત્ત્વનું પ્રરૂપણ અધોલોકમાં બે શરીરવાળા ભવનવાસી દેવ ભવનવાસી દેવોના સ્થાન અસુરકુમા૨ોના સ્થાનનું પ્રરૂપણ અસુરકુમારોના સ્થાન અસુરકુમારોના ઇંદ્ર દાક્ષિણાત્ય અસુરકુમારોના સ્થાન દાક્ષિણાત્ય અસુરેન્દ્ર ચમર ચમરેન્દ્ર દ્વારા નાટ્યવિધિનું ઉપદર્શન ઉત્તર દિશાના અસુરકુમા૨ોના સ્થાન ઉત્તર દિશાના અસુરેન્દ્ર બલી અસુરકુમા૨ોના અધોગમન શક્તિનું પ્રરૂપણ અસુકુમારોની તિર્યક્ ગમન શક્તિનું પ્રરૂપણ અસુરકુમારોની ઊર્ધ્વમાં ગમન (કરવાની) શક્તિનું પ્રરૂપણ નાગકુમારોના સ્થાન નાગકુમારેન્દ્ર દાક્ષિણાત્ય નાગકુમારોના સ્થાન દાક્ષિણ્યાત્ય નાગકુમા૨ેન્દ્ર ધરણ ઉત્તર દિશાના નાગકુમારોના સ્થાન ઉત્તર દિશાના નાગકુમારેન્દ્રભૂતાનંદ સુપર્ણકુમારોના સ્થાન સુપર્ણકુમારોના ઈન્દ્ર 46 પૃષ્ઠાંક Fe ૬૯-૭૦ ૭૦ ૭૦-૭૧ ૭૧-૭૨ ૭૨ ૭૨-૭૩ ૭૩ ૭૩-૭૪ ૭૪-૭૭ ૭૮ ૭૮-૭૯ ૭૯ ૮૦-૮૧ ૮૧-૮૨ ૮૨ ૮૩-૮૪ ૮૪ ૮૫-૮૭ ૮૭-૮૮ ૮૮-૮૯ ૮૯ ૮૯-૯૦ ૯૦-૯૨ ૯૨ ૯૨ ૯૩ ૯૩ ૯૩-૯૪ ૯૪-૯૫ 5-2-2 3333 ૯૬ ૯૬ ૯૭ 62 ૯૭-૯૮ ૯૮ ૯૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૮૪, ૧૮૫. ૧૮. ૧૮૭. ૧૮૮. ૧૮૯-૧૯૧. ૧૯૨. ૧૯૩. ૧૯૪ ૧૯૫-૧૯૮. ૧૯૯. ૨CO. ૨૧. વિષય દાક્ષિણાત્ય સુપર્ણકુમારોના સ્થાન દાક્ષિણાત્ય સુપર્ણકુમારેન્દ્ર વેણુદેવ ઉત્તર દિશાના સુપર્ણકુમારોના સ્થાન ઉત્તર દિશાના સુપર્ણકુમારેન્દ્ર વેણુદાલી વિધુત્વમારાદિ સાતેયના સ્થાનાદિનું નિરૂપણ ભવનવાસી દેવોના ભવનોની સંખ્યા અને તેમનું પ્રમાણ દક્ષિણદિશા અને ઉત્તરદિશાના ભવનોની સંખ્યા રત્નમયત્વ ભવનાવાસોનું શાશ્વતત્ત્વ અને અશાશ્વતત્ત્વ ભવનવાસીઓના ભવનપતિ ઇદ્રોની અગ્રમહિષીઓ ભવનવાસી દેવોના વર્ણ ભવનવાસી દેવોના પરિધાનો (વસ્ત્રોનો) વર્ણ ભવનપતિઓના સામાનિક દેવો અને આત્મરક્ષક દેવોની સંખ્યા ભવનવાસી ઇદ્રોના લોકપાલ ભવનપતિ ઈન્દ્રોના લોકપાલોની અગ્રમહિષીઓ ચમરની સુધર્મા સભા ચમરેન્દ્રનો ચમરચંચા આવાસ બલિની સુધર્મા સભા તથા બલિચંચા રાજધાની પાંચ સભા સભાની સ્તંભ સંખ્યા સુધર્મા સભાની ઊંચાઈ ઉપપાત-વિરહકાલ ચમરચચાના પ્રત્યેક દ્વારની બહારભૌમ (નગર) ઉપકારિકાલયનના આયામ-વિખંભ ભવનવાસી દેવોના ચૈત્યવૃક્ષ ભવનપતિઓની પરિષદાઓ : ચમરની પરિષદો ત્રણ પ્રકારની ચમર પરિષદાઓમાં દેવોની સંખ્યા ત્રણ પ્રકારની ચમર પરિષદોમાં દેવીઓની સંખ્યા ચમરના ત્રણ પરિષદનું પ્રયોજન બલિની પરિષદો બલિની ત્રણ પ્રકારની પરિષદોમાં દેવ-દેવીઓની સંખ્યા નાગકુમારની પરિષદો બાકીના ભવનપતિઓની પરિષદો ભવનપતિ ઈન્દ્રોના સામાનિક, ત્રાયસ્ત્રિશક અને લોકપાલ દેવોની તથા એમની અઝમહિષીઓની પરિષદ ભવનપતિઓની સેનાઓ અને સેનાપતિ ભવનવાસી પદાતિસેનાપતિઓના સાત કચ્છોમાં દેવોની સંખ્યા ભવનવાસી ઈન્દ્રો અને તેમના લોકપાલોના ઉત્પાત પર્વત પૃષ્ઠક ૯૮-૯૯ ૯૯ ૯૯-૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦-૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૨-૧૦૩ ૧૦૩-૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦પ ૧૦પ-૧૦૭ ૧૦૭-૧૦૮ ૧૦૮-૧૦૯ ૧૦૯-૧૧૩ ૧૧૩-૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૨૦૨. ૨૦૩. ૨૦૪. ૨૦૫. ૨૦૬. ૨૦. ૨૦૮. ર૦૯. ૨૧૦. ૨૧૧. ૨૧૨. ૨૧૩. ૨૧૪. هی می دم هم ૨૧૫. ૨૧. ૨૧૭. ૨૧૮. ૨૧૯. રર૮. ૨૨૧. રરર. ૧૧૫ ૧૧પ-૧૧૬ ૧૧૬ ૧૧૬-૧૧૭ ૧૧૭ ૧૧૭-૧૧૮ ૧૧૮-૧૧૯ ૧૧૯ ૨૨૩-૨૨૬. ૨૨૩. ૨૨૮. ૧૧૯-૧૨૦ ૧૨૮-૧૨૧ ૧૨૨ ૧૨૨-૧૨૩ LLA 47 MILA Page #53 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૧૨૪-૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૫-૧૨૬ 2 ૧૨૬ ૧૨૬-૧૨૭ ૧૨૭ ૧૨૭ ૧૨૮ ૨૩૮. ૧૨૮ સૂકાંક વિષય ૨૯. બે ભવનવાસી દેવોની ભિન્નતાનું કારણ ૨૩૦. વાયુકુમારોના ચાર પ્રકાર છપ્પન દિશાકુમારિકાઓ : ૨૩૧. અધોલોકમાં રહેનારી આઠ દિશાકુમારીકાઓ ઊર્ધ્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારિકાઓ ૨૩૩. પૂર્વ દિશાવતીં રૂચક પર્વત પર રહેનારી આઠ દિશાકુમારિઓ ૨૩૪. દક્ષિણ-દિશાના રૂચક પર્વતવાસી રહેનારી આઠ દિશાકુમારિકાઓ ૨૩૫. પશ્ચિમ રૂચક પર્વતવાસી આઠ દિશાકુમારિકાઓ ૨૩. ઉત્તર રૂચક પર્વતવાસી આઠ દિશાકુમારિકાઓ ૨૩૭. વિદિશાઓના રૂચક પર્વતવાસી ચાર દિશાકુમારિકાઓ મધ્યમ રૂચક પર્વત પર રહેનારી ચાર દિશાકુમારિકાઓ * ૭: કાયોના સ્થાન ૨૩૯-૨૪૧. પૃથ્વીકાયિક જીવોના સ્થાન ૨૪૨-૨૪૪. અપકયિકોના સ્થાન તેજસ્કાયિકોના સ્થાન ૨૮૮-૨૫૦. વાયુકાયિકોના સ્થાન ૨૫૧-૨૫૩. વનસ્પતિકાયિકોના સ્થાન ૨૫૪. બેન્દ્રિય જીવોના સ્થાન ૨૫૫. ગેન્દ્રિય જીવોના સ્થાન ૨૫૬. ચતુરિન્દ્રિય જીવોના સ્થાન ૨ ૫૭. પંચેન્દ્રિય જીવોના સ્થાન ૨૫૮. પંચેન્દ્રિય તિર્યંચયોનિઓના સ્થાન તિર્યક્ર લોક (મધ્ય લોક) ભગવાન મહાવીરનું મિથિલામાં સમવસરણ ૨૬૦. તિર્યલોક-ક્ષેત્રલોકનાં ભેદ તિર્યલોક-ક્ષેત્રલોકનો આકાર તિર્યલોક-ક્ષેત્રલોકનો આયામ-મધ્યભાગ તિર્યલોક-ક્ષેત્રાનું પૂર્વનું પ્રરૂપણ ૨૬૪. દ્વીપ અને સમુદ્રોના સ્થાન, સંખ્યા, મહત્તા, સંસ્થાન અને આકાર ભાવપ્રત્યવતાર ૨ ૬૫. જંબૂદ્વીપ વર્ણનની સંગ્રહણી ગાથા ૨૪. ખંડગણિત અનુસાર જંબૂદ્વીપની ખંડસંખ્યાનું પ્રરૂપણ ૨૭. જંબૂદ્વીપ ક્ષેત્રફલ પ્રમાણનું પ્રરૂપણ જંબૂદ્વીપની કલાઓનું પરિમાણ ૨ ૯-૨૭૦. જંબુદ્વીપનું સ્થાન અને પ્રમાણાદિ ૨ ૨૧. જંબૂઢીપનું શાશ્વતત્વ અને અશાશ્વતત્વ ૨૭૨. જંબુદ્વીપની નિત્યતા ૧૨૮-૧૩૦ ૧૩૦-૧૩૧ ૧૩૧-૧૩૨ ૧૩૨-૧૩૩ ૧૩૩-૧૩૪ ૧૩૫ ૧૩૫-૧૩૬ ૧૩૬ ૧૩-૧૩૭ ૧૩૭ ૨૫૯. ૨.૬૧. ૨૨. ૨૬૩. ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૮-૧૩૯ ૧૩૯-૧૪) ૧૪૦-૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૩-૧૪૪ ૧૪૪ ૧૪૪ E T A L 48 SEM III Page #54 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૨૭૩. ૨૭૪. ૨૭૫. ૨૭૬. પૃષ્ઠક ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૫ ૨૭૮. ૨૭૯ ૨૮૦. ૨૮૧. ૨૮૨. ૨૮૩. ૨૮૪. ૨૮૫. ૨૮૬. ૧૪૫ ૧૪૬-૧૪૭ ૧૪૭-૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯-૧૫૦ ૧૫૦-૧૫૧ ૧૫૧ ૧૫૧-૧૫૨ ૧૫૨-૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૪-૧૫૫ ૧૫૫ ૧૫-૧૫૮ ૧૫૮-૧૫૯ ૧૫૯ ૨૮૭. વિષય જંબૂદ્વીપનું પૃથ્વી વગેરે પરિણામિત્વ જંબુદ્વીપમાં સર્વજીવોની (પહેલા અનંતવાર) એકેન્દ્રિય રૂપેથી ઉત્પન્ન થવું. જંબૂદ્વીપની જગતીનું પ્રમાણ જંબુદ્વીપની જગતીના ગવાક્ષનું પ્રમાણ (૧-૧) પદ્મવરવેદિકા અને વનખંડ વર્ણન જબૂદ્વીપની ગતી ગત (આવેલી) પર્મવરવેદિકાનું પ્રમાણ પદ્મવરવેદિકાનું વિસ્તૃત વર્ણન પદ્મવરવેદિકાના નામકરણનું કારણ પદ્મવરવેદિકાનું શાશ્વતત્વ અને અશાશ્વતત્વ વનખંડનું પ્રમાણ વનખંડનું વર્ણન વનખંડનો સમતલ ભૂમિ-ભાગ કૃષ્ણ-તૃણ મણિઓના ઈષ્ટતર કૃષ્ણવર્ણ નીલ-તૃણ-મણિઓનો ઈષ્ટતર નીલવર્ણ રક્ત-તૃણ-મણિઓનો ઈષ્ટતર રક્તવર્ણ પીળા-તૃણ-મણિઓનો ઈષ્ટતર પીળો રંગ શુકલ-તૃણ-મણિઓનો ઈષ્ટતર શુકલ વર્ણ તૃણ-મણિઓની ઈષ્ટતર ગંધ તૃણ -મણિઓની ઈષ્ટતર સ્પર્શ તૃણ-મણિઓનો ઈષ્ટતર શબ્દ વનખંડમાં મનોહર વાવ વગેરે ત્રિસોપાન પ્રતિરૂપકોનું વર્ણન ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ તોરણ તોરણોની ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય તોરણોની ઉપર ચામરયુક્ત ધ્વજાઓ તોરણોની ઉપર છત્રાદિ વાવ વગેરે પ્રદેશોમાં ઉત્પાત પર્વત વગેરે ઉત્પાત પર્વતો પર હંસાસન વગેરે વનખંડ પ્રદેશોમાં આલિગૃહ વગેરે આલિગૃહાદિમાં હંસાસન આદિ વનખંડ પ્રદેશોમાં જાતિ-મંડપ આદિ જાઈ-મંડપાદિમાં વિવિધ આકારના પૃથ્વીશિલાપટ્ટ વનખંડમાં વાણવ્યન્તરોનું વિચરણ (ભ્રમણ) પદ્વવેદિકાનાં અન્તર્ભાગમાં એક વિશાલ વનખંડ વનખંડમાં વાણવ્યત્તરોનું વિતરણ (વિચરણ) (૧-૨) જેબૂદ્વીપનું વિજયદ્વાર વર્ણન જંબૂદીપના ચાર દ્વારા વિજયદ્વારનું અવસ્થાન અને પ્રમાણ CLE 49 MA ૨૮૮. ૨૮૯. ૨૯૦. ૨૯૧. ૨૯૨. ૨૯૩. ૨૯૪. ૨૯૫. ૨૯૬. ૨૯૭. ૨૯૮. ૨૯૯. ૩૦. ૩૦૧. ૩૦૨. 3C,૩. ૩૦૪. ઉ૦૫. 30. ૧૫૯ ૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૧ ૧૬૧ ૧૬૧ ૧૬૧ ૧૬૨ ૧૬૨ ૧૬૨ ૧૬૨ ૧૬૩ ૩૦૭, ૩૮. ૧૬૩ For Pavale & Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૩૦૯. ૩૧૦. ૩૧૧. ૩૧૨. ૩૧૩. ૩૧૪. ૩૧૫. ૩૧૬. ૩૧૭. ૩૧૮. ૩૧૯. ૩૨૦. ૩૨ ૧. ૩૨ ૨. ૩૨૩. ૩૨૪. ૩૨૫. ૩૨૬. ૩૨૭. ૩૨૮. ૩૨૯. ૩૩૦. ૩૩૧. ૩૩૨. ૩૩૩. ૩૩૪. ૩૩૫. ૩૩૬. ૩૩૭. ૩૩૮. પૃષ્ણાંક ૧૬૩-૧૬૫ ૧૬૫-૧૬૬ ૧૬૬-૧૭ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૮ ૧૬૮-૧૭૧ ૧૭૧-૧૭૪ ૧૭૪-૧૭૫ ૧૭૫-૧૭૬ ૧૭૬ ૧૭-૧૭૭ ૧૭૭ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૭૮ વિષય વિજયદ્વારનું વર્ણન વિજયદ્વારની નિષાધિકાઓ (ચોકી)માં ચંદનકલશોની હારમાળાઓ વિજયદ્વારની નિષાધિકાઓ પર નાગદતોની પંક્તિઓ વિજયદ્વારની નિષાધિકાઓમાં સાલભંજિકાઓની પંક્તિઓ વિજયદ્વારની નિષીધિકાઓમાં જાલકટક (પડદા) વિજયદ્વારની નિષાધિકાઓમાં ઘંટોની પંક્તિઓ વિજયદ્વારની નિષાધિકાઓમાં વનમાલાની પંક્તિઓ વિજયદ્વારની નિષીધિકાઓમાં પ્રકંઠક (પીઠ) વિજયદ્વારની નિષાધિકાઓના તોરણ વિજયદ્વાર પર એક હજાર એંસી ધ્વજાઓ વિજયદ્વારની આગળ નવ ભૌમ વિજયદ્વારની ઉપરનો આકાર વિજયદ્વારના નામનું કારણ વિજયા રાજધાનીનું સ્થાન અને પ્રમાણ વિજયા રાજધાનીના પ્રકારનું પ્રમાણ કાંગરાના રંગ અને પ્રમાણ વિજયા રાજધાનીની પ્રત્યેક બાહામાં એકસો પચ્ચીસ દ્વાર પ્રકંઠકોનું પ્રમાણ પ્રાસાદાવાંસકોનું પ્રમાણ વિજયા રાજધાનીના દ્વારા આગળ સત્તર ભૌમ વિજયા રાજધાનીના ચાર દિશાઓમાં ચાર વનખંડ પ્રાસાદાવતંસકોનું પ્રમાણ ઉપકારિકાલયન (વિશ્રામ સ્થાન) નું પ્રમાણ મૂલ પ્રાસાદાવાંસકનું પ્રમાણ પ્રાસાદાવતંસકોનું પ્રમાણ વિજયદેવની સુધર્મા સભાનું વર્ણન સુધર્મા સભાની ત્રણ દિશાઓના ત્રણ દ્વાર મુખમંડપોનું પ્રમાણ પ્રેક્ષાઘર-મંડપોનું પ્રમાણ ચૈત્યસ્તૂપોનું પ્રમાણ ચાર જિનપ્રતિમાઓ ચૈત્ય વૃક્ષનું પ્રમાણ મહિન્દ્ર ધ્વજાઓનું પ્રમાણ નંદાપુષ્કરણિઓનું પ્રમાણ મનોગુલિકાઓની સંખ્યા ગોમાનસિકાઓની સંખ્યા માણવક ચૈત્ય સ્થંભ ગોલ ડબ્બાઓમાં જિનઅસ્થિઓ દેવશયાનું વર્ણન ૧૭૮ ૧૭૯ ૧૯-૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૧-૧૮૨ ૧૮૨-૧૮૩ ૧૮૩-૧૮૪ ૧૮૪ ૧૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૬ ૧૮૬-૧૮૭ ૧૮૭૧૮૮ ૧૮૮ ૧૮૮-૧૮૯ ૧૮૯ ૧૯૦ ૧૯૦-૧૯૧ ૧૯૧-૧૯૨ ૩૩૯. ૩૪૦. ૩૪૧. ૩૪૨. ૩૪૩. ૩૪૪. ૩૪૫. ૩૪૬. ૩૪૭. JIMMELA MA 50 MA MA Page #56 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૧૯૨ ૧૯૨ ૧૯૨-૧૯૩ ૧૯૩ ૧૯૩-૧૯૫ ૧૯૫-૧૯૬ ૧૯૬ ૧૯૬ ૧૯૬ ૩૬૪. સૂત્રાંક વિષય ૩૪૮. ક્ષુદ્ર (લઘુ) મહિન્દ્ર ધ્વજનું પ્રમાણ (માપ) ૩૪૯. વિજયદેવનો ચૌપાલ નામનો શસ્ત્રાગાર ૩૫૦. સિદ્ધાયતનનું પ્રમાણ ૩૫૧. એક વિશાળ દેવચ્છન્દક ઉપર. એકસો આઠ જિન પ્રતિમાઓનું વર્ણન ૩પ૩. એક વિશાલ ઉપપાનસભા ૩પ૪, ઇદનું પ્રમાણ ૩૫૫. એક મહાઅભિષેક સભા ૩૫૬. વિજયદેવનું અભિષેક પાત્ર ૩પ૭. એક મહાન અલંકાર સભા ૩પ૮. વિજયદેવનું અલંકાર પાત્ર ૩પ૯. એક મહાન વ્યવસાય સભા ૩૬૦. વિજયદેવનું એક શ્રેષ્ઠ પુસ્તક રત્ન ૩૬૧. એક વિશાલ બલિપીઠ અને એનું પ્રમાણ ૩૬૨. વિજયદેવનો ઉત્પાત (જન્મ) ૩૩. વિજયદેવનો ઈંદ્રાભિષેક વિજયદેવનું અલંકરણ ૩૬૫. વિજયદેવનું પુસ્તકરત્ન વાંચન 33. વિજયદેવકૃત જિન પ્રતિમા પૂજન ૩૬૭. સુધર્મા સભામાં વિજયદેવનું સપરિકર બેસવું ૩૬૮. વિજયદેવ અને સામાનિક દેવોની સ્થિતિ ૩૯. જંબૂદીપનું વૈજયન્તનામક દ્વાર ૩૭). જંબૂદ્વીપનું જયંતનામનું દ્વાર ૩૭૧. જંબૂઢીપનું અપરાજિત નામનું દ્વાર ૩૭૨. જંબૂદ્વીપનાં એક દ્વારથી બીજા દ્વારનું અંતર (૧-૩) સપ્તવર્ષ (ક્ષેત્ર) વર્ણન ૩૭૩. મનુષ્યોના ઉત્પતિ સ્થાન ૩૭૪-૩૭૫. જંબૂદ્વીપના સાત ક્ષેત્ર ૩૭. જંબૂદ્વીપના દસક્ષેત્ર ૩૭૩. જંબુદ્વીપનાં ક્ષેત્રોમાં આયામ-વિકુંભ અને પરિધિની અપેક્ષા તુલ્યત્વ- તુલના ૩૩૮. જંબૂદ્વીપમાં પંદર કર્મભૂમિઓ ૩૮૦-૩૮૩. જંબૂદ્વીપમાં ત્રીસ અકર્મભૂમિઓ ૩૮૪. છપ્પન અંતરદ્વીપ ૩૮૫. જંબૂદ્વીપમાં ભારતવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ ૩૮૬, જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ ૩૮૭-૩૮૮. ભરતવર્ષ નામનું કારણ ૩૮૯. ભરતવર્ષનું શાશ્વતપણું ૩૯૦. વૈતાઢ્ય પર્વતથી ભરતવર્ષના બે વિભાગ ૩૯૧. દક્ષિણાર્ધ ભરતવર્ષની અવસ્થિતિ અને એનું પ્રમાણ (માપ) ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૮ ૧૯૮-૨૦૦ ૨૦૦-૨૦૯ ૨૦૯-૨૧૦ ૨૧૦-૨૧૧ ૨૧૧-૨૧૭ ૨૧૮-૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૨૦ ૨૨૦ ૨૨૦ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૨ ૨૨૨ ૨૨૩-૨૨૪ ૨૨૪-૨૨૫ ૨૨૫-૨૨૬ ૨૨૬ ૨૨૬-૨૨૭ ૨૨૭ ૨૨૭ ૨૨૭-૨૨૮ (IIIIIIIIMary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૨૨૮ ૨૨૮ ૨૨૮ ૨૨૯ ૨૨૯ ૨૩૦ ૨૩૦ ૨૩૦ ૨૩૦-૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૨ % સૂત્રાંક વિષય ૩૯૨. દક્ષિણાર્ધ ભરતના ધનુપૃષ્ઠનો આયામ ૩૯૩. દક્ષિણાર્ધ-ભરતવર્ષનો આકારભાવ (સ્વરૂપ) ૩૯૪. દક્ષિણાર્ધ-ભરતવર્ષના મનુષ્યોનો આકારભાવ ૩૯૫. ઉત્તરાર્ધ-ભરતવર્ષની અવસ્થિતિ અને તેનું પ્રમાણ ૩૯૬. ઉત્તરાર્ધ-ભરતવર્ષના આકાર ભાવ (સ્વરૂપ) ૩૯૭. ઉત્તરાર્ધ-ભરતવર્ષના મનુષ્યોનો આકારભાવ (સ્વરૂપ) ૩૯૮. ઐરાવત વર્ષની અવસ્થિતિ અને પ્રમાણ ૩૯૯. ભરત અને ઐરાવતની જીવાનું પ્રમાણ ૪00. મહાવિદેહ વર્ષનું સ્થાન અને પ્રમાણ ૪૦૧. મહાવિદેહ વર્ષનો આકાર ભાવ (સ્વરૂપ) ૪૦૨. મહાવિદેહ વર્ષના મનુષ્યોનો આકારભાવ (સ્વરૂપ) ૪૦૩. મહાવિદેહ વર્ષના નામનો હેતુ (કારણ) ૪૦૪. મહાવિદેહ વર્ષની શાશ્વતતા ૪૦૫-૪૦૬. જંબૂદ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તી વિજય અને રાજધાનીઓ. જબૂદ્વીપના મહાવિદેહમાં બત્રીસ ચક્રવર્તી વિજય અને રાજધાનિઓ ૪૦૭. (૧) કચ્છ વિજયની અવસ્થિતિ તેમજ પ્રમાણ ૪૦૮. દક્ષિણાર્ધ કચ્છ વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૦૯. દક્ષિણાર્ધ કચ્છ વિજયનો આકારભાવ (સ્વરૂપ) ૪૧૦. દક્ષિણાર્ધ કચ્છ વિજયના મનુષ્યોનો આકારભાવ ૪૧૧. ઉત્તરાર્ધ કચ્છ વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૧૨-૪૧૩. કચ્છ વિજયના નામનું કારણ ૪૧૪. (૨) સુકચ્છ વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૧૫. (૩) મહાકચ્છ વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૧૬. (૪) કચ્છગાવતી વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૧૭. (૫) આવર્ત વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૧૮. (૬) મંગલાવર્ત વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૧૯. (૭) પુષ્કલાવર્ત વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૨૦. (૮) પુષ્કલાવતી વિજયની અવસ્થિતિ અને પ્રમાણ ૪૨૧. (૯-૧૬) વત્સાદિવિજય, વક્ષસ્કાર પર્વત, મહાનદીઓ અને રાજધાનીઓ ૪૨૨. (૧૭-૨૪) પદ્દમાદિવિજય, વક્ષસ્કાર પર્વત, મહાનદીઓ અને રાજધાનીઓ ૪૨૩. (૨૫-૩૨) વપ્રાદિવિજય, વક્ષસ્કાર પર્વત, મહાનદીઓ અને રાજધાનીઓ ૪૨૪. હૈમવતવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ ૪૨૫. હૈમવતવર્ષનો આકારભાવ (સ્વરૂપ) ૪૨૬. હૈમવતવર્ષના નામનું કારણ (હેતુ) ૪૨૭. હૈરણ્યવતવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ ૪૨૮. હૈરણ્યવત વર્ષનો આકારભાવ (સ્વરૂપ) ૪૨૯. હૈરણ્યવત વર્ષના નામનું કારણ (હેતુ) ૪૩૦. હરિવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ ૪૩૧. હરિવર્ષનો આકારભાવ (સ્વરૂપ) ૪૩૨. હરિવર્ષના નામનું કારણ (હેત). LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLM Mછે 52 MM MMMMMMMM ૨૩૨-૨૩૩ ૨૩૩ ૨૩૩-૨૩૪ ૨૩૪ ૨૩૪ ૨૩૪-૨૩૫ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૭ ૨૩૭ ૨૩૭-૨૩૮ ૨૩૯ ૨૩૯-૨૪૦ ૨૪૦-૨૪૧ ૨૪૧ ૨૪૧ ૨૪૧-૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૨-૨૪૩ ૨૪૩-૨૪૪ ૨૪૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૪૩૩. ૪૩૪. ૪૩૫. ૪૩. રમ્યવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ રમ્યવર્ષના નામનું કારણ (હેતુ) દેવકુરુની અવસ્થિતિ અને પ્રમાણ દેવકુરુનો આકારભાવ (સ્વરૂપ) દેવકુરુના નામનું કારણ (હેતુ) ૪૩૮-૪૩૯. દેવકુરુમાં કૂટશાલ્મલી પીઠના સ્થાનાદિ ઉત્તરકુરુની અવસ્થિતિ અને પ્રમાણ ઉત્તરકુરુના આકારભાવ (સ્વરૂપ) ૪૩૭. ૪૪૨-૪૪૩. ઉત્તરકુરુના નામનું કારણ (હેતુ) ૪૪૦. ૪૪૧. ૪૪૪. ૪૪૫. ૪૪૬. ૪૪૭. ૪૪૮. ૪૪૯. ૪૫૦. ૪૫૧. ૪૫૨. ૪૫૩. ૪૫૪-૪૫૫. ૪૫. ૪૫૭. ૪૫૮. ૪૫૯. ૪૦. ૪૧. ૪૬૨. ૪૬૩. ૨૪. ૪૫. ૪. ૪૬૭. ૪૮. ૪૬૯. ૪૭૦. ૪૭૧. ૪૭૨. ૪૭૫. વિષય ઉત્તરકુરુમાં જંબૂપીઠની અવસ્થિતિ અને પ્રમાણ જંબૂસુદર્શન વૃક્ષની અવસ્થિતિ અને પ્રમાણ જંબૂસુદર્શન વૃક્ષના બાર નામ જંબૂ-સુદર્શન વૃક્ષના નામનું કારણ (હેતુ) જંબૂ-સુદર્શન વૃક્ષની ચારેય વિદિશાઓમાં ચાર-ચાર નંદા પુષ્કરિણીઓ જંબૂ-સુદર્શન વૃક્ષના ચાર દિશા-વિદિશાઓના મધ્યભાગમાં આઠ ફૂટ અનાધૃતા રાજધાનીની અવસ્થિતિ અને પ્રમાણ ઉત્તરી શીતામુખવનની અવસ્થિતિ અને પ્રમાણ દક્ષિણી શીતામુખવનની અવસ્થિતિ અને પ્રમાણ જંબૂઠ્ઠીપના બધા પર્વતોની સંખ્યા છ વર્ષધર પર્વત (૧–૪) પર્વત વર્ણન ક્ષુદ્રહિમવંત વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ ક્ષુદ્ર હિમવંત વર્ષધર પર્વતના નામનું કારણ (હેતુ) મહાહિમવંત વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ મહાહિમવંત વર્ષધર પર્વતના નામનું કારણ નિષધ વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ નિષધ વર્ષધર પર્વતના નામનું કારણ નીલવંત વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ નીલવંત વર્ષધર પર્વતના નામનું કારણ નિષધ-નીલવંત વર્ષધર પર્વતોથી રત્નપ્રભા પૃથ્વીનું અંતર રુક્મી વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ રુક્મી વર્ષધર પર્વતના નામનું કારણ શિખરી વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ શિખરી વર્ષધર પર્વતના નામનું કારણ મંદર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ બહારના મંદર પર્વતોની ઊંચાઈનું પ્રરૂપણ મંદર ચૂલિકાનું પ્રમાણ મંદર પર્વતના ત્રણ કાંડ મંદર પર્વતના નામનું કારણ 53 પૃષ્ઠાંક ૨૪૪ ૨૪૪ ૨૪૪-૨૪૫ ૨૪૫ ૨૪૫ ૨૪૬ ૨૪૬-૨૪૭ ૨૪૭ ૨૪૭-૨૪૮ ૨૪૮-૨૪૯ ૨૪૯-૨૫૧ ૨૫૧ ૨૫૨ ૨૫૨-૨૫૩ ૨૫૩-૨૫૪ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮-૨૫૯ ૨૫૯-૨૬૦ ૨૬૦-૨૬૧ ૨૧ ૨૬૨-૨૬૩ ૨૩ ૨૬૩ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪-૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૫-૨૬ ૨૬ ૨૬૭ ૨૬૭-૨૬૮ ૨૬૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ Yis ૨૬૯ ૨૬૯ ૨૯ ૨૭૦ ૨૭૧ ૨૭૧-૨૭૨ ૨૭૨ ૨૭૩ ૨૭૩-૨૭૪ ૨૭૪ ૨૭૫ ૨૭પ ૨૭૫-૨૭૬ ૨૭૬-૨૭૭ ૨૭૭ ૫0૧. સૂકાંક વિષય ૪૭૬. મંદર પર્વતના સોલ નામ ૪૭૭-૪૭૮. મંદર પર્વતના મધ્યભાગની દિશા આદિનું અબાધા અંતર ૪૭૯-૪૮૭. મંદર પર્વતથી પર્વત દ્વીપ આદિનું અંતર ૪૮૮. મંદર પર્વત પર ચાર વન ૪૮૯, (૧) ભદ્રશાલ વનનું પ્રમાણ (માપ) ૪૯૦. ભદ્રશાલ વનમાં સિદ્ધાયતનનું પ્રમાણ ૨૯૧. ભદ્રશાલવનમાં સોલ નંદા પુષ્કરિણિઓ ૪૯૨. (૨) નન્દનવનનું પ્રમાણ ૪૯૩-૪૯૫, નન્દનવનના ચરમાન્તોનું અંતર ૪૯૬. (૩) સૌમનસ વનનું પ્રમાણ ૪૯૭-૪૯૮. (૪) પંડક વનનું પ્રમાણ ૪૯૯. પંડગવનમાં ચાર અભિષેક શિલાઓ પ00. (૧) પાંડુશિલાનું પ્રમાણ (૨) પાંડુકમ્બલશિલાનું પ્રમાણ પ૦૨. (૩) રક્તશિલાનું પ્રમાણ પ૦૩. (૪) રક્તકંબલશિલાનું પ્રમાણ ૫૦૪. જંબૂદ્વીપમાં ચિત્ર -વિચિત્ર કૂટ પર્વત પ૦૫. બે યમક પર્વત ૫૦૬. યમક પર્વત નામનું કારણ (હેતુ) પ૦૭. ચમક દેવોની યમિકા રાજધાનીઓ ૫૦૮. જબૂદ્વીપમાં બસો કાંચનગ પર્વત ૫૦૯. કાંચનગ પર્વતોની અવસ્થિતિ અને પ્રમાણ ૫૧૦. કાંચનગ પર્વતોના નામનું કારણ (હેતુ) ૫૧૧-૫૧૨. ચોત્રીસ દીર્ઘતાઠ્ય પર્વત ૫૧૩. દીર્ઘવતાઠ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ ૫૧૪. દીર્ઘવૈતાઢ઼ય પર્વતના શિખડતલની અવસ્થિતિ અને પ્રમાણ પ૧૫. દીર્ઘતાય પર્વતના શિખલતલનો આકારભાવ ૫૧૬. દીર્ઘવૈતાદ્ય પર્વત નામનું કારણ ૫૧૭. કચ્છ વિજયમાં દીર્ઘવૈતાદ્ય પર્વત ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વત ૫૧૮. (૧) શબ્દાપાતી વૃત્ત-વૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતના નામનું કારણ પ૨૦. (૨) વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ પર૧. (૩) ગંધાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ પ૨૨. (૪) માલ્યવન્ત પર્યાય વૃત્ત વૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ પર૩. જંબુદ્વીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓની અવસ્થિતિ અને આકારાદિનું પ્રરૂપણ પ૨૪. જમ્બુદ્વીપમાં વિદ્યાધરાદિ શ્રેણિઓની સંખ્યાનું પ્રરૂપણ પર ૫. જંબૂદ્વીપમાં ઋષભકૂટ પર્વત પ૨ ૬. ઋષભકૂટ પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ ૨૭૮ ૨૭૮-૨૭૯ * ૨૭૯ ૨૮૦-૨૮૪ ૨૮૪ ૨૮૪-૨૮૫ ૨૮૫-૨૮૬ ૨૮૬ ૨૮૬-૨૮૭ ૨૮૮ ૨૮૮ ૨૮૮ ૨૮૯ ૫૧૯. ૨૯૦ ૨૯૦-૨૯૧ ૨૯૧ ૨૯૨ ૨૯૨-૨૯૩ ૨૯૪-૨૯૬ ૨૯૬ ૨૯૬ ૨૯૬-૨૯૮ I 54 LLM For Pihalearersonal Use Only MLA Jain Education Intematonal Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮. ૫૩૯. % સૂત્રાંક વિષય પ૨૭. | ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભકૂટ પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ પ૨૮-૫૩૦. જંબુદ્વીપમાં વીસ વક્ષસ્કાર પર્વત ૫૩૧. નિષધ- નીલવંત પર્વતોની સમીપના વક્ષસ્કાર પર્વતોની ઊંચાઈ અને ઊંડાઈનું પ્રરૂપણ ૫૩૨. ચાર ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વત ૫૩૩. (૧) માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ પ૩૪. માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતના નામનું કારણ ૫૩૫. (૨) ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ ૫૩૬. ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતનું નામનું કારણ ૫૩૭. (૩) પદ્મકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ પકૂટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ (૪) નલિનકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ પ૪૦. નલિનકૂટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ ૫૪૧. (૫) એકશૈલ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ ૫૪૨. એકશૈલ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ ૫૪૩. (૬) સૌમનસ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ ૫૪૪. સૌમનસ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ પ૪પ. (૭) વિદ્યુભ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ ૫૪૬. વિધુત્રભ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ ૫૪૭. (૮) ગંધમાદન વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ ૫૪૮. ગંધમાદન વક્ષસ્કાર પર્વતના નામનું કારણ (૧-૫) કૂટ વર્ણન પ૪૯. જંબૂદ્વીપના સર્વ કૂટોની સંખ્યા વર્ષધર પર્વતોના છપ્પન ફૂટ પપ0. (૧) ક્ષુદ્ર હિમવન્ત વર્ષધર પર્વતના અગિયાર કૂટ પપ૧. સિદ્ધાયતન ફૂટની અવસ્થિતિ અને પ્રમાણ પપર. શુદ્રહિમવંત કૂટની અવસ્થિતિ અને પ્રમાણ ૫૫૩. હિમવંત કૂટના નામનું કારણ બે ફૂટ અધિક સમ અને તુલ્ય પપપ. શુદ્ર હિમવંતા રાજધાની પપ૬. ભરતકૂટ આદિ કૂટોના કથનનું નિર્દેશ પપ૭. (૨) મહાહિમવંત વર્ષધર પર્વત પર આઠ ફૂટ પપ૮. બે ફૂટ વિશેષ પણે સરખા પપ૯. (૩) નિષધ વર્ષધર પર્વત પર નવકૂટ પ૬૦. બન્ને કૂટ અધિક સમ અને તુલ્ય પ૬૧. (૪) નીલવંત વર્ષધર પર્વત પર નવકૂટ પ૨. બન્ને કૂટ અધિક સમ અને તુલ્ય પs૩. (૫) રુકમી વર્ષધર પર્વત પર આઠ કૂટ ૫૬૪. બન્ને કૂટ અધિક સમ અને તુલ્ય ૫૫. (ક) શિખરી વર્ષધર પર્વત પર અગિયાર કુટ MLA MA 55 % પૃષ્ઠક ૨૯૮ ૨૯૮-૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૧ ૩૦૧-૩૦૨ ૩૦૨ ૩૦૨ ૩૦૨ ૩૦૧-૩૦૩ ૩૦૩ ૩૦૩ ૩૦૩ ૩૦૪ ૩૦૪ ૩૦૪-૩૦૫ ૩૦૫ ૩૦૫-૩૦૬ ૩૦૬ ૩૦૭ ૩૦૮ ૩૦૯-૩૧૦ ૩૧૦ ૩૧૧ ૩૧૧ ૩૧૧ ૫૫૪. ૩૧૧ ૩૧૨ ૩૧૨ ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક 455. ૫૬૭-૫૬૯. ૫૭૦. ૫૭૧. ૫૭૨. ૫૭૩. ૫૭૪. ૫૭૫. ૫૭૬. ૧૭૭. ૫૭૮. ૫૭૯. ૫૮૦. ૧૮૧. ૫૮૨. ૫૮૩. ૫૮૪. ૫૮૫. ૫૮. ૫૮૭. ૫૮૮. ૫૮૯. ૫૯૦. ૫૯૧. ૫૯૨. ૫૯૩. ૫૯૪. ૧૯૫. ૫૯. ૧૯૭. ૫૯૮. ૧૯૯. વિષય બન્ને ફૂટ અધિક સમ અને તુલ્ય વર્ષધર પર્વતોના કૂટોથી સમભૂતલનું અંતર વક્ષસ્કાર ફૂટ છનું, સોળ સરલ વક્ષસ્કાર પર્વતો પર ચોસઠ ફૂટ (૧) ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત પર ચાર ફૂટ (૨) પદ્મકૂટ વક્ષસ્કાર પર્વત પર ચાર ફૂટ (૩) નલિનકૂટ વક્ષસ્કાર પર્વત પર ચાર ફૂટ (૪-૧૬) એકશૈલ વગેરે વક્ષસ્કાર પર્વતો પર ચાર ફૂટ ગજદન્તાકાર ચાર વક્ષસ્કાર પર્વતો પર બત્રીસ ફૂટ (૧) ગન્ધમાદન વક્ષસ્કાર પર્વત પર સાકૂટ ગંધમાદનના સિદ્ધાયતનકૂટ આદિની અવસ્થિતિ અને પ્રમાણ (૨) માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત પર નવટ માલ્યવંતના સિદ્ધાયતન ફૂટની અવસ્થિતિ અને પ્રમાણ સાગરકૂટની અવસ્થિતિ અને પ્રમાણ હરિસ્સહ ફૂટની અવસ્થિતિ અને પ્રમાણ હરિસ્સહ ફૂટના નામનો હેતુ હરિહરિસ્સહ કૂટો અને બલકૂટની ઊંચાઈ આદિનું પ્રરૂપણ વક્ષસ્કાર પર્વતના ફૂટોની ઊંચાઈ અને લંબાઈ-પહોળાઈ પ્રરૂપણ (૩) સૌમનસ વાસ્કાર પર્વત પર સાત ફૂટ (૪) વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત પર નવકૂટ ચોત્રીસ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો પર ત્રણસો છ ફૂટ ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વતો પર નવકૂટ ભરતક્ષેત્રમાં સિહાયતન ફૂટની અવસ્થિતિ અને પ્રમાણ સિદ્ધાયતનનું પ્રમાણ દક્ષિણાર્ધ ભરતકૂટની અવસ્થિતિ અને પ્રમાણ દક્ષિણાર્ય ભરતટના નામનું કારણ દક્ષિણાર્ધ ભરતા રાજધાનીની અવસ્થિતિ અને પ્રમાણ શેષ બધા કૂટોનું સંક્ષિપ્ત વર્ણન અરવત ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર નવકૂટ મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ વિજયોમાં બત્રીસ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો પર બસો અયાસી ફૂટ પ્રત્યેક વિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર નવ-નવ ફૂટ નંદનવનમાં નવકૂટો બલફૂટ સિવાય નંદન કૂટોની ઊંચાઈ અને લંબાઈ-પહોળાઈનું પ્રરૂપણ ભદ્રશાલવનમાં આઠ દિશાહસ્તિ ફૂટ ચાર સૂચકવર પર્વતો પર બત્રીસ ફૂટ (૧–૬) ગુફા વર્ણન દીર્ઘ વૈતાપની ગુફાઓ અને ગુઠાપતિ દેવોની સંખ્યા બન્ને ગુફાઓના સ્થાન અને પ્રમાણ 56 પૃષ્ઠાંક ૩૧૪ ૩૧૪-૩૧૫ ૩૧૫ ૩૧૫ ૩૧૬ ૩૧૬ ૩૧૬ ૩૧૬-૩૧૭ ૩૧૭ ૩૧૮ ૩૧૮ ૩૧૯ ૩૧૯ ૩૧૯ ૩૨૦ ૩૨૦ ૩૨૦-૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩૨૨-૩૨૩ ૩૨૪ ૩૨૪-૩૨૫ ૩૨૫ ૩૨૫-૩૨૬ ૩૨૬ ૩૨૬-૩૨૭ ૩૨૭-૩૨૯ ૩૨૯ ૩૩૦-૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક 00. ૦૧. પૃષ્ણાંક ૩૩૪ ૩૩૪-૩૩૫ ૬૦. ૬૦૩. ૬૦૪. ૬૦૫. ૬૦૬. વિષય શીતા-શીતોદા મહાનદીઓની ઉત્તર-દક્ષિણ દિશામાં આવેલ પર્વત, ગુફા અને દેવ. ભરત અને ઐરાવતના દીર્ઘ વૈતાઢ઼ય પર્વતોની બન્ને ગુફાઓની સમાનતા (૧૦) કુંડ-વર્ણન ચૌદ- પ્રપાત કુંડ (૧) ગંગા પ્રપાત કુંડનું પ્રમાણાદિ ગંગા પ્રપાત કુંડના ત્રિસોપાન પ્રતિરૂપક ત્રિસોપાન પ્રતિરૂપકોના તોરણ (૨) સિધુપ્રપાત કુંડના પ્રમાણાદિ (૩) રક્ત પ્રપાત કુંડના પ્રમાણાદિ (૪) રક્તવતી પ્રપાત કંડના પ્રમાણાદિ (૫) રોહિતા પ્રપાત કુંડના પ્રમાણાદિ (૬) રોહિતાંશા પ્રપાત કુંડના પ્રમાણાદિ (૭) સુવર્ણકૂલા કુંડના પ્રમાણાદિ (૮) સપ્ટકૂલા પ્રપાત કુંડના પ્રમાણાદિ (૯) હરિકાંત પ્રપાત કુંડના પ્રમાણાદિ (૧૦) હરિસલિલા પ્રપાત કુંડના પ્રમાણાદિ (૧૧) નરકાંતા પ્રપાત કુંડના પ્રમાણાદિ (૧૨) નારીકાંતા પ્રપાત કુંડના પ્રમાણાદિ (૧૩) સીતા પ્રપાત કુંડના પ્રમાણાદિ (૧૪) સીતાદા પ્રપાત કુંડના પ્રમાણાદિ વિજયોમાં છિયોત્તર કુંડોનું વર્ણન (૧-૧૬) વિજયોમાં સિન્થકંડના સ્થાન પ્રમાણાદિ (૧૭-૩૨) ગંગા કુંડના સ્થાન પ્રમાણાદિ (૩૩-૪૮) રક્તા કુંડના સ્થાન પ્રમાણાદિ (૪૯-૬૪) રક્તાવતી કુંડના સ્થાન પ્રમાણાદિ (૬૫) પ્રાણાવતી કુંડના સ્થાન પ્રમાણાદિ (૬) દ્રાવતી કુંડના સ્થાન પ્રમાણાદિ (૬૭) પંકાવતી કુંડના સ્થાન પ્રમાણાદિ (૬૮) તખુજલકુંડના સ્થાન પ્રમાણાદિ (૬૯) મત્ત જલકુંડના સ્થાન પ્રમાણાદિ (૭૦) ઉન્મત્ત જલાકુંડના સ્થાન પ્રમાણાદિ (૭૧) લોરોદકુંડના સ્થાન પ્રમાણાદિ (૭૨) શીતશ્રોતાકુંડના સ્થાન પ્રમાણાદિ (૭૩) અંતવાહિની કુંડના સ્થાન પ્રમાણાદિ (૭૪) ઉર્મિમાલિની કુંડના સ્થાન પ્રમાણાદિ (૭૫) ફેનમાલિની કુંડના સ્થાન પ્રમાણાદિ (૭૬) ગંભીર માલિની કુંડના સ્થાન પ્રમાણાદિ ૩૩૫-૩૩૬ ૩૩૬ ૩૩૬-૩૩૭ ૩૩૭ ૩૩૭ ૩૩૭ ૩૩૭ ૩૩૭ ૩૩૮ ૩૩૮ ૩૩૮ ૩૩૮ ૩૩૮ ૩૩૮ ૩૩૮ ૩૩૮ ૬૦૭. ૦૮. ૬૯. ૬૧૦. ૬૧૧. ૬૧૨. ૬૧૩. ૩૩૮-૩૩૯ ૩૩૯ ૩૩૯ ૩૩૯ ૩૩૯ ૩૪૦ ૩૪૦ ૩૪૦ ३४० ૩૪૦ ૩૪૦ ૩૪૦ ३४० ૩૪૦ ૩૪૦ ૩૪૦ LLLLLLLA AL 57 LA LLLL Page #63 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠોક સૂઢાંક વિષય (૧-૮) દ્રહ વર્ણન ૧૪. જેબૂદ્વીપના ભરતાદિ ક્ષેત્રોમાં ગંગા પ્રપાતાદિ પ્રપાતદ્રહ ૬૧૫. જેબૂદ્વીપમાં સોલ મહાદ્રહ ૬૧૬. જંબૂદ્વીપમાં છ મહાદ્રહ અને દ્રહદેવીઓ ૬૧૭. જંબદ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણ અને ઉત્તરમાં ત્રણ-ત્રણ મહાદ્રહ અને દ્રહદેવિયાં ૬૧૮. બે-બે દ્રહોનું સમપ્રમાણ અને દ્રદેવીઓ ૬૧૯. (૧) પદ્મદ્રહની અવસ્થિતિ અને પ્રમાણ ૬૨૦. પદ્મદ્રહના પમોનું વર્ણન s૨૧. પદ્મ-પરિવાર ૬૨૨. પદ્ધહના નામનું કારણ ૬૨૩. (૨) મહાપદ્મદ્રહની અવસ્થિતિ અને પ્રમાણ ૬૨૪. મહાપમદ્રહના નામનું કારણ ૬૨૫. (૩) તિબિંછિદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ ફ૨૬. તિથિંછિદ્રહના નામનું કારણ ૬૨૭-૨૮, (૪) કેસરીદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ ૬૨૯-૩૦. (૫) મહાપુંડરીકદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ ૬૩૧-૩૨, (૬) પુંડરીકદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ ૬૩૩. દેવકુરુ અને ઉત્તરકુરુમાં દસ મહાદ્રહ ૬૩૪. (૭-૧૧) દેવકુરુમાં નિષધાદિ પાંચ દ્રહોના સ્થાન પ્રમાણાદિ ૬૩૫. (૧૨-૧૬) ઉત્તરકુરુમાં નીલવંતાદિ પાંચ દ્રહોના સ્થાન પ્રમાણાદિ ૩૬. ઉત્તરકુરુમાં નીલવંતદ્રહના સ્થાન પ્રમાણાદિ ૬૩૩. નીલવન્તદ્રહનો પર્મ-પરિવાર ૬૩૮. નીલવત્તદ્રહના નામનું કારણ ૬૩૯. ઉત્તરકુરુદ્રહના સ્થાન પ્રમાણાદિ (૧-૯) મહાનદી વર્ણન ૬૪૦. જંબૂદ્વીપની નેવું મહાનદીઓ ૬૪૧. જંબૂદ્વીપના મંદર પર્વતથી દક્ષિણ અને ઉત્તરમાં (કલ) બાર મહાનદી ૬૪૨-૪૪૪. વર્ષધર પર્વતોથી પ્રવાહિત થનારી ચૌદ મહાનદીઓ ચૌદ મહાનદીઓના નદી પરિવાર ૬૪૫. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ચાર મહાનદીઓ ૬૪૬. હૈમવત અને હૈરણ્યવત વર્ષમાં ચાર મહાનદીઓ ૬૪૭. હરિવર્ષ અને રમ્યફ વર્ષમાં ચાર મહાનદીઓ ૬૪૮. મહાવિદેહ વર્ષમાં બે મહાનદીઓ ૪૯. મહાવિદેહ વર્ષમાં બાર અંતર નદીઓ ચૌદ મહાનદીઓના પ્રપાતાદિનો વર્ણન ૫૦-૬૫૧, (૧) ગંગા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૫૨-૫૫. (૨) સિંધુ મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૫-૬૫૯. (૩-૪) રક્તા અને રક્તાવતી નદીના પ્રપાતાદિનું પ્રમાણ M. 58 LA LILL ૩૪૦-૩૪૧ ૩૪૧ ૩૪૧-૩૪૨ ૩૪૨ ૩૪૨-૩૪૩ ३४३ ૩૪૩-૩૪૪ ૩૪૪-૩૪૫ ૩૪૬ ૩૪૬ ૩૪-૩૪૭ ૩૪૭ उ४७ ૩૪૮ ૩૪૮ ૩૪૮ उ४८ ३४८ ૩૪૯ ૩૪૯-૩૫૦ ૩પ૦-૩પર ૩૫૨ ઉપર ૩૫૩ ૩૫૩ ૩૫૩-૩૫૪ ૩૫૪ ૩૫૪-૩૫૫ ૩૫૫ ૩૫૫-૩૫૬ ૩૫૬ ૩૫૬ ૩૫૭ ૩૫૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૩૫૮-૩૫૯ ૩પ૯ ૩૬૦ ૩૬૦ ૩૬૦ ૩૬૦-૩૬૧ ૩૬૧ ૩૬૧-૩૬૨ ૩૬૨ ૩૬૨ ૩૬૨-૩૬૩ ૩૬૩ ૩૩-૩૬૪ ૩૬૪ ૩૬૪ ૩૬૪ ૩૬૫ ૩૬૫ સૂત્રાંક વિષય ૬૬૦-૬૧. (૫) રોહિતા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૬૨-૬૬૪. (૬) રોહિતાશા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૬૫. (૭) સુર્વણલા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૪૪-૬૬૭. (૮) ૩યકૂલા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૬૮-૬૬૯. (૯) હરિસલિલા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૭૦-૭૧. (૧૦) હરિકાંતા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૭૨. (૧૧) નરકાંતા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૭૩-૭૪. (૧૨) નારીકાંતા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૭૫. (૧૩) શીતા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૭૬-૭૭. (૧૪) શીતોદા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ ૬૭૮-૭૯. સીતા-શીતોદા નદીઓની પ્રવાહ દિશાનું પ્રરૂપણ ૮૦. લવણ સમુદ્રમાં મળનારી મહાનદીઓની સંખ્યા ૬૮૧. ચૌદ મહાનદીઓનું લવણ સમુદ્રમાં મળવું ૬૮૨. ગંગા અને સિંધુ નદીમાં દસ નદીઓનું મળવું ૬૮૩. રક્તા અને રક્તવતી નદીમાં દસ નદીઓનું મળવું ચૌદ મહાનદીઓના લવણ સમુદ્રમાં મળવાનું વર્ણન ૬૮૪. (૧) ગંગા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૮૫. (૨) સિંધુ મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું (૩) રક્તા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું (૪) રક્તવતી મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૮. (૫) રોહિતા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૮૭. (૬) રોહિતાંશા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું (૭) સુવર્ણકૂલા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું (૮) રૂખકૂલા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૮૮. (૯) હરિસલિલા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૮૯. (૧૦) હરિકાન્તા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું (૧૧) નરકાન્તા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૯૧. (૧૨) નારીકાન્તા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૯૨. (૧૩) શીતા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું ૬૯૩. (૧૪) શીતોદા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું (૧-૧૦) તીર્થ-વર્ણન ૬૯૪. જંબૂદ્વીપમાં એક સો બે તીર્થ ૬૯૫. જંબુદ્વીપમાં નવ યોજનના મત્સ્યોનો પ્રવેશ (૧-૧૧) ચદ દ્વીપોનું વર્ણન ૬૯૬. (૧) ગંગા દ્વીપની અવસ્થિતિ અને પ્રમાણ ૯૭. ગંગા દેવીના ભવનના પ્રમાણાદિ s૯૮. ગંગાદ્વીપ નામનું કારણ ૬૯૯, (૨) સિન્ધદ્વીપના પ્રમાણાદિ A MA 59 MA છે ૩૫ ૩૬૫ ૩૬૫-૩૬૬. ૩૬૬ ૩૬૬ ૩૬૬ ૩૬૬ ૩૬૬ ૯૦. ૩૬૭ ૩૬૭-૩૬૮ ૩૬૮-૩૬૯ ૩૯ ૩૯ ૩૬૯ ૩૭૦ ૩૭૦ Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૭૦. ૭૦૧. ૭૦૨. ૭૦૩. ૭૦૪. ૭૦૫. ૭૦૬. પૃષ્ઠક ૩૭૦ ૩૭૦ ૩૭૦ ૩૭૧ ૩૭૧ ૩૭૧ ૩૭૧ ૩૭૨ ૩૭૨ ૭૦૭. ૩૭૨ વિષય (૩-૪) રક્તદ્વીપ અને રક્તાવલીદ્વીપનું પ્રમાણાદિ (૫) રોહિતાદ્વીપનું પ્રમાણાદિ રોહિતાદેવીના ભવનના પ્રમાણાદિ (૬) રોહિતાશાદ્વીપના પ્રમાણાદિ (૭-૮) સુવર્ણકૂલાદ્વીપ અને ૨ષ્યકૂલાદ્વીપના પ્રમાણાદિ (૯) હરિદ્વીપના પ્રમાણાદિ (૧૦) હરિકાન્તાદ્વીપના પ્રમાણાદિ (૧૧-૧૨) નરકાન્તાદ્વીપ અને નારીકાન્તાદ્વીપના પ્રમાણાદિ (૧૩) શીતાદ્વીપના પ્રમાણાદિ (૧૪) શીતોદદ્વીપના પ્રમાણાદિ (૧-૧૨) અંતરદ્વીપ વર્ણન એકોરુકદ્વીપના સ્થાન પ્રમાણાદિ પદ્મવરવેદિકા અને વનખંડનું પ્રમાણ એકોરુકદ્વીપનું સ્વરૂપ એકોરુકદ્વીપમાં દસ પ્રકારના દ્વમગણ (વૃક્ષગણ ) આભાષિકાદિ દ્વીપોનું વર્ણન હયકર્ણાદિક દ્વીપ ચતુષ્ક આદર્શમુખાદિક દ્વીપ ચતુષ્ક અશ્વમુખાદિક દ્વીપ ચતુષ્ક અશ્વકર્ણાદિકદ્વીપ ચતુષ્ક ઉલ્કામુખાદિક દ્વીપ ચતુષ્ક ઘણદેતાદિક દીપ ચતુષ્ક ઔત્તરેય એકોરકાદિ દ્વીપોના સ્થાન પ્રમાણાદિ ૭૦૮. ૭૦૯. ૭૧૦. ૭૧૧. ૭૧૨. ૭૧૩. ૩૭૨ ૩૭૨-૩૭૩ ૩૭૩-૩૭૪ ૩૭૪-૩૮૦ ૩૮૦-૩૮૧ ૩૮૧-૩૮૨ ૩૮૨ ૩૮૨ ૩૮૨ ૩૮૨ ૩૮૨-૩૮૩ ૩૮૩ ૭૧૪, ૭૧૫-૭૧૭. ૭૧૮. ૭૧૯. ૭૨૦. ૭૨૧. ૭૨૨. ૭૨૩. ૭૨૪. ૭૨૫. ૭૨૬. ૭૨૭. ૭૨૮. ૭૨૯. ૭૩૦. લવણ સમુદ્ર વન લવણ સમુદ્રના આકાર, વિષકુંભ અને પરિધિના પ્રમાણ લવણ સમુદ્રની પદ્મવરવેદિકા તથા વનખંડનું પ્રમાણ લવણ સમુદ્રની ઉદકમાલાનું પ્રમાણ લવણ સમુદ્રની ઉધાદિનું પ્રમાણ લવણ સમુદ્રમાં ગહેરાઇની વૃદ્ધિ લવણ સમુદ્રના ઉત્સા પરિવૃદ્ધિ લવણ સમુદ્રની વૃદ્ધિ અને હાનિનું કારણ તીસ મુહૂર્તમાં લવણ સમુદ્ર વધે અને ઘટે છે. લવણ શિખાનો ચક્રવાલ વિખંભા લવણ સમુદ્રના વેલંધર નાગરાજોની સંખ્યા સામાન્યત: વેલંધર નાગરાજોના આવાસ પર્વતોનું પ્રરૂપણ ચાર વેલંધર નાગરાજોનું વર્ણન (૧) ગોસ્વપ આવાસ પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ ગોસ્તૂપ આવાસ પર્વતના નામનું કારણ LLLLL LLM 6o A LIM ૩૮૪ ૩૮૫ ૩૮૫ ૩૮૫ ૩૮૫-૩૮૬ ૩૮૬ ૩૮૬-૩૮૯ ૩૮૯ ૩૯૦ ૩૯૦ ૩૯૦ ૩૯૧ ૩૯૧-૩૯૨ ૩૯૨ For Pavate & Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂસાંક વિષય ૭૩૧. ગોસ્તૂપા રાજધાની ૭૩૨. (૨) દકભાસ આવાસ પર્વતની વિદ્યમાનતા અને પ્રમાણ ૭૩૩. દકભાસ આવાસ પર્વતના નામનું કારણ ૭૩૪. શિવિકા રાજધાની ૭૩પ. (૩) શંખ આવાસ પર્વતની વિદ્યમાનતા અને પ્રમાણ ૭૩૬. શંખા રાજધાની ૭૩૭. (૪) દુકસીમ આવાસ પર્વતની વિદ્યમાનતા અને પ્રમાણ ૭૩૮. દકસીમ આવાસ પર્વતના નામનું કારણ ૭૩૯. મન : શિલા રાજધાની ૭૪૦. વેલંધર અનુલંધરોના પર્વત રત્નમય ૭૪૧. ચાર અનુલંધર નાગરાજ ચતુષ્કનું વર્ણન ૭૪૨. સામાન્યત : અનુવલંધર નાગરાજોના આવાસ પર્વતોનું પ્રરૂપણ ૭૪૩-૭૪૪. જંબૂદ્વીપના ચરમાન્તથી ગોસ્તૃપાદિ પર્વતોના ચરમાન્તોનું અંતર ૭૪૫-૭૪૭. મંદર પર્વતના ચરમાન્તથી ગોસ્તૂપાદિ ચરમાન્તોનું અંતર ૭૪૮. મંદર પર્વતના મધ્યભાગથી ગોસ્તૂપાદિના અરમાન્તોનું અંતર ૭૪૯. ગોસ્તૃપાદિ ચરમાન્તોથી વલયોમુખાદિ મહાપાતાળ કલશોના ચરમાન્તોનું અંતર ૭૫૦. ગોસ્તૃપાદિ ચરમાન્તોથી વલયોમુખાદિ મહાપાતાળ કલશોના મધ્યભાગોનું અંતર ૭૫૧. ગોસ્તૂપના ચરમાત્તથી વલયામુખ મહાપાતળ કલશના મધ્યભાગનું અંતર ૭૫૨. મહાપાતાળ કલશોનું રત્નપ્રભા પૃથ્વીથી અંતરનું પ્રરૂપણ ૭પ૩. લવણ સમુદ્રના જલથી જંબુદ્વીપનું જલમગ્ન થવાનું કારણ ૭૫૪. લવણ સમુદ્રનામાં દ્રવ્યોનું સ્વરૂપ ૭૫૫. જંબૂદ્વીપના પ્રદેશોના લવણ સમુદ્ર સાથે સ્પર્શ ૭૫૬. લવણ સમુદ્રના પ્રદેશોનો જંબૂદ્વીપ (સાથે) સ્પર્શ ૭પ૭. જંબૂદ્વીપના જીવોની લવણ સમુદ્રમાં ઉત્પત્તિ ૭૫૮. લવણ સમુદ્રના જીવોની જંબુદ્વીપમાં ઉત્પત્તિ ૭૫૯-૭૬૦. લવણ સમુદ્રના ચાર દ્વાર ૭૬૧. લવણ સમુદ્રના એકદ્વારથી બીજાદ્વારનું અંતર ૭૬૨. લવણ સમુદ્રના નામનું કારણ ૭૬૩. લવણ સમુદ્રના પૂર્વ-પશ્ચિમ ચરમાન્તોનું અંતર ૭૪. લવણ સમુદ્રના ગોતીર્થનું અને ગોતીર્થ-વિરહિત ક્ષેત્રનું પ્રમાણ (માપ) ૭૬૫. ગૌતમ દ્વીપનું વર્ણન ૭૬૬. ગૌતમ દ્વીપના નામનું કારણ ૭૭. સુસ્થિતા રાજધાની ૭૬૮-૭૬૯. મંદર અને ગૌતમદ્વીપના ચરમાન્તોનું અંતર, ૭૭૦. લવણાદિ સમુદ્રોના જલનું સ્વરૂપ ૭૭૧. લવણાદિ સમુદ્રોમાં મત્સાદિનું અસ્તિત્વ અને બાહ્યસમુદ્રોમાં અભાવ ૭૭૨. લવણાદિ સમુદ્રોમાં વૃષ્ટિ અને બાહ્યસમુદ્રોમાં અનાવૃષ્ટિ ૭૭૩. દેવોમાં લવણસમુદ્રની પરિક્રમા કરવાના સામર્થ્યનું પ્રરૂપણ AllMMA WHIA 61 MA % પૃષ્ઠક ૩૯૨-૩૯૩ ૩૯૩ ૩૯૩ ૩૯૩ ૩૯૩-૩૯૪ ૩૯૪ ૩૯૪ ૩૯૪-૩૯૫ ૩૯૫ ૩૯૫ ૩૯૫-૩૯૬ ૩૯૬ ૩૯૬-૩૯૭ ૩૯૭-૩૯૮ ૩૯૮ ૩૯૮ ૩૯૮ ૩૯૯ ૩૯૯ ૩૯૯-૪૦૧ ૪૦૨ ૪૦૨ ૪૦૨ ૪૦૨ ૪૦૩ ૪૦૩ ૪૦૪ ૪૦૪ ૪૦૪ ૪૦૪-૪૦૫ ૪૦૫-૪૦૬ ૪૦૬ ૪૦૬ ૪૦૭ ૪૦૭-૪૦૮ ૪૦૮ ૪૦૮-૪૦૯ ૪૦૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ N સૂટ્યાંક વિષય પૃષ્ઠોક ઘાતકી ખેડદ્વીપ ૪૦૯ ૪૦૯ ૪૧૦ ૪૧૦ ૪૧૦ ૪૧૦ ૪૧૦-૪૧૧ ૪૧૧ ૪૧૧ ૪૧૨-૪૧૩ ૪૧૩ ૪૧૩ ૪૧૪ ૪૧૪ ૭૭૪. ધાતકી ખંડદ્વીપનો આકાર ૭૭૫. ધાતકી ખંડદ્વીપની પહોળાઈ અને પરિધિ ૭૭૬, ધાતકી ખંડદ્વીપની પદ્મવરવેદિકા ૭૭૭. ધાતકી ખંડદ્વીપમાં ક્ષેત્રાદિની સંખ્યાનું પ્રમાણ ૭૭૮. ધાતકી ખંડદ્વીપમાં વર્ષ ૭૭૯. ધાતકી ખંડદ્વીપમાં કર્મભૂમિ ૭૮૦. ધાતકી ખંડદ્વીપમાં અકર્મભૂમિઓ ૭૮૧. ધાતકી ખંડદ્વીપમાં ધાતકી વૃક્ષનું માપ ૭૮૨-૭૮૩. ધાતકી ખંડદ્વીપમાં વર્ષધર પર્વત ૭૮૪-૭૮૫. ધાતકી ખંડદ્વીપમાં વક્ષસ્કાર પર્વત ૭૮-૭૯૧. ધાતકી ખંડદ્વીપમાં મંદર પર્વત ૭૯૨. ધાતકી ખંડના મન્દર પર્વત પર આવેલ) વન ૭૯૩, ધાતકી ખંડના મન્દર પર્વત પર આવેલ) અભિષેક શિલાઓ ૭૯૪. ધાતકી ખંડદ્વીપમાં ઈષકાર પર્વત ધાતકીખંડદ્વીપમાં ચક્રવર્તી વિજય અને રાજધાનીઓ ધાતકી ખંડદ્વીપમાં ચક્રવર્તી વિજય ઘાતકીખંડના પૂર્વમહાવિદેહમાં ચક્રવર્તી વિજય ૭૯૭. ધાતકી ખંડદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં ચક્રવર્તી વિજય ૭૯૮. ધાતકી ખંડના પૂર્વ મહાવિદેહમાં ચક્રવર્તી વિજયોની રાજધાનીઓ ૭૯૯. ધાતકી ખંડદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ચક્રવર્તી વિજયોની રાજધાનીઓ ૮OO. પૂર્વાર્ધ ધાતકી ખંડદ્વીપમાં ચૌદ મહાનદીઓ ૮૦૧. પશ્ચિમાઈ ધાતકી ખંડદ્વીપમાં ચૌદ મહાનદીઓ ૮૦૨ . ધાતકી ખંડદ્વીપમાં અંતર નદીઓ. ૮૦૩. ધાતકી ખંડદ્વીપમાં બસો ચાર તીર્થ ૮૦૪. ધાતકી ખંડદ્વીપમાં દ્રવ્યોનું સ્વરૂપ ૮૦૫. લવણસમુદ્ર અને ધાતકી ખંડદ્વીપના પ્રદેશોનું સ્પર્શ ૮૦૬. ધાતકીખંડ અને કાલોદ સમુદ્રના પ્રદેશોનો સ્પર્શ ૮૦૭. લવણસમુદ્ર અને ધાતકી ખંડદ્વીપના જીવોની ઉત્પત્તિનું પ્રરૂપણ ૮૦૮. ધાતકી ખંડદીપ તથા કાલોદ સમુદ્રના જીવોની ઉત્પત્તિનું પ્રરૂપણ ૮૦૯. ધાતકી ખંડદ્વીપના ચાર દ્વારા ૮૧૦. ધાતકી ખંડદ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું અંતર ૮૧૧. જંબુદ્વીપની વેદિકાના અંતથી ધાતકી ખંડદ્વીપના અંતનું અંતર ૮૧૨. ધાતકી ખંડદ્વીપના નામનું કારણ ૮૧૩. દેવોમાં ધાતકી ખંડદ્વીપની પરિક્રમા કરવાના સામર્થ્યનું નિરૂપણ ૯૬. ૪૧૪-૪૧૫ ૪૧૫ ૪૧૫-૪૧૬ ૪૧૬-૪૧૭ ૪૧૭ ૪૧૭ ૪૧૭-૪૧૮ ૪૧૮ ૪૧૮ ૪૧૮ ૪૧૮ ૪૧૮-૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૨૦ ૪૨૦ ૪૨૦ 62 MA LLM Page #68 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૨૦ ૪૨૧ ૪૨૧ ૪૨૧-૪૨ ૨ ૪૨૨ ૪૨ ૨ ૪૨૨ ૪૨૨-૪૨૩ V 0 V V V ૮૨૬. V સૂત્રાંક વિષય કાલોદસમુદ્ર વર્ણન ૮૧૪. કાલોદ સમુદ્રનો આકાર ૮૧૫. કાલોદ સમુદ્રના આયામ-વિધ્વંભ-પરિધિ ૮૧૬. કાલોદ સમુદ્રની પમવરવેદિકા ૮૧૭. કાલોદ સમુદ્રના ચાર દ્વાર ૮૧૮. કાલોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર ૮૧૯. કાલોદ સમુદ્ર અને પુકરવર દ્વીપાઈના પ્રદેશોનો પરસ્પરનો સ્પર્શ ૮૨૦. કાલોદ સમુદ્ર અને પુષ્કરવર હીપાર્ધના જીવોની એક બીજામાં ઉત્પત્તિ ૮૨૧. કાલોદ સમુદ્રના નામનું કારણ પુષ્કરવરદ્વીપ ૮૨૨. પુષ્કરવરદીપનો આકાર ૮૨૩. પુષ્કરવરદ્વીપના વિખંભ અને પરિધિ ૮૨૪. પુષ્કરવરદ્વીપની વેદિકા અને વનખંડ ૮૨૫. પુષ્કરવરદ્વીપના ચાર દ્વાર ચારેય દ્વારોનું અંતર ૮૨૭. કાલોદ સમુદ્ર અને પુષ્કરવરદ્વીપના પ્રદેશોનો પરસ્પર સ્પર્શ ૮૨૮. કાલોદ સમુદ્ર અને પુષ્કરવરદ્વીપના જીવોની એક બીજામાં ઉત્પત્તિ ૮૨૯. પુષ્કરવરદ્વીપના નામનું કારણ ૮૩૦. માંડલિક પર્વતોના નામ ૮૩૧. માનુષોત્તર પર્વતનું પ્રમાણ ૮૩૨. માનુષોત્તર પર્વતના ચારકૂટ ૮૩૩. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોની અવસ્થિતિ યોગનું પ્રરૂપણ ૮૩૪. માનુષોત્તર પર્વતના નામનું કારણ ૮૩૫. પુષ્કરવરદ્વીપના બે વિભાગ ૮૩૬. આભ્યન્તરપુષ્કરાઈનો આકાર ૮૩૭, પુષ્કરવરદ્વીપાર્ધમાં કર્મભૂમિ ૮૩૮. પુષ્કરવરદ્વીપાર્ધમાં અકર્મભૂમિઓ ૮૩૯-૮૪૦. પુષ્કરવરદ્ધીપાર્ધમાં વર્ષધર પર્વત ૮૪૧. પુષ્કરવરફ્લીપાઈમાં વક્ષસ્કાર પર્વત ૮૪૨-૮૪૪. પુષ્કરવરદ્વીપાર્ધમાં મંદર પર્વત ૮૪૫. પુકરવરદ્વીપાર્ધમાં ઈષકાર પર્વત ૮૪૬. પુષ્કરવરદ્વીપાર્ધમાં ચક્રવર્તી વિજય અને એની રાજધાનીઓ ૮૪૭. પુષ્કરવરદ્વીપાર્ધમાં બસો ચાર તીર્થ ૮૪૮. પુષ્કરવરદ્વીપાર્ધમાં તુલ્ય મહાઠ્ઠમ (મહાવૃક્ષ) ૮૪૯. આભ્યન્તર પુકરાઈ નામનું કારણ V 0 0 Ý Ý Ý ૪૨૩ ૪૨૩ ૪૨૩ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૪-૪૨૫ ૪૨૫ ૪૨૫-૪૨૬ ૪૨૬ ૪૨૬ ૪૨૬-૪૨૭ ૪૨૭ ૪૨૭ ૪૨૮ ૪૨૮ ૪૨૮ ૪૨૯ ૪૨૯ ૪૨૯ ૪૨૯ ૪૨૯ ૪૩૦ ૪૩૦-૪૩૧ ' M MA 63 LIM MM Page #69 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક સૂત્રક વિષય. અઢી દ્વીપ ૮૫૦-૮૫૨. અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વર્ષ ૮૫૩-૮૫૫. અઢી દ્વીપમાં તુલ્ય ક્ષેત્ર ૮૫-૮૫૮. અઢી લીપમાં તુલ્ય (સમાન) કુરુ ૮૫૯-૮૬૧. અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વર્ષધર પર્વત ૮૬૨-૮૬૪. અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વૃત્ત વૈતાદ્ય પર્વત ૮૬૫-૮૬૭. અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વક્ષસ્કાર પર્વત ૮૬૮-૮૭૦. અઢી દ્વીપમાં તુલ્ય દીર્ઘ વૈતાદ્ય પર્વત ૮૭૧-૮૭૩. અઢી દ્વીપમાં તુલ્ય ગુફાઓ ૮૭૪-૮૭૬. અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) કૂટ ૮૭૭-૮૭૯. અઢી દ્વીપમાં તુલ્ય મહાદ્રહ ૮૮૦-૮૮૨. અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) પ્રપાતદ્રહ ૮૮૩-૮૮૫. અઢી દ્વીપમાં તુલ્ય મહાનદીઓ ૮૮૬. વેદિકાના મૂળની પહોળાઈ ૮૮૭. બધા દ્વીપ - સમુદ્રોની વેદિકાનું પ્રમાણ સમય ક્ષેત્ર ૪૩૧ ૪૩૧ ૪૩૧-૪૩૨ ૪૩૩ ૪૩૩-૪૩૪ ૪૩૪-૪૩૫ ૪૩૫-૪૩૬ ૪૩૬ ૪૩-૪૩૭ ૪૩૭-૪૩૯ ૪૩૯-૪૪૦ ૪૪૦-૪૪૧ ૪૪૧ ૪૪૧ ૪૪૨ ૪૪૨ ૪૪૨ ૪૪૨ ૪૪૩ ૮૮૮. ૮૮૯. ૮૯૦. ૮૯૧. ૮૯૨. ૮૯૩. ૮૯૪. ૮૯૫. ૮૯૬. ૮૯૭. ૮૯૮. ૮૯૯. ૯૦. ૯૦૧. ૯૦૨. ૯૦૩. ૯૦૪. સમયક્ષેત્રના સ્વરૂપનો નિર્દેશ સમયક્ષેત્રના આયામાદિનું પ્રમાણ (માપ) સમયક્ષેત્રમાં કુલ પર્વત સમયક્ષેત્રમાં ક્ષેત્ર અને પર્વત સમયક્ષેત્રમાં ભરતાદિનું પ્રરૂપણ સમયક્ષેત્રના કુરુઓમાં વૃક્ષો તથા દેવોનું નિરૂપણ મનુષ્યક્ષેત્રમાં બે સમુદ્ર મનુષ્યક્ષેત્રના નામનું કારણ પુષ્કરોદ - સમુદ્ર વર્ણન વરુણવરદ્વીપ વર્ણન વરુણોદ સમુદ્ર વર્ણન ક્ષીરવરદ્વીપ વર્ણન ક્ષીરદસમુદ્ર-વર્ણન ધૃતવરદ્વીપ-વર્ણન ધૃતોદસમુદ્ર-વર્ણન ક્ષોદવરદ્વીપ-વર્ણન ક્ષોતોદ સમુદ્ર-વર્ણન નંદીશ્વર-દ્વીપ નંદીશ્વર દ્વીપનું આકાર નંદીવર દ્વીપના નામનું કારણ નંદીશ્વર દ્વીપમાં ચાર અંજનક પર્વત ૪૪૩ ૪૪૩ ૪૪૩ ૪૪૪-૪૪૫ ૪૪૫-૪૪૬ ૪૪૬-૪૪૭ ४४७-४४८ ૪૪૮-૪૪૯ ૪૪૯ ૪૫૦ ૪પ૧ ૪૫૧-૪પ૩ ૯૦૫. ૯૦૬. ૪૫૩ ૪૫૩ ૪પ૩-૪૫૬ ૯૦૭. MILA MI 64 a MM Page #70 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક સૂત્રાંક વિષય ૯૦૮. પૂર્વી અંજનક પર્વત ૯૦૯. પુષ્કરણીઓમાં દધિમુખ પર્વત ૯૧૦. દક્ષિણી અંજનક પર્વત ૯૧૧. પશ્ચિમી અંજનક પર્વત ૯૧૨. ઉત્તરી અંજનક પર્વત ૯૧૩. નંદીશ્વરવર દ્વીપમાં ચાર રતિકર પર્વત ૯૧૪. ઉત્તર પૂર્વ દિશામાં રતિકર પર્વત ૯૧૫. દક્ષિણ-પૂર્વ દિશામાં રતિકર પર્વત ૯૧૬. દક્ષિણ-પશ્ચિમમાં રતિકર પર્વત ૯૧૭. ઉત્તર-પશ્ચિમમાં રતિકર પર્વત ૯૧૮. નંદીવરવર દ્વીપમાં સાતદ્વીપ ૯૧૯. નંદીશ્વરવર દ્વીપમાં સાત સમુદ્ર ૯૨૦. નંદીશ્વરોદ સમુદ્રનું વર્ણન ૯૨૧. અરુણ દ્વીપનું વર્ણન અરુણોદક સમુદ્રનું વર્ણન ૯૨૩. અણવર દ્વીપનું વર્ણન ૯૨૪. અરૂણવરોદ સમુદ્રનું વર્ણન ૯૨૫. અરૂણવરાવભાસ દ્વીપનું વર્ણન ૯૨૬. અરૂણહરાવભાસ સમુદ્રનો વર્ણન ૯૨૭-૯૩૨. કુંડલાદિ દ્વીપ સમુદ્રોનું સંક્ષિપ્ત પ્રરૂપણ ૯૩૩. રૂચક દ્વીપનું વર્ણન ૯૩૪. ચકોર સમુદ્રનું વર્ણન ૯૩૫. રૂચકવર દ્વીપાદિ સમુદ્રોનું વર્ણન ૯૩૭. રૂચકવર અને કુંડલવર પર્વતોના ઉધ વગેરેનું પ્રરૂપણ. ૯૩૮. દેવોમાં રૂચકવરદ્વીપની પરિક્રમા કરવાનું સામર્થ્ય ૯૩૯-૯૪૧. રૂચકવરોદ સમુદ્રાદિનું સંક્ષિપ્ત પ્રરૂપણ ૯૪૨-૯૪૮. હારાદિ દ્વીપ-સમુદ્રોનું સંક્ષિપ્ત પ્રરૂપણ ૯૪૯-૯૫૧. દેવાદિદ્વીપ-સમુદ્રોની સંક્ષિપ્ત પ્રરૂપણા ૯૫૨-૯૫૪. સ્વયંભૂરમણ દ્વીપ-સમુદ્રોનું સંક્ષિપ્ત પ્રરૂપણ ૯૫૪. સર્વદ્વીપ-સમુદ્રોની સંક્ષિપ્ત વિચારણા ૯૫૫. મચ્છ-કચ્છભ વગેરે બહુલ સમુદ્રોના નામ ૯૫૬-૯૫૭. દ્વીપ-સમુદ્રોની સંખ્યા ૯૫૮. પ્રત્યેકરસ અને ઉદકરસ સમુદ્રોની સંખ્યા ૯૫૯. દ્વીપ-સમુદ્રોનું પ્રમાણ ૯૬૦. દીપ-સમુદ્રોના પરિણમન પ્રરૂપણ ૯૬૧. દ્વીપ અને સમુદ્રોનો (પરસ્પ૨) સ્પર્શ ૯૬૨. દ્વીપ સાગરાંતની સ્પર્શનાનું પ્રરૂપણ ૯૬૩. પૃથ્વી-કંપનનું પ્રરૂપણ ૪૫-૪૫૭ ૪૫૭ ૪૫૭ ૪૫૮ ૪૫૮-૪૬૦ ૪૬૦ ૪૬૦ ૪૬૦-૪૬૧ ૪૬૧ ૪૬૧ ૪૬૨ ૪૬૨ ૪૬૨ ૪૪૨-૪૬૩ ૪૬૩ ૪૬૩-૪૬૪ ૪૬૫ ૪૬૫ ૪૬૫ ૪૬૫-૪૬૬ ૪૬૬ ૪૬૬ ૪૬-૪૬૭ ૪૬૭ ૯૨૨. ૪૬૭ ૪૬૭ ૪૬૭-૪૬૮ ૪૬૮ ૪૬૮ ૪૬૯ ૪૬૯ ૪૬૯-૪૭૦ ૪૭૦-૪૭૧ ૪૭૧ ४७१ ૪૭૧-૪૭૩ ४७३ ૪૭૩-૪૭૪ LLLLLLL L 65 MA LLLLLLLLL Page #71 -------------------------------------------------------------------------- ________________ - - , , , છે..! L LLLSLનયUT A સારો] | લોwજ્ઞાતિ ઉત્થાનિકા : સૂત્ર ૧ થી ૭૧ ૫. ૧-૩૦ ‘હિત્યરા સાથે સંવૃદ્ધ' આદિ સર્વતઃ સર્વાત્મના વિશેષણોના ઉલ્લેખથી અરિહંત-સિધ્ધ ભગવંતોને નમસ્કાર કરીને પ્રારંભમાં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, વનખંડ, અશોક વૃક્ષ અને એની નીચે સ્થિત પૃથ્વીશિલાપટ્ટકનું વર્ણન છે. તે પછી ચંપાનગરીના રાજા કૌણિક અને રાણી ધારિણીનો નામોલ્લેખ કરીને શ્રમણ ભગવાન મહાવીર પ્રત્યે કૌણિકનો આદરભાવ પ્રરૂપિત કર્યો. એણે ભગવાન મહાવીરના દરરોજના વિહાર આદિના સમાચાર જાણવા માટે પ્રવૃત્તિનિવેદક વ્યક્તિની નિમણુંક કરી હતી. ભગવાનનું શિષ્ય પરિવારની સાથે ચંપાનગરીના ઉપનગરમાં પદાર્પણ થયું. પ્રવૃત્તિ નિવેદકે ભગવાનના આગમનનો સંવાદ કૌણિકને નિવેદિત કર્યો. કૌણિક રાજાએ પરોક્ષ રીતે વંદન નમસ્કાર કર્યા. જ્યારે ચંપાનગરીમાં એમનું પદાર્પણ થયું અને પૂર્ણભદ્ર ચૈત્યમાં બીરાજમાન થયા ત્યારે નગરવાસી એમના દર્શનાર્થે આવી પહોંચ્યા. કૌણિક રાજા પોતાના રાજવૈભવ અને પરિવાર સહિત દર્શન વંદન ધર્મશ્રવણ કરવા માટે (એમની) સેવામાં ઉપસ્થિત થયા. ભગવાને ઉપસ્થિત જનપરિષદા, રાજા-રાણી વગેરેને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો અને ઉપદેશમાં "લોક-અલોકનું વર્ણન કર્યું. આ લોકાલોકના જ્ઞાતા-દ્રષ્ટાવિશાલ દષ્ટિવાળા જ્ઞાનીજન છે. લોકના સામાન્ય અને વિશેષની અપેક્ષાએ અનેક ભેદ છે. જેમકે- સામાન્યપણે) લોક એક છે. નામ, સ્થાપના, દ્રવ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે અને અહીં એનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. સ્થાપના લોક કાષ્ટ કર્મ આદિ ભેદોથી ૧૦ પ્રકારના બતાવવામાં આવ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના ભેદે પણ લોક ચાર પ્રકારના છે. તથા આ સર્વ દિશાઓ - વિદિશાઓમાં અસંખ્ય કોડાકોડી યોજન પહોળા છે અને રૂપક દ્વારા એની મહાનતા દર્શાવવામાં આવી છે. આ રત્નપ્રભાપૃથ્વીના અવકાશાન્તરના અસંખ્યાતમો ભાગ ઓળંગ્યા પછી લોકનો આયામમધ્યભાગ (આવેલો) છે. તથા રત્નપ્રભાપૃથ્વીના ઉપરથી નીચેના મુદ્રપ્રત (પડીમાં લોકનો અધિક સમભાગ અને સર્વસંક્ષિપ્ત ભાગ (આવેલો) છે. તથા વિગ્રહ કંડકમાં લોકનો વક્રભાગ આવેલો છે. લોકનો આકાર સુપ્રતિષ્ટક (શકોરા) જેવો છે. જે નીચે વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં મૃદંગ જેવો છે. લોકની સ્થિતિ આઠ અને દસ પ્રકારે દર્શાવવામાં આવી છે. આઠ પ્રકારોમાં ક્ષેત્રલોકની સ્થિતિનું વર્ણન મુખ્ય(પણ) છે. તથા આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત ત્રસસ્થાવર જીવ, જીવ પ્રતિષ્ઠિત અજીવ, કર્મ પ્રતિષ્ઠિત જીવ, જીવ સંગ્રહિત અજીવ, કર્મ સંગ્રહિત જીવ છે. દસ પ્રકારોમાં સંસારી જીવોના ઉત્પાત અને ઉત્પત્તિના કારણોની પ્રધાનતા છે. લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. આ અંગે જમાલી, સ્કંધક તથા અન્યતીર્થકોના મતોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. લોકમાં અપ્રતિષ્ઠાન નરક, જંબુદ્વીપ, પાલકયાન વિમાન અને સર્વાર્થસિધ્ધ મહાવિમાન સમાન પરિમાણ (માપ) વાળા છે. સીમાન્તક નરક, સમયક્ષેત્ર, ઉવિમાન, ઈર્ષ–ાભારા પૃથ્વીથી સમાન ચાર દિશા વિદિશાવાળું છે અને મહાન છે. પર્વતોમાં મહાન છે જંબુદ્વીપનો મંદર પર્વત, સમુદ્રોમાં મહાન છે સ્વયંભૂરમણ સમુદ્ર અને કલ્પોમાં મહાન છે બ્રહ્મલોક કલ્પ. લોકમાં ઉદ્યોત (પ્રકાશ) અને અંધકારના નિમિત્ત ચાર-ચાર કારણો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારે સામાન્ય પરિચયાત્મક વિવરણ પ્રસ્તુત કરીને દ્રવ્યલોકનું કંઈક વિશેષ વર્ણન છે કે આ લોક જીવઅજીવમય છે અથવા લોકમાં જે કાંઈપણ છે તે દ્ધિત્વરૂપે(બેવડા રૂપે) છે. જેમકે - જીવ અને અજીવ, ત્રસ અને સ્થાવર વગેરે. TET જાણ છે IT વિશે 66 Page #72 -------------------------------------------------------------------------- ________________ આ (દ્રવ્ય) લોક ધર્મ,અધર્મ, જીવ, પુદ્ગલાસ્તિકાય તથા પૃથ્વી, અપૂ, વાયુ, વનસ્પતિકાયિક જીવોથી , સ્પૃશાયેલ છે. લોકમાં શાશ્વત અને અનંત જીવ-અજીવ છે. લોકના સ્વરૂપની વ્યાખ્યા બે પ્રકારની કરવામાં આવી છે. જેમકે - ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ આ પાંચ અસ્તિકાયમય આ લોક છે અથવા જેમાં ધર્મ અને અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્ય મળે છે ઉં તે લોક છે. આ લોક દિશાઓ દ્વારા લોક વ્યવહારનો આધાર છે. પૂર્વ વગેરે દશ દિશાઓ છે અને ઈન્દ્રા વગેરે એના દશ નામ છે. આ દિશાઓમાં જીવો અને અજીવોની અવસ્થિતિ છે. આ દિશાઓ સૂચક પ્રદેશોમાંથી નીકળેલ છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, આ ચારે દિશાઓ વગેરેથી બે પ્રદેશવાળી છે. અને ઉત્તરોત્તર બે-બે પ્રદેશોની વૃદ્ધિ થતી રહી છે. લોકની અપેક્ષાએ સાદિ, સાત્ત અસંખ્ય પ્રદેશવાળી અને અલોકની અપેક્ષાએ આદિ, અનંત અને અનંત પ્રદેશવાળી છે. એનો આકાર લોકમાં મુરજના આકારનો અને અલોકમાં ઉર્ધ્વ શકટ (ગાડુ)ના આકારનો છે. આગ્નેયી આદિ ચારેય વિદિશાઓ સૂચક પ્રદેશોમાંથી નીકળેલી છે અને (તે) એક પ્રદેશ વિસ્તારવાળી છે. લોકાપેક્ષા સાદિ સાંત અને અસંખ્યાત પ્રદેશવાળી છે અને અલોકાપેક્ષા સાદિ, અનંત તથા અનંત પ્રદેશવાળી છે. આકાર તૂટેલી મોતીની માળા જેવો છે. વિમલા અને તમા દિશાઓ સૂચક પ્રદેશોમાંથી નીકળેલી છે. આદિમાં ચાર પ્રદેશ છે તે પ્રદેશો ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે. લોકાપેક્ષા અસંખ્યાત પ્રદેશવાળી છે. બાકીનું વર્ણન આગ્નેયી આદિ વિદિશાઓની જેવું છે. આ દિશાઓ-વિદિશાઓમાં જીવ પણ છયાવઅજીવ પ્રદેશ છે. વિદિશાઓમાં જીવ દેશ, જીવ પ્રદેશ, અજીવ, અજીવદેશ અને અજીવપ્રદેશ છે. વિમલાના માટે જીવોનું કથન વિદિશાઓની સમાન તથા અજીવોનું કથન દિશાઓની સમાન છે. પરંતુ તમામાં અદ્ધા સમય મળતો નથી. પદ્રવ્યમયી લોક છે તે પૂર્વે કહેવામાં આવ્યું છે. એનું વિશેષ વિવરણ એ છે કે-લોકમાં જીવ-અજીવ બન્ને પ્રકારના દ્રવ્ય છે. જીવમાં-જીવ, જીવદેશ અને જીવ પ્રદેશ છે. જીવ - એકેન્દ્રિય યાવતુ અનિન્દ્રિય જીવ દેશ -એકેન્દ્રિય દેશ યાવતુ અનિન્દ્રિય પ્રદેશ પ્રાપ્ત થાય છે. અજીવમાં ચાર પ્રકારના રૂપી અને અરૂપી સાત પ્રકારના પ્રાપ્ત થાય છે. લોકમાં એક આકાશ પ્રદેશ પર જે જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ, અજીવ પ્રદેશ છે અને જે એકેન્દ્રિયાદિના પ્રદેશ છે તે પરસ્પરમાં કોઈને બાધા વગેરે પહોંચાડતા નથી. આ વાત નર્તકીના દષ્ટાંતથી સ્પષ્ટપણે કહેવામાં આવી છે. લોકના એક આકાશપ્રદેશમાં જીવો અને જીવપ્રદેશના અલ્પબદુત્ત્વની પણ ચર્ચા કરવામાં આવી છે. લોક ચરમાંતોમાં જીવાજીવ અને એના દેશ પ્રદેશનું પણ વિસ્તારપૂર્વક વર્ણન છે. સાથે નૈગમ -- વ્યવહાર અને સંગ્રહનયની અપેક્ષાથી લોકમાં ક્ષેત્રાનુપૂર્વી આદિ દ્રવ્યોનું અસ્તિત્વ સિધ્ધ કરવામાં આવ્યું છે. તે સ્પર્શના સિધ્ધની છે. આ દ્રવ્યલોક વર્ણનનો સાર સંક્ષેપ થયો. સાથે-સાથે ક્ષેત્રલોકનું પણ અહીં વર્ણન છે. આ ક્ષેત્રલોક - અધોલોક, તિર્યલોક અને ઉર્ધ્વલોકના ભેદથી ત્રણ પ્રકારનો છે. પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂવના પ્રકારથી એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે અધોલોક, તિર્યલોક, ઉદ્ગલોક આ પૂર્વાનુપૂર્વીકમ વિન્યાસ છે. ઊર્ધ્વલોક, તિર્યલોક, અધોલોક પચાનુપૂવક્રમ છે તથા એકોત્તરવૃદ્ધિપૂર્વક પરસ્પર ગુણાકાર આદિ અંતરૂપને ઓછું કરવું તે અનાનુપૂર્વી છે. લોકમાં બધાથી અલ્પ તિર્યકલોક છે અને એનાથી ઊર્ધ્વલોક અસંખ્યાતગણા તથા અધોલોક વિશેષાધિક દર્શાવવામાં આવ્યો છે. આ લોક પ્રજ્ઞપ્તિની અનન્તર અધોલોકનું વર્ણન થયું. Page #73 -------------------------------------------------------------------------- ________________ અવલોક નરક-નૈવિક વર્ણન : સૂત્ર ૦૧ થી ૧૪૩ પૃ. ૩૭-૮૪ અધોલોક ક્ષેત્રલોક રત્નપ્રભા પૃથ્વી યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીના ભેદે સાત પ્રકારનો છે અને સંસ્થાન (આકાર) તપ્રા (ઊંધી હોડી) ના આકારનો છે. ચોથી પંકપ્રભા પૃથ્વીના અવકાશાંતરનો અડધાથી પણ કંઈ વધુ ભાગ ઓળંગ્યા પછી એનો આયામમધ્યભાગ હોવાનું કહ્યું છે. નરક, નૈરયિક પાપકર્મ અને અશુભ પુદ્ગલ એ અધોલોકનાં અંધકારના ચાર કારણ છે. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓના નામ ઘમાયાવત્ માધવતી છે. અને રત્નપ્રભા યાવતુ તમતમપ્રભા એ સાત ગોત્ર નામ છે. તે સાતેય ઘનદધી આદિ પર પ્રતિષ્ઠિત છે તથા ઘનોદધિવલય ઘનવાતવલય અને તનુવાતવલયથી આવેષ્ઠિત છે. ફુલોની ચિંગેરીયા સમાન વિસ્તૃત સંસ્થાનથી સંસ્થિત છે. નયોની અપેક્ષાએ તે નરક પૃથ્વી, આકાશ તેમજ આત્મ પ્રતિષ્ઠિત છે. આ સાત પૃથ્વીનો બાહુલ્ય એક લાખ યોજન પછી ક્રમશ: એંસી હજાર, બત્રીસ હજાર, અઠ્ઠાવીસ હજાર, વીસ હજાર, અઢાર હજાર, સોલ હજાર અને આઠ હજાર યોજન છે અને આદિ, મધ્ય અને અંતમાં સમાન બાહુલ્યવાળી છે. આ પૃથ્વીઓના આયામ-વિકુંભ (આકાર) અને પરિધિ અસંખ્ય હજાર યોજન છે. અને સંસ્થાન ઝાલરના આકારનો છે. આ પૃથ્વીઓ કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કોઈ અપેક્ષાએ અશાશ્વત છે. રત્નપ્રભા આદિ પૃથ્વીઓનું તથા ઘનોદધિ આદિ વલયોનું ધર્માસ્તિકાય આદિ સાથે સ્પર્શન પણ દર્શાવવામાં આવ્યું છે. રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને પરિમંડલ આદિ પાંચેય સંસ્થાનોમાં અન્યોન્યબધ્ધ સ્પર્શાયલ અવગાઢ - પ્રતિબધ્ધ ગ્રંથિત દ્રવ્ય છે. પહેલી પૃથ્વીથી બીજી વગેરે પૃથ્વીઓનું અબાધા અંતર અસંખ્ય હજાર યોજનાનું છે. અને અધઃ સપ્તમ પૃથ્વીથી અલોકનું અંતર પણ અસંખ્ય હજાર યોજનાનું છે. રત્નપ્રભાથી જ્યોતિષી દેવોનું અબાધા અંતર સાતસો નેવું યોજનનું છે. પૃથ્વીઓની નીચે ઘર વગેરે તથા સ્થૂલ અગ્નિકાય અને જ્યોતિષી દેવ નથી, પરંતુ દેવાધિકૃત સ્કૂલ મેઘાદિ છે. રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ, પંકબહુલકાંડ, અપૂબહુલકાંડ એ ત્રણ કાંડ છે એમાં ખરકાંડ-રત્નકાંડ આદિ સોલ પ્રકારના ગણાવવામાં આવ્યા છે. બાકીની પૃથ્વીઓમાં કાંડનથી, એકાકાર છે. રત્નપ્રભાના ખરકાંડનું બાહુલ્ય સોલ હજાર યોજનનું છે. એના રત્નકાંડ આદિ સોલ કાંડ પ્રત્યેક એક-એક હજાર યોજન બાહુલ્યવાળા છે. પંકબહુલકાંડનું બાહુલ્ય ચોરાશી હજાર યોજન તથા અપૂબહુલ કાંડનું બાહુલ્ય એંસી હજાર યોજનનું છે. આ કાંડોમાં રહેનારા દ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોથી અન્યોન્યને ગ્રંથિત થઈને રહે છે અને આ કાંડોનો આકાર ઝાલર જેવા આકારનો છે. પૃથ્વીના ચરમાંતથી કાંડોના ચરમાંતનું પણ અંતર અહીં દર્શાવવામાં આવ્યું છે. સાથે-સાથે મહાહિમવંત આદિ પર્વતોથી સૌગન્ધિક કાંડના અંતનું (અંતર) પણ દર્શાવવામાં આવ્યો છે. રત્નપ્રભા યાવતું અધ: સપ્તમ પૃથ્વીની નીચે પ્રત્યેકમાં ઘનોદધિ, ધનવાત, તનુવાત અને અવકાશાન્તર છે. ઘનોદધિનું બાહુલ્ય વીસ હજાર, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તરનું બાહુલ્ય અસંખ્ય હજાર યોજનનું છે. સાતેય પૃથ્વીઓના ઘનોદધિવલય આદિના બાહુલ્યનું પણ અહીં કથન છે. ઘનોદધિ આદિનું સંસ્થાન ઝાલર જેવું છે તથા ઘનોદધિ વલય આદિ વલયોનું સંસ્થાન વૃત્તવલયાકાર છે. એના ચારેય દિશાઓના ચરમતમાં ઘનોદધિ, ઘનવાત, તેનુવાત એ ત્રણે વલય છે. ઘનોદધિ આદિ તથા ઘનોદધિવલય આદિ દ્રવ્યોના સ્વરૂપની પણ અહીં ચર્ચા છે. પૃથ્વીઓના પૂર્વાદિ ચરમાંતોના ઘનોદધિવલય આદિ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. અને એના અંતરનું પણ CL વિસ્તૃત વર્ણન છે. - 68. Page #74 -------------------------------------------------------------------------- ________________ કરી કરી છે જા - w o rrior poor GO પૂર્વાદિ ચરમાન્તોનું જીવ, અજીવ તથા એના અનેક દેશ-પ્રદેશ સહિત અહીં વર્ણન છે. આ રત્નપ્રભા આદિ સાતેય પૃથ્વીઓ પ્રત્યેક એકવચન અને બહુવચનની અપેક્ષાએ અચરમ છે, ચરમ ચરમાન્ત પ્રદેશ છે અને અચરમાન્ત પ્રદેશ છે. સાતેય પૃથ્વીઓના અચરમાદિનું અલ્પબદુત્વપણ અહીં બતાવવામાં આવ્યું છે. સાથે-સાથે રત્નપ્રભા આદિ પૃથ્વીઓથી લોકાંતના અંતરની અહીં ચર્ચા કરવામાં આવી છે. અધોલોક ક્ષેત્રલોક દ્રવ્યથી અનંત જીવ દ્રવ્યાદિ છે. કાલથી નિત્યતા સિધ્ધ કરવામાં આવી છે. ભાવથી અનંત પર્યવ યાવતું અનંત અગુરુલઘુ પર્યવ છે. અધોલોકના એક આકાશ પ્રદેશમાં જીવ, અજીવ અને એના દેશ-પ્રદેશ પણ દર્શાવવામાં આવ્યા છે. અવકાશાંતરાદિના ગુરુત્વાદિનું પણ અહીં પ્રરૂપણ છે. નરયિકોના નારકાવાસ રત્નપ્રભા, શર્કરા પ્રભા, બાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તમસ્તમપ્રભા નામની સાત પૃથ્વીઓ પણ છે. નરકાવાસોની કુલ સંખ્યા ચોરાસી લાખ છે. એ નરકાવાસ ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. તથા અંદર ગોલ અને બહાર ચોરસ છે. ત્યાં ચંદ્ર, સૂર્ય આદિનો અભાવ છે. કૃષ્ણવર્ણ અને કૃષ્ણ આભાવાળા છે. મેદ, વસા, રૂધિર, માંસ આદિ ધૃણિત પદાર્થોના કીચડથી વ્યાપ્ત છે. અહીં રહેનારા સદા ભયગ્રસિત અને ઉદ્વિગ્ન રહે છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાનોની ચર્ચા પણ અહીં વિસ્તૃતપણે છે. રત્નપ્રભા અને પંકપ્રભાથી અત્યંત નિકૃષ્ટ છઃ છ મહાનરકાવાસ પણ દર્શાવવામાં આવ્યા છે. અપ્રતિષ્ઠાન નરકાવાસ એક લાખ યોજન લાંબો-પહોળો છે. અહીં સાતેય પૃથ્વીઓનું બાહુલ્ય તથા એ પૃથ્વીઓના નરકાવાસોની સંખ્યા પણ બતાવવામાં આવી છે. રત્નપ્રભા આદિ નરક પૃથ્વીઓના નારકાવાસોનું સામાન્ય વર્ણન તો પૂર્વે જેવું જ છે. પરંતુ ક્રમશ: નરકાવાસોની સંખ્યા પૃથકુ-પ્રથકુ આ પ્રમાણે છે : (૧) તીસ લાખ (૨) પચીસ લાખ (૩) પંદર લાખ (૪) દસ લાખ (પ) ત્રણ લાખ (૬) પાંચ ઓછા એક લાખ અને (૭) પાંચ મોટા નરકાવાસ છે. આ બધા નરકાવાસ પ્રત્યેક પૃથ્વીના પોત-પોતાના બાહુલ્યમાંથી ઉપર-નીચે એક-એક હજાર યોજન મૂકીને તથા તમસ્તમપ્રભા પૃથ્વીમાં ઉપર નીચે સાડા બાવન હજાર યોજન મૂકીને વચલા ભાગમાં છે. એમાં પ્રત્યેક નારકાવાસનું બાહુલ્ય ત્રણ હજાર યોજન છે. એમાં નીચે એક હજાર યોજન ધન (નક્કર), મધ્યમાં એક હજાર યોજન પોલા અને ઉપર એક હજાર યોજન સંકુચિત છે. રત્નપ્રભાથી આરંભી તમઃ પ્રભા પૃથ્વી સુધીના નરકાવાસોનો આયામ-વિઝંભ અને પરિધિ સંખ્યાત વિસ્તારવાળોના સંખ્યાત સહસ્ત્ર યોજનાનો અને અસંખ્યાત વિસ્તારવાળોના અસંખ્યાત સહસ્ત્રયોજનનો છે. તમસ્તમાં પૃથ્વીના સંખ્યય વિસ્તારવાળા નરકાવાસોના આયામ વિખંભ એક લાખ યોજનનો છે અને ત્રણ લાખ સોલ હજાર બસો સત્તાવીશ યોજન, ત્રણ કોશ, એકસો અઠ્ઠાવીસ ધનુષથી કંઈક વધુ સાડાતેર આગળની પરિધિ છે તથા અસંખ્યય વિસ્તારવાળાના આયામ વિકૅભ તથા પરિધિ અસંખ્યાત લાખ યોજનનો છે. સીમાંતક નરકાવાસનો આયામ વિખંભ પીસ્તાલીસ લાખ યોજન છે. રત્નપ્રભા આદિ પૃથ્વીઓની વિશાળતા ઉત્કૃષ્ટ ગતિવાળા દેવના ઉદાહરણ દ્વારા બતાવવામાં આવી છે. નરકાવાસોમાં આવલિકા પ્રવિઠોનું સંસ્થાન (આકાર) વૃત્ત (ગોલ), અન્ન અને ચતુરસ્ત્ર છે તથા આવલિકા બાહ્યોનાં સંસ્થાન બાવીસ પ્રકારના છે. પરંતુ તમસ્તમ, વૃત્ત અને ત્રિકોણ સંસ્થાનવાળી છે. આ નારકાવાસોનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અનિષ્ટતર અમણામતર છે. તે સર્વ વજુમય છે. શાશ્વત છે. પરંતુ S વર્ણાદિપર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. એમાં ઘણા બધા જીવ અને પુદ્ગલ આવતા -- જતા રહે છે. monour - Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ નરકથી લઈને સાતમા નરક સુધીના નરકાવાસ તેમજ નૈરયિક પૂર્વથી ઉત્તર તેમજ નીચે અલ્પમૃદ્ધિ, અલ્પદ્યુતિ આદિવાળા છે. પરંતુ મહાશ્રવ મહાવેદના આદિવાલા નથી. પશ્ચાનુપૂર્વીના ક્રમથી સાતમીથી પહેલી નરક પૃથ્વી સુધી, ઉત્તરથી પૂર્વના નૈયિક અને નરકાવાસ મહાન મૃદ્ધિ, મહાન દ્યુતિ આદિ તથા અલ્પ આશ્રવ અલ્પવેદના આદિવાળી છે. અધોલોકમાં પૃથ્વીકાયિક, અકાયિક વનસ્પતિકાયિક તથા ત્રસપ્રાણી બે બે શરીરવાળા (હોય ) છે. આ અધોલોક ક્ષેત્રલોકના નરકો અને નૈયિકોના વર્ણનનો સાર સંક્ષેપ છે. પશ્ચાત્ ભવનવાસી દેવોનું વર્ણન છે. અધોલોક-ભવનવાસી દેવઃ સૂત્ર ૧૬૪ થી ૨૩૮ પૃ. ૮૫–૧૨૮ ભવનવાસી દેવોનું વર્ણન એમના આવાસ સંસ્થાનના પરિચયથી શરૂ કરવામાં આવ્યું છે કે-એક લાખ એંસી હજાર યોજન બાહુલ્યવાળી રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચે એક-એક હજાર યોજન છોડીને એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનના મધ્યભાગમાં ભવનવાસી દેવોના સાત કરોડ બોંતેર લાખ ભવનાવાસ છે. એ ભવન બહારથી ગોળ અને અંદરથી સમચોરસ, નીચે કમલ કર્ણિકાના સંસ્થાનવાળા છે. ઉપપાત, સમુદ્ધાત અને સ્વસ્થાનની અપેક્ષાએ એ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અહીં પર્યાપ્ત - અપર્યાપ્ત ભવનવાસી દેવ રહે છે. જેમ કે - અસુરકુમા૨ યાવત્ સ્તનિતકુમાર. એમના જુદા-જુદા પરિચય માટે મુકુટમાં ક્રમશઃ નીચે પ્રમાણે ચિહ્ન છે. જેમ કે- ૧. ચૂડામણિ રત્ન, ૨. નાગફેણ, ૩. ગરૂડ, ૪. વજ્ર, ૫. પૂર્ણકલશ, ૬. સિંહ, ૭. મગર, ૮. ગજ, ૯. અશ્વ, ૧૦. શરાવ સંપૂટ. આ બધા દેવ દિવ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિનો અનુભવ કરતા-કરતા સમય વિતાવે છે. અસુરકુમારોના ચોસઠ લાખ ભવનાવાસ છે. તે ઉપર કહ્યા મુજબ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજન પ્રમાણના મધ્યભાગમાં રહે છે અને એમના બે ઈંદ્ર છે– 'ચામર' અને 'બલિ', 'ચમ' દક્ષિણ દિશાવાસી છે અને 'બલિ' ઉત્તર દિશાવાસી છે. દક્ષિણાત્ય અસુરકુમારોના ચોત્રીસ લાખ ભવનાવાસ મેરૂપર્વતની દક્ષિણદિશામાં રત્નપ્રભાપૃથ્વીના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનના મધ્યભાગમાં છે. અહીં દક્ષિણાત્ય અસુરેન્દ્ર ચમરના શરીરનું વિસ્તૃત વર્ણન છે. ચમરેન્દ્રની નાટ્યવિધિ પણ અહીં બતાવવામાં આવી છે. અસુરકુમાર યાવત્ સ્તનિત કુમારોના દક્ષિણાત્ય અને ઉત્તરીય ઈંદ્રોના નામ આ પ્રમાણે છે. દક્ષિણાત્ય ઈંદ્ર.- ૧. ચમર, ૨. ધરણ, ૩. વેણુદેવ, ૪. હરિકત, ૫. અગ્નિશિખ, ૬. પૂર્ણ, ૭. જલકાંત, ૮. અમિતગતિ, ૯. વેલંબ, ૧૦. ઘોષ. ઉત્તરીય ઈંદ્ર - ૧. બલિ, ૨. ભૂતાનંદ, ૩. વેણુદાલિ, ૪. હરિસ્સહ, ૫. અગ્નિમાણવ, ૬. વિશિષ્ટ, ૭. જલપ્રભ, ૮. અમિતવાહન, ૯. પ્રભંજન, ૧૦, મહાઘોષ. ભવનવાસી ઈંદ્રોમાં ચમરની અને બિલની પાંચ-પાંચ અગ્રમહિષિઓ છે તથા નાગકુમા૨ેન્દ્ર યાવત્ સ્તનિતકુમારેન્દ્ર પર્યંન્ત પ્રત્યેકની છ-છ અગ્રમહિષિઓ છે. દિશાકુમારીઓ તેમજ વિદ્યુત્તુમારીકાઓના એક અપેક્ષાથી છ-છ તેમજ એક અપેક્ષાથી ચાર-ચાર નામ બતાવવામાં આવ્યા છે. અસુરકુમારોના વર્ણ(રંગ) કૃષ્ણ, નાગો અને ઉદધિકુમારોના વર્ણ પંડુર (ધોળા અને પીળાનું મિશ્રણ), સુપર્ણો, દિશાકુમારો અને સ્તનિતકુમારોનો કસોટીના પથ્થર પર કરવામાં આવેલી સુવર્ણરેખાના જેવો ગૌર વર્ણ, વિદ્યુત, અગ્નિ અને દ્વીપકુમારોનો તપાવેલા સુવર્ણ જેવા અને વાયુકુમારોનો પ્રિયંગુની સમાન શ્યામ વર્ણ છે. આ પ્રમાણે વસ્ત્રોના વર્ણ-અસુરોના લાલ, નાગો, ઉદધિકુમારોના સિલિંધ પુષ્પોની પ્રભા જેવો, સુપર્ણદિશા અને સ્તનિત કુમારોનો આસાસગ વૃક્ષના વર્ણ જેવો, વિદ્યુત, અગ્નિ અને દ્વીપકુમારોનો નીલો તથા વાયુકુમા૨ોનો સંધ્યારાગ સમાન લાલ છે. ચમરના ચોસઠ હજાર સામાનિક દેવ અને એનાથી ચારગણા (બે લાખ છપ્પન હજાર) આત્મરક્ષક દેવ છે. 70 For Private Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ બલિના સાઠ હજાર સામાનિક દેવ અને એનાથી ચાર ગણા (બે લાખ ચાલીસ હજાર) આત્મરક્ષક દેવ છે. બાકી રહેલા ઈદ્રોમાંથી પ્રત્યેકને છ-છ હજા૨ સામાનિક દેવ અને એનાથી ચાર ગણા (ચોવીસ હજાર) આત્મરક્ષક દેવ છે. ભવનવાસી ચમરેન્દ્ર આદિ ૨૦ ઈંદ્રોના ચાર-ચાર લોકપાલ કહેવામાં આવ્યા છે અને આ પ્રત્યેક લોકપાલની ચાર ચાર અગ્રમહિષીઓ છે. ઉત્તરીય અસુરકુમારોના ત્રીસ લાખ ભવનાવાસ મેરૂપર્વતના ઉત્તરમાં રત્નપ્રભા પૃથ્વીના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનના મધ્ય ભાગમાં છે. ઉત્તરદિશાના અસુરેન્દ્રબલીનું પણ અહીં કથન છે. અસુરકુમારોની અધોશાસન શક્તિ સપ્તમ નરક પૃથ્વી સુધીની છે. પરંતુ તે ત્રીજી નરક પૃથ્વી સુધી જાય છે. તિર્યની ગમન શક્તિ અસંખ્ય દ્વીપ સમુદ્ર પર્યન્તની છે. પરંતુ તે નંદીશ્વર દ્વીપ સુધી જાય છે અને ઉર્ધ્વગમન શક્તિ અય્યતા કલ્પ સુધીની છે પરંતુ તે સૌધર્મ કલ્પ સુધી જાય છે. નાગકુમારોના ભવનાવાસ પણ અસુરકુમારોની સમાન રત્નપ્રભા પૃથ્વીમાં છે અને તે ભવનોનું વર્ણન પણ એ પ્રમાણે જ છે. નાગકુમારોના ધરણ અને ભૂતાનંદ એ બે ઈન્દ્રો છે. દક્ષિણ દિશામાં ચાલીસ લાખ ભવન છે તથા ધરણ ઈંદ્ર છે. ઉત્તર દિશામાં ચાલીસ લાખ ભવન છે અને ભૂતાનંદ ઈંદ્ર છે. સામાન્યપણે ભવનાવાસોની સંખ્યા આ પ્રમાણે છે- ૧, અસુરોના ચોસઠ લાખ, ૨. નાગોના ચોર્યાસી લાખ, ૩. સુપર્ણોના બોત્તેર લાખ, ૪. વાયુકુમારોના છ— લાખ અને બાકી છ ના છોંતેર-છોતેર લાખ ભવનાવાસ છે. દક્ષિણ-ઉત્તર દિશાની અપેક્ષા સંખ્યા આ પ્રમાણે છે : દક્ષિણાદિશામાં ૧. અસુરોના ચોત્રીસ લાખ ૨. નાગોના ચાલીસ લાખ ૩. સુપર્ણોના અડતાલીસ લાખ ૪. વાયુકુમારના પચાસલાખ અને બાકી છ ના ચાલીસ-ચાલીસ લાખ ભવનાવાસ છે અને ઉત્તર દિશામાં ૧. અસુરોના ત્રીસ લાખ ૨. નાગોના ચાલીસ લાખ ૩. સુપર્ણોના ચોત્રીસ લાખ ૪. વાયુકુમારોના છેતાલીસ લાખ અને બાકી છ ના છત્રીસ-છત્રીસ લાખ ભવનાવાસ છે. આ ભવનાવાસ રત્નમય છે. દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. વર્ણપર્યવો યાવતુ સ્પર્શ પર્યવોની અપેક્ષા અશાશ્વત છે. જંબુદ્વીપના મેરૂ પર્વતની દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી અરૂણવર દ્વીપની બાહ્ય વેદિકાથી અરૂણોદય સમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવાના (સ્થાને) ચમરનો તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત આવેલો છે તે સત્તરો એકવીસ યોજન ઊંચો છે. આ પર્વતથી દક્ષિણમાં એ અરૂણોદન સમુદ્રમાં છસો પંચાવન કરોડ, બેતાલીસ લાખ, પચાસ હજાર યોજન જવા (પ) પછીથી નીચે રત્નપ્રભા પૃથ્વીના ચાલીસ હજાયોજન ભાગ ઓળંગ્યા પછી અસુરેન્દ્ર ચમરની ચમચંચા નામની રાજધાની છે. (સુધર્માસભા) ઉપ પાત, સંકલ્પ, અભિષેક, અર્ચનિકા, વ્યવસાય, પરિવાર, ઋધ્ધિ, સિદ્ધિનું વર્ણન વિજયદેવની સમાન છે. અમરેન્દ્રની ચમચંચાવાસનું વિસ્તૃત વર્ણન પણ અહીં આપવામાં આવ્યું છે. બલીની સુધર્મા સભા, બલિચંચા નામની રાજધાની આદિ મેરૂ પર્વતની ઉત્તરમાં અરૂણોદક સમુદ્રમાં છે બાકીનું વર્ણન સમાન છે. ચમચંચાની રાજધાની તેમજ પ્રત્યેક ઈંદ્રની રાજધાનીમાં પાંચ પાંચ સભાઓ (આવેલી) કહેવામાં આવી છે. આ સભાઓના એકાવનસો એકાવન સો સ્તંભ છે. તેમજ સુધર્મા સભાની ઊંચાઈ છત્રીસ યોજનની છે. ઈંદ્રોની ઉત્પત્તિનો વિરહકાલ છ માસનો રહે છે. ચમરચચાના પ્રત્યેક દ્વારમાં છત્રીસ-છત્રીસ ભોમ (કહેવામાં) આવ્યા છે. ચમર અને બલિના ઉપકારિકાલયનનો આયામ-વિઠંભ સોળ હજર યોજનનો છે. ભવનવાસીઓના આ દશ ચૈત્ય વૃક્ષ છે. જેમ કે- ૧. અશ્વસ્થ, ૨. શક્તિપર્ણ, ૩. શાલ્મલી, ૪. ઉંબ૫, ૫. શિરીષ, ૬. દધિપર્ણ, ૭. વંજુલ, ૮. પલાશ, ૯. વપ્ર અને ૧૦. કર્ણિકાર. ભવનવાસી ઈંદ્રોમાંથી અમરની આભ્યન્તર, મધ્યમ અને બાહ્ય પરિષદના નામ ક્રમશઃ સમિતા, ચંડા અને જાતા છે. આભ્યન્તર પરિષદમાં ચોવીસ હજાર દેવ તથા સાડા ત્રણસો દેવીઓ છે. મધ્યમ પરિષદમાં અઠ્ઠાવીસ હજાર દેવ તથા ત્રણ સો દેવીઓ છે. બાહ્ય પરિષદમાં બત્રીસ હજાર દેવ તેમજ અઢીસો દેવીઓ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ બલીની ત્રણ પરિષદાઓના નામ પણ ઉપરોક્ત જ છે. આભ્યન્તર પરિષદમાં વીસ હજારદેવ અને સાડા ચારસો દેવીઓ છે. મધ્યમ પરિષદમાં ચોવીસ હજાર દેવ તેમજ ચાર સો દેવીઓ છે. બાહ્ય પરિષદમાં અઠ્યાવીસ હજાર દેવ અને સાડા ત્રણસો દેવીઓ છે. નાગકુમારેન્દ્ર ધરણની ત્રણ પરિષદાઓના નામ અમરની સમાન છે. એમાં દેવ ક્રમશઃ સાઈઠ હજાર, સીત્તેર હજાર અને એંસી હજાર છે તથા દેવીઓ ક્રમશ: એકસો પંચોતેર, એકસો પચાસ અને એકસો પચીસ છે એ પ્રમાણે ભૂતાનંદની પરિષદાઓમાં દેવ ક્રમશ: પચાસ હજાર, સાઈઠ હજાર અને સીત્તેર હજાર છે તથા દેવીઓ ક્રમશ: બસો પચીસ, બસો અને એકસો પંચોતેર છે. બાકી ભવનવાસી ઈંદ્રાની પરિષદ અને એમાં દેવ-દેવીઓની સંખ્યા આજ પ્રકારની છે. બધા ભવનવાસી ઈંદ્રના સામાનિક દેવો, ત્રાયદ્ગિશક દેવો, લોકપાલો અને એની અઝમહિષિઓની પણ ત્રણ ત્રણ પરિષદાઓ છે. ચમર આદિ બધા ઈંદ્રોની સંખ્યા) સાતસો લાખ છે. અને સાત સેનાપતિ છે. સેનાઓના નામ-૧. પદાતિ ૨. અશ્વ ૩. કુંજર ૪. મહિષ પ. રથ ૬. નર્તક ૭. ગંધર્વસેના આ પ્રમાણે બધા ભવનપતિઓના સેનાપતિઓના નામ પણ અહીં આપવામાં આવ્યા છે. ભવનવાસી પદાતિ સેનાપતિઓના કચ્છોમાં દેવોની ગણના પણ કરવામાં આવી છે. ભવનવાસી ઈંદ્રો અને એના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પણ અહીં વિસ્તારથી કથન છે. બે ભવનવાસી દેવોમાં વિષમતાના કારણોનું પણ અહીં પ્રરૂપણ કરવામાં આવ્યું છે. જે ઉદાહરણ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે. કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન આ ભવનવાસી વાયુકુમાર દેવના ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. છપ્પન દિશાકુમારીકાઓ છે. એની સંખ્યા આ પ્રકારે છે-આઠ અધોલોકવાસી, આઠ ઊર્ધ્વલોકવાસી, આઠ પૂર્વ દિશાના રૂચક પર્વતવાસી, આઠ દક્ષિણ દિશાના રૂચક પર્વતવાસી, આઠ પશ્ચિમ દિશાના રૂચક પર્વતવાસી, આઠ ઉત્તર દિશાના રૂચક પર્વતવાસી. આ પ્રમાણે આ અધોલોક સ્થિત ભવનવાસી દેવનો સારસંક્ષેપ થયો. હવે સામાન્યરૂપથી પૃથ્વીકાય આદિની સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવશે. છ: કાયોના સ્થાન : સૂત્ર ૨૩૯-૨૫૮ પૃ. ૧૨૮-૧૩૦ | ૧. પર્યાપ્ત - અપર્યાપ્ત પૃથ્વીકાયિકોના સ્થાન સ્વસ્થાનની અપેક્ષા આઠેય પૃથ્વીઓમાં છે. તથા તે અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોકમાં છે. ૨. પર્યાપ્ત - અપર્યાપ્ત અપ્રકાયિકોના સ્થાન સાત ઘનોદધિઓ તેમજ સાત ઘનોદધિવલયોમાં છે તથા ત્રણે લોકમાં છે. ૩. પર્યાપ્ત - અપર્યાપ્તતેજસ્કાયિકોના સ્થાન મનુષ્ય ક્ષેત્ર તેમજ પંદર કર્મભૂમિઓમાં નિર્ણોધ્ધતની અપેક્ષાએ તેમજ વ્યાઘાતની અપેક્ષાએ પાંચ વિદેહોમાં છે. ૪. પર્યાપ્ત - અપર્યાપ્ત વાયુકાયિકોના સ્થાન સાત ધનવાતો, સાત ઘનવાતવલયો, સાત તનુવાતો અને સાત તનુવાત - વલયોમાં છે. તેમજ ત્રણ લોકમાં છે. ૫.પર્યાપ્ત - અપર્યાપ્ત વનસ્પતિકાયિકોના સ્થાન સાત ઘનોદધિ અને સાત ઘનોદધિ વલયોમાં તથા ત્રણ લોકમાં છે. ૬. પર્યાપ્ત હીન્દ્રિયો, ત્રીન્દ્રિયો, ચતુરિન્દ્રિયો, પંચેન્દ્રિયો અને તિર્યલોકના એક દેશ ભાગમાં છે. તે બધા સ્થાન ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ અધોલોકના સાર સંક્ષેપની સામાન્ય રૂપરેખા છે. રીપE. N 72. - The Page #78 -------------------------------------------------------------------------- ________________ તિર્યલોક પ્રારંભિક : સૂત્ર ૨૫૯૨૭૪ પૃ. ૧૭૮-૧૪૧ | ભગવાન્ મિથિલા નગરીમાં પધાર્યા. આર્ય ગૌતમ સ્વામીએ પૂછયું - હે ભગવન્! તિર્યલોક ક્ષેત્ર કેટલા પ્રકારનું છે ? જવાબમાં ભગવાને સમાધાન આપ્યું. તિર્યગલોકક્ષેત્રનો આકાર ઝાલર જેવો હોય છે અને તેનો કેન્દ્ર’ લોકનાં મધ્યભાગમાં જયાં આઠ રુચક પ્રદેશો છે ત્યાં આવેલ છે. પૂર્વાનુપૂર્વી, પશ્વાતુપૂર્વી, અનાનુપૂર્વીનાં ભેદથી તિર્થાલોક ક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારનાં છે, તેમાં જંબૂદ્વીપ, લવણસમુદ્ર વગેરે સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર પર્યન્ત અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. તે બધાની મધ્યમાં જંબુદ્વીપ છે. તેની ચારેબાજુ વીંટળાએલો લવણ સમુદ્ર છે. એ પ્રકારે આગળ-આગળનાં દ્વીપ સમુદ્રો વિષે જાણવું અને આ બધા બેગણા વિસ્તારવાળા છે. ૧. જેબૂદ્વીપ અધ્યયન : સૂત્ર ૨૫ થી ૦૧૪ - મૃ. ૧૪૨-૩૮૩ જંબૂદ્વીપમાં ખંડ, યોજન, વર્ષ, પર્વત, કૂટ, તીર્થ, શ્રેણીઓ, વિજય, દ્રહ તથા નદી આમ દશ (કથયિતવ્ય બાબતો) છે. ખંડ-ગણિત મુજબ ભરતક્ષેત્ર જેટલા પ્રમાણનાં એકસો નેવું (૧૯૦) ખંડ જંબુદ્વીપના થાય છે. જંબુદ્વીપનું ક્ષેત્રફળ સાત અબજ, નેવુ કરોડ, છપ્પન લાખ, ચોરાણુ હજાર, એકસો પચ્ચાસ યોજન બતાવ્યું છે. જંબૂદ્વીપની કલા ૧-૧૯૧ યોજન પ્રમાણ છે. જંબૂદ્વીપ બધા દ્વીપસમુદ્રની વચ્ચે સૌથી નાનું છે. જેનું સંસ્થાન રથનાં પૈડા જેટલું છે. કમલની કર્ણિકાની જેમ ગોળ છે. લંબાઈ-પહોળાઈ (વિખંભ) એક લાખ યોજનાનો છે તથા પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, અઠ્યાવીસ ધનુષ - કંઈક અધિક સાડા તેર અંગુલ છે. ઉદ્ધ (પૃથ્વી પરની મધ્યભાગની પહોળાઈ) એક હજાર યોજન તથા ઊંચાઈ નવ્વાણું હજાર યોજન છે. કુલ પરિમાણ એક લાખ યોજન છે. દ્રવ્યની અપેક્ષાએ આ જંબૂદ્વીપ શાશ્વત છે તથા વર્ણ વગેરે પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. કાલની અપેક્ષાએ નિત્ય છે. આ (જબૂદ્વીપ) પૃથ્વી, પાણી, જીવ તથા પગલોનું પરિણામ છે. જંબુદ્વીપમાં બધા જીવોની પૃથ્વીકાય અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે પહેલાં અનંતવાર ઉત્પત્તિ થઈ છે. જંબુદ્વીપ એક જગતી (પરકોટા) થી ચારેબાજુથી ઘેરાયેલ છે. આ જગતી આઠ યોજન ઊંચી છે. તે મૂલમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપરથી ચાર યોજનના વિષ્ફમવાલી છે. વરત્નમય તે પ્રકારનું સંસ્થાન (આકાર) ગાપુચ્છ જેવું હોય છે. જગતીમાં રત્નમય ગવાક્ષો (ઝરૂખાઓ) અડધા યોજન ઊંચા અને પાંચસો ધનુષ પહોળા છે. આ જંબૂદ્વીપ અધ્યયનમાં અનેક ઉપ અધ્યયનો છે૧. પદ્મવરવેદિકા અને વનખંડ વર્ણન (સૂત્ર ૨૭૭ થી ૩૦૬). વિજયદ્વાર આદિ વર્ણન (સુત્ર ૩૦૭ થી ૩૭૨) ક્ષેત્ર વર્ણન (સુત્ર ૩૭૩ થી ૪૫૨) 4. પર્વત વર્ણન (સૂત્ર ૪૫૩ થી ૫૪૮) ૫. ફૂટ (શિખર) વર્ણન (સૂત્ર ૫૪૦ થી ૫૯૭) ૬. ગુફા વર્ણન (સૂત્ર પ૯૮ થી ૦૧). કુંડ વર્ણન (સૂત્ર ૬૦૨ થી ૬૧૩) ૮. દ્રહ વર્ણન (સૂત્ર ૬૧૪ થી ૬૩૯) ૯. મહાનદી વર્ણન (સૂત્ર ૬૪૦ થી ૬૯૩) ૧૦. તીર્થ વર્ણન (૬૯૪-૬૯૫) ૧૧. હીપ વર્ણન (સૂત્ર ૬૯૬ થી ૭૦૭) ૧૨. એકક દ્વીપ આદિ વર્ણન (સૂત્ર ૭૦૮ થી ૭૧૪) હતા આ તક તો છે 73 K થી Page #79 -------------------------------------------------------------------------- ________________ - ૧-૧ પદ્યવરવેદિકા અને વનખંડ વાઈનઃ સૂત્ર ૨૦ થી ૦૬ પૃ. ૧૪૫૧ | જગતીની ઉપરના મધ્યભાગમાં વિશાળ એવી પાવર નામની વેદિકા (પીઠિકા) છે. તે અડધો યોજન ઊંચી, પાંચસો ધનુષ વિધ્વંભવાલી અને રત્નમય છે. તેનું વિસ્તૃત વર્ણન અપાયું છે. પદ્મવરવેદિકાનાં બહારનાં પ્રદેશમાં કંઈક ન્યૂન બે યોજનનાં ચક્રવાલ વિખંભ (વલયાકાર વિખંભવાળા) અને જગતી જેટલા જ પરિધિવાળા વિશાળ બે વનખંડો આવેલાં છે. તેનું પણ વિસ્તૃત વર્ણન છે. ત્યાં જે પણ તૃણ, મણિ વગેરે છે. તે કૃષ્ણ, નીલ, રક્ત, પીત અને શુક્લ આ પાંચ વર્ણ તથા ગંધ, સ્પર્શ અને શબ્દ વગેરેની અપેક્ષા અધિક સુંદર છે. આ વનખંડમાં અનેક પ્રકારની મનોહર વાવડીઓ છે. તેનું પાણી ઈશુ, ક્ષીર, ધૃત, અમૃતરસ અને ઉદક રસવાળું હોય છે. આ વાવડીઓની ચારે દિશાઓમાં ત્રણ-ત્રણ પગથીયાવાળી ચાર નિસરણી (નિ શ્રેણી) છે. તેની ઉપર મણિમય અષ્ટમંગળ યુક્ત તોરણ, ચામર, ધ્વજા તથા છત્ર વગેરે છે. તેમાં ઉત્પાત (દેવો જયાં વૈક્રિય શરીર બનાવે છે તે) પર્વત છે. (બેસવા કે ક્રીડા કરવા માટેનાં) આલિગૃહો વગેરે છે. બન્નેમાં હંસાસન વગેરે આસનો છે. જાતિ વગેરે લતાઓનાં મંડપો છે. પૃથ્વી શિલા પટ્ટકો છે. ત્યાં અનેક વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે. સુઈ જાય છે. ક્રીડા કરે છે અને સમય પસાર કરે છે. ૧-૨ વિજયદ્વાર આદિ વર્ણન ; યુગ ૩૦ થી ૩૨ પૃ. ૧૬૩-૨૨૦ | જંબૂઢીપની ચારે દિશાઓમાં (જગતનાં) વિજય, વૈજયંત જયન્ત અને અપરાજિત નામે ચાર વારો છે. (૧) પ્રથમ વિજયદ્વાર - આ જંબૂદ્વીપના મેરુ પર્વતથી પૂર્વદિશામાં સતત પિસ્તાલીસ હજાર (૪૫000) યોજન પછી પૂર્વદિશાને અંતે અને લવણ સમુદ્રનો પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતા નદીની ઉપર આ વિજયદ્વાર આવેલું છે. આ વાર આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા અને એટલા જ યોજનનાં પ્રવેશમાર્ગવાળા અને અંકરથી બનેલા છે. તવનાં છે તેનાં શિખર શ્રેષ્ઠવર્ણનાં છે. સ્તંભો ઉપર અનેક ચિત્રો દોરેલાં છે. આ દ્વારનાં નેમ (ખીલો) વજૂરત્નમય છે. પ્રતિષ્ઠાન (જમીનનો બહારનો ભાગ) રિઝરત્નમય છે વગેરે પદાર્થોનું વિસ્તૃત વર્ણન છે. આ કારની બન્ને બાજુ બે ચોકી છે. તેની ઉપર ચંદન કલશો, મીટીંઓ, પુત્તળીઓ, ઘંટો, વનમાલાઓની પંક્તિઓ છે. બે બે જાળીઓ છે. તે પીઠિકા (ઓરણાની ઉપર ચાર યોજન લાંબા અને પહોળાં બે યોજન મોટા વજૂરત્નનાં બે બે પ્રકંઠક છે. તેની ઉપર ચાર યોજન ઊંચો, બે યોજન લાંબો અને પહોળો એક પ્રાસાદાવતંસક (મુખ્ય પ્રાસાદ) છે. તેની મધ્યમાં એક યોજન લાંબી-પહોળી અને અડધાયોજન મોટી મણિપીઠિકાઓ છે. તેની ઉપર એક-એક સિંહાસન છે. તથા બે બે તોરણો છે. અને તેની ઉપર ૧૦૦ એક હજાર ધ્વજાઓ છે. નવ ભૌમ છે. તેમાંથી પાંચવી ભૌમમાં બરાબર મધ્યભાગમાં એક વિશાળ સિંહાસન છે. તેનાં વાયવ્ય ખૂણામાં, ઉત્તર દિશામાં અને ઈશાનખૂણામાં વિજયદેવના સામાનિક દેવોનાં ચાર હજાર, પૂર્વ દિશામાં અગ્રમહિપીઓનાં ચાર, અગ્નિખૂણામાં આત્યંતર પર્ષદાનાં દેવોના આઠ હજાર, દક્ષિણ દિશામાં મધ્ય-પર્ષદાનાં દેવોના દસ હજાર, નિષ્કૃત્ય ખૂણામાં બાહ્યપર્મદાનાં દેવો ના બાર હજાર, પશ્ચિમ દિશામાં સેનાપિતઓનાં સાત અને ચારે દિશાઓમાં આત્મરક્ષક દેવોનાં સોલ હજાર ભદ્રાસનો છે. આ કારનો ઉપરનો આકાર ૧૬ પ્રકાર રત્નો વગેરેથી શોભે છે. તે પ્રાસાદમાં પલ્યોપમની આયુ સ્થિતિવાળો વિજયનામનો મહર્થિક દેવ રહે છે. તેની રાજધાનીનું નામ 'વિજયા’ છે. તે રાજધાની વિજયદ્વારથી પૂર્વદિશામાં અન્ય (અસંખ્યાત દ્વીપસમુદ્રો પછીનાં) જંબુદ્ધીપમાં બાર હજાર યોજન ગયા પછી આવે છે. તેની લંબાઈ, પહોળાઈ બાર હજાર યોજનની અને ઘેરાવો સાડત્રીસ હજાર નવસો અડતાલીસ યોજનથી કંઈક અધિક પ્રમાણનો છે. તેનો કિલ્લો સાડા સાડત્રીસ હજા૨ યોજન ઊંચો છે અને મૂળમાં સાડા બાર હજાર યોજન, મધ્યમાં છ યોજન અને એક કોશ તથા ઉપર સાડા ત્રણ યોજન પહોળો છે. તે ગોપુચ્છ આકારનો અને સુવર્ણમય છે. તેનાં પંચરંગના કાંગરા અડધા કોશ લાંબા, પાંચસો ધનુષ પહોળા અને કંઈક ન્યૂન અડધા કોશ ઊંચા છે. * 74 For Fate & Personal use on Jain Education intematona membrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ ' આ રાજધાનીની બધી બાહા (ભુજાઓ) માં એકસો પચ્ચીસ દ્વાર છે. તે બધા સાડા બાસઠ યોજન ઉંચા, “એક કોશ એકત્રીસ યોજન પહોળા છે. તે દ્વારોની બન્ને (બાજુની) બેઠકોમાં બે બે પ્રકંઠક છે. તે એક કોશ અધિક એકત્રીસ યોજન લાંબા અને પહોળાં છે તથા અઢીકોશ અધિક પંદર યોજન જાડા છે. તેની ઉપર એકત્રીસ યોજન અને એક કોશ ઊંચો, પંદર યોજન અને અઢી કોશ લાંબો-પહોળો પ્રાસાદવવંસક (મુખ્ય પ્રાસાદ) છે. પ્રત્યેક દ્વાર ઉપર એક હજાર એસી ધ્વજાઓ છે. સત્તર-સત્તર (૧૭/૧૭) ભૌમ છે. કુલ આના પાંચસો દ્વાર છે. એની પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વન, પશ્ચિમ દિશામાં ચંપકવન અને ઉત્તર દિશામાં આમ્રવન છે. આ બધા વનખંડો સાધિક બાર યોજન લાંબા અને પાંચસો યોજન પહોળા છે. ત્યાં વાનવંતર દેવ-દેવીઓ ક્રીડા કરે છે, ત્યાં સાડા બાસઠ યોજન ઊંચા તથા સવા એકત્રીસ યોજન પહોળા પ્રાસાદાવતંસક છે. દરેક વનખંડમાં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા મહર્ધિક દેવ હોય છે. ત્યાં બારસો યોજન લાંબા અને પહોળા તથા સાધિક ત્રણ હજાર, સાતસો પંચાણુ યોજનની પરિધિ યુક્ત અને અડધા કોશ મોટા સુવર્ણનાં બનેલ ઉપકારિકાલયન છે. | મુખ્ય પ્રાસાદાવતંકથી ઈશાન ખૂણામાં સેંકડો સ્તંભો ઉપર સ્થિત સુધર્મા સભા છે. તે સાડા બાર યોજન લાંબી, સવાછ યોજન પહોળી અને નવ યોજન ઊંચી છે. આ સભાની ત્રણે દિશામાં બે યોજન ઊંચા, એક યોજન પહોળા અને એટલા જ પ્રમાણના પ્રવેશવાળા ત્રણ વાર છે. તેની આગળ સાડાબાર યોજન લાંબા, સવા છ યોજન પહોળા, કંઈક અધિક બે યોજન ઊંચા મુખમંડપ છે. ત્યાં મણિ-પીઠિકાઓ છે. તેની ઉપર બે યોજન લાંબા અને પહોળા કંઈક અધિક બે યોજન ઊંચા સ્તંભ છે. ત્યાં જિન પ્રતિમાઓ છે. તે ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ અને જઘન્ય સાત હાથ પ્રમાણની છે. આઠ યોજન ઊંચુ, અડધા યોજન ઘેરાવાવાળું ચૈત્ય વૃક્ષ છે. તેનો સ્કંધ (થડ) અઢી યોજન પહોળું છે. શાળાઓ છે યોજન લાંબી છે. વચલી લંબાઈ-પહોળાઈ આઠ યોજનની છે. તેની ઉપર સાડા સાત યોજન ઊંચી, અડધો કોશ ઘેરાવાવાળી અને અડધો કોશ પહોળી મહેન્દ્ર ધ્વજાઓ છે. એની આગળ સાડાબાર યોજન લાંબી અને સવા છ યોજન પહોળી અને દશ યોજન ઊંડી નંદાપુષ્કરણીઓ (વાવડીઓ) છે. સુધર્મા સભામાં છ હજાર મનોગુલિકાએ અને છ હજાર ગો-માનષિકાએ છે. ત્યાં મણિપીઠિકા છે. જેની ઉપર સાડા સાત યોજન ઊંચો, અડધો કોશ ઉંડો, અડધો કોશ પહોળ, પર્કણ અને પધિ યુક્ત "માણવક” ચૈત્યસ્તંભ છે. તેની ઉપર-નીચે છ-છ કોશ છોડીને બાકીનાં સાડા ચાર હજાર યોજનમાં સોના-ચાંદીનાં પાટિયા છે. તેમાં જિનેશ્વર ભગવંતની અસ્થિઓ છે. ત્યાં દેવશૈય્યા પણ દર્શાઈ છે. પશ્ચિમ દિશામાં ચૌપાલ” નામનું આયુધાગાર છે. ત્યાં મણીપીઠિકામાં બે યોજન લાંબા, બે યોજન પહોળા, કંઈક અધિક બે યોજન ઊંચા દેવચ્છેદકમાં સાત હાથની ઊંચી ૧૦૮ એકસો આઠ જિનપ્રતિમાઓ છે. ત્યાં સિદ્ધાયતન છે. તેના ઈશાન ખૂણામાં એક વિશાળ ઉ૫પાત સભા છે. ત્યાં સાડા બાર યોજન લાંબુ, સવા છ યોજન પહોળું અને દશ યોજન ઉંડો એક વિશાળ કહ છે અને એક વિશાળ અભિષેક સભા છે, અભિષેક પાત્રો છે તથા અલંકાર સભા, વ્યવસાય સભા, પુસ્તકરત્ન તથા બે યોજન લાંબુ અને પહોળું એક યોજન મોટું ચાંદીનું બનેલું બલીપીઠ છે. અહીં વિજયદેવનું પણ વર્ણન છે. તેની વિજય રાજધાનીની ઉપપાત સભામાં દેવ શૈય્યા ઉપર અંગુલનાં અસંખ્યાતમા ભાગ માત્ર અવગાહનવાળા શરીરે ઉત્પત્તિ થયી, ત્યાં આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાપા મન: પર્યાપ્તિઓથી પર્યાપ્ત થાય છે. પછી દેવશૈય્યામાંથી ઉઠીને અભિષેક સભામાં આવ્યો, ત્યાં દેવ-દેવીઓ ભેગા મળીને ઈન્દ્રાભિષેકની તૈયારી કરે છે. ક્ષેત્રો, પર્વતો, નદીઓ, તીર્થો વગેરેનાં જળ, માટી આદિ લાવીને એક હજાર આઠ કલશોથી અભિષેક કરે છે. અનેકવિધ અલંકાર હોય છે. દેવ-દેવીઓ નૃત્ય વગેરે કરે છે. અહીં તેનું વિસ્તૃત વર્ણન છે. પછી વિજયદેવ ભગવાનને વંદન નમસ્કાર કરીને સેવા કરે છે. પુસ્તકરત્નનું પઠન કરે. છે. સુધર્મા સભામાં જાય છે અને સામાનિક આદિ દેવો પોત-પોતાનાં ભદ્રાસન ઉપર બેસે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ વિજયદેવ અને તેના સામાનિક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. આ પ્રમાણે વિજયદેવની મહાઋદ્ધિનું વિશદ વર્ણન કરાયું છે. (૨) વૈજયંત દ્વાર : આ જંબુદ્વીપનાં મંદર (મેર) પર્વતની દક્ષિણ દિશામાં ૪૫OOO પીસ્તાલીસ હજાર યોજન જતાં લવણસમુદ્રનાં દક્ષિણાર્ધથી ઉત્તરમાં વૈજયંત દ્વાર છે. દ્વારની દક્ષિણ દિશામાં વૈજયંતી નામની રાજધાની છે. તેના અધિપતિ દેવ વૈજયંત નામે છે. જયંત દ્વાર : આ મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ૪૫000 યોજન ગયા પછી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સીતોદા નામની મહાનદીની ઉપર આ કાર આવ્યું છે. દ્વારની પશ્ચિમ દિશામાં (જયંતા) રાજધાની છે. તેનો અધિપતિ દેવ જયંત નામે છે. (૪) અપરાજિત દ્વાર : મેરુ પર્વતની ઉત્તર દિશામાં ૪૫000 યોજન ગયા પછી લવણ સમુદ્રમાં ઉત્તરાર્ધની દક્ષિણ દિશામાં આ દ્વાર છે. તેની ઉત્તર દિશામાં અપરાજિતા નામની રાજધાની છે. તેનાં અધિપતિ દેવ અપરાજિત નામે છે. શેષ બધું વર્ણન વિજયદ્વારની અનુસાર જાણવું. દરેક દ્વારનું પરસ્પર આંત૨ ૮૯ હજાર અને કંઈક ન્યૂન સાડા બાવન યોજન છે. િ૧-૩ સપ્તવર્ષ (ક્ષેત્ર) વર્ણન: સૂત્ર ૩૦૩ થી ૪૫૨ પૃ. ૨૨૧-૨૫૫ | મનુષ્યક્ષેત્રની અંદર ૪૫ લાખ યોજન લાંબા અને પહોળા અઢી દ્વીપમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મક ભૂમિ, છપ્પન અન્તર્દી ૫ છે. તેમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા માનવો વસે છે. (માટે આ ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર' કહેવાય છે.) - જંબદ્વીપમાં ૧, ભરત ક્ષેત્ર, ૨, ઐરાવત ક્ષેત્ર, ૩. હૈમવત ક્ષેત્ર, ૪. હૈરણ્યવત ક્ષેત્ર, ૫. હરિવર્ધક્ષેત્ર, | ૬. રમ્યક્ષેત્ર અને ૭ મહાવિદેહ ક્ષેત્ર. આમ સાત ક્ષેત્રો છે. તેમાં ભરત-હૈમવત અને હરિવર્ષ આ ત્રણ ક્ષેત્રો મેરુની દક્ષિણમાં છે તથા રમ્યફ વર્ષ, હૈરણ્યવત, અને ઐરાવત આ ત્રણ ક્ષેત્ર મેરુની ઉત્તરમાં છે. બીજી રીતે મહાવિદેહ ક્ષેત્રનાં પૂર્વ વિદેહ, પશ્ચિમવિદેહ, દેવકર અને ઉત્તર કર આ ચાર વિભાગ કરતાં દશ ક્ષેત્ર પણ થાય છે. દક્ષિણ તથા ઉત્તરનાં ભારત અને ઐરાવત આ બન્નેની લંબાઈ-પહોળાઈ વગેરે સમાન છે. તેજ પદ્ધતિએ હૈમવત તથા હૈરણ્યવત, હરિવર્ષ તથા રમ્યફ વર્ષ, પૂર્વવિદેહ તથા પશ્ચિમવિદેહ અને દેવકર તથા ઉત્તરકુરનાં આયામ વિખંભ વગેરે સમાન જાણવું. પંદર કર્મભૂમિઓ છે- તેમાંથી ત્રણ જંબુદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં છે. એવી જ રીતે આજ નામની કર્મભૂમિઓ ધાતકીખંડ દ્વીપનાં પૂર્વાર્ધમાં ત્રણ, પશ્ચિમાર્ધમાં ત્રણ, પુષ્પાર્ધદ્વીપનાં પૂર્વાર્ધમાં ત્રણ અને પશ્ચિમાર્ધમાં ત્રણ એમ કુલ પંદર કર્મભૂમિઓ છે. અકર્મક ભૂમિઓ ત્રીસ છે - પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ વર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. તેમાંથી જંબૂદ્વીપમાં હૈમવતથી ઉત્તરકુરુ એ છ, ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં હૈમવતથી ઉત્તરકુરુ એ છે અને પશ્ચિમાધમાં પણ છે તથા પુકરાઈમાં પૂધ અને પશ્ચિમાધમાં છે - છે એકમેક ભૂમિ છે. જબૂદ્વીપમાં હમવત આદિ છ અકર્મક ભૂમિઓ છે તે મેરુની ઉત્તરે ત્રણ અને દક્ષિણે ત્રણ. જંબુદ્વીપનાં મેરુ પર્વતની દક્ષિણમાં શુદ્ધ હિમવંત નામનાં વર્ષધર પર્વતની ચારે વિદિશાઓમાં 300 - 300 યોજન લવણ સમુદ્રમાં જતાં ચાર અંતર દ્વીપ આવે છે. ત્યારબાદ ૪૦૦-૪૦૦ યોજને બીજા ચાર, પ૦૦-૫૦૦ યોજને ત્રીજા ચાર, ૬૦૦-500 યોજને ચોથા ચાર, ૭૦૦-૭૦૦ યોજને પાંચમાં ચાર, ૮૦૦-૮૦૦ યોજને છઠ્ઠા ચાર, ૯૦૦-૯૦૦ યોજને સાતમાં ચાર - આમ કુલ ૨૮ અંતરદ્વીપો હિમવંત પર્વતનાં છે. એજ રીતે જંબૂદ્વીપનાં, મેરુપર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતની ચારે દિશાઓમાં લવણસમુદ્રમાં (ઉપરનાં ક્રમે) ૨૮ અંતરદ્વીપો છે! પS 76. Page #82 -------------------------------------------------------------------------- ________________ ' પર S આમ કુલ છપ્પન અંતરદ્વીપો છે. આ દ્વીપોમાં દ્વીપ નામ સદશ મનુષ્યો પણ વસે છે. એ બધા દ્વીપો પૂર્વથી 1. 'ઉત્તરમાં વિદિશામાં રહેલા છે. આ દ્વીપોમાં અકર્મકભૂમિ જેવી સ્થિતિ હોય છે. ભરતક્ષેત્ર - મુદ્રહિમવંત પર્વતની દક્ષિણમાં દક્ષિણી લવણસમુદ્રની ઉત્તરમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં જંબૂઢીપમાં આવેલ છે. આ ક્ષેત્રમાં સ્થાણુ, કંટક, વિષમભૂમિ, દુર્ગપ્રદેશો, પર્વતના પ્રપાતો, ઉર્ઝર, નિઝર-ઝરણાં, ખાડા-ટેકરા, નદીઓ, દ્રહો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલડીઓ, અટવીઓ, વ્યાપદો, ચોરી, ડિમ્બો (ભીલ જાતિ) ડમરો, દુર્ભિક્ષ, દુષ્કાલ, પાખંડીઓ, કૃપણ, ભિખારીઓ, ઈતિ-ઉપદ્રવો, મારી-મરકી, કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રાજા, રોગ વગેરેનો ભય, સંક્લેશ, સંક્ષોભ આદિથી ભરપૂર છે. આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. ઉત્તરમાં પર્યકના આકારનું છે. દક્ષિણમાં ધનુષ્યની પીઠ જેવા આકારનું તથા ત્રણ તરફ લવણ સમુદ્રથી ઘેરાયેલું (.... આવા આકારનું છે. એનો વિધ્વંભ જંબૂદ્વીપનાં એક સો નવ્વાણું ખાંડવા ભાગ કરતાં પ૨૬-૬૧૯ યોજન છે. ભરતક્ષેત્રમાં ચંપા, મથુરા, વાણારસી, શ્રાવસ્તી, અયોધ્યા, હસ્તિનાપુર,કામ્પિત્યપુર, મિથિલા, કૌશામ્બી તથા રાજગૃહ નામની દશ રાજધાનીઓ છે. દક્ષિણાર્ધ ભારતના મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમમાં બાર યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણમાં નવ યોજન પહોળી 'વિનીતા' નામની રાજધાની છે, જે કુબેરની બુદ્ધિથી નિર્મિત યાવત્ મનોહર છે. તેમાં ચારે દિશાઓમાં વિજયી થનારા ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયા તેથી આ ક્ષેત્રનું નામ 'ભરત' થયું. ભરતવર્ષ આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે. ભરતક્ષેત્રના મધ્યભાગમાં વૈતાઢ઼ય પર્વત હોવાથી તેનાં ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ થઈ ગયા છે, બન્નેની પહોળાઈ ૨૩૮-૩/૧૯ યોજન છે. દક્ષિણાર્ધ ભરતવર્ષની જીવાની લંબાઈ ૯૭૪૮-૧૨/૧૯ છે. ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૯૭૬૬-૧૧૯થી કંઈક અધિક યોજનની પરિધિ વાળો છે. ધનુપૃષ્ઠની લંબાઈ કંઈક ન્યૂન ૯૮ યોજન છે, ઉત્તરાર્ધ ભરતવર્ષની બાહુ ૧૮૯૨-૭/૧૯ + ૧ર લાંબી છે. જીવાની લંબાઈ ૧૪૪૭૧-'૧૯ છે. ધન:પુષ્ઠ દક્ષિણમાં ૧૪૫૨૮-૧/૧૯ની પરિધિવાળો છે. દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધ ભરતવર્ષ મુરજ' નામના વાદ્ય ઉપર મઢેલાં ચર્મ જેવું સમતલ છે. બન્ને ક્ષેત્રોમાં મનુષ્ય અનેક સંતનન-સંઘયણ યુક્ત હોય છે. યાવતુ બધા દુ:ખોનો અંત પણ કરે છે. એરવત ક્ષેત્ર : આ ક્ષેત્ર શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તરી લવણ સમુદ્રની દક્ષિણમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં જંબુદ્વીપમાં આવેલ છે. આ ક્ષેત્ર પણ સ્થાણુ આદિથી ભરપૂર છે. ભરતક્ષેત્રની સમાન જ એનું વર્ણન છે તેમાં એરવત ચક્રવર્તી નિવાસ કરે છે. ભરત-ઐરાવત ક્ષેત્રોની જીવા નો આયામ-લંબાઈ ૧૪૪૭૧-૬૧૯ જેટલી છે. મહાવિદેહ ક્ષેત્ર : આ ક્ષેત્ર નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં અને નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં- જંબુદ્વીપમાં આવેલ છે. આ ક્ષેત્ર ૩૩૬૮૪-૪૧૯ યોજન પહોળું છે. એની બાહા પૂર્વ-પશ્ચિમની બાજુ ૩૩૭૬૭-૭/૧૯ યોજન લાંબી છે. જીવા એક લાખ યોજન લાંબી છે. ધનુપૃષ્ઠ ૧૫૮૧૧૩-૧૬/૧૯ યોજન પરિધિવાળો છે. એની ભૂમિ સમ અને રમણીય છે. આ ક્ષેત્રમાં મનુષ્ય છ પ્રકારનાં સંઘયણ અને સંસ્થાન યુક્ત તથા પાંચસો ધનુષ ઊંચા હોય છે. ઓછામાં ઓછું અત્તમુહૂર્ત અને વધુમાં વધુ પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય હોય છે. ભરતક્ષેત્ર વગેરેથી આ ક્ષેત્ર વધુ વિશાળ છે. અહીં ઉંચા મોટા શરીરવાળા મનુષ્ય નિવાસ કરે છે. તેમાં મહર્ધિક યાવત્ પલ્યોપમની આહુસ્થિતિવાળો મહાવિદેહ' નામનો દેવ રહે છે. મહાવિદેહ આ નામ શાશ્વત યાવતુ નિત્ય છે. મહાવિદેહની વિજયોમાં બત્રીસ ચક્રવર્તી રાજા હોય છે. તેમની બત્રીસ રાજધાનીઓ હોય છે. કચ્છ વિજય, સુકચ્છવિય, મહાકચ્છ વિજય આદિ તે વિજયો (ક્ષેત્રો)નાં નામો છે, બે વિજય ભરત, ઐરાવતમાં છે એમ કુલ ૩૪ વિજય છે. કચ્છ વિજયની લંબાઈ ૧૬૫૯૨-૨૨૧૯ યોજન છે. પહોળાઈ ૨૦૧૩ યોજનની છે. તેના Iબે ભાગ છે - દક્ષિણાર્ધ કચ્છ અને ઉત્તરાર્ધ કચ્છ. તે બન્ને ૮૨૭૧-૧૧૯ યોજન લાંબા છે. ૨૨૧૩ યોજનથી આ રક. મા. Cી કરી ડા, તા. દીકરી છે. પર, - કરવા પર પES 77 જી Page #83 -------------------------------------------------------------------------- ________________ કંઈક ન્યૂન પહોળા છે. પર્યકાકારનાં આ બન્ને ભાગો છે. આની જેમજ બધા વિજયો વિષે સમજવું જોઈએ. હૈમવત ક્ષેત્ર : મહાહિમવંત પર્વતની દક્ષિણમાં ચુલ્લ હિમવંતની ઉત્તરમાં, પૂવી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં જંબુદ્વીપમાં આ ક્ષેત્ર આવેલું છે. તે પર્યકાકારે છે. બન્ને બાજુ લવણસમુદ્રથી સ્પષ્ટ છે. આ ક્ષેત્ર ૨૧૦૫-પ/૧૯ યોજન પહોળું છે. બાહા ૬૭૫૫-૩/૧૯ યોજન લાંબી છે. જીવા ૩૭૬૭૪-૧૬/૧૯ યોજનથી કંઈક ન્યૂન લાંબી છે. ધનપૃષ્ઠની પરિધિ ૩૮૭૪૦-૧૦૧૯ યોજન જેટલી છે. હિરણ્યવત ક્ષેત્ર : રુકમી પર્વતની ઉત્તરમાં તથા શિખરી પર્વતની દક્ષિણમાં આવેલ છે. લવણ સમુદ્રની બાબતે સર્વત્ર પૂર્વવતું જાણવું. હરિવર્ષ ક્ષેત્ર : નિષધ પર્વતની દક્ષિણમાં અને મહાહિમવંત પર્વતની ઉત્તરમાં આ ક્ષેત્ર આવેલું છે. તે ૮૪૨૧-૧૧૯ યોજન પહોળું છે. એની બાહા ૧૩૩૬૧-૬૧૯ + ૧ર છે તથા જીવા ૭૩૯૭૧-૧૭૧૯ + ૧ર યોજન જેટલી લાંબી છે.. રમ્યફવર્ષ ક્ષેત્ર : નીલવંત પર્વતની ઉત્તરમાં અને રુકમી પર્વતની દક્ષિણમાં આવેલું છે. બાકીનું વર્ણન ઉપર મુજબ જાણવું. જીવા દક્ષિણ ભાગમાં અને ધનુપૃષ્ઠ ઉત્તરભાગમાં છે. દેવકુરુ : મેરુ પર્વતની દક્ષિણમાં, નિષધવર્ષ ધર પર્વતની ઉત્તરમાં, વિધુત્રભ નામનાં વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સૌમનસ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્રની અંદર છે. આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. અર્ધચંદ્ર આકારનું છે. એનો વિષંભ ૧૧૮૪ર-૨ ૧૯ યોજન છે. જીવા પૂર્વ-પશ્ચિમમાં પ૩000 યોજન લાંબી છે. બન્ને વક્ષસ્કાર પર્વતોથી જોડાયેલી છે. ધનુ પુષ્ઠની પરિધિ ૦૪૧૮-૧૧૯ યોજન છે. અહીં દેવકર' નામનો દેવ રહે છે, મેરુ પર્વતની દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય)માં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, 'વિદ્યુ—ભ' નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, શીતોદા નામની મહાનદીની પશ્ચિમમાં, દેવકર ક્ષેત્રનાં પશ્ચિમાઈની મધ્યમાં ફૂટશાલ્મલી' નામની પીઠ છે. શાલ્મલીવૃક્ષ છે. ત્યાં ગરૂડ નામે દેવ વસે છે એની રાજધાની દક્ષિણમાં છે. ઉત્તરકટુ : મેરુ પર્વતની ઉત્તરમાં, નીલવંત પર્વતની દક્ષિણમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં આ ઉત્તરકુર ક્ષેત્ર છે. તેનો વિખંભ ૧૧૮૪૨-૨ ૧૯ જેટલી છે. જીવા પ૩૦૦૦ યોજન લાંબી છે. ધનુરુપુષ્ઠની પરિધિ ૦૪૧૮-૧૨૧૯ જેટલી છે. અહીનાં મનુષ્ય 3000 ધનુષ્ય ઊંચા હોય છે. બસો છપ્પન પાંસળીઓ હોય છે. ત્રણ દિવસ પછી એમને ખાવાની ઈચ્છા થાય છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે. પોતાના યુગલિક સંતાનનું ૪૯ દિવસ-રાત્રિ સુધી પાલન-પોષણ કરે છે. આ ઉત્તરકુરમાં પદ્મકમલ વગેરે જેવી ગંધવાળા છ પ્રકારનાં માનવો વસે છે. ૪૯ અહોરાત્રિમાં જ બન્ને કુરનાં માનવો યુવાન બની જાય છે. અહીં ઉત્તરકુરુ નામનો દેવ રહે છે, અહીં ઉત્તરકુરુમાં જંબુપીઠ છે. જે નીલવત વર્ષધર પર્વતની દક્ષિણમાં, મંદર પર્વતની ઉત્તરમાં, માલ્યવંત પર્વતની પશ્ચિમમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, શીતા મહાનદીનાં પૂર્વ કિનારે રહેલ છે. તે પાંચસો યોજન લાંબુ અને પહોળુ છે. પંદરસો એક્યાસીથી કંઈક અધિક યોજનની પરિધિ છે. સ્વર્ણમય એવો તેનો મધ્યભાગ બાર યોજન ઊંચો (મોટો) છે. એનાં મધ્યભાગમાં આઠ યોજન લાંબી અને પહોળી તથા ચાર યોજન ઊંચી મણિપીઠિકા છે. તેની ઉપર જંબૂ સુદર્શન નામનું વૃક્ષ છે. તે આઠ યોજન ઊંચુ અને જમીનમાં અડધો યોજન ઊંડુ છે. તેનું થડ બે યોજન ઊંચું અને અડધો યોજન જાવું છે. તેની શાખાઓ છ યોજન ઊંચી છે. મધ્યભાગમાં આઠ યોજન લાંબી-પહોળી છે. કંઈક અધિક આઠ યોજન એનું પ્રમાણ છે. ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેનાં મધ્યભાગમાં એક સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું, કંઈક ન્યૂન એક કોશ ઊંચુ છે. તે અનેક સ્તંભયુક્ત છે અને પાંચ ધનુષ ઊંચા તારની વનમાળાથી યુક્ત છે. ત્યાં પાંચસો ધનુષ લાંબી અને પહોળી તથા અઢીસો ધનુષ ઊંચી મણિપીઠિકા છે. તેની ઉપર પાંચસો ધનુષ લાંબુ અને પહોળું તથા કંઈક-અધિક પાંચસો ધનુષ ઊંચુ- 'દેવચ્છેદક' છે. તે સુદર્શન જંબૂવૃક્ષ બીજી એકસો આઠ જંબૂવૃક્ષોથી ઘેરાયેલું છે. તેના બાર નામો પણ છે. તે વૃક્ષ પર અનાજત નામનો મહર્થિક દેવ વસે છે. આ જંબુસુદર્શન | વૃક્ષ શાશ્વત યાવત્ નિત્ય છે. આ વૃક્ષનાં ઈશાન ખૂણાનાં પ્રથમ વનખંડમાં પચાસ યોજના ગયા પછી પદ્મા વગેરે | . . . . . . , Page #84 -------------------------------------------------------------------------- ________________ [ચાર-ચાર નંદા પુષ્કરણીઓ વાવડીઓ છે. તે એક કોશ લાંબી, અડધો કોશ પહોળી અને પાંચસો ધનુષ ઊંડી છે. આ વાવડીઓની વચ્ચે એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું, કંઈક ન્યૂન એક કોશ ઊંચુ પ્રાસાદાવતંસક છે. ચાર દિશા-વિદિશાઓની મધ્યમાં દરેકનાં આઠ યોજન ઊંચા, બે યોજન ઘેરાવાવાળા, આઠ યોજન લાંબાપહોળા, મધ્યમાં છ યોજન લાંબા-પહોળાં તથા ઉપર ચાર યોજન લાંબા-પહોળાં કૂટ (શિખરો) છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક પચ્ચીસ યોજન તથા મધ્યમાં અઢાર યોજન તથા ઉપર બાર યોજનની છે. તે અનાધૃત દેવની રાજધાની 'અનાધૃતા' નામની છે તે મેરુ પર્વતની ઉત્તરમાં છે. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરી તથા દક્ષિણી શીતા મુખવન છે. તે ૧૬૫૯૨-૨૧૯ યોજન લાંબા તથા ૨૯૨૨ યોજન પહોળા છે. તે એક પાવરવેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે વગેરેનું વર્ણન કરવું જોઈએ. - ૧-૪ પર્વત વર્ણન: સૂત્ર ૪૫૩ થી ૫૪૮ પૃ. ૨૫-૩૦૬ ! જેબૂદીપમાં છ વર્ષધર પર્વતો, એક મેરુ પર્વત, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, બે યમક પર્વત, બસો કાંચનક પર્વત, વીસ વક્ષસ્કાર પર્વત, ચોત્રીસ દીર્ઘ વૈતાઢય પર્વત, ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. કુલ આ પર્વતો ૨૬૯ બસો ઓગણસિત્તેર થાય છે. વર્ષધર પર્વતોના નામ એ છે- ૧. શુદ્ધ હિમવંત, ૨. મહાહિમવંત, ૩. નિષધ, ૪. નીલવંત, ૫. રુકમી, ૬. શિખરી. ક્યાંય - ક્યાંય મેરૂ પર્વતને પણ વર્ષધર પર્વત માનવામાં આવ્યો છે. ૧. શુદ્ર હિમવત : હેમવત ક્ષેત્રની દક્ષિણમાં તથા ભરત ક્ષેત્રની ઉત્તરમાં આ પર્વત આવેલ છે, તે એકસો યોજન ઊંચો. પચ્ચીસ યોજન ભૂમિમાં ઊંડો તથા ૧૦૫૨-૧૨૧૯ યોજન પહોળો છે. તેની બાહા પ૩૫૦-૧૫/૧૯ + ૧ ૨ યોજન લાંબી છે. જીવા કંઈક ન્યૂન ચોવીસ હજાર નવસો સાડી બત્રીસ યોજન છે. ધનુ પૃષ્ઠ દક્ષિણમાં છે. તેની પરિધિ ૨૫૨ ૨૦-૧૯ યોજન છે. આખો પર્વત સુવર્ણમય છે. ૨. મહાહિમવંત : હરિવર્ષથી દક્ષિણમાં અને હૈમવત ક્ષેત્રથી ઉત્તરમાં છે. આ પર્વત પલ્યકાકારે આવેલ છે. બસો યોજન ઊંચો, પચ્ચાસ યોજન જમીનમાં ઊંડો તેમજ ૪૨૧૦-૧૦ ૧૯ યોજન પહોળો છે. તેની બાહા ૯૨૭૬-૯ ૧૯ + ૧ ૨ યોજન લામ્બી છે. જીવા ઉત્તરમાં છે તથા પૂર્વ-પશ્ચિમની લંબાઈ કંઈક અધિક પ૩૯૩૧-૬૧૯ યોજન છે. ધનુપૃષ્ઠ દક્ષિણમાં છે. તેની પરિધિ ૫૭૨૯૩-૧૦૧૯ યોજન છે. સંપૂર્ણ પર્વત રત્નમય છે. ૩. નિષધ : આ પર્વત મહાવિદેહ ક્ષેત્રથી દક્ષિણમાં તથા હરિવર્ષ ક્ષેત્રથી ઉત્તરમાં છે. ચારસો યોજન ઊંચો, ચારસો ગાઉ જમીનમાં ઊંડો તથા ૧૬૮૪૨-૨૧૯ યોજન પહોળો છે. બાહા ૨૦૧૬૫-૨૧૯ + ૧૨ યોજન લાંબી છે. જીવા ઉત્તરમાં છે. તે પૂર્વ પશ્ચિમમાં ૯૪૧૫૬-૨૧૯ યોજન લાંબી છે. ધનુ:પૃષ્ઠ દક્ષિણમાં છે. તેની પરિધિ ૧૨૪૩૪૬-૯ ૧૯ યોજન છે. સમગ્ર પર્વત તપેલા સુવર્ણ જેવો છે. ૪. નીલવંત : મહાવિદેહ ક્ષેત્રથી ઉત્તરમાં, રમ્યફ ક્ષેત્રથી દક્ષિણમાં છે. આવા દક્ષિણમાં તથા ધનુપુષ્ઠ ઉત્તરમાં છે. સમગ્ર પર્વત વૈડૂર્યરત્નમય છે. નિષધ - નીલવંત પર્વતના ઉપરનાં શિખરથી માંડીને રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યભાગનું અબાધાઅંતર નવસો યોજન છે. ૫. રુકમી : રમ્ય ક્ષેત્રથી ઉત્તરમાં તથા હૈરણ્યવત ક્ષેત્રથી દક્ષિણમાં આવેલો છે. સમગ્ર પર્વત રત્નમય છે. ૬. શિખરી : હૈરણ્યવત ક્ષેત્રથી ઉત્તરમાં તથા ઐરાવતક્ષેત્રથી દક્ષિણમાં આવેલો છે. અહીં શિખરી (પર્વત). જિવા આકારના અનેક કૂટો (શિખરો) છે. તે બધા રત્નમય છે. 79 Page #85 -------------------------------------------------------------------------- ________________ 1 ' બધા પર્વતોના બન્ને છેડા લવણસમુદ્રને સ્પર્શેલા છે. પાવરવેદિકાઓ તથા વનખંડોથી વ્યાપ્ત છે. આ બધા ન પર્વતો રુચક આભૂષણની સમાન આકારના છે. પર્વતનાં નામવાળા મહર્ધિક યાવતુ પલ્યોપમનીઆયુષ્યવાળા દેવો તે પર્વતોમાં રહે છે. આ પર્વત ઉપર વાણવ્યંતર દેવ-દેવીઓ વસે છે. આ પર્વતો પૂર્વ-પશ્ચિમમાં લાંબા તથા ઉત્તર-દક્ષિણમાં પહોળા છે. ૭. મેરુ પર્વત : ઉત્તરકુરની દક્ષિણે, દેવકુરની ઉત્તરે, પૂર્વ મહાવિદેહની પશ્ચિમે, પશ્ચિમ મહાવિદેહની પૂર્વે, જંબૂદ્વીપનાં અતિ મધ્ય ભાગમાં આવેલા છે. તે નવ્વાણું હજાર યોજન ઊંચો છે, ભૂમિમાં એક હજાર યોજન ઊંડે છે અને મૂળમાં ૧૦0૯૦-૧૦/૧૧ યોજન પહોળો છે. ભૂતળ ઉપર એની પહોળાઈ દશ હજાર યોજન છે. તે ક્રમશ: ઘટતાં-ઘટતાં ઉપરનાં તલમાં એક હજાર યોજનની થઈ જાય છે મૂળની પરિધિ કંઈક અધિક ઉ૧૯૧૦-૩૧૧ યોજન છે. ભૂતલની પરિધિ ૩૧૬૨૩ યોજન છે તથા ઉપરની પરિધિ કંઈક અધિક ત્રણ હજાર એકસો બાસઠ યોજન છે. આ પર્વત ગો-પુચ્છ જેવા આકાર (સંસ્થાન)વાળો છે. (જંબુદ્વીપની) બહારનાં બધા મેર પર્વતો ચોર્યાસી હજાર યોજન ઊંચા છે. મેર પર્વતની ચૂલિકા ચાલીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન તથા ઉપર ચાર યોજન પહોળી છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક સાડત્રીસ યોજન, મધ્યમાં પચ્ચીસ યોજન તથા ઉપર બાર યોજનની છે. આ ચૂલિકા વૈર્યરત્નમય છે. તેની મધ્યમાં એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું, કંઈક અધિક એક કોશ ઊંચુ, સેંકડો સ્તંભોવાળું તથા સન્નિવિષ્ટ ધૂપદાનિઓ યુક્ત એવું એક સિદ્ધાયતન છે. મેરુ પર્વતમાં અધ:સ્તન, મધ્યમ અને ઉપરીતન આ ત્રણ કાંડ (વિભાગ) છે. નીચેનો કાંડ એક હજાર યોજન ઊંચો, મધ્યમકાંડ ત્રેસઠ હજાર યોજન ઊંચો તથા ઉપરનો કાંડ છત્રીસ હજાર યોજન ઊંચો છે. સમગ્ર પર્વત એક લાખ યોજન ઊંચો છે. સમવાયાંગ સૂત્ર મુજબ મેરુનો પ્રથમ કાંડ એકસઠ હજાર યોજન અને બીજો કાંડ આડત્રીસ હજાર યોજન ઊંચો છે. ત્યાં મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળો મંદર' નામનો દેવ રહે છે. મંદર પર્વતનાં સોલ નામો છે. મેરુ પર્વતનાં મધ્યમાં ચક-નાભિથી ચાર દિશાઓનું અંતર પાંચ હજાર યોજન છે. મેરુ પર્વતથી લવણસમુદ્રનું અંતર પિસ્તાલીસ હજાર યોજન છે. મેરુ પર્વતથી ગૌસ્તૂપ-આવાસ પર્વતનાં પૂર્વ અરમાન્તનું અંતર અઠ્યાવીશ હજાર યોજન છે. તથા પશ્ચિમ ચરમાન્તનું અંતર સત્યાશી હજાર યોજન છે. દકભાસ-આવાસ પર્વતથી ઉત્તરી-ચરમાન્તનું અંતર, શંખ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનું અંતર, દગસીમ આવાસ પર્વતના દક્ષિણ ચરમાન્તનું અંતર સત્યાશી હજાર યોજન છે. મેરુ પર્વતના મધ્યભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતનાં પશ્ચિમી ચરમાન્તનું અંતર બાણું હજાર યોજન છે. મેરુ પર્વતનાં પશ્ચિમી ચરમાંથી ગોસ્તૂપના પશ્ચિમી ચરમતનું અંતર સત્તાણું હજાર યોજન છે. તથા પૂર્વી ચરમાન્તનું અંતર અદાણું હજાર યોજન છે. મેરુ પર્વતથી વિજયદ્વાર આદિનું અંતર પંચાવન હજાર યોજન છે. મેરુ પર્વતથી ગૌતમહીપનાં પૂર્વી-ચરમાન્તનું અંતર સડસઠ હજાર યોજન છે તથા પશ્ચિમી ચરમાન્તનું અંતર ઓગણસીત્તેર હજાર યોજન છે. મેર પર્વતથી અગ્યારસો એકવીસ યોજનનાં અંતરથી જયોતિગ્રક્રનો આરંભ થાય છે. મેરુ પર્વત ઉપર ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન તથા પંડકવન એ પ્રમાણે ચાર વન છે. ૧. ભદ્રશાલવન - આ ભૂતલ ઉપર સ્થિત છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબુ તથા ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. તથા સૌમનસ, વિધુત્વભ,ગંધમાદન, માલ્યવંત નામનાં વક્ષસ્કાર પર્વતો છે. તથા સીતા અને સીતાદા નામની મહાનદીઓ દ્વારા આઠ વિભાગોમાં વિભાજીત છે. આ વન પૂર્વ-પશ્ચિમની બાજુમાં બાવીસ-બાવીસ હજાર યોજન લાંબુ છે. ઉત્તર-દક્ષિણની બાજુ અઢીસો-અઢીસો યોજન પહોળું છે. અહીં પચાસ યોજન અવગાહન કર્યા પછી IT = = Page #86 -------------------------------------------------------------------------- ________________ ' સિંકડો સ્તંભો ઉપર સંનિષ્ટ એક સિદ્ધાયતન સ્થિત છે. તે પચાસ યોજન લાંબુ, પચીસ યોજન પહોળું અને છત્રીસ યોજન ઊંચુ છે. તેની ત્રણે દિશાઓમાં આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળાં શ્વેતવણી સુવર્ણ સ્કૂપિકાવાળાં ત્રણ દ્વાર છે. મધ્યમાં આઠ યોજન લાંબી અને પહોળી, ચાર યોજન મોટી રત્નમય વિશાળ મણિપીઠિકા છે. આ ભદ્રશાલ વનમાં (બીજા) પચાસ યોજન જવા પર પચાસ યોજન લાંબી, પચીસ યોજન પહોળી. અને દસ યોજન ઊંડી પદ્મા વગેરે સોલહ નંદા પુષ્કરણિઓ છે. એના મધ્યભાગમાં ઈશાનેન્દ્ર તથા શક્ર ઈન્દ્રનો વિશાળ મહેલ છે. તે પાંચસો યોજન ઊંચા, અઢીસો યોજન પહોળાં તથા ઊંચા શિખરો યુક્ત છે. ૨. નંદનવન : ભદ્રશાલવનનાં સમતલ ભૂભાગથી પાંચસો યોજન ઊંચે જતાં નંદનવન આવે છે. તે પાંચસો યોજન ચક્રાકાર વિસ્તારવાળું તેમજ વલયાકાર સંસ્થાનવાળું છે. બહારના ભાગનો ગિરિ વિઝંભ ૯૯૫૪-૬/૧૧ યોજન છે. તથા પરિધિ ૩૧૪૭૯ યોજનની છે. અંદરના ભાગનો ગિરિ વિખંભ ૮૯૫૪-૬૧૧ યોજન છે તથા પરિધિ ૨૮૩૧૬-૮/૧૧ યોજન છે. પદ્મવરવેદિકા તથા વનખંડથી ઘેરાયેલું છે. નંદનવનનાં ઉપરનાં ચરમાંતથી પાંડુકવનનાં નીચેના ચરમાત્તનું અંતર અઠ્ઠાણું હજાર યોજન, પૂર્વી ચરમાત્તથી પશ્ચિમી ચરમાંતનું અંતર નવ્વાણું હજાર યોજન, દક્ષિણી ચરમાંથી ઉત્તરી ચરમાન્તનું અંતર નવ્વાણુ હજાર યોજન છે. અને નીચેનાં ચરમાંતથી સૌગંધિકકાંડના નીચેનાં ચરમાન્તનું અંતર પચ્યાસી હજાર યોજન છે. ૩. સૌમનસવન : નંદનવનનાં અતિસમતળ રમ્ય ભૂભાગથી સાડા બાસઠ હજાર યોજન ઉપર સૌમનસવન આવેલું છે. તે પાંચસો યોજન ચક્રાકારે પહોળું અને વલયાકારે સંસ્થાન યુક્ત છે. તે બહારનો ગિરિ-વિખંભ ૪૨૭૨-૮/૧૧ યોજન તથા પરિધિ ૧૩૫૧૧-૬ ૧૧ યોજન છે. અંદરનો ગિરિ-વિઝંભ ૩૨૭૨-૮/૧૧ યોજન તથા પરિધિ ૧૦૩૪૯-૩૧૧ યોજન છે. ૪. પાંડકવન : સૌમનસવનનાં સમભાગ ભૂતલથી છત્રીસ હજાર યોજન ઉપર જતાં મેરુ પર્વતના શિખર ઉપર પાંડકવન આવ્યું છે. તે ચારસો ચોરાણું યોજન પહોળું વલયાકાર છે. અને મેરુની ચૂલિકાથી ઘેરાયેલું છે. એની પરિધિ કંઈક અધિક ૩૧૬૨ યોજન છે. તેમાં પચાસ યોજન અંદર પ્રવેશ કરતાં એક વિશાળ ભવન પાંડક વનમાં પાંડુશિલા, પાંડુકંબલશિલા, રક્તશિલા તથા રક્તકંબલ શિલા નામની ચાર અભિષેક-શિલાઓ છે. ૧, પાંડશિલા - મેરુ પર્વતથી પૂર્વમાં અને પાંડકવનના પૂર્વાન્ત ભાગમાં પાંડુશિલા છે. તે ઉત્તર-દક્ષિણમાં લાંબી અને પૂર્વ-પશ્ચિમમાં પહોળી છે. અર્ધચંદ્રાકારના સંસ્થાનવાળી છે. આ શિલા પાંચસો યોજન લાંબી, અઢીસો યોજન પહોળી અને ચાર યોજન ઊંચી છે. સર્વ કનકમયી છે. તેમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં બે સિંહાસનો છે. ઉત્તરના સિંહાસન ઉપર કચ્છ વગેરે આઠ વિજયોનાં તીર્થંકરોનો તથા દક્ષિણના સિંહાસન ઉપર વત્સા વગેરે આઠ વિજયોનાં તીર્થકરોનો જન્માભિષેક થાય છે. ૨. પાંડુકંબલ શિલા - મેરુ પર્વતનાં દક્ષિણમાં તથા પાંડક વનનાં દક્ષિણી અન્તિમ છેડામાં પાંડુકંબલ શિલા આવી છે. આ શિલા પૂર્વ-પશ્ચિમમાં લાંબી અને ઉત્તર-દક્ષિણમાં પહોળી છે. ત્યાં એક સિંહાસન છે તેની ઉપર ભરતક્ષેત્રનાં તીર્થકરોનો જન્માભિષેક થાય છે. ૩. રક્તશિલા : મેરુ પર્વતનાં પશ્ચિમ ભાગમાં પાંડકવનનાં પશ્ચિમી અંતિમ છેડામાં રક્તશિલા છે. આ શિલા ઉત્તર દક્ષિણમાં લાંબી તથા પૂર્વ-પશ્ચિમમાં પહોળી છે. ઉત્તર અને દક્ષિણમાં બે સિંહાસન છે. દક્ષિણનાં સિંહાસન ઉપર પદ્મા વગેરે આઠ વિજયોના તીર્થકરોનો જન્માભિષેક થાય છે અને ઉત્તરનાં સિંહાસન ઉપર વપ્રા વગેરે આઠ વિજયોનાં તીર્થંકરોનો જન્માભિષેક થાય છે. ૪. રક્તકંબલ શિલા : મેરુ પર્વતની ઉત્તરમાં તથા પંડક વનનાં ઉત્તરી અંતિમ છેડામાં રક્તકંબલ શિલા આવી છે. તે સંપૂર્ણ સુવર્ણયુક્ત અને સ્વચ્છ છે. આ શિલા પૂર્વ-પશ્ચિમમાં લાંબી છે તથા ઉત્તર-દક્ષિણમાં પહોળી છે. આ શિલા ઉપર એક સિંહાસન છે તેની ઉપર એરવત ક્ષેત્રના તીર્થકરોનો જન્માભિષેક થાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ બધી શિલાઓ ઉપરનાં સિંહાસનો પાંચસો ધનુષ લાંબા અને અઢીસો • વાણવ્યંતર, જયોતિષી તથા વૈમાનિક દેવો અભિષેક કરે છે. દેવકુમાં ચિત્રકુટ તથા વિચિત્રકૂટ નામના બે પર્વતો છે. તે નિષધ વર્ષધર પર્વતનો ઉત્તરી ચરમાન્સથી ૮૩૪-૪૭ યોજનનાં અંતર પર શીતોદા મહાનદીનાં પૂર્વી તથા પશ્ચિમી કિનારા ઉપર આવેલ છે. તેનાં અધિપતિ દેવોની રાજધાનીઓ દક્ષિણમાં આવેલ છે. ઉત્તરકુરમાં યમક નામના બે પર્વત છે. તે નીલવંત વર્ષધર પર્વતનાં દક્ષિણી ચરમાંથી ૮૩૪-૪૭ યોજનનાં અંતરે સીતા મહાનદીનાં બન્ને કિનારાઓ ઉપર સ્થિત છે. એની ઊંચાઈ એક હજાર યોજન, ઘેરાવો અઢીસો યોજન તથા લંબાઈ-પહોળાઈ મૂળમાં એક હજાર યોજન, મધ્યમાં સાડા સાતસો યોજન તથા ઉપર પાંચસો યોજન છે તથા પરિધિ મૂલમાં કંઈક અધિક ૩૧૬૨ યોજન, મધ્યમાં ૨૩૭૨ યોજન તથા ઉપર પર ૧ યોજન છે. બધાની આકૃતિ સરખી છે. તે બધા સુવર્ણમય છે. તે બે ગાઉ ઊંચી અને પાંચસો ધનુષ પહોળી પદ્મવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. ત્યાં સાડા બાસઠ યોજન ઊંચા તથા સવા એકત્રીશ યોજન લાંબા પહોળા બે પ્રાસાદાવત છે. ત્યાં 'યમક' નામના દેવોના સોલ હજા૨ આત્મરક્ષક દેવોનાં સોળહજાર ભદ્રાજનો છે. તેની વાવડીઓમાં યમક વર્ણના કમળો છે. યમક નામનો મહદ્ધિક દેવ ચાર હજાર સામાનિક દેવોની સાથે ત્યાં વસે છે. આ કારણે તે પર્વત 'યમક’ પર્વત કહેવાય છે. - આ દેવોની રાજધાનીઓ મેરુ પર્વતથી ઉત્તરમાં બીજા જેબૂદ્વીપમાં બાર હજાર યોજન જતાં આવે છે. તે રાજધાની બાર હજાર યોજન લાંબી-પહોળી તથા કંઈક અધિક ૩૭૯૪૮ યોજનની પરિધિવાળી છે. દરેક રાજધાની સાડા સાડત્રીસ યોજન ઊંચી તથા મૂળમાં સાડાબાર યોજન, મધ્યમાં સવા છ યોજન તથા ઉપર ત્રણ યોજન અને અર્ધ-કોશ જેટલી પરિધિવાળી એક-એક પ્રાકારથી વીંટળીયેલી છે. તે બાહરથી ગોળ અને અંદરથી ચતુષ્કોણ છે. અડધા કોશ લાંબા, કંઈક ન્યૂન અડધાકોશ ઊંચા અને પાંચસો ધનુષનાં મોટા કાંગરા છે વગેરે રાજધાનીનું વિસ્તૃત વર્ણન છે. - જંબદ્વીપમાં બસો કાંચનગ પર્વત છે. જે નીલવંત દ્રથી પર્વ પશ્ચિમમાં દસ યોજન જતાં આવે છે. તે સો યોજન ઊંચા, પચીસ યોજન જમીનમાં ઊંડા છે. મૂલમાં સો યોજન, મધ્યમાં પંચોતેર યોજન તથા (શિખર) ઉપર પચાસ યોજન પહોળા છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક ૩૧૬ યોજન, મધ્યમાં ૨૩૭ યોજન તથા ઉપર ૧૫૮ યોજન છે. ત્યાં ફ૨-૧/૨ યોજન ઊંચા, ૩૧-૧/૪ યોજન પહોળાં પ્રસાદાવતંસક છે. બે યોજનની મંરિપીઠિકાઓ છે. વાવડીઓમાં સુવર્ણવર્મી કમલો છે. કાંચનક નામનો મહર્તિક દેવ રહે છે. તથા ઉત્તરમાં કાંચનિકા નામની રાજધાની છે. જંબૂઢીપમાં ૩૪ દીર્ઘ વૈતાદ્ય પર્વત છે. મેરુ પર્વતનાં દક્ષિણભાગના ભરતક્ષેત્રમાં એક દીર્ઘ વૈતાઢ્ય પર્વત તથા ઉત્તર ભાગમાં ઐરાવત ક્ષેત્રમાં એક દીર્ઘવતાય પર્વત છે. બન્ને સમાન છે. ભરતવર્ષનાં દીર્ઘતા પર્વત પૂર્વ-પશ્ચિમમાં લાંબા અને ઉત્તર-દક્ષિણમાં પહોળા છે. બન્ને બાજુ લવણસમુદ્રને સ્પર્શ કરે છે. તેની ઊંચાઈ ૨૫ યોજન, ગહરાઇ સવા છ યોજન અને પહોળાઈ પ૦ યોજન છે. બાહા ૪૮૮-૧૬૧૯ + ૧/૨ યોજન લાંબી છે. જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ તરફ ૧૦૭૨૦-૧૨/૧૯ યોજન લાંબી છે. ધનુ:પૃષ્ઠ દક્ષિણમાં ૧૦૭૪૩-૧૫/૧૯ની પરિધિ યુક્ત છે. આ રૂચક આકારનો છે. અડધો યોજન ઊંચી, પાંચસો યોજન પહોળી તથા પર્વત જેટલી લાંબી બે પદ્મવરવેદિકાઓથી ઘેરાયેલી છે. તેમજ કંઈક ન્યૂન બે યોજન પહોળી, વેદિકા જેટલા લાંબા શ્યામ-વર્ણી બે વનખંડોથી ઘેરાયેલી છે. - કે કમ Page #88 -------------------------------------------------------------------------- ________________ આભિયોગિક શ્રેણિઓથી પાંચ યોજન ઉપર દીર્ઘ વૈતાઢય પર્વતનું શિખર છે. જે પૂર્વ પશ્ચિમમાં લાંબા તથા ઉત્તર-દક્ષિણમાં પહોળા છે. તેની પહોળાઈ ૧૦ યોજનની તથા લંબાઈ પર્વત જેટલી છે. આ (શિખર) આલિંગપુકર (તબલા) જેવું સમતળ છે. વાવડીઓથી યુક્ત છે. ત્યાં વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે. મહદ્ધિક થાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા દીર્ઘવૈતાઢ્ય ગિરિકુમાર’ નામનો દેવ વસે છે. મહાવિદેહ વર્ષનાં કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત ચિત્રકૂટ પર્વતની પશ્ચિમમાં તથા માલ્યવંત વક્ષસ્કારપર્વતની પૂર્વમાં આવેલ છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો તથા ઉત્તર-દક્ષિણમાં પહોળો છે. તેની બે ભૂજ (બાહા) છે. જીવા તથા ધનુપષ્ઠ નથી, બાકીનો સુકચ્છ વગેરે ૩૧ વિજયોનો વર્ણન પણ આ પ્રમાણે છે. શબ્દાપાતી વગેરે ચાર વૃત્ત વૈતાઢ઼ય પર્વત છે. ૧. શબ્દાપાતી : રોહિતા મહાનદીનાં પશ્ચિમમાં તથા રોહિતાંશા મહાનદીની પૂર્વમાં હૈમવતવર્ષની મધ્યમાં શબ્દાપાતીવૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. તે એક હજાર યોજન ઊંચો, લાંબો તથા પહોળો અને અઢીસો યોજન જમીનમાં ઊંડો છે. એની પરીધિ કંઈક અધિક ૩૧૬૨ યોજન છે. અને પર્યકાકારનો રત્નમય છે. ત્યાં સાડી બાસઠ યોજન ઊંચો અને સવા એકત્રીસ યોજન લાંબો તથા પહોળો પ્રસાદાવતંસક છે. ત્યાં અનેક નાની-મોટી વાવડીઓ છે. શબ્દાપાતી જેવા વર્ણવાળા કમલો છે તથા શબ્દાપાતી નામનો દેવ છે. તેની રાજધાની મેરુ પર્વતની દક્ષિણમાં છે. ૨. વિકટાપાતી : હરી મહાનદીની પશ્ચિમમાં, હરીકાંતા મહાનદીની પૂર્વમાં, હરિવર્ષ ક્ષેત્રની મધ્યમાં વિકટાપાતી નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. ત્યાં અરુણ નામનો દેવ છે. દક્ષિણમાં તેની રાજધાની છે. ૩. ગંધાપાતી : નરકાંત મહાનદીની પશ્ચિમમાં, નારીકાંતા મહાનદીની પૂર્વમાં, રમ્યક ક્ષેત્રની મધ્યમાં આ ગંધાપાતી વૃત્તિ વૈતાઢ્ય પર્વત આવેલ છે. અહીં પદ્મ દેવ વસે છે. તેની રાજધાની ઉત્તરમાં છે. ૪. માલ્યવંત : સુવર્ણકૂલા મહાનદીની પશ્ચિમમાં, રાયકુલા મહાનદીની પૂર્વમાં, હૈરણ્યવતક્ષેત્રી મધ્યમાં માલ્યવંત વૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. અહીં પ્રભાસ દેવ વસે છે. તેની રાજધાની ઉત્તરમાં છે. આ ચારેય દેવો મહદ્ધિક યાવતું પલ્યોપમની આયુઃ સ્થિતિવાળા છે. - વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુએ ૧૦-૧૦ યોજનની ઊંચાઈએ બે વિદ્યાધર શ્રેણીઓ આવેલી છે. તે પૂર્વ-પશ્ચિમમાં પર્વત જેટલી લાંબી તથા ઉત્તર-દક્ષિણમાં ૧૦-૧૦ યોજન પહોળી છે. અર્ધયોજન ઊંચી, પાંચસો ધનુષ પહોળી તથા પર્વત જેટલી લાંબી બે- બે પાવરવેદિકાઓ તથા વનખંડોથી વીંટળાયેલ છે. દ રહેલી વિદ્યાધરશ્રેણિઓમાં ૫૦ નગરો તથા ઉત્તરની વિદ્યાધર શ્રેણિમાં ૦ નગરાવાસ આવેલા છે. અહીનાં મનુષ્યોનું સંઘયણ, સંસ્થાન આદિ અનેક પ્રકારનાં છે. ઘણા વર્ષોનાં આયુ ભેળવી યથાયોગ્ય ગતિમાં જાય છે. તથા સર્વે દુ:ખોનો ક્ષય કરે છે. વિદ્યાધર શ્રેણિઓના ભૂમિભાગથી ઉપર વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુએ ૧૦ - ૧૦ યોજન ઊંચે ગયા પછી ોગિક દેવોની બે-બે શ્રેણિઓ આવે છે. તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણમાં ૧૦ - ૧૦ યોજન છે. તથા લંબાઈ પૂર્વ-પશ્ચિમમાં પર્વત જેટલી છે. અહીં વાણવ્યંતર દેવ-દેવીઓ આનંદ પ્રમોદ કરે છે. આ શ્રેણિઓમાં શક્ર દેવેન્દ્રનાં સોમ આદિ આભિયોગિક દેવોનાં બાહરથી ગોળ અને અંદરથી પહોળા ભવનો છે. તે દેવો મહદ્ધિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. જંબુદ્વીપમાં કુલ એડસઠ વિદ્યાધરશ્રેણિઓ અને અડસઠ અભિયોગિક શ્રેણિઓ છે. જંબૂદ્વીપમાં ૩૪ ઋષભકૂટ પર્વતો છે. ભરતક્ષેત્રમાં ઋષભકૂટ પર્વત ગંગાકુંડની પશ્ચિમમાં, સિંધુકુંડની પૂર્વમાં, લઘુહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં આવેલ છે. તે ઋષભકૂટ પર્વત આઠ યોજન ઊંચો તથા બે યોજન જમીનમ ઉડો છે. મૂલમાં આઠ યોજન, મધ્યમાં છ યોજન તથા ઉપર ચાર યોજન પહોળો છે તથા મૂલમાં કંઈક અધિક For Private & Personal use only www.janelnorary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૫ યોજન, મધ્યમાં ૧૮ યોજન અને ઉપર ૧૨ યોજનની તેની પરિધિ છે. ત્યાં પદ્મવરવેદિકા એક કોશ લાંબી અર્ધકોશ પહોળી તથા કંઈક ન્યૂન એક કોશ ઊંચી છે. ઋષભ નામનો મહર્ષિક દેવ અધિપતિ છે. તેની રાજધાની દક્ષિણમાં છે. ઐરવત ક્ષેત્રમાં પણ ૠષભકૂટ આવા જ પ્રકારનો છે. ઉત્તરાર્ધ કચ્છ વિજયનો ૠષભકૂટ પર્વત સિંધુકુંડની પૂર્વમાં, ગંગાકુંડની પશ્ચિમમાં, નીલવંત વર્ષધર પર્વતનાં દક્ષિણ ભાગમાં આવેલ છે. તે પણ આઠ યોજન ઊંચો છે વગેરે બીજું વર્ણન પૂર્વવત્ છે. જંબુદ્રીપમાં ૨૦ વક્ષસ્કાર પર્વતો છે. તેમાંથી માલ્યવંત વગેરે ૧૦ વક્ષસ્કાર પર્વતો મેરુ પર્વતના પૂર્વમાં, સીતા મહાનદીનાં બન્ને કિનારે આવેલ છે તથા વિદ્યુત્પ્રભ વગેરે ૧૦ વક્ષસ્કાર પર્વતો મેરુપર્વતની પશ્ચિમમાં સીતોદા મહાનદીનાં બન્ને કિનારાઓ ઉપર આવેલ છે. આ પર્વતો સીતા અને સીતોદા મહાનદી તથા મેરુ પર્વતની આજુ-બાજુમાં પાંચસો ગાઉ જમીનમાં ઊંડા છે અને પાંચસો ધનુષ ઊંચા છે. તથા નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની પાસે ચારસો યોજન ઊંચા તથા ચારસો ગાઉ જમીનમાં ઊંડા છે. ચાર ગજદંત જેવા આકારનાં વક્ષસ્કાર પર્વતો છે. તેમાં બે સૌમનસ તથા વિદ્યુત્પ્રભ પર્વતો મેરુ પર્વતની દક્ષિણમાં દેવકુની પૂર્વ-પશ્ચિમનાં પડખે અશ્વનાં સ્કંધની જેમ અર્ધચંદ્રાકાર સંસ્થાન વાળા છે. તથા ગંધમાદન અને માલ્યવંત નામના બે પર્વતો ઉત્તરકુર ક્ષેત્રનાં પૂર્વ-પશ્ચિમ ભાગમાં આવેલા છે. વીસ વક્ષસ્કાર પર્વતો છે ૧. માલ્યવંત. મેરુ પર્વતથી ઉત્તર-પૂર્વીખુણામાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ઉત્તરકુરુક્ષેત્રથી પૂર્વમાં, વત્સ નામના વિજયથી પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્રમાં આવેલ છે. તે વૈસૂર્યરત્નમય છે. ત્યાં ઠેક-ઠેકાણે (સરીખા) ગુલ્મો વગેરે છે. ર. ચિત્રકૂટ- સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં કચ્છ વિજયની પૂર્વમાં તથા સુકચ્છ વિજયની પશ્ચિમમાં આવેલ છે. તે ૧૬૫૯૨-૨૧૯ યોજન લાંબો તથા ૫૦૦ યોજન પહોળો છે. નીલવંતની પાસે તેની ઊંચાઈ ચારસો યોજન છે અને જમીનમાં ચારસો કોશ ઊંડા છે તથા સીતા નદી પાસે તેની ઊંચાઈ પાંચસો યોજન છે અને જમીનમાં પાંચસો કોશ ઊંડા છે. ૩. નલિનકૂટ : નીલવંત પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, મંગલાવતી વિજયની પશ્ચિમમાં તથા આવર્તવિજયની પૂર્વમાં આવેલ છે. ૪. એકશૈલ : પુષ્કલાવર્ત વિજયની પૂર્વમાં, પુષ્કલાવતી વિજયની પશ્ચિમમાં, નીલવંતની દક્ષિણમાં તથા સીતા નદીની ઉત્તરમાં આવેલ છે. ૫. સૌમનસ ઃ નિષધ પર્વતથી ઉત્તરમાં, મેરુપર્વતથી દક્ષિણ-પૂર્વી ખૂણામાં, મંગલવતી વિજયથી પશ્ચિમમાં તથા દેવકુરુથી પૂર્વમાં આવેલ છે. સમગ્ર પર્વત રૌખમય છે. ૐ. વિદ્યુત્પ્રભ : નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, મેરુ પર્વતનાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં, દેવકુરુ ની પશ્ચિમમાં તથા પદ્મવિજયની પૂર્વમાં આવેલ છે. ૭. ગંધમાદન : નીલવંતની દક્ષિણમાં, મેરુની ઉત્તર-પશ્ચિમમાં, ગંધિલાવતી વિજયની પૂર્વમાં તથા ઉત્તરકુની પશ્ચિમમાં આવેલ છે. તે ૩૦૨૦૯-૬ ૧૯ યોજન લાંબો છે. નીલવંતની પાસે તે ૪૦૦ યોજન ઊંચો છે. ૪૦૦ કોશ ઘેરાવાવાળો છે. ૫૦૦ યોજન પહોળો છે તથા મેરુની પાસે ૫૦૦ યોજન ઊંચો, ૫૦૦ કોશ જમીનમાં ઊંડો તથા અંગુલનાં અસંખ્યાતમાં ભાગ જેટલો પહોળો છે. બધા પર્વતોમાં પર્વત જેવા નામનાં મહર્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા દેવો વસે છે. અન્ય વક્ષસ્કાર પર્વતોનાં વર્ણન મળતાં નથી. 84 Page #90 -------------------------------------------------------------------------- ________________ T HE RE | # 5: છે કે જે કરી ૧-૫ ક્ટ (શિખર) વર્ણન : સત્ર પ૪૯ થી પ૦ પૃ. ૩૦૭ ૩૩૨ | જંબૂદ્વીપમાં વર્ષધર પર્વતોના ૫૬ ફૂટો, વક્ષસ્કાર પર્વતોનાં ૯૬ કૂટ, મેરુ પર્વતનાં ૯ કૂટો, વૈતાઢ્ય પર્વતોનાં ૩૦૬ કુટો છે. આમ કુલ ૪૬૮ કુટો છે. વર્ષધર પર્વતોનાં પ૬ કૂટોમાંથી ૧૧ કૂટો ક્ષુદ્ર હિમવંત પર્વત ઉપર છે. ૧. પ્રથમ સિદ્ધાચતન કૂટ : આ કૂટ પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, ક્ષુદ્રહિમવંત કૂટની પૂર્વમાં ૫૦૦ યોજન ઊંચુ છે. મૂલમાં ૫૦૦ યોજન, મધ્યમાં ૩૭૫ યોજન તથા ઉપર ૨૫૦ યોજન પહોળું છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક ૧૫૮૧ યોજન, મધ્યમાં કંઈક ન્યૂન ૧૧૮૬ યોજન તથા ઉપર કંઈક ન્યૂન ૭૯૧ યોજન છે. ૨. હિમવંત કૂટ - ભરતકૂટની પૂર્વમાં, સિદ્ધાયતન કૂટની પશ્ચિમમાં, ક્ષુદ્ર હિમવંત પર્વત પર આ ફૂટ છે. અહીં સાડાબાસઠ યોજન ઊંચું તથા સવા એકત્રીસ યોજન પહોળું એક પ્રાસાદાવતંસક છે. અહીં ક્ષુદ્રહિમવંત નામનો દેવ અધિપતિ છે. તેની ૧૨000 યોજન લાંબી અને પહોળી રાજધાની છે. ક્ષુદ્ર હિમવાનું, ભરત, હૈમવત તથા વૈશ્રમણ કૂટ ઉપર દેવો છે. બાકીના સાત કૂટો ઉપર દેવીઓ છે. મહા હિમવંત પર્વત ઉપર આઠ કૂટો છે. નિષધ અને નીલવંત પર્વત ઉપર નવ-નવ કૂટો છે. રુકમી પર્વત ઉપર આઠ કૂટો છે. શિખરી પર્વત ઉપર અગ્યાર કૂટો છે. ક્ષુદ્ર હિમવંત તથા શિખરી પર્વતના કૂટોનાં ઉપરી ચરમાંતથી ક્ષુદ્ર હિમવંત તથા શિખરી વર્ષધર પર્વતની સમભૂતલ પૃથ્વીનું અંતર 300 યોજન છે. મહાહિમવંત અને રુકમી કૂટથી તથા મહાહિમવંત અને રુમી વર્ષધર પર્વતની ભૂમિનું અંતર ૭00 યોજન છે. નિષધ તથા નીલવંતનાં કુટો અને નિષધ - નીલવંત વર્ષધર પર્વતની સમતલભૂમિનું અંતર ૯00 યોજન છે. ચિત્રકૂટ આદિ ૧૬ વક્ષસ્કાર પર્વતો ઉપર ૬૪ તથા ગજદંતાકાર એવા ચાર વક્ષસ્કાર પર્વત ઉપર ૩૨ કૂટો હોવાથી વક્ષસ્કાર પર્વતોનાં કુલ ૯૬ કૂટો છે. વિશેષમાં હરિસ્સહ કૂટમાં હરિસ્સહ દેવ છે. તેની હરિસ્સહા નામની રાજધાની છે. તે ૮૪ યોજન લાંબી તથા પહોળી છે અને તેની પરિધિ ૨,૬૫,૬૩૬ યોજન છે. આ કૂટો ઉપર દિગકમારી દેવીઓ પણ છે. વક્ષસ્કાર કૂટો સિવાયનાં હરિ તથા હરિસ્સહ કૂટો ૧૦00 યોજના ઊંચા, મૂળમાં ૧000 યોજન પહોળા છે તથા વક્ષસ્કાર પર્વતોનાં કૂટો પાંચ યોજન ઊંચા અને પ00 યોજન લાંબા તથા પહોળા છે. જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં દીર્ધ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. પ્રથમ સિદ્ધાયતન કટ - પૂર્વદિશાનાં લવણ સમુદ્રથી પશ્ચિમમાં, ભરત કૂટની પૂર્વમાં આ ફૂટ આવેલ છે. તે સવા છ યોજન ઊંચું, મૂળમાં સવા છ યોજન, મધ્યમાં કંઈક ન્યૂન પાંચ યોજન તથા ઉપર કંઈક અધિક ત્રણ યોજન પહોળું છે તથા પરિધિ મૂળમાં કંઈક ન્યૂન ૨૨ યોજન, મધ્યમાં કઈક ન્યૂન ૧૫ યોજન તથા ઉપર કંઈક અધિક ૯ યોજનની છે. તેની ઉપર એક કોશ લાંબુ, અર્ધાકોશ પહોળું, કંઈક ન્યૂન એક કોશ ઊંચુ એક વિશાળ સિદ્ધાયતન છે. તેની દિવાલો ઉપર ઘણાજ ચિત્રો દોરેલા છે. દક્ષિણાર્ધ ભરત કૂટ ઉપર દક્ષિણાર્ધ ભરત નામનો મહર્ધિક યાવત્ પલ્યોલ્યમની આયુઃ સ્થિતિવાળો દેવ વસે છે. તેની ભરતા નામની રાજધાની બીજા જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં ૧૨000 યોજન જતાં આવે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ દીર્ધ વૈતાય પર્વત ઉપર નવ કૂટો છે. મહાવિદેહ ક્ષેત્રનાં સુકચ્છ વગેરે વિજયોમાં દીધું વૈતાઢ્ય પર્વતો ઉપર ૨૮૮ કૂટો છે. અર્થાત પ્રત્યેક વિજયમાં નવ – નવ કૂટો છે. (૭૪ ૩૨ = ૨૮૮). નંદનવનમાં નવ કૂટ છે. જે મેરુ પર્વતનાં પૂર્વ સિદ્ધાયતનની ઉત્તરે, ઉત્તર-પૂર્વ પ્રાસાદાવતંસકની દક્ષિણે આવેલ છે. તે પાંચસો યોજન ઊંચા છે તે બધામાં દેવીઓનાં નિવાસો છે અને તેમની રાજધાનીઓ અલગ અલગ દિશાઓમાં દર્શાવાઈ છે. ભદ્રશાલ વનમાં આઠ દિગ્ગજ કૂટો છે, પલ્મોત્તર કૂટ મેરુ પર્વતનાં ઉત્તર-પૂર્વ ખુણામાં અને પૂર્વી શીતા નદીના ઉત્તરમાં આવેલો છે. તે પાંચસો યોજન ઊંચુ છે. પાંચસો ગાઉ જમીનની અંદર છે. અહીં પધોત્તર નામે દેવ છે. તેની રાજધાની ઉત્તર-પૂર્વમાં છે. બાકીનાં સાત કૂટોમાં પણ કૂટો જેવા નામ ધરાવતા દેવો અધિપતિ છે તથા તેમની રાજધાની અલગ-અલગ દિશાઓમાં આવેલી છે. ચકવર પર્વત ઉપર પૂર્વ આદિ ચાર દિશાઓમાં આઠ-આઠ કૂટો છે. આ કુલ ૩૨ કૂટો છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ જ . . . * * * * * * * * * * * * * * * * * * * * *, કે અહમ આ = h t , * * * ** . . *, * . રા * 71 છેલ ‘3. માં ( કે ન ર રા ફી ઠોકર - ૧-ગકા વર્ણન : સત્ર પ૯૮ થી ૬૦૧ . ૩૩૩-૩૩૪ | જંબુદ્વીપમાં ૩૪ તિમિસ્ર નામની તથા ૩૪ ખંડપ્રપાત નામની ગુફાઓ છે તેના અધિપતિ દેવો ક્રમશઃ કૃતમાલ અને નૃત્યમાલ નામના ૩૪-૩૪ દેવો છે. આ ગુફાઓ ઉત્તર-દક્ષિણમાં પચાસ યોજન લાંબી અને પૂર્વ-પશ્ચિમમાં બાર યોજન પહોળી તથા આઠ યોજન ઊંચી છે. મહાઅંધકારથી વ્યાપી છે. તે વજુમય બારણાથી ઢંકાએલી છે. તેમાં ગ્રહ-સૂર્ય-ચંદ્ર-નક્ષત્ર વગેરેની પ્રભા આવતી નથી. મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં શીતા-શીતોદા મહાનદીઓની ઉત્તર-દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત છે. આઠ તિમિગ્ન ગુફાઓ અને આઠ ખંડ પ્રપાત ગુફાઓ છે. આઠ તમાલક તથા આઠ નૃત્યમાલક દેવો છે. આ બધુ આઠ-આઠ છે ભરત-ઐરાવત ક્ષેત્રોમાં તે બે-બે છે. કુલ ૩૪ છે. ૯ ફેડ વર્ણન ઃ સૂત્ર ૬૦૨ થી ૧૩ પૃ. ૩૩૫-૩૪૦ | ૧૪ પ્રપાત કુંડ છે. તેમાંથી પ્રથમ પ્રપાત કુંડનું નામ (૧) ગંગાપ્રપાત કે છે. તે 0 યોજન લાંબો અને પોળો છે. તેની પરિધિ કંઈક અધિક એક સો યોજનની છે તથા તે દસ યોજન ઊંડો છે. સ્વચ્છ ચીકણો અને રુણ્યમય કિનારાઓ છે. કાંઠા સમતલ છે. દીવાલો તથા તળીયું વમય છે. તેમાં સોના-રૂપાની રેતી છે. કિનારાનો ઉચ્ચપ્રદેશ વૈર્યમય છે. તેનાં પટલ સ્ફટિકરત્નમય છે. પદ્મ વગેરે કમળોથી સુશોભિત છે. પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમમાં ત્રણત્રણ સોપાન પંક્તિઓ છે. તેની ઉપર તોરણો છે. જે મણિમય સ્તમ્ભ ઉપર સ્થિત છે. તે ચિત્રયુક્ત છે. તેની ઉપર ચામરધ્વજાઓ છે. (૨-૪) સિંધુ, રક્તા તથા રક્તાવતી પ્રપાતકુંડ પણ આના જેવા છે. (૫) રોહિતા પ્રપાત કુંડ ૧૨૦ યોજન લાંબો અને પહોળો છે. કંઈક ન્યૂન ૩૮૦ યોજનની તેની પરિધિ છે. દશ યોજન ઊંડો છે. તે ગોળ-વર્તુળાકાર છે. (-૮) રોહિતાંશ, સુવર્ણકૂલા તથા અધ્યકુલાના પ્રપાત કુંડ પણ આવા છે. (૯) હરિકાંત પ્રપાત કુંડ - તે ૨૪૦ યોજન લાંબો અને પહોળો છે. તેની પરિધિ ૭૫૯ યોજનની છે. તે સ્વચ્છ યાવતુ મનોહર છે. (૧૦-૧૨) હરિસલિલા, નરકાંતા અને નારીકાંતા નદીનાં પ્રપાત કંડો આવા છે. (૧૩-૧૪). શીતા-શીતોદા પ્રપાત કંડ - ૪૮૦ યોજન લાંબા-પહોળા છે. તેની પરિધિ કંઈક ન્યૂન ૧૫૦૦ યોજનની છે. સ્વચ્છ યાવત્ મનોહર છે. આ કુલ ૧૪ પ્રપાત કુંડો છે. એજ પ્રમાણે કચ્છ આદિ વિજયોમાં ૬0 યોજન લાંબા-પહોળો ગંગા કુંડ આદિ કુલ ૭૬ કુંડો છે. ૧-૮ દ્રહ વર્ણન : સૂત્ર ૬૧૪ થી ૬૩૯ પૃ. ૩૪૦-૩૫ર | જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્રમાં ગંગાપ્રપાત દ્રહ તથા સિંધુ પ્રપાત કહ છે. હૈમવત ક્ષેત્રમાં હરિપ્રપાત દ્રહ તથા હરિકાંત પ્રપાત દ્રહ છે. મહાવિદેહમાં સીતા પ્રપાત દ્રહ તથા સીતોદા પ્રપાત દ્રહ છે. મેરુ પર્વતની ઉત્તરમાં રમ્ય ક્ષેત્રમાં નરકાંત પ્રપાત દ્રહ અને નારીકાંત પ્રપાત દ્રહ છે. હૈરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલ પ્રપાત દ્રહ તથા રૂધ્યકૂલ પ્રપાત કહ છે. ઐરવત ક્ષેત્રમાં રક્ત પ્રપાત દ્રહ અને રક્તવતી પ્રપાત દ્રહ છે. જંબુદ્વીપના મેરુપર્વતની દક્ષિણમાં ત્રણ મહાદ્રહ છે (૧) પદ્મ કહ, (૨) મહાપદ્મ દ્રહ તથા (૩) તિબિંછિ દ્રહ. મેરુ પર્વતની ઉત્તરમાં પણ ત્રણ દ્રહ છે. (૧) કેસરી દ્રહ, (૨) મહાપુંડરિક દ્રહ તથા (૩) પુંડરિક દ્રહ. પદ્મદ્રહ તથા પુંડરિક દ્રહ, મહાપદ્મ દ્રહ તથા મહાપુંડરિક દ્રહ, તિબિંછિ દ્રહ તથા કેસરી દ્રહ આ બે-બે દ્રહો ની લંબાઈ-પહોળાઈ એક સરખી છે. આ કારક કેદ કરી ના શરીર 86 ક જ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧. પદ્મદ્રહ - આ દ્રહ પૂર્વ-પશ્ચિમમાં ૧૦૦૦ યોજન લાંબો અને ઉત્તર-દક્ષિણમાં ૫૦૦ યોજન પહોળો છે. તથા ૧૦ યોજન ઊંડો છે. સ્વચ્છ, નિર્મલ તથા રજતમય કિનારાયુક્ત છે. પદ્મવરવેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે. ચારે દિશામાં ચાર ત્રિસોપાન-શ્રેણિ છે. તેની સામે મણિમય તોરણ છે. આ દ્રહની વચ્ચે એક યોજન લાંબુ અને પહોળું, અર્ધ યોજન મોટું, ૧૦ યોજન ઊંડું, પાણીની સપાટીથી બે કોશ ઊંચું કુલ મળીને ૧૦ યોજન પરિમાણવાળું એક પદ્મ છે, તેનું મૂલ વજ્રમય, કંદ અરિષ્ટરત્નમય, નાલ દંડ વૈસૂર્યરત્નમય, પત્રો બારથી વૈડૂર્યમય અને અંદરથી સુવર્ણમય, કેસરા-તંતુ સુવર્ણમય તથા અસ્થિભાગ મણિમય છે. અર્ધકોશ લાંબી અને પહોળી, એક કોશ મોટી, સુવર્ણમય કર્ણિકા છે. તેની ઉપર એક કોશ લાંબુ અર્ધકોશ પહોળું તથા કંઈક ન્યૂન એક કોશ ઊંચુ સેંકડો સ્તંભોયુક્ત વિશાળ ભવન છે. એની ત્રણ દિશામાં પાંચસો ધનુષ ઊંચા, અઢીસો ધનુષ પહોળાં, એટલાં જ પ્રવેશ માર્ગવાળા ત્રણ દ્વાર છે. એ ભવનમાં ૫૦૦ ધનુષ લાંબી અને પહોળી ૨૫૦ ધનુષ મોટી (ઊંચી) મણિમય મણિપીઠિકા છે. તેની ઉપર એક વિશાળ શૈયા છે. આ પદ્મ અર્ધયોજન લાંબા અને પહોળાં, એક કોશ મોટા, દશ યોજન ઊંડા, કંઈક અધિક દશ યોજન ઊંચા, પાણીથી એક કોશ ઉપર રહેલા એવા ૧૦૮ પદ્મોથી વીંટળાયેલ છે. આ પદ્મદ્રહમાં મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળી શ્રી દેવી વસે છે. તેના ૪૦૦૦ સામાનિક દેવોનાં ૪૦૦૦ પદ્મો, ચાર મહત્તરાઓનાં ચાર પદ્મો તથા આપ્યંતર, મધ્યમ તથા બાહ્ય પરિષનાં દેવોનાં ક્રમશઃ ૮,૦૦૦, ૧૦,૦૦૦, ૧૨,૦૦૦ પદ્મો છે. આત્મરક્ષક દેવોનાં ૧૬,૦૦૦ પદ્મો છે. આ આત્યંતર, મધ્ય તથા બાહ્ય એમ ત્રણ પદ્મ પરિધિઓથી વીંટળાયેલું છે. તેમાં ક્રમશઃ ૩૨ લાખ, ૫૦ લાખ અને ૪૮ લાખ એમ કુલ એક એક કરોડ વીસ લાખ પદ્મો છે. ૨. મહાપદ્મદ્રહ - આ દ્રહ ર૦૦૦ યોજન લાંબુ, ૧૦૦૦ યોજન પહોળું, ૧૦૦૦૦ યોજન ઊંડું તથા રજતમય કિનારાવાળું છે. તેમાં મહર્ષિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિ વાળી ડ્રી દેવી વસે છે. ૩. તિગિÐિ દ્રહ - આ દ્રહ પૂર્વ - પશ્ચિમમાં ૪૦૦૦ યોજન લાંબુ, ઉત્તર-દક્ષિણમાં ૨૦૦૦ યોજન પહોળું, ૧૦ યોજન ઊંડું રજતમય કિનારાવાળું છે. ચારે દિશાઓમાં ચાર ત્રિ-સોપાન (ત્રણ ત્રણ પગથિયા) છે. એને ધૃતિ નામની દેવી છે. કેશરી દ્રષ્ટ એ પણ પુર્વવત્ છે. તેની કીર્તિ નામની દેવી છે. મહાપુંડરીક દ્રહ - આ દ્રહની મહાપદ્મદ્રહની જેમ ૨૦૦૦ યોજન લંબાઈ અધિષ્ઠાયિકા દેવી છે. ૬. પુણ્ડરીક દ્રહ – પદ્મ દ્રહની જેમ ૧૦૦૦ યોજન લંબાઈ - વગેરે છે. લક્ષ્મી નામની તેની દેવી છે. ૭-૧૧. દેવમાં નિષધ, દેવકુરુ, સૂર્ય, સુલસ અને વિદ્યુત્પ્રભ આ પાંચ દ્રહ સીતોદા મહાનદીની વચ્ચે ચિત્ર વિચિત્ર ફૂટ પર્વતોનાં ઉત્તર દિશા તરફી ચરમાન્ત થી ૮૩૪- ૪/૭ યોજન થી દૂર છે. ૧૨. ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ સીતા મહાનદીની વચ્ચે યમક પર્વતોનાં દક્ષિણ દિશા તરફી ચરમાન્તથી ૮૩૪-૪/૭ યોજન દૂર છે. તે પૂર્વ પશ્ચિમમાં ૧૦૦૦ યોજન લાંબુ, ઉત્તર-દક્ષિણમાં ૫૦૦ યોજન પહોળું તથા ૧૦ યોજન ઊંડુ છે. અહીં પણ એક કરોડ, વીસ લાખ પદ્મ પરિવાર છે. તેનું વિસ્તૃત વર્ણન પદ્મ દ્રહ જેવું છે. અહીં મહર્દિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળો નીલવંત નામનો નાગકુમાર દેવ વસે છે. બાકીનાં (૧૩-૧૬) ઉત્તરકુરુ, ચંદ્ર, એરાવણ તથા માલ્યવંત દ્રહોનું વર્ણન પણ આવું છે. ૪. ૫. - 87 For Private Personal Use Only = વગેરે છે. બુધ્ધિ નામની તેની Page #93 -------------------------------------------------------------------------- ________________ - મજ* કમ મ મ 18 " ' છે. કે છે, , , , , , ર E Eી પાછળ સરકાર ThLES: ૧-૯ મહાનદી વર્ણન: સૂત્ર ૪૦ થી ૪૩ પૃ. ૩૫૩-૩૦ ] જંબુદ્વીપમાં કુલ ૯૦ મહાનદીઓ છે. તેમાં ૧૪ નદીઓ વર્ષધર પર્વતોમાંથી તથા ૭૬ નદીઓ કુંડોમાંથી નીકળે છે. વર્ષધર પર્વતોમાંથી નીકળનારી ૧૪ મહાનદીઓમાંથી મેરુપર્વતની દક્ષિણમાં ક્ષુદ્ર હિમવંત પર્વતનાં પદ્મદ્રહમાંથી ગંગા, સિંધુ તથા રોહિતાંશા આ ત્રણ મહાનદીઓ નીકળે છે. મહાહિમવંત પર્વતનાં મહાપદ્મ દ્રહમાંથી રોહિતા અને હરિકાંતા, નિષધ પર્વતના તિબિંછ દ્રહમાંથી હરી અને સીતાદા, મેરુ પર્વતની ઉત્તર દિશામાં નીલવંત પર્વતના કેસરી દ્રહમાંથી સીતા અને નારીકાંતા, રુકમી પર્વતનાં મહાપુંડરીક દ્રહમાંથી નરકાન્તા અને રૂપકૂલા તથા શિખરી વર્ષધર પર્વતના પુણ્ડરીક દ્રહથી સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી નદીઓ નીકળે છે. ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી આ ચાર મહાનદીઓ ૧૪૦૦-૧૪૦૦૦ નદીઓ સાથે પૂર્વનાં અને પશ્ચિમનાં લવણ સમુદ્રમાં મળે છે. એમાં ગંગા અને સિંધુ ભરતક્ષેત્રમાં તથા રક્તા અને રક્તવતી ઐરાવત ક્ષેત્રમાંથી નીકળે છે. તેમાં કુલ ૫૬,000 નદીઓ છે. હૈમવત તથા હૈરણ્યવત ક્ષેત્રમાં રોહિતા, રોહિતાશા, સુવર્ણકૂલા અને રુ...કુલા નદીઓ નીકળે છે. દરેકનો ૨૮,૦૦૦ નદીઓનો પરીવાર છે. એટલે કુલ ૧,૭૨,૦૦૦ નદીઓ છે. હરિવર્ષ અને રમ્ય વર્ષમાં હરિ, હરિકાંતા, નરકાંતા અને નારીકાંત નદીઓ નીકળે છે. પ્રત્યેક નદી નો પ૬,૦૦૦ નદીઓનો પરિવાર છે. તે પૂર્વી તથા પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. તેમાં કુલ ૨,૨૪,૦૦૦ નદીઓ છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાદા નદીઓ છે. તે પ્રત્યેક ૫,૩૨,૦૦૦ નદીઓની સાથે પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. તેમાં કુલ ૧૦,૮૪,૦૦૦ નદીઓ છે. મેરુ પર્વતની પૂર્વમાં સીતા મહાનદીના બન્ને કિનરાઓ ઉપર ગાથાવતી, દ્રહવતી, પંકવતી, તપ્તકલા, મત્તજલા અને ઉન્મત્તજલા નામની છ અંતર નદીઓ છે. એ જ રીતે મેરુ પર્વતની પશ્ચિમમાં સીતાદા મહાનદીનાં બન્ને કિનારા ઉપર ક્ષીરોદા, શીતજોતા, અંતવાહિની, ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની એ નામની છ અંતર નદીઓ છે. ૧. ગંગા નદી - આ પદ્મદ્રહનાં પૂર્વી દ્વારથી પ00 યોજન પર્વત ઉપર વહેતી ગંગાવર્તન કૂટની પાસેથી વળાંક લઈને પર૩ - ૩}૧૯ યોજન દૂર દક્ષિણમાં પડે છે. ત્યાં અર્ધા યોજન લાંબી, સવા છ યોજન પહેળી, અર્ધકોશી મોટી, મગરનાં ખુલ્લા મુખ જેવા આકારની (જિવા) નાળી છે. આ નદીના પ્રારંભનાં પ્રવાહના વિખંભ સવા છ યોજન અને ઉદૂધ અર્થો કોશ છે તથા આગળ જતાં તે વધીને સાડા બાસઠ યોજન પહોળો, સવા યોજન ઊંડો બની જાય છે. ૨. સિંધુ નદી ગંગા નદીની સમાન છે. ગંગા સિંધુ નદીઓનો પ્રવાહ કંઈક અધિક ચોવીસ કોશ વિસ્તૃત છે. આ નદીઓ ઘડાના મુખથી નીકળીને પાણીની જેમ ખળ-ખળ અવાજ કરે છે અને પચ્ચીસ ગાઉ વિસ્તૃત પ્રવાહમાં પડે છે. ૩-૪. રક્તા અને રક્તવતી નદી ગંગા - સિંધુ નદી જેવી છે. ૫. રોહિતા નદી - આ મહાપમદ્રહનાં દક્ષિણી તોરણ થી ૧,૬૦૫-૫/૧૯ યોજન દૂરથી વહેતી-વહેતી કંઈક અધિક ૨00 યોજન પહોળા પ્રપાતમાંથી પડે છે. ત્યાં એક યોજન લાંબી, સાડા બાર યોજન પહોળી અને એક કોશ પેટી (ઊંચી) વજુમય જિવિકા (નાલી) છે. ૬. રોહિતાશા નદી - આ પદ્મદ્રહનાં ઉત્તરી તોરણથી ર૭૬-૬/૧૯ યોજન દૂરથી વહેતી-વહેતી સાધિક ૧૦૦ યોજનના કa , કા કરી જs S = Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રપાતમાંથી નીચે પડે છે. તેની જિટ્વિકા રોહિતા નદીની જિવિકા જેવડી છે. નદી-પ્રવાહનો વિખંભ શરૂઆતમાં સાડાબાર યોજન છે તથા ઉદવેધ એક કોશ છે. આગળ જતાં તે વિખંભ ૧૨૫ યોજન તથા ઉદવેધ અઢી યોજન થાય છે. ૭. સુવર્ણ કૂલા નદી - રોહિતાશા જેવી છે. ૮. રુખકૂલા નદી - હરિકાંતા જેવી છે. ૯. હરિસલિલા નદી - આ તિબિંછ દ્રહનાં દક્ષિણી તોરણથી ૭૪૨૧-૧/૧૯ યોજન દૂરથી વહે છે અને કંઈક અધિક ૪૦૦ યોજનનાં પ્રપાતમાંથી નીચે પડે છે. ૧૦. હરિકાંતા નદી - મહાપદ્મદ્રહનાં ઉત્તરી તોરણથી ૧૬૦૫-૫૧૯ યોજન દૂરથી શરૂ કરીને - કંઈક અધિક ૨૦યોજનનાં પ્રપાતમાંથી નીચે પડે છે. ત્યાં રત્નમય જિવિકા બે યોજન લાંબી, ૨૫ યોજન પહોળી અને અર્ધાકોશ મોટી છે. નદી પ્રવાહનો વિખંભ પ્રારંભમાં ૨૫ યોજન છે તથા ઉદૂધ અર્ધાયોજન છે. આગળ જતાં તે વિધ્વંભ ૨૫0 યોજન તથા ઉદૂધ પાંચ યોજન થાય છે. ૧૧. નરકાંતા નદી - રોહિતા જેવી છે. ૧૨. નારીકાંતા નદી - હરિકાંતા જેવી છે. ૧૩. સીતા નદી - કેશરી દ્રહનાં દક્ષિણી તોરણથી નીકળે છે. ૧૪ સીતાદા નદી - આ તિગિંછિ દ્રહનાં ઉત્તરી તોરણથી ૭૪૨૧-૧૧૯ યોજન દૂરથી વહેતી-વહેતી કંઈક અધિક 800 યોજનનાં પ્રપાતમાંથી પડે છે. ત્યાં ૪ યોજન લાંબી, પ0 યોજન પહોળી, એક યોજન મોટી (ઊંચી) વજૂમય જિવિકા છે. નદી પ્રવાહનો પ્રારંભનો વિકૅભ પ0 યોજન છે તથા ઉદ્દવેધ એક યોજન છે. આગળ જતાં વધીને તે વિખંભ ૫00 યોજન નો તથા ઉદ્દધ ૧૦ યોજનનો બને છે. મેરુ પર્વતની દક્ષિણમાં તથા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં વહેતી કુલ ૧,૯૬,૦૦૦ નદીઓ લવણ સમુદ્રમાં મળે છે. જંબુદ્વીપની પૂર્વ-પશ્ચિમ દિશામાં વતી ૭,૨૮,O નદીઓ લવણ સમુદ્રમાં મળે છે. કુલ ૧૪,૫૬,CO નદીઓ છે. ગંગા સિંધુ આદિ ૧૪ મહાનદીઓ પૂર્વ - પશ્ચિમમાં વહેતી-વહેતી લવણસમુદ્રમાં મળે છે. મેરુ પર્વતની દક્ષિણમાં ગંગા-સિંધુ મહાનદીઓમાં યમુના આદિ ૧૦ મહાનદીઓ મળે છે. ઉત્તરમાં રક્તા રક્તવતી મહાનદીઓમાં કૃષ્ણા આદિ ૧૦ મહાનદીઓ મળે છે. ત્યાં મહાનદીઓનો લવણસમુદ્રમાં મલવાનો વિસ્તૃત વર્ણન છે. ગંગા, રક્તા, રોહિતા, સ્વર્ણકૂલા, હરિ, નરકાંતા, સીતા આ સાત નદીઓ પૂર્વી – લવણ સમુદ્રમાં મળે છે. સિંધુ વગેરે બાકી સાત નદીઓ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. ૧-૧૦ તીર્થ વર્ણન : સૂત્ર ૯૪ થી ૬૯૫ પૃ. ૩૬૮-૩૯ જંબુદ્વીપમાં ૧૦૨ તીર્થ છે તેમાં ભારતમાં માગધ, વરદામ અને પ્રભાસ આ ત્રણ, ઐરાવતમાં તથા મહાવિદેહની ૩૨ વિજયોમાં પણ આ જ નામના ત્રણ-ત્રણ તીર્થો છે. જંબુદ્વીપમાં નવ યોજનનાં મત્સ્ય પ્રવેશ્યા હતા. પ્રવેશે છે અને પ્રવેશસે. * કામ કામ લેવાના Page #95 -------------------------------------------------------------------------- ________________ - ૧-૧૧ ગંગા આદિ દ્વીપ વર્ણન : સૂત્ર ૬ થી ૭૦૦ પૃ. ૩૯-૩૦૨ (૧) ગંગાદ્વીપ - ગંગા પ્રપાત કુંડમાં આઠ યોજન લાંબો અને પહોળો, કંઈક અધિક પચીસ યોજનની પરિધિવાળો, પાણીની સપાટીથી બે કોશ ઊંચો વજૂમય ગંગાદ્વીપ છે. તે પાવર વેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે. તે દ્વીપમાં મહર્ધિક યાવતુ પલ્યોપમની સ્થિતિવાળી ગંગા દેવીનું એક કોશ લાંબુ, અર્ધ કોશ પહોળું તથા એક કોશ ઊંચુ મોટું ભવન છે. (૨-૪) સિંધુ, રક્તા તથા રક્તાવતી દ્વીપોનું પ્રમાણ આવું જ છે. (પ-૮) રોહિતા - રોહિતાશા, સુવર્ણક્લા અને રુચ્યલા દ્વીપો- ૧૬ યોજન લાંબા, કંઈક અધિક ૫૦ યોજનની પરિધિવાળા, પાણીની સપાટીથી બે કોશ ઊંચા, વજૂમય આ દ્વીપો છે. (૯-૧૦) હરિ, હરિકાંતા દીપો- ૩ર યોજન લાંબા અને પહોળા, ૧ળ યોજનની પરિધિવાળા, પાણીની સપાટીથી બે કોશ ઊંચા. રત્નમય સ્વચ્છ અને સુંદર છે. (૧૧-૧૪) નકાંત, નારીકાંત, શીતા અને શીતોદા દ્વીપો- ૬૪ યોજન લાંબા - પહોળા, ૨૦) યોજનની પરિધિવાળા, પાણીની સપાટીથી બે કોશ ઊંચા અને સર્વ વજૂમય છે. આ બધામાં વિશાળભવનો છે. ત્યાં દ્વીપનાં નામો ધરાવતી દેવીઓ હોય છે. ૧-૧૨ એકોક દ્વીપ આદિ વર્ણન : સૂત્ર ૦૦૮ થી ૦૧૪ પૃ. ૩૭૨-૩૮૩ | એકોરુક દ્વીપ : આ દ્વીપ જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં ક્ષુદ્ર-હિમવંત વર્ષઘર પર્વતનાં અંતિમ ઉત્તરપૂર્વાન્તના લવણ સમુદ્રમાં 300 યોજન જતાં દક્ષિણ દિશામાં આવેલ છે. આ દ્વીપ ૩00 યોજન લાંબો-પહોળો છે અને કંઈક અધિક ૯૪૯ યોજનની પરિધિયુક્ત છે. એક પદ્મવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. વેદિકા આઠ યોજન ઊંચી તથા ૫૦૦ ધનુષ પહોળી છે તથા વનખંડ કંઈક ન્યૂન બે યોજન ગોળાકારની પહોળાઈમાં છે. આ દ્વીપમાં ઉદ્દાલક, કોદ્દાલક, કૃતમાલ, નૃત્યમાલ, શૃંગમાલ, દંતમાલ તથા શૈલમાલ નામનાં વૃક્ષસમૂહો છે. અનેક પ્રકારનાં હેરુતાલ વગેરે તાલવૃક્ષોનાં વન આવેલા છે. પંચવણ પુષ્પોથી સુશોભિત ગુલ્મ (વેલડીઓ) છે. વનરાજી છે. (અહીં ભોગભૂમિ જેવી સ્થિતિ છે. અહીંના માનવો સરળ સ્વભાવી છે) તેઓની જીવનોપયોગી વસ્તુઓ મનંગ, ભૂતાંગ, ‘મૂટિતાંગ, દીપશિખા, જયોતિશિખા, ચિત્રાંગ, ચિત્રરસ મયંગ. ગૃહાકાર નામના કલ્પવૃક્ષો પાસેથી પ્રાપ્ત થાય છે. અહીં તે વૃક્ષોનું વિસ્તૃત વર્ણન છે. આભાષિક દ્વીપ - આ દ્વીપ મેરુ પર્વતની દક્ષિણમાં, ક્ષુદ્રહિમવંત પર્વતનો દક્ષિણ દિશા તરફનાં પૂર્વોતના અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ૩૦૦ યોજન જતાં આવે છે. બાકીનું વર્ણન એકોરુક દ્વીપ જેવું છે. નાંગોલિક દ્વીપ - આ દ્વીપ મેરુપર્વતની દક્ષિણમાં ક્ષુદ્ર હિમવંત વર્ષઘર પર્વતની દક્ષિણ-પશ્ચિમી લવણ સમુદ્રમાં 300 યોજન જતા આવે છે. વૈષાણિક દ્વીપ - આ દ્વીપ મેરુ પર્વતની દક્ષિણમાં ઉત્તર- પશ્ચિમી લવણ સમુદ્રમાં 300 યોજન જતાં આવે છે. શેષ વર્ણન એકોરુક પ્રમાણે છે. હયક દ્વીપ - આ દ્વીપ એકોરુક દ્વીપનાં ઉત્તર-પૂર્વોતના અંતિમ ભાગમાં લવણ સમુદ્રમાં ૫૦૦ યોજન જતાં આવે છે. તે પ00 યોજન લાંબો-પહોળો છે. તથા કંઈક ન્યૂન ૧૨૬૫ યોજનની પરિધિયુક્ત છે. ગજકર્ણદ્વીપ - આ દ્વીપ આભાષિક દ્વીપની દક્ષિણ-પૂર્વાન્તનાં અંતિમ ભાગમાં લવણસમુદ્રમાં પ00 યોજના જતાં આવે છે. O , E - GS 90 SિSો પર 90. Page #96 -------------------------------------------------------------------------- ________________ ગોકર્ણ દ્વીપ - આ દ્વીપ વૈષાણિક દ્વીપની દક્ષિણી પશ્ચિમાંત લવણસમુદ્રમાં ૫૦૦ યોજન જતાં આવે છે. શુષ્કલિકર્ણ દ્વીપ - આ દ્વીપ નાંગોલિક દ્વીપની ઉત્તર-પશ્ચિમાંત લવણસમુદ્રમાં ૫૦૦ યોજન જતાં આવે છે. બન્ને દ્વીપોનું વર્ણન હયકર્ણ દ્વીપની સમાન છે. (લવણ સમુદ્રમાં) ૫૦૦ યોજનની અવગાહના પછી આદર્શમુખ વગેરે ચાર દ્વીપો, 500 યોજન બાદ અશ્વમુખ વગેરે ચાર દ્વીપો, ૭૦૦ યોજન બાદ અશ્વકર્ણ વગેરે ચાર દ્વીપો, ૮૦૦ યોજન બાદ ઉલ્કામુખ વગેરે ચાર દ્વીપો અને ૯૦૦ યોજન બાદ ધનદંત વગેરે ચાર દ્વીપો છે. આ નવદ્વીપ ચતુષ્કોમાં પ્રથમ એકોરુકાદિ દ્વીપ ચતુષ્ક'નો આયામ વિખુંભ ૩૦૦ યોજન તથા પરિધિ ૯૦૦ યોજન છે, હયકર્ણ વગેરે બીજા 'દ્વીપ ચતુષ્ક'નો આયામ-વિખંભ ૫૦૦ યોજન તથા પરિધિ ૧૨૬૫ યોજન છે. ત્રીજો 'દીપચતુષ્ક' અશ્વમુખ વગેરેનો આયામ-વિખંભ ૫૦૦ યોજન તથા પિરિધ કંઈક અધિક ૧૫૮૧ યોજન છે. ચૌથા દ્વીપચતુષ્કનો આયામ વિખુંભ 500 યોજન તથા પરિધિ ૧૮૯૦ યોજન છે. પાંચમા 'દ્વીપ ચતુષ્ક' નો આયામ વિખુંભ ૭૦૦ યોજન તથા પિરિધ ૨૨૧૩ યોજન છે. છઠ્ઠા દ્વીપચતુષ્કનો આયામ વિખુંભ ૮૦૦ યોજન તથા રિધિ ૨૫૨૯ યોજન છે. સાતમા 'દ્વીપચતુષ્ક'નો આયામ વિખુંભ ૯૦૦ યોજન અને પરિધિ ૨૮૪૫ યોજન છે. શુદ્ધદન્ત દ્વીપ સુધીનો ૨૮ અન્તર્કીપોનું વર્ણન એકોરુકદ્વીપ જેવું છે. ઓત્તરેય દ્વીપ - જંબૂટ્ટીપમાં મેરુપર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતનાં અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ૩૦૦ યોજન જતાં એકોરુક મનુષ્યોનાં ઓત્તરેય એકોરુક દ્વીપ' આવેલ છે. આ બધા શુદ્ધદત્ત સુધીનાં ૨૮ અન્તર્લીંપો છે. ૨. લવણ સમુદ્ર અધ્યયન : ૦૧૫ થી ૦૦૩ પૃ. ૩૮૪–૪૦૯ જંબૂદીપની ચારે બાજુથી ઘેરાયેલ સ્થિત સમુદ્રનું નામ લવણ સમુદ્ર છે. એના સંસ્થાન (આકાર) ગોતીર્થ, નાવ, શુક્તા, સંપુટ, અશ્વ, સ્કંધ, વલભીગૃહ અને વૃત્ત વલયાકાર જેવા જણાવેલ છે. આ સમચક્રવાલથી સ્થિત છે. તેના ચક્રવાલ વિધ્યુંભ બે લાખ યોજન છે અને પન્દર લાખ એકયાસી હજાર એકસો ઓગણચાલીસ યોજનથી કંઈક વધારેની પિરિધ છે. આ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. આ વેદિકા અડધા યોજન ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે તથા લવણ સમુદ્રને સમાન પરિધિવાળી છે. વનખંડ કંઈક ઓછા બે યોજન પહોળા છે. લવણ સમુદ્રની ઉદકમાળા દસ હજાર યોજનની છે. લવણ સમુદ્રની ઊંડાઈ એક હજાર યોજનની તેમજ ઊંચાઈ સોળ હજાર યોજનની કહેલ છે. કુલ સત્તર હજાર યોજનનાં છે. લવણ સમુદ્રને બન્ને બાજુ અને પંચાણું-પંચાણું પ્રદેશ જવાથી એક-એક પ્રદેશની ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે. આજ ક્રમથી યાવત્ પંચાણું-પંચાણું હજાર યોજન આવવાથી એક હજાર યોજન ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે અને શિખાવૃદ્ધિ પંચાણું-પંચાણું પ્રદેશ જવાથી સોળ પ્રદેશોની યાવત્ પંચાણું-પંચાણું હજાર યોજન જવાથી સોળ હજારની વૃદ્ધિ થાય છે. - લવણ સમુદ્રમાં ચતુર્દશી, અષ્ટમી, અમાસ અને પૂનમનો જલવૃદ્ધિ અને હાનિના કારણ આ છે કે જંબૂદીપની બહારની વેદિકાઓથી પંચાણું-પંચાણું હજાર યોજન જવાથી વલયામુખ, કેતુક, યૂપ અને ઈશ્વર નામનું વિશાળ આકારવાળો ચાર મહાપાતાલ કલશ છે. એ પ્રત્યેક એક લાખ યોજન ઊંડો મૂળમાં દસ હજાર યોજન, મધ્યમાં એક લાખ યોજન તેમજ ઉપરથી દસ હજાર યોજન પહોળા છે. એની દીવાલો એક હજાર યોજન મોટી છે. તેનાથી બહુ જ જીવ અને પુદ્ગલ નીકળે છે અને ઉત્પન્ન થાય છે. ચય-ઉપચયને પ્રાપ્ત હોય છે. આ દીવાલો દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે તેમજ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે તે મહાપાતાલ 91 Page #97 -------------------------------------------------------------------------- ________________ rrrror . કરી છે જો On આ કલેશોના અડધો ત્રિભાગ, મધ્યભાગ, ઉપરિમત્રિભાગ એ ત્રણે ભાગ છે. પ્રત્યેક તેત્રીસ હજા૨ ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનનાં ત્રણ ભાગ જેટલા મોટા છે. તેમના અડધા ભાગમાં વાયુકાય, મધ્યભાગમાં વાયુકાયા અને અપકાય તેમજ ઉપરિમભાગમાં ફક્ત અકાય છે, ઉક્ત મહાપાતાલ ક્લશોને સિવાય જ્યાં-ત્યા લઘુકલશ છે તે એક હજાર યોજન ઊંડો છે. એમનો યોજન, મધ્યભાગ એક હજાર યોજન તેમજ ઉપરનાં એક સો યોજન પહોળા છે. દીવાલ દસ યોજન મોટી છે. એ દ્રવ્યની અપેક્ષા શાશ્વત તથા વર્ણ આદિ પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે. એ પ્રત્યેક ક્ષુદ્રપાતાલ કલશ અર્ધપલ્યોપમની સ્થિતિવાળી દેવિયોથી પરિહિત છે. તેનાથી પણ અનેક જીવ નીકળે છે યાવત ચય-ઉપચયને પ્રાપ્ત થાય છે. આ અધો, મધ્ય તેમજ ઉપરી ત્રણ વિભાગ છે. દરેક ત્રણ સો તેત્રીસ યોજન અને એક યોજનના ત્રણ ભાગ જેટલા મોટા છે. અધોભાગમાં વાયુકાય, મધ્યભાગમાં વાયુકાય અને અપકાય તેમજ ઉપરિમભાગમાં ફક્ત અપકાય છે. એ મહાપાતાલ કલશ અને લઘુપાતાલ કલશ કુલ મળીને સાત હજાર આઠસો ચોરાસી છે. એના નીચેના ભાગમાં અને મધ્યનાં ભાગમાં ઉદાર વાયુકાયનાં જીવ ઉત્પન્ન આદિ થાય છે, ત્યારે પાણી ઉપરની બાજુ ઉભરાય છે. અને જ્યારે ઉત્પન્ન આદિ ન થાય ત્યારે પાણી ઉભરાતું નથી. વાયુકાયની ઉદીરણા હોવાથી પાણી ઉભરાય છે. અને ઉદીરણા ન હોવાથી ઉભરાતું નથી. આ પ્રકારે અષ્ટમી, ચતુર્દશી, અમાસ અને પૂનમને દિવસે પાણી બહુ જ વધે અને ઘટે છે. ત્રીસ મુહૂર્ત એટલે કે એક દિવસ-રાત)માં લવણ સમુદ્રનું પાણી વધારેથી વધારે બે વાર વધે અને ઘટે છે. પાતાલ ક્લશોથી વાયુના વેગથી પાણીને બહાર આવવાથી પાણી વધે છે તેમજ વાયુ પુરાઈ જવાથી પાણી ઘટે છે. દસ હજાર યોજન પહોળી લવણ શીખા છે. આ કંઈક ઓછા અડધા યોજન જેટલી વધે અને ઘટે છે. લવણ સમુદ્રની ત્રણ વેલાઓ છે. આત્યંતર બાહ્ય, અને અગ્રોદક, આત્યંતર વેલાને બેંતાળીસ હજાર નાગ, બાહ્ય વેલાને બોંતેર હજાર નાગ અને અગ્રોદક વેલાને સાંઈઠ હજાર નાગ ધારણ કરે છે એ કુલ એક લાખ ચુમોતેર હજાર છે. એમાં ચાર અધિપતિ છે. ગોસ્તૂપ, શિવક, શંખ, મન:શિલાક અને ગોસ્તૂપ, ઉદકભાસ, શંખ, દકસીમ નામનો આવાસ પર્વત છે. ગોસ્તૂપ - નાગરાજનાં ગોતૂપ આવાસ પર્વત, મેરૂ પર્વતને પૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાળીસ હજાર યોજન આવવાથી છે. તે સત્તરસો એકવીસ યોજન ઊંચો છે. ચારસો ત્રીસ યોજન અને એક કોશ ભૂમિમાં ઊંડો છે. મૂળમાં એક હજાર બાવીસ યોજન, મધ્યમાં સાતસો ત્રેવીસ યોજન અને ઉપર ચારસો ચોવીસ યોજન લાંબાપહોળો છે. પરિધિ મૂળમાં કંઈક ઓછા ત્રણ હજાર બસો બત્રીસ યોજન, મધ્યમાં કંઈક વધારે બે હજાર બસો છિયાસી યોજન, તેમજ ઉપર કંઈક ઓછા એક હજાર ત્રણસો એકતાલીસ યોજન છે. મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો છે. ગાયનાં પુછડાનાં આકાર જેવો છે, કનકમય છે. એક પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. આ પર્વતનાં ઉપર રમણીય ભૂભાગ છે જેના પર અનેક નાગકુમાર બેસે છે. સુએ છે. વચમાં એક પ્રાસાદાવતંસક છે જે સાડા બાસઠ યોજન ઊંચો તેમજ સવા એકત્રીસ યોજન લાંબો-પહોળો છે. ત્યાં પરિવાર સિંહાસન છે. અનેક નાની-નાની વાવો છે. ગોસ્તુપ વર્ણના કમલ છે તેમજ ત્યાં ગોસૂપ દેવ નિવાસ કરે છે I Page #98 -------------------------------------------------------------------------- ________________ જ * * છે, આ ' = છે. ક. કાકી HITE થી ત ચાર હજાર સામાનિક દેવોની સાથે ગોતૂપ રાજધાનીમાં વિચરણ કરે છે. આ કારણ ગોસ્તૂપ આવાસ પર્વત શાશ્વત યાવત્ નિત્ય છે. આ ભુજગેન્દ્ર ભુજગરાજ ગોતૂપ દેવની ગોસ્તૂપા રાજધાની આવાસ પર્વતનાં પૂર્વમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર પાર કરવા પછી બીજા સમુદ્રમાં છે. શિવક - નાગરાજનો ઉદકભાસ આવાસ પર્વત મેરૂ પર્વતથી દક્ષિણમાં છે. તથા લવણ સમુદ્રના આઠ યોજન ક્ષેત્રને અવભાસિત કરે છે યાવત્ પ્રભાસિત કરે છે. અહિંયા શિવક મહર્ધિક દેવ છે તેમજ શિવિકા રાજધાની છે. શંખ - નાગરાજનો શંખ આવાસ પર્વત મેરૂ પર્વતનાં પશ્ચિમમાં છે. તે એક પમવેદિકાથી અને વનખંડથી ઘેરાયેલ છે. અનેક નાની નાની વાવોમાં શંખ જેવી આભા તેમજ વર્ણવાળા ઉત્પલ છે. ત્યાં શંખ નામનાં મહર્ધિક દેવ છે તેમજ શંખા નામની રાજધાની છે. મનઃશીલાક : નાગરાજનો દકસીમ આવાસ પર્વત મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે તે શીતા શીતોદા નદીને પ્રવાહિત કરે છે ત્યાં મનઃશીલાક મહર્ધિક દેવ રહે છે તેમજ મન:શીલા નામની રાજધાની છે. આ બધાની લંબાઈ-પહોળાઈ આદિનાં વર્ણન ગોસ્તૂપ પર્વતને સમાન બેંતાલીસ હજાર યોજન છે. વેલંધર નાગરાજોનાં આવાસ પર્વત ક્રમશઃ કનકમય, અંકરત્નમય, રજતમય અને સ્ફટિક રત્નમય છે. વેલંધર નાગરાજોની જેમ ચાર અનુલંધર નાગરાજ છે. એના નામ કર્કોટક, કર્દમક, કૈલાશ અને અરૂણપ્રભ છે. તેના આવાસ પર્વતોનાં નામ પણ કર્કોટક આદિ છે. આ મેરૂ પર્વતથી ઉત્તર-પૂર્વ આદિ ચારો વિદિશાઓમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન જવાથી છે. એનો પ્રમાણ ગોતૂપ પર્વતની સમાન છે. આ સર્વાત્મના રત્નમય છે. જંબુદ્વીપને પોત-પોતાની દિશાઓના ચરમાન્સથી ગોસ્તૂપ આદિના અવ્યવહિત અંતર બેંતાળીસ હજારબેતાળીસ હજાર યોજન છે. આ અંતર, ક્રમશઃ પૂર્વથી પશ્ચિમીના, દક્ષિણથી ઉત્તરીના, પશ્ચમીથીપૂર્વના અને ઉત્તરથી દક્ષિણી ચરમાન્તનાં જાણવા જોઈએ. પરન્તુ સમાન દિશાઓમાં તેંતાળીસ હજાર યોજનનાં છે. મન્દર પર્વતને ચરમાન્તોથી ગોસ્તૂપ આદિ પર્વતોનાં વિપરીત દિશાવર્તી અન્તર સિત્યાસી હજાર યોજનનાં છે. સમાન દિશાવર્તી ચરમાંતોનાં અંતર સત્તાણું હજાર યોજનનાં છે. મંદિર પર્વતને મધ્ય ભાગથી ગોસ્તુપ આદિને ચરમાંતોનાં અંતર બાણુ હજાર યોજનનાં છે. ગોસ્તુપ આવાસ પર્વતને પૂર્વી ચરૂમાંતથી વલયામુખ મહાપાતાલ કલશને પશ્ચિમી ચરમાંતનાં અવ્યવહિત અંતર બાવન હજરના છે. કેતુક આદિનાં પણ આ પ્રમાણે છે. પૂર્વી ચરમાંતથી મધ્યભાગનાં અવ્યવહિત અંતર સત્તાણુ હજા૨ છે. પશ્ચિમી ચરમાતથી મધ્યભાગનાં અવ્યવહિત અંતર અઠ્ઠાણું હજા૨ છે. રત્નપ્રભા પૃથ્વીના નીચે ચરમાંતનાં અબાધા અન્તર ઓગણએંશી હજાર યોજન છે. લવણ સમુદ્રને જલમાં જંબદ્વીપને અબાધિત રહેવાનું કારણ આ છે કે- ભરત એરાવત અને વિદેહ ક્ષેત્રમાં અરિહંત (તીર્થંકર) ચક્રવર્તી, બળદેવ ચારણમુનિ શ્રમણ-શ્રમણિયો, શ્રાવક-શ્રાવિકાઓ તેમજ ભદ્રપ્રકૃતિના મનુષ્યો આદિના પ્રભાવથી લવણ સમુદ્ર જલદ્વીપનો જલમગ્ન આદિ કરતો નથી. ગંગા આદિ નદિયો, હૈમવત આદિ ક્ષેત્રો, લઘુ હિમવંત આદિ વર્ષધર પર્વતો, શબ્દાપાતિ આદિ વૃત્ત Lo w SISTER Page #99 -------------------------------------------------------------------------- ________________ મકર : જી વૈતાય પર્વતો, પદ્મ આદિ દ્રો, મેરૂ પર્વત જંબૂ સુદર્શન આદિ પર મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા | દેવ-દેવી રહે છે. તેમના પ્રભાવ તથા લોક સ્થિતિ, લોક સ્વભાવના કારણે લવણ સમુદ્ર જંબુદ્વીપને જલમગ્ન આદિ કરતા નથી. આ સમુદ્રમાં દ્રવ્ય વર્ણ યાવતુ સ્પર્શ સહિત તેમજ રહિત છે તથા પરસ્પર સંબંધ છે. જંબુદ્વીપના પ્રદેશ લવણ સમુદ્રથી સ્પષ્ટ છે અને તે પ્રદેશ જંબુદ્વીપનાં છે. લવણ સમુદ્રનાં નથી. આ પ્રકારે લવણ સમુદ્રનાં પ્રદેશ જંબૂદ્વીપથી સ્પષ્ટ છે અને તે પ્રદેશ લવણ સમુદ્રમાં છે. જેબૂદ્વીપનાં જીવ લવણ સમુદ્રમાં ઉત્પન્ન પણ થાય છે અને નથી પણ થતા. આ પ્રકારે લવણ સમુદ્રનાં જીવ જંબુદ્વીપમાં ઉત્પન્ન પણ થાય છે અને ઉત્પન્ન નથી પણ થતા. લવણ સમુદ્રનાં ચાર વાર છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત, વિજય દ્વાર લવણ સમુદ્રનાં પૂર્વાન્તમાં ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધનાં પશ્ચિમમાં તેમજ શીતોદા મહાનદીના ઉપર છે. તે આઠ યોજન ઊંચા તેમજ ચાર યોજન પહોળા છે. બધું વર્ણન એનું તેમજ વૈજયંત આદિ દ્વારોનાં જંબૂદ્વીપને સમાન છે એના અધિપતિ દેવોની રાજધાનીઓ અન્ય લવણ સમુદ્રમાં છે. અહિંયા મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા વિજય, વૈજયંત, જયંત તેમજ અપરાજિત નામનાં ચાર દેવ છે. એક દ્વારથી બીજા દ્વારનાં અન્તર ત્રણ લાખ પંચાણું હજાર બસો એંસી યોજન અને એક કોશનો છે. લવણ સમુદ્રનું જલ મલિન, કચરાવાળુ, મીઠાના સમાન, પોદરાની (ગોબર) સમાન, ખારું તેમજ કડવું છે. અનેક દ્વિપદ, ચતુષ્પદ આદિને પીવા યોગ્ય નથી. પરંતુ તે સમુદ્રવર્તી જીવોને પીવા યોગ્ય છે. સુસ્થિત નામના દેવ તેના આધિપતિ છે તે મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા છે તથા સુસ્થિતા નામની રાજધાનીમાં અનેક વાણવ્યંતર દેવ-દેવિયોની સાથે વિચરણ કરે છે. આ સમુદ્ર શાશ્વત યાવતુ નિત્ય છે. લવણ સમુદ્રના પૂર્વ ચરમાંતથી પશ્ચિમી ચરમાંતના અવ્યવહિત અન્તર પાંચ લાખ યોજનના છે. લવણ સમુદ્રનું ગોતીર્થ ક્ષેત્ર બન્ને બાજુથી પંચાણું હજાર યોજન જેટલું વિશાલ છે. તેમજ ગોતીર્થ વિરહિત ક્ષેત્ર દસ હજાર યોજનનું છે. મેરૂ પર્વતનાં પશ્ચિમી લવણ સમુદ્રમાં બાર હજાર યોજન જવાથી સુસ્થિત દેવનાં ગૌતમ દ્વીપ નામનાં દ્વીપ છે. તે બાર હજાર યોજન લાંબા-પહોળા અને સાડત્રીસ હજાર નવસો અડતાળીસ યોજનથી કંઈક ઓછાની પરિધિવાળા છે. તે જંબૂદ્વીપની બાજુથી સાડા ઈઠયાસી યોજન તેમજ પંચાણું ભાગોમાંથી ચાલીસ ભાગ જેટલા જલથી ઊંચા છે તથા લવણ સમુદ્રની બાજુથી બે કોશ ઊંચા છે. તે એક પવરવેદિકા તેમજ વનખંડથી ઘેરાયેલ છે. અંદરનો ભૂભાગ મૃદંગ વાદ્ય પર મઢેલ ચર્મના સમાન સપાટ છે ત્યાં અનેક દેવ બેસે છે તેના મધ્યભાગમાં સાડા બાસઠ યોજન ઊંચા, સવા એકત્રીસ યોજન પહોળા, અનેક થાંભલા પર ટકેલો અતિક્રીડાવાસ નામનું ભોમેય વિહાર છે. તેના અન્દરનાં ભાગ રમણીય છે. મણિયોના પ્રકાશયુક્ત છે. ત્યાં બે યોજન લાંબી-પહોળી એક યોજન મોટી મણીપીઠિકા છે. તેના પર દેવ શૈય્યા છે. એનું ગૌતમ દ્વીપનામનું કારણ એ છે કે- અહિંયા જગ્યા-જગ્યા પર ગૌતમ (ગોમેદ રત્ન) જેવી પ્રભાવાળા અનેક ઉત્પલ છે. મંદિર પર્વતનાં પૂર્વી ચરમાંતથી ગૌતમ દીપનાં પૂર્વી ચરમાંતનાં અવ્યવહિત અંતર સડસઠ હજાર યોજનનાં તેમજ પશ્ચિમી ચરમાંતનાં ઓગણસિત્તેર હજાર યોજનનાં છે. લવણ સમુદ્ર ઉસ્કૃિતોદક અને પ્રસ્તટોદક નથી, પરંતુ જલવાળો છે. અક્ષુબ્ધ જલવાળો નથી. બાહરન ' કોઈક વાર S વારકા : ફ રાર Page #100 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર ઉચ્છિતોદક નથી. સમાન જલવાળા છે અને અક્ષુબ્ધ જલવાળા છે. કારણ કે- પૂરેપૂરા ભરેલા ઘડાની સમાન છે તથા તે સમુદ્રોમાં જલ યોનિવાળા અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અનેક પુદ્ગલ નીકળતા રહે છે. ચય-ઉપચયને પ્રાપ્ત થાય છે. લવણ સમુદ્રમાં વેલંધર નાગરાજ તથા ખત્ન, અગ્ધ, સીહ, મચ્છ-કચ્છ આદિ છે અને જલમાં વધારો ઘટાડો છે પરન્તુ બાહ્ય સમુદ્રોમાં નથી. લવણ સમુદ્રમાં વાદળાં બને છે અને વરસાદ થાય છે પરન્તુ બહારનાં સમુદ્રોમાં વાદળા બનતા નથી અને વરસાદ થતો નથી. તેમજ ભરેલા ઘડા જેવા દેખાય છે. ત્યાં બહુ જ જલયોનિક જીવ પુદ્ગલ બાહર નીકળે છે. ઉત્પન્ન થાય છે, વધે છે. મહર્ષિક યાવત્ મહાસુખી દેવ લવણ સમુદ્રની પરિક્રમા કરીને આવવામાં સમર્થ હોય છે. ધાતકીખંડ દ્વીપ અધ્યયન : સૂત્ર ૦૦૪ થી ૮૧૩ - પૃ. ૪૦૯-૪૨૦ ધાતકીખંડ દ્વીપ જે લવણ સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રહેલો વલયાકાર સંસ્થાન યુક્ત છે. તે સમચક્રાકાર છે તથા ચારલાખ યોજનની ચક્રાકાર પહોળાઈ યુક્ત છે. તથા કંઈક ન્યૂન ૪૧,૧૦,૯૬૧ યોજનની પરિધિયુક્ત છે અને પદ્મવરવેદિકા તથા વનખંડથી ઘેરાએલ છે. આ દ્વીપનાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક એવા બે ભાગ હોવાથી ભરત વગેરે ક્ષેત્રો, દેવકુરુ વગેરે તથા વર્ષધર પર્વતો, મેરુપર્વત અને વક્ષસ્કાર પર્વતો વગેરે જંબુદ્રીપથી બે ગુણા છે. તે અર્ધા પૂર્વાર્ધમાં છે અને અર્ધા પશ્ચિમાર્ધમાં છે. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ધાતકીવૃક્ષ છે તથા પશ્ચિમાર્ક ભાગમાં મહાધાતકી વૃક્ષ છે. તે આઠ યોજન ઊંચા તથા પહોળા છે. તેનું સમગ્ર વર્ણન જંબૂદ્રીપનાં 'જંબૂવૃક્ષ' સમાન છે. પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક ભાગોમાં ભરત આદિ નામનાં સાત ક્ષેત્રો છે. ભરત ઐરવત તથા મહાવિદેહ આ ત્રણ કર્મભૂમિઓ છે તથા હેમવતથી માંડીને ઉત્તરકુરુ સુધીની છ અકર્મક ભૂમિઓ છે. ક્ષુદ્રહિમવંત યાવત્ મેરુ પર્વત સાત વર્ષધર પર્વતો છે. એજ રીતે પૂર્વાર્ધનાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી સીતા મહાનદીનાં ઉત્તર-દક્ષિણમાં બે કિનારા ઉપર માલ્યવંત યાવત્ સૌમનસ નામનાં ૧૦ વક્ષસ્કાર પર્વતો છે. પશ્ચિમમાં વહેતી સીતોદા નદીનાં બે કિનારા ઉપર વિદ્યુત્પ્રભ યાવત્ ગંધમાદન નામના ૧૦ વક્ષસ્કાર પર્વતો છે. આ વક્ષસ્કાર પર્વતો પશ્ચિમાર્ધમાં પણ જાણવા. બે મેરુ પર્વતો છે. તેનું પૂર્ણ પ્રમાણ ૮૫૦૦૦ યોજન છે. તેઓની ઉપર બે ચૂલિકાઓ છે. તેનો ઉપરનો ભાગ ચાર યોજન છે તથા મધ્યભાગ આઠ યોજન પહોળો છે. ત્યાં બે ભદ્રશાલ, બે નંદનવન, બે સૌમનસવન તથા બે પંડકવન છે. પાંડુકંબલ વગેરે અભિષેક શિલાઓ અને અભિષેક પર્વતો બે બે છે. પૂર્વ મહાવિદેહમાં કચ્છ યાવત્ મંગલાવતી નામના બે-બે ચક્રવર્તી વિજયો છે તથા તેમની ક્ષેમા યાવત્ ‘રત્નસંચયા નામની બે-બે રાજધાનીઓ છે. આ બન્ને ૩૨-૩૨ છે. પશ્ચિમ મહાવિદેહમાં પદ્મ યાવત્ ગંધિલાવતી નામના બે-બે ચક્રવર્તી વિજયો છે. તેની અશ્વપુરા યાવત્ અયોધ્યા નામની બે-બે રાજધાનીઓ છે તે પણ ૩૨-૩૨ છે. મહાવિદેહમાં ૩૨, ભરતમાં ૧, એરવતમાં ૧ એમ કુલ ૩૪ વિજયો પૂર્વાર્ધમાં અને ૩૪ વિજયો પશ્ચિમાર્ધમાં એમ ૬૮ વિજયો અને તેની ૬૮ રાજધાનીઓ છે. આ દ્વીપમાં પૂર્વાર્ધ તથા પશ્ચિમાર્ધમાં સાત-સાત મહાનદીઓ ગંગા-યાવત્ રક્તા પૂર્વ દિશામાં વહેતી-વહેતી લવણ સમુદ્રમાં મળે છે. તથા સિંધુ યાવત્ રક્તવતી આ સાત મહાનદીઓ પશ્ચિમમાં વહેતી-વહેતી કાલોદ સમુદ્રમાં મળે છે. ધાતકી ખંડમાં જંબુદ્રીપ કરતાં બે ગુણી અર્થાત્ ૨૪ અંતર નદીઓ છે તથા તીર્થો પણ બે ગુણા ૨૦૪ છે. 95 www.jainellbrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ આ દ્વીપના દ્રવ્ય વર્ણ યાવત્ સ્પર્શ રહિત અને સહિત છે તથા પરસ્પર સંબદ્ધ છે. લવણ સમુદ્રનો પ્રદેશ જંબુદ્વીપની જેમ ધાતકીખંડને સ્પર્શ કરે છે તથા ધાતકીખંડનો પ્રદેશ કાલોદ સમુદ્રને અને કાલોદ સમુદ્રનો પ્રદેશ ધાતકીખંડ દીપને સ્પર્શે છે. બન્નેમાં રહેનારા જીવોમાંથી પરસ્પર એકબીજામાં કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન નથી થતા. એજ રીતે લવણ સમુદ્રનાં જીવ ધાતકીખંડમાં કોઈ ઉત્પન્ન થાય છે. અથવા કોઈ નથી થતા. આ દ્વીપમાં વિજય-વૈજયંત-જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. આ દ્વાર ધાતકી ખંડનાં પૂર્વાતમાં કાલોદ સમુદ્રનાં પૂર્વાર્ધનાં પશ્ચિમમાં અને સીતા મહાનદી (વગેરે)ની ઉપર છે. એક વારથી બીજા દ્વારનું અંતર ૧૦,૨૭,૭૩૫ યોજન અને ત્રણ કોશ છે. અને જંબુદ્વીપની પૂર્વી વેદિકાનાં અંતથી ધાતકીખંડનો પશ્ચિમોતનું અંતર સાત લાખ યોજન છે. સુદર્શન અને પ્રિયદર્શન નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો ધાતકી અને મહાધાતકી વૃક્ષ ઉપર રહે છે. તે વૃક્ષો સદા કુસુમિત અને સુશોભિત છે. આ કારણે આ દ્વીપનું નામ ધાતકી ખંડ પડ્યું છે. ધાતકીખંડ એ નામ શાશ્વત યાવતુ નિત્ય છે. તે મહર્ધિક યાવતું મહાસુખી દેવ ધાતકી ખંડ દ્વીપની ખાસ પરિક્રમા કરવામાં સમર્થ છે. | કાલોદ સમુદ્ર અધ્યયન : સૂત્ર ૮૧૪ થી ૮૨૧ પૃ. ૪૨૦-૪૨૩ ગોળ વલયાકાર સંસ્થાન યુક્ત કાલોદ સમુદ્ર ધાતકીખંડને ચારેબાજુથી ઘેરીને સમચક્રાકારે રહ્યો છે. તેની આઠ લાખ યોજનની ચક્રાકાર પહોળાઈ છે. અને કંઈક અધિક પ૧,૧૭, ૦૫ યોજનની પરિધિ છે. તે એક પાવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. વિજય- વૈજયંત- જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. તે આઠ યોજન ઊંચા છે. પૂર્વ આદિ દિશામાં રહેલ છે. તે દ્વારોનું પરસ્પર અંતર ૨૨,૯૨,૬૪૨ યોજન અને ત્રણ કોશ છે. પુષ્કરવર દ્વીપાર્ધ સાથે એનાં પ્રદેશ સ્પર્શાવેલ છે તથા કાલોદ સમુદ્રમાં પુષ્કરવર દ્વીપાર્ધનાં જીવ મરીને (અહીં) ઉત્પન્ન થાય છે. આ સમુદ્રનું પાણી કાળા અડદ જેવું છે. તેથી કાલોદ' સમુદ્ર કહેવાય છે. અહીં કાલ અને મહાકાલ નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો રહે છે. આ સમુદ્ર શાશ્વત યાવત્ નિત્ય છે. પુષ્કરવાર દ્વીપ અધ્યયન : સૂત્ર ૮૨૨ થી ૮૪૯ પૃ. ૪૨૩-૪૩૧ | ગોળ વલયાકાર સંસ્થાનયુક્ત પુષ્કરવર દ્વીપ કાલોદ સમુદ્રને ચારેબાજુથી વીંટળાઈને સમચક્રાકાર સંસ્થાને રહેલ છે. તેની ચક્રાકાર પહોળાઈ ૧૬ લાખ યોજન છે અને તેની પરિધિ ૧,૯૨,૮૯,૮૯૪ યોજન છે. તે એક પધવરાવેદિકા અને વનખંડથી વીંટળાયેલ છે. પૂર્વ વિગેરે) દિશામાં ક્રમશઃ વિજય, વૈજયંત,જયંત અને અપરાજિત આ ચાર વાર છે. તે એક હારથી બીજા દ્વારનું અંતર ૪૮,૨૨, ૪૬૯ યોજન છે. કાલોદ સમુદ્રને તેના પ્રદેશ સ્પર્શે છે. તથા એ દ્વીપમાં કાલોદ સમુદ્રનાં જીવો મરી-મરીને ઉત્પન્ન થાય છે. તેમાં અનેક પદ્મવૃક્ષો અને પદ્મવનખંડો છે. તે હમેશા પુપિત હોય છે. તેની ઉપર મહદ્ધિક યાવત પલ્યોપમની સ્થિતિવાળા પદ્મ અને પુંડરીક નામના બે દેવો રહે છે. આથી એનું નામ પુષ્કરવર દ્વીપ પડ્યું છે. આ દ્વીપ શાશ્વત યાવત્ નિત્ય છે. માનુષોત્તર, કંડલવર તથા રુચકવર આ ત્રણ માંડલિક પર્વતો છે 96 Page #102 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરવર દ્વીપના અતિ મધ્યભાગમાં માનુષોત્તર પર્વત છે. આ પર્વત ૧૭૨૧ યોજન ઊંચો, ૪૩૦ યોજન અને એક કોશ જમીનમાં ઊંડો, મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો, મધ્યમાં ૭૨૩ યોજન પહોળો તથા ઉ૫૨ ૪૨૪ યોજન પહોળો છે. અર્થાત્ મૂળમાં વિસ્તૃત અને મધ્યમાં સંક્ષિપ્ત તથા ઉપર પાતળો છે. એ બે પદ્મવરવેદિકા તથા બે વનખંડોથી ઘેરાયેલ છે. ચારે દિશામાં રત્નકૂટ, રત્નોચ્ચયકૂટ, સર્વરત્નકૂટ અને રત્નસંચયકૂટ નામનાં ચાર ફૂટ છે. આ પર્વતની બહાર સૂર્ય અને ચન્દ્ર અવસ્થિત યોગયુક્ત છે. અને ચંદ્ર અભિજિત્ નક્ષેત્રમાં તથા સૂર્ય પુષ્ય નક્ષત્રમાં હોય છે. માનુષોત્તર પર્વતની અંદર મનુષ્યો, ઉપર સુવર્ણકુમારદેવો તથા બહાર જયોતિષી દેવો રહે છે તથા જંઘાચરણ, વિદ્યાધરો તથા દેવો અપહૃત માનવો સિવાય કોઈ પણ મનુષ્ય પર્વતનું ઉલ્લંઘન કર્યો નથી. કરી શકતા નથી. કરશે પણ નહીં. માટે આ પર્વત માનુષોત્તર પર્વત કહેવાય છે. આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે. (માનુષોત્તર પર્વતને કારણે) - પુષ્કરવર દ્વીપના બે ભાગ પડે છે-આપ્યંતર પુષ્કરાર્ધ અને બાહ્ય પુષ્કરાર્ધ. આત્યંતર પુષ્કરાર્ધની ચક્રાકાર પહોળાઈ આઠ લાખ યોજન છે તથા તેની પિરિધ ૧,૪૫,૩૦,૨૪૯થી કંઈક અધિક યોજન છે. પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ તથા પશ્ચિમાર્ધમાં ભરત વગેરે ત્રણ કર્મભૂમિઓ છે અને હેમવત આદિ છ અકર્મભૂમિઓ છે. ક્ષુદ્રહિમવંત યાવત્ મેરુ પર્વત આ સાત વર્ષધર પર્વતો છે માલ્યવંત યાવત્ સૌમનસ, વિદ્યુત્પ્રભ યાવત્ ગંધમાદન આ ૧૦-૧૦ વક્ષસ્કાર પર્વતો છે. અહીં બે મેરુ પર્વતો છે. તે એક હજાર યોજન ભૂમિમાં ઊંડા તથા દસ યોજન પહોળા છે. બે મેરુ ચૂલિકાઓ છે. બે ઈપુકાર પર્વતો છે. ૬૮ ચક્રવર્તી વિજયો છે અને તેની ૬૮ રાજધાનીઓ છે તથા ૨૦૪ તીર્થો છે. તેની પૂર્વાર્ધમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે કુરુ છે. તેની ઉપર ફૂટ શાલ્મલીવૃક્ષ તથા પદ્મવૃક્ષ છે. તેની ઉપર મહર્ષિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા ગરુડ વેણુદેવ તથા પદ્મદેવ નામનો દેવ રહે છે. પશ્ચિમાર્ધમાં પણ બે કુરુ છે એની ઉપર પણ કૂટશાલ્મલીવૃક્ષ તથા મહાપદ્મવૃક્ષ છે. ત્યાં મહર્ષિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા ગરુડ વેણદેવ તથા પુંડરીકદેવ રહે છે. માનુષોત્ત૨ પર્વત દ્વા૨ા ઘેરાએલ હોવાથી આ આત્યંતર પુષ્કરાર્ધ કહેવાય છે. આ નામ શાશ્વત-યાવત્ નિત્ય છે. બાહ્ય પુષ્કરાર્ધનું વર્ણન અન્વેષણીય (વિચારણીય) છે. અઢી દ્વીપ અધ્યયન સૂત્ર ૮૫૦ થી ૮૮૦ પૃ. ૪૩૧–૪૪૧ જંબુદ્વીપ, - ધાતકીખંડ તથા અર્ધ આત્યંતર પુષ્કરદ્વીપ- આ બધા મળીને અઢી દ્વીપ કહેવાય છે. આ ત્રણેનું વર્ણન આગળ આવી ગયું છે. પરંતુ આનાં સંબંધી સંયુક્ત વર્ણન અહીં ઉદ્ધૃત કર્યું છે. એમાં સર્વથા સમાન, વિશેષતા અને વિવિધતા રહિત, લંબાઈ-પહોળાઈ, ઊંડાઈ, આકાર તથા પિરિધ આ બધી બાબતોમાં એક બીજાનું અતિક્રમણ કરતા નથી. આવા જંબૂદ્વીપ, ધાતકીખંડ તથા પુષ્કરાર્ધ દ્વીપનાં ક્ષેત્રો, કુરુઓ, વર્ષધર પર્વતો, વૃત્ત વૈતાઢ્ય પર્વતો, વક્ષસ્કાર પર્વતો, દીર્ઘ વૈતાઢ્ય પર્વતો, ગુફાઓ, કૂટો, મહાદ્રહો, પ્રપાતદ્રહો, મહાનદીઓ વગેરેનું વર્ણન સ્થાનાંગ સૂત્ર બીજા અધ્યયન અનુસાર કર્યું છે. પુનરાવૃત્તિ ન થાય માટે અહીં તેનો સારાંશ આપ્યો નથી. 97 www.jainel|brary.org Page #103 -------------------------------------------------------------------------- ________________ છે કે સમયક્ષેત્ર - અધ્યયન : સત્ર ૮૮૮ થી ૮૫ પૃ. ૪૪૨-૪૪૩. જંબુદ્વીપ આદિ પૂર્વોક્ત અઢીદ્વીપો તથા લવણસમુદ્ર વ કાલોદ સમુદ્ર આ બે સમુદ્રો મળીને સમયક્ષેત્ર કહેવાય છે. આ સમયક્ષેત્રનો આયામ-વિખંભ ૪પ લાખ યોજન છે તથા પરિધિ ૧,૪૨,૩૦, ૨૪૯ યોજન છે. આ સમયક્ષેત્રમાં ૩૫ વર્ષો (ક્ષેત્રો), ૩૦ વર્ષધર પર્વતો અને ૪ ઈપુકાર પર્વત આમ કુલ ૬૯ છે. ૧૦ કુરુ છે તેમાં જંબૂસુદર્શન આદિ ૧૦ મહાવૃક્ષો છે. તેની ઉપર મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા અનાધૃત વગેરે ૧૦ અધિપતિ દેવો વસે છે. આ સમયક્ષેત્રનું બીજું નામ મનુષ્યક્ષેત્ર પણ છે. કેમકે તેમાં કર્મભૂમિ, અકર્મભૂમિ તથા અંતરદ્વીપ આ ત્રણ પ્રકારનાં ક્ષેત્રોમાં જન્મેલા મનુષ્યો રહે છે. એની પછીનાં દ્વીપો સમુદ્રોમાં માનવ વસવાટ નથી. તિર્યંચો તથા દેવોનાં ગમનાગમન તથા આવાસ-નિવાસ વગેરે છે. પુષ્કરોદ સમુદ્ર - અધ્યયન : સૂત્ર ૮૬ પૃ. ૪૪૪-૪૪૫ | પુષ્કરવર દ્વીપને ચારેબાજુથી ઘેરીને રહેલો વૃત્ત-વલયાકાર સંસ્થાનયુક્ત પુષ્કરોદ સમુદ્ર આવેલો છે. તેની ચક્રાકાર પહોળાઈ તથા પરિધિ સંખ્યાતલાખ યોજન છે. તેની ચારેબાજુની દિશાઓમાં જંબૂઢીપની જેવા જ નામધારી ચાર દ્વારો છે. ધારોનું પરસ્પર અવ્યવહિત આંતરું સંખ્યાતલાખ યોજનનો છે. પ્રદેશોનો પરસ્પર સ્પર્શ તથા જીવોની ઉત્પત્તિ પણ પૂર્વવત્ જાણવી. આ સમુદ્રનું પાણી સ્વચ્છ, પથ્ય, હલ્ક, સ્ફટિક જેવું તથા સ્વાભાવિક સ્વાદ ધરાવનારું છે. અહીં શ્રીધર તથા શ્રીપ્રભ નામના મહર્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે અધિપતિ દેવો રહે છે. આ કારણે આનું નામ પુષ્કરોદ સમુદ્ર છે. અને તે શાશ્વત્ યાવત્ નિત્ય છે. | વણવર હીપ-વરુણોદ સમુદ્ર અધ્યયન : સૂત્ર ૮૯૦ થી ૮૯૮ પૃ. ૪૪પ૪૪૭ વરુણવર દીપ - આ દ્વીપ પુષ્કરોદ સમુદ્રને વીંટળાઈને ગોળાકારે રહેલ છે. તેની ગોળાકાર - પહોળાઈ તથા પરિધિ સંખ્યાત લાખ યોજન છે. પદ્મવરવેદિકા તથા વનખંડ છે. દ્વાર વગેરેનું વર્ણન આગળ જેવું જ છે. આ દ્વીપ વણવર દ્વીપ એટલા માટે કહેવાય છે કે- ઠેર-ઠેર વાપિકા-વાવડી વગેરે છે. તેમાં વાણિ મદ્ય જેવું પાણી છે, પ્રત્યેક વાપિકા વગેરે પદ્મવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. અહીં વરુણ અને વરુણપ્રભ નામના મહર્દિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો રહે છે. વણવરદ્વીપ' આ નામ શાશ્વતું યાવત્ નિત્ય છે. વરુણોદ સમુદ્ર - વરુણવરદ્વીપને વીંટળાઈને વરુણોદ સમુદ્ર રહે છે. તે આ સમુદ્ર ગોળ સંસ્થાને રહેલ છે. સમચક્રાકાર છે. સંખ્યાત લાખ યોજન પહોળાઈ તથા પરિધિ યુક્ત છે. એક પદ્મવર વેદિકા તથા વનખંડ થી વીંટળાયેલ છે. એનું પાણી ચંદ્રપ્રભા, મણિશિલા વગેરે મદિરાઓની સમાન વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું છે. અહીં મહર્થિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિ યુક્ત વણિ તથા વાર્ણકંત નામના બે મહદ્ધિક દેવો વસે છે. વરુણોદ સમુદ્ર નામ શાશ્વતું યાવત્ નિત્ય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સીરવર હીપ વગેરેનું અધ્યયન : સૂત્ર ૮૯ થી ૦૪ પૃ. ૪૪૦-૪૫૩ ક્ષીરવરીપ - વૃત્ત ગોળાકાર સંસ્થાનયુક્ત ક્ષીરવર દ્વીપ વરુણોદ સમુદ્રની ચારે બાજુથી વીંટળાઈને રહેલ છે. એની પહોળાઈ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. આ દ્વીપમાં ઠેર-ઠેર અનેક વાપિકા (વાવડીઓ) વગેરે છે. તેમાં પાણી ક્ષીર જેવું હોય છે. માટે આ દ્વીપ ક્ષીરવર દ્વીપ કહેવાય છે. અહીં પુંડરીક તથા પુષ્પદંત નામના બે દેવો રહે છે. તેની આયુ:સ્થિતિ પલ્યોપમની છે અને તેઓ મહાઋદ્ધિમત છે. ક્ષીરોદ-સમુદ્ર - ક્ષીરવર દ્વીપને વીંટળાઈને ક્ષીરોદ સમુદ્ર રહેલ છે. તેનું સંસ્થાન વૃત્ત-વલયાકાર છે. તેના દ્વાર, તારોનું અંતર, પદ્મવરવેદિકા અને વનખંડ વગેરેનું વર્ણન પૂર્વવત્ સમજી લેવું. તેનું પાણી ચક્રવર્તી રાજા માટે બનાવેલ ક્ષીર સમાન પોષણ કરનારું તથા સ્વાદિષ્ટ હોય છે. માટે આ સમુદ્ર ક્ષીરો સમુદ્ર કહેવાય છે. અહીં વિમલ તથા વિમલપ્રભ નામના મહર્ધિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો વસે છે. ઘતવરદ્વીપ - ક્ષીરોદ સમુદ્રને વીંટળાઈને ગોળાકાર સંસ્થાનયુક્ત ધૃતવરદ્વીપ” નામનો દ્વીપ છે. તે સમચક્રાકાર સંસ્થાન યુક્ત છે. તેનાં વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. આ દ્વીપમાં ઠેર-ઠેર વાપિકાઓ વગેરે છે. તેમાં ધૃતોદક ભરેલું છે. માટે આ દ્વીપ ધૃતવર દ્વીપ કહેવાય છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા કનક અને કનકપ્રભ નામના બે મહદ્ધિક દેવો વસે છે. વૃતોદ સમુદ્ર - વૃતવર સમુદ્રને ચારેબાજુ ઘેરીને રહેલાં સમુદ્રનું નામ ધૃતોદ સમુદ્ર છે. કારણકે તેમાં પાણી. શરદઋતુનો ગાયના ઘીનાં ખાંડથી પણ વધુ સ્વાદિષ્ટ હોય છે. આ સમુદ્રની પરિધિ આદિ સંખ્યાત લાખ યોજન છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા કાત્ત અને સુકાન્ત નામના બે મહદ્ધિક દેવ વસે છે. વર દ્વીપ - આ દ્વીપ ધૃતોદ સમુદ્રને વીંટળાઈને ગોળ વલયાકાર સંસ્થાનવાળો ફોદવરનામનો દ્વીપ રહેલ છે. તેનાં વિકુંભ, પરિધિ આદિ સંખ્યાત લાખ યોજનની છે. અહીંની વાવડીઓ વગેરેમાં પાણી શેરડીનાં રસ જેવું સ્વાદિષ્ટ છે. માટે આનું નામ ક્ષોદવર દ્વીપ છે. અહીં પલ્યોપમની સ્થિતિવાળો સુપ્રભ અને મહાપ્રભ નામના બે મહદ્ધિક દેવો રહે છે. લોદોદ સમુદ્ર - ફોરવર હીપને વીંટળાઈને ગોળાકારે રહેલ સમુદ્રનું નામ ક્ષોદોદ સમુદ્ર છે. તેનું પાણી પોં જનપદમાં થયેલ સુપાચ્ય સુગંધિત ઈશુરસથી અધિક સ્વાદિષ્ટ છે. તેનું પરિધિ વગેરે સંખ્યાત લાખ યોજના પ્રમાણે છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે મહદ્ધિક દેવો વસે છે. આ બધા દીપ-સમુદ્રોનાં નામ શાશ્વત યાવત્ નિત્ય છે. નંદીશ્વર દ્વીપ-સમુદ્ર અધ્યયન : સૂત્ર ૯૦૫ થી ૯૨૦ પૃ. ૪૫૩–૪૨ | નંદીશ્વર દ્વીપ - નંદીશ્વર દીપ ક્ષદોદ સમુદ્રને વીંટળાઈને રહેલો ગોળ-વલયાકાર દ્વીપ છે. સમચક્રાકારના આકારવાળું છે. આ દીપની પહોળાઈ-પરિધિ સંખ્યાત લાખ યોજન છે. આ દ્વીપના ગોળાકાર વિકંભનાં મધ્યભાગમાં ચારે દિશામાં ચાર અંજનકપર્વતો છે. તે ૮૪000 યોજન ઉંચા અને એક હજાર યોજન ભૂમિમાં ઊંડા છે. આ પર્વતો મૂળમાં ૧૦,૦૦૦ યોજન, ધરણીતલ પૃથ્વી ઉપર કંઈક અધિક ૧૦,૦00 યોજન તથા ઉપર ૧૦00 યોજન લાંબા-પહોળા છે. તથા પરિધિ કંઈક અધિક મૂળમાં ૩૧, ૬૨૩ યોજન, ધરણીતલ પૃથ્વી Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપર પણ ૩૧,૬૨૩ યોજન તથા શિખર પ્રદેશમાં કંઈક અધિક ૩૧૬૨ યોજન છે. આ પર્વત મૂળમાં વિસ્તીર્ણ, મધ્યભાગમાં સંક્ષિપ્ત તથા શિખર ઉપર ગોપુચ્છ આકારનાં છે. બધા પર્વતો સ્વચ્છ અને રત્નમય છે. આ પર્વતોનાં રમણીય ભૂમિ ભાગનાં ઠીક મધ્યભાગમાં સિદ્ધાયતન છે. પ્રત્યેક સિદ્ધાયતન ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા તથા ૭૨ યોજન ઊંચા અને સેંકડો સ્તંભો ઉપર સ્થિત છે. તેની ચારે દિશાઓમાં ચાર-ચાર દ્વાર છે. પૂર્વમાં દેવદ્વાર, દક્ષિણમાં અસુરદ્વાર, પશ્ચિમમાં નાગદ્વાર તથા ઉત્તરમાં સુવર્ણદ્વાર. આ દ્વા૨ોમાં આ નામવાળા ચાર મહર્ધિક દેવો રહે છે. આ દ્વાર ૧૬ યોજન ઊંચા અને ૮ યોજન પહોળા છે. કનકમય સ્તુપિકા (થાંભલીઓ) થી સુશોભિત છે. દારોની ચારે દિશાઓમાં ચાર મુખ મંડપ છે. જે ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા તથા કંઈક અધિક ૧૬ યોજન ઊંચા છે. ત્યાં ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા તથા એટાલજ યોજન પ્રવેશ ભાગવાલા ચાર દ્વારો છે. ત્યાં પ્રેક્ષાગૃહ મંડપ, અખાડા તથા અર્ધયોજન પ્રમાણની મણિપીઠિકા છે. ચારે દિશામાં ચારરૂપો તથા ચૈત્યવૃક્ષો છે. તેનાં પર ૬૪ યોજન ઊંચી, એક યોજન જમીનમાં ઊંડી તથા એક યોજન પહોળી મહેન્દ્ર ધ્વજાઓ છે. ઈક્ષુરસ સમાન પાણીથી ભરપૂર ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, ૫૦ યોજન ઊંડી નંદા પુષ્કરણિયાં વાવડીઓ છે. તેમાં પીઠિકાઓ તથા શૈય્યાઓ ૪૮૦૦૦ છે. મણિપીઠિકાઓ ઉ૫૨ ૧૬ યોજન લાંબા અને પહોળા તેમજ કંઈક અધિક સોળ યોજન ઊંચા દેવસ્કંદક છે. બધા રત્નમય છે. પૂર્વદિશામાં અંજનક પર્વત ઉપર ચારે દિશાઓમાં એક-એક લાખ યોજન લાંબી અને પહોળી, ૧૦,૦૦૦ યોજન ઊંડી નંદોત્તરા, નંદા, આનંદા નંદિવર્ધના નામની ચાર નંદા પુષ્કરણીઓ છે. તે પદ્મવરવેદિકા અને વનખંડથી વીંટળાયેલ છે. આ પુષ્કરણીઓમાં ૬૪૦૦૦ ઊંચા, ૧૦૦૦ યોજન જમીનમાં ઊંડા, ૧૦ યોજન પહોળા, ૩૧,૬૨૩ યોજનની પરિધિથી યુક્ત, પર્યંકાકારનાં એક સમાન રૂપવાળા રત્નમય દુધિમુખ નામના પર્વતો છે. દક્ષિણ દિશાનાં અજનક પર્વત ઉપર ચારે દિશામાં ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરીકિણી નામની ચાર નંદાઓ પુષ્કરણીઓ છે. પશ્ચિમ દિશાનાં અંજનક પર્વત ઉપર ચાર દિશામાં નંદિસેણા, અમોઘા, ગૌસ્તુપા અને સુદર્શના નામની ચાર નંદા પુષ્કરણીઓ છે. ઉત્તરિદશાનાં અંજનક પર્વતો ઉપર વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની ચાર નંદા પુષ્કરણીઓ છે. આ પર્વતો ઉ૫૨ ભવનપતિ વગેરે ચાર પ્રકારનાં દેવો ચૌમાસી, સંવત્સરી પર્વોમાં તથા ભગવાનનાં જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ વગેરે પ્રસંગો પર સમૂહમાં ભેગા મળીને આમોદ-પ્રમોદ પૂર્વક રહે છે. ત્યાં મહર્ષિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા કૈલાસ અને હિરવાહન નામના બે દેવો રહે છે. નંદીશ્વરદ્વીપ આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે. નંદીશ્વર દ્વીપનાં વલયાકાર વિધ્યુંભનાં મધ્યભાગમાં ચાર વિદિશા ખૂણામાં ચાર રતિકર પર્વતો છે. તે ૧૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ ગાઉ ભૂમિમાં ઊંડા, ૧૦,૦૦૦ યોજન પહોળા તથા ૩૧,૬૨૩ યોજનની પરિધિવાળા તેમજ ઝાલર આકારનાં છે. ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમનાં બે રતિકર પર્વતોની ચારે દિશાઓમાં ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓની ૮ રાજધાનીઓ છે. દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમનાં ચાર રતિકર પર્વતોની ૪ ચાર દિશાઓમાં શકેન્દ્રની ૮ અગ્રમહિષીઓની ૮ રાજધાનીઓ છે. આ રાજધાનીઓ જંબુદ્રીપની રાજધાનીઓ જેટલા પ્રમાણવાળી છે. 100 For Private Personal Use Only www.jainellbrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ , રાજાના કામ કરતા ડી છે પાકિ નંદીશ્વરદ્વીપની પહેલાં જંબુદ્વીપ-ધાતકીખંડદ્વીપ, પુષ્કરવરદ્વીપ, વણવરદ્વીપ, ક્ષીરવરદ્વીપ તથા ક્ષોદવરદ્વીપ આ સાત દ્વીપો છે તથા લવણસમુદ્ર, કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર, વરુણોદ સમુદ્ર, ક્ષીરોદસમુદ્ર, ધૃતોદસમુદ્ર તથા ક્ષાંદોદ સમુદ્ર આ સાત સમુદ્રા છે. નંદીશ્વર દ્વીપ આઠમાં દ્વીપ છે. નંદીવરોદ સમદ્ર : નંદીશ્વરદ્વીપની ચારે દિશાઓમાં ગોળાકાર સંસ્થાને રહેલો નંદીશ્વરોદ સમુદ્ર સંખ્યાત લાખ યોજનની પહોળાઈ, પરિધિ યુક્ત છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા સુમન અને સોમનસ ભદ્ર નામના બે મહર્દિક દેવો રહે છે. નંદીશ્વરોદ સમુદ્ર આ નામ શાશ્વતું યાવત્ નિત્ય છે. અરુણાદિદ્વીપ સમુ-અધ્યયન : સૂત્ર ૧ થી ૨૬ પૃ. ૪૨-૪૬૫ | અરુણદ્વીપ : નંદીશ્વરોદ સમુદ્રને વીંટળાઈને રહેલ અરુણદ્વીપ વૃત્ત વલયાકાર અને સમચક્રાકાર સંસ્થાનવાળો છે. સંખ્યાત લાખ યોજનનો ચક્રવાલ વિષ્કન્મ અને પરિધિ છે. પદ્મવર વેદિકા, વનખંડ, દ્વારો, દ્વારોનું અંતર પૂર્વવત્ છે. એની વાપિકા-વાવડી ઈશુરસથી ભરેલી છે. ઉત્પાત પર્વત વજૂમય છે. અહીં અશક તથા વીતશોક નામના બે દેવો રહે છે. અરુણોદ સમુદ્ર - અણદ્વીપની ચારેબાજુથી વીંટળાયેલ છે. વૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત છે. એનો ઈક્ષરસ જેવો જળ છે. અહીં સુમન અને સુમનભદ્ર નામના બે દેવ રહે છે. અણવરદ્વીપ : આ દ્વીપ અરુણોદ સમુદ્રની ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. સમચક્રવાલ સંસ્થાન યુક્ત છે. એનો ચક્રવાલ-વિધ્વંભ, પરિધિ, દ્વારો, દ્વારોનું અંતર વગેરે સંખ્યાત લાખ યોજનાનો છે. પદ્મવરવેદિકા, વનખંડ વગેરેનું વર્ણન પૂર્વવતુ છે. અણવર દ્વીપ તથા નંદીશ્વરોદ સમુદ્રના પ્રદેશો પરસ્પર સ્પર્શલા છે. તથા અરુણદ્વીપનાં જીવો અને અરુણોદ સમુદ્રનાં જીવ એક બીજે ઉત્પન્ન થાય છે. આ દ્વીપમાં અનેક નાની વાવડીઓ તથા બિલ-પંક્તિઓ છે. તે મધુર સ્વરથી ગુંજતી ઈક્ષરસ જેવું જલથી ભરેલી છે. અનેક ઉત્પાત પર્વતો છે. તે વજૂમય છે. અહીં અણવરભદ્ર તથા અરુણવર મહાભદ્ર નામના બે દેવો રહે છે. અણવરોદ સમુદ્ર : અરુણવરદ્વીપને ચાર બાજુથી વીંટળાઈને અણવરોદ સમુદ્ર રહેલ છે તે વૃત્ત વલયાકાર છે. અહીં અણવર તથા અણવર મહાવર નામના બે દેવ રહે છે. અણવરાવભાસદ્વીપ : અણવરોદ સમુદ્રને ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. તે વૃત્ત-વલાયાકાર છે. અહીં અરુણહરાવભાસભદ્ર તથા અરુણહરાવભાસમહાભદ્ર નામના બે દેવ રહે છે. અણવરાવભાસ સમુદ્ર : આ સમુદ્ર ગોળાકાર છે તથા અરુણહરાવભાસ દ્વીપને ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. અહીં અણવરાવભાસ તથા અરુણવરાવભાસમહાવર નામના બે દેવ રહે છે. આ બધા દેવ મહર્ધિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિ યુક્ત છે. કુંડલાદિ દ્વીપ-સમુદ્ર અદયયન : સૂત્ર ૯૨૦ થી ૨૨ પૃ. ૪૫-૪૬૦ કુંડલીપ : અહીં મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા કુંડલભદ્ર તથા કંડલમહાભદ્ર નામના બે દેવો રહે છે. કુંડલોદ સમુદ્ર : અહીં ચક્ષુ તથા શુભચક્ષુકાન્ત નામના બે દેવો રહે છે. a orrow Page #107 -------------------------------------------------------------------------- ________________ Trainor ronour કરી છે. રાજા ; ; ; ધડકડી એવી... કુંડલવર દ્વીપ : અહીં કુંડલવરભદ્ર તથા કુંડલવરમહાભદ્ર નામના બે દેવ રહે છે. અહીં કુંડલવર પર્વત પણ દર્શાવેલ છે. તેની જમીનમાં ઊંડાઈ ૧૦00 યોજન છે અને મૂલભાગની પહોળાઈ ૧૦,000 યોજન છે અને શિખર ઉપરની પહોળાઈ ૧000 યોજન છે. કંડલવરોદસમુદ્ર : અહીં કંડલવર અને કંડલવર મહાવર નામના બે દેવો રહે છે. કંડલવરાવભાસ દ્વીપ : અહીં કંડલવરાવભાસભદ્ર તથા કંડલવરાવભાસમહાભદ્ર નામના બે દેવો રહે છે. કંડલવરાવભાસોદ સમદ્ર : અહીં કંડલવરભાસવર અને કંડલવરભાસમહાવર નામના બે દેવો રહે છે. આ બધા દેવ મહર્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. રુચકાદિ દ્વીપ-સમુદ્ર અધ્યયન : સૂત્ર ૯૩૩ થી ૪૧ પૃ. ૪-૪૬૭ | ચકદીપ : આ દ્વીપ કંડલવરભાસદ સમુદ્રની ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. તે સમચક્રવાલ સંસ્થાન યુક્ત છે. તેનું ચક્રવાલ વિખંભ તથા પરિધિ સંખ્યાત લાખ યોજન છે. તેના દ્વારો તથા દ્વારોનું અંતર વગેરેનું પ્રમાણ સંખ્યાત લાખ યોજન છે. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા સર્વાર્થ અને મનોરમ નામનાં બે દેવો રહે છે. ચકોઇ સમુદ્ર : આ સમુદ્ર ક્ષોતોદ સમુદ્રની સમાન છે. અહીં સુમન અને સોમનસ નામના બે દેવો રહે છે. ચકવરદ્વીપ : આ દ્વીપ વૃત્ત વલયાકારનાં સંસ્થાનથી યુક્ત છે. ચકવરોદ સમુદ્રને વીંટળાઈને રહેલ છે. તેની લંબાઈ-પહોળાઈ આદિ અસંખ્યાત યોજનની છે. અહીં ચકવરભદ્ર તથા રુચકવરમહાભદ્ર નામના બે દેવો રહે છે. આ દેવ આ સમુદ્રની પરિક્રમા કરવામાં સમર્થ નથી. તે દેવો એનાથી આગળ તો જઈ શકે છે પરંતુ શીધ્ર પરિક્રમા કરીને આવવામાં સમર્થ નથી. અહીં ચકવર પર્વત પણ દર્શાવેલા છે. તેની જમીનમાં ઊંડાઈ ૧૦૦૦ યોજન છે તથા મૂલભાગની પહોળાઈ ૧૦,000 યોજન તથા શિખર ભાગની ૧OOO યોજન છે. ચકવરાવભાસ દ્વીપ : અહીં રુચકવરાવભાસભદ્ર તથા ચકવરાવભાસમહાભદ્ર નામના બે દેવો રહે છે. ચકવરાવભાસ સમુદ્ર : અહીં સુચકવરાવભાવર તથા રુચકવરાવભાસમહાભદ્ર નામના બે દેવો રહે છે. આ બધા દેવો મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. હારાદિ હીપ-સમુદ્ર અધ્યયન : સુત્ર ૯૪૨ થી ૯૪૮ પૃ. ૪૬૦-૪૬૮ | હારદ્વીપ : અહીં હારભદ્ર અને હારમહાભદ્ર નામના બે દેવો રહે છે. હારસમુદ્ર : હારવર તથા હારવરમહાવર નામના બે દેવો વસે છે. હારવર દ્વીપ : અહીં હારવરભદ્ર તથા હારવરમહાભદ્ર નામના બે દેવો રહે છે. હારવરોદ સમુદ્ર : અહીં હારવરભદ્ર તથા હારવરમહાભદ્ર નામના બે દેવો વસે છે. હારવરાવભાસ દ્વીપ : અહીં હારવરાવભાસભદ્ર તથા હાવરાવભાસમહાભદ્ર નામના બે દેવો વસે છે. હારવરાવભાસોદ સમુદ્ર : અહીં હારવરાવભાસવર તથા હારવરાવભાસમહાવર નામના બે દેવો વસે છે. વાતો 102 SિS Page #108 -------------------------------------------------------------------------- ________________ LI આ બધા દેવ મહર્દિક યાવત પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. આવી રીતે સૂરવરભાસોદ સમુદ્ર પર્યંત દીપ-સમુદ્રોનું વર્ણન જાણવું જોઈએ. | દેવ દ્વીપ -સમુદ્ર અધ્યયન : સૂત્ર ૯૪૯ થી ૫૧ પૃ. ૪૬૮ દેવદ્વીપ આ દીપ વૃત્ત-ગોળ સંસ્થાન યુક્ત છે. તે સૂરવરભાસદ સમુદ્રને વીંટળાઈને રહેલ છે. એની ચક્રવાલ વલયાકાર પહોળાઈ તથા પરિધિ અસંખ્ય હજાર યોજન છે. દેવભદ્ર તથા દેવમહાભદ્ર નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો વસે છે. દેવોઇ સમુદ્ર : અહીં મહર્ધિક યાવતું પલ્યોપમની આયુ:સ્થિતિવાળા દેવવર તથા દેવમહાવર નામના બે દેવો વસે છે. | સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર અધ્યયન : સૂત્ર ·ર-લ્પ૩ પૃ. ૪૬૮-૪૯ | સ્વયંભૂરમણ દ્વીપ : અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા સ્વયંભૂરમણભદ્ર તથા સ્વયંભૂરમણમહાભદ્ર નામના બે દેવો વસે છે. સ્વયંભૂરમણ સમુદ્ર : તિર્યશ્લોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને અંતે આ અંતિમ સમુદ્ર છે. તે વૃત્ત વલયાકાર સંસ્થાનયુક્ત છે. સ્વયંભૂરમણ દ્વીપની ચારેબાજુ વીંટળાયેલો છે. એનાં વિખંભ તથા પરિધિ અસંખ્યલાખ યોજન છે. તેનું પાણી સ્વાભાવિક શુદ્ધ પાણી જેવું છે. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા સ્વયંભૂરમણવર તથા સ્વયંભૂરમણ મહાવર નામના બે દેવો વસે છે. હીપ-સમુદ્ર ઉપસંહાર અધ્યયન : સૂત્ર ૯૫૪ થી ૯૬૩ પૃ. ૪૬૯–૪૭૪ | દીપોનાં નામ સાથે ભદ્ર' શબ્દ તથા સમુદ્રના નામ સાથે 'વર' શબ્દ લગાડવાથી ક્રમશઃ દ્વીપનાં દેવો અને સમુદ્રનાં દેવોના નામ બને છે. લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર તથા સ્વયંભૂરમણ સમુદ્ર આ ત્રણ સમુદ્રોમાં માછલાં-કાચબા વગેરે જલચર જીવોનો પ્રમાણ વધારે છે. બાકીના સમુદ્રો ઓછા માછલા કાચબાવાળા છે. આ તિર્યગુલોકમાં જંબૂદીપ નામના દીપો, લવણસમુદ્ર નામના સમુદ્રો અસંખ્યાતા છે. એ જ રીતે ધાતકીખંડ યાવત્ સૂર્યદ્વીપ નામના દીપો પણ અસંખ્યાતા છે. પરંતુ દેવદ્વીપ, દેવીદસમુદ્ર, નાગદ્વીપ, નાગોદ સમુદ્ર, યક્ષદ્વીપ, યક્ષોદ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતદસમુદ્ર તથા સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર એક-એક જ છે. પ્રત્યેક રસવાળા લવણસમુદ્ર, વણોદ સમુદ્ર, ક્ષીરોદ સમુદ્ર, ધૃતોદ સમુદ્ર છે. સ્વાભાવિક રસવાળા કાલોદ સમુદ્ર પુષ્કરોદ સમુદ્ર તથા સ્વયંભૂરમણ સમુદ્ર છે. બાકીના સમુદ્ર પ્રાય: ઈશ્કરસ જેવા સ્વાદવાળા પાણીથી ભરેલા છે. લોકમાં જેટલા શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તે-તે નામો ધરાવતાં હીપો અને સમુદ્રો છે. અઢી સાગરોપમ જેટલો ઉદ્ધાર સમય છે. તેટલા આ વીપ સમુદ્ર છે. આ દ્વીપ-સમુદ્ર પૃથ્વી, જલ, જીવ અને પુદ્ગલોનાં પરિણામરૂપ છે. Fા છે કે : જો વીજી F44 . પી ને જE SS લાલ TES 103 Page #109 -------------------------------------------------------------------------- ________________ આ છે આ T * કાર ૧ - : fail : આ દ્વીપ સમુદ્ર ધર્માસ્તિકાય નો સ્પર્શ પામતા નથી પરંતુ ધર્માસ્તિકાયનાં દેશ તથા પ્રદેશ સાથે સ્પર્શી પામેલા છે. અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયથી સ્પર્શ પામેલાં નથી પણ તેના દેશ-પ્રદેશો સાથે સ્પર્શ પામેલા છે. પૃથ્વીકાય યાવતું વનસ્પતિકાય સાથે સ્પર્શેલા છે. ત્રસકાય સાથે ક્યારેક સ્પર્શ થાય છે. ક્યારેક નથી. બાહ્ય પુષ્કરાર્ધથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અદ્ધા સમયનો સ્પર્શ નથી તથા એજ રીતે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદ સમુદ્ર તથા આત્યંતર પુષ્પરાધની સાથે સ્પર્શ નથી જાણવો. મધ્યલોકમાં જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલોદ સમુદ્ર, પુષ્કરવરદ્વીપ, વણવરદ્વીપ, ક્ષીર, ધૃત, ક્ષત, નંદી, અરણવર, કંડલ અને રુચક નામના હીપ-સમુદ્રો છે. એ ક્રમથી સમગ્ર વર્ણનનું આભુષણ, વસ્ત્ર, ગંધદ્રવ્ય, ઉત્પલ-કમલ, તિલક, પૃથ્વી, નિધિ, રત્ન, વર્ષધર, દ્રહ, નદીઓ કલ્પેન્દ્ર, કુરુ, મેરુ, આવાસ પર્વતો, કૂટ, નક્ષત્રો, ચન્દ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત તથા સ્વયંભૂરમણનું મધ્યલોકમાં વર્ણન આપવામાં આવ્યું છે. હીપનો અંત ભાગ સમુદ્રના કિનારા સાથે, સમુદ્રનો કિનારો દ્વીપના અંતભાગ સાથે, પાણીનો કિનારો નૌકાનાં છેડા સાથે અને નૌકાનો છેડો પાણીનાં કિનારા સાથે છે એ દિશામાં સ્પર્શ કરે જ છે. એ પ્રકારે વસ્ત્ર, છેદ, ધૂપ, (તડકો) છાયડો વગેરેમાં જાણવું. રત્નપ્રભા પૃથ્વીનાં સ્થળ પુદગલો અલગ પડતાં પૃથ્વીનો એક દેશભાગ, કોઈ મહોરગ- વ્યંતરદેવ આ મા પૃથ્વીની નીચે ઉત્પન્ન-નિપતન (કુદાકુદ) કરે તો અથવા નાગકુમારો અને સુવર્ણકુમારોમાં યુદ્ધ થાય આ ત્રણ કારણસહ પૃથ્વીમાં ચલાચલન થતી હોય છે. આ રત્નપ્રભા પૃથ્વની નીચે ઘનવાત ક્ષુબ્ધ થાય અને ધનોદધિને કંપિત કરે તે ઘનોદધિ સંપૂર્ણ પૃથ્વીને કંપિત ચલાયમાન કરે છે. કોઈ મહર્ધિક યાવતું મહાસુખી દેવ, શ્રમણ માહણ-(બ્રાહ્મણ)ને પોતાની અદ્ધિ પરાક્રમ દર્શાવવા માટે પણ સમગ્ર પૃથ્વીને કંપિત કરી શકે છે. દેવો તથા અસુરોનાં યુદ્ધ વખતે પણ સમગ્ર પૃથ્વી કંપિત થતી હોય છે. - 104 શ કરાવા માટે જરખી : For Pavale & Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ GUાક-પાgિ] ક્ષેત્રલોક રા ય થ = શા { આઘોલોક વન ! (સૂત્ર ૧ થી ૨૫૮, પાના નં. ૧ થી ૧૩૦ ) દ્રવ્યલોકનાં સમગ્ર વર્ણન દ્રવ્યાનુયોગમાં તથા ભાવલોકનાં સંપૂર્ણ વર્ણન ચરણાનુયોગમાં સંકલિત છે. પ્રસ્તુતમાં ક્ષેત્રલોક તેમજ કાલલોકનું વર્ણન છે. Jalin Education International Page #111 -------------------------------------------------------------------------- ________________ Page #112 -------------------------------------------------------------------------- ________________ સુત્ત - लोय-पण्णत्ति લોક-પ્રજ્ઞપ્તિ अरिहंत-सिद्धथुई અરિહંત-સિદ્ધની સ્તુતિ સૂત્ર - णमोऽथु णं નમસ્કાર હોअरिहंताणं, અરિહંતો (કર્મ-શત્રુઓનો નાશ કરનારા)ને, भगवंताणं, ભગવંતો (સમગ્ર ઐશ્વર્યયુક્ત)ને, आइगराणं, આદિકરો (ધર્મનો પ્રારંભ કરનારા)ને, तित्थयराणं, તીર્થંકરો (ચતુર્વિધ સંઘની સ્થાપના કરનારાને, સચંદ્ધિા , સ્વયંસંબદ્ધો (ગુરુના ઉપદેશ વિના જ સ્વયં બોધ પામનારા) ને, पुरिसुत्तमाणं, પુરુષોત્તમો (પુરુષોમાં જે ઉત્તમ છે એવા) ને, पुरिससीहाणं, પુરુષો સિંહો (સિંહ સમાન શૌર્યવાળા)ને, पुरिसवरपुण्डरीआणं, પુરુષોમાં વરપુંડરીકો (શ્રેષ્ઠ શ્વેત કમલ સમાન સર્વ અશુભ મલિનતાથી રહિત)ને, परिसवरगंधहत्थीणं, પુરુષવરગંધ-હસ્તિઓ(ઉત્તમ ગંધ - હસ્તિ સમાન)ને, लोगुत्तमाणं, લોકમાં ઉત્તમો - (ગુણોથી યુક્તને), लोगनाहाणं, લોકના નાથો – (જીવોનું યોગક્ષેમ કરનારા)ને, लोगहियाणं, લોકનું હિતકરનારાઓને, लोगपईवाणं, લોકના પ્રદીપકો - (સર્વ વસ્તુના પ્રકાશકો એવા)ને, लोगपज्जोयगराणं, લોકના પ્રદ્યોતકારો - (ઉદ્યોતકારો)ને, अभयदयाणं, અભય પ્રદાયકો - (પ્રાણીમાત્રને ભય ઉત્પન્ન નહીં કરનારાઓ)ને, चक्खुदयाणं, ચક્ષુઓ આપનારાઓ - શ્રુતજ્ઞાનરૂપી)ને, मग्गदयाणं, માર્ગદર્શકો - (સમ્યફજ્ઞાન આદિ મોક્ષપથદર્શકો)ને, सरणदयाणं, શરણ આપનારાઓ (નિરૂપદ્રવ સ્થાન અથવા નિર્વાણ આપનારાઓ)ને, जीवदयाणं, જીવપ્રદાન કરનારાઓ – (જીવો ઉપર દયા રાખવાનો ઉપદેશ આપનારાઓ)ને, बोहिदयाणं, બોધિપ્રદાનકારો-(સમ્યક્ત્ત્વનો બોધ આપનારાઓ)ને, धम्मदयाणं, ધર્મદાતારો – (આગાર તથા અણગાર ધર્મનું સ્વરૂપ દર્શાવનારાઓ)ને, धम्मदेसयाणं, ધર્મ-દેશકો (ધર્મનો ઉપદેશ આપનારા ને, धम्मनायगाणं, ધર્મ-નાયકો, (ધર્મના અધિષ્ઠાયકો)ને, धम्मसारहीणं, ધર્મ-સારથિઓને, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર ૧ धम्मवरचाउरंतचक्कवट्टीणं, રીવો, તાપ, મર, ટ્ટા (f), अप्पडिहयवरनाणदंसणधराणं, विअट्टछउमाणं, નિ[, जावयाणं, ધર્મના શ્રેષ્ઠ ચાતુરત ચક્રવર્તીઓ (ત્રણ બાજુએ સમુદ્ર તથા એક બાજુએ હિમાલય, પૃથ્વીના ચાર અંતો પર્યંત જેનું સ્વામિત્વ છે એવા શ્રેષ્ઠ ચક્રવર્તીઓની સમાન જે છે એવા)ને, દીપક સમાન (સમસ્ત વસ્તુઓના જે પ્રકાશક છે) અથવા દીપ સમાન(સંસાર સમુદ્રમાં રહેલા પ્રાણીઓના નાના દુ:ખરૂપ કલહોથી જે ત્રાસેલા છે તેને આશ્રય સ્થાન છે એવા)ને, અનર્થોથી બચાવવામાં જે ત્રાણ - રક્ષા રૂપ છે એવાને, અર્થ-સંપાદન માટે જે શરણ-આશ્રય સ્થાન છે એવાને, દુસ્થિત જનોને સુસ્થિત માટે જે ગતિ-આશ્રયસ્થાન છે એવાને, સંસારગર્તમાં પડતા એવા પ્રાણિવર્ગને માટે જે પ્રતિષ્ઠા – આધારભૂત છે એવાને, જે અપ્રતિહત (નાશ ન પામનાર) શ્રેષ્ઠ (કેવલ) જ્ઞાન તથા (કેવલ) દર્શનને ધારણ કરનારાઓને, જેમના છદ્મ (માયા-કષાય) દૂર થઈ ગયો છે એવાને જિનો (રાગદ્વેષને જીતનારા)ને, જ્ઞાતાઓ (રાગાદિના સ્વરૂપ, કારણ તથા ફળને જાણનારા)ને, તરનારાઓ (સંસાર સાગર તરીને પાર કરનારા)ને, તારનારા (સંસાર સાગર તરવાનો ઉપદેશ દેનારાને. બુદ્ધોને, બોધકો (બોધ આપનારા)ને, મુક્તો (બાહ્યાભ્યત્તર પ્રબ્ધિઓથી અથવા કર્મબંધથી મુક્ત થનારાઓ)ને, મોચકો (બીજાઓને બાહ્યાભ્યન્તર ગ્રંથિઓથી મુક્ત થવાનો ઉપાય બતાવનારા)ને, સર્વજ્ઞોને, સર્વદર્શીઓને, શિવ(સર્વ-ઉપદ્રવ રહિત) અચલ, અરુજ(રોગ-રહિત) અનંત, અક્ષય, અવ્યાબાધ (પીડા-રહિત)અપુનરાવર્તક (પુનર્જન્મ રહિત) એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવા માટે સંપ્રવૃત થનારાઓને તથા સિદ્ધિગતિ નામના સ્થાન પ્રાપ્ત (સિદ્ધો)ને (નમસ્કાર હો) તિUTr, तारयाणं, યુદ્ધvi, बोहयाणं, મુરાઇ, मोअगाणं, सव्वन्नूणं, सव्वदरिसीणं, सिव-मयल-मरूअ-मणंत-मक्खय-मव्वाबाह- मपुणरावित्तिसिद्धिगइ-नामधेयं ठाणं संपाविउकामाणं,ठाणं संपत्ताणं।' - વ. મુ. ૨૨ ?, બાવ. સ. ૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૪ उत्थाणिया चंपानयरी - पुण्णभद्द चेइय- पुढविसिला पट्टए य ते काणं तेणं समएणं चंपा णामं णयरी होत्या.... तीसे चंपाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए एत्थ णं पुण्णभद्दे णामं चेइए होत्था..... से णं पुण्णभद्दे चेइए एक्केणं महया वणसंडेणं सव्वओ समता संपरिक्खित्ते.... तस्स णं वणसंडस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एक्के असोगवरपायवे पण्णत्ते... तस्स णं असोगवरपायवस्स हेट्ठा ईसिं खंधसमल्लीणे एत्थ णं महं एक्के पुढविसिलापट्टए पण्णत्ते..... ઓવ. સુ. -ધ चंपाए कुणियो राया - 3. લોક == तस्स णं कोणयस्स रण्णो धारिणी णामं देवी होत्या.... तस्स णं कोणिस्स रण्णो एक्के पुरिसे विउलकयवित्तिए भगवओ पवित्तिवाउए भगवओ तद्देवसियं पवित्तिं णिवेदेइ | तत्थ णं चंपाए णयरीए कूणिए णामं राया परिवसइ... 3. तस्स णं पुरिसस्स बहवे अण्णे पुरिसा दिण्ण-भइ-भत्तवेयणा भगवओ पवित्तिवाज्या भगवओ तद्देवसियं पवित्तिं णिवेदेति । तेणं कालेणं तेणं समएणं कोणिए राया भंभसारपुत्ते बाहिरियाए उट्ठाणसालाए अणेग-गणनायग-दंडनायगરાસર-તજીવરમાડંવિય-જો ુમ્બ્રિય-મંતિ-મહામંતિ चंपाए भगवओ महावीरस्सागमणसंकष्पो : 6. ગળા-ટ્રોવરિય-સમન્વ-ખેડ-પીઢમદ-નાર-નિયમसेट्ठि- सेणावइ-सत्थवाह-दूय-संधिवालसद्धिं संपरिवुडे विहरइ | વ. મુ. ૬-૬ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे (जाव ) पुव्वाणुपुव्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे चंपाए णयरीए उवणगरग्गामं वहिया उवागए चंपं नगरिं पुण्णभदं चेइयं समोसरिउकामे । ગોવ. મુ. ૬-‰° ઉત્થાનિકા ચંપાનગરી -પૂર્ણભદ્ર ચૈત્ય – પૃથ્વી શિલા પટ્ટક : ૨. ગણિતાનુયોગ ૩ તે કાળે અને તે સમયે 'ચંપા' નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચે- ઈશાન ખૂણામાં 'પૂર્ણભદ્ર' નામનું ચૈત્ય (વ્યંતરાયતન) હતું. તે પૂર્ણભદ્ર ચૈત્ય (દિશા-વિદિશામાં) ચારે બાજુએથી એક વિશાલ વનખંડથી ઘેરાયેલું હતું. આ વન ખંડના બરાબર વચ્ચેના ભાગમાં એક વિશાલ અશોક વૃક્ષ આવેલું હતું. ચંપામાં કોણિક રાજા : આ અશોક વૃક્ષની નીચે થડની નજીકમાં - પૃથ્વીનો એક વિશાલ શિલાપટ્ટક આવેલો હતો. તે ચંપાનગરીમાં 'કોણિક' નામે રાજા રાજ્ય કરતા હતા...... તે કોણિક રાજાને ધારિણી નામે રાણી હતી..... તે કોણિક રાજાએ ભગવાનની પ્રવૃત્તિ જાણવા માટે એક પુરુષ નિયુક્ત કર્યો હતો. તેને સારો મોટો પગાર(જીવન નિર્વાહ વૃત્તિ) આપવામાં આવતો હતો. તે ભગવાનની દૈનિક પ્રવૃત્તિનું (કોણિકને) નિવેદન કરતો હતો. તે પુરુષના હાથ નીચે અનેક પુરુષો (નોકરો) હતા. જેમને ભોજન અને પગાર આપવામાં આવતું હતું. જેઓ ભગવાનની પ્રવૃત્તિ જાણવા માટેનિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એને ભગવાનની દૈનિક પ્રવૃત્તિ નિવેદન કરી જતા હતા. તે કાળે અને તે સમયે ભંભસારપુત્ર કોણિક રાજા બહા૨ના સભાભવનમાં અનેક ગણનાયકો, દંડ-નાયકો, યુવરાજો, તલવરો, માંડમ્બિકો, કૌટુમ્બીકો, મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકો, દ્વારપાલો, આમાત્યો, દાસી, પીઠમર્દકો, (સિંહાસનસેવકો), નાગરીકો, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો,દૂતો અનેસંધિપાલોથી વીંટળાઈને સમયપસાર કરતો (બેઠો) હતો. ચંપામાં ભગવાન મહાવીરનો આગમન સંકલ્પ : ४. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવી૨(યાવત્) ક્રમશઃ વિહાર કરતા-કરતા એક ગામથી બીજા ગામ પધારતા અને સુખપૂર્વક વિચરતા ચંપાનગરીની બહાર ઉપનગરમાં પધાર્યા અને ત્યાથી ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં પધારવાના હતા. For Private Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર પ-૬ पवित्तिवाउएण कोणियनिवेयणं પ્રવૃત્તિ વ્યાપૃત (પ્રવૃત્તિ-નિવેદક) દ્વારા કોણિકને નિવેદન : છે. તU # સે વિત્તવારા સે હી દર્દ સમજે છે. ત્યારે તે પ્રવૃત્તિ- નિવેદક આ સમાચાર જાણીને (યાવતુ) (जाव) सयाओ गिहाओ पडिणिक्खिमित्ता चंपाए પોતાના ઘેરથી નીકળ્યો, ઘેરથી નીકળીને તે ચંપાનગરીની બરાબર મધ્યભાગમાં થઈને જ્યાં કોણિક રાજાનું णयरीए मझमज्झेणं जेणेव कोणियस्स रण्णो गिहे નિવાસસ્થાન (મહેલ) હતું અને જ્યાં બાહ્ય સભાભવન जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव कूणिए राया હતું અને જ્યાં ભંભસારના પુત્ર કોણિક રાજા બેઠા હતા भंभसारपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता ત્યાં આવ્યો અને બે હાથ જોડીને મસ્તક પર ફેરવીને તેને करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु અંજલીરૂપમાં પ્રણામ કરીને જયવિજય શબ્દો વડે વધાવ્યા • जएणं विजएणं वद्धावेइ वद्धावित्ता एवं वयासी ને વધાવીને આ પ્રમાણે બોલ્યોનલ્સ ફેવપિયા ! હંસ વંતિ, "હે દેવાનું પ્રિય ! આપે જેમનાં દર્શનની ઇચ્છા કરો છો. जस्स णं देवाणुप्पिया ! दंसणं पीहंति, હદેવાનુપ્રિય ! આપે જેમનાં દર્શન કરવાની સ્પૃહા કરો છો. जस्स णं देवाणुप्पिया ! दंसणं पत्थंति, હૈદેવાનુપ્રિય! આપે જેમનાં દર્શન કરવાની પ્રાર્થના કરો છો. जस्स णं देवाणुप्पिया ! दंसणं अभिलसंति, હે દેવાનું પ્રિય ! આપે જેમનાં દર્શન કરવાની અભિલાષા રાખો છો. जस्स णं देवाणुप्पिया ! नाम-गोयस्स वि सवणयाए હે દેવાનું પ્રિય ! જેમનાં નામ અને ગોત્ર-વંશને हट्ठ-तुट्ठजाव हियया भवंति, सेणं समणे भगवं महावीरे સાંભળીને આપનું હૃદય હૃષ્ટ-પષ્ટ યાવત વિકસિત થઈ જાય છે. તે જ શ્રમણ ભગવાન મહાવીરે ક્રમથી વિહાર पुवाणुपुब्बिं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे चंपाए કરતાં કરતાં એક ગામથી બીજા ગામમાં વિચરતા - णयरीए उवणगरग्गामं उवागए, चंपं णयरिं पुण्णभदं વિચરતા ચંપાનગરીના ઉપનગરમાં પધારી ગયા છે. चेइयं समोसरिउकामे।" હવે તેઓ પૂર્ણભદ્ર ચૈત્યમાં પદાર્પણ કરેએવો સંભવ છે.” तं एयं णं देवाणुप्पियाणं पियट्टयाए पियं णिवेदेमि, હે દેવાનુપ્રિય ! આ વિષય આપને પ્રિય હોવાથી આ પ્રિય पियं ते भवउ। -- ગોવ, સુ. ૨૨ સમાચાર આપને નિવેદન કરું છું, તેઆપના માટેપ્રિયથાઓ. कुणियकओ थओ કોણિકે કરેલ સ્તુતિ : તUસે પુરાવા મેમસારપુતરૂપવિત્તિવાસ- ૬. ત્યારે ભભસારપુત્ર કોણિક રાજાએ પ્રવૃત્તિ-નિવેદક अंतिएएयमढ़े सोच्चा णिसम्म (जाव) करयलपरिग्गहियं પાસેથી તે સમાચાર સાંભળીને અને તેને હૃદયંગમ सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी કરીને (યાવત)હાથ જોડીને મસ્તકની ચારેબાજુ ફેરવ્યા અને મસ્તક પર અંજલી કરી આ પ્રમાણે બોલ્યો"णमोऽत्थुणं अरिहंताणं भगवंताणं (जाव) નમસ્કાર હો અરિહંત ભગવંતોને (યાવત્ ) સિદ્ધિગતિ सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं । નામના સ્થાનને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને .. णमोऽत्थु णं समणस्स भगवओ महावीरस्स (जाव) નમસ્કાર હો શ્રમણ ભગવાન મહાવીરને (યાવતુ) सिद्धिगइनामधेयं ठाणं संपाविउकामस्स मम સિદ્ધિગતિ નામના સ્થાનને પામવાને માટે સમુદ્યત એવા धम्मायरियस्स धम्मोवदेसगस्स, वंदामि णं भगवंतं મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશકને અહીં રહેલા હું ત્યાં બીરાજમાન ભગવાનને વંદણા કરું છું. ત્યાં બીરાજમાન तत्थगयं इहगए पासउ मे भगवं तत्थगए इहगयं''ति હોવા છતાં ભગવાન મને પોતાના જ્ઞાનરૂપી નેત્ર દ્વારા) कटु वंदइ णमंसइ वंदित्ता नमंसित्ता सीहासणवरगए જુવે છે.” આ પ્રમાણે કહીને તે (કોણિક રાજા) વંદના पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता तस्स पवित्तिवाउयस નમસ્કાર કરે છે. વંદના નમસ્કાર કરીને તે (કોણિક अठ्ठत्तरसयसहस्सं पीइदाणं दलयइ,दलइत्ता सक्कारेइ રાજા) પાછા જઈને પોતાના સિંહાસન પર પૂર્વાભિમુખ सम्माणइ सक्कारिता सम्माणित्ता एवं वयासी-- કરીને બેસી ગયા. બેસીને વૃત્તાન્ત નિવેદકને એક લાખ આઠ હજાર (રજતમુદ્રા)નું પ્રીતિદાન (ઈનામ) આપ્યું, આપીને સત્કાર કર્યો અને સન્માન કર્યું. આદર સત્કાર કર્યા પછી (રાજા)એ તેને આ પ્રમાણે કહ્યું – Page #116 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭-૮ લોક ગણિતાનુયોગ ૫ "जया णं देवाणुप्पिया ! समणे भगवं महावीरे "હે દેવાનું પ્રિય ! જે સમયે શ્રમણ ભગવાન મહાવીરે इहमागच्छेज्जा, इह समोसरिज्जा, इहेव चंपाए णयरीए વિહાર કરતાં કરતાં અહીં પધારે, અહીં બિરાજે, આ बहिया पुण्णभद्दे चेइए अहापडिरूवं ओग्गहं ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં ओगिण्हित्ताणं अरहा जिणे केवली समणगणपरिखुडे, સંયમીઓને યોગ્ય નિવાસસ્થાન ગ્રહણ કરીને संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरेज्जा तया णं શ્રમણગણથી વીંટળાયેલા અન્ત જિનકેવલી સંયમ तुमं मम एयमटुं निवेदिज्जासि' ति कटु विसज्जिए। અને તપ વડે આત્માને ભાવિત કરતા બીરાજમાન થાય ત્યારે તું તે સમાચાર મને નિવેદિત કરજે.” એમ કહીને -- મોવમુ. ૨૨ તેને (વૃત્તાન્ત નિવેદકને) વિદાય આપી. भगवओ चंपाए आगमणं - ભગવાનનું ચંપામાં આગમન : ૭. તપ જે તેમને મન મહાવીરે વેન્દ્ર પરૂMમાથા ૭. ભગવાન મહાવીરે બીજે દિવસની રાત્રિનું પ્રભાતમાં रयणीए (जाव) उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे પરિવર્તન થઈ ગયા પછી અને સૂર્યનો ઉદય થયા પછી तेयसा जलंते जेणेव चंपा णयरी, जेणेव पुण्णभद्दे चेइए, (કાવત) સહસ્ત્રકિરણયુક્ત સૂર્ય જાજ્વલ્યમાન તેજથી जेणेव वणसंडे,जेणेव असोगवरपायवे, जेणेव पुढ- ઉગ્યો ત્યારે જ્યાં તે ચંપાનગરી હતી, જ્યાં તે પૂર્ણભદ્ર विसिलापट्टए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरू ચૈત્ય હતું, જ્યાં તે વન-ખંડ હતો, જ્યાં તે અશોક વૃક્ષ बं ओग्गहं ओगिण्हित्ताणं असोगवरपायवस्स अहे पुढ હતું અને જ્યાં તે પૃથ્વીશીલાપટ્ટક હતો ત્યાં પધાર્યા. विसिलापट्टगंसि पुरत्याभिमुहे पलियंकनिसन्ने अरहा પછી તે સંયમ-માર્ગ અનુકૂળ આવાસને ગ્રહણ કરીને અશોક વૃક્ષ નીચે પૃથ્વી શીલાપક ઉપર પૂર્વ દિશા તરફ जिणे केवलीसमणगणपरिखुडे तवसा अप्पाणं भावेमाणे મુખ રાખીને પલાઠીવાળીને બિરાજમાન થયા અને विहरइ। શ્રમણગણોથી વીંટળાઈને અહંન્ત જિન કેવલી(ભગવાન -- માવ, મુ. ? મહાવીર) સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. भगवओ अंतेवासी परिवारो देवागमण य - ભગવાનનો અંતેવાસી પરિવાર અને દેવતાઓનું આગમન : તે વાત સમજી સમા માત્ર મદીવસ ૮. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના अंतेवासी बहवे समणा भगवंतो (जाव) णिरवकंखा અંતેવાસી ઘણા બધા શ્રમણ ભગવંત (કાવત) આકાંક્ષા साहूणिया चरंति धम्म। રહિત સાધકનિશ્ચલચિત્તથી ધર્મનું આચરણ કરતા હતા. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે वहवे असुरकुमारा देवा अंतियं पाउब्भवित्था (जाव) અનેક અસુરકુમાર દેવો આવ્યા (યાવતું) તેઓ સેવા पज्जुवासंति । કરવા લાગ્યા. तणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्म તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે बहवे असुरिंदवज्जिया भवणवासी देवा अंतियं અસુરેન્દ્રો છોડીને બીજા અનેક ભવનવાસી દેવો ઉપસ્થિત पाउभवित्था (जाव) पज्जुवासंति । થયા (કાવત) સેવા કરવા લાગ્યા. तेणं कालेणं तणं समएणं समणस्स भगवओमहावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે वहवे वाणमंतरा देवा अंतियं पाउभवित्था (जाव) અનેક વાણવ્યંતર દેવો પ્રગટ થયા (વાવ) તેઓ સેવા पज्जुवासंति । કરવા લાગ્યા. तेणं कालेण तणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે वह जोइसिया देवा अंतियं पाउभवित्था (जाव) અનેક જ્યોતિક દેવો પ્રગટ થયા (યાવત) સેવા કરવા पज्जुवामंति। લાગ્યા. Page #117 -------------------------------------------------------------------------- ________________ : લોક-પ્રજ્ઞપ્તિ લોક तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની પાસે बहवे वेमाणिया देवा अंतियं पाउब्भवित्था (जाव) અનેક વૈમાનિક દેવો પ્રગટ થયા (કાવત) સેવા કરવા पज्जुवासंति। લાગ્યા. -- ગોવ, મુ. -૨૬ चंपानयरीवासिहि पज्जुवासणा - ચંપાનગરીવાસીઓ દ્વારા સેવા : ૧. તy i ચંપાઇ થરg (નવ) વંદુની પUTUTI ૯. તે સમયે ચંપાનગરીમાં (કાવત) અનેક મનુષ્યો एवमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, एवं परुवेइ - પરસ્પરમાં એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યા. આ પ્રમાણે જ્ઞાપન કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રરૂપણ કરવા લાગ્યા"एवं खलु देवाणुप्पिया! समणे भगवं महावीरे आइगरे "હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર આદિકર तित्थयरे सयंसंबुद्धे पुरिसुत्तमे जाव सिद्धिगइ-नामधेयं તીર્થકર સ્વયં-સંબુદ્ધ, પુરુષોમાં ઉત્તમ યાવતું સિદ્ધિગતિ ठाणं संपाविउकामे पुवाणुपुत्विं चरमाणे गामाणुग्गामं નામના સ્થાનને પ્રાપ્ત કરવા માટે સમુદ્યત ક્રમશ: એક ગામથી બીજા ગામમાં વિચરતા અહીં પધાર્યા છે. અહીં दूइज्जमाणे,इहमागए, इह संपत्ते, इह समोसढे, इहेव રોકાયા છે અને અહીં નિવાસ કર્યો છે. તેઓ આ चंपाए णयरीए बाहिं पुण्णभद्दे चेइए अहापडिएवं उग्गह ચંપાનગરી બહાર આવેલ) પૂર્ણભદ્ર ચૈત્યમાં શ્રમણોને उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे ઉચિત સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાની વિદા આત્માને ભાવિત કરતાં બીરાજમાન છે. तं महप्फलं खलु भो देवाणुप्पिया! तहारूवाणं अरहंताणं હે દેવાનુપ્રિયો ! જ્યારે અરિહંતોનાં નામ તેમજ ગોત્રનાં णाम-गोयस्स वि सवणयाए किमंग पुण अभिगमण શ્રવણ માત્રથી પણ જો મહાફલ પ્રાપ્ત થાય છે તો वंदण-णमंसण-पडिपुच्छण-पज्जुवासणयाए ? તેમના સમીપ જવાથી તેમને વંદણા કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી તથા સેવા કરવાથી (જીવોને) જે ફળ મળે તે અંગે શું કહેવું ? एगम्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए આર્યપુરુષના એક ધાર્મિક સુવચન સાંભળવાથી જીવ किमंग पुण विउलस्स अट्टम्स गहणयाए ! મહાફળનો ભાગી થાય છે ત્યારે તેમના કહેવામાં આવતા વિપુલ અર્થોનું ગ્રહણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે અંગે શું કહેવું ? तं गच्छामो णं देवाणुप्पिया ! समणं भगवं महावीर એટલા માટે હે દેવાનુ પ્રિય ! ચાલો આપણે તેમની પાસે वंदामो (जाव) पज्जुवासामो, एयं णं इहभवे पेच्चभवे જઈને ભગવાન મહાવીરને વંદણા કરીએ (વાવ) य हियाए सुहाए खमाए निस्साए आणुगामियत्ताए સેવા કરીએ. આ અમારા વડે કરવામાં આવેલી ભગવદ્ વંદણા વગેરે) આ ભવમાં અને પરભવમાં હિત માટે, भविस्सइ'' त्ति कटु बहवे उग्गा उग्गपुत्ता भोगा સુખ માટે, શાંતિ માટે, કલ્યાણ માટે અને જન્મજન્માન્તરમાં भोगपुत्ता (जाव) चंपाए णयरीए मझमझेणं સુખ-લાભ થવા માટે(કારણરૂપ)થશે” આ પ્રમાણે વિચાર णिग्गच्छंति णिग्गच्छित्ता जेणेव पुण्णभद्दे चेइए तेणेव કરીને ઘણા ઉગ્ર, ઉદ્મપુત્ર, ભોગ, ભોગપુત્ર (કાવત) उवागच्छंति उवागच्छित्ता समणं भगवं महावीरं ચંપાનગરીની મધ્ય માર્ગથી નીકળ્યા. નીકળીને જ્યાં તે तिक्ग्युत्तो आयाहिणं पयाहिणं करेंति करित्ता वंदंति પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને णमंसंति वंदित्ता णमंसित्ता पच्चासण्णे णाइदूरे ભગવાન મહાવીરને ત્રણવાર હાથ જોડીને પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કર્યા પછી વંદણા- નમસ્કાર કર્યા. વંદણાં मुम्मूसमाणाणमंसमाणा अभिमहाविणएणं पंजलिउडा નમસ્કાર કર્યા પછી ભગવાનથી બહુ દૂર નહી તેમ બહુ पज्जुवासंति। સમીપ નહિ એમ સ્થિર થઈ સાંભળવા માટે ઉત્સુક થઈને -- બોવ. . ૨૭ સેવા કરતા એવા નમસ્કાર મુદ્રામાં ભગવાન તરફ મુખ કરીને વિનયપૂર્વક હાથ જોડીને સેવા કરવા લાગ્યા. Page #118 -------------------------------------------------------------------------- ________________ સુત્રે ૧૦ લોક ગણિતાનુયોગ ૭ कूणियम्सागमणं - કોણિકનું આગમન : 2. તપ તે વિત્તિવાઇ સુમસ રદી સમાન ૧૦. ત્યારે તે પ્રવૃત્તિ-નિવેદક આ વાત જાણીને ખૂબ હર્ષ हट्ट-तुट्ट जाव हियए, हाए जाव अप्प-महग्घाभरणा- પામ્યો યાવત્ હૃદય વિકસિત થયું. તેણે સ્નાન કર્યું. પછી लंकियसरीरे सयाओ गिहाओ पडिणिस्खमइ થાવત્ અલ્પ વજનવાળાં પરંતુ બહુ મૂલ્યવાનું पडिणिक्खमित्ता चंपाणयरिं मझमझेणं जेणेव આભરણોથી દેહને શણગારીને તે પોતાના ઘરેથી कोणियस्स रणो गिहे जेणेव बाहिरिया उवट्ठाणसाला બહાર નીકળ્યો. નીકળીને ચંપાનગરીના બરાબર जेणेव कूणिए राया भंभसारपुत्ते तेणेव उवागच्छइ, વચ્ચોવચ્ચેના માર્ગે નીકળીને જ્યાં કુણિક રાજાનો (ગાવ) વુિં વાસ મહેલ હતો. જ્યાં બહારની રાજસભા હતી. જ્યાં ભંભસારપુત્ર કોણિક રાજા હતા ત્યાં ગયો (વાવ) આ પ્રમાણે બોલ્યો – "जस्स णं देवाणुप्पिया ! दंसणं कंखंति (जाव) से णं "હે દેવાનુપ્રિય ! જેના દર્શનની આપ ઇચ્છા કરો છો समणे भगवं महावीरे पुवाणुपुत्विं चरमाणे गामाणुगामं (યાવત)તે ભગવાન મહાવીર ક્રમશ:વિહાર કરતા-કરતા दुइज्जमाणे चंपाए णयरीए पुण्णभदं चेइयं उवागए।" માર્ગમાં આવતા ગામોને પાવન કરતા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારી ગયા છે.” तए णं से कूणिए राया (जाव) सीहासणवरगए ત્યારે કોણિક રાજા (વાવ) સિંહાસન પર પૂર્વાભિમુખ पुरत्थाभिमुहे णिसीयइणिसीइत्ता तस्स पवित्तिवाउयस्स થઈને બેઠા, બેસીને તે પ્રવૃત્તિ નિવેદકને સાડા બાર લાખ अद्धतेरस्स सयसहस्साइं पीइदाणं दलयइ, दलइत्ता (ચાંદીની મુદ્રાનું) પ્રીતિદાન-પારિતોષક પ્રદાન કર્યું. सक्कारेइ सम्माणे इ सक्कारित्ता सम्माणित्ता પ્રીતિદાન આપીને તેનો સત્કાર કર્યો - સન્માન કર્યું. पडिविसज्जेइ। સત્કાર-સન્માન કરીને એને વિદાય કર્યો. तए णं से कूणिए राया भंभसारपुत्ते बलवाउयं आमंतेइ ત્યાર પછી ભંસારપુત્ર કોણિક રાજાએ પોતાના आमंतित्ता एवं वयासी-- સેનાપતિને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું"खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं "હે દેવાનુપ્રિય ! જલ્દીથી તમે આભિષેક્ય હસ્તીરત્નને पडिकप्पेहि (जाव) णिज्जाहिस्सामि समणं भगवं સજાવીને સજ્જ કરો (યાવત) હું શ્રમણ ભગવાન મહાવીર સમવંતિકું ?' મહાવીરની વંદણા માટે જઈશ.” तए णं से बलवाउए (जाव) एवं वयासी-- ત્યારે તે સેનાપતિ (યાવતુ) આ પ્રમાણે બોલ્યો"कप्पिए णं देवाणुप्पियाणं आभिसेक्के हत्थिरयणे "હે દેવાનુપ્રિય ! આપના આભિષેકય હસ્તીરત્ન (जाव) तं णिज्जंतु णं देवाणुप्पिया ! समणं भगवं તૈયાર છે. (યાવતુ) હે દેવાનુપ્રિય ! હવે આપ ભગવાન महावीरं अभिवंदिउं ।" મહાવીરને વંદણા કરવા પ્રસ્થાન કરો.” तए णं से कूणिए राया (जाव) जेणेव समणे भगवं ત્યારે તે કોરિક રાજા (યાવત) જ્યાં શ્રમણ ભગવાન महावीरे तेणेव उवागच्छइ (जाव) पज्जुवासइ । મહાવીર હતા ત્યાં આવી પહોંચ્યા (યાવત) સેવા કરવા લાગ્યા. तए णं ताओ सुभद्दापमुहाओ देवीओ (जाव)जेणेव ત્યારે એની (ભંભસાર પુત્ર કોણિક રાજાની) સુભદ્રા समणे भगवं महावीरे तेणेव उवागच्छंति (जाव) વગેરે દેવીઓ (કાવત) જ્યાં ભગવાન મહાવીર હતા पज्जुवासंति । -- બોવ. . ૨૮-૨ રૂ ત્યાં આવી (યાવત) સેવા કરવા લાગી. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર ૧૧-૧૪ भगवया लोगाइउवएसो-- ભગવાન દ્વારા લોકાદિ અંગે ઉપદેશ : છે. તે જ સમજીને ભાવં મહાવીરે નિયમ્સ રાઈ ૧૧. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે ભંભસાર પુત્ર भंभसारपुत्तस्स सुभद्दापमुहाणं देवीणं तीसे य રાજા કોણિકને, સુભદ્રા વગેરે રાજરાણી-દેવીઓને તથા બહુ વિશાલ સભાને (યાવત) અર્ધમાગધી ભાષામાં महइमहालियाएपरिसाए (जाव) अद्धमागहाए भासाए ઉપદેશ આપ્યો.૧ માસ / अरिहा धम्म परिकहेइ, तेसिंसवेसिं आरियमणारियाणं અરિહંત ભગવાને જે ધર્મનું કથન કરે છે તે સમસ્ત (जाव) अप्पणो सभासाए परिणामेणं परिणमइ. तं આર્યો તથા અનાર્યોની (યાવતુ) પોતપોતાની ભાષામાં जहा-'अस्थि लोए अत्थि अलोए।' પરિણામ પામવાવાળી (સમજાય તેવા) સ્વભાવવાળી હતી જેમકે – 'લોક છે અને અલોક છે.” -- વ. સુ. ૩૪ लोगसरुवस्स णायारो उवदेसगा य - લોક-સ્વરૂપના જ્ઞાતા અને ઉપદેશક : ૨સાત વિપર્સોસ ના, ૧૨. વિશાલદષ્ટિ લોકદર્શી લોકના અધ ભાગને જાણે છે. उड़दं भागं जाणइ, तिरियं भागं जाणइ । ઉર્ધ્વ ભાગને જાણે છે અને તિર્યફ ભાગને જાણે છે. -- ગાયા. સુ. ૧, એ, ૨, ૩, ૬, સુ. ૧૬ ૩. ઢોદિ કાર્દિ ગાય ઉમદાના નીરુ, પાસ, તં નદ- ૧૩. બે સ્થાનો (પ્રકારો) થી આત્મા અધોલોકને જાણે અને જુવે છે, જેમ કે१. समोहएणं चेव अप्पाणणं आया अहोलोगं जाणइ, ૧. સમુદ્યત કરીને આત્મા પોતાના (જ્ઞાન) થી पासइ। અધોલોકને જાણે છે અને જુવે છે. २. असमोहएणं चेव अप्पाणेणं आया अहोलोगं સમુદૂધાત કર્યા વિના આત્મા પોતાના જ્ઞાનથી નાગ૬,પીસરૂ I (પણ) અધોલોકને જાણે છે અને જુવે છે. आहोही समोहयासमोहएणं चेव अप्पाणणं आया અધોવધિજ્ઞાની આત્મા સમુદ્રઘાત કરીને અથવા अहोलोगं जाणइ,पासइ । સમુદ્યાત કર્યા વિના પણ પોતાના જ્ઞાનથી અધોલોકને જાણે છે અને જુવે છે. एवं तिरियलोगं, उड़ढलोगं, केवलकप्पं लोगं । આ પ્રમાણે તિર્યગ લોકને, ઉદ્ગલોકને અને સંપૂર્ણ -- . મ. ૨, ૩, ૨, . ૭૦ લોકને (જાણે છે અને જુવે છે) ? ૮. ઢોદિ કટિંગથી સદી નાળ૬, TH, તેં નન્દ- ૧૪, બે સ્થાનોથી આત્મા અધોલોકને જાણે છે અને જુવે છે. १. विउविएणंचव अप्पाणणं आया अहोलोगजाणइ. ૧. વેક્રિય સમુઘાત કરીને આત્મા પોતાના જ્ઞાનથી पास। અધોલોકને જાણે છે, જુવે છે. ભગવાન મહાવીરે કોણિકના શાસનકાળમાં ચંપાનગરની બહાર આવેલા પૂર્ણભદ્ર ચૈત્યના વનમાં અશોકવૃક્ષ નીચે પૃથ્વીશીલા પટ્ટ પર બેસીને બહુ વિશાલ પરિષદ સમક્ષ અર્ધમાગધી ભાષામાં દેશના (ઉપદેશ) આપી હતી. આ દેશનામાં ભગવાને સર્વપ્રથમ લોક અને અલોકના અસ્તિત્ત્વનું પ્રતિપાદન કર્યું. ઔપપાતિક સૂત્રમાં ઉક્ત દેશનાનું અતિ વિસ્તૃત વર્ણન છે. અહીં ઉક્ત દેશનાનું સંક્ષિપ્તમાં વર્ણન આપવામાં આવ્યું છે. અહીં એ જાણી લેવું આવશ્યક છે કે મૂળ પાઠોની અપેક્ષાએ જૈન આગમોની બે વાચના પ્રસિદ્ધ છે – વિસ્તૃત વાચના અને સંક્ષિપ્ત વાચના. વાચનાચાર્યોએ અહીં-તહીં જાવ' વગેરે અનેક સંકેતો આપી વિસ્તૃત વાચનાના મૂળ પાઠોને સંક્ષિપ્ત કરી સંક્ષિપ્ત વાચનાનું સંકલન કર્યું હતું. આ સંકેત પદ્ધતિને અનુસરીને આ ઉત્થાનિકા અને આગળ પણ આ સંસ્કરણમાં બે પ્રકારના સંકેત આપવામાં આવ્યા છે. કૌસની અંતર્ગત જેટલા 'જાવ’ના સંકેત છે. તે બધા પ્રસ્તુત સંસ્કરણ માટે આપવામાં આવેલા છે અને કોંસ વગરના જેટલાં જાવ' સંકેત આપેલા છે તે બધા પ્રાચીન સંક્ષિપ્ત વાચનાના છે. આ સૂચના ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંસ્કરણનો સ્વાધ્યાય કરવો જોઈએ. Page #120 -------------------------------------------------------------------------- ________________ લોક સૂત્ર ૧૫-૨૦ ગણિતાનુયોગ ૯ २. अविउविएणं चेव अप्पाणेणं आया अहोलोगं ૨. વૈક્રિય સમુદ્ધાત કર્યા વિના આત્મા પોતાના નાકુ, પાન | જ્ઞાનથી અધોલોકને જાણે છે, જુવે છે. आहोही विउब्वियाविउविएणं चेव अप्पाणेणं आया અધોવધિજ્ઞાની આત્મા વૈક્રિય સમુદ્દાત કરીને અથવા अहोलोगं जाणइ, पासइ । સમુદ્ધાત કર્યા વિના પણ પોતાના જ્ઞાનથી અધોલોકને જાણે છે, જુવે છે. एवं तिरियलोग, उड्ढलोगं, केवलकप्पं लोगं । આ પ્રમાણે તિર્યલોકને, ઉદ્ગલોકને અને સંપૂર્ણ -- ટાઈ મ. ૨,૩. ૨, મુ. ૭૦ લોકને (જાણે છે અને જુવે છે.) ૨૬. હા- ઢોય વિનાવિદ વાત્રેvi, ૧૫. ગાથાર્થ : સમાધિયુક્ત (પુરુષ) પૂર્ણ કેવલજ્ઞાન વડે पुण्णेण णाणेण समाहिजुत्ता। લોકને જાણે છે અને સમ્યક્ત્ત્વ ધર્મનું કથન કરે છે તે ઉત્તીર્ણ પુરુષ સ્વ-પરનો કારક છે. धम्म सम्मत्तं च कहंति जेउ, तारंति अप्पाण परं च तिण्णा ॥ -- સૂય. મુ. ૨,૪, ૬,૩. ૨,. ૬૦ ૨ ૬. Tહીં- ટોચે અથાઉત્તિર વર્લ્સ, ૧૬. ગાથાર્થ જે અજ્ઞાની કેવલજ્ઞાન વડે લોકને જાણ્યા વિના कहंति जे धम्ममजाणमाणा। ધર્મનું કથન કરે છે, તે પોતાનો અને અન્યનો પણ નાશ णासंति अप्पाण परं च णट्ठा, કરે છે અને અપારઘોર સંસારમાં પરિભ્રમણ કરે છે. संसारघोरम्मि अणोरपारे ॥ - -- સૂચ. . ૨,૫. ૬,૩. ૨,મા. ૪૨ ૬ ૭. સાહ-નત્યિ સ્ત્રોઅસ્ત્ર વા, નેવે સને નિવેસU ૧૭. ગાથાર્થ :લોક અને અલોક નથી - એવી સંજ્ઞા - માન્યતા अस्थि लोए अलोए वा, एवं सन्नं निवेसए । રાખવી જોઈએ નહીં. લોક અને અલોક છે એવી સંજ્ઞા-માન્યતા રાખવી જોઈએ. -- સૂય. સુ. ૨,૪, ૬,રા. ૨૨ યા-સેવા લોકના ભેદો : ૨૮. ઈ તો | ૧૮. લોક એક છે. - ટા. મ. ૨, મુ. ૬. સમ. સ. ૧, .૭ ૨૧. તિવિદ ટોપ , તે નહીં-- ૧૯. લોકના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે, જેમકે – ૨. ઇનામત્રો, (૧) નામ લોક, ૨. વાતો, (૨) સ્થાપના લોક, રૂ. ત્રીજા (૩) દ્રવ્ય લોક. -- ઠા. મ. ૨,૩. ૨,સુ. ૨૦. p. વિદે જે અંતે જી નિત્તે ? ૨૦. પ્ર. હે ભગવન્! લોકના કેટલા પ્રકાર કહેવામાં આવ્યા છે ? ૩. Tચમ ! વદેિ પનત, તેં નહીં-- ઉ. ગૌતમ! લોકના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે, જેમકે – . શ્વસ્ત્રો, (૧) દ્રવ્યલોક, ૨. ઉત્તy, (૨) ક્ષેત્રલોક, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લોક-પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૧-૨૨ રૂ. gિ , (૩) કાલ લોક, ભવિU | (૪) ભાવલોક. -- મ. સ. ૨,૩. ? , મુ. ૨ णामलोगे નામલોક : ૨૨. T. (તે જિ તે નામસ્તોને ?) ૨૧. પ્ર. નામલોક (નું સ્વરૂપ) કેવું છે? (णामलोगे) जस्स णं जीवस्स वा अजीवस्स वा ઉ. નામલોક (નું સ્વરૂપ આ પ્રમાણે છે)- જે કોઈ जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण જીવનું અથવા અજીવનું, જીવોનું અથવા वा (लोगत्ति नामं कीरइ से त्तं णामलोगे') અજીવોનું કે તદુભય (જીવ-અજીવનું કે તદુભયો -- અનુ. સુ. ૨૦ (જીવો-અજીવો)નું લોક’ એવું નામ આપવામાં આવે છે – તે નામલોક(નું સ્વરૂપ) છે. ठवणालोगे સ્થાપનાલોક : ૨૨. . (જે હિં તે પાત્રોને ?) ૨૨. પ્ર. સ્થાપના લોક(નું સ્વરૂપ) કેવું છે? (ાવાઝો) નVi-- ઉ. સ્થાપના લોક (નું સ્વરૂપ આ પ્રમાણે) છે. ૨. મેવ, (૧) કાષ્ટકર્મ - લાકડા પર કોતરેલી આકૃતિ. चित्तकम्मे वा, (૨) ચિત્રકર્મ - કાગળ વગેરે પર ચિતરેલ આકૃતિ. पोत्थकम्मे वा, (૩) પુસ્તકર્મ – વસ્ત્ર પર કરવામાં આવેલી આકૃતિ. लेप्पकम्मे वा, (૪) લેપ્યકર્મ - કોઈ પદાર્થના લેપ વડે કરવામાં આવેલી આકૃતિ. . યમે વા, (૫) ગ્રંથિમ - સુતર વગેરેને ગુંથીને બનાવવામાં આવેલી આકૃતિ. ૬. ઢિમે વા, (૬) વેઢિમ - લપેટીને કરવામાં આવેલી આકૃતિ. पूरिमे वा, (૭) પૂરિમ - સાંચામાં નાંખીને ઢાળેલી આકૃતિ. ૮. સંપા વા, (૮) સંઘાતિમ - કોઈક પદાર્થના ટુકડાઓ સાંધીને બનાવેલ આકૃતિ. ૧. અવે વ, (૯) અક્ષ - બે ઈન્દ્રિય જાતિની એક જાતિના પ્રાણીના હાડકાંમાંથી બનાવેલી આકૃતિ. ૨૦. વરાડ વા... (૧૦) વરાટક - કોડીઓ વડે બનાવવામાં આવેલી આકૃતિ. (૨) ૨૦. par વા, (૧) ૧૦ એક આકૃતિ. (૨) ૨૦, વા, (૨) ૧૦ અનેક આકૃતિઓ. (૨) ૬૦. સંભવટવITU વા, (૩) ૧૦ સદ્ભાવ (વાસ્તવિક) સ્થાપના. ૧. ઉપર કંડિકામાં (કૌંસમાં) મૂળ પાઠનો જેટલો અંશ છે તે સંકલિત છે અને બાકીનો મૂલ પાઠ મહાવીર વિદ્યાલયથી પ્રકાશિત અનુયોગ દ્વાર સૂત્રાંક ૧૦,૧૧ અનુસાર છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ 900 विरोचनविनाकरविवरुणदेवय श्रर्चिमादेवा लिखाप P विमा० वशिदव १४०० चंद्राम बुगलदे 0 श्वर २५ • FRE दिवा ग्राम Flatbe Oरिहरे अवरक्ष बना दवा सुगतिमिरमान ि 食 श्रश्य इसदेवलोक ३ रमोधर्म ईशान कलवरम આઠ કૃષ્ણ રાજીઆ (પુરાના ચિત્ર) ICHE For Private Personal Use Only सारद शुक्रव जात कर 209 BM S सुनमा 01 ot या बाकी कना र WATERE समाज J हम લોક પુરુષ (પુરાના ચિત્રની અનુકૃતિ) www.jannelibrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ Page #124 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૩-૨૪ લોક ગણિતાનુયોગ ૧૧ (४) १०. असब्भावठवणाए वा । (लोगत्ति ठवणा (૪) ૧૦ અસદૂભાવ (કલ્પિત) સ્થાપના. આ વિન્નતિ ા સે રં વાટીને ?) (દસમાં) જે લોક'ની સ્થાપના સ્થાપિત કરવામાં આવે -- બળુ. સુ. ?? છે તે સ્થાપનાલોકનું સ્વરૂપ છે. રોજ-પૂના લોક-પ્રમાણ : २३. प. के महालए णं भंते ! लोए पन्नते ? ૨૩. પ્ર. હે ભગવનું ! લોક કેટલો મોટો (વિશાલ) કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! महतिमहालए लोए पन्नते, ઉ. હે ગૌતમ ! લોક અત્યંત મોટો છે, તે પૂર્વદિશાએ पुरथिमेणं असंखेज्जाओ जोयणकोडाकोडीओ. અસંખ્ય કોટાકોટિ યોજનનો છે, દક્ષિણ દિશાએ અસંખ્ય (કોટાકોટિ યોજન)નો છે. दाहिणणं असंखेज्जाओ (जोयणकोडाकोडीओ.) एवं पच्चत्थिमेण वि, एवं उत्तरेण वि, एवं उड्ढे पि । આ પ્રમાણે પશ્ચિમ દિશાએ, ઉત્તર દિશાએ અને ઉપર પણ (અસંખ્ય કોટા કોટિ યોજન છે.) अहे असंखज्जाओ जोयणकोडाकोडीओ आयाम- નીચે અસંખ્ય કોટા કોટિ યોજન લાંબો-પહોળો છે. विक्खंभेणं । -- મ. સ. ૧૨, ૩. ૭, મુ. ૨ उवमाए लोगस्स महालयत्त परूवणं ઉપમા દ્વારા લોકની મહાનત્વનું પ્રરૂપણ : ૨૪. પૂ. સ્ત્રીજે મંત કૅ મા7િ guત્તે ? ૨૪. પ્ર. હે ભગવન્! આ લોક કેટલો મહાન (મોટો). ' કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! अयं णं जंबुद्दीवे दीवे सव्वदीव-समुद्दाणं હે ગૌતમ ! આ જંબુદ્વીપ નામનો દ્વીપ સર્વ દ્વીપો जाव परिक्खेवणं। અને સમુદ્રમાં વચ્ચે યાવતુ પરિધિવાળો છે. तेणं कालेणं तेणं समएणं छ देवा महिड़ढीया जाव તે કાલે - તે સમયે છ દિવ્ય ઋદ્ધિ શક્તિવાળા યાવત महेसक्खा जंबुद्दीवे दीवे मंदरेपव्वए मंदरचूलियंसवओ મહાસુખવાળા દેવો જંબુદ્વીપમાં (મધ્યમાં આવેલા) समंता सपरिक्खित्ताणं चिट्ठज्जा । મેરુપર્વત ઉપર મેરુપર્વતની ચૂલિકાને (શિખરને) ચારે તરફ વીંટાઈને ઊભા રહે. अहे णं चत्तारि दिसाकुमारिमहत्तरियाओ चत्तारि પછી નીચે ચાર મહત્તરીકા દિકુમારીઓ ચાર બલિપિંડને बलिपिंडे गहाय जंबुद्दीवस्स दीवस्स चउसु वि दिसासु ગ્રહણ કરી જંબુદ્વીપની ચારે દિશામાં બહાર મુખ રાખીને बहियाभिमुहीओ ठिच्चा ते चत्तारिबलिपिंडे जमगसमर्ग ઊભી રહે. પછી ચારે બલિપિંડને તેઓ એક સાથે बहियाभिमुहे पक्खिवेज्जा । બહાર ફેકે. સ્વ. પૂજ્ય અમોલખઋષિજી મહારાજ અનુવાદિત અનુયોગ દ્વારની પ્રતિમા સ્થાપનાના ચાલીસ ભેદ બતાવવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે – પ્રથમ દસ ભેદ – કાષ્ટકર્માદિ દસ પર અંકિત કરવામાં આવેલી એક-એક આકૃતિ. બીજા દસ ભેદ - કાષ્ટકર્માદિ દસ પર અંકિત કરવામાં આવેલી અનેક આકૃતિઓ. ત્રીજા દસ ભેદ - કાષ્ટકર્માદિ દસ પર અંકિત સદૂભાવ સ્થાપના. ચોથા દસ ભેદ - કાષ્ટકર્માદિ દસ પર અંકિત અભાવ સ્થાપના. પ્ર. મદા નું મંત ! સ્ત્રી, પુછUતે ? 3. Tયમ ! મતમદા (U TUR) ના વારસમસU તદેવ નાવ અસંન્વેળા નો રોડ શો રિવેv - ભગ.સ.૧૬, ૧.૮, સુ. ૧ ઉપર અંકિત ભગ.સ.૧૨, ૩.૭, સુ.નાં અંતમાં ‘માચા- વિમે'- પાઠ છે અને આ ટિપ્પણમાં અંકિત ભગ. સ.૧૬, ૧.૮, સુ.૧ના અંતમાં “રો' પાઠ છે. નરસ્ત Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર ૨૫-૨૬ पभू णं गोयमा ! तओ एगमेगे देवे ते चत्तारि बलिपिंडे હે ગૌતમ ! દેવોમાંથી પ્રત્યેક દેવ તે ચારે બલિપિંડોને धरणितलमसंपत्ते खिप्पामेव पडिसाहरित्तए। પૃથ્વી પર પડયા પહેલા શીધ્ર ગ્રહણ કરવા સમર્થ છે. तेणं गोयमा ! देवा ताए उक्किट्ठाए जाव देवगतीए एगे હે ગૌતમ ! એવી ઉત્કૃષ્ટ યાવતું દિવ્ય દેવગતિવાળાએ देवे पुरत्थाभिमुहे पयाए, एवं दाहिणाभिमुहे, एवं દેવોમાંથી એક પૂર્વાભિમુખ પ્રયાણ કરે, એ પ્રમાણે એક पच्चस्थाभिमुहे,एवं उत्तराभिमुहे, एवं उड्ढाभिमुहे एगे દેવ દક્ષિણાભિમુખ, એકદેવ પશ્ચિમાભિમુખ, એક દેવ देवे अहोभिमुहे पयाए। ઉત્તરાભિમુખ, એક દેવ ઉર્વાભિમુખ અને એક દેવ અધોમુખ પ્રયાણ કરે છે. तेणं कालेणं तेणं समएणं वाससहस्साउए दारए पयाए। તે કાલે તે સમયે એક હજાર વર્ષના આયુષ્યવાળો तएणं तस्स दारगस्स अम्मा-पियरो-पहीणा भवंति नो चेव બાળક ઉત્પન્ન થયો (જન્મ્યો). કાળક્રમે તે બાળકનાં णं ते देवा लोगंतं संपाउणंति। માતાપિતા મરણ પામ્યા તો પણ તે દેવલોકનો અંત પામી શક્યો નહીં. तए णं तस्स दारगस्स आउए पहीणे भवति, णो चेव णं (આ પછી) તે બાળકનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું તો પણ जाव संपाउणंति। યાવત તે દેવ લોકનો અંત પામી શક્યો નહીં तए णं तस्स दारगस्स अट्ठि मिंजा पहीणा भवंति, णो (આ પછી) તે બાળકનાં હાડકાં અને માંસ પણ નાશ चेव णं ते देवा लोगंतं संपाउणंति। પામ્યા તો પણ તે દેવ લોકનો અંત પામી શક્યો નહીં. तए णं तस्स दारगस्स आसत्तमे वि कुलवंसे पहीणे (આ પછી) તે બાળકની સાત પેઢી સુધીનો કુલવંશ નષ્ટ भवति, णो चेव णं ते देवा लोगंतं संपाउणंति । થઈ ગયો તો પણ તે દેવલોકનો અંત પામી શક્યો નહીં. तए णं तस्स दारगस्स नाम-गोत्ते वि पहीणे भवति, नो (આ પછી તે બાળકના નામ-ગોત્ર પણ નષ્ટ-લુપ્ત થઈ चेव णं ते देवा लोगंतं संपाउणंति । ગયા તો પણ તે દેવલોકનો અંત પામી શક્યો નહીં. તૈત્તિ અંત ! ટેવાઈ TU વહુ, બTU વહુu? પ્ર. હે ભગવન્! તે દેવોએ ઓળંગેલું ક્ષેત્ર અધિક છે કે નહિં ઓળંગેલું ક્ષેત્ર અધિક છે ? उ. गोयमा! गए बहुए, नो अगए बहुए, गयाओसे अगए હે ગૌતમ ! ઓળંગેલું ક્ષેત્ર અધિક છે અને નહિં असंखेज्जइभागे, अगयाओ से गए असंखेज्जगुणे । ઓળંગેલું ક્ષેત્ર ઓછું છે અને નહિં ઓળંગેલું ક્ષેત્ર ઓળંગેલું ક્ષેત્રના અસંખ્યાતમાં ભાગ જેટલું છે અને ઓળંગેલું ક્ષેત્ર નહિં ઓળંગેલા ક્ષેત્ર કરતા અસંખ્યાત ગુણા છે. लोए णं गोयमा ! एमहालए पन्नत्ते । હે ગૌતમ ! લોક એટલો મોટો કહ્યો છે. -- મિ. સ. ,૩. ૨૦, ૩.૨ ૬ लोगस्स आयाम-मज्झभागो લોકનો આયામ – મધ્યભાગ : ૨. p. વદિ જ ! સ્ત્રીમ્સ માયા-મન્ને પુનત્તે? ૨૫. પ્ર. હે ભગવન્!લોકનો આયામ-મધ્યભાગ(લંબાઈનો મધ્યભાગ) કયાં (આવેલો) કહેવામાં આવ્યો છે? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए હે ગૌતમ! આ રત્નપ્રભાપૃથ્વીના અવકાશાન્તર ओवासंतरस्स असंखेज्जतिभागं ओगाहित्ता-एत्थ અસંખ્યાતમો ભાગ ઓળંગ્યા પછી પરલોકનો णं लोगस्स आयाममज्झे पण्णत्ते । આયામ-મધ્યભાગ(આવેલો) કહેવામાં આવ્યો છે. -- મા, સ. ૬૩, ૩. ૪, મુ. ૨૨ लोगस्स समभागो संखित्तभागो य લોકનો સમભાગ અને સંક્ષિપ્ત ભાગ : ૨૬, ૬. (૨) કદિ મંતે ! ટપ વર્તમે? ૨૬. પ્ર. (૧) હે ભગવનું ! લોકનો સમભાગ કયાં આવેલો છે ? Page #126 -------------------------------------------------------------------------- ________________ .AAAAAAAAAAAAAAAAAAA 000OVIE 000 Dool 000ONS पंच अनुतर 00वेयको आरण अच्युत आनत प्राणत सहस्त्रार EDIANPUR ब्रह्म ment माहेन्द्र 4इशान तिर्यग लोक अली का का श सलो का काश 107 का एकाग रजम अधोलोक शर्करा प्रभा बालुका प्रमा पक प्रभा धूम प्रभा 卐YeteyoutuRe 099 तमःप्रभा महातम.प्रमा 30 लोक पुरुष रुष લોક પુ૨૦ષ Page #127 -------------------------------------------------------------------------- ________________ Page #128 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૭-૨૯ લોક ગણિતાનુયોગ ૧૩ (૨) દિ ને અંતે ! ત્રીજી સદ્ગવિનાદિu guત્તે ? (૨) લોકનો સૌથી સંક્ષિપ્ત ભાગ (સાંકડો ભાગ) કયાં આવેલો કહેવામાં આવ્યો છે? उ. (१) गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए ઉ. (૧) હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરથી उवरिम हेट्ठिलेसु खुड्डग-पयरेसु एत्थ णं लोए નીચે સુધીના પ્રતરોમાં લોકનો ઘણો बहुसमे। સમભાગ આવેલો છે. (૨) ઈત્ય જે ત્રીજી સબ્યવિgિ govજો. (૨) અત્રે જ લોકનો સૌથી સાંકડો ભાગ છે. -- મ. સ. ૬૩, ૩. ૪, મુ. ૬ ૭ लोगस्स वक्कभागो લોકનો વિભાગ : ૨૭. p. દિ મંતે ! વિદ- વિદજી ત્રીજી પૂનતે ? ૨૭. પ્ર. હે ભગવન ! લોકનો વક્રભાગ ક્યાં કહેવામાં આવ્યો છે ? उ. गोयमा! विग्गहकंडए-एत्थणं विग्गह-विग्गहिए ઉં. હે ગૌતમ ! જ્યાં વિગ્રહ - કંડક છે, ત્યાં લોકનો लोए पन्नत्ते। વક્રભાગ કહેવામાં આવ્યો છે. - મ. સ. ૬૩, ૩૪, મુ. ૬૮ ત્રો-સંડા લોકનો સંસ્થાન : ૨૮, ૫. જિં નંતિ અંત ! TU TUUત્તે ? ૨૮. પ્ર. હે ભગવન ! આ લોકનો સંસ્થાન (આકાર) કેવો કહેવામાં આવ્યો છે ? गोयमा ! सुपतिट्ठगसंठिते लोए पण्णत्ते । હેગૌતમ!આલોકનો આકાર સ્મૃતિષ્ઠક શરાવ)ના हेटा विस्थिणे, मज्झे संखिते, उप्पिं આકાર જેવો છે. નીચેથી પહોળો, વચ્ચમાં સાંકડો उद्धमुइंगाकारसंठिते। અને ઉપરમાં ઊર્ધ્વ મૃદંગ જેવા અકારનો છે. तंसि च णं सासयंसि लोगंसि हेट्ठा वित्थिण्णंसि, આ શાશ્વત લોકમાં - જે નીચેથી પહોળો, વચ્ચમાં સાંકડો मज्झे संखित्तंसि, उप्पिं उद्धमुइंगाकारसंठितंसि અને ઉપરમાં ઊર્ધ્વ મૃદંગ જેવા આકારનો છે – એમાં उप्पण्णनाणदंसणधरे अरहा जिणे केवली जीवे वि ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શનના ધારક અહંત જિન કેવલી जाणति, पासति, अजीवे वि जाणति पासति । तओ જીવને જાણે છે અને જુવે છે. અજીવને પણ જાણે છે पच्छा सिज्झति जाव सव्वदुक्खाणमंतं करेंति'। અને જુવે છે. તે બાદમાં સિદ્ધ થાય છેયાવત સર્વદુ:ખોનો અંત કરે છે. --ભા. સ. ૭, ૩. ૨, મુ. ૬ अट्ठविहा लोगट्टिई वत्थिउदाहरण य આઠ પ્રકારની લોક-સ્થિતિ અને મશકનું ઉદાહરણ : ૨૧. મંત ! ત્તિ સર્વ યમે સમજી ભાવે મહાવીર નાવ વં ૨૯ભંતે ! ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વીસ-- થાવત્ – આ પ્રમાણે કહ્યું – g, તિવા જ અંત ! યદિ પૂUTTI ? પ્ર, હે ભગવન્! લોક-સ્થિતિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? उ. गोयमा ! अट्ठविहा लोयट्ठिती पण्णत्ता, तं जहा- ઉ. હે ગૌતમ! લોક-સ્થિતિ આઠ પ્રકારની કહેવામાં આવી છે, જેમકે – () સાસપટ્ટિા વાઈ, ૧. આકાશને આધારે રહેલો વાયુ, (૨) વાત કહી, ૨. વાયુને આધારે રહેલો ઉદધિ, ૧. (ક) મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત પ્રતિમાં આ સૂત્રના પાઠમાં જ્યાં જ્યાં જાય છે એની પૂર્તિ એજ પ્રતિના શ. ૫, ૬૯, સૂ. ૧૪ (૨) અનુસાર અહીં કરવામાં આવી છે. (ખ) સરખાવો -ભગ. શ. ૧૧, ૧. ૧૦, સૂત્ર ૧૦ (ગ) સરખાવો - ભગ. શ. ૧૩, ૩, ૪, સુ. ૬૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લોક-પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૯ (૨) ૩દિતિક્રિતા ગુઢવી, (૪) પુદ્ધવિપતિક્રિતા તસ-થરા TTTT,* (૬) અનીવા નવપતિક્રિતા, (૬) નવા સ્મૃતિક્િતા, (૭) મનવા નવસંપાદિતા, (૮) નવા ઉમસંહિતા | प. सेकेण?णं भंते! एवं वुच्चइ-अट्ठविहा (लोगट्ठिई पण्णत्ता, तं जहा- १. आगासपइट्ठिए वाए) जाव ८ जीवा कम्मसंगहिता? गोयमा! से जहानामए केइ पुरिसे--वत्थिमाडोवेति, वस्थिमाडोवित्ता उप्पिं सितंबंधति,बंधित्ता मझे णं गंठिं बंधति, मज्झे गंठिं बंधित्ता उवरिल्लं गंठिं मुयति,मुइत्ता उवरिल्लं देसं वामेति, उवरिल्लं देसं वामेत्ता, उवरिल्लं देसं आउयायस्स पूरेति, पूरित्ता उपिं सितं बंधति, बंधित्ता मज्झिल्लं गंठिं मुयति । ૩. ઉદધિને આધારે રહેલી પૃથ્વી, ૪. પૃથ્વીને આધારે રહેલા ત્રસ અને સ્થાવરજીવો, ૫. જીવને આધારે રહેલા અજીવો, ૬. કર્મને આધારે રહેલા જીવો, ૭. જીવોએ સંઘરેલા અજીવો, ૮. કર્મોએ સંઘરેલા જીવો, હે ભગવન્! કયા કારણે એવું કહેવામાં આવે છે કે આઠ પ્રકારની (લોક સ્થિતિ કહેવામાં આવી છે, જેમકે-૧. આકાશને આધારે રહેલો વાયુ) યાવત્ ૮. જીવો કર્મોએ સંઘરેલા છે ? હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ ચામડાની મસકને પવન વડે ફુલાવે, ફુલાવીને ઉપરથી (મસકના મુખને) દઢપણે બાંધી દે, બાંધીને મધ્યભાગમાં ગાંઠ મારે, મધ્યમાં ગાંઠ મારી ઉપરની ગાંઠ છોડી નાંખે, છોડીને ઉપરના ભાગને વાળે, ઉપરના ભાગને વાળી નાંખીને ઉપરના ભાગમાં પાણી ભરે, તેમ ભરીને ઉપર (મસકના મુખને) દઢ બાંધે (તમ) બાંધીને વચ્ચમાંની ગાંઠ છોડી નાંખે તો. હે ગૌતમ! શું તે ચોક્કસ છે કે તે પાણી તે પવનની ઉપર અર્થાતુ ઉપરના ભાગમાં રહે છે ? ઉ. હા, રહે છે. એ કારણે યાવતુ જીવો કર્મોએ સંઘરેલા છે. અથવા –જેવી રીતે કોઈ પુરુષ મસકને (વાયુ વડે) ફુલાવે છે, ફુલાવીને કમર પર બાંધી દે છે. બાંધીને તે પુરુષ ખૂબ ઊંડા પાણીમાં પ્રવેશ કરે તો. પ્ર. હે ગૌતમ ! તો એ ચોક્કસ છે કે તે પુરુષ પાણીના ઉપરના ભાગમાં રહે છે ? ઉ. હા, રહે છે. આ પ્રમાણે આઠ પ્રકારની લોકસ્થિતિ કહી છે યાવતુ જીવો કર્મોએ સંઘરેલા છે. प. से नूणं गोयमा ! से आउयाए तस्स वाउयायस्स उप्पिं उवरितले चिट्ठति ? । हंता, चिट्टति । से तेणट्रेणं जाव जीवा कम्मसंगहिता। से जहावा केइ पूरिसे वत्थिमाडोवेति. वत्थिमाडोवित्ता कडीए बंधति, बंधित्ता अत्थाहमतारमपोरूसियंसि उदगंसि ओगाहेज्जा। प. से नूणं गोयमा ! से पुरिसे तस्स आउयायस्स उवरिमतले चिट्ठति? उ. हंता, चिट्ठति । एवं वा अट्ठविहा लोयट्ठिती पण्णत्ता जाव जीवा कम्मसंगहिता । -- મ. સ. ૧, ૩, ૬, મુ. ૨૬-૧, ૨, ૩ ૧. ઠાણે અ. ૩, ઉ. ૨, સુ. ૧૬૩ ૨. ઠાણે અ. ૪, ઉ. ૨, સુ. ૨૮૬ ૩. ઠાણે અ. ૬, સુ. ૪૯૮ ૪. ઠાણ અ. ૮, સુ. 500 Page #130 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૦ લોક ગણિતાનુયોગ ૧૫ दसविहा लोगट्ठिई દસ પ્રકારની લોકસ્થિતિ : ૩ . સવિદ દિ૬ TVU| Rા, તેં નહીં-- ૩૦. દસ પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે, જેમકે– (१) जण्णं जीवा उद्दाइत्ता तत्थेव तत्थेव भुज्जो भुज्जो (૧) જીવો (સંસારી જીવ) વારંવાર મારીને ત્યાંના ત્યાં पच्चायंति-- एवं पेगा' लोगदिई पण्णत्ता। જ ઉત્પન્ન થાય છે- એને એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (૨) ગUTT નીવાસ સમિચંપાવાગ્યે સન્ન--અર્વ (૨) જીવો (સંસારી જીવો)નિરંતર હંમેશા પાપ કરતા पेगा लोगट्टिई पण्णत्ता। જ રહે છે - એને પણ એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (३) जणं जीवाणं सया समियं मोहणिज्जे पावे कम्मे (૩) જીવ (સંસારી જીવ) નિરંતર હંમેશા મોહનીય कज्जइ- एवं पेगा लोगट्टिई पण्णत्ता। કર્મનો બંધ કરતા રહે છે - એને પણ એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (४) ण एवं भूयं वा, भव्वं वा, भविस्सइ वा जं जीवा (૪) જીવનું અજીવ થવું અથવા અજીવનું જીવ થવું' अजीवा भविस्संति, अजीवा वा जीवाभविस्संति – આવું બન્યું નથી, બનતું નથી અને કદી પણ एवं पेगा लोगट्टिई पण्णत्ता। બનશે નહીં- આને પણ એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (५) ण एवं भूयं वा, भव्वं वा, भविस्सइ वा जं (૫) ત્રસ પ્રાણીઓનો વિચ્છેદ અને સ્થાવરપ્રાણિઓનો तसापाणा वोच्छिज्जिस्संति, थावरापाणा (ઉત્પન્ન) થવો. સ્થાવર પ્રાણીઓનું વિચ્છેદ भविस्संति,थावरापाणावोच्छिज्जिस्संति,तसापाणा (થવો) અને ત્રણ પ્રાણીઓનું (ઉત્પન્ન) થવું'भविस्संति--एवं पेगा लोगट्ठिई पण्णत्ता। આમ બન્યું નથી, બનતું નથી અને કદી પણ બનશે નહીં – એને પણ એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (૬) વં ભયં વા, મનૅ વી. વિલ્સ૬ વર નં (૬) લોકનું અલોક થવું અથવા અલોકનું લોક થવું” अलोगे भविस्सइ, अलोगे वालोगे भविस्सइ--एवं ન તો એવું બન્યું છે, ન તો બની રહ્યું છે અને ન पेगा लोगट्टिई पण्णत्ता। તો એવું બનશે - આને પણ એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (७) ण एवं भूयं वा, भव् वा, भविस्सइ वा जं लोगे લોકનો અલોકમાં પ્રવેશ કરવો અથવા અલોકનો अलोगे पविस्सइ, अलोगेवालोगेपविस्सइ--एवं લોકમાં પ્રવેશ કરવો' - ન તો એવું બન્યું છે, ન તો पेगा लोगट्टिई पण्णत्ता। બની રહ્યું છે અને ન તો એવું બનશે આને પણ એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. जाव ताव लोगे ताव ताव जीवा । जाव ताव (૮) જ્યાં જ્યાં લોક છે, ત્યાં ત્યાં જીવ છે.' અથવા जीवा ताव ताव लोगे-- एवं पेगा लोगट्टिई જ્યાં જ્યાં જીવ છે, ત્યાં ત્યાં લોકછે.' આને પણ पण्णत्ता। એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (९) जाव ताव जीवाण य पोग्गलाण य गइपरियाए | (૯) જ્યાં જ્યાં જીવ અને પુદ્ગલ ગતિ કરી શકે છે. ताव ताव लोए, जाव ताव लोए ताव ताव ત્યાં ત્યાં લોક છે ” તથા જ્યાં જ્યાં લોક છે ત્યાં जीवाण य पोग्गलाण य गइपरियाए-एवं पेगा ત્યાં જીવ અને પુદ્ગલ ગતિ કરી શકે છે.’ આને लोगट्ठिई पण्णत्ता। પણ એક પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. (१०) सब्वेसु वि णं लोगतेसु अबद्धपासपुट्ठा पोग्गला (૧૦) બધા લોકાન્તમાં અબદ્ધ પાર્થસ્પષ્ટ પુદ્ગલ लुक्खत्ताए कज्जति जेणं जीवा य पोग्गलाय नो બીજા રુક્ષ પુદ્ગલો દ્વારા રુક્ષ કરી દેવામાં આવે છે. જેથી જીવ અને પુદ્ગલ લોકાન્તની બહાર (૮) ૧. કોઈ કોઈ પ્રતિઓમાં ‘gવું IT' | શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. – સંપાદક Jain Education Interational Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૬ લોક-પ્રાપ્તિ લોક સૂત્ર ૩૧-૩૨ संचायंति बहिया लोगंतागमणयाए-- एवं पेगा જવાને શક્તિમાન હોતા નથી – આને પણ એક ત્નો gિuU/TI -ટાઈ. સ. ૨૦, સુ. ૭૦૪ પ્રકારની લોકસ્થિતિ કહેવામાં આવી છે. लोगविसये जमालिस्स भगवंत-कय-समाहाणं લોક અંગે ભગવાન મહાવીરે કરેલ જમાલિનું સમાધાન : રૂ. 1. સાસજી સ્ત્રીનમસ્ત્રી? અસાસણ ત્રો નમા?. ૩૧. પ્ર. જમાલિ! લોક શાશ્વત છે કે અશાશ્વત છે? -- મ. સ. ૧, ૩. રૂ ૩, સુ. ૧૨ ૩. सासए लोए जमाली ! जंणं कयावि णासि, ण ઉ. જમાલિ!લોક શાશ્વત છે, કારણકે લોકકદાપિન હતો, कयावि ण भवइ, ण कयाविण भविस्सइ, भुविं નથી રહેતો અથવા નહિ રહેશે - આ પ્રમાણે નથી. ૨, મવડુ ય, ભવિસ્ય ય, ધુવે, નિતિ, સાસણ, પરંતુ લોક હતો, છે અને રહેશે, લોક ધ્રુવ, નિયત, अक्खए, अव्वए,अवट्ठिए णिच्चे चेव । શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. असासए लोए जमाली ! जओ ओसप्पिणी જમાલિ ! લોક અશાશ્વત પણ છે – કેમકે અવસર્પિણી भवित्ता,उस्सप्पिणी भवइ, उस्सप्पिणी भवित्ता કાલ (સમાપ્ત) થયા પછી ઉત્સર્પિણી કાલ (શરૂ) થાય fપૂર મવડું... છે તથા ઉત્સર્પિણી કાલ(સમાપ્ત)થયા પછી અવસર્પિણી - મ. સ. ૧, ૩. રૂ ૩, સુ. ૨૦ ? કાલ (શરૂ) થાય છે. लोगविसये खंधग-संवादो લોકના વિષયમાં અંધક – સંવાદ : રૂ ૨. ‘jયT !' fસ સમજે એવું મહાતર ઉંચું ૩૨. સ્કંધક !' આ પ્રકારે સંબોધિત કરીને શ્રમણ ભગવાન कच्चायणसगोत्तं एवं वयासी-से नूणं तुमं खंदया ! મહાવીરે કાત્યાયન-ગોત્રીય અંધકને આ પ્રમાણે सावत्थीए नयरीए पिंगलएणं णियंठेणं वेसालियसावएणं કહ્યું-'શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવકપિંગલનિગ્રંથે, इणमक्खेवं पुच्छिए : અંધક ! તેને આક્ષેપ (અવજ્ઞા)પૂર્વક આમ પુછ્યુંमागहा! किंसते लोए, अणंते लोए? एवं तं चेव जाव માગધ ! શું આ લોક સાન્ત છે કે અનન્ત છે ? યાવત जेणेव ममं अंतिए तेणेव हव्वमागए। પહેલાની જેમ(સૂત્ર ૧૩થી ૨૦)તે પ્રશ્નોના ઉત્તર જાણવા માટે) તત્કાલ જલદીથી ચાલીને મારી પાસે આવ્યો છે? प. से नूणं खंदया ! अयमढे सर પ્ર, હે અંધક ! શું મારું આ કથન યથાર્થ છે ? ૩. તા, અત્યિ | ઉ. હા, યથાર્થ છે. जे वि य ते खंदया ! अयमेयारूवे अज्झथिए चिंतिए અંધક! જે તેને આ આત્મિક ચિંતિત - પ્રાર્થિત-મનોગત पत्थिए मणोगए संकप्पे समुपज्जित्था-- સંકલ્પ ઉત્પન્ન થયો છે. 1. હિં સવંત છા, સાંતે તોu ? પ્ર. શું આ લોક શાન્ત (અંતવાળો) છે કે અનન્ત (અંત વિનાનો) છે ? उ. तस्स वि य णं अयमट्ठ- एवं खलु मए खंदया ! ઉ. એનું સમાધાન (એનો ઉકેલ) આ પ્રમાણે છેરવિદ ત્રીu guyત્ત, તં ન€-- (૧) મા, અંધક ! મેં લોક ચાર પ્રકારના કહ્યા છે, જેમકે(૨) ઉત્તમો, (૩) 7િ, (૪) માવ (૧)દ્રવ્યથી (૨) ક્ષેત્રથી(૩) કાલથી(૪)ભાવથી. (૧) વ f ત્રણ સબંત, (૧) દ્રવ્યથી-આલોક એક છે અને સાંત(અંતવાળો છે. (२) खेत्तओ णं लोए असंखेज्जाओ, जोयणकोडाकोडीओ, (૨) ક્ષેત્રથી – આ લોક અસંખ્ય કોટાકોટિયોજન લાંબો - आयाम-विक्खंभेणं, असंखेज्जाओजोयण कोडाकोडीओ પહોળો છે અને અસંખ્ય કોટાકોટિયોજન એની પરિધિ परिक्खेवेणं पण्णत्ते, अत्थि पुण सेअंते । કહેવામાં આવી છે અને સાંત (અંતવાળો) છે. ૧. આ મૂલપાઠનો પૂર્વાપર અંશ માટે ધર્મકથાનુયોગમાં જલિ પ્રકરણ જુઓ. ભગ.સ.૧૧, ઉ.૧૦, સુ.૨ ૨. Page #132 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૩-૩૫ લોક ગણિતાનુયોગ ૧૭ (३) कालओणं लोए न कयाविन आसि, न कयावि न भवति, न कयावि न भविस्सइ । भुविं च, भवति य, भविस्सइ य, धुवे णियए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे । नत्थि पुण से (४) भावओ णं लोए अणंता वण्णपज्जवा, गंधपज्जवा, रसपज्जवा, फासपज्जवा, अणंता संठाणपज्जवा, अणंता गरूय-लहुयपज्जवा, अणंता अगरूयलहुयपज्जवा नत्थि पुण से अंते । (૩) કાલથી - આ લોક કદી ન હતો -એમ નથી. કદી નથી – એમ નથી. કદી નહીં હશે – એમ પણ નથી. આ લોક હતો, છે અને હશે. એ ધ્રુવ છે, નિયત છે. શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે અને એનો અંત પણ નથી. (અર્થાત્ આ લોક કાલથી અનન્ત છે.) (૪) ભાવથી - લોકમાં અનન્ત વર્ણ - પર્યવ છે, ગંધ પર્યવ છે, રસ-પર્યવ છે, સ્પર્શ - પર્યવ છે, અનંત સંસ્થાન-પર્યવ છે. અનન્ત ગુરુલઘુ પર્યવ છે, અનન્ત અગુરુલઘુપર્યવ છે અને એનો અંત નથી. (અર્થાતુ આ લોક ભાવથી અનન્ત (અંત વિનાનો ) છે.) અંધક ! દ્રવ્યથી આ લોક સાંત (અંતવાળો) છે, ક્ષેત્રથી આ લોક સાત (અંતવાળો) છે, કાલથી આ લોક અનન્ત (અંતવિનાનો છે) અને ભાવથી આ લોક અનન્ત (અંત વિનાનો) છે. सेत्तं खंदगा ! दवओ लोए सअंते, खेत्तओ लोए सअंते, कालओ लोए अणंते, भावओ लोए अणंते । -- મ. સ. ૨, ૩. ૨, સુ. ૨૩, ૨૪-૬ लोगस्स एगत सासयत्तासासयत्तणिसेहोરૂ રૂ. માં-- अणादीयं परिन्नाय, अणवदग्गेति वा पुणो । सासयमसासए यावि, इइ दिढेि न धारए ।। एएहिं दोहिं ठाणे हिं, ववहारो न विज्जइ। एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए । -- મૂય. મુ. ૨, ૫, ૬, T. ૨-૩ लोयसंबंधे अन्नतिथियाणं पवादाરૂ . ......કુવા વાયા વિસંવંતિ, તં નહીં લોકના એકાંત શાશ્વતત્ત્વ અને અશાશ્વતત્ત્વનો નિષેધ : ૩૩. ગાથાર્થ - લોકને અનાદિ અને અનન્ત જાણીને - તે એકાંત શાશ્વત છે કે એકાંત અશાશ્વત છે' - એવી દૃષ્ટિ ધારણ ન કરો. આ બન્ને એકાંત સ્થાનો વડે વ્યવહાર શક્ય નથી. આ બન્ને સ્થાનો (દષ્ટિનો) સ્વીકાર કરવો તેને અનાચાર જાણવો જોઈએ. अस्थि लोए, णत्थि लोए, धुवे लोए, अधुवे लोए, साइए लोए, अणाइए लोए, લોક અંગે અન્યતીર્થિકોની ધારણાઓ : ૩૪. અથવા - (તે અન્યતીર્થિકો) અનેક પ્રકારના વચન કહે છે, જેમકે - લોક એકાંતતઃ છે, લોક એકાંતત: નથી. લોક ધ્રુવ છે, લોક અધ્રુવ જ છે. લોક સાદિ (આદિવાળો) છે, લોક અનાદિ (આદિ વિનાનો) જ છે. લોક સંપર્યવસિત (સાંત) છે, લોક અપર્યવસિત (અનન્ત) છે. सपज्जवसिए लोए, अपज्जवसिए लोए...। - બાવા. . ૨, ૪, ૮, ૩. ?, મુ૨૦ ૦ लोगविसये अण्णउत्थिय-मय पडिसेहो-- રૂ. 6 -- इणमन्नं तु अन्नाणं, इहमेगेसिमाहियं । देव उत्ते अयं लोए, 'बंभउत्ते' त्ति आवरे । લોકના વિષયમાં અન્યતીર્થિકોના મતનો નિષેધ : ૩૫. ગાથાર્થ - એક અજ્ઞાન આપણ છે – કોઈ કહે છે – આ લોક કોઈ દેવતાએ બનાવ્યો છે. બીજાઓ કહે છે – આ લોક બ્રહ્માએ બનાવ્યો છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર ૩૬-૩૮ રે રે . ‘હાદુ' તદવસે | કેટલાક ઈશ્વર કર્તુત્વવાદી કહે છે - જીવ અને અજીવથી जीवाऽजीव- समाउत्ते, सुह-दुक्ख समन्निए । તથા સુખ અને દુઃખથી યુક્ત આ લોક ઈશ્વરે બનાવ્યો છે. તથા અન્ય (સાંખ્યવાદી) કહે છે - આ લોક પ્રધાન(પ્રકૃતિ) આદિ કૃત છે. सयंभुणा कडे लोए, इति वुत्तं महेमिणा । કોઈ મહર્ષિએ કહ્યું છે - આ લોક સ્વયંભૂ (વિષ્ણુ) એ मारेण संथुया माया, तेण लोए असासए ।। બનાવ્યો છે. મારે (યમ) માયાની રચના કરી છે એટલે આ લોક અનિત્ય છે. माहणा समणा एगे, आह अंडकडे जगे। કોઈ શ્રમણ બ્રાહ્મણ કહે છે - આ જગત ઈંડામાંથી બન્યું असो तत्तमकासी य, अयाणंता मुसं बए । છે તથા બ્રહ્માએ તત્ત્વની રચના કરી છે. આ પ્રમાણે આ લોકો અજ્ઞાનવશ મિથ્યા ભાણ કરે છે. सएहिं परियाएहिं , लोयं बूया कडे त्ति य । ઉક્તવાદી પોતપોતાના અભિપ્રાય (તર્ક) પ્રમાણે લોકને तत्तं ते ण विजाणंति, ण विणासी कयाइ वि ।। કૃત – બનાવેલો કહે છે. તેઓ તત્ત્વ (વસ્તુ-સ્વરૂપ) ને -- સૂચ. સુ. ?, . ૨, ૩, ૨, T. -૬ નથી જાણતા. વસ્તુત: આ જગત કદી પણ નષ્ટ થતું નથી. लोगे तिण्णि महइ महालया લોકમાં ત્રણ મહાન (વિશાલ) છે : ३६. तओ महइ महालया पण्णत्ता, तं जहा ૩૬, ત્રણ (પોતાની કોટિમાં)બધાથી મોટા (વિશાલ) કહેવામાં આવ્યા છે, જેમકે१. जंबुद्दीवए मंदरे मंदरेसु, (૧) મંદર પર્વતોમાં જંબુદ્વીપનો મંદર પર્વત, २. सयंभूरमणे समुद्दे समुद्देसु, (૨) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, ३. बंभलोए कप्पे कप्पेसु । (૩) કલ્પોમાં બ્રહ્મલોક કલ્પ. - ટાળે , ૩, મુ. ૨ ૦ '' રોને-ચત્તાર સમા બિ-- લોકમાં ચાર સમાન (સ્થાન) છે : ३७. चत्तारि लोगे समा सपक्खि सपडिदिसिं पण्णत्ता, ૩૭. લોકમાં (એક લાખ યોજન પરિમાણવાળા) ચાર સ્થાન तं जहा સમાન સપક્ષ તેમજ સપ્રતિદિકુ (ચારેય બાજુ પ્રત્યેક દિશામાં સમાન) કહેવામાં આવ્યા છે, જેમકે – (8) સપઠ્ઠા નર, (૧) અપ્રતિષ્ઠિાન નામનું નરક, (૨) મંગુદી ટીવે, (૨) જંબુદ્વીપ નામનો દ્વીપ, () પત્નિg ના વિમાને? (૩) પાલક યાનવિમાન, (૪) સવÉસિદ્ધ મહાવિના (૪) સેવાર્થસિદ્ધ મહાવિમાન. -- ટાપt ૮, ૩. ૩, મુ. રૂ ૨૮ ૩૮. વત્તારિતસમા પવિંg સિિસિTUST તંગદ- ૩૮. લોકમાં (પીસ્તાલીસ લાખ યોજન પરિમાણવાળા) ચાર સ્થાન સમાન સપક્ષ અને સપ્રતિદિક (સમાન દિશા અને વિદિશાવાળા) કહેવામાં આવ્યા છે, જેમકે() સીમંત નર, (૧) સીમાન્તક નામનું નરક, (૨) સમયેવૃત્ત, (૨) સમયક્ષેત્ર, (૩) ફુવિમાળ, (૩) ઉડુ વિમાન, १-२ ठाणं० ३, उ० १, सु० १५६ Page #134 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૯-૪૨ દ્રવ્યલોક ગણિતાનુયોગ ૧ (४) Sucाभा२। पृथ्वी. (४) ईसिपब्भारा पुढवी। - ठाणं अ. ४, उ.३, सु. ३२८ लोगुज्जोय-निमित्ताणि-- ३९. चउहिं ठाणेहिं लोउज्जोए सिया. तं जहा (१) अरिहंतेहिं जायमाणेहिं, (२) अरिहंतेहिं पब्वयमाणेहिं, (३) अरिहंताणं णाणुष्पायमहिमासु,' सोमi Hश (थप)नभित्तो : 3८. या निमित्त सोम प्राश थाय छ, भ3 - (१) मन्तो (तीर्थं४२) नो ४न्म थाय त्यारे, (૨) અહંન્તોના પ્રવ્રુજિત (દીક્ષા લેવાના) અવસર ૫ (૩)અહંન્તોને કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય તે મહોત્સવો અવસર પર, (४) मन्तोना निवाला महोत्सवोना भवस२ ५२. (४) अरिहंताणं परिणिव्वाणमहिमा । - ठाणं अ. ४, उ.३, सु. ३२४ लोगंधयार-निमित्ताणि-- ४०. चउहिं ठाणहिं लोगंधयारे सिया, तं जहा-- (१) अरिहंतेहिं वोच्छिज्जमाणेहिं, (२) अरिहंत-पण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, (३) पुब्वगए वोच्छिज्जमाणे,२ (४) जायतेए वोच्छिज्जमाणे। __ -- ठाणं अ. ४, उ. ३, सु. ३२४ લોકમાં અંધકાર (થવાના) નિમિત્તો : ४०. यानिमित्त सोम अंधार थाय छ,भ (१) महन्तोनो विच्छे थाय त्यारे, (२) मर्डन्त प्रति घनी विथाय त्यारे, (3) पूर्वत - शाननो वि. थाय त्यारे, (४) निनो विच्छे थाय त्यारे. દ્રવ્યલોક જીવ-અજીવમય લોક: ४१. प्र. मा सो वो छ ? 6. (त) भय छ भने अ भय ५॥ छे. दव्वलोगो जीवाजीवमयोलोगो-- ४१. प. के अयं लोए ? उ. (१) जीवच्चव, (२) अजीवच्चेव । ३ -- ठाणं अ.२, उ०४, सु० १०३ लोगे दुविहा पयत्था४२. जदत्थि णं लोगे तं सव्वं दुष्पडोआरं, तं जहा- जीवच्चेव, अजीवच्चेव । तसे चेव, थावरे चेव । मजोणियच्चव, अजोणियच्चेव । साउयच्चव, अणाउयच्चेव । सइंदियच्चेव, अणिंदियच्चेव । सवेयगा चेव, अवेयगा चेव । सरुवि चेव, अरूवि चेव । सपोग्गला चेव, अपोग्गला चेव । संसारसमावन्नगा चव, असंसारसमावन्नगा चेव । सासया चेव, असासया चेव । ___ -- ठाणं अ. २, उ. १, सु. ५७ લોકમાં દ્વિવિધ પદાર્થ : ४२. सोमid sisछते प्रारना छ,४ જીવ અને અજીવ, ત્રસ અને સ્થાવર, યોનિક અને અયોનિક, સાયુષ્ક અને અનાયક, સેન્દ્રિય અને અનેન્દ્રિય, સવેદક અને અવેદક, રૂપિ અને અરૂપિ, સપુદ્ગલ અને અપુદ્ગલ, સંસાર-સમાપન્નક અને અસંસાર – સમાપન્નક, શાશ્વત અને અશાશ્વત. १-२. ठाणं. अ. ३, उ०१, सु० १४२ ३. तुलना- जीवा चेव अजीवा य, एस लोए वियाहिए। - उत्त. अ. ३६, गा. २ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૦ લોક-પ્રજ્ઞપ્તિ દ્રવ્યલોક सूत्र ४३-४७ ४३. आगासे चेव, नोआगासे चेव । ४3. माश अने मनाश, धम्मे चेव, अधम्मे चेव । ધર્મ અને અધર્મ. -- ठाणं अ. २, उ. १, सु. ५८ (२) ४४. बंधे चेव, मोक्खे चेव । पुन्ने चेव, पावे चेव। ४४. ध भने मोक्ष, पुष्य भने पा५, आसवे चेव, संवरे चेव । वेयणा चेव, णिज्जरा चेव । આશ્રવ અને સંવર, વેદના અને નિર્જરા. - ठाणं अ. २, उ० १, सु० ५९ (२) लोगे फुसणा-- લોકની સ્પર્શના : ४५. प. (१) लोगे णं भंते ! किणा फुडे ? ४५. प्र. (१) भगवन् ! सोनावडे स्पशमित छ? (२) कइहिं वा काएहिं फुडे ? (जाव) (२) 321 आयो व स्पशायर छ ? (यावस्) (३-८) अद्धासमए णं फुडे ? (3-८) अध्यासमय वडे स्पशयित छ ? उ. (१-८) जहा आगासथिग्गले। 6. (१-८) बिहेपनि २ -- पण्ण. प. १५, उ. १, सु. १००४ होमे. ४६. चउहिं अस्थिकाएहिं लोए फूडे पण्णत्ते. तं जहा- ४६. ચાર અસ્તિકાયો વડે આ લોક સ્પર્શાવેલો કહેવામાં साव्यो छ, भ3 - (१) धम्मत्थिकाएणं, (१) घास्तिय वडे, (२) अधम्मत्थिकाएणं, (२) अघास्तिय 43, (३) जीवत्थिकाएणं, (3)®वास्तिय वडे, (४) पुग्गलस्थिकाएणं । (४) पुरातास्तिय 43. -- ठाणं अ. ४, उ. ३, सु. ३३३ ४७. चउहिं बादरकाएहिं उववज्जमाणेहिं लोगे फुडे पण्णत्ते, ४७. उत्पन्नथती यारा२यो वडेमालो स्पर्शायदो तं जहा-- वामां आव्योछे.भ3(१) पुढविकाइएहिं, (१) पृथ्वीयिडी वडे, (२) आउकाइएहिं, (२) अयिड 43, (३) वाउकाइएहिं, (3) वायु4ि80 43, (४) वणस्सइकाइएहिं । (४) वनस्पतिथिओवडे. -- ठाणं. अ. ४, उ. ३, सु. ३३३ १. ५९९५. ५६ १५, . १, सु. १००२ सही संपूर्ण प्रस्तुत रे छे. प. (१) आगासथिग्गले णं भते ! किणा फुडे ? (२) कइहिं वा काएहिं फुडे ? (३) किं धम्मत्थिकाएणं फुडे ? (४) किं धम्मत्थिकायस्स देमेणं फुडे ? (५) धम्मत्थिकायस्स पदेसहिं फुडे ? (६) एवं अधम्मस्थिकाएणं, आगासस्थिकाएणं फुडे ? (७) एएणं भेदेणं जाव किं पुढविकाइएणं फुडे जाव तसकाएणं फुडे ? (८) अद्धासमएणं फुडे ? उ. (१) गोयमा ! धम्मत्थिकाएणं फुडे, (२) णो धम्मत्थिकायस्स दसेणं फुडे, (३) धम्मत्थिकायस्म पदेसेहिं फुडे, (४) एवं अधम्मत्थिकाएण वि, णो आगासस्थिकाएणं फुडे, आगामत्थिकायस्स देसेणं फुडे, आगासत्थिकायस्म पदेसेहिं फुडे जाव (५) वणप्फइकाएणं फुडे, (६) तसकाएणं सिय फुडे, सिय णो फुडे, (७) अद्धासमएणं देम फुडे, देसे नो फुडे । આ સૂત્રમાં પ્રશ્ન આઠ છે. પરંતુ ઉત્તર સાત પ્રશ્નોનાં જ છે. કારણ બીજા પ્રશ્નનો ઉત્તર આવેલો નથી. પ્રશ્નની સંક્ષિપ્ત વાચના અનુસાર ઉત્તરની પણ સંક્ષિપ્ત વાચના થતી તો વધારે સારો હતો. Page #136 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૮-પર દ્રવ્યલોક ગણિતાનુયોગ ૨૧ લોકમાં શાશ્વત અને અનંત : ४८. प्र. सोमi शाश्वत शुंछ ? 3. ० छ भने (२॥श्वत) छे. ४८. प्र. लोभ अनंत 26L छ ? 6. 4 छ भने म ५ (अनन्त)छ. लोगे सासया-अणंता य-- ८८. प. के सासया लोगे? उ. जीवच्चेव, अजीवच्चेव । -- ठाणं. अ. २, उ. ४, सु. १०३ ४९. प. के अणंता लोए ? उ. जीवच्चेव, अजीवच्चेव । -- ठाणं. अ. २, उ. ४, सु. १०३ पंचत्थिकायमयो लोगो५०. प. किमियं भंते ! लोए त्ति पवुच्चइ ? उ. गोयमा ! पंचत्थिकाया- एस णं एवतिए लोए त्ति पवुच्चइ,तंजहा-धम्मऽस्थिकाए, अधम्मऽस्थिकाए, जाव पोग्गलऽस्थिकाए। __ -- भग. स. १३, उ. ४, सु. २३ छ दव्वमयो लोगो५१. गाहाओ-- धम्मो, अहम्मो, आगासं, कालो, पुग्गल, जंतवो। एसलोगो त्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ।। પંચાસ્તિકાયમય લોક : ५०. प्र. भगवन् ! भादो पो वामां आव्यो छ ? गौतम ! (लोड) यास्तियमय छ, मासो આટલો જ કહેવામાં આવ્યો છે, જેમકેધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવતુ પુદ્ગલાस्तिय. છ દ્રવ્યમય લોક : ५१. थार्थ - (१) धर्म, (२) अधर्म, (3) श, (४) , (५)पुशल अने(5)qश्रेष्ठ(२.)शा निवोगे આ લોક કહ્યો છે. ધર્મ, અધર્મ અને આકાશ -આ દ્રવ્ય એક-એક કહેવામાં આવ્યા छ. 36, पास भने 94(आ) माद्रव्यसनंतछ. धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं । अणंताणि य दव्वाणि, कालो पुग्गल जंतवो ।। -- उत्त. अ. २८, गा. ७-८ दिसाणं भेया; सरूवं च-- ५२. प. कति णं भंते ! दिसाओ पण्णत्ताओ? उ. गोयमा ! दस दिसाओ पण्णत्ताओ, तं जहा(१) पुरत्थिमा, (२) पुरत्थिम-दाहिणा, (३) दाहिणा, (४) दाहिण-पच्चत्थिमा, (५) पच्चत्थिमा, (६) पच्चत्थिमुत्तरा, (७) उत्तरा, (८) उत्तर-पुरत्थिमा, (९) उड्ढा , (१०) अहा। દિશાઓના ભેદ અને સ્વરૂપ : ५२. प्र. भगवन् ! हिशामी 2ी सेवाम मावीछे ? 3. गौतम!हिशामओ इस वामांसावी छ,भ:(१) पूर्व, (२) पूर्व-दक्षिा , (3) हक्षिा , (४)क्षिा-पश्चिम, (५) पश्चिम, (5) पश्चिम - उत्तर, (७) उत्तर, (८) उत्त२-पूर्व, (८) , (१०) अधो. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લોક-પ્રજ્ઞપ્તિ દ્રવ્યલોક સૂત્ર ૫૩-૫૪ प. एयासि णं भंते ! दसण्हं दिसाणं कति णामधेज्जा પ્ર. ભગવદ્ ! આ દસ દિશાઓના કેટલા નામ guત્તા ? કહેવામાં આવ્યા છે ? ૩. Tયમ ! સ નામધન્ના પત્તા , તે નહીં-- ઉ. ગૌતમ ! દસ નામ કહેવામાં આવ્યા છે, જેમ કે - इंदऽग्गेयी जम्मा य नेरती वारुणी य वायव्वा । (૧) ઈન્દ્રા (૨) આગ્નેયી (૩) યામ્યા, (૪) નૈઋતિ सोमा ईसाणी या विमला य तमा य बोधब्बा ॥१ (૫) વારુણી (૬) વાયવ્ય (૭) સોમા (૮) ઈશાની (૯) વિમલા અને (૧૦) તમા. -- મ7. . ૨૦, ૩. , . દ-૭, રૂ. 1. fમયે મંતે ! પાળા ત ાવુન્થતિ ? ૫૩. પ્ર. ભગવન્! આ પૂર્વ દિશા માં શું છે ? गोयमा ! जीवा चेव, अजीवा चेव । ઉ. ગૌતમ ! જીવ અને અજીવ છે. प. किमियं भंते ! पडीणा ति पवुच्चति ? પ્ર. ભગવદ્ ! આ પશ્ચિમ દિશામાં શું છે? ૩. યHT ! નવા વેવ, નવ જેવા ઉ. ગૌતમ ! જીવ અને અજીવ છે. एवं दाहिणा, एवं उदीणा, एवं उड़ढा, एवं अहा वि। આ પ્રમાણે દક્ષિણ, ઉત્તર, ઊર્ધ્વ અને અધોદિશામાં -- મ, સ. ૨૦, ૩. ?, મુ. ૨ -: પણ છે. , , . ડું જ મંત ! ઢિસા ૨. મિઢિયા, ૫૪. પ્ર. (૧) ભગવન્! ઈજા દિશાની આદિમાં શું છે? ૨. જિં વદ, (૨) તે ક્યાંથી નીકળે છે? ૩. તિસાવિયા, (૩) તેની આદિમાં કેટલા પ્રદેશો છે ? ૪. તિમુત્તરા, (૪) ઉત્તરોત્તર કેટલા પ્રદેશોની વૃદ્ધિ થાય છે ? છે. તિસિયા, (૫) તે કેટલા પ્રદેશવાળી છે ? ૬. કિં પન્નવસિયા, (૬) તેનો અંત કયાં છે ? ૭. વુિં સંથિ પુનત્તા ? (૭) તેનો આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ૩. મા ! સુંઢા વિસા ૨. ચીયા, ઉં. ગૌતમ ! (૧) ઈન્દ્રા દિશાની આદિમાં રૂચક પ્રદેશ છે ? ૨. ચTMવદા, (૨) તે રૂચક પ્રદેશમાંથી નીકળે છે ? રૂ. સુસાચી, (૩) તેની આદિમાં બે પ્રદેશો છે. ૪. કુમુત્તરા, (૪) બે પ્રદેશોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. ૬. સ્ત્રી પદુ બ ન્નપાસિયા, (૫) લોકની અપેક્ષાએ તે અસંખ્ય પ્રદેશવાળી છે अलोगं पडुच्च अणंतपदेसिया, અને અલોકની અપેક્ષાએ અનંત પ્રદેશવાળી છે. ६. लोगं पडुच्च साईया सपज्जवसिया, (૬) લોકની અપેક્ષાએ આદિ અને અંત સહિત અને अलोगं पडुच्च साईया अपज्जवसिया, અલોકની અપેક્ષાએ આદિ યુક્ત અને અનંત છે. ૧. ઠાણ એ.૧૦, સુ. ૭૨૦ ૨. પ્રસ્તુત દ્રવ્યલોકમાં દિશાઓનાં ભેદ અને સ્વરૂપનું સંકલન એટલા માટે કરવામાં આવ્યું છે, કેમકે દિશાઓનો સંબંધ સંપૂર્ણ લોક અને અલોકની સાથે છે. જુઓ આ સંકલનમાં અંકિત ભગ. શ. ૧૩, ઉ. ૪, સુ. ૧૬-રર પર્યત નો મૂળ પાઠ અને એનો અનુવાદ. યદ્યપિ ઉક્ત આગમ પાઠોમાં અલોકની દિશાઓનું પણ અસ્તિત્ત્વ સિદ્ધ છે. પરંતુ અલોક શૂન્યાવકાશ છે. એમાં આકાશ સિવાય કાંઈ પણ નથી. એટલે લોક - વિષયક આ સંકલન માં જ દિશાઓનું તથા એમાં જીવાદિદ્રવ્ય અને એના દેશ પ્રદેશાદિનું કથન સંકલિત કરવામાં આવ્યું છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૪ ૬. उ० ૬. ૩. ७. लोगं पडुच्च मुरजसंठिया, अलोगं पडुच्च सगडुद्धिसंठिया पण्णत्ता । અખેંચી હું ભંતે ! વિસા ?. મિાવીયા, ૨. વિં પવત્તા, રૂ. તિપસાવીયા, ૪. તિપસ-વિચિ, . ઋતિપટ્ટેસિયા, ૬. ત્રિં પદ્મવસિયા, ૭. િસંઠિયા પુન્નત્તા ? ગોયમા ! સૌથી Ō વિસા ?. ચાવીયા, जमा जहा इंदा । नेरती जहा अग्गेयी । एवं जहा इंदा तहा दिसाओ चत्तारि वि । जहा अग्गेयी तहा चत्तारि वि विदिसाओ । . ૨. વ્યવહા, રૂ. પાપસાવીયા, ૪. પાપસ-વિધિળા, ગળ્યુત્તરા, ''. लोगं पडुच्च असंखेज्जपएसिया, अलोगं पडुच्च अणतपएसिया, ६. लोगं पडुच्च सादीया सपज्जवसिया, अलोगं पडुच्च सादीया अपज्जवसिया, ७. छिन्नमुत्तावलीसंठिया पन्नत्ता । દ્રવ્યલોક रूयगप्पवहा, રૂ. चउप्पएसादीया, ૪. દ્રુપનેસ-વિચિળા, અનુત્તરા, વિમળા નું મંતે ! વિસાo.વિમવિયા (નાવ) ૭. ઇિ મંઠિયા પનત્તા ? गोयमा ! १. विमला णं दिसा रूयगादीया, ५-६. लोगं पडुच्च असंखेज्जपएसिया सेसं जहा અોથી! । નવરું - ચામંઢિયા પુત્તત્તા | ૧. પ્ર. ઉ. ગણિતાનુયોગ ૨૩ (૭) લોકની અપેક્ષાએ મુરજ(એક પ્રકારનું વાદ્ય ) (મૃદંગ) જેવા આકારે છે અને અલોકની અપેક્ષાએ ઊર્ધ્વ ગાડાની જેવા આકારે છે. ભગવન્ ! (૧)આગ્નેયી દિશાની આદિમાં શું છે ? (૨) તે કયાંથી નીકળે છે ? (૩) તેની આદિમાં કેટલા પ્રદેશો છે ? (૪) ઉત્તરોત્તર કેટલા પ્રદેશોની વૃદ્ધિ થાય છે ? (૫) તે કેટલા પ્રદેશવાળી છે ? (૬) તેનો અંત કયાં થાય છે ? (૭) તેનો આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! (૧) આગ્નેયી દિશાની આદિમાં રૂચક પ્રદેશ છે. 3. (૨) તે રૂચક પ્રદેશમાંથી નીકળે છે. (૩) તેની આદિમાં એક પ્રદેશ છે. (૪) તે એક પ્રદેશના વિસ્તારવાળી છે. (એટલે તે) ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે. (૫) તે લોકની અપેક્ષાએ અસંખ્ય પ્રદેશવાળી છે અને અલોકની અપેક્ષાએ અનંતપ્રદેશવાળી છે. (૬)લોકની અપેક્ષાએ તે આદિ અને અંત સહિત છે અને અલોકની અપેક્ષાએ આદિ સહિત અને અનંત છે. (૭)તે તૂટી ગયેલી મોતીની માળા જેવા આકારે છે. યામ્યા દિશા ઈન્દ્રા જેવી જાણવી અને નૈૠતિ આગ્નેયી જેવી જાણવી. આ પ્રમાણે જેમ ઈન્દ્રા દિશા કહી એવી જ રીતે ચારેય દિશાઓ છે અને જેમ આગ્નેયી વિદિશા કહી તેમ ચારેય વિદિશાઓ જાણવી જોઈએ. પ્ર. ભગવન્ ! ૧-૬ વિમલા દિશાની આદિમાં શું છે? (યાવત્) ૭. એનો આકાર કેવો છે ? ગૌતમ !(૧)વિમલા દિશાની આદિમાં રૂચક પ્રદેશ છે. (૨) તે રૂચક પ્રદેશમાંથી નીકળે છે. (૩) તેની આદિમાં ચાર રૂચક પ્રદેશ છે. (૪) તે બે પ્રદેશના વિસ્તારવાળી છે એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે. (૫-૬)લોકની અપેક્ષાએ તે અસંખ્ય પ્રદેશવાળી છે, બાકી બધુંવર્ણન આગ્નેયી દિશાવિશે કહ્યુંછેતેમ જાણવું. વિશેષમાં એનો આકાર રૂચક પ્રદેશ જેવો કહેવામાં આવ્યો છે મહા. વિ. ની પ્રતિમાં મૂળપાઠ આ પ્રમાણે છે - વિમન્ના જું મંતે ! વિમા વિવિયા પુચ્છા.’ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લોક-પ્રજ્ઞપ્તિ દ્રવ્યલોક સૂત્ર ૫૫-૫૬ एवं तमा वि। આ પ્રમાણે તમા દિશા પણ જાણવી. -- મ. સ. ૬૩, ૩. ૪, મુ. ૨ ૬-૨૨ दिसासु जीवाजीवा तहेस-पएसा य-- દિશાઓમાં જીવ- અજીવ અને એના દેશ-પ્રદેશ : ,,, | ફંડ્યા મંત!સિવિંઝીવાની વસ, નવસા, ૫૫. પ્ર. ભગવદ્ ! શું ઈન્દ્રા દિશામાં જીવ, જીવ-દેશ अजीवा अजीवदेसा, अजीवपदसा? જીવ-પ્રદેશ અથવા અજીવ, અજીવ દેશ અને અજીવ પ્રદેશ છે. ૩. રામ ! નવા વિતે વેવ નાવ બર્ગવાસ વિના 3. ગૌતમ ! ઈન્દ્રા દિશામાં જીવ પણ છે યાવતુ અજીવ-પ્રદેશ પણ છે. जे जीवा ते नियमं एगिंदिया बेइंदिया जाव पंचिंदिया, તેમાં જે જીવો છે તે અવશ્ય એકેન્દ્રિય બે ઈન્દ્રિય યાવત अणिंदिया। પંચેન્દ્રિય તથા અનિન્દ્રિય છે. जे जीवदेसा ते नियम एगिदियदेसा जाव अणिंदिय- ત્યાં જે જીવ-દેશ છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશો છે ઢસા . યાવત અનિન્દ્રિય જીવના દેશો છે. जे जीवपएसा ते नियमं एगिंदियपदेसा जाव ત્યાં જે જીવ-પ્રદેશો છે તે અવશય એકેન્દ્રિય જીવના अणिंदियपदेसा। પ્રદેશો છે યાવતુ અનિન્દ્રિય જીવના પ્રદેશો છે. जे अजीवा ते दुविहा पण्णत्ता, तं जहा ત્યાં જે અજીવો છે તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે૨. વર મનવા ચ, ૧. રૂપિ અજીવ, ૨. શ્રી મનવા ય | ૨. અરૂપિ અજીવ, जे रुवी अजीवा ते चउब्विहा पण्णत्ता, तं जहा તેમાં જે રૂપી અજીવો છે, તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે – ૨. વંધા, ૨. વંધન, ૧. સ્કંધ, ૨. સ્કંધ-દેશ, રૂ. વંધUસા, ૪. પરમાણુપરા ૩. સ્કંધ-પ્રદેશ, ૪. પરમાણુ-પુદ્ગલ. जे अरूवी अजीवा ते सत्तविहा पण्णत्ता, तं जहा તથા જે અરૂપી અજીવો છે તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – . નો ધમ્મલ્ચિTU, ધર્મOિTયસ રે, ૧. ધર્માસ્તિકાય નથી. ધર્માસ્તિકાયનો દેશ છે. धम्मत्थिकायस्स पदेसा, नो अधम्मत्थिकाए, ૨. ધર્માસ્તિકાયનો પ્રદેશ છે, અધર્માસ્તિકાય નથી. अधम्मत्थिकायस्स देसे, ૩. અધર્માસ્તિકાયનો દેશ છે. अधम्मत्थिकायस्स पदेसा, नो आगासत्थिकाए, ૪. અધર્માસ્તિકાયનો પ્રદેશ છે, આકાશાસ્તિકાય નથી. आगासत्थिकायस्स देसे, ૫. આકાશાસ્તિકાયનો દેશ છે. आगासत्थिकायस्स पदेसा, ૬. આકાશાસ્તિકાયનો પ્રદેશ છે. अद्धासमए। ૭. અધ્ધા સમય. -- મ. સ. ૨૦, ૩. ?, સુ. ૮ અમચી મંત ! વિસા િનવા (નાવ) પક, પ્ર. હે ભગવન ! શું આગ્નેયી દિશામાં જીવ છે યાવતુ अजीवपएसा? અજીવ-પ્રદેશ છે ? उ. गोयमा ! णो जीवा, जीवदेसा वि, जीवपदेसा હે ગૌતમ!ત્યાં જીવનથી પણ જીવ-દેશ છે, જીવ-પ્રદેશ वि, अजीवा वि, अजीवदेसा वि, अजीवपदेसा वि। છે, અજીવ છે, અજીવ દેશ છે અને અજીવ પ્રદેશ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૬ દ્રવ્યલોક जे जीवदेसा ते नियम एगिंदियदेसा। अहवा- एगिंदियदेसा य, बेइंदियस्स देसे । अहवा- एगिदियदेसा य, बेइंदियस्स देसा। अहवा- एगिदियदेसा य, बेइंदियाण य देसा। अहवा-एगिंदियदेसा य, तेइंदियस्स देसे । एवं चेव तियभंगो भाणियब्यो। एवं जाव अणिंदियाण तियभंगो॥ जे जीवपदेसा ते नियमा एगिंदियपदेसा । अहवा- एगिंदियपदेसा य, बेइंदियस्स पदेसा। अहवा- एगिंदियपदेसा य, बेइंदियाण य पदेसा। ગણિતાનુયોગ ૨૫ ત્યાં જે જીવ-દેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશો છે. અથવા : એકેન્દ્રિય જીવોનો દેશ છે અને બે ઇન્દ્રિય જીવનો દેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના દેશ છે અને બે ઇન્દ્રિય જીવનો દેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના દેશ છે અને બે ઇન્દ્રિયો જીવોના પણ દેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના દેશ છે અને ત્રીન્દ્રિય જીવનો દેશ છે. આ પ્રમાણે અહીં ત્રણ વિકલ્પો જાણવા, એ પ્રમાણે યાવતુ અનિન્દ્રિય જીવ સુધી ત્રણ વિકલ્પો (ભાગ) જાણવા જોઈએ. તેમાં જે જીવના પ્રદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિય જીવોના પ્રદેશો છે અને બે ઈન્દ્રિય જીવોના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિય જીવોના પ્રદેશો છે અને બે ઈન્દ્રિય જીવોના પણ પ્રદેશો છે. આ પ્રમાણે સર્વત્ર પ્રથમ ભાંગા સિવાય બે ભાંગા જાણવા, એ પ્રમાણેયાવ અનિન્દ્રિયપર્યત જાણવું જોઈએ. ત્યાં જેટલા અજીવ છે તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - ૧. રૂપિ અજીવ અને ૨. અરૂપિ અજીવ. ત્યાં જે રૂપિ અજીવ છે તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – ૧. સ્કંધ, ૨. સ્કંધ દેશ, ૩. સ્કંધ પ્રદેશ, ૪. પરમાણુ પુગલ. ત્યાં જે અરૂપિ અજીવ છે, તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે – (૧) ધર્માસ્તિકાય નથી. ધર્માસ્તિકાયનો દેશ છે. (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ છે. (૩) અધર્માસ્તિકાયનો દેશ છે. (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ છે. (૫) આકાશાસ્તિકાયનો દેશ છે. (૬) આકાશાસ્તિકાયના પ્રદેશ છે. (૭) અદ્ધાસમય. एवं आदिल्ल विरहिओ जाव अणिंदियाणं । जे अजीवा ते दुविहा पण्णत्ता, तं जहा ૨. વિ- નવા ય, ૨. કવિ બનવા जेरुविअजीवा ते चउबिहा पण्णत्ता, तं जहा-१.खंधा ૨, jધ રેસા, રૂ. jધ પસા, ૪. પરમપુત્રા जे अरूविअजीवा ते सत्तविहा पण्णत्ता, तं जहा नो धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पदेसा, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पदेसा, आगासत्थिकायस्स देसे ૬. નાસત્યિવસ પસા, ૭. એદ્ધાસમg | Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લોક-પ્રજ્ઞપ્તિ ૬. ૩. वारुणी जहा इंदा, वायव्वा जहा अग्गेयी, सोमा जहा इंदा, ईसाणी जहा अग्गेयी । विमलाए जीवा जहा अग्गेयी, अजीवा जहा इंदाए । एवं तमाए वि, नवरं अरूवी छव्विहा । अद्धासमयो न भण्णति । जम्मा णं भंते! दिसा किं जीवा जाव अजीवपएसा ? जहा इंदा तहेव निरवसेसं । नेरई जहा अग्गेयी, लोए जीवाजीवा तद्देसपदेसा य- ', ૭, ૩. . ૬. જો હું ભંતે ! ત્નિ નીવા, નીવવેસા, નીવપદ્રેસા, ગનીવા, અનીવવેત્તા, અનીવપણ્ડા ? ૨. ૬. પોયમા ! નીવા વિ, નવલેસા વિ, નીવપવેસા વિ, अजीवा वि. अजीवदेसा वि, अजीवपदेसा वि । जे जीवा ते नियमा एगिंदिया, बेइंदिया, तेइंदिया, શ્વિિા, પંષતિયા, અળિતિયા । जे जीवदसा ते नियमा एगिंदियदेसा जाव अनिंदियदेसा । जे जीवपदेसा ते नियमा एगिंदियपदेसा जाव अणिदियपदेसा । ને અનીવા તે યુવિા પાત્તા, તં નહા- કવી ય, અવી યા जे रुवी ते चउव्विहा पण्णत्ता, તં નહીં ?. દ્રવ્યલોક - મ. સ. o ૦, ૩. ?, મુ. o-૨૭ વુંધા, खंधदेसा, खंधपदेसा, ૪. परमाणुपोग्गला । जे अरुवी अजीवा ते सत्तविहा पन्नत्ता, तं जहा धम्मत्थिकाए, नो धम्मत्थिकायस्स देसे, પ્ર. ઉ. ઇન્દ્રા દિશા અંગે જે કહ્યું તેમ સર્વ અહીં જાણવું. જેમ આગ્નેયી દિશા અંગે કહ્યું તે પ્રમાણે નૈઋતિ દિશા માટે જાણવું, જેમ ઈન્દ્રા દિશા અંગે કહ્યું તેમ વારુણી દિશા વિષે જાણવું. વાયવ્યદિશાને અંગે આગ્નેયી દિશા પ્રમાણે જાણવું. ઇન્દ્રા દિશા પ્રમાણે સૌમ્ય દિશા જાણવી અને આગ્નેયી દિશા પ્રમાણે ઈશાની દિશા જાણવી. તથા વિમલા દિશામાં જેમ આગ્નેયીમાં જીવો કહ્યા છે તેમ જીવો અને ઈન્દ્રાદિશામાં જેમ અજીવો કહ્યા છે તેમ અજીવો જાણવા. એ પ્રમાણે "તમા” ને વિષે પણ જાણવું પરંતુ વિશેષતા એ છે કે તમા દિશામાં અરૂપી અજીવો છ પ્રકારના છે કારણ કે ત્યાં અધ્ધા સમયનો કથન નથી. સૂત્ર ૫૭ ભગવન્ ! શું યામ્યા દિશામાં જીવ છે યાવત્ અજીવ પ્રદેશ છે ? લોકમાં જીવ-અજીવ અને એમાં દેશ-પ્રદેશ : ૫૭. પ્ર. 3. ભગવન્ ! શું લોકમાં જીવ છે, જીવોના દેશ છે, જીવોના પ્રદેશ છે. અજીવ છે, અજીવોના દેશ છે અને અજીવોના પ્રદેશ છે ? ત્યાં જે જીવ છે તેઓ નિશ્ચિત રૂપથી એકેન્દ્રિય છે, બેન્દ્રિય છે, ત્રીન્દ્રિય છે, ચતુરિન્દ્રિય છે, પંચેન્દ્રિય છે અને અનિન્દ્રિય છે. ગૌતમ ! ત્યાં જીવ છે, જીવ - દેશ છે. જીવ-પ્રદેશ છે, અજીવછે, અજીવ-દેશ છે અને અજીવ- પ્રદેશ છે. ત્યાં જે જીવોના દેશ છે તે નિશ્ચિત રૂપથી એકેન્દ્રિયોના દેશ છે યાવત્ અનિન્દ્રિયોના દેશ છે. ત્યાં જે જીવોના પ્રદેશ છે તે નિશ્ચિતરૂપથી એકેન્દ્રિયોના પ્રદેશ છે યાવત્ અનિન્દ્રિયોના પ્રદેશ છે. ત્યાં જે અજીવ છે તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - રૂપી અને અરૂપી. ૨. ત્યાં જે રૂપી અજીવ છે તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે ૧. For Private Personal Use Only સ્કન્ધ, સ્કન્ધ દેશ, ૩. સ્કન્ધ્ર પ્રદેશ, ૪. પરમાણુ પુદ્ગલ. ત્યાં જે અરૂપી અજીવ છે તે સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે - ૧. ધર્માસ્તિકાય છે, ધર્માસ્તિકાયના દેશ નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૮ દ્રવ્યલોક ગણિતાનુયોગ ૨૭ ૨. ધમ્મચિય પસા. ૨. ધર્માસ્તિકાયના પ્રદેશ છે. अधम्मत्थिकाए, नो अधम्मत्थिकायस्स देसे, અધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાયના દેશ નથી. अधम्मत्थिकायस्स पदेसा. नो आगासत्थिकाए. અધર્માસ્તિકાયના પ્રદેશ છે, આકાશાસ્તિકાયનથી. आगासत्थिकायस्स देसे, આકાશાસ્તિકાયના દેશ છે. आगासत्थिकायस्स पदेसा, આકાશાસ્તિકાયના પ્રદેશ છે. ૭. શ્રદ્ધાસમ ? ૭. અધ્ધા સમય છે. -- . સ. ૧૨, ૩. ૨૦, મુ. ૨૫ लोगागासपएसे जीवाजीवा तहेसपदेसा य-- લોકના એક આકાશપ્રદેશમાં જીવ, અજીવ અને એના દેશ પ્રદેશ : - ૮, g. ટોસ અને મંત્તે પ્રાપ્તિ માસિપ વિ ૫૮. પ્ર. ભગવનું ! શું લોકના એક આકાશ પ્રદેશમાં – નવા, નવસા, નવાસા, બનાવવા, જીવ, જીવનાં દેશ, જીવનમાં પ્રદેશ, અજીવ, अजीवदेसा, अजीवपदेसा? અજીવનાં દેશ તથા અજીવનાં પ્રદેશ છે ? गोयमा! नो जीवा, जीवदेसा वि, जीवपदेसा वि, ઉ. ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવોનું દેશ છે, अजीवा वि, अजीवदेसा वि, अजीवपदेसा वि। જીવોનાં પ્રદેશ છે. અજીવ છે, અજીવોનાં દેશ છે અને અજીવોનાં પ્રદેશ છે. जे जीवदेसा ते नियम एगिंदियदेसा, ત્યાં જે (૧)જીવ-દેશ છે તે અવશ્ય એકેન્દ્રિયોનો દેશ છે. अहवा- एगिंदियदेसा य, बेइंदियस्स देसे, અથવા-ત્યાં(૨)એકેન્દ્રિયો ના દેશ છે અને બે ઈન્દ્રિયનો એક દેશ છે. अहवा- एगिदियदेसा य. बेइंदियाण य देसा. અથવા ત્યાં(૩)એકેન્દ્રિયોના દેશ છે અને બે ઈન્દ્રિયોનો દેશ છે. एवं मज्झिल्लविरहिओ जाव अणिदिएसु जाव આ પ્રકારે મધ્યમ ભંગરહિત (શેષ ભંગ) યાવત અનિદ્રિયોના છે યાવતુअहवा- एगिदियदेसा य, अणिंदियाणदेसा। અથવા-એકેન્દ્રિય જીવોના દેશ છે અને અનિન્દ્રિયો નાં દેશ છે. जे जीवपदेसा ते नियमं एगिंदियपदेसा, ત્યાં જે જીવોના પ્રદેશ છે તે અવશ્ય એકન્દ્રિયોના પ્રદેશ છે. अहवा- एगिंदियपएसा य, बेइंदियस्स पएसा, અથવા - ત્યાં એકેન્દ્રિયોના પ્રદેશ છે અને બે ઈન્દ્રિયના પ્રદેશ છે. अहवा- एगिदियपएसा य, बेइंदियाण य पएसा, અથવા - ત્યાં એકેન્દ્રિયોના પ્રદેશ છે અને બે ઈન્દ્રિયોના પ્રદેશ છે. एवं आदिल्लविरहिओ जाव पंचिंदिएसु, अणिदिएसु આ પ્રમાણે પ્રથમ ભંગ રહિત યાવત (શેષ બે-બે ભંગ) तियभंगो। પંચેન્દ્રિય સુધીના છે, ત્યાં અનિન્દ્રિયના ત્રણે ભંગ છે. ત્રીજી અને અંતિ! કિં નવા. ? નહીં વિતિયસU સ્થિU હોવીસ (મામ. ૨, ૩, ૨૦, . 99) નવ-મકવા સત્તવિ - जाव अधम्मत्थिकायस्स पदेसा, नो आगासत्थिकाए, आगासत्थिकायस्स देमे, आगासत्थिकायस्म पएसा, अद्धासमए । सेसं तं વેવ ા - મ. સ. , ૩, . મૂળપાઠ એટલો જ છે. મ. સ. ૨, ૩. ૨ ૦, મુ. ?? અનુસાર જાવની પૂર્તિ કરી છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૮ લોક-પ્રજ્ઞપ્તિ દ્રવ્યલોક સૂત્ર ૫૯ जे अजीवा ते दुविहा पन्नत्ता, तं जहा- रूवी अजीवा ત્યાં જે અજીવ છે, તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, ચ, નવા બનવા | અવ તહેવા જેમકે - રૂપિ અજીવ અને અરૂપિ અજીવ. રૂપિ અજીવ પ્રથમ કહ્યા તે પ્રમાણે સમાન છે. जे अरूवी अजीवा ते पंचविहा पन्नत्ता, तं जहा ત્યાં જે અરૂપિ અજીવ છે તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે૨. નો ધમ્મત્યિTU - ધમ્મત્યિTયસ લે. ૧. ધર્માસ્તિકાય નથી. ધર્માસ્તિકાયના દેશ છે. ૨. ધમ્મત્યિયમ્સ સે, ૨. ધર્માસ્તિકાયના પ્રદેશ છે. રૂ-૪, અવે મમ્મત્યિક્ષ વિ, ૩-૪. આ પ્રમાણે અધમસ્તિકાયના દેશ છે, અધર્માસ્તિકાયના પ્રદેશ છે. ५. अद्धासमए । ૫. અધ્ધા સમય છે. -- મા, સ. ??, ૩. ૧ ૦, મુ. ૨૦ पएसाणं सोदाहरणं अणाबाहत्तं-- પ્રદેશોનાં ઉદાહરણ સહિત અનાબાધત્ત્વ : ૧. ઇ. ટીક્સ મંત ! ઇન્મિ ગા||સTUસે પ૯. પ્ર. હે ભગવન ! લોકના એક આકાશપ્રદેશમાં જે एगिं दिय-पएसा जाव पंचिंदियपदेसा એકેન્દ્રિયના પ્રદેશ યાવતુ પંચેન્દ્રિયના પ્રદેશ તથા अणिं दियपएसा अन्नमन्नबद्धा जाव અનિન્દ્રિય જીવોના પ્રદેશો છે. જે અન્યોન્ય સંબંદ્ધ अन्नमन्नघडत्ताए चिटुंति, अत्थि णं भंते ! યાવત એકબીજાથી સંબદ્ધ છે, હે ભગવન્! શું તેઓ अन्नमन्नस्स किंचि आबाहं वा वाबाहं वा એક બીજાને કોઈ પ્રકારની બાધા તથા વિશેષ બાધા - ૩UTUતિ, વિજä વ ાતિ ? ઉત્પન્ન કરે છે અથવા કોઈનો છવિચ્છેદ કરે છે? ૩. જે ફળદ્દે સમા ના, એ પ્રમાણે નથી. से केणठेणं भंते ! एवं वुच्चइ-लोगस्स णं एगम्मि ભગવદ્ ! એ પ્રમાણે આપ શા માટે કહો છો आगासपएसे जे एगिदियपदेसा जाव चिट्ठति કે લોકના એક આકાશ પ્રદેશ પર જે એકેન્દ્રિયના नत्थि णं ते अन्नमन्नस्स किंचि आबाहं वा जाव પ્રદેશો છે યાવતુ તેઓ પરસ્પર એક બીજાને કોઈ તિ? બાધા યાવત્ ઉત્પન્ન કરતા નથી ? गोयमा ! से जहा नामए नट्टिया सिया सिंगारागार ગૌતમ ! જેમ કોઈ શ્રૃંગારના આકાર સહિત સુંદર चारूवेसाजावकलिया रंगट्ठाणंसिजणसयाउलंसि વેપવાળી યાવતુ સંગીતાદિને વિષે નિપુણતાजणसयसहस्साउलंसि बत्तीसतिविधस्स नट्टस्स વાળી કોઈ એક નર્તકી હોય અને તે સેંકડો अन्नयरं नट्टविहिं उवदंसेज्जा । અથવા લાખો માણસોથી ભરેલા રંગસ્થાનમાં બત્રીસ પ્રકારના નૃત્યમાંનું કોઈ એક પ્રકારનું નૃત્ય બતાવે છે. से नूणं गोयमा! ते पेच्छगा तं नट्टियं अणिमिसाए હે ગૌતમ ! તે પ્રેક્ષકો શું તે નર્તકીને અનિમેષ दिलीए सवओ समंता समभिलोएति ? દષ્ટિએ ચારે તરફ જુએ છે ? ૩. દંતા, સમfમઝોપતિ ા ઉ. હા, ચારે તરફ જુએ છે. ताओ णं गोयमा ! दिट्ठीओ तंसि नट्रियंसि | હે ગૌતમ!તે પ્રેક્ષકોની દષ્ટિ શું તે નર્તકીની ઉપર सव्वओ समंता सन्निवडियाओ? ચારે બાજુએ થી પડેલી હોય છે ? E 5 2. સ નહ માટે સ્ત્રીરત્નોના પ્રષિ કાપા - મા. મ. ૨, ૩. ૨૭, મુ. ર૦ મૂલ પાઠ એટલો જ છે. મા, મ, ૨, ૩, ૨૦, મુ. ૬ ૭ અનુસાર ઉપરનો પાઠ પૂરો કર્યો છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૬૦-૬૧ દ્રવ્યલોક ગણિતાનુયોગ ૨૯ ૩. દંતા, સંનિવડિયા | 3. હા, પડેલ હોય છે. अत्थि णं गोयमा ! ताओ दिट्ठिीओ तीसे ગૌતમ ! પ્રેક્ષકોની તે દૃષ્ટિઓ તે નર્તકીને કોઈ नट्टियाए किंचि आबाहं वा, वाबाहं वा उप्पाएंति, પણ આબાધા કે વ્યાબાધા ઉત્પન કરે અથવા छविच्छेदं वा करेंति ? તેના અવયવનો છેદ કરે છે ? ૩. જો સુન સમા એમ ન કરે. सा वा नट्टिया तासिं दिट्ठीणं किंचि आबाहं वा અથવાતે નર્તકીએ પ્રેક્ષકોની દષ્ટિઓમાં કોઈપણ वाबाहं वा उप्पाएइ, छविच्छेदं वा करेइ ? આબાધા કે વ્યાબાધા પહોંચાડે છે. અથવા કોઈપણ પ્રકારના અવયવનો છેદ કરે છે ? णो इणठे समठे। એમ ન કરે. (એમ નથી કરતી). ताओ वा दिट्ठीओ अन्नमन्नाए दिट्ठीए किंचि પ્ર. તે દર્શકોની દષ્ટિઓ પરસ્પર કોઈની દૃષ્ટિને आबाहं वा वाबाहं वा उप्पाएंति, छविच्छेदं वा કોઈ પણ પ્રકારની આબાધા અથવા વ્યાબાધા તિ? ઉત્પન્ન કરે છે. અથવા અવયવનો છેદ કરે છે ? ૩. જે રૂા સમા ઉ. એમ ન કરે. (એમ નથી કરતી) से तेणठेणं गोयमा! एवं वुच्चइ-तंचेव जाव छविच्छेदं ગૌતમ ! તે કારણે એમ કહેવાય છે કે યાવતુ પૂર્વવત वा न करेंति। (જીવોના આત્મ પ્રદેશ પરસ્પર સ્પષ્ટ હોવા છતાં પણ - મ. સ. ૨૨, ૩. ? , મુ. ૨૮-૬, ૨ કોઈ પ્રકારનીબાધાઅથવા વિશેષબાધા ઉત્પન્ન કરતા નથી.) અને કોઈ પણ પ્રકારનો અવયવ છેદ પણ કરતા નથી. लोगागासपएसे जीवतप्पदेसाणं अप्पाबहुयं લોકના એક આકાશ- પ્રદેશમાં જીવો તથા જીવ-પ્રદેશોનું અલ્પ-બહુત્વ : ૬૦. ૫, નીક્સ મંત! TIf YTITUસે નદનપટ્ટે ૬૦. પ્ર. ભગવનું ! લોકના એક આકાશ પ્રદેશમાં जीवपदे साणं, उक्कोसपदे जीवपदेसाणं જઘન્યપદે રહેલા જીવ પ્રદેશો, ઉત્કૃષ્ટપદે રહેલા सव्वजीवाण य कतरे कतरेहिंतो अप्पा वा जाव જીવપ્રદેશો અને સર્વ જીવોમાં કોઈ સૌથી(અલ્પ) विसेसाहिया वा? યાવતુ વિશેષાધિક છે ? गोयमा! सव्वत्थोवालोगस्स एगम्मि आगासपदेसे ગૌતમ ! લોકના એક આકાશપ્રદેશ પર जहन्नपदे जीवपदेसा, सव्वजीवा असंखेज्जगुणा, જઘન્યપદે રહેલા જીવ પ્રદેશો સૌથી થોડા છે, उक्कोसपदे जीवपदेसा विसेसाहिया। તેના કરતાં સર્વજીવો તેનાથી અસંખ્યાત ગુણાછે અને તે કરતાં પણ ઉત્કૃષ્ટપદે રહેલા જીવ - મ. સ. ૧૨, ૩. ? , મુ. ૨૧ પ્રદેશો તેનાથી વિશેષાધિક છે. __ लोयचरिमंतेसु जीवाजीवा तद्देस पएसा य-- લોકના અરમાન્તમાં જીવાજીવ અને એના દેશ-પ્રદેશ : ૬૬. સ્ત્રોક્સ મંત ! રિત્યિમિત્તે રમંત વિ ૬૧. પ્ર. ભગવદ્ ! શું લોકના પૂર્વ ચરમાન્તમાં જીવ, जीवा, जीवदेसा, जीवपदेसा, अजीवा, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવ દેશ અને अजीवदेसा, अजीवपदेसा? અજીવ પ્રદેશ છે ? गोयमा ! नो जीवा, जीवदेसा वि, जीवपदेसा ગૌતમ ! (લોકના પૂર્વ ચરમાન્તમાં)જીવનથી. वि, अजीवा वि, अजीवदेसा वि, अजीवपदेसा પરંતુ જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ વિI અને અજીવ પ્રદેશ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લોક-પ્રજ્ઞપ્તિ દ્રવ્યલોક સૂત્ર ૬૧ जे जीवदेसा ते नियम एगिंदियदेसा। अहवा - एगिंदियदेसा य बेइंदियस्स य देसे । एवं जहा સમસણ ગોરિલા (મ. સ. ૨૦, ૩. ૨, મુ.૧) તહેવા नवरं : देसेसु अणिंदियाणं आदिल्लविरहिओ। जे अरूवी अजीवा ते छविहा, अद्धासमयो नत्थि । सेसं तं चेव सव्वं । लोगस्स णं भंते ! दाहिणिल्ले चरिमंते किं जीवा जाव अजीवपदेसा वि? ૩. પૂર્વે જેવા एवं पच्चथिमिल्ले वि, उत्तरिल्ले वि। प. लोगस्स णं भंते । उवरिल्ले चरिमंते किं जीवा जाव अजीवपदेसा वि? उ. गोयमा ! नो जीवा, जीवदेसा वि जाव મનવપUસા વિ. जे जीवदेसा ते नियमं एगिंदियदेसा य. अणिंदियदेसा य । અહીં જે કોઈ જીવ-દેશ છે, તે અવશ્ય એકેન્દ્રિય જીવોનો દેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોનો દેશ અને બે ઈન્દ્રિય જીવોનો દેશ છે. આ અંગે (ભગ. શ. ૧૦, ૧.૧, સુ. ૯)માં રહેલ આગ્નેયી દિશાના વર્ણન પ્રમાણે અત્રે જાણવું. વિશેષતા એ છે કે-અનિન્દ્રિયના દેશો અંગેનું કથન પ્રથમ ભંગ સિવાય કરવું જોઈએ. (લોકના પૂર્વી ચરમાન્તમાં) જૈ અરૂપી અજીવ છે તે છે પ્રકારના છે. ત્યાં અધ્ધા સમય નથી. બાકીનું બધું વર્ણન પૂર્વવત્ (આગ્નેયી દિશાની સમાન) જાણવું. પ્ર. ભગવદ્ ! શું લોકના દક્ષિણી ચરમાન્તમાં જીવ કાવત્ અજીવપ્રદેશ છે ? ઉ. પૂર્વોક્ત પ્રમાણે જાણવા. આ પ્રમાણે લોકના પશ્ચિમી ચરમાત્ત અને ઉત્તરી ચરમાત્ત અંગે જાણવું. પ્ર. ભગવદ્ ! શું લોકના ઉર્ધ્વ ચરમાન્તમાં જીવ થાવતું અજીવ પ્રદેશ છે ? ઉ. ગૌતમ ! જીવ નથી. જીવ દેશ છે યાવત્ અજીવ પ્રદેશ છે. ત્યાં જે જીવ દેશ છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના દેશ છે. તથા અનિન્દ્રિય જીવોના દેશ છે. અથવા એકન્દ્રિય જીવોના દેશ છે, અનિન્દ્રિય જીવોના દેશ છે તથા (મારણાન્તિક સમુદ્યાતની અપેક્ષાએ) બે ઇન્દ્રિય જીવના દેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના દેશ છે, અનિદ્રિય જીવોના દેશ છે તથા બે ઈન્દ્રિય જીવોના દેશ છે. આ પ્રમાણે મધ્યમ ભાંગા સિવાય પંચેન્દ્રિય પર્યન્ત ભંગોનું કથન કરવું જોઈએ. ત્યાં જે જીવ પ્રદેશ છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે અને અનિન્દ્રિય જીવોના પ્રદેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે, અનિન્દ્રિય જીવોના પ્રદેશ છે તથા બે ઈન્દ્રિય જીવના પ્રદેશ છે. અથવા : એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે, અનિન્દ્રિય જીવોના પ્રદેશ છે તથા બે ઈન્દ્રિય જીવોના પ્રદેશ છે. આ પ્રમાણે પ્રથમ ભાંગા સિવાય યાવત પંચેન્દ્રિય પર્યત ભાંગાનું કથન કરવું જોઈએ. अहवा - एगिंदियदेसा य, अणिंदियदेसा य, बेइंदियस्स ૨ ટેક્સે I अहवा- एगिंदियदेसा य, अणिंदियदेसा य, बेइंदियाण एवं मज्झिल्लविरहिओ जाव पंचेंदियाणं । जे जीवप्पएसा ते नियमं एगिंदियप्पदेसा य अणिंदियप्पदेसा य। अहवा - एगिंदियप्पदेसा य. अणिंदियप्पदेसा य. बेइंदियस्स य पदेसा। अहवा-एगिंदियपदेसा य, अणिंदियपदेसा य, बेइंदियाण य पदेसा। एवं आदिल्लविरहिओ जाव पंचेंदियाणं । Page #146 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૨ દ્રવ્યલોક ગણિતાનુયોગ ૩૧ મનીવાન રસમસ, તમાકુ (મ, ૨, ૩૬,સુ. ૨૭). અજીવો અંગે (ભગ. શ. ૧૦, ઉં. ૧, સૂ. ૧૭માં तहेव निरवसेसं। કહેવાયેલ) તમા - દિશા પ્રમાણે સંપૂર્ણ જાણવું જોઈએ. प. लोगस्सणं भंते ! हेट्ठिल्ले चरिमंते किं जीवा जाव પ્ર. ભગવન્! લોકના અધઃસ્તન ચરમાન્તમાં જીવ ગર્નવMUસા ? છે યાવતુ અજીવ-પ્રદેશ છે ? गोयमा ! नो जीवा, जीवदेसा वि जाव ઉ. ગૌતમ ! ત્યાં જીવ નથી, પરંતુ જીવ-દેશ છે अजीवप्पएसा वि। યાવત્ અજીવ પ્રદેશ છે. जे जीवदेसा ते नियमं एगिंदियदेसा । ત્યાં જીવ દેશ છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના દેશ છે. अहवा- एगिंदियदेसा य, बेइंदियस्स य देसे । અથવા : એકેન્દ્રિય જીવોના દેશ છે તથા બે ઈન્દ્રિય જીવના દેશ છે. अहवा - एगिंदियदेसा य, बेइंदियाण य देसा। અથવા : એકેન્દ્રિય જીવોના દેશ છે તથા બે ઈન્દ્રિય જીવોના દેશ છે. एवं मझिल्लविरहिओ जाव अणिंदियाणं । આ પ્રમાણે મધ્યમ ભાંગા સિવાય યાવતુ અનિન્દ્રિય પર્યન્ત (બાકીના બધા ભાંગાનું) કથન કરવું જોઈએ. पदेसा आदिल्लविरहिया सव्वेसिं जहा पुरथिमिल्ले તેજપ્રકારે પ્રથમ ભંગને છોડીને સર્વ પ્રદેશોનાવિષયમાં चरिमंते तहेव। પૂર્વી ચરમાન્ત પ્રમાણે જાણવું જોઈએ. अजीवा जहा उवरिल्ले चरिमंते तहेव। . અજીવો માટે પણ ઉર્ધ્વ ચરમાન્તની સમાન સમજવું - મ. સ. ૧૬, ૩. ૮, સુ. ૨-૬ જોઈએ. ગામ-વવદારયા નો સેત્તાધુપુત્ર વ્યાજે નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ લોકમાં ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્યો વગેરેનું અસ્તિત્વ : દ૨, g. () . મ-વવદાર રાજુપુત્રીવવા ૬૨. પ્ર. (૧) ૧. નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ लोगस्स कतिभागे होज्जा ? ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્ય લોકના કયા ભાગમાં રહે છે? २. किं संखेज्जइभागे वा होज्जा ? ૨. શું સંખ્યામાં ભાગમાં રહે છે ? ३. असंखेज्जइभागे वा होज्जा? ૩. શું અસંખ્યાતમાં ભાગમાં રહે છે ? ४. संखेज्जेसु वा भागेसु होज्जा? ૪. શું સંખ્યય ભાગોમાં રહે છે ? ૬. સંન્નેમુ યા માસુ હોન્ના ? ૫. અસંખ્યય ભાગોમાં રહે છે ? ६. सव्वलोए वा होज्जा? ૬. તથા સંપૂર્ણ લોકમાં રહે છે ? उ. (१) एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा ઉ. (૧) એક દ્રવ્યની અપેક્ષા લોકના સંખ્યામાં હોના, ભાગમાં રહે છે ? (૨) સંન્ગમા વા દોન્ના, (૨) અસંખ્યાતમાં ભાગમાં રહે છે. (૩) સંવેમ્બેમુ વ માસુ હોન્ના, (૩) સંખેય ભાગોમાં રહે છે. (૪) અસંવેક્યૂસુ વા માસુ હોન્ના, (૪) અસંખ્યય ભાગોમાં રહે છે. () વ ીહૉન્ગા, (૫) દેશથી ધૂન (કંઈક ઓછા) લોકમાં રહે છે. (६) नाणादव्वाइं पडुच्च णियमा सवलोए होज्जा। (૬) વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચિતરૂપે સંપૂર્ણલોકમાં રહે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩૨ લોક-પ્રજ્ઞપ્તિ દ્રવ્યલોક સૂત્ર ૩ v (૨) ૨. નામ વવદાર બTTળુપુત્ર વીરું પ્ર. (૨) ૧. નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ लोगस्स कतिभागे होज्जा ? અનાનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં રહે છે ? २. किं संखेज्जइ भागे होज्जा ? ૨. શું લોકના સંખ્યામાં ભાગમાં રહે છે ? ३. असंखेज्जइ भागे होज्जा? ૩. શું લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે ? ૪. સંન્નેનુ માથુ દોન્ના? ૪. શું સંખ્યય ભાગમાં રહે છે ? ५. असंखेज्जेसु भागेसु होज्जा ? ૫. શું અસંખ્યય ભાગમાં રહે છે ? ૬. સવ7ો હોન્ના? ૬. અથવા સંપૂર્ણ લોકમાં રહે છે ? ૩. (૨) પાલવંડુવન સંર્વગ્ન મા દાના.? ઉ. (૧)એક દ્રવ્યની અપેક્ષાએ (લોકમાં સંખ્યામાં ભાગમાં નથી રહેતા. (૨) વેક્યૂમ હોન્ના, (૨) અસંખ્યાતમાં ભાગમાં રહે છે. (૩) નો સંગ્નેસ માસુ હોન્ના, (૩) સંખેય ભાગોમાં રહેતા નથી. (૪) નો અસંવેમ્બેસુ માયુ હોન્ના, (૪) અસંખ્યય ભાગોમાં રહેતા નથી. (૧) નો સત્નો ટોન્ગા, (૫) સંપૂર્ણ લોકમાં (પણ) રહેતા નથી. (૬) ના વિવાદુંપડુ નિયમ સવ7ોu MIT (૬) વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચિતરૂપમાં સંપૂર્ણ લોકમાં રહે છે. (३) एवं अवत्तब्वगदव्वाणि वि भाणियब्वाणि । (૩) આ પ્રમાણે અવક્તવ્યદ્રવ્યો અંગે પણ કહેવું જોઈએ. 1 - અનુ. સુ. ૨૬૨ (૧-૨-૩) મ-વવદારના રોજ મryપુસ્થા દ્વારા નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ લોકમાં આનુપૂર્વી દ્રવ્યાદિનું મલ્ચિત્તે-- અસ્તિત્ત્વ : ૬૨. p. (૨) . -વવદાર, પુત્રીવાડું ૬૩. પ્ર. (૧) ૧. નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ लोगस्स कतिभागे होज्जा ? આનુપૂવ દ્રવ્ય લોકના કેટલા ભાગમાં છે ? २. किं संखेज्जइ भागे होज्जा? ૨. શું લોકના સંખ્યાતમાં ભાગમાં છે? ३. असंखेज्जइ भागे होज्जा ? ૩. અસંખ્યાતમાં ભાગમાં છે? ४. संखेज्जेसु भागेसु होज्जा ? ૪. સંખેય ભાગોમાં છે? ૬. અસંવેઝે, મમુ દોન્ના? ૫. અસંખ્યય ભાગોમાં છે ? ૬. સર્વેસ્ત્રો હોન્ના? ૬. કે સંપૂર્ણ લોકમાં છે ? उ. (१) एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइ भागे वा ઉ. (૧) એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં હોન્ના.. ભાગમાં છે. (૨) સંક્નિકુમ વા હોન્ના / (૨) અસંખ્યાતમાં ભાગમાં છે. (૩) સંવેમ્બેમુ માસુ વ હોન્ના | (૩) સંખેય ભાગોમાં છે. (૪) અસંવેમ્બેમુ માસુ વા દોન્ના | (૪) અસંખ્યય ભાગોમાં છે. (૬) વસ્ત્રાપુ વા દોન્ના | (૫) અને સંપૂર્ણ લોકમાં પણ છે. (६) नाणादवाई पडुच्च नियमा सव्वलोए होज्जा। (૬) વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચિતરૂપે સંપૂર્ણલોકમાં રહે છે. અનાનુપૂર્વી દ્રવ્ય સંબંધી આ પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં “જી ” આટલો અંશ નથી, જે કે ઉપર આનુપૂર્વી દ્રવ્ય સંબંધી પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં “રોમમ્મ" આટલો અંશ છે. સંભવત: પહેલા લિપિકની ભૂલ થઈ છે. તે માટે મૂળપાઠની શુદ્ધિ માટે ભગીરથ પ્રયત્ન આવશ્યક છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૪ દ્રવ્યલોક ગણિતાનુયોગ ૩૩ ૫. (૨) () જેમ-વવદ્દીરા મજુપુત્રીવાડું પ્ર. (૨) (૧) નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ लोगस्स किं संखेज्जइभागे होज्जा? અનાનુપૂર્વીદ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગમાં છે ? (૨) સંન્નડું ભારે હોન્ના? (૨) અસંખ્યાતમા ભાગમાં છે ? (૩) સંવેલુ માસુ ઢોળ્યા? (૩) સંખેય ભાગોમાં છે ? (૪) સંન્નેનુ માગુ હોન્ના? (૪) અસંખ્યય ભાગોમાં છે ? (૧) સવ્યોવા દોન્ના? (૫) કે સર્વ લોકમાં છે ? ૩. (૨) (ત્રો/સ) નો સંવેક્યૂમ ઉ. (૧) એક દ્રવ્યની અપેક્ષાએ(લોકમાં) સંખ્યામાં હોન્ના | ભાગમાં નથી. (૨) સંવેમ્બરૂમાજે હોન્ગ | (૨) અસંખ્યાતમા ભાગમાં છે. (૩) નો સંવેગ્નેનું માલુ હોન્ના (૩) સંખ્યય ભાગોમાં નથી. (૪) નો પ્રસંન્નેનુ માગુ હોન્ના | (૪) અસંખ્યય ભાગોમાં નથી: (૫) નો સન્ટો, હોન્ના / (૫) અને સંપૂર્ણ લોકમાં (પણ) નથી. नाणादव्वाइं पडुच्च नियमा सव्वलोए होज्जा। વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચિતરૂપથી સંપૂર્ણ લોકમાં છે. (३) एवं अवत्तव्वगदव्वाणि वि। (૩) આ પ્રમાણે અવ્યક્તવ્ય દ્રવ્યો માટે પણ જાણવું - અનુ. સુ. ૧૦૮ જોઈએ. ૬૪. p. (૨) જામ-વવદરા ના પુત્રીવાડું રોસ ૬૪. પ્ર.(૧)(૧)નૈગમ વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વી किं संखेज्जइभागे होज्जा? દ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગમાં રહે છે ? (૨) અસંવેન્જમા વા દોન્ના? (૨) અસંખ્યાતમાં ભાગમાં રહે છે. (૩) સંવેક્યૂસુ વા માસુ દોન્ના? (૩) સંખેય ભાગોમાં રહે છે ? (૪) મન્નેસુ વા માસુ હોન્ના ? (૪) અસંખ્યય ભાગોમાં રહે છે ? (૨) સવોદોન્ના? (૫) કે સંપૂર્ણ લોકમાં રહે છે ? उ. (१) एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागेवा होज्जा। ઉ. (૧) એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગમાં રહે છે. (૨) અસંવેમ્બરૂમાને વા હોન્ના | (૨) અસંખ્યાતમા ભાગમાં રહે છે. (૨) સંન્નેસુ વા માસુ દોન્ના / (૩) સંખેય ભાગોમાં રહે છે. (૪) અસંવેજોમુ વ માકુ દોન્ગ | (૪) અસંખ્યય ભાગોમાં રહે છે. (૫) ટેટૂ વ તU (૫) દેશ(થી)થોડા (કંઈક ઓછા)લોકમાં રહે છે. नाणादब्वाइं पडुच्च नियमा सबलोए होज्जा। વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચિતરૂપે સંપૂર્ણ લોકમાં રહે છે. एवं अणाणुपुचि-अवत्तब्वयदव्याणि भाणियब्वाणिजहा જે પ્રમાણે નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ णेगम-ववहाराणं खेत्ताणुपुब्बीए। ક્ષેત્રાનુંપૂર્વ અંગે કથન છે એજ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ કથન કરવું જોઈએ. - અનુ. સુ. ૨૬ રૂ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લોક-પ્રજ્ઞપ્તિ દ્રવ્યલોક સૂત્ર ૬૫-૬૬ પવે સT.... એ પ્રમાણે સ્પર્શનાની પણ સમજવી જોઈએ. - . . ૧૬૪ णेगम-ववहारणयावेक्खा लोगे आणूपूवी નિગમ અને વ્યવહારનયની અપેક્ષાએ લોકમાં આનુપૂર્વી दव्वाईणं फुसणा દ્રવ્યાદિનું સ્પર્શન : દ. v. (૧) () TH-વવદાર ગાજીપુવાનોનીક્સ ૬૫. પ્ર. (૧)(૧) નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ किं संखेज्जइभागं फुसंति ? આનુપૂર્વીદ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે ? (२) असंखज्जइभागं फुसति ? (૨) અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે ? (૩) છે જે મારા પુસંતિ? (૩) સંખ્યયભાગોને સ્પર્શ કરે છે? (૪) અસંન્ને મારા પુસંતિ? (૪) અસંખ્યય ભાગોને સ્પર્શ કરે છે? (૯) સવ્યોયં કુવંતિ (૫) કે સંપૂર્ણ લોકને સ્પર્શ કરે છે ? उ. (१) एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागं वा ઉ. (૧) એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં સુસંતિ ! ભાગને સ્પર્શ કરે છે. (ર) અ ન્નત્તમ વા કુસંતિ (૨) અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે. (૩) સંન્ને વા મા કુસંતિ (૩) સંખ્યય ભાગોને સ્પર્શ કરે છે. (૮) અન્ને મા શુત્તિ (૪) અસંખ્યય ભાગોને સ્પર્શ કરે છે. (૨) સો વા કુસંતિ | (૫) સંપૂર્ણ લોકને સ્પર્શ કરે છે. नाणादव्वाइं पडुच्च नियमा सव्वलोगं फुसति । વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચિતરૂપે સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે. ૫. (૨) (૧-૨) TR-Exરાઇr TI[gāત્રાડું પ્ર.(૨)(૧-૫) નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએ लोगस्स किं संखेज्जइभागं फूसंति? (जाव) सव्वलोयं અનાનુપૂર્વી દ્રવ્ય શું લકના સંખ્યાતમા ભાગને સ્પર્શ ગુસંતિ ? કરે છે (યાવ) સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે? उ. (१) एगं दवं पडुच्च नो संखेज्जइभागं फुसंति । ઉ. (૧) એક દ્રવ્યની અપેક્ષા સંખ્યામા ભાગનો | સ્પર્શ કરતો નથી. (૨) અ જમri ગુસંતિ | (૨)(પરતુ)અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે. (૩) નો સંન્ને માથે સુસંતા (૩) સંખેભાગોને સ્પર્શ કરતો નથી. (૪) નો સંન્ને મા કુસંક્તિા (૪) અસંખ્યય ભાગોને સ્પર્શ કરતો નથી. () નો સચૈત્રી સંતા (૫) સંપૂર્ણ લોકનો પણ સ્પર્શ કરતો નથી. नाणादब्वाइं पडुच्च नियमा सव्वलोग फुसंति । વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચિતરૂપે સંપૂર્ણ લોકને સ્પર્શ કરે છે. (३) एवं अवत्तव्वगदव्वाणि वि भाणियवाणि । (૩) આ પ્રમાણે અવક્તવ્યક દ્રવ્યોની સ્પર્શના પણ -- અનુ. સુ. ૨૦૬ (૧, ૨, ૩) કહેવી જોઈએ. ૬૬. . () (૨) TH- વવETTvi સUTUવવ૬ ૬૬. પ્ર.૧ (૧)નૈગમ અને વ્યવહારનયની અપેક્ષાએઆનુપૂર્વ लोगस्स किं संखेज्जइभागं फुसंति ? દ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે ? (૨) અસંવેન્દ્રમાં પુસંતિ? (૨) અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે ? Page #150 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૭-૬૮ દ્રવ્યલોક ગણિતાનુયોગ ૩૫ (૩) સંન્ને મા ગુસંતિ? (૩) સંખેય ભાગોને સ્પર્શ કરે છે? (૪) અસંન્ને મા પુર્માત? (૪) અસંખ્યય ભાગોને સ્પર્શ કરે છે ? (૯) સવ7ો જુસંતિ ? (૫) કે સંપૂર્ણ લોકને સ્પર્શ કરે છે? ૩. (૧) ઇ ટુવં પડુક્ય સંજ્ઞમાં વસંતિકા ઉ. (૧) એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે. (૨) સંવેમ્બરૂમાં વા કુસંતિ ! (૨) અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે. (રૂ) સંન્ને વા મા દુસંતિ (૩) સંખેય ભાગોને સ્પર્શ કરે છે. (૪) અસંન્ને વ ભા સંક્તિા (૪) અસંખ્યય ભાગોને સ્પર્શ કરે છે. () ફેસૂi વી સ્ત્રીને સંતા (૫) દેશ (થી) થોડા (કઈક ઓછા) લોકને સ્પર્શ કરે છે. नाणादव्वाई पडुच्च नियमा फुसंति, વિવિધ દ્રવ્યોની અપેક્ષા નિશ્ચિતરૂપે સંપૂર્ણ લોકને સ્પર્શ કરે છે. (२-३) अणाणुपुब्बीदव्वाइं अवत्तव्वयदव्वाणि य जहा (૨-૩)અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્યદ્રવ્ય ક્ષેત્રાનુપૂર્વી खेत्तं । नवरं-फुसणा भाणियवा। દ્રવ્યની સમાન છે. વિશેષ - અત્રે સ્પર્શના કહેવી જોઈએ. - . સુ. (૧-૨) संगहनयावेक्खा लोए आणुपुब्बीदव्वाईणं अत्थित्तं-- સંગ્રહ નયની અપેક્ષાએ લોકમાં આનુપૂર્વી દ્રવ્યાદિનું અસ્તિત્ત્વ: ૬ ૩, સંક્સ બાપુપુર્વવાદું ત્રીસ તિમ ૬૭. પ્ર. સંગ્રહનયની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યાદિ લોકના દન્ન ? કેટલા ભાગમાં છે ? (૧) વિ સંન્ગમા દગ્ગા ? (૧) શું સંખ્યાતમા ભાગમાં છે ? (૨) સંન્દ્રકુમાર ટક્ના ? (૨) અસંખ્યાતમા ભાગમાં છે ? (૩) સંવેક્યૂમુ માનુ હોન્ના? (૩) સંખેય ભાગોમાં છે ? (૮) મસળંમુ મારા, દજ્ઞા ? (૪) અસંખ્યય ભાગોમાં છે ? () સી ટોક્ના ? (૫) કે સંપૂર્ણ લોકમાં છે ? ૩. (૨) નો સંવેમ્બમ MT I ઉ. (૧) સંખ્યાતમા ભાગમાં નથી. (૨) નો અસંવેમ્બમારો હોન્ના (૨) અસંખ્યાતમા ભાગમાં નથી. (૩) નો સંવેમ્બેમુ માથુ દોષ્પી | (૩) સંખેય ભાગોમાં નથી. (૪) નો સંવેમ્બેમુ મારા, દન્ના | (૪) અસંખ્યય ભાગોમાં નથી. () નિયમી સર્જાઈ MT I (૫) નિશ્ચિતરૂપે સંપૂર્ણ લોકમાં છે. एवं दोण्णि वि। આ પ્રમાણે બને (અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય -- HT. / ૦ ૧ ૨ દ્રવ્ય) અંગે પણ જાણવું જોઈએ. संगहणयावेक्खा आणुपुचीदव्वादीणं लोगे फुसणा-- સંગ્રહનયની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે દ્રવ્યોની લોક સ્પર્શના : ૬૮. p. (૬) સં ગાપુર્ઘદ્વાર્ફોક્સિસિંqગ્નઃ ૬૮. પ્ર. (૧) સંગ્રહનાની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય શું भागं फुसंति ? લોકના સંખ્યામાં ભાગને સ્પર્શ કરે છે ? Jain Education Interational Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩૬ લોક-પ્રજ્ઞપ્તિ ૩. (૨) અસંસ્ક્રેપ્નદ્ ભાાં સંતિ ? (૩) સંલેન્ગે માત્તે સંતિ ? (૪) અમલેખે માળે મંતિ ? (૬) સવ્વજોનું સંતિ ? (?) નો સંલેખ્ખર માનું છુસંતિ । (૨) નો અસંવેગ્નર માન સંતિ । एवं दोन्नि वि । (૩) નો સંલેખે માને પુતિ । (४) नो असंखेज्जे भागे फुसंति । (૫) નિયમા સવ્વજોનું સંતિ । ૬. ૩. खेत्तलोगस्स भेया-कमो य ૬૨. ૫. ૫. ૩. खेत्तलोगो ૩. ગોયમા ! તિવિદ્દે વનતે, તં નહા(૨) મહેનોય વેત્તજોઇ, (૨)તિરિયહોય વેત્તનો, (૨) ૩૮ોય છેત્તજો!? खेत्तलोए णं भंते ! कतिविहे पन्नते ? • અવ્યુ. સુ. ૨૬ ➖➖ आणुपुब्बी भेएहिं खेत्तलोयस्स कमो भेयाणं परूवणं . ૩ ૩ . से किं तं पुव्वाणुपुब्बी ? पुव्वाणुपुव्वी-(?) અહોજો, (૨) તિરિયો, (૨) ૩ડ્તો! । તે તં પુવાળુપુથ્વી । से किं तं पच्छाणुपुवी ? पच्छाणुपुवी-(૨) ૩૪ોÇ, (૨) તિરિયલો, (૨) અહોતો! । તે તં પાપુશ્રી । ક્ષેત્રલોક ભ. સ. શ્o, ૩. ૨૦, મુ. ૨ ઉ. આ પ્રમાણે બન્ને (અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય) અંગે પણ જાણવું જોઈએ. પ્ર. સૂત્ર ૬૯-૭૦ (૨) અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરે છે ? (૩)સંધ્યેય ભાગોને સ્પર્શ કરે છે ? (૪) અસંખ્યેય ભાગોને સ્પર્શ કરે છે ? (૫) કે સંપૂર્ણ લોકને સ્પર્શ કરે છે ? (૧) સંખ્યાતમા ભાગને સ્પર્શ કરતું નથી. (૨) અસંખ્યાતમા ભાગને સ્પર્શ કરતું નથી. (૩) સંધ્યેય ભાગોને સ્પર્શ કરતું નથી. (૪) અસંખ્યેય ભાગોને સ્પર્શ કરતું નથી. (૫) (પરંતુ તે) નિશ્ચિતરૂપમાં સંપૂર્ણ લોકને સ્પર્શ કરે છે. ક્ષેત્રલોકના ભેદ અને ક્રમ ઃ ૬૯. ઉ. ક્ષેત્રલોક ૭૦. પ્ર. ઉ. ભગવન્ ! ક્ષેત્રલોકના કેટલા પ્રકાર કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે, જેમકે – (૧) અધો લોક - ક્ષેત્રલોક, (૨)તિર્યક્ લોક - ક્ષેત્રલોક, (૩) ઉર્ધ્વલોક - ક્ષેત્રલોક. આનુપૂર્વી ભેદો દ્વારા ક્ષેત્રલોકના ભેદોનો ક્રમ પ્રરૂપણ પૂર્વાનુપૂર્વી શું છે ? પૂર્વાનુપૂર્વી આ પ્રમાણે છે(૧) અધો લોક, (૨) તિર્યક્ લોક, (૩) ઉર્ધ્વલોક. આ પૂર્વાનુપૂર્વી છે. પ્ર. પશ્ચાનુપૂર્વી શું છે ? ઉ. પશ્ચાનુપૂર્વી આ પ્રમાણે છે. (૧) ઉર્ધ્વ લોક, (૨) તિર્યક્ લોક, (૩) અધોલોક. આ પશ્ચાનુપૂર્વી છે. ૨. તુરુના- તિવિષે જોો વળત્તે, તું બહા-- ?. ઉત્ત્તોને, ૨. અહોહોને, રૂ. ત્તિરિયોને । - ટાળું ઞ. રૂ, ૩. ૨, મુ. ધ્રૂ www.jainellbrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧-૭૩ અધોલોક ગણિતાનુયોગ ૩૭ 1. સેજિં તે મળTળુપુત્રી? પ્ર. અનાનુપૂર્વી શું છે? अणाणुपुची--एयाए चेव एगादियाएएगृत्तरियाए ઉ. અનાનુપૂર્વી આ પ્રમાણે છે - જેનો પ્રથમ ક્રમ तिगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो। એકાદિ હોય. અર્થાતુ આદિમાં એક હોય. જેનો બીજો, से त्तं अणाणुपुवी।। ત્રીજા અને ચોથો ક્રમ એકોત્તરિક હોય. અર્થાતુ એક - . સુ. ૨૬ ૨ - ૨૬ રૂ ઉત્તરિક–એક પછી બે અને ત્રણ હોય. આ ત્રણ ગચ્છો (સમૂહ)ની શ્રેણીઓમાં અન્યોન્ય એકબીજાનો અભ્યાસ હોય તથા દ્વિરૂપ (પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી ન્યૂન રહિત જે રાશિ હોય તે અનાનુપૂર્વી છે. लोगभेयाणं अप्पबहुत्त લોકના ભેદોનું અલ્પબદુત્ત્વ : સ ા અંતે ! હેત્રીસ તિરિયોક્સ ૭૧. પ્ર. ભંતે ! અધોલોક તિર્યકુલોક અને ઊર્ધ્વલોકમાં उड्ढलोगस्स य कयरे- कयरेहिंतो अप्पा वा કોન કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે ? जाव विसेसाहिया वा ? ૩. ૨. સવત્યો તિરિત્નોઇ, ઉ. ગૌતમ ! (૧) બધાથી અલ્પ તિર્યફ લોક છે. २. उड्ढलोए असंखेज्जगुणे, (૨) (એનાથી) ઊર્વલોક અસંખ્યાત ગુણો છે. રૂ. દેત્રો વિસાદિg | (૩) (એનાથી) અધોલોક વિશેષાધિક છે. - મા, સં. ૨૨, ૩૪, મુ. ૭૦ अहोलोगो અધોલોક अहेलोयस्स भेया: कमो य અધોલોકના ભેદ અને ક્રમ : ૭૨. દેત્રોજ ઉત્તરV જે અંત ! તિવિદ પૂનતે? ૭૨. પ્ર. ભગવન ! અધોલોક ક્ષેત્રલોક કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ૩. મિ! સત્તવિદે પુનત્ત, તે નહીં ઉ. ગૌતમ ! અધોલોક – ક્ષેત્રલોક સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમ કે – १. रयणप्पभा पुढवि अहे-लोएखेत्तलोए जाव २. अहे ૧. રત્નપ્રભા પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક યાવતુ ૨. અધઃ सत्तमपुढवि अहेलोए खेत्तलोए। સપ્તમ પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક. - મ. સ. ૧૨, ૩. ૨ ૦, મુ. ૪ હરૂ. સદાયવેત્તાપુપુત્રી નિવિદા UUત્તા, તેં નહીં-- ૭૩. અધોલોક ક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની કહેવામાં આવી છે, જેમ કે(?) પુવાલુપુવી, (ર) પઝળુપુર્વી, (૩) કળાવુપુથ્વી (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી, (૩)અનાનુપૂર્વી . ૫. સે કિં તે પુત્રાપુપુત્રી? પ્ર. પૂર્વાનુપૂર્વી(નું સ્વરૂપ) કેવું છે? ૧. અનાનુપૂર્વીની ચાર શ્રેણીઓ આ પ્રમાણે છે - ૧.૩.૨. એ એકાદિ શ્રેણી છે અર્થાત એના આદિમાં એક છે. ૨.૧.૩, ૩.૧.૨, ૨.૩.૧. આ ત્રણ એકોત્તરિક શ્રેણીઓ છે – આ ત્રણનો પરસ્પર ગુણન પૂર્વાનુપૂર્વ અને પશ્ચાનુપૂર્વીથી રહિત હોય – આ અનાનુપૂર્વી છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૭૪-૭૬ E $ $ ૩. પુત્રાપુપુર્ની- (૧) રથમા , (૨) સવરપુમા, ઉ. (૧) રત્ન પ્ર ભા, (૨) શર્કરા પ્રભા. (૩) વાસ્તુથપ્પમ , (૪) પંgમાં, (૩)વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫)ધૂમપ્રભા, (૯) ધૂમપૂમ, (૬) તમUમા, (૭) તમતમધુમ || (૬) તમઃ પ્રભા, (૭) તમસ્તમઃ પ્રભા. से त्तं पुवाणुपुब्बी। આ પૂર્વાનુપૂર્વી છે. से किं तं पच्छाणुपुवी? પ્ર. પશ્ચાનુપૂર્વી (નું સ્વરૂપ) કેવું છે? પુછાણુવી- (૭) તમતમાં ગાવ () રથUTUમાં / પશ્ચાનપુવ (સ્વરૂપ આ પ્રમાણે છે. ૭. તમસ્તમसे तं पच्छाणपुवी। પ્રભા યાવત્ ૧, રત્નપ્રભા, આ પશ્ચાનુપૂર્વી છે. 1 સે જિં તે સTTગુપુત્રી? પ્ર. અનાનુપૂર્વી (નું સ્વરૂપ) કેવું છે? अणाणुपुवी-एयाए चेव एगादियाएएगुत्तरियाए અનાનુપૂર્વી (નું સ્વરૂપ આ પ્રમાણે) છે. એનો सत्तगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो (કેટલોક ક્રમ) એક આદિ હોય અર્થાત્ જેના કૂવૂળ ! આદિમાં એક હોય. અને પાછો અન્ય ક્રમ એકોતેરિક હોય - અર્થાતુ બે થી આરંભી સાત से त्तं अणाणुपुवी। પર્યન્ત હોય. આ સાતની નિર્મિત શ્રેણીમાં -- અનુ. સુ. ૬૪-૬ ૬ ૭, અન્યોન્ય (પરસ્પર) એક બીજાનો અભ્યાસ (ગુણન) હોય તથા પ્રથમ અને અંતિમ ભંગનો (સંસ્થાન) આકાર ન્યૂન (રહિત) હોય. આ અનાનુપૂર્વી છે. अहोलोगखेत्तलोयस्स संठाणे-- અધોલોક ક્ષેત્રલોકનો આકાર : ૭૪. . દેત્રોવાવેત્તોપ vi મંતે ! વિ સંતે પત્તે ? ૭૪. પ્ર. ભગવન્! અધોલોક ક્ષેત્રલોક કેવા આકારનો કહ્યો છે? ૩. યHT! તUરિuિ qનતા ઉ. ગૌતમ ! ત્રાપાના (ઉંધી નૈયાના) આકારનો કહ્યો છે. -- મ. સ. ૨૨, ૩. ? , મુ. ૭ अहोलोगस्स आयाममज्झे-- અધોલોકના આયામ-મધ્ય : ૭૬. . મેતે ! સ્ત્રો માયામમન્નેvorૉ? ૭૫. પ્ર. ભગવન્! અધોલોકનો આયામ-લંબાઈનો મધ્ય ભાગ કયાં કહ્યો છે ? ૩. गोयमा ! चउत्थीए पंकप्पभाए उवासंतरस्स ગૌતમ ! ચોથી પંકપ્રભા પૃથ્વીના અવકાશાંसातिरेगं अद्धं ओगाहित्ता-एत्थ णं अहे लोगस्स તરથી કંઈક અધિક અડધો ભાગ ઉલ્લંઘન કર્યા आयाममज्झे पण्णत्ते। પછી અહીં અધોલોકનો મધ્યભાગ કહેલ છે. -- મ. સ. ૬૩, ૩. ૪, . શરૂ अहोलोए अंधयारकरा-- અધોલોકમાં અંધકાર કરનારા : ७६. अहोलोगे णं चत्तारि अंधयारं करेंति, तं जहा- ૭૬. અધોલોકમાં ચાર અંધકાર કરે છે, જેમકે(9) નરા , (૧) નરક, (ર) ઘેર , (૨) નૈરયિક, (૩) વાદું ઉમ્મા; (૩) પાપકર્મ, (૪) અમુભ પ I (૪) અશુભપુગલ. -- ટા. . ૪, ૩. ૩, મુ. રૂ ૩૬ 12. ટાઈ, મ. ૨, ૩. ?, મુ. ૨૩૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ 쉽게 पुढवीणं णामगोताइं- ७७. 26-66 ?. २. अट्ठ पुढवीओ ७८. एयासि णं सत्तण्हं पुढवीणं सत्त नामधेज्जा पण्णत्ता, ७७. तं जहा- (१) धम्मा, (३) सेला, (५) रिट्ठा (७) माघवई । एवासि णं सत्तण्डं पुढवी णं सत्तगांत्ता पण्णत्ता, तं जहा (१) रयणप्पभा, (३) बालुअप्पभा (५) धूमप्यभा (७) तमतमप्पभा, ( तमतमा) । प. उ. १. रयणप्पभा, ३. वालुयण्यभा ५. धूमण्णभा, ७. तमतमा (ख) 7 कइ णं भंते! पुढवीओ पण्णत्ताओ ? गोयमा ! अट्ठ पुढवीओ पण्णत्ताओ, तं जहा " (२) वंसा, (४) अंजणा, (६) मचा, उ. (१) प. (१) उ. (१) (२) सक्करण्पभा, ४) पंकष्पभा, (६) तमा, ठाणं. अ. ७, मु. ५४६ અધોલોક २. सक्करप्पभा, ४. पंकप्पभा, - ६. तमप्पभा, ८. ईसीपभारा। पृथ्वी ओना नाम गोत्र : (ग) केचित्पुस्तकेषु संग्रहणिगाथे गाहाओ भग. स. ६, उ. ८, सु. १ तुलना (क) प. (१-२) पढमा णं भंते! पुढवी किं नामा ? (२) कि गोत्ता पण्णत्ता ? गोयमा ! णामेण घम्मा, (२) गोत्तेणं रयणप्पभा । - (क) विया. स. १३, उ. ४, सु. १ (घ) विया. स. १३. उ. १. सु. ३ આ સાત પૃથ્વીઓના સાત નામ કહેવામાં આવ્યા છે, प्रेमडे - ( १ ) धर्मा, (3) शैला, (4) रिष्ठा, (७) माधवती. आठ पृथ्वीसो : ७८. - આ સાત પૃથ્વીઓના સાત ગોત્ર કહેવામાં આવ્યા છે, જેમકે(२) शईराला, (४) ला (१) रत्नप्रभा (3) वालुडाला, (4) धूमप्रभा, (g) तमा, (७) तमस्तमप्रभा ( तमतमा). दोच्चा णं भंते! पुढवी किं नामा ? (२) किं गोत्ता पण्णत्ता ? गोयमा ! णामेणं वंसा, (२) गोत्तेणं सक्करपभा । प्र. ભંતે ! પૃથ્વીઓ કેટલી કહેવામાં આવી છે ? ગૌતમ ! પૃથ્વીઓ આઠ કહેવામાં આવી છે. જેમકે(२) शईराला, 6. (१) रत्नप्रामा (3) वासुप्रभा (४) पंडुअला, (5) तमा, (८) ईषत्प्राग्भारा. (4) धूमप्रभा, (७) तमस्तमप्रभा, एवं एएणं अभिलावेणं सव्वासिं पुच्छा । णामाणि इमाणि - सेला तईया, अंजणा चउत्थी, रिट्ठा पंचमी, मघा छट्ठी, माघवई सत्तमा जाव तमतमा जीवा. पडि ३, उ. २, सु. ६७ गोत्तेणं पण्णत्ता । रायगिठे जाव एवं बबासी *प. कति णं भंते! पुढवीओ पण्णत्ताओ ? उ. गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा पढमा, दोच्चा जाव सत्तमा । प. (१) पढमा णं भंते । पुढवी किं नामा ? (२) किं गोत्ता पण्णत्ता ? उ. (१) गोयमा ! घम्मा णामेणं, (२) रयणप्पा गोत्तेणं । ગણિતાનુયોગ ૩૯ (2) cizil, (४) अंना, (F) HELL, एवं जहा जीवाभिगमे पढमे नेरहयउसो निरवसेसो भाणियव्वो जाव अप्पाबहुगंति ।" धम्मा, बंसा, सेला, अंजण, रिद्रा, मघा य माघवती । सत्तण्डं पुढवीणं, एए नामा उ णायव्वा 11 रयणा, सक्कर, वालुय, पंका, धूमा, तमा य तमतमा य । सत्तण्डं पुढवीणं, एए गोत्ता मुणेयव्वा ॥ (ख) विया. स. १२, उ. ७, मु. ४ (ड) ठाणं अ. ८, सु. ६४८ भग. स. १२, उ. ३, सु. १-२-३ - जीवा पडि ३, उ. १, सु. ६७ टीका । (ग) विया. स. ६, उ. ६, सु. १ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૭૯-૮૧ पुढवीणं पइट्ठा-- પૃથ્વીઓના આધાર : ७९. अहेलोए णं सत्त पूढवीओ पण्णत्ताओ। ૭૯. અધોલોકમાં સાત પૃથ્વીઓ કહેવામાં આવી છે, सत्त घणोदहीओ पण्णत्ताओ। સાત ઘનોદધિઓ કહેવામાં આવી છે. सत्त घणवाता पण्णत्ता। સાત ઘનવાત કહેવામાં આવ્યા છે. सत्त तणुवाता पण्णत्ता। સાત તનુવાત કહેવામાં આવ્યા છે. सत्त उवासंतरा पण्णत्ता । સાત અવકાશાંતર કહેવામાં આવ્યા છે. एएसु णं सत्तसु ओवासंतरेसु सत्त तणुवाया पइट्ठिया। આ સાત અવકાશાંતરોમાં સાત તનુવાત પ્રતિષ્ઠિત છે. एएसु णं सत्तसु तणुवाएसु सत्तघणवाया पइट्ठिया । આ સાત તનુવાતો પર સાત ઘનવાત પ્રતિષ્ઠિત છે. एएसु णं सत्तसु घणवाएसु सत्तघणोदही पइट्ठिया। આ સાત ઘનવાતો પર સાત ઘનોદધિઓ પ્રતિષ્ઠિત છે. एएसुणं सत्तसुघणोदहीसुपिंडलगपिहुणसंठाण संठियाओ આ સાત ઘનોદધિઓ પર પુષ્પની છાબડીની સમાન सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा-पढमा जाव सत्तमा' . વિસ્તૃત આકારવાળી સાત પૃથ્વીઓ કહેવામાં આવી છે. -- ठाणं. अ. ७, सु. ५४६ ४- पहेली यावत् सातभी. एगमेगा पुढवी तिहिं वलएहिं परिक्खित्तत्ता परुवणं- धी पृथ्वीमा आयोथी परिवृत्त होवा, ५३५५५ : ८०. एगमेगा णं पुढवी तिहिं वलएहिं सवओ समंता ८०. अधा पृथ्वीभो त्र पस्योथी सर्वत्र परिवृत्त (२रायेली) संपरिक्खित्ता, तं जहा छ,४भ१. घणोदधि वलएणं, (१) घनोहविक्रयथी, २. घणवाय वलएणं, (२)धनवात लयथी, ३. तणुवाय वलएणं। (3) तनुवात वय. - ठाणं अ.३, उ. ४, सु. २२४ तिपइट्ठिया णरगा ત્રિપ્રતિષ્ઠિત નરક : ८१. तिपइट्ठिया णरगा पण्णत्ता, तं जहा-- ૮૧, નરક ત્રિપ્રતિષ્ઠિત - ત્રણ પર આશ્રિત કહેવામાં આવ્યા छ, भ3(१) पुढविपइट्ठिया, (२) आगासपइट्ठिया, (१) पृथ्वी-प्रतिष्ठित, (२) २२५ - प्रतिष्ठित, (३) आयपइट्ठिया। (3) आत्म - प्रतिष्ठित. (१) णेगम-संगह-ववहाराणं पुढविपइट्ठिया । (१)नगम-संग्रहमनेव्यवहार नयनी अपेक्षा (न२४) એ પૃથ્વી પર આશ્રિત છે. આ સૂત્રના ટીકાકાર શ્રી અભયદેવ સૂરિને સામે સ્થાનાંગની જેટલી પ્રતી હતી, તેમાં સાત પૃથ્વીઓના સંસ્થાન ત્રણ પ્રકારના પાઠોમાં મળે છે – એમ તે પોતે લખે છે. "छत्तातिछत्तसंठाण संठिया" - .. टीका.. तथा छत्रमतिक्रम्य छत्र छत्रातिच्छत्रं तस्य संस्थानं - आकारोऽधस्तनं छत्रं महदुपरितनं लध्विति तेन संस्थिताः छत्रातिच्छत्रसंस्थानसंस्थिताः । इदमुक्तं भवति - सप्तमी सप्तरज्जुबिस्तृता षष्ठ्यादयस्त्वैकेकरज्जुहीना इति । क्वचित्पाठः - "पिंडलगपिहुलगसंठाणसंठिया" - तत्र पिंडलग-पटलकं पुष्पभाजनं तद्वत्पृथुलसंस्थानसंस्थिता इति पटलक-पृथुलसंस्थानसंस्थिता:। "पृथुल-पृथुल संस्थानसंस्थिता" इति क्वचित्पाठः स च व्यक्त एव । - ठाणं. सु. १४६ टीका Page #156 -------------------------------------------------------------------------- ________________ भरती ओट का कारण और पाताल कलश कवण समुद्र मुखविस्तार भगजल પાતાળ કલશ रत्नप्रभा भगजलवायु एकालाखयोजन उडाई तल विस्तार १० हजार यो. बनातिकत्र आकार में सात नारकी का चित्र ----समभूतला पृथ्वी रत्नप्रभा नाजूक १८०००० यी. प्रतर-१३साखमरखावात लोक मध्य एकरामभाना. १३२०००3. प्रत्तर-१९ बानुकाप्रमा १२८००० बो. SOडा प्रतम् पंकनमा मा. १२००००यो. अधोलोक मा धूमप्रभा १९८000ो સાત ના૨કી छावना प्रलर-५ समाप्रभात ११y. प्रतर-3 PR4000ो प्रतर-१ Jain Education Interational Page #157 -------------------------------------------------------------------------- ________________ Page #158 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૨-૮૫ અધોલોક ગણિતાનુયોગ ૪૧ उज्जुसुयस्स आगासपइट्ठिया । (૨) ઋજુસૂત્રનય ની અપેક્ષાએ આકાશ પર આશ્રિત છે. तिण्हं सद्दनयाणं आयपइट्ठिया।" (૩) અને ત્રણ શબ્દ નયો (શબ્દ, સમભિરૂઢ અને ભૂતની -- ટા. ૪, ૩, ૩. ૩, મુ. ૬૮૬ અપેક્ષાએ આત્મ-પ્રતિષ્ઠિત અર્થાત્ સ્વાશ્રિત છે. पुढवीणं पमाणं પૃથ્વીઓનું પ્રમાણ ૮૨. 1. રૂમનું મંત!રથTUભાપુવા વતિયા વાદસ્નેપ ૮૨. પ્ર. ભગવદ્ ! આ રત્નપ્રભાપૃથ્વી કેટલી વિશાલ TUત્તા? કહેવામાં આવી છે ? उ. गोयमा ! इमाणं रयणप्पभापुढवी असिउत्तरं ઉ. ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર जोयणसयसहस्सं बाहल्लेणं पण्णत्ता । (૧,૮૦,000) યોજન વિશાલ કહેવામાં આવી છે. एवं एएणं अभिलावेणं इमा गाहा अणुगंतव्वा આ પ્રમાણે એવા પ્રશ્નોત્તરો વડે આ ગાથાની વ્યાખ્યા કરવી જોઈએ - गाहा- आसीतं ગાથાર્થ-(૧)રત્નપ્રભા ૧,૮૦,00યોજન વિશાલ છે. વાસ-, (૨) શર્કરામભા ૧,૩૨,000 યોજન વિશાલ છે. अट्ठावीसं (૩) વાલુકાપ્રભા ૧, ૨૮,૦00 યોજન વિશાલ છે. तहेव वीसं च । (૪) પંકપ્રભા ૧,૨૦,000 યોજન વિશાલ છે. अट्ठारस (૫) ધૂમપ્રભા ૧, ૧૮,૦૦૦ યોજન વિશાલ છે. સોસTI-, (૬) તમ:પ્રભા ૧,૧૬,000 યોજન વિશાલ છે. अछुत्तरमेव हिट्ठिमया ।। (૭) તમસ્તમપ્રભા ૧,૦૮,OOO યોજન વિશાલ છે. -- નીવા, ડિ. ૩, ૩. ૨, ૩. ૬૮ ૮રૂ. 1. રૂમ મંતે ! રચqમાં પુત્રવ વતિય ૮૩. પ્ર. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વી કેટલી आयाम-विक्खंभेणं, केवतियं परिक्खेवेणं લાંબી-પહોળી છે ? અને એની પરિધિ કેટલી TUUત્તા? કહેવામાં આવી છે ? गोयमा ! असंखेज्जाइं जोयणसहस्साई હે ગૌતમ ! અસંખ્ય હજાર યોજન લાંબીआयाम-विक्खंभेणं, असंखेज्जाइंजोयणसहस्साई પહોળી તેમજ અસંખ્ય સહસ્ત્ર યોજના परिक्खेवेणं पण्णत्ता। પરિધિવાળી છે. एवं जाव अहेसत्तमा। આ પ્રમાણે યાવત્ અધ: સપ્તમ પૃથ્વી પર્યન્ત નવા. પરિ. ૩, ૩. ૨, સુ. ૭૬ સમજવું જોઈએ. ૮૮. ૫. રૂમ ! રથrqભyઢવી ગંતે ય, મન્ને ય, ૮૪. પ્ર. હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વી અન્તમાં सव्वत्थ समा बाहल्लेणं पण्णत्ता ? મધ્યમાં અને સર્વત્ર સમાનપણે વિશાલ છે ? ૩. દંતા, નીયમ!રૂમ # ચTUITTઢવી અંતે ય, હા, ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી અન્તમાં, मज्झे य, सव्वत्थ समा बाहल्लेणं पण्णत्ता। મધ્યમાં અને સર્વત્ર સમાનપણે વિશાલ છે. एवं जाव अहेसत्तमा। આ પ્રમાણે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વી પર્યન્ત સમજવું -- નીવા. કિ. રૂ, ૩. ૨, મુ. ૭ ૬ જોઈએ. ૮. ૬ માં તે ! રયાપુમાઢવી તો પુર્વ ૮૫. પ્ર. હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વી બીજી શર્કરા पणिहाय सबमहंतिया बाहल्लेणं? सव्वखुड्डिया પ્રભા પૃથ્વીની અપેક્ષા વિશાળતામાં બધાથી મોટી सव्वंतेसु ? છે ? તથા ચાર દિશાઓમાં બધાથી નાની છે ? ૧. આ બન્ને સૂત્રોમાં સાત પૃથ્વીઓનાં આધાર જુદા-જુદા પ્રકારનાં કહેલ છે. બન્ને સૂત્ર સ્થાનાંગનાં છે. પરંતુ પ્રતિપાદન શૈલીની કેટલી ભિન્નતા છે. પહેલા સૂત્રમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત આદિ આધાર કહેલ છે. અને બીજા સૂત્રમાં એના નામ પણ નથી. નય સાપેક્ષ કથન હોવાથી અભિન્નતા છે. એમ સમજવું જોઈએ. ૩. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૮૬ उ. हंता, गोयमा ! इमा णं रयणप्पभापुढवी दोच्चं હા ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી પૃથ્વીની पुढविं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं, અપેક્ષાએ વિશાલતામાં સૌથી મોટી છે અને सव्वखुड्डिया सव्वंतेसु। ચારેય દિશામાં સૌથી નાની છે, दोच्चा णं भंते ! पुढवी तच्चं पुढविं पणिहाय सव्व હે ભગવન્! શું બીજી પૃથ્વી ત્રીજી પૃથ્વીની महंतिया बाहल्लेणं? सव्वखुड्डिया सव्वंतेसु? અપેક્ષાએ વિશાલતામાં સૌથી મોટી છે અને ચારેય દિશાઓમાં સૌથી નાની છે ? उ. हता, गोयमा ! दोच्चाणं पुढवी तच्चंपुढविं पणिहाय હા, ગૌતમ ! બીજી પૃથ્વી ત્રીજી પૃથ્વીની सव्वमहंतिया बाहल्लेणं, सव्वखुड्डिया सब्बतेसु। અપેક્ષાએ વિશાલતામાં સૌથી મોટી છે તથા ચારેય દિશાઓમાં સૌથી નાની છે. एवं एएणं अभिलावेणं जाव छट्ठिया पुढवी अहेसत्तम આ પ્રમાણે પ્રશ્નોત્તરોથી યાવત છઠ્ઠી પૃથ્વી નીચે અધ: पृढविं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं, सव्वखुड़िया સપ્તમ પૃથ્વીની અપેક્ષાએ વિશાલતામાં સૌથી મોટી છે सव्वंतेसु। અને ચારેય દિશાઓમાં સૌથી નાની છે. -- નવા. ડિ રૂ, ૩. ૨, મુ. ૨૨ ૮૬, ૫. (૨) ફુમાં જે મંતે ! રચTMમyઢવી ઢોડ્યું ૮૬. પ્ર. (૧) હે ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વી બીજી पुढविं पणिहाय बाहल्लेणं किं तुल्ला ? (શર્કરામભા) પૃથ્વીની અપેક્ષાએ વિશાલતામાં विसेसाहिया ? संखेज्जगुणा? શું તુલ્ય છે ? વિશેષાધિક છે ? તથા સંખ્યાત ગુણ છે ? (૨) વિત્યરે જિં તુ ? વિસCT ? (૨) વિસ્તારમાં શું તુલ્ય છે ? વિશેષ-હીન છે ? संखेज्जगुणहीणा? તથા સંખ્યાતગુણહીન છે ? उ. (१) गोयमा ! इमा णं रयणप्पभापूढवी दोच्चं ઉ. (૧) હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી पुढविं पणिहाय बाहल्लेणं नो तुल्ला, પૃથ્વીની અપેક્ષાએ વિશાલતામાં તુલ્ય નથી. विसेसाहिया, नो संखेज्जगुणा । વિશેષાધિક છે, સંખ્યયગુણ નથી. (२) वित्थरेणं नो तुल्ला, विसेसहीणा, नो (૨) વિસ્તારમાં પણ તુલ્ય નથી, વિશેષહીન છે. संखेज्जगुणहीणा। સંખ્યયગુણહીન નથી. प. (१) दोच्चाणं भंते ! पुढवी तच्चं पुढविं પ્ર. (૧) હે ભગવન્! બીજી પૃથ્વી ત્રીજી પૃથ્વીની पणिहाय बाहल्लेणं किं तुल्ला ? અપેક્ષાએ વિશાલતામાં શું તુલ્ય છે ? विसेसाहिया? संखेज्जगणा? વિશેષાધિક છે ? તથા સંખ્યાતગુણ છે ? (૨) વિસ્થvi જિં તુન્ડા ? વિસT ? (૨) વિસ્તારમાં શું તુલ્ય છે ? વિશેષહીન છે ? તથા સંખ્યયગુણ – હીન છે ? ૩. (૨) (૨) નયમ ! પર્વ એવા પર્વ તા , ઉ. (૧)(૨) હે ગૌતમ! પૂર્વ પ્રમાણે છે. એ જ પ્રમાણે વસ્થા, પંચમ, છઠ્ઠા ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી પૃથ્વી છે. (१) छट्ठी णं भंते? पुढवी सत्तमं पुढविं पणिहाय પ્ર. (૧) હે ભગવન્! છઠ્ઠી પૃથ્વી, સાતમી પૃથ્વીની बाहल्लेणं किंतुल्ला? विसेसाहिया? संखेज्जगुणा। અપેક્ષા વિશાલતામાં શું તુલ્ય છે ? વિશેષાધિક છે ? તથા સંખ્યાતગુણ છે ? (૨) વિત્યરે વિં તુન્દ્રા ? વિસે સદીTT ? (૨) વિસ્તારમાં શું તુલ્ય છે ? વિશેષહીન છે ? संखेज्जगुणहीणा? યા સંખ્યયગુણહીન છે ? . મ. સ. ૬૩, ૩, ૪, મુ. ૨૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૭-૮૯ અધોલોક ગણિતાનુયોગ ૪૩ उ. (१) गोयमा ! इमा णं छट्ठी पुढवी सत्तमं पुढविं ઉ. (૧) હે ગૌતમ! આછઠ્ઠી પૃથ્વી સાતમી પૃથ્વીની पणिहाय बाहल्ले णं नो तुल्ला, અપેક્ષાએ વિશાલતામાં તુલ્ય નથી, विसेसाहिया, नो संखेज्जगुणा। વિશેષાધિક છે. સંખ્યયગુણ નથી. (२) वित्थरेणं नो तुल्ला, विसेसहीणा, नो (૨) વિસ્તારમાં પણ તુલ્ય નથી. વિશેષહીન છે, संखेज्जगुणहीणा। સંખ્યયગુણહીન નથી. ' -- નવા. પરિ. ૩, ૩. ?, મુ. ૮૦ पुढवीणं संठाणं પૃથ્વીઓના આકાર : ૮૩. . રમા v મંત ! યUTCH Tઢવ વિ સંઠિયા ૮૭. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી કેવા पण्णत्ता ? આકારની છે ? . Tયમ ! સૅન્દ્રસિંઠિયા પvyત્તા | ઉ. હે ગૌતમ ! ઝાલરના આકારની છે. सक्करप्पभा णं भंते ! पुढवी किं संठिया पण्णत्ता? હે ભગવનું ! આ શર્કરામભાપુથ્વી કેવા આકારની છે ? ૩. યમ ! áન્જરિટિ guત્તા | 3. હે ગૌતમ ! ઝાલરના આકારની છે. जहा सक्करप्पभाए वत्तब्बया एवं जाव अहेसत्तमाए वि। જે પ્રમાણે શર્કરા પ્રભાનો (આકાર) છે એજ પ્રમાણે -- નીવા. . ૩,૩. ?, મુ. ૭૪ યાવત અધ:સપ્તમ(પૃથ્વી) પર્યત પણ સમજવો જોઈએ. पुढवीणं सासयासासयत्तं-- પૃથ્વીઓના શાશ્વતત્ત્વ અને અશાશ્વતત્ત્વ : ૮૮. 1, રૂમ મંતે ! રચનભાપુઢવી કિં સાસ ૮૮. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે अमासया ? કે અશાશ્વત છે ? गोयमा ! सिय सासया, सिय असासया । હે ગૌતમ ! કયારેક (વાર) શાશ્વત છે. કયારેક અશાશ્વત છે. 1. ૨ v મંતે ! પુર્વ qવ૬- ‘સિચ સસથા, હે ભગવનું ! કયારેક શાશ્વત છે, કયારેક सिय असासया? અશાશ્વત છે એમ કયા કારણે કહેવામાં આવે છે? ૩. યમ ! વક્યD સીસા | ઉ. હે ગતમ!દ્રવ્યની અપેક્ષાએ (રત્નપ્રભા) શાશ્વત છે. વUT-Tન્નટિં, -Tગ્નહિં, રસ-પૂનવેf, વર્ણ- પર્યાય, ગધ-પર્યાય, રસ-પર્યાય અને સ્પર્શ - फास-पज्जवहिं असासया । પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. से तेण?णं गोयमा ! एवं वुच्चइ- सिय सासया, सिय હે ગૌતમ ! એટલા માટે એવું કહેવામાં આવે છે કે असासया। (રત્નપ્રભાપૃથ્વી) કયારેક (વાર) શાશ્વત છે અને ક્યારેક અશાશ્વત છે. एवं जाव अहेसत्तमा। આ પ્રમાણે યાવતું અધ: સપ્તમ પૃથ્વી પર્યત સમજવું -- નવા. દ. ૨, ૩૨, મુ. ૭૮ જોઈએ. ૮૦. p. હુમvi મંત! UTTદવ 7િ વિશ્વ ૮૯. પ્ર. હે ભગવન્! આ (રત્નપ્રભા પૃથ્વી) કાલની અપેક્ષાએ કેટલા સમય પર્યન્ત રહેશે ? गोयमा! ण कयाइ ण आसि, ण कयाइ णत्थि, ण હે ગૌતમ ! આ (રત્નપ્રભા પૃથ્વી) કદી ન હતી कयाइ ण भविस्यइ। भुविंच, भवइ य, भविस्मति - એમ નથી. કદી નથી – એમ પણ નથી . કદી હશે નહિ- એમ પણ નથી. એ હતી, છે અને य । धुवा णियया सासया अक्खया अव्वया રહેશે. એ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય अवट्ठिया णिच्चा। For Private & Personal use Only છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૯૦-૯૧ एवं जाव अहेसत्तमा। આ પ્રમાણે વાવતું અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત સમજવું - નવા. દિ. ૩, ૩. , . ૭૮ જોઈએ. રચનપુમા કુદવને ત્યિાચા -- રત્નપ્રભાદિ પૃથ્વીઓનો ધર્માસ્તિકાયાદિ સાથે સ્પર્શ: ૨૦. . ડુમાં મંત! રચTMITTદવી ધમ્મલ્વિયમ્સ ૯૦. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું ધર્માસ્તિकिं संखेज्जइभागं फुसति ? असंखेज्जइभागं કાયના સંખેય ભાગને સ્પર્શ કરે છે ? અસંખ્યય फूसति ? संखेज्जे भागे फुसति? असंखेज्जे भागे ભાગને સ્પર્શ કરે છે ?સંખ્યય ભાગોને સ્પર્શ કરે फुसति ? सव्वं फुसति ? છે ? અસંખ્યયભાગોને સ્પર્શ કરે છે ? કે સંપૂર્ણ (ધર્માસ્તિકાયને) સ્પર્શ કરે છે ? गोयमा! णो संखेज्जइभागं फुसति, હે ગૌતમ! આ(રત્નપ્રભા પૃથ્વી ધર્માસ્તિકાયના) असंखेज्जइभागं फुसति, णो संखेज्जे भागे फुसति, સંખ્યયભાગને સ્પર્શ કરતી નથી. પરંતુ અસંખ્યય णो असंखेज्जे भागे फसति, नो सव्वं फुसति । ભાગને સ્પર્શ કરે છે. સંખ્યય ભાગોને, અસંખ્યય ભાગોને અને સંપૂર્ણ (ધર્માસ્તિકાય)ને સ્પર્શ કરતી નથી. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदही હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિ धम्मत्थिकायस्स किं संखेज्जइ भागं फुसति ? ધર્માસ્તિકાયના સંખ્યય ભાગને સ્પર્શ કરે છે ? નાવ સળં ક્ષતિ ? યાવત સંપૂર્ણ (ધર્માસ્તિકાય) ને સ્પર્શ કરે છે ? उ. जहा रयणप्पभा तहा घणोदहि- घणवात જે પ્રમાણે રત્નપ્રભા અંગે કહેવામાં આવ્યું છે तणुवाया वि। એજ પ્રમાણે ઘનોદધિ, ઘનવાત અને તનુવાત અંગે પણ કહેવું જોઈએ. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए ओवासंतरे હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાંતર धम्मत्थिकायस्स किं संखेज्जइभागं फुसइ ? किं શું ધર્માસ્તિકાયના સંખ્યયભાગને સ્પર્શ કરે છે? असंखेज्जइ भागं फुसइ ? जाव सव्वं फुसइ ? અસંખ્યયભાગને સ્પર્શ કરે છે ? યાવતુ સંપૂર્ણ (ધર્માસ્તિકાય)ને સ્પર્શ કરે છે ? उ. गोयमा! संखेज्जइभागंफुसइ, णो असंखेज्जइभागं હે ગૌતમ ! સંખ્યયભાગને સ્પર્શ કરે છે પરંતુ फुसइ, नो संखेज्जे भागे फसइ, नो असंखेज्जे અસંખેય ભાગને, સંખેય ભાગોને, અસંખ્યય भागे फुसइ, नो सव्वं फुसइ । ભાગોને અને સંપૂર્ણ (ધર્માસ્તિકાય) ને સ્પર્શ . કરતો નથી, ओवासंतराई सब्वाई जहा रयणप्पभाए। બધી પૃથ્વીઓનો અવકાશાતર રત્નપ્ર ભાના અવકાશાન્તરની સમાન કહેવું જોઈએ. जहा रयणप्पभाए पुढवीए वत्तब्वया भणिया एवं जाव જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનું (સ્પર્શ અંગે) કથન છે તેજ अहेसत्तमाए। પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત કેહવું જોઈએ. एवं अधम्मत्थिकाए। એ જ પ્રમાણે અધર્માસ્તિકાયનું સ્પર્શ અંગેનું) કથન છે. एवं लोयागासेऽवि। એ જ પ્રમાણે લોકાકાશનું (સ્પર્શ અંગેનું) કથન છે. - મ. સ. ૨, ૩. ? , મુ. ૨૭-૨૦, ૨૨ पुढवीणं दबसरूवं-- પૃથ્વીઓનું દ્રવ્ય સ્વરૂપ : ૦૨. p. રૂની મંત! UTTTTT g g ગયુત્તર ૯૧. પ્ર. હે ભગવન્! શું (બુદ્ધિ દ્વારા) ક્ષેત્ર-છેદથી છિદ્યમાન નયનરચસલ્સ વાદg ઉત્તpur એક લાખ એસી હજાર યોજન - બાહલ્યવાળી આ Page #162 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૨-૯૩ અધોલોક ગણિતાનુયોગ ૪૫ छिज्जमाणीए अस्थि दवाइं, वण्णतोकाल-नील-लोहित- हालिद्दसुक्किल्लाई, गंधतो सुरभिगंधाई दुरभिगंधाई, रसतो तित्त-कडुयकसाय- अंबिल-महुराई, फासतो कक्खडમય- -દુ-ત-સિદ-દ્ધિ-સુવાડું, संठाणतो परिमंडल- वट्ट-तंस- चउरंस-आययसंठाणपरिणयाइंअण्णमण्णबद्धाईअण्णमण्णपुट्ठाई अण्णमण्णओगाढाई अण्णमण्णसिणेहपडिबद्धाई अण्णमण्णघडत्ताए चिटुंति ? રત્નપ્રભા પૃથ્વી વર્ણથી કાળા, લીલા, રાતા, પીળા અને ધોળા રંગવાળા ગંધથી સુરભિગંધ અને દૂરભિગંધવાળા રસથી તીખા, કડવા, તુરા, ખાટા અને મધુર રસવાળા, સ્પર્શથી કર્કશ, કોમલ, ભારે, હલકો, ઠંડો, ઉનો, સ્નિગ્ધ અને લૂખો સ્પર્શવાળા, સંસ્થાનથી પરીમંડલ, વૃત્ત, વ્યગ્ન, ચતુરગ્ન અને આયત સંસ્થાન (આકાર) વાળા દ્રવ્ય માંહે માંહે બંધાયેલા, માંહે માંહે સ્પર્શ પામેલા, માહે માહે અગવાઢ, સ્નિગ્ધતાને કારણે માંહે માટે પ્રતિબદ્ધ તથા માંહે માંહે પ્રથિત થઈને રહે છે ? ૩. તા! ત્રિા ઉ. હા, રહે છે? सक्करप्पभाए णं भंते ! पुढवीए बत्तीसुत्तर હે ભગવન્ ! શર્કરામભા પૃથ્વીના એક લાખ जोयण-सतसहस्स बाहल्लाए खेत्तच्छेएणं બત્રીસ હજાર યોજન વિશાલ ક્ષેત્રને (બુદ્ધિથી) छिज्जमाणीए अत्थि दव्वाइं वण्णतो जाव વિભક્ત કરવાથી ત્યાં શું કાળા રંગવાળા યાવતુ अण्णमण्णघडत्ताए चिटुंति ? માંહે માંહે ગ્રથિત થઈ રહે છે ? ૩. દંતા ! Oિ | ૬. હા, રહે છે. जहा सक्करप्पभाए एवं जाव अहेसत्तमाए। જે પ્રમાણે શર્કરામભા અંગે કહેવામાં આવ્યું છે તેજ -- નીવા. gિ, રૂ, ૩. ૨, મુ. ૭૩ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત જાણવું જોઈએ. पुढवीणं अहोभागट्ठियदव्वसरूवं-- પૃથ્વીઓના અર્ધ ભાગે આવેલા દ્રવ્યોનું સ્વરૂપ : ૨ ૨. p. મલ્પિ of મંત સુસ થTUભાઈ ગુઢવી ૯૨. પ્ર. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે જે દ્રવ્ય अहेदब्वाईवण्णओ काल-नील-लोहिय-हालिद्द છે તે વર્ણથી કાળું, લીલું, રાતું, પીળું અને सुक्किलाई, गंधओ सुब्भिगंध-दुभिगंधाइं, रसओ ધોળું છે ? ગંધથી સુરભિગંધ અને દૂરભિગંધ तित्त-कडुय-कसाय-अंबिल-महुराई, फासओ છે? રસથી તીખું, કડવુ, તુરુ, ખાટું અને મધુર कक्खड- मउय-गरूय-लहुय-सीय-उसुण-निद्ध છે? સ્પર્શથી કર્કશ, કોમલ, ભારે, હલકું, ઠંડુ, लुक्खाई, अन्नमन्नबद्धाइं अन्नमन्नपुट्ठाई जाव ઉનું, સ્નિગ્ધ અને લખ્યું છે ? માંહે માંહે બંધ अन्नमन्नघडत्ताए चिटुंति ? પામેલું છે ? માંહે માહે સ્પર્શ પામેલું છે ? યાવતુ માંહે માંહે ગ્રથિત થઇ રહે છે ? ૩. દંતા ! અત્યિ | ઉ. હા, રહે છે. एवं जाव अहेसत्तमाए। આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વી પર્યંતના અર્ધ ભાગે -- મા, સ, ૨૮, ૩. ? , મુ. ૬-૦ આવેલા દ્રવ્યો માટે જાણવું જોઈએ. पुढवीणं परोप्पर अबाहा अंतरं -- પૃથ્વીઓનું પરસ્પર અબાધા અંતર : ૧ રૂ. 1. સુજસે જ અંતે ! રથrgબTU Tઢárg ૯૩. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરા પ્રભા सक्करप्पभाए य पुढवीए केवतियं अबाहाए પૃથ્વીનું કેટલું અબાધા અંતર કહેલું છે ? अंतरे पन्नते ? Page #163 -------------------------------------------------------------------------- ________________ ४५ લોક-પ્રજ્ઞપ્તિ उ. ९५. प. सक्करप्पभाए णं भंते ! पुढवीए वालुयप्पभाए य पुढवीए केवतियं अबाहाए अंतरे पन्नते ? उ. गोयमा ! एवं चेव । एवं जाव तमाए अहेसत्तमाए य । सत्तम नरय पुढवीए अलोगस्स य अवाहा अंतरं- ९४. प. उ. प. उ. गोयमा ! असंखेज्जाइं जोयणसहस्साइं अबाहाए अंतरे पन्नते । रयणप्पभा नरयस्स जोइसस्स अबाहा य अंतरं- उ. प. उ. અધોલોક - भग. स. १४, उ. ८, सु. १-३ असत्तमाए णं भंते ! पुढवीए अलोगस्स य hari अबाहाए अंतरे पन्नते ? गोयमा ! असंखेज्जाइं जोयणसहस्साई अवाहाए अंतरे पन्नते । - भग. स. १४, उ. ८, सु. ४ इसे णं भंते! रयणप्पभाए पुढवीए जोइसस्स य केवतियं अबाहाए अंतरे पन्नते ? गोयमा ! सत्तनउए जोयणसए अवाहाए अंतरे पन्नते । भग. स. १४, उ. ८, सु. ५ पुढवीणं अहे गेहाईणं अभावो - ०६. प. अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे ८७. गेहा ति वा गेहावणा ति वा ? गोयमा ! नो इणट्ठे समट्ठे । अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे गामा ति वा जाव सन्निवेसा ति वा ? गोयमा ! नो इणट्ठे समट्टे । - भग. स. ६, उ. ८, सु. २-३ पुढवीणं अहे उराला बलाहयाईणं देवाई कडतं ९.७. प. अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे उराला बलाहया संसेयंति, संमुच्छंति वासं वासंति ? -- उ. गोयमा ! हंता, अत्थि । तिणि वि पकरिंति- १. देवो वि पकरेति, २. असुरो वि पकरेति, ३. नागो वि पकरेति । For Private સૂત્ર ૯૪-૯૭ हे गौतम! असंख्य एभर योष्ठन (अवाधारखे) અંતર કહેવામાં આવ્યું છે. પ્ર. હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વી અને વાલુકાપ્રભા પૃથ્વીનું કેટલું અબાધા અંતર કહ્યું છે ? हे गौतम! पूर्ववत् भावु 6. 3. સપ્તમ નરક પૃથ્વી અને અલોકનું અબાધા અંતર : ८४. अ. 3. એ જ પ્રમાણે યાવત્ તમા – છઠ્ઠી નરક પૃથ્વી અને અધઃ સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ८५. प्र. રત્નપ્રભા નરક અને જ્યોતિષી દેવોનું અબાધા અંતર : હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી અને જ્યોતિષ્મ વિમાનોનું કેટલું અબાધા અંતર કહ્યું છે ? હે ગૌતમ ! સાતસો નેવું યોજનનું અબાધા અંતર ऽधुं छे. 3. 6. 31. 3. હે ભગવન્ ! અધઃસપ્તમ નરક પૃથ્વી અને અલોકનું કેટલું અબાધા અંતર કહ્યું છે ? પૃથ્વીઓ નીચે ગૃહાદિનો અભાવ : 24. હે ગૌતમ ! અસંખ્ય હજાર યોજન અબાધા અંતર ऽधुं छे. Personal Use Only હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નીચે શું ગૃહ (घर) 3 गृहाभाग ( धरनी साथै दुआन) छे ? हे गौतम! से प्रमाणे नथी. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નીચે ગામ यावत् सन्निवेश (आवेला छे ? हे गौतम! से प्रमाणे नथी. પૃથ્વીઓ નીચે દેવાદિકૃત સ્થૂલ મેઘાદિ : ८७. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નીચે શું સ્કૂલ (विशाल) वाहण जने छे, विषराय छे तथा वरसाह वरसावे छे ? ७. हे गौतम ! डा (वाहण अने छे यावत् वर्षा वरसे. छे ) अर्थ १. हेव, २ . असुर ने 3. नाग खाणे २.छे. Page #164 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૯૮-૧૦૦ અધોલોક ગણિતાનુયોગ ૪૭ प. अस्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીને નીચે શું વારે થfણયસ૬? મેઘગર્જના થાય છે ? ૩. હંતા ! પત્યિ | તિfor વિ પતિ ! હ, થાય છે, (આ ગર્જના દેવ, અસુર અને - મ. સ. ૬, ૩. ૮, મુ. ૪-૭ નાગ) આ ત્રણ કરે છે. पुढवीणं अहे बादरअगणिकायस्स अभावो-- પૃથ્વીઓ નીચે સ્થૂલ અગ્નિકાયનો અભાવ : ૨૮. p. 0િ vમંત ! થTUભાઈ પૂર્વ ૮ ૯૮. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીને નીચે શું સ્કૂલ અગ્નિકાય છે ? ૩. ચિમન ! ને રૂદ્દે સમા 3. હે ગૌતમ ! એમ નથી. नऽन्नत्य विग्गहगति समावन्नएणं । આ નિષેધ વિગ્રહગતિ પ્રાપ્ત જીવો સિવાય બાકી - મ. સ. ૬, ૩. ૮, મુ. ૮ જીવો માટે છે. पुढवीणं अहे जोईसीदेवाणं अभावो-- પૃથ્વીઓ નીચે જ્યોતિષી દેવોનો અભાવ : ૧૦. . 0િ નું મંત! ફર્નીસ [ભાઈ ગુઢવાણ અટ્ટ ૯૯, પ્ર. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીને નીચે ચન્દ્ર चंदिम जाव तारारूवा? થાવતુ તારા વગેરે (જ્યોતિષી) દેવો છે ? ૩. Tયમા ! ના ફળદ્દે સમા હે ગૌતમ ! એવું નથી. अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીને નીચે ચન્દ્ર ચંદ્રામાં તિ વ મૂરિયામ તિ વ ? પ્રકાશ તથા સૂર્ય પ્રકાશ છે ? ૩. નીયમી ! જ ફળદ્દે સમદ્દે ! ઉ. હે ગૌતમ ! એમ નથી. एवं दोच्चाए वि भाणियव्वं । એવી રીતે બીજી પૃથ્વી અંગે પણ કહેવું જોઈએ. एव तच्चाए वि भाणियवं એવી રીતે ત્રીજી પૃથ્વી અંગે પણ કહેવું જોઈએ. m Bm नवरं-देवो विपकरेति, વિશેષ – (મેઘ-ગર્જના તેમજ વાદળ – વર્ષા) દેવ કરે असुरो वि पकरेति, णो णागो पकरेति । છે. અસુર કરે છે પણ નાગ નથી કરતા. चउत्थीए वि एवं, એ જ પ્રમાણે ચોથી પૃથ્વી અંગે પણ કહેવું જોઈએ. नवरं - देवो एक्को पकरेति, વિશેષ - (મેઘ-ગર્જના તેમજ વાદળ-વર્ષ) એકલા नो असुरो पकरेति, नो नागो पकरेति । દેવ કરે છે. પરંતુ અસુર અને નાગ કરતા નથી. एवं हेछिल्लासु सव्वासु देवो एक्को पकरेति। એ જ પ્રમાણે નીચેની સર્વ પ્રથ્વીઓમાં (મેઘ ગર્જના - મFT. સ. ૬, ૩. ૮, મુ. ૨-૧૪ તેમજ વાદળ-વર્ષા) એકલો દેવ કરે છે. रयणप्पभापुढवीए कंडया રત્નપ્રભા પૃથ્વીના કાંડ (વિભાગ) : ૨e e, g. રૂમ મંત ! રયTVમાં પુર્વ તિવિધા ૧૦૦. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ૩. કાયમી ! તિવિI , નહીં ઉ. હે ગૌતમ!ત્રણ પ્રકારની કહેવામાં આવી છે, જેમકે(૨) વરવું, (૨) વંવદુત્ર, (રૂ) નવદુર્વા ૧. બરકાંડ, ૨. પંક બહુલકાંડ, ૩. જલ બહુલકાંડ. प. इमीसे णं भंते ! रयणप्पभा पुढवीए खरकंडे પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ कतिविधे पण्णत्ते? કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે ? Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૦૧-૧૦૨ ૩. યમ ! સોજીત પUU/ત્ત, તં નદી ઉ. હે ગૌતમ! સોલ પ્રકારનો કહેવામાં આવ્યો છે, જેમ કે() રડે, (૨) aફરે, (૧) રત્ન કાંડ, (૨) વજૂ કાંડ, (૩) વેgિ , (૪) રોહિત, (૩) વેડૂર્ય કાંડ, (૪) લોહિતાક્ષ કાંડ, (૨) મસા રસ્તે, (૬) હંસાબે, (૫) અસારગલ કાંડ, (૬) હંસગર્ભ કાંડ, (૭) પુ0, (૮) સયંfથા, (૭) પુલક કાંડ, (૮) સૌગંધિક કાંડ, (૧) નોતિરસે, (૨૦) મંગળ, (૯) જ્યોતિરસ કાંડ, (૧૦) અંજન કાંડ, (??) સંગાપુ, (૨૨) રીતે, (૧૧) અંજન પુલક કાંડ, (૧૨) રજત કાંડ, (૨૩) નાતવે, (૨૪) બં, (૧૩) જાતરૂપ કાંડ, (૧૪) અંક કાંડ, (૨૬) રુદિ, (૧૬) રિન્ટેડે (૧૫) સ્ફટિક કાંડ, (૧૬) રિષ્ટ કાંડ. इमीसे णं भंते ? रयणप्पभापढवीए रयणकंडे પ્ર. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ कतिविधे पण्णत्ते ? કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે ? गोयमा ! एगागारे पण्णत्ते। હે ગૌતમ ! એક પ્રકારનો કહેવામાં આવ્યો છે. एवं जाव रिटे। એ જ પ્રમાણે યાવત રિપ્રકાંડ પર્યન્ત બધા કાંડ એક પ્રકારના છે. इमीसे णं भंते ! रयणप्पभापुढवीए पंकबहुलकंडे હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો પંક બહુલ कतिविधे पण्णत्ते? કાંડ કેટલા પ્રકારનો કહેવામાં આવ્યા છે ? गोयमा ! एगागारे पण्णत्ते । હે ગૌતમ ! એક પ્રકારનો કહેવામાં આવ્યો છે. प. इमीसे णं भंते ! रयणप्पभापुढवीए आवबहुल પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો જલબહુલ તિવિધે vvuત્તે? . કાંડ કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે ? ૩. ચિમી ! રે ઉ. હે ગૌતમ ! એક પ્રકારનો કહેવામાં આવ્યો છે. - નવા, , રૂ, ૩. ૨, મુ. ૬૧ सक्करप्पभाईणं छण्हं पुढवीणं एगागारत्तं-- શર્કરા પ્રભા વગેરે છ પૃથ્વીઓની એકરૂપતા : ૬૧ . 1. સવરપમ / મત ! yદવ તિવિધી પUUUત્તા ? ૧૦૧, પ્ર. હે ભગવનું ! શર્કરાપ્રભા પૃથ્વી કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ૩. યમાં ! TRI TUત્તા | હે ગૌતમ ! એક પ્રકારની કહેવામાં આવી છે. एवं जाव अहेसत्तमा। એજ પ્રમાણે યાવત અધ: સપ્તમ પૃથ્વી પર્યન્ત બધી - ગોવાપકિ. રૂ, ૩. ?, મુ. ૬૧ પૃથ્વીઓ એક આકારવાળી કહેવામાં આવી છે. ડાને વાદ-- કાંડોનું બાહુલ્ય : 9 = ૨. p. ફુસ કે અંતે? MITU પુદવજી ર૮ ૧૦૨. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ केवतियं बाहल्लेणं पण्णत्ते ? કેટલા બાહુલ્ય (જાડો) કહેવામાં આવ્યો છે ? गोयमा ! सोलस जोयणसहस्साइं बाहल्लेणं ઉ. હે ગૌતમ ! સોલ હજાર યોજનના બાહુલ્યવાળો पन्नत्ते। કહેવામાં આવ્યો છે. प... इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए रयणकंडे પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ केवतियं बाहल्लेणं पन्नते ? કેટલા બાહુલ્યવાળો કહેવામાં આવ્યો છે ? Page #166 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૦૩ અધોલોક ગણિતાનુયોગ ૪૯ ૩. યમ ! નોવાસદર સં વાદvi TUત્તા ઉ. ગૌતમ ! એક હજાર યોજન બાહુલ્યવાળો एवं जाव रिटे। કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે રિપ્રકાંડસુધી (બધા કાંડ એક હજાર યોજન બાહુલ્યવાળા છે.) इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए पंकबहुलकंडे પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો અંક બહુલ केवतियं बाहल्लेणं पण्णत्ते ? કાંડ કેટલા બાહુલ્યવાળો કહેવામાં આવ્યો છે ? गोयमा! चउरासीतिजोयणसहस्साई बाहल्लेणं હે ગૌતમ ! ચોરાશી હજાર યોજન બાહુલ્યવાળો પૂનત્તા કહેવામાં આવ્યો છે. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીનો અપ-જલ आवबहुलकंडे केवतियं बाहल्लेणं पन्नत्ते? બહુલકાંડ કેટલા બાહુલ્યવાળો કહેવામાં આવ્યો છે ? उ. गोयमा ! असीति जोयणसहस्साई बाहल्लेणं હે ગૌતમ ! અંશી હજાર યોજન બાહુલ્યવાળો पन्नत्ते ।२ કહેવામાં આવ્યો છે. - નાવ, . ૩, ૩. ?, મુ. ૩૨ कंडाणं दव्वसरूवं-- કાંડોનું દ્રવ્ય સ્વરૂપ : = રૂ. 1. સુમસ જે મંત ! UTTITU Tદ્રવ રવેડલ્સ ૧૦૩. પ્ર. હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીના સોલહજાર सोलस जोयणसहस्स-बाहल्लस्स खेत्तच्छे एणं યોજન બાહુલ્યવાળા ક્ષેત્ર છેદથી છિદ્યમાન ખરકાંડમાં छिज्जमाणस्स अस्थि दवाई જે દ્રવ્યો છે તેને वण्णतो काल-नील-लोहित-हालिद्द-सुक्किल्लाई: વર્ણમાં કૃષ્ણ, નીલ, રક્ત, પીળો અને ધોળો, गंधतो सुरभिगंधाई दुरभिगंधाई, ગંધમાં સુગંધ અને દુર્ગન્ધ યુક્ત, रसतो तित्त-कडुय-कसाय-अंबिल-महुराई, રસમાં તીખા, કડવા, તૂરો, ખાટો અને મધુર, #ાસતા વરુ-મ૩૫-૨-ત્રદુ-સંત-૩fમUT- સ્પર્શમાં કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીતલ, ઉષ્ણ, સ્નિગ્ધ દ્વિ-સ્તુવાડું, અને રુક્ષ, संठाणतो परिमंडल-वट्ट-तंस-चउरंस-आयय- આકારમાં પરિમંડલ, વર્તુલ, ત્રિકોણ, ચતુષ્કોણ અને संठाण-परिणयाई अन्नमन्नबद्धाइं, अण्णमण्णपुट्ठाई, આયત આકારવાળા, અન્યોન્યબદ્ધ, અન્યોન્યપૃષ્ટ, अण्णमण्णओगाढाई, अण्णमण्ण सिणेहपडिबधाई અન્યોન્ય અવગાઢ, સ્નિગ્ધતાને કારણે અન્યો પ્રતિબદ્ધ अण्णमण्णघडत्ताए चिटुंति ? અને અન્યોન્ય ગ્રથિત થઈને રહે છે ? ૩. હંતા, ત્યિ | ઉ. હા, રહે છે. इमीसेणंभंते! रयणप्पभाए पुढवीए रयणनामगस्स હે ભગવન્! શું રત્નપ્રભાના એક હજાર યોજન कंडस्स जोयणसहस्सबाहल्लस्स खेत्तच्छेएणं બાહુલ્યવાળા ક્ષેત્ર-છેદથી છિદ્યમાન રત્નકાંડમાં छिज्जमाणस्स अस्थि दवाई वण्णतो जाव જે દ્રવ્ય છે તે વર્ણમાં યાવતુ અન્યોન્ય પ્રથિત अण्णमण्णघडत्ताए चिटुंति ? થઈને રહે છે ? ૩. દંતા, અસ્થિ | pવે નાવ રિક્ષા ઉ. હા, રહે છે. આ પ્રમાણે રિખ કાંડ પર્યન્ત (બધાકાંડોમાં જે દ્રવ્ય છે તે વર્ણથી થાવત્ અન્યોન્ય ગ્રથિત થઈને રહે છે.) ૨. ટાઈ, અ. ૨૦, મુ. ૭૭૮ ૨. આમ, સમ. ૮, મુ. : Page #167 -------------------------------------------------------------------------- ________________ ૫૦ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર ૧૦૪-૧૦૫ इमीसेणं भंते! रयणप्पभाए पुढवीएपंकबहुलस्स હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીના ચોરાશી कंडस्स चउरासीतिजोयणसहस्सबाहल्लस्स હજાર યોજન બાહુલ્યવાળા ક્ષેત્ર-છેદથી છિદ્યમાન खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थि दवाइं वण्णतो પંકબહુલકાંડમાં જે દ્રવ્ય છે તે વર્ણમાં યાવતુ जाव अण्णमण्णघडत्ताए चिटुंति ? અન્યોન્ય ગ્રથિત થઈને રહે છે? ૩. દંતા, મલ્યિા . ઉં. હા, રહે છે. एवं आवबहुलस्स वि असीतिजोयणसहस्सबाहल्लस्स । આજ પ્રમાણે એંશી હજાર યોજન બાહુલ્યવાળા અપુ -નવા પરિ. ૩, ૩, ૨, મુ. ૭૩ બહુલ કાંડના દ્રવ્યો માટે પણ સમજવું જોઈએ. कंडाणं संठाणं-- કાંડોનો આકાર (સંસ્થાન) : ફુસીસ રચMATUપુર્વU Fરહેજિં ૧૦૪. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના બરકાંડ નો संठिते पण्णते? આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ૩. મા ! સન્જનિંતિ guત્તા હે ગૌતમ ! ઝાલર જેવો આકાર કહેવામાં આવ્યો છે. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए रयणकंडे હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડનો किं संठिते पण्णत्ते? આકાર કેવો કહેવામાં આવ્યો છે ? ૩. ગયા ! કન્દરતિ TUત્તા ઉ. હે ગૌતમ ! ઝાલર જેવો આકાર કહેવામાં આવ્યો છે. एवं जाव रिटे। આ પ્રમાણે રિપ્રકાંડ પર્યન્ત (બધા કાંડોનો)ઝાલર જેવો આકાર કહેવામાં આવ્યો છે. एवं पंकबहुले वि, एवं आवबहुले वि । આ પ્રમાણે પંકબહુલકાંડ અને અપબહુલકાંડનો આકાર - નવ. પૂરિ. ૩, ૩. ૨, મુ. ૭૪ પણ (ઝાલર જેવો કહેવામાં આવ્યો છે) पुढवीचरिमंताणं कंडचरिमंताण य अंतरं-- પૃથ્વી ચરમાંતો અને કાંડ ચરમાતો વચ્ચેનું અંતર : ૨ ૦૬. 1. રૂમીસન મંતે! રચUTUITUTદવU૩વર7 ૧૦૫. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ खरस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते-एस ચરમાંથી ખરકાંડના નીચેના ચરમાંત સુધીમાં णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते? અબાધા (વ્યવધાન રહિત) અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा! सोलसजोयणसहस्साइं अबाधाए अंतरे હે ગૌતમ ! સોલ હજાર યોજનાનું અબાધા અંતર पण्णत्ते। કહેવામાં આવ્યું છે. इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ रयणस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते-एस ચરમાન્સથી રત્નકાંડના નીચેનાચરમાન્ત પર્યન્તનું णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते ? અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! एक्कं जोयणसहस्सं अबाधाए अंतरे હે ગૌતમ ! એક હજાર યોજનનું અબાધા અંતર TUત્તા કહેવામાં આવ્યું છે. इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના चरिमंताओ वइरस्स कंडस्स उवरिल्ले ચરમાન્તથી વજૂકાંડના ઉપરના ચરમાન્ત પર્યન્તનું चरिमंते-एस णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते? અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? Jain Education Interational Page #168 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૦-૧૦૭ ૩. गोयमा ! एक्कं जोयणसहस्सं अबाधाए अंतरे વાત્ત ૬. ?. ૩. एवं जाव रिटुस्स । उवरिल्ले चरिमंते पन्नरसजोयणसहस्साई, हेल्ले चरिमंते सोलसजोयणसहस्साइं । ૬. ૩. इसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ वइरस्स कंडस्स हेट्ठिल्ले चरिमंतेएस णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते ? इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ पंकबहुलस्स कंडस्स उवरिल्ले चरिमंते एस णं केवतियं अबाधाए अंतरे पण्णत्ते ? गोयमा ! सोलसजोयणसहस्साइं अबाधाए अंतरे पण्णत्ते । हेट्ठिल्ले चरिमंते एक्कं जोयणसयसहस्सं । અધોલોક गोयमा ! दो जोयणसहस्साइं अबाधाए अंतरे पण्णत्ते । आवबहुलस्स उवरिल्ले चरिमंते एक्कं जोयणसयसहस्सं, हल्ले चरिमंते असीउत्तरजोयणसयसहस्सं । નીવા. ડિ. ૨, ૩. ?, મુ. ૭૬ o ૦૬. પંવહુજીસ્મ ાં ડમ્સ વરિત્ઝાઝો પરમંતાઓÈકૃિત્ને ૧૦૬. चरमंते-एस णं चोरासीइ जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । (૬) = o ૦ ૭. મહાદિમવંતસ્ત્રનું વાસદરપયમ્સ વરિત્ઝામો चरिमंताओ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं बासीइं जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । (૧) 6. પ્ર. ઉ. ગણિતાનુયોગ ૫૧ હે ગૌતમ ! એક હજા૨ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી વજ્રકાંડના નીચેના ચ૨માન્ત પર્યન્તનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! બે હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે રિષ્ઠકાંડ પર્યન્ત કહેવું જોઈએ. (રત્નપ્રભા પૃથ્વીના)ઉપરના ચરમાન્તથી(રિષ્ટકાંડના ઉપરના ચરમાન્તનું) પંદર હજાર યોજનનું (અબાધા અંતર છે) અને નીચેના ચરમાન્તનું સોલ હજાર યોજનનું અબાધા અંતર છે. - સમ. સમ. ૮૪, મુ. ૨ મહાદિમવંત પિવાસદર પથદંતો સોળંધિય ઠંડÆ અંતર-મહાહિમવંત-રુકમી વર્ષધર પર્વતોથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર ઃ પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી પંકબહુલકાંડના ઉપરના ચરમાન્ત પર્યન્તનું અબાધા અંતર કેટલું કહવામાં આવ્યું છે ? ઉ. હે ગૌતમ ! સોલ હજા૨ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. (પંકબહુલકાંડ)ના નીચેના ચરમાન્તનું(અબાધા અંતર) એક લાખ યોજનનું (કહેવામાં આવ્યું છે.) અબહુલકકાંડના ઉપરના ચરમાન્તનું(અબાધા અંતર) એક લાખ યોજનનું છે અનેનીચેના ચરમાન્તનું(અબાધા અંતર) એક લાખ એંસી હજાર યોજનનું (કહેવામાં આવ્યું છે) પંકબહુલકાંડના ઉપરના ચરમાન્તથી નીચેના ચરમાન્ત પર્યન્તનું અબાધા અંતર ચોરાસી લાખ યોજનનું કહેવામાં આવ્યું છે. For Private Personal Use Only ૧૦૭. મહાહિમવાન વર્ષધર પર્વતના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્ત (પર્યંતનું) અબાધા અંત૨ બ્યાસીસો યોજનનું કહેવામાં આવ્યું છે. इमीसे णं रयणप्पभाए पुढवीए रयणकंडस्स उवरिल्लाओं चरमंताओ पुलगम्स कंडस्स हेट्ठिल्ले चरमंते-एस णं सत्त जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । - સમ. સુ. શ્ર્૰ इमीसे णं रयणप्पभाए पुढवीए वइरकंडस्स उवरिल्लाओ चरिमंताओ लोहियक्खकंडम्स हेट्ठिल्ले चरिमंते एस न जोयणसहस्माई अबाधाए अंतरे पण्णत्ते । - મમ. મુ. o o ૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૫૨ લોક-પ્રજ્ઞપ્તિ एवं रूप्पिस्स वि । - સમ. સમ. ૮૨, મુ. ૩-૪ महाहिमवंत कूडेहिंतो सोगंधिय कंडस्स अंतर परूवणं? ૮. મદાદિમવંત વૂડમાં સરિત્ત્તાઓ રમંતાઓ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं सत्तासीइं जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । एवं रूप्पिकूडस्स वि । - મમ. મમ. ૮૭, મુ. ૬-૭ वट्टवेयड्ढपव्वएहिंतो सोगंधियकंडस्स अंतरं - શ્o. સર્શ્વસિં વટ્ટવેયયાળ રામો सिहरतलाओ सोगंधिय कंडस्स हेट्ठिल्ले चरिमंते, एस णं नउई जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । - સમ. સમ. ૨૦, મુ. ત્ पुढवीणं अहे घणोदहि आईणं सब्भावो पमाणं य ?? . T. ???. 4. ૩. ૬. ૩. અધોલોક ૬. અસ્થિ નં મંતે ! રૂમને યળખમાણ પુજવણ અર્થે ૧૧૦. પ્ર. घणोदधीति वा, घणवातेति वा, तणुवातेति वा, ओवासंतरेति वा ? ૩. દંતા ! અસ્થિ । एवं जाव आहेसत्तमाए । ૩. एवं तणुवातेऽवि, ओवासंतरेऽवि । इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घणवाए केवतियं बाहल्लेणं पन्नत्ते ? गोयमा ! असंखेज्जाइं जोयणसहस्साइं बाहल्लेणं વનત્ત सक्करपभाए णं भंते! पुढवीए घणोदही केवतियं बाहल्लेणं पन्नत्ते ? गोयमा ! वीसं जोयणसहस्साइं बाहल्लेणं पन्नत्ते । સૂત્ર ૧૦૮-૧૧૧ આ પ્રમાણે રુક્મી વર્ષધર પર્વતથી (સૌગંધિક કાંડના) અંતર અંગે જાણવું જોઈએ. મહાહિમવંત ફૂટથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર : ૧૦૮. For Private મહાહિમવંત ફૂટના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચમાન્ત (વચ્ચેનું) અબાધા અંતર સત્તાસી સો યોજન કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે રુક્મી ફૂટથી (સૌગંધિક કાંડના) અંતર અંગે જાણવું જોઈએ. નીવા. ડિ. ૩, ૩. ?, મુ. ૭o રૂનીને અં અંતે ! રયળમા પુઢવી, ધોવી ૧૧૧. પ્ર. केवतियं बाहल्लेणं पन्नत्ते ? गोयमा ! वीसं जोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ते । વૃત્તવૈતાઢય પર્વતોથી સૌગંધિક કાંડ (વચ્ચેનું) અંતર : ૧૦૯. બધા વૃત્તવૈતાઢય પર્વતોના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્ત (વચ્ચેનું) અબાધા અંતર નેવુંસો(નવ હજાર)યોજનનું કહેવામાં આવ્યું છે. પૃથ્વીઓ નીચે ઘનોદધિ આદિનો સદ્ભાવ અને એનું પ્રમાણ : 3. હા, છે. આ પ્રમાણે યાવત્ સપ્તમ પૃથ્વીના નીચે સુધી જાણવું. 3. પ્ર. ઉ. હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વી નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તર (રિક્ત મધ્યભાગ) છે ? ઉ. Personal Use Only હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ધનોદધિનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! વીસ હજાર યોજનનું કદ કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? આ પ્રમાણે તનુવાતનું તથા અવકાશાન્તરનું (બાહુલ્ય પણ જાણવું જોઈએ) પ્ર. હે ગૌતમ ! અસંખ્ય હજાર યોજનનું કદ કહેવામાં આવ્યું છે. હૈ ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના ઘનોધિનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! વીસ હજાર યોજનનું કદ કહેવામાં આવ્યુ છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ mb mi સુત્ર ૧૧ ૨-૧૧૩ અધોલોક ગણિતાનુયોગ ૫૩ सक्करप्पभाए णं भंते! पुढवीए घणवाए केवतियं પ્ર. હે ભગવન્! શર્કરામભા પૃથ્વીના ઘનવાતનું કદ बाहल्लेणं पन्नत्ते? કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा! असंखज्जाइंजोयणसहस्साई बाहल्लेणं ઉં. હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનાનું કદ કહેવામાં પૂનત્ત આવ્યું છે. एवं तणुवातेऽवि, ओवासंतरेऽवि । जहा सक्करप्पभाए આજ પ્રમાણેતનુવાત અને અવકાશાન્તરનું(કદ કહેવામાં पुढवीए वत्तव्यया-एवं जाव अहेसत्तमा।' આવ્યું છે, જે પ્રમાણે શર્કરામભા પૃથ્વી અંગે કહેવામાં - નવા. પ૬િ. ૩, ૩. ૨, સે. ૭૨ આવ્યું છે. એ જ પ્રમાણે નીચે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ. घणोदहिवलयाईणं पमाणं -- ઘનોદધિ વલયાદિનું પ્રમાણ : છે ? ૨. p. ફુકરે છે તે રચMITT grp ૧૧૨, પ્ર. હે ભગવનું ! (૧) રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિ घणोदधिवलए केवतियं बाहल्लेणं पन्नत्ते ? વલયનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! छजोयणाणि बाहल्लेणं पण्णत्ते । હે ગૌતમ ! છ યોજનનું કદ કહેવામાં આવ્યું છે. सक्करप्पभाए णं भंते ! पुढवीए घणोदधिवलए હે ભગવન્! (૨) શર્કરા પ્રભા પૃથ્વીના ઘનોદધિ केयतियं बाहल्लेणं पन्नत्ते ? વલયનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! सतिभागाइं छजोयणाई बाहल्लेणं હે ગૌતમ ! છ યોજન અને એકયોજનના Tv9ત્તા . ત્રીજા ભાગ જેટલું કદ કહેવામાં આવ્યું છે. वालुयप्पभाए णं भंते ! पुढवीए घणोदधिवलए હે ભગવન્!(૩)વાલુકાપ્રભા પૃથ્વીના વનોદધિ केवतियं बाहल्लेणं पण्णत्ते ? વલયનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? उ. गोयमा ! तिभागूणाई सत्तजोयणाई बाहल्लेणं ઉ. હે ગૌતમ! એક યોજનાનો ત્રીજા ભાગન્યૂન સાત યોજન જેટલું કદ કહેવામાં આવ્યું છે. एवं एएणं अभिलावेणं पंकप्पभाए सत्तजोयणाई આ પ્રમાણેના પ્રશ્નોત્તરથી-(૪)પંકપ્રભા(પૃથ્વીનાઘનોદધિ बाहल्लेणं पण्णत्ते। વલયનું) કદ સાત યોજનનું કહેવામાં આવ્યું છે. धूमप्पभाए सतिभागाइं सत्तजोयणाई बाहल्लेणं (૫) ધૂમપ્રભા (પૃથ્વીના ઘનોદધિવલયનું) કદ એક યોજનનો ત્રીજા ભાગ અને સાત યોજનનું કહેવામાં આવ્યું છે. तमप्पभाए तिभागूणाई अट्ठ जोयणाई बाहल्लेणं (૬) તમ:પ્રભા (પૃથ્વીના ઘનોદધિવલયનું) કદ એક पण्णत्ते। યોજનનો ત્રીજો ભાગ, ન્યૂનઆયોજન જેટલું કહેવામાં આવ્યું છે. तमतमप्पभाए अट्ठ जोयणाई बाहल्लेणं पण्णत्ते । (૭) તમસ્તક : પ્રભા (પૃથ્વીના ઘનોદધિ વલયનું) કદ - ગીવા. પરિ. ૩, ૩.૨, મુ. ૭૬ આઠ યોજનનું કહેવામાં આવ્યું છે. 99 રૂ. p. કુર્માસે રથUTTITU પુદ્રવ ઘવાયવOU ૧૧૩. પ્ર. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત केवतियं बाहल्लेणं पण्णत्ते? વલયનું કદ કેટલું કહેવામાં આવ્યું છે ? ૩. गोयमा ! अद्धपंचमाई जोयणाई बाहल्लेणं હે ગૌતમ ! સાડા ચાર યોજનાનું કદ કહેવામાં પUUત્ત ! આવ્યું છે. 9. મમ, સમ, ૨૦, મુ. ૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૫૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૧૪-૧૧૫ प. इमीसे णं भंते ! सक्करप्पभाए पुढवीए હે ભગવન્! શર્કરામભા પૃથ્વીના ઘનવાતવલયનું घणवायवलए केवतियं बाहल्लेणं पण्णत्ते ? કદ કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! कोसूणाई पंचजोयणाई बाहल्लेणं હે ગૌતમ ! એક કોશ ન્યુન (ઓછા) પાંચ યોજન पण्णत्ताई। જેટલું કદ કહેવામાં આવ્યું છે. एवं एएणं अभिलावेणं वालुयप्पभाए पंचजोयणाई આ પ્રમાણે પ્રશ્નોત્તરોમાં-વાલુકાપ્રભાના (ઘનવાત बाहल्लेणं पण्णत्ताई। વલયનું) કદ પાંચ યોજનનું કહેવામાં આવ્યું છે. पंकप्पभाए सक्कोसाइं पंचजोयणाई बाहल्लेणं પકપ્રભાના (ઘનવાતવલયનું) કદ પાંચ યોજન અને पण्णत्ताई। એક કોશનું કહેવામાં આવ્યું છે. धूमप्पभाए अद्धछट्ठाई जोयणाई बाहल्लेणं पण्णत्ताई। ધૂમપ્રભાના (ઘનવાતવલયનું) કદ સાડા પાંચ યોજનનું કહેવામાં આવ્યું છે. तमप्पभाए कोसूणाई छजोयणाई बाहल्लेणं पण्णत्ताई। તમપ્રભાના (ઘનવાતવલયનું) કદ એક કોશ ઓછા છે યોજનનું કહેવામાં આવ્યું છે. अहेसत्तमाए छजोयणाई बाहल्लेणं पण्णत्ताई। તમસ્તમ પ્રભાના (ઘનવાતવલયનું) કદ છ યોજનનું - નીવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૭૬ કહેવામાં આવ્યું છે. 994, p. ડુમસે મંતે ! રથqમrg Tઢવાખ ૧૧૪. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના તનુવાત तणुवायवलए केवतियं बाहल्लेणं पण्णत्ते ? વલયનું કદ કેટલું કહેવામાં આવ્યું છે? ૩. ! છાસનું વાહન્વેvi qUUજો ! ઉં. હે ગૌતમ ! છ કોશનું કદ કહેવામાં આવ્યું છે. एवं एएणं अभिलावेणं सक्करप्पभाए पुढवीए सतिभागे આ પ્રમાણે પ્રશ્નોત્તરોમાં-શર્કરા પ્રભા પૃથ્વીના छक्कोसे बाहल्लेणं पण्णत्ते। (તનુવાતવલયનું) કદ છ કોશ અને એક કોશના ત્રીજા ભાગ જેટલું કહેવામાં આવ્યું છે. वालुयप्पभाए पुढवीए तिभागूणे सत्तकोसे बाहल्लेणं વાલુકાપ્રભા પૃથ્વીના (તનુવાતવલયનું) કદ ત્રણ ભાગ પત્તા ન્યૂન સાતકોશ જેટલું કહેવામાં આવ્યું છે. पंकप्पभाए पुढवीए सतिभागे सत्तकोसे बाहल्लेणं પકપ્રભા પૃથ્વીના (તનુવાતવલયનું) કદ સાત કોશ પછા અને એક કોશના ત્રીજા ભાગ જેટલું કહેવામાં આવ્યું છે. धूमप्पभाए पुढवीए सतिभागे सत्तकोसे बाहल्लेणं ધૂમપ્રભા પૃથ્વીના (તનુવાતવલયનું) કદ સાત કોશ અને એક કોશના ત્રીજા ભાગ જેટલું કહેવામાં આવ્યું છે. तमप्पभाए पुढवीए तिभागूणे अट्ठकोसे बाहल्लेणं તમપ્રભા પૃથ્વીના(તનુવાતવલયનું)કદત્રણ ભાગચૂન પત્તા આઠ કોશ કહેવામાં આવ્યું છે. अहेसत्तमाए पुढवीए अट्ठकोसे बाहल्लेणं पण्णत्ते। અધસપ્તમ પૃથ્વીના (તનુવાતવલયનું) કદ આઠ કોશ - નીવા. કિ. રૂ, ૩. ૨, . ૭૬ કહેવામાં આવ્યું છે. घणोदहीआईणं संठाणाई-- ઘનોદધિ આદિનો આકાર (સંસ્થાન) : ?". v .... વ ધ વિ, ઘાવાપુ વિતyવા, વિ ૧૧૫. આ પ્રમાણે... ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને ओवासंतरे वि सव्वे झल्लरिसंठिते पण्णत्ते । અવકાશાન્તર- આ બધાનો ઝાલર જેવો આકાર - નીવા. દિ. રૂ, ૩. ?, મુ. ૭૪ (સંસ્થાન) કહેવામાં આવ્યો છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૧૬-૧૧૯ અધોલોક ગણિતાનુયોગ પપ घणोदहिवलयाईणं संठाणं -- ઘનોદધિ વલય આદિનો આકાર (સંસ્થાન) : 995, p. રૂસે મંતે ! રચTMમg ૧૧૬. પ્ર. હે ભગવન્!આરત્નપ્રભા પૃથ્વીનું ઘનોદધિવલય घणोदधिवलए किं संठिते पण्णत्ते? કેવા આકારનું (સંસ્થાનનું) કહેવામાં આવ્યું છે? गोयमा ! वट्टे वलयागारसंठाणसंठिते पण्णत्ते। હે ગૌતમ ! વૃત્ત વલયાકાર આકારનું કહેવામાં जेणं इमं रयणप्प पुढविंसव्वतोसंपरिक्खित्ताणं આવ્યું છે. જે આ રત્નપ્રભા પૃથ્વીને ચારેય વિદ્ગતિ બાજુથી વીટીને રહેલું છે. एवं जाव अहेसत्तमाए पुढवीए घणोदधिवलए। આ પ્રમાણે અધ: સપ્તમ પૃથ્વી પર્યત ઘનોદધિ વલય માટે જાણવું જોઈએ. વિશેષમાં તે પોત-પોતાની પૃથ્વીને णवरं- अप्पणऽप्पणं पुढविं संपरिक्खित्ताणं चिट्ठति। વિટીને રહેલું છે. - નીવ. if૬. ૩, ૩. ૨, . ૭ ૬ ૨ ૨૭. p. રૂાસે ઇ મેતે ! રFUTUNTU Tઢru ૧૧૭. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનું નવાતવલય घणवातवलए किं संठिते पण्णत्ते ? કેવા આકારનું કહેવામાં આવ્યું છે ? गोयमा ! वट्टे वलयागारसंठाणसंठिते पण्णत्ते । ઉ. હે ગૌતમ ! વૃત્ત વલયાકાર આકારનું કહેવામાં जे णं इमीसे णं रयणप्पभाए पुढवीए આવ્યું છે. જે આ રત્નપ્રભા પૃથ્વીના घणोदधिवलयं सवओ समंता संपरिक्वित्ताणं ઘનોદધિવલયને ચોમેરથી વીટીને રહેલું છે. વિદા एवं जाव अहेसत्तमाए घणवातवलए। આ પ્રમાણે યાવત અધ:સપ્તમ પૃથ્વીના ઘનવાત વલય - નવ. દિ, રૂ ૩. ૨, . ૭૬ સુધી જાણવું જોઈએ. ૨૮. . ફુમીસે મેતે ! રથUTUXTU Tઢવાણ ૧૧૮. પ્ર. હે ભગવન્! આરત્નપ્રભા પૃથ્વીનું તનુવાતવલય तणुवातवलए किं संठिते पण्णत्ते ? કેવા આકારનું કહેવામાં આવ્યું છે ? उ. गोयमा ! वट्टे वलयागारसंठाणसंठिए पण्णत्ते । ઉ. હે ગૌતમ ! વૃત્ત વલયાકાર આકારનું કહેવામાં जेणं इमीसेणं रयणप्पभाए पुढवीएघणवातवलयं આવ્યું છે. જે આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । વલયને ચોમેરથી વીટીને રહેલું છે. एवं जाव अहेसत्तमाए तणुवातवलए। આ પ્રમાણે યાવત અધ: સપ્તમ પૃથ્વીના તનુજાત વલય - નીવ, ફિ. ૩, ૩.૨, મુ. ૭૬ સુધી જાણવું જોઈએ. घणोदहि आईणं दव्वसरूवं-- ઘનોદધિ આદિનું દ્રવ્ય સ્વરૂપ : ? ૧. . રૂમી ઇ મેતે ! રથUTTITUgઢવાધિસ ૧૧૯. પ્ર. હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીના (તર્ક वीसं जोयणसहस्स बाहल्लस्स खेत्तच्छेएणं અનુસાર) ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવેલ छिज्जमाणस्स अस्थि दवाई वण्णतो जाव વીસ હજાર યોજન કદવાળા ઘનોદધિમાં વર્ણ अन्नमन्नघडत्ताए चिटुंति ? યાવતુ પરસ્પર પ્રથિત દ્રવ્ય છે ? ૩. દંતા ! રહ્યા ઉ. હા, રહે છે. एवं घणवातस्स असंखेज्जजोयणसहस्स बाहल्लस्स, एवं આ પ્રમાણે અસંખ્ય હજાર યોજન કદવાળા ઘનવાત तणुवातस्स, ओवासंतरस्स वि तं चेव । તનુવાત અને અવકાશાન્તર (માં પણ વર્ણ યાવત પરસ્પર પ્રથિત ) છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૫; લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૨૦-૧૨૧ प. सक्करप्पभाए णं भंते ! पुढवीए घणोदहिस्स હે ભગવન્ ! શું શર્કરામભા પૃથ્વીના (તર્ક वीसं जोयणसहस्सबाहल्लस्स, घणवातस्स અનુસાર) ક્ષેત્ર વિભાગથી વિભાગ કરવામાં असंखेज्ज जोयणसहस्सबाहल्लस्स, तणुवातस्स આવેલ વીસ હજાર યોજન કદવાળા ઘનોદધિમાં असंखेज्जजोयणसहस्सबाहल्लस्स, ओवासंतरस्स અસંખ્ય હજાર યોજન કદવાળા ઘનવાત, असंखेज्जजोयणसहस्सबाहल्लस्स वि खेत्तच्छएणं તનુવાત અને અવકાશાન્તરમાં વર્ણ યાવત छिज्जमाणस्स अस्थि दव्वाइं वण्णओ जाव પરસ્પર ગ્રથિત દ્રવ્ય છે. अन्नमन्नघडत्ताए चिट्ठति ? | ૩. દંત ! મલ્યિા ઉ. હા, રહે છે. जहा सक्करप्पभाए एवं जाव अहेसत्तमाए। જે પ્રમાણે શર્કરા પ્રભા (અંગે કહેવામાં આવ્યું) છે, એજ - નવા. પરિ. ૩,૩.૨, મુ. ૭૩ પ્રમાણે યાવતું અધ:સપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. घणोदहिवलयाईणं दव्वसरूवं-- ઘનોદધિ વલય આદિનું દ્રવ્ય સ્વરૂપ : ૨e, g. સુજસે અને અંતે ! રચTHTU Tઢવાણ ૧૨૦. પ્ર. હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીના (તર્ક घणोदधिवलयस्स छ जोयणबाहल्लस्स અનુસાર) ક્ષેત્ર-વિભાગથી વિભાગ કરવામાં खेत्तच्छेएणं छिज्जमाणस्स अस्थि दवाइं वण्णओ આવેલ છે યોજન કદવાળા ઘનોદધિ વલયમાં जाव अन्नमन्नघडत्ताए चिटुंति ? વર્ણ યાવતુ પરસ્પર ગ્રથિત દ્રવ્ય છે ? ૩. દંતા ! Oિ | ઉ. હા, રહે છે. सक्करप्पभाएणं भंते! पुढवीए घणोदधिवलयस्स હે ભગવન્! શું શર્કરામભા પૃથ્વીના (તર્ક सतिभाग छ जोयणबाहल्लस्स खेत्तच्छेएणं અનુસાર) ક્ષેત્ર-વિભાગથી વિભાગ કરવામાં छिज्जमाणस्स अस्थि दव्वाइं वण्णओ जाव આવેલ છે યોજન અને એક યોજનના ત્રીજા अन्नमन्नघडत्ताए चिटुंति ? ભાગથી અધિક કદવાળા ઘનોદધિવલયમાં વર્ણ યાવતુ પરસ્પર પ્રથિત દ્રવ્ય છે ? ૩. તા ! અત્યિ | ઉ. હા, ૨હે છે. एवं जाव अहेसत्तमाए। આ પ્રમાણે યાવતું અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. णवरं-जं जस्स बाहल्लं । વિશેષમાં જે પૃથ્વીના (ઘનોદધિવલયનું) જેટલું કદ છે. - નવ. કિ. રૂ, ૩. ૨,સુ. ૭૬ (એટલું-એટલું કહેવું જોઈએ) ૨૨. p. એ જ અંતે ! રથન[ભrg grઇ ૧૨૧. પ્ર. હે ભગવનું ! શું આ રત્નપ્રભા પૃથ્વીના (તર્ક घणवातवलयस्स अद्धपंचमजोयणबाहल्लस्स અનુસાર) ક્ષેત્ર-વિભાગથી વિભાગ કરવામાં खेत्तच्छएणं छिज्जमाणस्स अस्थि दव्वाइं वण्णओ આવેલ સાડા ચાર યોજનના કદવાળા ઘનવાત जाव अन्नमन्नघडत्ताए चिटुंति ? વલયમાં વર્ણ યાવત પરસ્પર પ્રથિત દ્રવ્ય છે. ૩. દંતા! અત્યિ ઉ. હા, રહે છે. एवं जाव अहेसत्तमाए। આ પ્રમાણે યાવઅધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. णवरं-जं जस्स बाहल्लं । વિશેષમાં જે (પૃથ્વીના ઘનવાતવલયનું જેટલું કદ છે (એટલું-એટલું કહેવું જોઈએ.) एवं तणुवायवलयस्स वि जाव अहेसत्तमाए। આ પ્રમાણે તનુવાતવલય અંગે પણ યાવતું અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. Page #174 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૨૨-૧૨૩ णवरं जं जस्स बाहल्लं । पुढवीणं पुरथिमिल्लाइ चरिमंता ૨૨૨. . ૩. (?) ધોવધિવત, (૨) ધવાયવજી, (૨) તળુવાયવલ | (?) થળોધિવહા, (૨) ઘવાયવર, (૨) તળુવાયવતા | एवं जाव उत्तरिल्ले । ♥૩.૫. ૫. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए दाहिणिल्ले चरिमंते कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! તિવિષે વાત્તે, તં નહીં ૩. · નીવા. દ. રૂ, ૩. ?, મુ. ૭૬ ૬. एवं सव्वासिं जाव अहेसत्तमाए उत्तरिल्ले । નીવા. ડિ. ૨, ૩. ?, મુ. ૭૬ पुढवी चरिमंताणं घणोदहिआईणं चरिमंताण य अंतरं- ૩. ૬. અધોલોક - રૂમીને ાં ભંતે ! રયળખમાણ પુનર્વાણ પુરચિમિત્તે ૧૨૨. પ્ર. चरिमंते कइविहे पण्णत्ते ? ગોયમા ! તિવિષે વાત્ત, તં નહીં ફનીસે ગં અંતે ! ચાપમાણ પુવી રિત્ઝાયો चरिमंताओ घणोदहिस्स उवरिल्ले चरिमंतेएसणं केवइए अवाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! असिउत्तरजोयणसयसहस्सं अवाहाए अंतरे पण्णत्ते । इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणोदहिस्स हेट्ठिल्ले चरिमंते- एसणं hasए अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! दोजोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । इसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओं घणवातस्स उवरिल्ले चरिमंतेएसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते ? ગણિતાનુયોગ ૫૭ વિશેષમાં-જે (પૃથ્વીના તનુવાતવલય)નું જેટલું કદ છે (એટલું-એટલું કહેવું જોઈએ. ) For Private પૃથ્વીઓના પૂર્વાદિ ચરમાંત : ઉ. પ્ર. ઉ. હે ગૌતમ ! ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - (૧) ઘનોદધિવલય, (૨) ધનવાતવલય, (૩) તનુવાતવલય. આ પ્રમાણે યાવત્ ઉત્તરી ચરમાંતનાં પ્રકાર કહેવા જોઈએ. આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી બધી પૃથ્વીના ઉત્તરી ચરમાંતના પ્રકાર જાણવા જોઈએ. ઉ. પૃથ્વીઓના ચરમાંતો અને ઘનોદધિ આદિના ચરમાંત વચ્ચેનું અંતર : ૧૨૩. પ્ર. પ્ર. 3. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વના ચરમાંત કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? પ્ર. હે ગૌતમ ! ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - (૧) ઘનોદધિવલય, (૨) ઘનવાતવલય, (૩) તનુવાતવલય. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણના ચરમાંત કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? Personal Use Only હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક લાખ એંસી હજા૨ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના નીચેના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! બે હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનવાતના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૨૩ હે ગૌતમ ! બે હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. उ. गोयमा ! दो जोयणसहस्साई अबाहाए अंतरे guત્તા इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणवातस्स हेट्ठिल्ले चरिमंते-एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! असंखज्जाई जोयणसयमहम्माई अबाहाए अंतरे पण्णत्ते । इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ तणुवातस्स उवरिल्ले चरिमंते एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते ? ૩. गोयमा ! असंखेज्जाई जोयणसयसहस्साई अवाहाए अंतरे पण्णत्ते ।। हेदिले (चरिमंते) वि असंखेज्जाई जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। एवं ओवासंतरे वि। प. दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणोदहिस्स उवरिल्ले चरिमंतेएसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! बत्तीसुत्तरं जोयणसयसहस्सं अवाहाए અંતર TUત્ત दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणोदहिस्स हेटिले चरिमंते-एसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा! बावण्णुत्तरंजोयणसयसहस्सं अवाहाए अंतरे पण्णत्ते । दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणवातस्स उवरिल्ले चरिमंतएसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનવાતના નીચેના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? ઉ. હે ગૌતમ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી તનુવાતના ઉપરના ચરમાન્ત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. નીચેના ચરમતનું પણ અસંખ્ય લાખ યોજનાનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. એ પ્રમાણે અવકાશાન્તરનું અંતર) પણ જાણવું. પ્ર. હે ભગવન્! બીજી(શર્કરા પ્રભા) પૃથ્વીની ઉપરના ચરમાંતથી ઘનોદધિના ઉપરના ચરમતનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક લાખ બત્રીસ હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્! બીજી (શર્કરામભા) પૃથ્વીની ઉપરના ચરમાંથી ઘનોદધિના નીચેના ચરમાંતનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક લાખ બાવન હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્! બીજી (શર્કરા પ્રભા)પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનવાના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? પ્ર. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત જીવાભિગમ સૂત્રની પ્રતિના પત્રાંક ૯૯ થી ૧૦૦માં પ્રતિપત્તિ ૩, ઉદ્દેશક ૧નું સૂત્ર ૭૯ છે (૧) એમાં નરકોના ચરમાંતનું અંતર (૨) રત્નપ્રભાના ચરમાંતોથી કાંડોનું અંતર (3) નરકોના ચરમાંતોથી ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તરોનું અંતર પ્રતિપાદિત છે. આ સૂત્રનો મૂળપાઠ સંક્ષિપ્ત વાચનાનો છે અને અવ્યવસ્થિત છે, એટલે અહીં ટીકા અનુસાર મૂળપાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. અહીં શર્કરામભા પૃથ્વીના ઉપરના ચરમાંતોથી વનોદધિના ઉપરના ચરમાંતનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ?તે મુદ્રિત અ.સ.ની પ્રતિના મૂળપાઠથી સ્પષ્ટ થયું નથી. જુઓ મુદ્રિત પ્રતિનો મૂળપાઠ સ માપુત્ર ૩વરિ એટલે આ અંશના મૂળપાઠની ટીકા અનુસાર અત્રે મૂળપાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. જુઓ ટીકાનો અંશ- “ઘનીfધ उपरितने चरमांते पृष्ठे एतदेव निर्वचनं द्वात्रिंशदुतरं योजन शत महम्बम्" Page #176 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૨૩ ૧. ૩. ૫. ૩. 7. ૩. 7. ૐ. અધોલોક गोयमा ! बावण्णुत्तरं जोयणसयसहस्सं अवाहाए अंतरे पण्णत्ते । दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणवातस्स हेट्ठिले चरिमंते- एसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! असंखेज्जाई जोयणस्यसहस्साई अवाहाए अंतरे पण्णत्ते । दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ तणुवातस्स उवरिल्ले चरिमंतेएसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! असंखेज्जाई जोयणसयसहस्साई अवाहाए अंतरे पण्णत्ते । दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओं चरिमंताओ तणुवातस्स हेट्ठिले चरिमंते - एसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ?? गोयमा ! असंखेज्जाई जोयणसयसहस्माई अवाहाए अंतरे पण्णत्ते । एवं जाव आहेसत्तमाए । णवरं जं जस्म बाहल्लं तेण घणोदही संबंधेयव्वो - યુદ્ધો ઉ. પ્ર. ઉ. પ્ર. 3. પ્ર. 3. ગણિતાનુયોગ ૫૯ હે ગૌતમ ! એક લાખ બાવન હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હેભગવન્ ! બીજી(શર્કરાપ્રભા)પૃથ્વીના ઉપરના ચ૨માન્તથી ઘનવાતના નીચેના ચરમાન્ત સુધીનું અબાધા અન્તર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હેભગવન્ ! બીજી(શર્કરાપ્રભા)પૃથ્વીની ઉપરના ચરમાંતથી તનુવાતના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામા આવ્યું છે ? હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! બીજી (શર્કરાપ્રભા) પૃથ્વીના ઉપરના ચરમાંતથી તનુવાતના નીચેના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વી પર્યન્ત જાણવું. વિશેષ-જે(પૃથ્વી) નું જે કદ હોય એને ઘનોદધિની સાથે બુદ્ધિથી જોડવું જોઈએ. શર્કરાપ્રભા અનુસાર ઘનોદધિ સહિતનું એ પ્રમાણ છે. सक्करप्पभाए अणुसारेण घणोदहिसहिताणं इमं માળ तच्चाए (वालुयप्पभाए) पुढवीए अडयालीसुत्तरं जोयणसयसहस्सं, पंकप्पभाए पुढवीए चत्तालीमुत्तरं जोयणसयसहम्सं, धूमप्पभाए पुढवीए अट्ठतीसुत्तरं जोयणसयसहस्सं, तमाए पुढवीए छत्तीसुत्तरं जोयणसयसहस्सं, ઘનવાત અને તનુવાત સાથે સંકળાયેલ મૂળપાઠ પણ અહીં વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. જુઓ મુદ્રિત પ્રતિનો મૂળપાઠ“ધવાતસ્મ અસંવેગ્નાર્ડ બોયસમ્માનું પળત્તાયું, તું નાવ વામંતરમ્ન વિ નાવ દે મત્તમા” આ પાઠમાં ધનવાતના નીચેના ચરમાંતોનું અંતરજ નિર્દિષ્ટ છે. ઘનવાતના ઉપરના ચરમાંતનું અને તનુવાતના ઉપર નીચેના ચરમાંતોનું અંતર 'જાવ' સંકેતથી ગ્રહણ કરવાનો સૂચન છે. પરંતુ કઈ પૃથ્વીના ચરમાંતો અનુસાર ગ્રહણ કરવા- એ અંગે સૂચના નથી એટલે ટીકાના આધાર પરથી મૂળપાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યા છે. જુઓ મુદ્રિત પ્રતિની ટીકાનો અંશ “વનવાતસ્થાધસ્તન चरमांत पृच्छायां तनुवातावकाशान्तरूयोरूपरितनाधस्तनचरमान्तपृच्छामु च यथा रत्नप्रभायां तथा वक्तव्यम्, असंख्येयानि योजन शतसहस्त्राण्यबाधयाऽन्तरं प्रज्ञप्तमिति भावः " ત્રીજી (વાલુકાપ્રભા) પૃથ્વીમાં એક લાખ અડતાલીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.) પંકપ્રભા પૃથ્વીમાં એક લાખ ચાલીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.) ધૂમપ્રભા પૃથ્વીમાં એક લાખ આડત્રીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.) તમઃપ્રભા પૃથ્વીમાં એક લાખ છત્રીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.) Page #177 -------------------------------------------------------------------------- ________________ ૬૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૨૪-૧૨૬ अहे सत्तमाए पुढवीए अट्ठावीसुत्तरंजोयणसयसहस्सं,' અધ:સપ્તમ પૃથ્વીમાં એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજન (નું અબાધા અંતર છે). (આ અંતર પ્રત્યેક પૃથ્વીની ઉપરના ચરમાંથી ઘનોદધિના નીચેના ચરમાંત (વચ્ચેનું છે). एवं उवासंतरस्स वि जाव अहेसत्तमाए,२ એ પ્રમાણે અવકાશાન્તરનું પણ અબાધા અંતર અધઃસપ્તમ (પૃથ્વી) પર્યન્ત જાણવું. अहे सत्तमाए णं भंते ! पुढवीए उवरिल्लाओ પ્ર. હે ભગવન્ ! અધ:સપ્તમ પૃથ્વીના ઉપરના चरिमंताओ उवासंतरस्स हेट्ठिले चरिमंते केवइयं ચરમાન્તથી અવકાશાન્તરના નીચેના ચરમતનું अबाहाए अंतरे पण्णत्ते? અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? ૩. गोयमा ! असंखेज्जाइं जोयणसयसहस्साई ઉ. હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા अबाहाए अंतरे पण्णत्ते. અન્તર કહેવામાં આવ્યું છે. - નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૭૧ ૨ = . ઢોવાપુર્વણ વદુમન્નેસમાં તો વન્સ ૧૨૪, બીજી પૃથ્વીના મધ્યમાં મધ્યદેશ ભાગથી બીજી घणोदहिस्स हेट्ठिले चरिमंते- एसणं छलसीइ जोयण ઘનોદધિના નીચેના ચરમતનું અબાધા અંતર છયાસી सहस्साई अबाहाए अंतरे पण्णत्ते। હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - સમ. ૮૬, મુ. રૂ 2 , , છv TદવU CHHATTITછઠ્ઠમ પાદિલ્મ ૧૨૫. છઠ્ઠી પુથ્વીના મધ્યમાં મધ્ય દેશભાગથી છઠ્ઠી हेट्ठिले चरिमंते- एसणं एगुणासीतिजोयणसहस्साई ઘનોદધિના ચરમાંતનું અબાધા અંતર ઓગણએંસી अवाहाए अंतरे पण्णत्ते। હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - સમ. ૭૧, મુ. पुढविचरिमंतेसु जीवाऽजीवं तद्देसपएसा य પૃથ્વીઓના ચરમાંતોમાં જીવ-અજીવ અને એના દેશ પ્રદેશ : ? ૨૬, ૬. સંvi મંત! રચTMમUpદvપુffમત્તે ૧૨૬. પ્ર. હે ભગવન્! શું રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ चरिमंते किं जीवा जाव अजीवपदेसा? ચરમાંતમાં જીવ છે યાવતુ અજીવના પ્રદેશ છે ? . गौयमा ! नो जीवा एवं जहेव लोगस्स तहेव હે ગૌતમ ! જીવ નથી, જે પ્રમાણે લોકના चत्तारि वि चरिमंता जाव उत्तरिल्ले । ચરમાંતોના વિષયમાં કહેવામાં આવ્યું છે. એજ પ્રમાણે (રત્નપ્રભાના) ચારેય ચરમાંતો માટે ઉત્તરી ચરમાંત પર્યત કહેવું જોઈએ. उवरिल्ले जहा दसमसए विमला दिसा तहेव ઉપરના(ચરમાંતીના વિષયમાં દશમશતકમાં કહેવાયેલા निरवसेस। વિમલા દિશાની વક્તવ્યતા જેવું કહેવું જોઈએ. हेडिल्ले चरिमंते जहेव लोगस्स हेझिल्ले चरिमंते तहेव; નીચેનાચરમાંતની વક્તવ્યતા લોકના નીચેનાચરમાંતના नवरं : - देसे पंचेंदिएम तियभंगो, सेसं तं चेव । કથન સમાન જાણવી જોઈએ. વિશેષમાં-પંચેન્દ્રિયોમાં દેશ(અંગેના)ત્રણ ભાગ છે. બાકીનું વર્ણન એ પ્રમાણે છે. નામકર સમિતિની પ્રતિમાં એની આગળ ‘નાવે એ સમાપ' એવો પાઠ છે. આ.સ.ના. જીવાભિગમમાં આ પંક્તિ પત્ર ૧૦ ના પૂર્વ ભાગમાં નીચેથી પાંચમી પંક્તિમાં છે. પરંતુ અહીં પ્રથમ પંક્તિના અંતમાં' “અત્તમ, પુર્વ ધાવમુત્તર નીચામથસદ" (પાઠ) આપવો યોગ્ય માન્યો છે. ૩. આ.સ.ના. જીવાભિગમની પ્રતિમાં ‘મ અંતે ! દવ' એવો પાઠ છે જે શુદ્ધ લાગતો નથી. Page #178 -------------------------------------------------------------------------- ________________ અધોલોક एवं जहा रयणप्पभाए बत्तारि चरिमंता भणिया एवं सक्करप्पभाए वि । उवरिम-हेट्ठिल्ला जहा रयणप्पभाए हेट्ठिल्ले । સૂત્ર ૧૨૭ एवं जाव असत्तमाए । पुढवीसु चरिमाचरिमाइं परूवणं ૨૩.૫. ૩. - મ. સ. o ૬, ૩. ૮, સુ. ૭-૨ इमा णं भंते ! रयणप्पभा पुढवी किं (?) પરિમા, (૨) અરિમા, (૨) રિમારૂં, (૪) ગરિમાડું, (૬) અરિમંતપવેમા, (૬) અરિમંતપવા ? गोयमा ! इमा णं रयणप्पभा पुढवी (?) નો પરિમા, (૨) નો અત્તરમા, (૩) નો રિમારૂં. (૪) નો અરિમાવું, (૬) નો રિમંતપવેતા, (૬) નો અરિમંતપર્વના / નિયમા- અરિમં ધ, પરિમાળિય, चरिमंतपदेसा य, अचरिमंतपसा य । एवं जाव असत्तमा पुढवी । - ૫૧. ૧૬. ૨૦, મુ. ૭૭૮-૭૯૬ ગણિતાનુયોગ ૬૧ જે પ્રમાણે રત્નપ્રભાના ચાર ચરમાંતના વિષયમાં કહ્યું છે. એ પ્રમાણે શર્કરાપ્રભાના ચાર ચરમાંતોના વિષયમાં પણ કહેવું જોઈએ. ઉપર અને નીચેના(ચરમાંત)ની વક્તવ્યતારત્નપ્રભાના ઉપર અને નીચેના (ચરમાંત) જેવી છે. એ પ્રમાણે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીના ચરમાન્તો અંગે કહેવું જોઈએ. પૃથ્વીઓના ચરમા ચરમત્વાદિનું પ્રરૂપણ : ૧૨૭. પ્ર. ઉ. હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીના— (૧) ચરમ (એકવચન-પર્યન્તવર્તી ) છે ? (૨) અચરમ (એકવચન-મધ્યવર્તી ) છે ? (૩) ચરમ (બહુવચન-પર્યન્તવર્તી ) છે ? (૪) અચરમ (બહુવચન-મધ્યવર્તી ) છે? (૫)ચરમાન્ત પ્રદેશ(બહુવચન-પર્યન્તવર્તી છે? (૬)અચરમાન્તપ્રદેશ(બહુવચન-મધ્યવર્તી)છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી(૧) ચરમ (એકવચન-પર્યન્તવર્તી ) નથી. (૨) અચરમ (એકવચન-મધ્યવર્તી ) નથી. (૩)ચરમ (બહુવચન-પર્યન્તવર્તી) નથી. (૪) અચરમ (બહુવચન-મધ્યવર્તી ) નથી. (૫)ચરમાન્ત પ્રદેશ(બહુવચન-પર્યન્તવતી )નથી. (૬)અચરમાન્તપ્રદેશ(બહુવચન-મધ્યવર્તી )નથી. પરંતુ નિશ્ચિતરૂપમાં અચરમ છે (કેમકે પર્યન્તવી ચરમખંડોની અપેક્ષાથી રત્નપ્રભાનો એક ખૂબ મોટો ખંડઅચરમ(મધ્યમાં)છે)ચરમ(બહુવચન-મધ્યવર્તી ) છે. (કેમકે રત્નપ્રભાના પર્યન્તવર્તી ખંડ જે લોકાન્તરૂપ છે તે અનેક છે.) ચરમાંત પ્રદેશ છે (લોકાન્તરૂપ પ્રદેશ-ચરમાંત પ્રદેશ છે.) - અચરમાંત પ્રદેશ છે - (ચરમાંત પ્રદેશોના મધ્યવર્તી બધા પ્રદેશ અચરમાંત પ્રદેશ છે.) આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી પર્યન્ત જાણવું જોઈએ. For Private Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ દર લોક-પ્રજ્ઞપ્તિ અધલોક સૂત્ર ૧૨૮-૧૨૯ पुढवी अचरमाईणं अप्पाबहुयं પૃથ્વીઓના અચરમાદિ પદોનું અલ્પ-બહુત્વ : ૨ ૨ ૮, ૬. રૂમ માં મંત! ચા[[મUTદવD કરમસ ૧૨૮, પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના એકવચન) ચ, ગરિમા ચ, ચરિમંતાઇસTTT ચ, અચરમ, (બહુવચન)ચરમ(એકવચન)ચરમાંત अचरिमंतपएसाण य दबट्टयाए पएसट्ठयाए પ્રદેશ (બહુવચન) અને અચરમાન્ત પ્રદેશ-એ दवट्ठ-पएसट्ठयाए कतरे कतरेहितो अप्पा वा, દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ તથા वहुया वा तुल्ला वा विसेसाहिया वा? દ્રવ્ય-પ્રદેશ (સંયુક્ત)ની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે. उ. गोयमा ! सव्वत्थोवे इमीसे रयणप्पभाए पुढवीए હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ બધાથી અલ્પ આ दवट्ठयाएएगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाई, રત્નપ્રભા પૃથ્વીનો એક અચરમ છે, એનાથી अचरिमं च चरिमाणि य दो वि विमेसाहियाई। ચરમ અસંખ્ય ગુણ છે. એનાથી અચરમ અને ચરમ (સંયુક્ત) વિશેષાધિક છે. पदेसट्टयाए सव्वत्थोवा इमीसे रयणपभाए पुढवीए પ્રદેશની અપેક્ષાએ બધાથી અલ્પ આ રત્નપ્રભા चरिमंतपदेसा, अचरिमंतपएसा असंखज्जगुणा, પૃથ્વીને ચરમાંત પ્રદેશ છે. એનાથી અચરમાંત પ્રદેશ चरिमंतपएसा य अचरिमंतपएमा य दो वि विमेसाहिया। અસંખ્ય ગુણ છે. એનાથી ચરમાંત પ્રદેશ તથા અચરમાંત પ્રદેશ વિશેષાધિક છે. दवट्ठ-पदेसट्टयाए सव्वत्थोवे इमीसे ग्यणपभाए पुढ- દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ બધાથી અલ્પ આ રત્નપ્રભા बीए दबट्ठयाए एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाई, પૃથ્વીનો (દ્રવ્યની અપેક્ષાએ) એક અચરમ છે. એનાથી अचरिमं च चरिमाणि य दो वि विमेमाहियाई, ચરમ અસંખ્ય ગુણ છે. એનાથી અચરમ તથા ચરમ चरिमंतपएसा असंखेज्जगुणा, अचरिमंतपासा (સંયુક્ત)વિશેષાધિક છે. પ્રદેશોની અપેક્ષાએ)એનાથી असंखज्जगुणा, चरिमंतपएमा य अचरिमंतपएमा य दो ચરમાંત પ્રદેશ અસંખ્ય છે. એનાથી અચરમાત્તપ્રદેશ वि विमेमाहिया। અસંખ્ય ગુણ છે. એનાથી ચરમાન્ત તથા અચરમાંત પ્રદેશ (સંયુક્ત ) વિશેષાધિક છે. एवं जाव अहेसत्तमा। આ પ્રમાણે અધ: સપ્તમ પૃથ્વી પર્યન્ત જાણવું જોઈએ, -- QUOT. પ૬, , . ૭૭૩-૭૩૮ ग्यणप्पभाइ पुढवीओ लोयतंतरं રત્નપ્રભાદિ પૃથ્વીઓથી લોકાંતનું અંતર : ? ૨૦. 1. રુસ મંતે ! રચTTબTT TTD ૧૨૯. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ पुरथिमिल्लाओ चरिमंताओ केवतियं अवाधाए ચરમાંથી બાંધારહિત લોકાંત કેટલો દૂર કહેવામાં लायत पण्णत्ते? આવ્યો છે ? ૩. गोयमा ! दुवालसहिं जायणहिं अवाधाए लोयंते હે ગૌતમ ! બાર યોજના બાધારહિત (અંતરે) લોકાંત કહેવામાં આવ્યું છે. एवंदाहिणिल्लाओ,पच्चथिमिल्लाओ, उत्तरिल्लाओ....। આ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તરના ચરમાંતોથી (અંતરે) જાણવું જોઈએ. सक्करप्पभाए णं भंते ! पुढवीए पुरथिमिल्लाओ પ્ર. ભૂત ! શર્કરપ્રભા પૃથ્વીના પૂવી ચરમાંતથીબાધાचरिमंताओ केवतियं अबाधाए लोयंते पण्णते? રહિત લોકાંત કેટલો દૂર કહેવામાં આવ્યો છે ? उ. गोयमा!तिभागुणेहिं तेरसहिं जायणहिं अबाधाए ઉ. ગૌતમ ! ત્રીભાગ ન્યૂનતેર યોજન દૂરબાધારહિત लोयंते पण्णत्ते। (અંતરે) લોકાંત કહેવામાં આવ્યો છે. एव चउद्दिसिं पि। આ પ્રમાણે ચારેય દિશાઓથી પણ દૂર) છે. T. Page #180 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૧૩) અધોલોક ગણિતાનુયોગ ૬૩ પ્ર. Em वालुयप्पभाए णं भंते ! पुढवीए पुरथिमिल्लाओ મંત ! વાલુકાપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાંતથી બાધા चरिमंताओ केवतियं अबाधाए लोयंते पण्णते? રહિત લોકાંત કેટલો દૂર કરવામાં આવ્યો છે ? उ. गोयमा! सतिभागेहिं तेरसहिं जायणहिं अबाधाए ઉ. ગૌતમ ! ત્રીભાગસહિત તેર યોજન (દૂર) लोयंते पण्णत्ते। બાધારહિત (અંતરે) લોકાંત કહેવામાં આવ્યો છે. एवं चउद्दिसि पि। આ પ્રમાણે ચારેય દિશાઓથી પણ દૂર) છે. एवं सब्वासिं चउसु वि दिसासु पुच्छियव्वं । આ પ્રમાણે બધી પૃથ્વીની ચારેય દિશાઓ અંગે પ્રશ્નો કરવા જોઈએ. पंकप्पभाए पुढवीए चोद्दसहि जोयणेहिं अबाधाए लोयंते પકપ્રભા પૃથ્વીથી ચૌદ યોજન (દૂર) બાધા રહિત (અંતરે) લોકાન્ત (આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. पंचमाए- तिभागणेहिं पन्नरसहिं जोयणेहिं अबाधाए પાંચમી (પૃથ્વી)થી એક યોજનના ત્રણ ભાગમાંથી એક लोयंते पण्णत्ते। ભાગ ઓછા પંદર યોજન (ર) બાધારહિત (અંતરે) લોકાંત (આવ્યો હોવાનું) કહેવામાં આવ્યો છે. छवीए- सतिभागेहिं पन्नरसहिं जोयणेहिं अबाधाए છઠ્ઠી (પૃથ્વી)થી ત્રીજા ભાગ સહિત પંદર યોજન (દૂર) लोयते पण्णत्ते। બાધારહિત (અંતરે)લોકાંત(આવ્યો હોવાનું) કહેવામાં આવ્યું છે. सत्तमीए- सोलसहिं जोयणेहिं अवाधाए लोयंते સાતમી(પૃથ્વી થી સોલયોજન(દૂર)બાધારહિત(અંતરે) લોકાંત (આવ્યો હોવાનું) કહેવામાં આવ્યો છે. एवं जाव उत्तरिल्लाओ। આ પ્રમાણે યાવતુ ઉત્તરના (ચરમાંત) સુધી જાણવું - નવા. ૬, ૨, ૩. ૨, મુ. ૭ જોઈએ. अधोलोगखेत्तलोए दव्व-काल-भावओ आधेय परूवणं-- દ્રવ્ય-કાલ ભાવથી અધોલોક ક્ષેત્રલોકનું આધેય-પ્રરૂપણ : ૨ ૩ e. (૧) અને કહૃાTq77ોપ ઉતા નીવળી, ૧૩૦. (૧) દ્રવ્યથી અધોલોક-ક્ષેત્રલોકમાં અનંત જીવ દ્રવ્ય अणंता अजीवदवा, अणंता जीवाजीवदया। છે. અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે. (૨) 7િ મહત્નીત્તનાપુ ન ચાવિન મા, (ર) કાલથી અધોલોક-ક્ષેત્રલોક કોઈ દિવસ ન હતો न कयावि न भवइ, न कयावि न भविस्सइ य, धुवे, એમ નથી, કોઈ દિવસ નથી એમ નથી અને કોઈ દિવસ णियए, सासए, अक्खए, अव्वए, अवट्ठिए, णिच्चे । નહીં હોય એમ પણ નથી પરંતુ (ત) હતો, છે અને રહેશે. (ત) ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. (३) भावओणं अहेलोगखेत्तलोए अणंता वण्णपज्जवा, (૩) ભાવથી અધલોક-ક્ષેત્રલોકમાં અનંત વર્ણ પર્યવ गंधपज्जवा, रसपज्जवा, फासपज्जवा, अणंता છે, ગંધ પર્યવ છે, રસપર્યવ છે અને સ્પર્શપર્યવ છે. संठाणपज्जवा, अणंता गरूयलयपज्जवा, अणंता अगरू અનંત સંસ્થાન પર્યવ છે, અનંત ગુરુ લઘુપર્યવ છે તથા यलहुयपज्जवा। અનંત અગુરુલઘુ પર્યવ છે. - મ. સ. ??, ૩, ૦, મુ. ૨૨, ૨૪, ૨૯ ૧. મહાવીર વિદ્યાલય તરફથી પ્રકાશિત વિવાહપણત્તિમાં કાલ અને ભાવ અંગેના સૂત્ર ૨૪, ૨૫માં જે જાવ' છે એની પૂક્તિ શ.૨, ઉ.૧, સૂત્ર ૨૪(૧) અનુસાર કરી છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૬૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૩૧ ત્રિા अहेलोगस्स एगागासपएसे जीवाजीवा तहेसपएसा य અધોલોકના એક આકાશપ્રદેશ પર જીવ, અજીવ અને એના દેશ-પ્રદેશ : છે ?, g. અદેત્રો ઉત્તરાલ્સ મંત TIfષ્મ ૧૩૧. પ્ર. હે ભગવન ! અધોલોક-ક્ષેત્રલોકના (૧) એક आगासपएसे किं जीवा, जीवदेसा, जीवपदेसा, આકાશપ્રદેશમાં શું જીવ છે, જીવોના દેશ છે. अजीवा, अजीवदेसा, अजीवपएसा ? જીવોના પ્રદેશ છે. અજીવ છે, અજીવોના દેશ છે અને અજીવોના પ્રદેશ છે ? गोयमा ! नो जीवा, जीवदेसा वि, जीवपदेसा ઉ. હે ગૌતમ ! ત્યાં જીવ નથી, (પરંતુ) જીવોના દેશ वि, अजीवा वि, अजीवदेसा वि, अजीवपदेसा છે, જીવોના પ્રદેશ છે. અજીવ છે. અજીવોના દેશ છે અને અજીવોના પ્રદેશ પણ છે. जे जीवदेसा ते नियमं एगिंदियदेसा. ત્યાં જે (૧) જીવોના દેશ છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોનો દેશ છે. अहवा- एगिंदियदेसा य, बेइंदियस्स देसे, અથવા (૨) એકેન્દ્રિય જીવોના દેશ છે અને બેઈન્દ્રિય જીવનો એક દેશ છે. अहवा- एगिंदियदेसा य, बेइंदियाण य देसा, અથવા (૩) એકેન્દ્રિયોનો દેશ છે અને બેઈન્દ્રિયોના દેશ છે. एवं मज्झिल्लविरहिओ जाव अणिदिए । એ પ્રમાણે મધ્યમભંગરહિત (બાકીના ભંગ) યાવત અનિન્દ્રિયો સુધી જાણવો જોઈએ. अहवा- एगिदियदेसा य, अणिंदियाणदेसा। અથવા-એકેન્દ્રિયોના દેશ છે અને અનિન્દ્રિયોના દેશ છે. जे जीवपदेसा ते नियम एगिदियपएसा, ત્યાં જે જીવોના પ્રદેશ છે. તે અવશ્ય એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે. अहवा- एगिंदियपएसा य, वेइंदियस्स पएसा, અથવા - એકેન્દ્રિયોના પ્રદેશ છે અને એક બેઇન્દ્રિયનો પ્રદેશ છે. अहवा- एगिंदियपएसा य, वेइंदियाण य पएसा, અથવા - એકેન્દ્રિયાના પ્રદેશ છે અને બેઇન્દ્રિયોના પ્રદેશ છે. एवं आदिल्लविरहिओ जाव पंचिंदिएस । આ પ્રમાણે પ્રથમ ભંગ સિવાય (બાકીના ભંગ) યાવત પંચેન્દ્રિયો સુધી કહેવું જોઈએ. अणिदिएसु तियभंगो। અનિન્દ્રિયોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. जे अजीवा ते दुबिहा पण्णत्ता, तं जहा-रूवीअजीवा य, ત્યાં જે (અરૂપી) અજીવ છે તે બે પ્રકારના કહેવામાં अरूवीअजीवा य। આવ્યા છે, જેમકે- રૂપી અજીવ અને અરૂપી અજીવ. रवी तहेव। રૂપી અજીવોનું કથન પૂર્વવત્ કરવું જોઈએ. जे अरूवी अजीवा ते पंचविहा पण्णत्ता, तं जहा ત્યાં જે અરૂપી અજીવ છે તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – (१) नो धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसे, (૧) ધર્માસ્તિકાય નથી. (પણ) ધર્માસ્તિકાયનો દેશ, (૨) ધમ્મત્યિકાસપસ, (૩) મધમૅચિTયમ્સને, (૨)ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩)અધર્માસ્તિકાયનો દેશ, (૪) ગધષ્પત્યિT H (બ) સમા | (૪) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૫) અધ્ધા સમય છે. - મ. સ. ૨, ૩. ? , મુ. ૬ ૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૩૨-૧૩૩ ओवासंतराईणं गरूयत्ताई परूवणं ૪૩૨.૫. (૨) સત્તમે ાં મંતે ! એવાસંતરેનિંગ!? (૨) સદુ ? (૩) ચનદુ! ? (૪) સTયતદુ! ? ૩. ૬. ૩. (?) ગોયમા ! નો ! ! (૨) નો હ્રદુ! | (૩) ૫ યદુ | (૪) નો બાયહા! । एवं सत्तमे घणवाए, सत्तमे घणोदही, सत्तमा पुढवी । (૨) ગોયમા ! નો ! । (૨) નો ઋદ્ગુણ । (૩) નો યતદુ । (૪) ગાયØદુ! (?) સત્તમે ાં અંતે ! તળુવાતે વિ નહ! ? (૨) હ્રદુ! ? (૨) ચલદુ! ? (૪) બાयलहुए ? ओवासंतराई सव्वाई जहा सत्तमे ओवासंतरे । અધોલોક ૩. सेसा जहा तणुवाए एवं ओवास वाय- घणउदही पुढवी - दीवा य सागरा वासा । - મ. સ. o, ૩. ૨, મુ. ૪-૬ (o-૪) नेरयाणं ठाणा - ૪. ૫. (૨) ત્તિ છૂં મંતે ! નેરથા પરિવસંતિ ? (?) ગોયમા ! સદાળાં સત્તનુ પુનવીયુ, તં નહીં ( ? ) रयणप्पभाए, (૨) सक्करपभाए, (૨) વાળુથળમાણ, (૪) વંqમાણ, (૬) ધૂમળભાઇ, (૬) તમઘ્યમાણ, (૭) તમતમપ્રમાણ | एत्थ णं णेरइयाणं चउरासीति णिरयावाससयसहस्सा भवतीतिमवायं । १ तणं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाસંઠિયા, વ્યંધયારતમસા, વવાયાદ-ચંદ્ર-સૂરणक्खत्त जोइसपहा, ૧. (૬)સમ. સમ. ૮૪, સુ.૧ અવકાશાંતરાદિનું ગુરુત્વાદિ પ્રરૂપણ ઃ ૧૩૨. પ્ર. 6. પ્ર. 6. નૈરયિકોનું સ્થાન : (૨) દિ ાં મંત ! તેરફયાનું પત્નત્તાડપત્નત્તાનું ૧૩૩. પ્ર. (૧) હે ભગવન્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકો ક્યા સ્થાને આવેલા કહેવામાં આવ્યા છે ? ठाणा पण्णत्ता ? ગણિતાનુયોગ ૬૫ (૧)ભગવન્ ! સપ્તમ અવકાશાંતર શું ગુરુ છે ? (૨) લઘુ છે ? (૩) ગુરુ-લઘુ છે ? (૪) કે અગુરુ-લઘુ છે ? 3. (૧) ગૌતમ ! (સપ્તમ અવકાશાંતર) ગુરુ નથી. (૨) લઘુ નથી. (૩) ગુરુ-લઘુ નથી. (૪) પણ અગુરુ લઘુ છે. (૧) ભગવન્ ! સપ્તમ તનુવાત શું ગુરુ છે ? (૨) લઘુ છે ?(૩) ગુરુ-લઘુ છે ?(૪) કે અગુરુ લઘુ છે ? આ પ્રમાણે સપ્તમ ઘનવાત, સપ્તમ ઘનોદધિ અને સપ્તમી પૃથ્વી ને માટે જાણવું જોઈએ. બધા અવકાશાંતર સપ્તમ અવકાશાંતર જેવા સમજવા જોઈએ. (૧) ગૌતમ ! (સપ્તમ તનુવાત) ગુરુ નથી. (૨) લઘુ નથી. (૩) ગુરુ-લઘુ છે. (૪) અગુરુલઘુ નથી. જે પ્રમાણે તનુવાત ગુરુ-લઘુ છે એ જ પ્રમાણે અવકાશ ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર અને વર્ષ (ક્ષેત્ર) ના વિષયમાં પણ સમજવું જોઈએ. (ખ)ભગ. સ., ઉ. ૬, સુ.૧ (૧-૨) (૨) હે ભગવન્ ! તે નૈયિક ક્યાં રહે છે ? (૧)હે ગૌતમ ! સાત પૃથ્વીઓમાં આ નૈરયિકોને પોત પોતાનું સ્થાન છે, જેમકે (૧) રત્નપ્રભા, (૨) શર્કરાપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમઃપ્રભા, (૭) તમસ્તમઃપ્રભા. આ પૃથ્વીઓમાં નૈરયિકોના ચૌરાસી લાખ નરકાવાસ છે- એમ કહેવામાં આવ્યું છે. તે નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે, બહારથીચતુષ્કોણ છે, નીચેથી તીક્ષ્ણ ખુરપી જેવા આકારના છે. પ્રકાશના અભાવમાં સદા અંધકાર યુક્ત છે. કેમકે ગ્રહ-ચંદ્ર-સૂર્યનક્ષત્ર- આ જયોતિષી દેવોની (સંચાર)પ્રભાથી રહિત છે. (ગ) ભગ. સ. ૧, ઉ. ૫, સુ. ૧-૨. Page #183 -------------------------------------------------------------------------- ________________ :: લોક-પ્રજ્ઞપ્તિ અધલોક સૂત્ર ૧૩૪ मेद-वसा-पूय-रूहिर-मंस चिवल्ललित्ताणुलवणतला, તે(નરકવાસો)ના તળિયા મેદ-વસા-પૂય-પટલ-રુધિરअमुई वीसा परमदुभिगंधा, માંસના કાદવથી ખરડાયેલા છે. અશુચિવિષ્ઠા જેવી તીવ્ર દુર્ગન્ધવાળા છે. काऊअगणिवण्णाभा, कक्खडफासा, दुरहियासा, असुभा કબુતરના રંગ જેવી અગ્નિના રંગવાળા છે, કર્કશ णरगा, अमुभा णरंगसु वेयणाओ, एत्थ णं णेरइयाणं સ્પર્શવાળા છે, અસહ્ય છે. એટલે આ નરકાવાસ અશુભ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। છે. આ નરકાવાસોમાં વેદના પણ અશુભ છે. આ નરકાવાસમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન કહેવામાં આવ્યા છે. (૨) ૩વવા ચર્મ કર્મMENT, (૨)ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં, समुग्घाएणं लोयम्स असंखेज्जइभागे, સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં सट्टाणणं लोयस्स असंखज्जइभागे, एत्थ णं बहवे (આ નૈરયિકોના પોત-પોતાના)સ્થાન છે. જેમાં અનેક णेरइया परिवति। નરયિકો રહે છે. काला कालोभासा गंभीरलोम-हरिमा भीमा હે આયુષ્યમ– શ્રમણ ! આ નરયિકો કાળા રંગવાળા उत्तासणगा परमकण्हा वण्णेणं पण्णत्ता છે, કાળી કાંતિવાળા છે, જેને જોવાથી અત્યધિક રોમાંચ समणाउसो १ થાય – અવા ભયંકર છે, ત્રાસ ઉત્પન્ન કરનાર છે અને રંગમાં ઉત્કૃષ્ટ કાળા રંગવાળા હોય છે. ते णं तत्थ णिच्चं भीता, णिच्चं तत्था, णिच्चं तसिया, તે નરકાવાસોમાં આ નંરયિક સદા ભયભીત રહે છે, णिच्चं उबिग्गा, णिच्चं परमममुहं संबद्धं णरगभयं સદા વ્યસ્ત રહે છે. (પરમાધાર્મિકો દ્વારા કે પરસ્પર)સદા पच्चणुभवमाणा विहरति ।२ ત્રસ્ત રહે છે. સદા ઉદ્વિગ્ન રહે છે અને સદા (નિરંતર) - gઇUT, , ૨, મુ. ૨૬ ૭ અશુભ-સંબદ્ધ નરકભયનો અનુભવ કરે છે. रयणप्पभापुढविनेरइयठाणा-- રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકનું સ્થાન : ૨ ૩ ૪, v. () ઉદ જે અંત ! ચાTMમyfa T૬માં ૧૩૮. પ્ર. (૧) હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને पज्जत्तापज्जत्ताणं ठाणं पण्णत्ता? અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન ક્યાં કહેવામાં આવ્યા છે ? (0) कहि णं भंत ! रयणप्पभापुढविणेरइया (૨) હે ભગવનું ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક परिवति? ક્યાં રહે છે ? ૩. (૨) યમ ! સુર્માસ થCTV Tદ્રવ ઉ. (૧)હે ગૌતમ! એક લાખ અંસી હજાર યોજનની असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिंगागं જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીની ઉપરની जायणसहस्सं ओगाहित्ता हेट्रा वेगं जायणसहस्मं (બાજુએ) એક હજાર યોજન અંદર પ્રવેશ કરીને वज्जत्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहम्मे एत्थ અને નીચેની (બાજુબે) એક હજાર યોજન णं रयणप्पभापुढविणेरइयाणं तीसं णिग्या છોડીને (બાકી રહેલા) એક લાખ એટ્યોતેર वाससयसहस्सा भवंतीति मक्खायं । ३ હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ત્રીસ લાખ નારકાવાસ (આવેલા) છે. એમ કહેવામાં આવ્યા છે. . ર્નવા, ૫, ૩, ૩. ૨, મુ. ૮૭, ૨, નૈવી, 1, 2, 3. ૨, મુ. ૮૧, ૩. () મમ, સમ, રૂ , મુ. ૮ (9) મ. ન. ૨૩, ૩, , મુ. ૮ (T) મા, , ૨, ૩. ', મુ. ૨ (૫) ભI, , ૬, ૩, ૬, મુ. ? (૭-૨) (૩) મ, ન, ૨, ૩, ૩, ૫, ૬ ૭ ૮ (૧) ગમ, . ૨૮°.. " Page #184 -------------------------------------------------------------------------- ________________ ને ૧ ૩પ-૧૩; અધોલોક ગણિતાનુયોગ ૬૭ तेणं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा (जाव) अमुभा આ નરકાવાસ અંદરથી વર્તુળાકાર(ગોળ)છે. બહારની णरंगसु वेयणाओ। (બાજુએ) ચોરસ છે (યાવતુ) આ નરકાવાસમાં વેદના પણ અશુભ છે. पत्य णं रयणप्पभापुढविणरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं તે નરકાવાસોમાં રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને ठाणा पण्णत्ता। અપર્યાપ્ત નૈરયિકોનાં સ્થાન કહેવામાં આવ્યાં છે. (૨) ૩વાઈ રાવેલ્સ બસંન્નકુમા, (૨)ઉપપાતની અપેક્ષાએલોકના અસંખ્યાતમાભાગમાં, ममुग्घाएणं लोयम्स असंखज्जइभागे, સમુદ્યાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં, सट्टाणणं लोयम्स असंखेज्जइभागे- एत्थ णं बहवे (આનંરયિકોના પોત-પોતાના સ્થાન છે)એમાં રત્નપ્રભા रयणप्पभापुढविणेरइया परिवति । પૃથ્વીના અનેક નરયિક રહે છે. काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरंति। એ (નરયિક) કાળા રંગવાળા છે (વાવ) નરકભયનો - gu, v૮, ૨, મુ. ? ૬૮ અનુભવ કરતા રહે છે. ग्यणप्पभाए छ महानिरया-- રત્નપ્રભામાં છ મહાનરકાવાસ : 2 રૂ. નંવે રૂંવ મંદ્ર પુત્રયમ્ તાદિપા મિસ ૧૩૫. જંબદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણ ભાગમાં ग्यणप्पभाए पुढवीए छ अवक्कंतमहानिरया पण्णत्ता, એ રત્નપ્રભા પૃથ્વીમાં છ અપક્રાન્ત (અત્યંત નિકૃષ્ટ) તું નદી મહાનરકાવાસ આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે(૨) ત્રા, (૨) ઢોલુપ, (૩) ઢું, (૧) લોલ, (૨) લોલક, (3) ઉદગ્ધ, (4) નિફ્ટ, () નરા, (૬) ઉમ્બર (૪) નિર્દષ્પ, (૫) જરક અને (૬) પ્રજરક. - ટાપ, ૬, મુ. '' सक्करप्पभा नेरइयठाणा શર્કરા પ્રજાના નૈરયિક સ્થાન : ૬ ૨૬. (9) ! સરપમપુત્રને રફુચાઈ ૧૩૭. પ્ર. (૧) ભગવનું ! શર્કરામભા પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णता? અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન કયાં આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! सक्करप्पभापुढविनेरइया (૨) હે ભગવન્ ! શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો पग्विति? કયાં રહે છે ? (१) गोयमा! सक्करप्पभाए पुढबीए बत्तीमुत्तर (૧) હે ગૌતમ ! એક લાખ બત્રીસ હજાર जोयणमयसहस्म बाहल्लाए उरि एगं યોજનની જાડાઈવાળી શર્કરામભા પૃથ્વીની जोयणमहम्मं ओगाहित्ता हट्ठा वेगंजोयणसहस्स ઉપરની (બાજુમાં) એક હજાર યોજન અંદર बज्जिना मझे तीसुत्तरे जोयणसयमहम्मे- एत्थ પ્રવેશ કરીને અને નીચેની બાજુએ) એક હજાર णं मक्करप्पभा पुढविणेरडयाणं पणवीस યોજન છોડીને (બાકી રહેલા) એક લાખ ત્રીસ णिरयावाससयसहस्सा भवंतीति मक्खायं । २ હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં શર્કરા પ્રભા પૃથ્વીના પચીસ લાખ નરકાવાસ (આવેલા) છે એમ કહેવામાં આવ્યું છે. છે. ૨. () (૧) નવી. પરિ. ૨, ૩, ૨, મુ. ૮ . એમ. ૨, ૩. ૪ (9) (a) મન, મુ. ૨૦૧.. મા. મ. ? ૨, ૩, ૨, મુ. ? : Page #185 -------------------------------------------------------------------------- ________________ s૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૩૭ ते णं णरगा अंतो वट्टा बाहिं चउरंसा (जाव) એ નરકાવાસ અંદરથી વર્તુળાકાર છે, બહારથી असुभाणरगेसु वेयणाओ। एत्थणं सक्करप्पभा ચોરસાકાર છે. (યાવતું) એ નરકાવાસમાં વેદના પણ पुढविणेरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा અશુભ છે. એ નરકાવાસોમાં શર્કરામભા પૃથ્વીના પUUત્તા | પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (૨) વવવU ઢોય અસંન્નદુભા. (૨) ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, ભાગમાં, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા सट्ठाणणं लोयस्स असंखेज्जइभागे- एत्थ णं बहवे ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં એ નૈરયિકોના પોત-પોતાના સ્થાન છે, એમાં सक्करप्पभा पुढविणेरइया परिवसंति । શર્કરામભા પૃથ્વીના અનેક નૈરયિક નિવાસ કરે છે. એ काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरंति। નરયિક કાળા રંગવાળા છે (કાવત) નરકભયનો - TUT. ૬, ૨, . ૨૬૬, અનુભવ કરતા રહે છે. वालुयप्पभा नेरइयठाणा વાલુકાપ્રભાના નૈરયિક સ્થાન : ૬ ૩૩. . () દિ મંત! વયિU પુદ્ધવિનરથાઈ ૧૩૭. પ્ર. (૧) હે ભગવનું ! વાલુકાપ્રભ પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન કયાં આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! वालुयप्पभा पुढविनेरइया (૨) હે ભગવનું ! વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક परिवति ? ક્યાં રહે છે ? ૩. () Tયમા ! arg મrg qa4rg (૧) હે ગૌતમ ! એક લાખ અઠ્ઠાવીસ હજાર अट्ठावीसुत्तरजोयणसयसहस्स बाहल्लाए उरि યોજનની જાડાઈવાળી વાલુકાપ્રભા પૃથ્વી एगं जोयणसहस्सं ओगाहेत्ता हेट्रा वेगं ઉપરની બાજુએ) એક હજાર યોજન અંદર जोयणसहस्सं वज्जेत्ता मज्झे छब्बीसुत्तरे પ્રવેશ કરીને અને નીચેની (બાજુએ) એક હજાર जोयणसयसहस्से-एत्थ णं वालुयप्पभा पुढ યોજન છોડીને બાકી રહેલા) એક લાખ છવીસ विनेरइयाणं पण्णरस निरयावाससयसहस्सा હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં વાલુકાપ્રભા भवंतीतिमक्खायं ।। પૃથ્વીના નૈરયિકોના પંદર લાખ નરકાવાસ (આવેલા) છે. એમ કહેવામાં આવ્યું છે. ते णं णरगा अंतो वट्टा बाहिं चउरंसा (जाव) अमुभा એ નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે, બહારથી णरयेसु वेयणाओ- एत्थ णं वालयप्पभा पुढविनेरइयाणं ચોરસાકાર છે (યાવતુ) એ નરકાવાસોમાં વેદના પણ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। અશુભ છે. આ નરકાવાસોમાં વાલુકાપ્રભા પૃથ્વીના પર્યાપ્ત તથા અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (२) उबवाएणं लोयस्स असंखेज्जइभागे, (૨) ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ममुग्धाएणं लोयस्स असंखेज्जइभागे, ભાગમાં, સમુદ્યાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યામાં महाणेणं लोयस्म असंखेज्जइभागे- एत्थ णं बहवे ભાગમાં એ નૈરયિકોના પોત-પોતાના સ્થાન છે. એમાં वालुयप्पभा पुढविनरइया परिवति । વાલુકાપ્રભા પૃથ્વીના અનેક નૈરયિકો રહે છે. 2, ૨. મ. ૧, ૨ ૨, ૩, ૨, મુ. ૨૨ નવી. ૪. , ૩, મુ. ૮૨ નીવા. દિ. ૩, ૩. , મુ. ૮૬ Page #186 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૩૮-૧૩૯ અધોલોક ગણિતાનુયોગ ૬૯ काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरंति । એ નૈરયિક કાળા રંગવાળા છે. (યાવતુ) નરકભયનો - QUOT. ઢ. ૨, મુ. ૨૭૦ અનુભવ કરતા રહે છે. पंकप्पभानेरइय ठाणा પંકપ્રભાના નૈરયિક સ્થાન : 9 રૂ૮, () વદિ vi મંતે ! j[NT Tઢfીને રાખ ૧૩૮. પ્ર. (૧) હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! पंकप्पभा पुढविनेरइया (૨) હે ભગવનું ! પંકપ્રભા પૃથ્વીના નૈરયિક परिवसति? ક્યાં નિવાસ કરે છે ? (१) गोयमा ! पंकप्पभाए पुढवीए वीसुत्तरजोयण ઉ. (૧)હે ગૌતમ! એક લાખ વીસ હજાર યોજનની सयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं જાડાઈવાળી પંકપ્રભા પૃથ્વીના ઉપરની બાજુથી) ओगाहित्ता, हेट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता, એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચેની मझे अट्ठारसुत्तरे जोयणसयसहस्से- एत्थ णं (બાજુએ) એક હજાર યોજન છોડીને (બાકી पंकप्पभा पुढविणेरइया णं दस णिरयावास રહેલા) એક લાખ અઠાર હજાર યોજના सयसहस्सा भवंतीतिमक्खायं ।। પ્રમાણ મધ્યભાગમાં ૫ કપ્રભા પૃથ્વીના નૈરયિકોના દસ લાખ નરકાવાસ છે. એમ કહેવામાં આવ્યું છે. ते णं णरगा अंतो बट्टा बाहिं चउरंसा (जाव) असुभा એ નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે, બહારથી णरगेसु वेयणाओ-एत्थ णं पंकप्पभा पढविनेरइयाणं ચોરસાકાર છે (યાવતુ) આ નરકાવાસોમાં વેદના પણ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। અશુભ છે, એ નરકાવાસોમાં પંકપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (२) उववाएणं लोयस्स असंखेज्जइभागे,. (૨)ઉપપાતની અપેક્ષાલોકના અસંખ્યાતમા ભાગમાં, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, સમુદ્યાતની અપેક્ષા લોકના અસંખ્યાતમાં ભાગમાં सवाणणंलोयस्स असंखज्जइभागे-एत्थणं बहवेपंकपभा અને સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં पृढविनेरइया परिवति । એ નૈરયિકોના પોત-પોતાના સ્થાન છે, એમાં પંકપ્રભા પૃથ્વીના ઘણા નૈરયિકો રહે છે. काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरति । એ નરયિકો કાળા રંગના છે (કાવત) નરકભયનો - QUOT, ૬, ૨, . ૩૨ અનુભવ કરતા રહે છે. पंकप्पभाए छ महानिरया પંકપ્રભામાં છ મહાનરકાવાસ : ૩૦ઉલ્યTv of TITUTદવU ઇનવતા મહાનિરથ ૧૩૯. ચૌથી પંકપ્રભા પૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનરકાવાસ पण्णत्ता, तं जहा (આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. (ખ) ભગ. સ. ૧૩, ઉ. ૧, સુ. ૧૩ (ક) ઠાણું. ૧૦, સુ. ૭૫૭ (ગ) સમ. સ. ૧૦, સુ. ૧૧. નવી, ૧, ૨, ૩૨, મુ. ૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ 50 લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૪૦-૧૪૧ (૨) આર, (૨) વીર, (૧) આર, (૩) બાર. (૩) મીર, (૪) રોરે, (3) માર, (૪) રોડ, (૯) રો, (૬) વાવ (૫) રૌરવ, (૬) ખાડખડ. - ટાઈi, , દ, મુ. ' ' धूमप्पभा नेरइयठाणा ધૂમપ્રભાના નૈરયિક સ્થાન : ? ૮, ૬ (૨) દિ ને મત ! ધૂમપૂમડુદ્ધવિન [ ૧૪૦. પ્ર. (૧) હે ભગવન્! ધૂમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! धूमप्पभापुढविनेरझ्या (૨) હે ભગવનું ! ધમપ્રભા પૃથ્વીના નૈરયિક परिवति? ક્યાં રહે છે ? (૨) યમ ! ધૂમમાઘ દ્રિવી કરમુર હે ગૌતમ ! એક લાખ અઢાર હજાર યોજન जोयणसयसहस्मवाहल्लाए' उवरिं एगं જાડાઈવાળી ધૂમપ્રભા પૃથ્વીના ઉપરની जोयणसहस्सं ओगाहित्ता, हेट्ठा वेगंजोयणमहम्स (બાજુએથી) એક હજાર યોજન અંદર પ્રવેશ वज्जेत्ता, मज्झे सोलमृत्तरे जोयणमयमहम्मे કરીને અને નીચેની બાજુબે) એક હજાર યોજન पत्थ णं धूमप्पभापुढविने रइयाणं तिन्नि છોડીને (બાકી રહેલા) એક લાખ સોળ હજાર निरयावाससयमहस्सा भवंतीतिमक्खायं ।। યોજન પ્રમાણ મધ્યભાગમાં પૃથ્વીના નૈરયિકોના ત્રણ લાખ નરકાવાસ છે–એમ કહેવામાં આવ્યું છે. ते णं णग्गा अंतो वट्टा वाहिं चउरंसा (जाव) असुभा એ નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે, બહારથી जग्गेमु वेयणाओ- एत्थ णं धूमप्पभा पढविनरइयाणं ચોરસાકાર છે (થાવત) એ નરકાવાસોમાં વેદના પણ पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता। અશુભ છે. આ નરકાવાસો માં ધૂમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત તથા અપર્યાપ્ત નરયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (0) उववाएणं लोयम्स असंखेज्जइभाग, (૨) ઉપજાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ममुग्घाणं लोयम्स असंखेज्जइभाग, (ભાગમાં, સમુધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં महाणणं लोयम्स असंखज्जइभागे-एत्थणं वहवेधूमप्पभा ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં એ નૈરયિકોના પોત-પોતાના पुढविनरडया परिवति । સ્થાન છે, એમાં ધૂમપ્રભા પૃથ્વીના અનેક નૈરયિક એ નરયિક કાળા રંગના છે (કાવત) નરકભયનો અનુભવ કરતા રહે છે. काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरति । - Tળ, પ૬૨, મુ. ૨૩૨ तमपभा नेण्डयठाणा2 , . (૨) દ ને મંત ! તમgyદ્ધવને ૬થી पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णता ? તમઃ પ્રજાના નૈરયિક સ્થાન : ૧૪૧. પ્ર. (૧) હે ભગવન્! તમઃ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈયિકોનાસ્થાન ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે ? ૨. (ક) હાણ. અ. ૩, .૧, સે.૧૪૬ (ખ) ભગ.શ. ૧૩, ઉ. ૧, સુ. ૧૮. ૧. સમ, સમ. ૧૮, સુ.૭, 3. જીવા. ૫. ૩, ૬.૧, સુ. ૮૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ - બે ૧૪૨ અધોલોક ગણિતાનુયોગ ૭૧ (0) कहि णं भंते ! तमप्पभापढविनरडया (૨) હે ભગવન્ ! તમઃ પ્રભા પૃથ્વીના નૈરયિક परिवमंति? ક્યાં રહે છે ? उ. (१) गोयमा ! तमप्पभाएपुढवीए सोलसुत्तर ૬. (૧)હે ગૌતમ ! એક લાખ સોલ હજાર યોજનની जोयणसयसहस्स वाहल्लाए उवरिं एगं જાડાઈવાળી ત:પ્રભા પૃથ્વીના ઉપરની जायणमहरसं ओगाहिता, हेट्ठा वेगंजोयणसहस्सं (બાજુએથી) એક હજાર યોજન અન્દર પ્રવેશ वज्जत्ता, मज्झे चोद्दमुत्तरे जोयणसयमहम्म-एत्थ કરીને અને નીચેની બાજુએ) એકહજાર યોજન णं तमप्पभा पुढविने रइयाणं एगे पंचूर्ण છોડીને (બાકી રહેલા) એક લાખ ચૌદ હજાર णरगावाससयसहम्स भवंतीतिमक्खायं ।' યોજન પ્રમાણ મધ્યભાગમાં તમ:પ્રભા પૃથ્વીના નૈરયિકોના એક લાખમાં પાંચ ઓછા નરકાવાસ છે એમ કહેવામાં આવ્યું છે. तं णं णरगा अंतो वट्टा बाहिं चउरंसा (जाव) असुभा એનરકાવાસ અંદરથી ગોળાકાર છે, બહારથી ચોરસાકાર नरंगसु वेयणाओ-एत्थ णं तमप्पभा पूढविनेरइयाणं છે (યાવતુ) આ નરકાવાસોમાં વેદના પણ અશુભ છે. पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। આ નરકાવાસોમાં તમઃ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (0) उववाएणं लोयस्स असंखज्जइभागे, (૨)ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાભાગમાં, समुग्घाएणं लोयम्स असंखेज्जइभाग, સમુદ્યાતની અપેક્ષા લોકના અસંખ્યાતમ ભાગમાં, सट्ठाणणं लोयस्स असंखज्जइभाग સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં तत्थ णं बहवे तमप्पभा पुढविनेरइया परिवसति । એ નૈરયિકોના પોત-પોતાના સ્થાન છે. એમાં તમ:પ્રભા પૃથ્વીના અનેક નૈરયિકો રહે છે. काला (जाव) नरगभयं पच्चणुभवमाणा विहरंति । એ નૈરયિક કાળા રંગના છે (વાવ) નરકભયનો -- પ. પૂ. ૨, . શરૂ અનુભવ કરતા રહે છે. तमतमापुढविनेरइय ठाणा તમસ્તમામૃથ્વીના નૈરયિક સ્થાન : 2 ૮૨ . (૬) દિ મંત ! તમતમyદ્ધવિનરાળ ૧૪૨. પ્ર. (૧) હે ભગવન્ ! તમસ્તમઃ પ્રભા પૃથ્વીના पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? પર્યાપ્ત અને અપર્યાપ્ત નરયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ? तमतमापुढविनेरइया (૨) હે ભગવન્ ! તમસ્તમઃ પ્રભા પૃથ્વીના परिवति ? નિરયિક કયાં રહે છે ? (१) गोयमा ! तमतमाए पुढवीए अट्ठोत्तरजायण (૧) હે ગૌતમ ! એક લાખ આઠ હજાર યોજન सयसहस्सबाहल्लाए उवरिं अद्धतेवण्णं जोयण જાડાઈવાળી તમતમ પ્રભા પૃથ્વીના ઉપરથી सहस्साई ओगाहित्ता, हेट्रा वि अद्धतेवण्णं जायण સાડા બાવન હજાર યોજન અને નીચે ની બાજુએથી સાડા બાવન હજાર યોજન છોડી सहस्साई वज्जत्ता, मज्झ तिमु जायणसहस्समु દઈને (બાકી રહેલા) ત્રણ હજાર યોજન પ્રમાણ एत्थ णं तमतमापुढविनेरइयाणं મધ્યભાગમાં તમસ્તમ : પ્રભા પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं અને અપર્યાપ્ત નૈરયિકોના - - ૨. નવા. ૫, ૨, ૩, ૨, મુ. ૮૧ 'મા, , ૨૩, ૩, ૨, મુ. આમ, મુ. ૮૧, ૬, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૭૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૪૩-૧૪૪ पंचदिसिं पंच अणुत्तरा महइमहालया મંદાગિરથ guત્તા, તે નહીં- (૧) , (૨) મહાવજે, (૨) રોw, (૪) મદારો, () પટ્ટાને ? પાંચ દિશામાં અતિવિશાલ પાંચ મહાનરકાવાસ (આવેલા) કહેવામાં આવ્યા છે. જેમકે – (૧) કાલ (૨) મહાકાલ (૩) રૌરવ (૪) મહારૌરવ (૫) અપ્રતિષ્ઠાન. ते णं णरगा अंतो वट्टा बाहिं चउरंसा (जाव) असुभा એ નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે. બહારથી नरगेसु वेयणाओ-२ एत्थ णं तमतमापुढविनेरइयाणं ચોરસાકારે છે (યાવત) એ નરકાવાસોમાં વેદના પણ पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। અશુભ છે. આ નરકાવાસોમાં તમસ્તમઃ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (२) उववाएणं लोयस्स असंखेज्जइभागे, समुग्घाएणं (૨) ઉ૫પાતની અપેક્ષાએ તે નરકાવાસ લોકના लोयस्स असंखे ज्जइभागे, सट्ठाणे णं लोयस्स અસંખ્યાતમાં ભાગમાં, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની असंखेज्जइभागे- तत्थ णं बहवे तमतमापुढविनेरइया અપેક્ષા લોકના અસંખ્યાત ભાગમાં આ નૈરયિકના परिवति ।३ પોત-પોતાના સ્થાન છે, એમાં તમસ્તમપ્રભા પૃથ્વીના અનેક નૈરયિક રહે છે. काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरंति । એ નરયિક કાળા રંગના હોય છે. (વાવ)નરકભયનો -- HT. ૬. ૨, મુ. ૨૭૪ અનુભવ કરતા રહે છે. अप्पइट्ठाणणरगस्स आयाम-विखंभा-- અપ્રતિષ્ઠાન નરકાવાસના આયામ- વિખુંભ : રૂ. અપૂક્કાળ નરT TTT નાચસયસહસ્સે થીમ- ૧૪૩. અપ્રતિષ્ઠાન નરક એક લાખ યોજન લાંબો-પહોળો विक्खंभेणं पण्णत्ते। કહેવામાં આવ્યો છે. - સમ. ૨, મુ. ૨૦ सत्तपुढवीणं बाहल्लपमाणं સાત પૃથ્વીઓનું બાહલ્ય-વિશાળતા પ્રમાણ : ૨ ૪૮. હિીં ૧૪૪. ગાથાર્થ– (१) आसीतं ૧. રત્નપ્રભા પૃથ્વી -૧,૮૦,000 યોજન છે. (૨) વત્તા ૨. શર્કરા પ્રભા પૃથ્વી - ૧, ૩૨,૦૦૦ યોજન છે. (३) अट्ठावीसं च होइ વાલુકાપ્રભા પૃથ્વી – ૧, ૨૮,૦૦૦યોજન છે. (૪) વાજં ચ | , ૪. પંકપ્રભા પૃથ્વી - ૧,૨૦,૦૦૦ યોજન છે. (બ) અટ્ટારમાં ધૂમપ્રભા પૃથ્વી - ૧,૧૮,૦00 યોજન છે. છે. () મ. સ. ૬૩, ૩. ?, મુ. ૨૬ () ST. . ૬, ૩. રૂ, મુ. ૪૬૨ ૨. નવા. પ૪િ. ૩, ૩. ?, સુ. ૮ 'પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈરયિકના સ્થાન ક્યાં આવેલા) છે. એ પહેલો પ્રશ્ન છે અને તેઓ ક્યાં રહે છે ?' એ બીજો પ્રશ્ન છે. આ બન્ને પ્રશ્નોના ઉત્તર પણ અહીં ક્રમશઃ આપવામાં આવ્યા છે. મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત પ્રજ્ઞાપનામાં પદ ર સુત્રાંક ૧૬૭, ૧૬૮ અને ૧૬૯ એવા ક્રમે છે. પરંતુ સૂત્રાંક ૧૭૦ થી ૧૭૪ પર્યન્ત બધામાં કેવલ પ્રથમ પ્રશ્ન જ છે. બીજો. પ્રશ્ન નથી. જયારે પૂર્વવતુ ઉત્તર બન્નેના છે. આ સૂત્રોમાં સંક્ષિપ્ત વાચનાસૂચક જાવ, જાહા, એવું વગેરે સંકેત વાક્ય પણ નથી. વાચકોની સગવડતા માટે અહીં સુત્રાંક ૧૭૦ થી ૧૩૪ પર્યન્ત બધામાં બે પ્રશ્ન અને એના બે ઉત્તરો ક્રમશઃ આપવામાં આવ્યા છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૪પ-૧૪૯ અધોલોક ગણિતાનુયોગ ૭૩ (૬) સોજીત ૬. તમપ્રભા પૃથ્વી ૧,૧૬,૦00 યોજન છે. (૭) પ્રત્યુત્તરમેવ દિમિય' ? નીચેની તમતમ: પ્રભા પૃથ્વી ૧,૦૮,૦૦૦ -- Tv, પ. ૨, મુ. ૬ ૭૪ યોજન છે. सत्तपुढविनिरयावासाणं ठाणं -- સાત પૃથ્વી સ્થિત નરકાવાસોના સ્થાન : ૨૪. હો - ૧૪૫. ગાથાર્થ : (૨) અડદુત્તર ૪ ૧. રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ ૧,૭૮,૦૦૦ યોજનમાં છે. (૨) તીરું ૨. શર્કરા પ્રભા પૃથ્વીના નરકાવાસ ૧,૩૦,૦૦૦ યોજનમાં છે. (૩) છત્રીસ વેવ સતસદસ્યું તો વાલુકાપ્રભા પૃથ્વીના નરકાવાસ ૧,૨૬,૦૦૦ યોજનમાં છે. (४) अट्ठारस પંકપ્રભા પૃથ્વીના નરકાવાસ ૧, ૧૮,૦૦૦ યોજનમાં છે. (૬) સોસ ધૂમપ્રભા પૃથ્વીના નરકાવાસ ૧,૧૬,૦૦૦ યોજનમાં છે. (૬) વોકસમરિ તુ છઠ્ઠી | ૨ | ૬. તમપ્રભા પૃથ્વીના નરકાવાસ ૧, ૧૪,૦૦૦ યોજનમાં છે. (७) अद्धतिवण्णसहस्सा उवरिमऽहे वज्जिऊणतो भणियं । સાડા બાવન હજાર યોજન ઉપર અને સાડા બાવન मज्झे उतिसुसहस्सेसु होंति नरगा तमतमाए॥३॥ હજાર યોજન નીચેથી જવા દઈને બાકી રહેલા) મધ્યભાગમાં ત્રણ હજાર યોજન તમસ્તમઃ પ્રભા -- પૂ . ૫૬, ૨, મુ. ૧૭૪ પૃથ્વીના નરકાવાસ છે- એમ કહેવામાં આવ્યું છે. निरयावासाणं संजुत्तसंखा નરકાવાસોની સંયુક્ત સંખ્યા : ૨૪૬, દમ-મ-છઠ્ઠી-સત્તનીયું ઘરનું ઉદવસુ વોત્તી ૧૪૬. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી, એ ચાર પૃથ્વીઓમાં निरयावाससयसहस्सा पण्णत्ता । (બધા મળીને)ચોત્રીસ લાખ નરકાવાસ આવેલા કહેવામાં - સમ. રૂ૪, મુ. ૬ આવ્યા છે. ૨૪૭. વિતિય જસ્થીતોમુકુદવસુતાનિયાવાસસ- ૧૪૭. બીજી અને ચોથી, આ બન્ને પૃથ્વીઓમાં પાંત્રીસ લાખ सहस्सा पण्णत्ता। નરકાવાસ (આવેલા) કહેવામાં આવ્યા છે. - સમ. રૂબ, મુ. ૬ ૨૪૮. સોન્વ-ઉત્ય-પંચમ-છઠ્ઠ-સત્તમાકુ પુદવસુ ૧૪૮. બીજી. ચોથી. પાચમી, છઠ્ઠી અને સાતમી આ પાંચેય एगूणचत्तालीसं निरयावाससयसहस्सा पण्णत्ता। પૃથ્વીઓમાં ઉનતાલીસ લાખ નરકાવાસ (આવેલા) - સમ. ૩૧, ગુ. રૂ. કહેવામાં આવ્યા છે. ૨૪૧. ૧૩; Tદવસુ વપરાસ નિરવાવાસમયસહસ્સા ૧૪૯. ચાર પૃથ્વીઓમાં એકતાલીસ લાખ નરકાવાસ(આવેલા) पण्णत्ता, तं जहा- रयणप्पभाए, पंकप्पभाए, तमाए, કહેવામાં આવ્યા છે. યથા-રત્નપ્રભા, પંકપ્રભા, तमतमाए। તમ.પ્રભા અને તમસ્તમ:પ્રભા. - સમ, ૪૨, મુ. ૨ છે. સમ. કુ. ૨૪૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૭૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧પ૦-૧૫૪ 9. e. ૮મ-રત્ય-પંચમાકુરૂદવસુતૈયાત્રી નિવાસસ૧૫૦. પહેલી, ચોથી તથા પાંચમી પૃથ્વીઓમાં તેતાલીસ લાખ सहस्सा पण्णत्ता। નરકાવાસ (આવેલા) કહેવામાં આવ્યા છે. - સમ, ૪૩, મુ. ૨ 9, 8. હિમ-વિથ = Tદવકુ TMવનં નિરથવાસસય ૧૫૧, પહેલી તથા બીજી બન્ને પૃથ્વીઓમાં પંચાવન લાખ सहस्सा पण्णत्ता। નરકાવાસ (આવેલા) કહેવામાં આવ્યા છે. - સમ, ૬૬, મુ. ૬ ૨, ૨, -ઢાક્ય-gવાનું ઉતY Tઢવાનું કાવનું ૧૫૨પહેલી, બીજી અને પાંચમી આ ત્રણે પૃથ્વીઓમાં निरयावास-सयसहस्सा पण्णत्ता। અઠ્ઠાવન લાખ નરકાવાસ આવેલા) કહેવામાં આવ્યા છે. - સમ. ૯૮, સુ. ? ૨, ૩. ઉલ્યવMાલુ પુદવસુ થોવત્તર નિયાવાસની ૧૫૩. ચોથી સિવાય બાકીની છ પૃથ્વીઓમાં ચુમોતેર લાખ सहस्सा पण्णत्ता। નરકાવાસ (આવેલા) કહેવામાં આવ્યા છે. - સમ. ૭, મુ. ૪ पुढवीसु निरयावासा-- પૃથ્વીઓમાં નારકાવાસ : ૨૯. . રૂમને મંતે ! રયUTUમU પુદ્રવ વેવફા ૧૫૪. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ निरयावाससयसहस्सा पण्णत्ता ? નરકાવાસ (આવેલા) કહેવામાં આવ્યા છે ? ૩. યમા ! fણરાવાસિયસદસT TUITI | . હે ગૌતમ ! ત્રીસ લાખ નરકાવાસ (આવેલા) ' કહેવામાં આવ્યા છે. एवं एएणं अभिलावेणं सवासिं पुच्छा, इमा આ પ્રમાણે આવા પ્રશ્નોત્તર કરીને આ ગાથાની વ્યાખ્યા गाहा अणुगंतब्बा કરવી જોઈએ(१) तीसा य (૧) રત્નપ્રભામાં ત્રીસ લાખ નરકાવાસ છે. (૨) પુછવીસ (૨) શર્કરા પ્રભામાં પચીસ લાખ નરકાવાસ છે. (૨) TUરસ (૩) વાલુકાપ્રભામાં પંદર લાખ નરકાવાસ છે. (૪) ટ્રસેવ (૪) પંકપ્રભામાં દસ લાખ નરકાવાસ છે. (૬) તિ િચ દતિ (પ) ધૂમપ્રભામાં ત્રણલાખ નરકાવાસ છે. (६) पंचूणसयसहस्सं (૬) તમ:પ્રભામાં એક લાખમાં પાંચ ઓછા નરકાવાસ છે. (૭) વ પુરા કરી ? (૭) તમતમ પ્રભામાં પાંચ અનુત્તર (ખૂબ મોટા) નરકાવાસ છે. जाव अहे सत्तमाए पंच अणुत्तरा महति-महालया થાવતુ-અધઃસપ્તમ પૃથ્વીમાં પાંચ સૌથી મોટા महाणरगा पण्णत्ता, तं जहा અતિવિસ્તૃત મહાનરકાવાસ (આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે – (૩) મા, મે, , ૩. , , , (4) મમ. સુ. ૨૪૬, (T) quUT. Tઃ ૨, મુ. ૨૭૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૫૪ અધોલોક ગણિતાનુયોગ ૭૫ . ત્રેિ, ૨. મટીર્િ, રૂ. રોકg, ૪. મહારો, ૬. પટ્ટામાં ? (૧) કાલ, (૨) મહાકાલ, (૩) રોરુક (૪) મહારોરુક, (૫) અપ્રતિષ્ઠાન. - નવા. દિ. ૩, ૩. ૨, . ૭૦ ૧. પાંચ નરકાવાસોમાં દિશા વિભાગक. गाहा - पुर्वण होइ कालो, अवरेणं अपइट्ठ महाकालो। रोरू दाहिणपासे, उत्तरपासे महारोरू ।। 7. રત્નપ્રભાથી આરંભી તમ:પ્રભા પર્યત છ પૃથ્વીઓમાં પ્રત્યેક પૃથ્વીમાં બે પ્રકારના નારકાવાસ છે. (૧) આવલિકા પ્રવિષ્ટ અને (૨) આવલિકા બાહ્ય (પ્રકીર્ણક વિખરેલા) રત્નપ્રભા પૃથ્વીમાં ૧૩ પ્રસ્તટ (ભવનની ભૂમિકા જેવા) છે. પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંથી પ્રત્યેક દિશામાં ૪૯,૪૯ આવલિકા- પ્રવિષ્ટ નરકાવાસ છે અને ચાર વિદિશાઓમાંથી પ્રત્યેક વિદિશાઓમાં ૪૮, ૪૮ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. મધ્યમાં સીમંતક નામનો નરકેન્દ્રક (મુખ્ય) નરકાવાસ છે. આ પ્રમાણે પ્રથમ પ્રસ્તટમાં આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ ૩૮૯ છે. બાકીના ૧૨ પ્રસ્તટોમાંથી પ્રત્યેક પ્રસ્તટની દિશા તથા વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછો હોવાના કારણે પ્રત્યેક પ્રસ્તટમાં આઠ-આઠ નરકાવાસ ઓછા થઈ જાય છે. પ્રથમ પ્રસ્તટમાં ૩૮૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. બીજા પ્રસ્તટમાં રૂ૮૧ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૩૭૩ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૩૬૫ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. પાંચમા પ્રસ્તટમાં ૩પ૭ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૩૪૯ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. સાતમા પ્રસ્તટમાં ૩૪૧ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આઠમા પ્રસ્તટમાં ૩૩૩ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. નવમા પ્રસ્તટમાં ૩૨૫ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. દશમાં પ્રસ્તટમાં ૩૧૭ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. અગિયારમાં પ્રસ્તટમાં ૩૦૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. બારમાં પ્રસ્તટમાં ૩૦૧ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. તેરમા પ્રસ્તટમાં ૨૯૩ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. આ તેરેય પ્રસ્તટોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૪૪૩૩ છે અને આવલિકા બાહ્ય (પ્રકીર્ણક)નરકાવાસ ઓગણત્રીસ લાખ પંચાવન હજાર પાંચસો સડસઠ (૨૯,૯૫, ૫૪૭) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકાબાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા ત્રીસ લાખ (૩૦,૦૦,૦૦૦) છે. गाहा - सत्तट्ठी पंचसया, पणनउइसहस्स लक्ख गुणतीसं । रयणाए सेढीगया, चोयालसया उ तित्तीसं, ॥ (૨) શર્કરામભામાં ૧૧ પ્રસ્તટ છે પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંથી પ્રત્યેક દિશામાં ૩૬, ૩૬ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૩૫, ૩૫ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. મધ્યમાં એક નરકેન્દ્રક (મુખ્ય) નરકાવાસ છે. આ પ્રમાણે પહેલા પ્રસ્તટમાં આવલિકાપ્રવિષ્ટ ૨૮૫ નરકાવાસ છે. બાકીના દશ પ્રસ્તટોમાંના પ્રત્યેક પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશા તથા વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછા હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં ૮,૮ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રતટમાં ૨૮૫ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. બીજા પ્રસ્તટમાં ૨૭૭ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૭૬ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૫૪ ત્રીજા પ્રસ્તટમાં ૨૬૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૨૬૧ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. પાંચમાં પ્રસ્તટમાં ૨૫૩ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૨૪૫ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. સાતમાં પ્રસ્તટમાં ૨૩૭ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. આઠમાં પ્રસ્તટમાં ૨૨૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. નવમા પ્રસ્તટમાં ૨૨૧ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. દશમાં પ્રસ્તટમાં ૨૧૩ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. અગિયારમાં પ્રસ્તટમાં ૨૦૫ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આ પ્રમાણે ૧૧ પ્રસ્તટોમાં આવલિકા પ્રવિષ્ટનરકાવાસ ૨૬૯૫છે અને આવલિકા બાહ્ય (પ્રકીર્ણક)નરકાવાસ ચોવીસ લાખ સત્તાનä હજાર ત્રણસો પાંચ (૨૪,૯૭, ૩૦૫) છે. આવલિકાપ્રવિષ્ટ અને આવલિકાબાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા પચીસ લાખ (૨૫,00,000) છે. गाहा- सत्ताणउइ सहस्सा, चउवीसं लक्ख तिसय पंचऽहिया । बीयाए सेढिगया, छब्बीससया उ पणनउया ॥ (૩) વાલુકાપ્રભામાં ૯ પ્રસ્તટ છે પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૨૫, ૨૫ આવલિકા,વિષ્ટ નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૨૪, ૨૪ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. મધ્યમાં એક નરકેન્દ્રક (પ્રમુખ) નરકાવાસ છે. આ પ્રમાણે પહેલા પ્રસ્તટમાં પ્રવિષ્ટ નરકાવાસ ૧૯૭ છે. બાકીના આઠ પ્રસ્તટોની પ્રત્યેક દિશા-વિદિશામાં એક-એક નરકાવાસ ઓછો હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં આઠ-આઠ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રસ્તટમાં ૧૯૭ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. બીજા પ્રતટમાં ૧૮૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૧૮૨ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૧૭૩ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. પાંચમાં પ્રસ્તટમાં ૧૬૫ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૧૫૭ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. સાતમા પ્રસ્તટમાં ૧૪૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આઠમાં પ્રસ્તમાં ૧૪૧ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. નવમા પ્રતટમાં ૧૩૩ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. આ પ્રમાણે ૯ પ્રસ્તોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૧૪૮૫છે. અને આવલિકા બાહ્ય નરકાવાસ ચૌદ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો પંદર (૧૪,૯૮,૫૧પ) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકાબાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા પંદર લાખ (૧૫,૦૦,૦૦૦) છે. गाहा- पंचसया पन्नारा, अडनवइ सहस्स लक्ख चोद्दस य । तइयाए सेढिगया, पणसीया चोद्दससया उ ॥ (૪) પંકપ્રભામાં સાત પ્રસ્તટ છે - પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૧૬, ૧૬ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૧૫, ૧૫ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. મધ્યમાં એક-નરકેન્દ્રક પ્રમુખ નરકાવાસ છે. આ પ્રમાણે પ્રથમ પ્રસ્તટમાં આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ ૧૨૫ છે. બાકીના પ્રસ્તટોમાંના પ્રત્યેક પ્રસ્તટની પ્રત્યેક દિશા-વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછા હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં આઠ-આઠ નરકાવાસ ઓછો થઈ જાય છે. પ્રથમ પ્રસ્તટમાં ૧૨૫ આવલિકપ્રવિદ નરકાવાસ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૫૪ અધોલોક ગણિતાનુયોગ ૭૭ બીજા પ્રસ્તટમાં ૧૧૭ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૧૦૯ આવલિકા પ્રવિણ નારકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૧૦૧ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. પાંચમા પ્રસ્તટમાં ૯૩ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૮૫ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. સાતમા પ્રસ્તટમાં ૭૭ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આ પ્રમાણે સાત પ્રસ્તોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૭૦૭ છે અને આવલિકાબાહ્ય નરકાવાસ નવલાખ નવાણું હજાર બસો ત્રાણું (૯, ૯૯, ૨૯૩) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા દસ લાખ (૧૦,૦૦,૦૦૦) છે. गाहा - तेणउया दोण्णिसया, नवनउइसहस्स नव य लक्खा य । पंकाए सेढिगया, सत्तसया हुंति सत्तहिया ॥ (પ) ધૂમપ્રભામાં પાંચ પ્રસ્તટ છે પહેલા પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૯, ૯ આવલિકાપ્રવિર નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૮,૮ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. મધ્યમાં એક નરકેન્દ્ર (પ્રમુખ) નરકાવાસ છે. આ પ્રમાણે પ્રથમ પ્રસ્તટમાં ૬૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. બાકીના ચાર પ્રસ્તટોમાં પ્રત્યેક પ્રસ્તટની પ્રત્યેક દિશા-વિદિશામાં એક-એક નરકાવાસ ઓછો હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં ૮,૮ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રસ્તટમાં ૬૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. બીજા પ્રસ્તટમાં ૬૧ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ત્રીજા પ્રતટમાં ૫૩ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૪૫ આવલિકાપ્રવિણ નારકાવાસ છે. પાંચમાં પ્રસ્તટમાં ૩૭ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. આ પ્રમાણે પાંચ પ્રસ્તોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૨૬૫ છે અને આવલિકા બાહ્ય (પ્રકીર્ણક) નરકાવાસ બે લાખ નવાણું હજાર સાત સો પાંત્રીસ (૨,૯૯,૭૩૫) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) છે. गाहा - सत्तसया पणतीसा, नवनवइ सहस्स दो य लक्खा य । धूमाए सेढिगया, पणसट्ठा दो सया होति ॥ તમ:પ્રભામાં ત્રણ પ્રસ્તટ છેપ્રથમ પ્રતટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૪,૪ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૩, ૩ આવલિકા પ્રવિષ્ટ છે. મધ્યમાં એક નરકેન્દ્રક (પ્રમુખ) નરકાવાસ છે. આ પ્રમાણે પહેલા પ્રસ્તટમાં ૨૯ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. બાકી બે પ્રસ્તટોમાંના પ્રત્યેક પ્રસ્તટની પ્રત્યેક દિશા-વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછો હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં ૮,૮ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રસ્તટમાં ૨૯ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. બીજા પ્રસ્તટમાં ૨૧ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૧૩ આવલિકા,વિષ્ટ નારકાવાસ છે. આ પ્રમાણે ત્રણ પ્રસ્તટોમાં ૬૩ નરકાવાસ આવલિકા પ્રવિષ્ટ છે અને નવાણું હજાર નવ સો બત્રીસ (૯૯,૯૩૨) નારકાવાસ આવલિકા બાહ્ય છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા નવાણું હજાર નવ સો પંચાણું (૯૯,૯૯૫) છે. गाहा- नवनउई य सहस्सा, नव चेव सया हवंति बत्तीसा । पुढवीए छट्ठीए, पइण्णगाणेस मंखेवो । આ ટિપ્પણ આગોદય સમિતિ પ્રકાશિત જીવાભિગમ પ્રતિપત્તિ ૩, ઉદ્દેશક ૧, સૂત્ર ૭૦ની સંસ્કૃત ટીકાના આધારે આપવામાં આવ્યું છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ७८ લોક-પ્રજ્ઞપ્તિ परगावासाणं बाहल्लं Po. ૫. ૩. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा केवइयं बाहल्लेणं पण्णत्ता ? ૫. गोयमा ! तिण्णि जोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ता, तं जहा - हेट्ठा घणा सहस्सं, मज्झे झुसिरा सहस्सं, उप्पिं संकुइया सहस्सं । एवं जाव अहेसत्तमाए । परगावासाणं आयाम विक्खंभाई૨૬૬. T. ૩. અધોલોક - નીવા. ડિ. રૂ, ૩. ?, મુ. ૮૨ ૩. ગોયમા ! તુવિજ્ઞા પળત્તા, તં નહીં છુ. સંઘે ખવિત્યડા ૪, ૨. અસંવૈજ્ઞવિત્યા યાર तत्थ णं जे ते संखेज्जवित्थडा ते णं संखेज्जाई जोयणसहस्साइं आयाम विक्खंभेणं, संखेज्जाई जोयणसहस्साइं परिक्खेवेणं पण्णत्ता । ફનીસે જું મંતે ! રયળમા પુવીણ રા યેવયં आयाम - विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ता ? तत्थ णं जे ते असंखेज्जवित्थडा ते णं असंखेज्जाई जोयण सहस्साइं आयाम विक्खंभेणं, असं खेज्जाइं जोयणसहस्साइं परिक्खेवेणं पण्णत्ता । एवं जाव तमाए । ' अहे सत्तमाए णं भंते! पुढवीए णरगा केवइयं आयाम - विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ता ? ગોયમા ! યુવિજ્ઞા વળત્તા, તં નહીં ૨. સંદ્યુમ્નવિચઙા ય, ૨. અસંવૈષ્નવિચડા યા? तत्थ णं जे ते संखेज्जवित्थडा से णं एक्कं जोयणसयसहस्सं आयाम - विक्खंभेणं, तिन्नि जोयणस्यसहस्साई सोलससहस्साई दोन्नि य सत्तवीसे जोयणसए तिन्नि कोसे य अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलयं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ता । o-. મા. શ. ?૨, ૩. ?, મુ. “ -o o વૅ ૨૭ For Private નરકાવાસોનું બાહુલ્ય (કદ) : ૧૫૫. પ્ર. ઉ. નરકાવાસોના ૧૫૬. પ્ર. ઉ. સૂત્ર ૧૫૫-૧૫૬ હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની જાડાઈ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! ત્રણ હજાર યોજનની જાડાઈ કહેવામાં આવી છે. યથા - નીચે એક હજાર યોજન ઘન છે.મધ્યમાં એક હજાર યોજન પોલા છે અને ઉપર એક હજાર યોજન સંકુચિત છે. પ્ર. આ પ્રમાણે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વી પર્યન્ત સમજવું જોઈએ. (૧) સંધ્યેય વિસ્તારવાળા અને (૨) અસંખ્યેય વિસ્તારવાળા. એમાં જે સંધ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ સંધ્યેય હજાર યોજન છે અને પરિધિ પણ સંધ્યેય હજાર યોજનની કહેવામાં આવી છે. Personal Use Only આયામ-વિષ્કભાદિ : હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ કેટલી કહેવામાં આવી છે ? અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! (આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ ) બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે જે અસંખ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ અસંખ્યેય હજાર યોજન છે અને પરિધિ પણ અસંખ્યેય હજાર યોજનની કહેવામાં આવી છે. આ પ્રમાણે યાવત્ (છઠ્ઠી)તમા(પૃથ્વી) પર્યન્ત સમજવું જોઈએ. G. હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસોની લંબાઈ-પહોળાઈ કેટલી કહેવામાં આવી છે અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે ? હે ગૌતમ ! (અધઃસપ્તમ પૃથ્વીના નરકાવાસ) બે પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે - (૧) સંધ્યેય વિસ્તારવાળા અને (૨) અસંખ્યેય વિસ્તારવાળા. એમાં જે સંધ્યેય વિસ્તારવાળા છે એની લંબાઈ-પહોળાઈ એક લાખ યોજનની છે અને ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન ત્રણ ગાઉ એકસો અઠાવીસ ધનુષ્ય સાડા તેર આંગળથી કંઈક વિશેષ એનીપરિધિ કહેવામાં આવી છે. www.jainellbrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૫૭-૧૫૮ અધોલોક ગણિતાનુયોગ ૭૯ तत्थ णं जे ते असंखेज्जवित्थडा ते णं असंखेज्जाई જે અસંખ્યય વિસ્તારવાળા છે. એની લંબાઈ-પહોળાઈ जोयण-सयसहस्साई आयाम-विक्खंभेणं, असंखेज्जाई અસંખ્ય લાખ યોજન છે અને પરિધિ પણ અસંખ્ય લાખ जोयण-सयसहस्साइं परिक्खेवेणं पण्णत्ता। યોજનની કહેવામાં આવી છે. - નીવા. ઘડિ, ૩, ૩. ૨, મુ. ૮૨ ૨, ૭. સામંતy નરV Tયાર્થીનું નવUT સયસદસ્સાડું ૧૫૭. (પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તટમાં) સીમંતક નામનો आयाम-विक्खंभेणं पण्णत्ता। નરકાવાસ પીસ્તાલીસ લાખ યોજનની લંબાઈ પહોળાઈવાળો કહેવામાં આવ્યો છે. 1 - સમ. ૪૬, મુ. ૨ णरगावासाणं महालयत्तं નરકાવાસોની વિશાળતા : ૨૫ ૮. p. ૧ ઇ મંત ! TUભાઈ ગુઢવી | ૨T રે ૧૫૮. પ્ર. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીનો નરકાવાસ महालिया पण्णत्ता ? કેટલો વિશાલ કહેવામાં આવ્યો છે? गोयमा! अयं णं जंबुद्दीवे दीवे सव्व दीव-समुद्दाणं હે ગૌતમ! આ જંબુદ્વીપ દીપ સર્વદીપ-સમુદ્રોની सबभंतराए, सब्व-खुड्डाए, बट्टे तेल्लापूय મધ્યમાં આવેલો છે, સૌથી નાનો છે. તેલમાં संठाणसंठिए, वट्टे रहचक्कवाल-संठाणसंठिए, તળેલ પુડા સમાન ગોલ આકારે સંસ્થિત છે. वट्टे पुक्खर-कण्णिया-संठाणसंठिए, वट्टे રથના પૈડા સમાન ગોલ આકારે સંસ્થિત છે. पडिपुण्णचंद-संठाण संठिए, एगंजोयणसयसहस्सं પુષ્કરકર્ણિકા (કમલના મધ્યભાગ)ની સમાન आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साई ગોલ આકારે સંસ્થિત છે. પૂર્ણચંદ્ર સમાન ગોલ આકારે સંસ્થિત છે. એની લંબાઈ-પહોળાઈ એક सोलससहस्साई दोण्णि य सत्तावीसे जोयणसए લાખ યોજનની છે અને ત્રણ લાખ સોલ હજા૨ तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस य બસો સત્તાવીશયોજન ત્રણ ગાઉએકસો અઠાવીસ अंगुलाई अद्धंगुलं च किंचिविसेसाहिए ધનુષ્ય તેર અંગુલ અને અડધા અંગુલથી કંઈક परिक्खवणं पण्णत्ते। વધુ પરિધિવાળો કહેવામાં આવ્યો છે. देवेणं महिड्ढीए जाव महाणुभागे जाव इणामेव એક મહર્ધિક યાવત મહાનુભાવ દેવ યાવત इणामेवत्ति कटु इमं केवलकप्पं जंबुद्दीवं दीवं હમણાં આવ્યો. હમણાં આવ્યો એમ કહેતા तिहिं अच्छरानिवाएहिं तिसत्तखुत्तो ત્રણવાર આંખ મીચીને ઉઘાડે તેટલીવારમાં પૂ ત સંપૂર્ણ જેબુદ્વીપ નામના દ્વીપની अणुपरियट्टित्ताणं हव्वमागच्छेज्जा। એકવીસવાર પરિક્રમા કરીને જલ્દીથી (પાછો) આવી જાય. से णं देवे ताए उक्किट्ठाए तुरियाए चवलाए પ્ર. (દોડવામાં એવી શીધ્ર ગતિવાળા) તે દેવ ઉત્કૃષ્ટ चंडाए सिग्याए उद्धयाए जयणाए (छेगाए) ત્વરિત, ચપલ, ચંડ, શીધ્ર, ઉદ્ધત, વેગયુક્ત, દક્ષ दिवाए दिव्वगतीए वीतिवयमाणे-वीतिवयमाणे દિવ્ય દેવ ગતિથી ચાલતા-ચાલતા જઘન્ય એક जहण्णणं एगाहं वा, दुयाहं वा तियाहं वा દિવસ, બે દિવસ, ત્રણ દિવસમાં (તેમજ)ઉત્કૃષ્ટ उक्कोसेणं छम्मासेणं वीतिवएज्जा ? છ: માસમાં (શું તે નરકાવાસ)ને પાર કરી શકે છે? ૩. अत्थेगतिए बीतिवएज्जा, अत्थेगतिए नो કેટલાક નરકાવાસોને પાર કરી શકે છે અને वीतिवएज्जा। કેટલાક નરકાવાસોને પાર કરી શકતો નથી. एमहालया णं गोयमा ! इमीसे णं रयणप्पभाए હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ पुढवीए णरगा पण्णत्ता। આટલા વિશાલ કહેવામાં આવ્યા છે. ૧. પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તટમાં સીમંતક નરકાવાસ પીસ્તાળીસ લાખ યોજન લાંબો-પહોળો છે. એટલે દિવ્ય દેવગતિ દ્વારા તે પાર કરી શકાય છે પરંતુ અસંખ્ય યોજન લાંબો-પહોળો નરકાવાસ દિવ્યદેવ ગતિ દ્વારા પણ છમાસના સમયમાં પાર કરી શકતો નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૮૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૫૯ एवं जाव अहेसत्तमाए। આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યંત - ગીવા, ર, રૂ, ૩. ૧, મુ. ૮૪ જાણવું જાઈએ. णरगाणं संठाणं નરકાવાસોના આકાર (સંસ્થાન) : ૨૬. ૫. સુનીસે મંતે! ચપ્પમU પુદ્રવ રવા વિ ૧૫૯. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ संठिया पण्णत्ता? કેવા આકારવાળા કહેવામાં આવ્યા છે? ૩. ગોચમ! સુવિદ પU/TI, ઉ. હે ગૌતમ ! બે પ્રકારના કહેવામાં આવ્યા છે, तं जहा જેમકે – (૧) બાવત્રિય-qવકા ચા (૧) આવલિકા પ્રવિષ્ટ - પંક્તિબંધ, (૨) સાર્વત્રિય-વાહિરા ચા (૨) આવલિકાબાહ્ય – પંક્તિબંધ રહિત. तत्थ णं जे ते आवलिय-पविट्ठा ते तिविहा पण्णत्ता, એમાં જે આવલિકા પ્રવિષ્ટ છે તે ત્રણ પ્રકારના તે નહીં- (૧) વટ્ટ, (૨) સંસી, () ર૩રંસ | કહેવામાં આવ્યા છે, જેમકે - (૧) વૃત્ત (ગોલ), (૨) ત્રિકોણ અને (૩) ચોરસ. तत्थ णं जे ते आवलिय-बाहिरा ते णाणासंठाण- જે આવલિકાબાહ્ય છે તે વિવિધ આકારે સ્થિત કહેવામાં संठिया पण्णत्ता, तं जहा આવ્યા છે, જેમકે૨. યોદ્દે-સંઠિયા, ૧. અયકોષ્ઠ સંસ્થાન - (લોઢા કોઠાના આકારે), ૨. પિટ્ટાયામ-સંઠિયા, પિષ્ટપચનક સંસ્થાન (મદિરા બનાવાના વાસણ આકારે), રૂ. ટૂ-સંઠિયા, કંડૂ - સંસ્થાન, હોદ- , ' લોહી – સંસ્થાન (લોઢીના આકાર), कडाह-संठिया કટાહ - સંસ્થાન (કડાઈના આકારે), ૬. થાત્રી-સંકિયા, ૬. થાલી – સંસ્થાન (થાળીના આકાર), पिहडग-संठिया, ૭. પિહડક - સંસ્થાન (મોટા હાંડલના આકારે), ૮. વિનિયર-સંઠિયા, ૮. કૃમિપટ-સંસ્થાન, ૬. વિનપુડા-નંટિયા, ૯. કિન્નપુટક સંસ્થાન, ૨ ૦. ૩૬વ-સંઠિયા, ૧૦. ઉડવ - સંસ્થાન, ??. મુરવ-સંદિયા, ૧૧. મુરજ – સંસ્થાન, १२. मुयंग-संठिया ૧૨. મૃદંગ- સંસ્થાન, ? રૂ. નંતિમુયં-સંટિયા, ૧૩. નંદીમૃદંગ - સંસ્થાન, १४. आलिंगक-संठिया ૧૪. આલિંગ – સંસ્થાન, ૨૬. સુધોસ-સંઠિયા, ૧૫. સુઘોષા - સંસ્થાન (સુઘોષા ઘંટાના આકારે), સાતમા નરકના પાંચ નરકાવાસોમાં મધ્ય (ત્રીજા) નરકાવાસ કેવલ એક લાખ યોજન લંબાઈ-પહોળાઈવાળો છે. એટલે દિવ્ય દેવગતિ દ્વારા અલ્પ સમયમાં પાર કરી શકાય છે. પરંતુ બાકીના ચાર નરકાવાસ અસંખ્ય યોજન લંબાઈ પહોળાઈવાળા છે એટલે છ માસના સમયમાં પણ પાર કરી શકતા નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૦ અધોલોક ગણિતાનુયોગ ૮૧ ૨ ૬. ૨૬રય-સંઠિયા, ૧૬. દર્દક-સંસ્થાન, ૨૭. પાવ-ભંટિયા, ૧૭. પણવ-સંસ્થાન, ૨૮, પડદ-સંકિયા, ૧૮, પટક-સંસ્થાન, ૧. એર-સંચા, ૧૯. ભેરી-સંસ્થાન, ૨૦. 7ી-સંઠિયા, ૨૦. ઝલ્લરી-સંસ્થાન, २१. कुतुंबक-संठिया ૨૧. કુત્બક- સંસ્થાન, ૨૨. નાસ્ત્રિ સંકિયા ૨૨, નાલિ-સંસ્થાન. एवं जाव तमाए। આ પ્રમાણેયાવર્તમપ્રભા(છઠ્ઠી પૃથ્વી) પર્યન્ત સમજવું. प. अहे सत्तमाए णं भंते ! पुढवीए णरका किं संठिया પ્ર. હે ભગવનું ! અધ:સપ્તમ પૃથ્વીમાં નરકાવાસ qUUત્તા ? કેવા આકારથી સંસ્થિત કહેવામાં આવ્યા છે ? ૩. સોયમાં ! સુવિહાં પૂUJત્તા, તે નીં હે ગૌતમ ! બે પ્રકારના કહેવામાં આવ્યા છે, (૨) વટ્ટ ), (૨) તૈસી ચા જેમ કે – (૧) વૃત્ત (ગોળ) અને (૨) ત્રિકોણ. - નવા. દિ. ૩, ૩. ૨, મુ. ૮૨ णरगाणं वण्णाइं-- નરકાવાસોના વર્ણાદિ : ૨૬e, g. ટુર્માસ અંત ! રથMUHU Tદવ નરથા ૧૬૦. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ केरिसया वण्णेणं पण्णत्ता? કેવા રંગના કહેવામાં આવ્યા છે ? गोयमा! काला कालावभासा गंभीरलोमहरिसा હે ગૌતમ ! કાળો, કાળી કાંતિ પ્રભાવાળા, भीमा उत्तासणया परमकिण्हा वण्णणं पण्णत्ता। ગંભીર રોમ હર્ષવાળા (જોવાથી અતિઅધિક રોમાંચ કરનારા)ભયાનક, ત્રાસ ઉત્પન્ન કરનારા, પરમ-ઉત્કૃષ્ટ કાળારંગવાળા કહેવામાં આવ્યા છે. एवं जाव अहेसत्तमाए। આ પ્રમાણે યાવત અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું જોઈએ. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ केरिसया गंधणं पण्णत्ता ? કેવી ગંધવાળા કહેવામાં આવ્યા છે ? गोयमा! सेजहानामए अहिमडेति वा,गोमडेति હે ગૌતમ ! જેમકે સર્પનું મૃત કલેવર હોય, વા, સુખ-મતિ વા, મન્નાર-મતિ વા, ગાયનું મૃત કલેવર હોય, કૂતરાનું મૃતકલેવર मणुस्स-मडे ति वा, महिस मडेति वा, . હોય, બિલાડીનું મૃત કલેવર હોય, મનુષ્યનું મૃતકલેવર હોય, ભેંસનું મૃતકલેવર હોય, ઉદરનું मूसग-मडेति वा, आस-मडेति वा, हथि-मडेति મૃતકલેવર હોય, અશ્વનું મૃત કલેવર હોય, વ, સદ-વિવા, વર્ષ-મતિવા, વિ–મતિ હાથીનું મૃતકલેવર હોય, સિંહનું મૃતકલેવર વા, ઢવિય-મતિ વ, મા-દિય-વિટ્ટ હોય, વાઘનું મૃતકલેવર હોય, વૃક (ભડિયા)નું कुणिम-वावण्ण-दुब्भिगंधे असुइविलीणविगत મૃત કલેવર હોય યા ચિત્તાનું મૃત કલેવર હોય કે बीभच्छ-दरिसणिज्जे किमिजाला- उलसंसत्ते જે ઘણા દિવસોથી સડી જવાને કારણે દુર્ગન્ધ મારી રહ્યા છે. ઘણા દિવસથી ક્ષત-વિક્ષત હોવાના भवेयारूवे सिया? કારણે માંસના ટુકડાઓમાંથી દુર્ગન્ધ આવી રહી હોય, અપવિત્ર હોવાથી જોવામાં બીભત્સ તથા કીડા સમૂહથી વ્યાપ્ત છે. શું આના જેવી (રત્ન-પ્રભા પૃથ્વીના નરકાવાસોની,દુર્ગન્ધ છે ?ay.org Page #199 -------------------------------------------------------------------------- ________________ છે ૮૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૬૧ णो इणढे समढे। ના, એવી નથી. गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए णरगा एत्तो હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસ આ अणिट्ठतरका चेव जाव अमणामतरा चेव गंधेणं पण्णत्ता। (પૂર્વોક્ત કલેવરોની દુર્ગન્ધ)થી પણ અનિષ્ટતર યાવતુ અમનોજ્ઞતર ગંધવાળા કહેવામાં આવ્યા છે. एव जाव अहे सत्तमाए पुढवीए। આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું જોઈએ. 1. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસ केरिसया फासेणं पण्णत्ता? કેવા પ્રકારના સ્પર્શવાલા કહેવામાં આવ્યા છે ? गोयमा ! से जहानामए असि-पत्तेइवा, खुर-पत्तेइ હે ગૌતમ ! ખડગની ધાર, સજીપાની ધાર, वा, कलंबचीरिया-पत्तेइ वा, सत्तग्गेइवा, कुंतग्गेइ કંદબચીરિકાની ધા૨, શસ્ત્રની અણી, બરછીની वा, तोमरग्गेइ वा, नारायग्गेइ वा, सूलग्गेइ वा, અણી, તોમર (આયુધોની અણી, નારાચ लउलग्गेइ वा, भिंडिमालग्गेइ वा, सूचिकलावेइ (વજૂની અણી, શૂલની અણી, લકુલની અણી, वा, कवियच्छुइ वा, विच्छुयकंटएइ वा, इंगालेइ ભિંડિમાલ (આયુધ)ની અણી, સોઈનો ગુચ્છો, वा, जालेइ वा, मुम्मुरेइ वा, अच्चिइवा, अलाएइ કઉચનો સ્પર્શ, વીંછીના ડંખ, અગ્નિ ઝાળ, મુક્ર वा, सुद्धागणीइ वा भवे एयारूवे सिया ? (અગ્નિા ટૂકડાનો)સ્પર્શ, દીપની શિખાનો સ્પર્શ, નિંભાડાના અગ્નિનો સ્પર્શ કે શુદ્ધ અગ્નિ જેવો સ્પર્શ શું(આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસોનો) સ્પર્શ એવો હોય છે ? णो इणढे समढे। ના, એવો નથી. गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए णरगा હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોનો एत्तो अणिद्रुतरा चेव जाव अमणामतरगा चेव સ્પર્શ (પૂર્વોક્ત ખડગની ધાર વગેરેના સ્પર્શથી) फासेणं पण्णत्ता। પણ અનિષ્ટતર છે યાવતુ એમનામતરે અમનોહર સ્પર્શવાલા કહેવામાં આવ્યા છે. एवं जाव अहे सत्तमाए पुढवीए। આ પ્રમાણે યાવત્ અસપ્તમ પૃથ્વી પર્યત જાણવું - નીવો. દિ. ૩, ૩. ૨, . ૮૩ જોઈએ. णरगाणं वइरामयत्तं सासयासासयत्त य નરકાવાસ વજૂમમત્વ અને શાશ્વતત્વ -અશાશ્વતત્વ : ૨ ૬ ૨. ૫ સુમીને મેતે ! રથTMમU Tઢવી ગરમ ૧૬૧. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં નરકાવાસ किंमया पण्णत्ता? કયા (પુદ્ગલોના બનેલા કહેવામાં આવ્યા છે ? ૩. गोयमा ! सव्ववइरामया पण्णत्ता । तत्थ णं હે ગૌતમ ! સર્વ વજુમય કહેવામાં આવ્યા છે. તે नरएसु बहवे जीवा य पोग्गला य अवक्कमंति, નરકાવાસોમાં ઘણા જીવો ઉત્પન્ન થાય છે विउक्कमंति, चयंति, उववज्जंति । તથા મરે છે અને પુદ્ગલો આવે છે અને જાય છે. सासया णं ते णरगा दवट्ठयाए। દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએતેનરકાવાસો શાશ્વતછે. वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवेहिं વર્ણ- પર્યાયો, ગંધપર્યાયો, રસ પર્યાયો અને સ્પર્શ फासपज्जवेहिं असासया ।' પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. નરકાવાસ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે.- આ કથનમાં રસ-પર્યાયોનો નિર્દેશ છે, તે પરથી એવું ફલિત થયું કે નરકાવાસોના પગલોમાં રસ-પર્યાય છે પરંતુ આ નરકાવાસો ના વર્ણનમાં ‘ઇરy ' એ શીર્ષકના નીચે જીવા. પડિ. ૩, ઉ.૧, સુ.૮૩માં નરકાવાસોના વર્ણ, ગંધ અને સ્પર્શ અંગેના પ્રશ્નોત્તર છે. એમાં નરકાવાસોના વર્ણ, ગંધ 'અને સ્પર્શને અનેક ઉપમાઓ આપીને અનિષ્ટતર કહ્યા છે પણ રસનો નિર્દેશ નથી. ટીકાકારે પણ રસ લેવા અંગે કોઈ પ્રકારનું કારણ આપ્યું નથી તો પણ આગમજ્ઞ મુનિજનોની ધારણાથી સમાધાન થઈ શકશે તો યથાસ્થાન અંકિત કરવામાં આવશે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૬૨ અધોલોક ગણિતાનુયોગ ૮૩ wવે નાવ સામા આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યંત - નવા, રિ. ૩, ૩. ?, મુ. ૮૬ જાણવું જોઈએ. नरय नेरइयाणं परोप्परं अप्पमहत्तरत्त परूवर्ण નરક અને નૈરયિકોનું પરસ્પર અલ્પ-મહત્તત્વનું પ્રરૂપણ : ૨૬૨. દૈત્તમu vi અંતે ! પુત્રવઇ પંચ અનુત્તર મહ૬ ૧૬૨. અધ: સપ્તમ પૃથ્વીમાં પાંચ અનુત્તર અને મહાતિ મહાન महालया महानिरया पण्णत्ता, तं जहा નરકાવાસ આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે – . વાસ્તે, ૨. માલા, રૂ. રપ, ૪. મદારો, ૧. કાલ, ૨. મહાકાલ, ૩. રૌરવ ૪. મહારૌરવ ૬. પદ્ય ૫. અપટ્ટાણ. ते णं णरगा छट्ठीए तमाए पुढवीए नरएहितो महत्तरा તે નરકાવાસ છઠ્ઠા તમ: પ્રભા પૃથ્વીના નારકાવાસોથી चेव, महावित्थिण्णतरा चेव, महोवासतरा चेव, મોટા છે. મહાવિસ્તીર્ણતર અને મહાન અવકાશવાળા महापइरिक्कतरा चेव, नो तहा महापवेसणतरा चेव, છે. ઘણા રિક્ત (ખાલી) સ્થાનવાળા છે. પરંતુ તે आइण्णतरा चेव, आउलतरा चेव, अणोमाणतरा चेव । મહાપ્રવેશ, અત્યંત આકીર્ણતર, પ્રચુરતર અને तेसुणं नरएसुनेरइया छट्ठीए तमाए पुढवीए नेरइएहितो અનવમાનતર નથી, આ નરકાવાસોમાં રહેલા નૈરયિકો महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महासवतरा છઠ્ઠી તમઃ પ્રભાપૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મોટા चेव, महावेयणतरा चेव । नो तहा अप्पकम्मतरा चेव, કર્મવાળા, મોટી ક્રિયા વાળા, મહાશ્રવવાળા તેમજ મહાવેદનાવાળા છે. પરંતુ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પ अप्पकिरियतरा चेव, अप्पासवतरा चेव, अप्पवेयणतरा આશ્રવ અને અલ્પ વેદનાવાળા નથી. તે નૈરયિકો અલ્પ चेव, अप्पिड्ढियतरा चेव, अप्पजुइयतरा चेव, नो तहा ઋદ્ધિવાળા અને અલ્પ યુતિવાળા છે. પરંતુ મહાન महिड्ढियतरा चेव, महज्जुइयतरा चेव । ઋધ્ધિવાળા અને મહાન યુતિવાળા નથી. छट्ठीएणंतमाए पुढवीएएगेपंचूणे निरयावाससयसहस्से છઠ્ઠી તમઃ પ્રભા પૃથ્વીમાં પાંચ ઓછા એક લાખ पण्णत्ते । ते णं नरगा अहेसत्तमाए पुढवीए नेरइएहितो નરકાવાસ (આવેલા)કહેવામાં આવ્યા છે. તે નરકાવાસ नोतहा महत्तराचेव, महावित्थिण्णतरा चेव, महोवासतरा અધ: સપ્તમ પૃથ્વીના નરકાવાસોથી મોટા, चेव, महापइरिक्कतरा चेव । महप्पवेसणतरा चेव, મહાવિસ્તીર્ણ, મહાન અવકાશવાળા અને શૂન્ય आइण्णतरा चेव, आउलतरा चेव, अणोमाणतरा चेव । સ્થાનવાળા નથી પરંતુ તે(સપ્તમ પૃથ્વીના નરકાવાસોની અપેક્ષાએ) મહાપ્રવેશવાળા, સંકીર્ણ, વ્યાપ્ત અને વિશાલ છે. तेसुणं नरएसुनेरइया अहेसत्तमाए पुढवीए नेरइएहितो આ નરકવાસોમાં રહેલા નૈરયિક અધઃસપ્તમ પૃથ્વીના अप्पकम्मतरा चेव, अप्पकिरियतरा चेव, अप्पासवतरा નૈરયિકોની અપેક્ષાએ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પ चेव, अप्पवेयणतरा चेव, नो तहा महाकम्मतरा चेव, આશ્રવ અને અલ્પવેદનાવાળા છે. પરંતુ તે (અધઃ महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा સપ્તમ પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ) મહાકર્મ, चेव । महिड्ढियतरा चेव, महज्जुइयतरा चेव, नो तहा મહક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા નથી. તે (એમની અપેક્ષાએ) મહાનુ ઋધ્ધિવાળા અને મહાન अप्पिड्ढियतरा चेव, अप्पजुइयतरा चेव । યુતિવાળા છે. પરંતુ તે (એમની જેમ) અલ્પ ઋધ્ધિવાળા અને અલ્પ દ્યુતિવાળા નથી. छट्ठीए णं तमाए णरगा पंचमाए धूमप्पभाए पुढवीए છઠ્ઠી તમઃ પ્રભા નરકમૃથ્વીના નરકાવાસ પાંચમી नेरइएहितो महत्तरा चेव, महावित्थिण्णतरा चेव, ધૂમપ્રભા નરકપૃથ્વીના નરકાવાસોથી મોટા, महोवासतरा चेव, महापइरिक्कतरा चेव । મહાવિસ્તીર્ણ મહાનુ અવકાશવાળા અને મહાનુ રિક્ત (ખાલી) સ્થાનવાળા છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૮૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૩ नो तहा महप्पवेसणतरा चेव, आइण्णतरा चेव, आउलतरा चेव, अणोमाणतरा चेव । तेसु णं नरएसु नेरइया पंचमाए धूमप्पभाए पुढवीए नेरइएहितो महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा चेव । नो तहा अप्पकम्मतरा चेव, अप्पकिरियतरा चेव, अप्पासवतरा चेव, अप्पवेयणतरा चेव, अप्पिढियतरा चेव, अप्पजुइयतरा चेव, नो तहा महड्ढियतरा चेव, महज्जुइयतरा चेव। પરંતુ તે (પાંચમી નરક પૃથ્વી નરકવાસોની જેમ) મહાપ્રવેશવાળા, સંકીર્ણ, વ્યાપ્ત અને વિશાલ નથી. છઠ્ઠી પૃથ્વીના નારકાવાસી ઓના નૈરયિક પાંચમી ધુમપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા છે. પરંતુ એમની (પાંચમી ધૂમપ્રભાના નારકોની) માફક અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ તેમજ અલ્પ વેદનાવાળા નથી. તે એનાથી અલ્પ ઋધ્ધિવાળા અને અલ્પ દ્યુતિવાળા છે. પરંતુ મહાન્ ઋધ્ધિવાળા અને મહાનું ધુતિવાળા નથી. पंचमाए णं धूमप्पभाए पुढवीए तिण्णि निरयावासस- પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ यसहस्सा पण्णत्ता। (આવેલા) કહેવામાં આવ્યા છે. एवं जहा छट्ठीए पुढवीए भणिया तहा सत्त वि पुढ આ પ્રમાણે જેવુંછઠ્ઠી ત:પ્રભા પૃથ્વી માટે કહેવામાં આવ્યું वीओ परोप्परं भण्णंति जाव रयणप्पभंति जाव नो तहा છે એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીપર્યત સાત નરક પૃથ્વીઓ महिड्ढियतरा चेब, महज्जुइयतरा चेव, માટે પરસ્પર જાણવું જોઈએ. યાવત(શર્કરપ્રભાપૃથ્વીના अप्पिढियतरा चेव, अप्पज्जइयतरा चेव । નૈરયિક - રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષા ) મહાન ઋધ્ધિ અને મહાન યુતિવાળા નથી. પરંતુ તે (એમની - વિયા, મે, ૨૩, ૩. ૪, મુ. ૨-૯ અપેક્ષાએ) અલ્પ ધ્ધિ અને અલ્પ યુતિવાળા છે. अहोलोए बिसरीरा-- અધોલોકમાં બે શરીરવાળા : ૧૬૩. મહત્તા r વાર વિસરી' , તે નદી- ૧૬૩. અધલાકમાં બે શરીરવાળા ચાર કહેવામાં આવ્યા છે, જેમકે - (૨) પુદ્ધવિફા | (૨) T૩ થી (૩) વનસ્પwnયા | (૪) વરાત્રી તસTTTTT I - ટાઈ. ગ, ૪, ૩. ૩, મુ. ૩ ૨૧ ૧. પૃથ્વીકાયિક, ૨. અપ્રકાયિક, ૩. વનસ્પતિકાયિક, ૪, ઔદારિક (શરીરવાળા) ત્રસ પ્રાણી. ૧, બિશરીરા-પ્રથમ વર્તમાન ભવનું શરીર અને દ્વિતીય મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને મુક્ત થનાર જીવ. - સ્થાનાંગ. અ. ૪, ઉ.૩, સુ. ૩૨૯ની ટીકા ૨. (ક) અહીં દારિક શરીરવાલા ત્રસ કેવલ સંજ્ઞી પંચેન્દ્રિય જ ગ્રહણ કરવામાં આવ્યા છે. - સ્થાનાંગ. અ.૪, ઉં.૩, સુ. ૩૨૯ની ટીકા (ખ) અધોલોકમાં મનુષ્ય શરીર સંહરણની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૬૪ અધલોક ગણિતાનુયોગ ૮૫ भवणवासी देवाणं ठाणा ભવનવાસી દેવોના સ્થાન : ૨૬ ૮, g. (૬) કદિ ભવાવાTM તેવા ૧૬૪. પ્ર. (૧) હે ભગવનું ! પર્યાપ્ત અને અપર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? ભવનવાસી દેવોનાસ્થાન કયાં(આવેલા) કહેવામાં આવ્યા છે ? . (૨) દિ મંત! ભવ વા વા પરિવસંતિ ? (૨) હે ભગવન્! ભવનવાસી દેવો ક્યાં રહે છે? उ. (१) गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए હે ગૌતમ ! એક લાખ એસી હજાર યોજનની असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ભાગથી उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता, हेट्ठा એક હજાર યોજન અવગાહન કરીને અને નીચેના वेगं जोयणसहस्सं वज्जेत्ता, मज्झे अट्ठहत्तरे ભાગના એકહજાર યોજન જવાદઈ(બાકી રહેલા) जोयणसयसहस्से एत्थ णं भवणवासीणं એક લાખ એઠ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય देवाणं सत्त भवणकोडीओ बावत्तरिं च ભાગમાં ભવનવાસી દેવોના સાત કરોડ બોત્તેર भवणावाससयसहस्सा भवंतीति मक्खायं । લાખ ભવનવાસી છે. એમ કહેવામાં આવ્યું છે. ते णं भवणा बाहिं वट्टा, अंतो समचउग्मा, अहे એ ભવન બહારથી વર્તુલાકાર છે, અંદર ચોરસ છે અને पुक्खरकण्णिया संठाणसंठिया उक्किणंतर-विउल- નીચેના (ભાગમાં) કમલની કર્ણિકા (કમલના गंभीर-खातपरिहा બીજકોષ)ના આકારે સંસ્થિત છે. વિશાલ તથા ઉંડી ખોદવામાં આવેલી ખાઈ અને પરિખાથીયુક્ત છે. पागार-ऽट्टालय-कवाड-तोरण-पडिदुवार देसभागा [ભવનના] યથા સ્થાન પ્રાકારો, અટ્ટાલકો, કપાટો, जंतसयग्घि-मुसल-मुसंढिपरियरिया अउज्झा सदा जता તોરણો અને પ્રતિકારો (બારીઓ) થી સુશોભિત છે. (એ પ્રાકાર) શતની યંત્ર, મુશલ અને મુસંઢીથી યુક્ત સતા કુત્તા | છે. (એટલે એ ભવન) અયોધ્ય છે, સદા જયકારી છે. અર્થાત્ અજેય છે, સદા સુરક્ષિત છે. अडयाल-कोट्ठग-रइया अडयाल-कयवणमाला। ભવનોમાં પ્રશસ્ત કોઠા છે અને પ્રશસ્ત વનમાલાઓથી સુશોભિત છે. खेमा सिवा किंकरामरदंडोवरक्खिया लाउल्लोइय આ (ભવન) ક્ષેમ (ઉપદ્રવરહિત) છે. શિવ(મંગલરૂપ) મદિથા છે. કિંકર (દ્વારપાલ) દેવોના દંડથી સુરક્ષિત છે. લીંપણ અને ચુના વડે લીંપાયેલ હોવાથી તે શ્રેષ્ઠ છે. गोसीस-सरस-रत्तचंदणदद्दरदिण्ण पंचंगुलितला । [દ્વારોની બન્ને બાજુ ગોશી” તથા રક્ત ચંદન ના ગાઢ उवचिय-चंदणकलसा। લેપ થી લિપ્ત પાંચ આંગળી યુક્ત હથેલીઓના છાપા” મારવામાં આવ્યા છે. સ્થળે સ્થળે મંગલ માટે ચંદન - કલશ રાખવામાં આવ્યા છે. चंदण-घड-सुकय-तोरण-पडिदुवारदेसभागा। તોરણ તથા લઘુ દ્વારોના દેશ ભાગ ચંદન ચર્ચિત ઘડાથી સુશોભિત છે. आसत्तोसत्त- विउलवट्टवग्घारिय-मल्लदाम-कलावा ભૂમિ તલ પર્યન્ત વિશાલ લટકતી વિસ્તૃત વૃત્તાકાર पंचवण्ण-सरस-सुरहि-मुक्क-पुष्फपुंजोवयार-कलिया। પુષ્પમાલાઓના સમુહ પાંચ વર્ણોવાળા સુંદર સુગંધિત પુષ્પના ઢગલાથી યુક્ત ઉપચાર કરવામાં આવ્યા છે. कालागरू-पवरकुंदुरूक्क-तुरूक्क-धूवमघमधेतगंधुद्धया- શ્રેષ્ઠ કાળા અગર, કંકુ અને તુરુશ્ક(લોબાન ધૂપની भिरामा सुगंधवरगंधगंधिया गंधवट्टिभूया। મનોહર ઉત્કૃષ્ટગંધથી મહેકી રહેલ છે. શ્રેષ્ઠસુગંધથી સુગંધિત છે. (એટલે) સુગંધિત દ્રવ્યોની ગુટિકા જેવા લાગે છે. ૧. ખાઈ અને પરિખા જુદા જુદા છે - એ વચ્ચે નું અંતર બતાવનાર એક પાલિકા એ બન્નેની વચ્ચે છે. - ટીકાનુવાદ ૨. ‘ચાર - દ્રારા પ્રચાર થવામાળા' આ બે વાક્યોમાં અયાલ’ શબ્દનો અર્થ આપતા આચાર્યશ્રી મલયગિરિએ 'અષ્ટચત્વારિંશ' સંસ્કૃત પર્યાય આપ્યો છે. એનો અર્થ અડતાલીસ' થાય છે. એમણે અન્ય આચાર્યો ના મતનો ઉલ્લેખ કરતા કહ્યું છે. અયાલ' દેશ્ય શબ્દ છે અને એનો અર્થ પ્રસંશાપરક છે. એવો પ્રસ્તુત અનુવાદમાં પૂર્વાચાર્યન માન્ય એવો અર્થ આપ્યો છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૮૬ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૬૪ अच्छरगण-संघ-संविगिण्णा दिव्व-तुडित-सद्द संपण्णदित्ता सव्वरयणामया अच्छा सण्हा लण्हा घट्टा मट्ठाणीरया णिम्मला निष्पंका निक्कंकडच्छाया सप्पहा सस्सिरिया समरिया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरुवा पडिरूवा- एत्थ णं भवणवासीणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। (૨) ૩વવાvi aોયસ અસંવેક્નકુમ, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्टाणेणं लोगस्स असंखेज्जइभागे- तत्थ णं बहवे भवणवासी देवा परिवति, तं जहाમહા असुरा, नाग, सुवण्णा, विज्जू, अग्गी य दीव उदही य । दिसि, पवण, थणियनामा, दसहा एए भवणवासी॥ ૨. મૂસ-નિફTTw૩, અસ્ત્ર, [એ ભવન અપ્સરા ગણોથી વ્યાપ્ત છે. દિવ્ય ત્રટિત વગેરે વાદ્યોના ધ્વનિઓથી ગુંજાયમાન છે. સંપૂર્ણપણે રત્નમય છે. અતિ સ્વચ્છ, સ્નિગ્ધ, કોમલ પોલીશ કરેલા છે. રજ રહિત, નિર્મલ, નિષ્પક, નિરાવરણ ક્રાંતિવાળા છે. પ્રભાયુક્ત, શ્રી સંપન્ન, કિરણોથીયુક્ત, ઉદ્યોતયુક્ત, મનોજ્ઞ ,દર્શનીય, અત્યંત્ય સુંદર અને પ્રતિરૂપ છે. એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ભવનવાસી દેવોના સ્થાન કહેવામાં આવ્યા છે. (૨) ઉપપાતની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્દઘાતની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં, સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમા ભાગમાં એ (ભવનવાસી દેવો]ના પોતાના સ્થાન છે. એમાં અનેક ભવનવાસી દેવ રહે છે. યથાગાથાર્થ - ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુકુમાર, પ. અગ્નિકુમાર, ૬. દ્વીપકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. દિકકુમાર, ૯, પવનકુમાર અને ૧૦. સ્વનિતકુમાર. એ દસ ભવનવાસી દેવ છે. ૧. અસુરકુમારના મુકુટમાં ચૂડામણી રત્નનું ચિહ્ન છે. ૨. નાગકુમારના મુકુટમાં નાગની ફેણનું ચિહ્ન છે. ૩. સુવર્ણકુમારના મુકુટમાં ગરુડનું ચિહન છે. ૪. વિદ્યુકુમારના મુકુટમાં વજનું ચિહ્ન છે. ૫. અગ્નિકુમારના મુકુટમાં પૂર્ણ કલશનું ચિહ્ન છે. ૬. દ્વીપકુમારના મુકુટમાં સિંહનું ચિહ્ન છે. ૭. ઉદધિકુમારના મુકુટમાં શ્રેષ્ઠ મગરનું ચિહ્ન છે. ૮. દિકુમારના મુકુટમાં શ્રેષ્ઠ ગજનું ચિહ્ન છે. ૯. પવનકુમારના મુકુટમાં શ્રેષ્ઠ અશ્વનું ચિહ્ન છે. ૧૦. અનિતકુમારના મુકુટમાં વર્ધમાન(શરાબ સંપુટ)નું ચિહુન છે. (એ ભવનવાસી દેવ) સુરૂપ છે. મહાઋધ્ધિવાળા છે. મહાદ્યુતિવાળા છે. મહાયશવાળા છે. મહાબલવાળા છે. મહાનુભાવ (પ્રભાવક) છે. મહાસુખી છે. (એ દેવોના વક્ષસ્થલ) હારથી સુશોભિત હોય છે. ભુજાઓ કડા અને ત્રુટિત (ભૂજબંધ) થી સબ્સિત થાય છે. કાનોમાં અંગદ કંડલ અને કપોલથી સ્પષ્ટ કર્ણપીઠ ધારણ કરેલ છે. હાથમાં વિવિધ પ્રકારના આભરણ છે અને મસ્તક પર રંગબેરંગી માલાઓથી સુસજ્જિત મુકુટ પહેરેલા હોય છે. વર, पुण्णकलसविउप्फेस, સદ, मगर गयअंक हयवर १०. वद्धमाण-निज्जुत्त-चित्तचिंधगता। सुरूवा महिड्ढीया महज्जुईया महायसा महब्बला महाणुभागा महासोक्खा। हारविराइयवच्छा कडग- तुडिय-थंभिय भुया अंगदकुंडल-मट्टगंडतल-कण्ण-पीढधारी.विचित्त-हत्थाभरणा विचित्त-माला-मउलीमउडा। . (૪) ટાઇi. ? , મુ. ૭૩ ૬ | (g) મ. સ. ૬૩, ૩. ૨, મુ. ૨ , (T) ૩. એ. રૂ ૬, IT. ૨ ૦ ૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૬૫ અધોલોક ગણિતાનુયોગ ૮૭ TH-Hવર-વત્ય પરિદિયા, સ્નાન-પવર એ દેવો કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર તથા માલાઓ ધારણ मल्लाणु लेवणधरा भासुर बोंदी पलंबवणमालधरा । કરેલા હોય છે. (શરીર પર) વિલેપન લગાવેલા હોય છે. દિવ્ય દેદીપ્યમાન દેહ પર લટકતી એવી પુષ્પમાલાઓ ધારણ કરેલા હોય છે. दिब्वेणं वण्णेणं, दिब्वेणं गंधेणं, दिब्वेणं फासेणं, दिवेणं એ દેવ પોતાના દિવ્યવર્ણ, દિવ્યગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય संघयणेणं,' दिवेणं संठाणेणं, दिव्वाए इड्ढीए, दिवाए સંહનન તથા દિવ્ય-સંસ્થાન, દિવ્યઋધ્ધિ, દિવ્યદ્યુતિ, जुतीए, दिव्वाएपभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, દિવ્યપ્રભા, દિવ્યછાયા (સામૂહિક શોભા) દિવ્ય અર્થી दिवेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा (રત્ન ક્રાંતિ)અને દિવ્ય તેજથી દસે દિશાઓને ઉદ્યોતિત पभासेमाणा। તેમજ પ્રકાશિત કરતા હોય છે. ते णं तत्थ साणं साणं भवणावाससयसहस्साणं, साणं એ દેવ પોત પોતાના લાખો ભવનવાસીઓનું, साणं सामाणियसाहस्सीणं, साणं साणं तायत्तीसगाणं, પોત-પોતાના હજારો સામાનિક દેવોનું, પોત-પોતાના साणं साणं लोगपालाणं, साणं साणं अग्गमहिसीणं, ત્રાયસ્ત્રિશદેવોનું, પોત પોતાનાલોકપાલોને, પોતપોતાની અમહિષિઓનું, પોત પોતાના પરિષદોનું, પોત साणं साणं परिसाणं, साणं साणं अणियाणं, साणं साणं પોતાની સેનાઓનું, પોત-પોતાના સેનાપતિઓનું, अणियाहिवईणं, साणं साणं आयरक्खदेव-साहस्सीणं પોત પોતાના હજારો આત્મરક્ષક દેવોનું અને બીજાપણ. अन्नेसिं च बहूणं भवणवासीणं देवाण य, देवीण य, ભવનવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય, અગ્રેસરત્વ, आहे वच्चं पोरेवच्चं सामित्तं भट्टितं महयरगत्तं સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્વરત્વ, આશ્વરત્વ તથા आणाईसरसेणावच्चं कारेमाणा पालेमाणा. સેનાપતિત્વ કરતા, કરાવતા તેમજ પાલન કરતા. महताऽहतनट्ट-गीत-वाइत तंती-तल-ताल-तुडिय એવા નિરંતર નૃત્ય, ગીત, વાદ્યતંત્રી, તલતાલ, ત્રુટિત घणमुयंगपडुप्पवाइयरवेणं दिव्वाइं भोग-भोगाई અને ઘન મૃદંગ વગાડવાથી ઉત્પન્ન ધ્વનિઓની સાથે भुंजमाणा विहरंति। દિવ્ય ભોગ ભોગાવતા સમય પસાર કરે છે. - TUT, પઢ. ૨, મુ. ૨૭૭ असुरकुमाराणंठाण-परूवर्ण-- અસુરકુમારોના સ્થાનનું પ્રરુપણ : ૨૬. અંતે ! ત્તિ મજાવં ગોચમે સમvi ભવં મહાવીર વંદ, ૧૫. ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને અંતે !” नमंसइ, वंदित्ता, नमंसित्ता एवं वयासी-- (એમ કહીને)વંદના નમસ્કાર કર્યા અને વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું - ' प. अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पढवीए अहे પ્ર. ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે असुरकुमारा देवा परिवसंति ? અસુરકુમાર દેવ રહે છે ? ૩. સોયમા ! નો ફળદ્દે સમદ્દે ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ પ્રમાણે નથી. एवं जाव अहेसत्तमाए पुढवीए। આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું જોઈએ. મોહમ્મસ પક્ષ મનાવ... સૌધર્મકલ્પની નીચે યાવત્... उ. ....... તેવામાં સરી સિંધથf guત્તા ? गोयमा ! छण्हं संघयणाणं असंघयणी पण्णत्ता । नेवट्ठि, नेव छिरा, नेव ण्हारू, णेव संघयणमत्थि । जे पोग्गला इट्ठा कंता નાવ તે તેfસં સંપાત્તાપ પરિતિ ...... - Mવા. ડિ, રૂ, ૩, ૨, મુ. ૨૪ નીવા. . ૩, ૩. ૨, . ?? ૬ (૩) મા. ૪, ૨, ૩, ૭, મુ. ૨ ૨. (૨) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૮૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૬૬ प. अत्थि णं भंते ! ईसिपब्भाराए पुढवीए अहे પ્ર. હે ભગવન્ ! શું ઈષ~ાભારા પૃથ્વીની નીચે असुरकुमारा देवा परिवसंति? અસુરકુમાર દેવ રહે છે ? ___ गोयमा ! नो इणढे समढे। હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી અર્થાતુ આ પ્રમાણે નથી. __ से कहिणं भंते ! असुरकुमारा देवा परिवसंति ? હે ભગવન્! તો પછી એ અસુરકુમાર દેવ કયાં રહે છે ? गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए - ગૌતમ ! એક લાખ એંસી હજાર યોજન असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए- एवं જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીમાં (રહે છે)असुरकुमारदेववत्तव्वया जाव दिव्वाई અહીં અસુરકમાર દેવ અંગેની વક્તવ્યતા भोगभोगाई भुंजमाणा विहरति । દિવ્ય ભોગપભોગ ભોગવતા રહે છે ત્યાં સુધી કહેવી જોઈએ. - ભા. સ. ૨, ૩. ૨, સુ. ૩ (૧-૨) ૪ असुरकुमाराणं ठाणा-- અસુરકુમારોના સ્થાન: ૨૬ ૬. ૫. (૨) દિ નું મંતિ ! સુરમા રાઇ તેવા ૧૬૬. પ્ર. (૧) હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? અસુરકુમાર દેવોના સ્થાન કયાં કહેવામાં આવ્યા છે ? (૨) દિ મંત! અસુરનારા તેવા પરિવસંતિ ? (૨) હે ભગવન્! અસુરકુમાર દેવ કયાં રહે છે? ૩. (૨) યમા ! રૂસે રથr_માપુત્રવU ઉ. (૧) ગૌતમ! એક લાખ એંસી હજારયોજનની असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના ઉપરો उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता, ભાગથી એક હજાર યોજન અવગાહન हेट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता, मज्झे કરીને અને નીચેના ભાગના એક હજાર યોજન જવા દઈ (બાકી રહેલા) એક લાખ अट्ठहत्तरे जोयणसयसहस्से एत्थ णं અટ્ટોત્તેર હજાર યોજન પ્રમાણ મધ્ય असुरकुमाराणं देवाणं चोवढेि भवणा ભાગમાં અસુરકુમાર દેવોના ચોસઠ લાખ वाससयसहस्सा भवंतीतिमक्खायं ।। ભવનાવાસ છે–એમ કહેવામાં આવ્યું છે. ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा (जाव) पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा- एत्थ णं असुरकुमाराणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। એ ભવન બહારથી ગોળ છે. અંદરથી ચોરસ છે. (યાવત) પ્રસન્નતા જનક છે, દર્શનીય છે, સુંદર છે, સૌંદર્યયુક્ત છે. આ ભવનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (૨) ઉપપાતની અપેક્ષા લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદ્યાતની અપેક્ષા લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમા. ભાગમાં અનેક અસુરકુમાર દેવ રહે છે. (૨) વવાણુ તોય બસંન્નમા, समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे तत्थ णं बहवे असुरकुमारा देवा परिवति । काला लोहियक्ख-बिंबोट्टा धवलपुष्पदंता असियकेसा वामेयकुंडलधरा अद्दचंदणाणुलित्तगत्ता એ (અસુરકુમાર દેવ) શ્યામ વર્ણવાળા છે. બિંબકુલ જેવા લાલ હોઠવાળા છે, સફેદ ફૂલ જેવા દાંતવાળા છે. શ્યામ કેશવાળા છે. ડાબા કાનમાં એક કુંડલ પહેરે છે. શરીર પર ચંદનથી લેપન કરેલું છે. . (૧) સમ. ૬૪, મુ. ૨ (1) મસ. ૬૧, ૩૭, મુ. ? (૩) મ. સ. ૨૩, ૩૨, મુ. ૩ () નવી . ૩, ૩, ૬, મુ. ૬ ૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર અધોલોક ईसीसिलिंघपुप्फपगासाई असंकिलिट्ठाई सुहुमाई वत्थाई पवरपरिहिया, वयं च पढमं समइक्कंता बिइयं च असंपत्ता, भद्दे जोव्वणे वट्टमाणा तलभंगयतुडितपवरभूसणणिम्मलमणि रयणमंडितभुया, दसमुद्दा मंडियग्गहत्था चूडामणिचित्तचिंधगया सुरूवा (जाव) दिव्वाइं भोग-भोगाई भुंजमाणा विहरंति । -- વળ. વવ. ૨, મુ. ૨૭૮ (૧) ૧૬૭-૧૮ असुरकुमाराणां इंदा- o ૬૭. સમર-વૃળિો યત્ન તુવે અમુર મારિવા અનુરકુમાર ૧૬૭. અહીં ચમરેન્દ્ર અને બલીન્દ્ર એ બે અસુકુમારેન્દ્ર रायाणो परिवसंति । અસુરકુમાર રાજા રહે છે. काला महानीलसरिसा णील-गुलिय-गवलअयसि कुसुमप्पगासा वियसिय सयवत्त- णिम्मलફનીતિ- રત્ત-તંત્રયળા, હિતાયયસન્તુ- તું।ળાસા, ओयवियसिलप्पवाल- बिंबफल - सन्निभाहरोट्ठा, પંડુરતિ-માજ-વિમન-નિમ્મજીવદિધળ-સંધુગોવીર-વ-દ્રારચ-મુળાઝિયા-ધવજી દંતમેઢી, हुयवहणिद्धतधोयतत्ततवणिज्जरत्ततल-तालु-जीहा, મંગળ-વળ-વૃત્તિળ-ચા-રશિન્ન-દ્ધિ-શ્વેતા, वामेयकुंडलधरा (जाव) दिव्वाइं भोग भोगाई भुंजमाणा विहरति । -- વળ. વવ. ૨, સુ. ૨૭૮ (૨) दाहिणिल्ल - असुरकुमाराणं ठाणा-૦૬૮. ૧. ૩. (૨) દિગંમંતે ! વાહિનિત્ઝાળ असुरकुमाराणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? (२) कहि णं भंते ! दाहिणिल्ला असुरकुमारा देवा परिवसंति ? (१) गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्स- बाहल्लाए उवरिं एवं जोयणसहस्सं ओगाहित्ता, हेट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता, मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से - एत्थ णं ગણિતાનુયોગ ૮૯ એ (અસુરકુમાર દેવ) શિલિંઘ પુષ્પના જેવા અલ્પરક્ત વર્ણના ચમકતા સુખ આપનાર સૂક્ષ્મ શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરેલા છે. આ (અસુરકુમાર દેવો)ની પ્રથમ વય (કુમારાવસ્થા) વીતી ગઈ છે અને યુવાવસ્થા પૂર્ણપણે પ્રાપ્ત થઈ નથી પરંતુ સુખદ યુવાવસ્થામાં પ્રવર્તમાન નિર્મલ મણિરત્નોથી મંડિત તલ ભંગક તથા ત્રુટિત (ભુજ બંધ)શ્રેષ્ઠઆભૂષણ ભૂજા પર ધારણ કરેલાછે. એમની આંગળીયો દશ મુદ્રિકાઓથી સુશોભિત છે. વિચિત્ર ચૂડામણિના ચિન્ડ્ર્યુક્ત મુકુટનાં ધારક સુરૂપ (યાવત્) દિવ્ય ભોગ ભોગવતા સમય વિતાવે છે. અસુરકુમારોના ઈંદ્ર : (એ બે ઈન્દ્રોના શ૨ી૨ોનો વર્ણ) કૃષ્ણ, અતિ નીલ, નીલ ગુટિકા, વનમહિષ- શ્રૃંગ તથા અલસીના પુષ્પો જેવો શ્યામ છે. એના નેત્રો વિકસિત કમલ જેવા સફેદ અને સ્વલ્પ૨ક્ત તામ્રવર્ણના છે. એમની નાસિકા ગરુડ જેવી લાંબી સીધી અને ઉન્નત છે. એના અર્ધ-હોઠ પોલિસ કરેલી પ્રવાલશિલા તથા બિંબફળ જેવા છે. એની દંતપંક્તિ નિષ્કલંક શ્વેત ચંદ્ર ખંડ, નિર્મલ ધન- દહીં, શંખ-ગોક્ષીર કુંદ (મોગરા) પુષ્પ, ઉદક-કણ તથા મૃણાલિકા (કમલતંતુ)જેવી શ્વેત છે. એના હાથ-પગના હથેલી તળિયા તાળવું અને જીભ અગ્નિમાં તપાવેલા શુધ્ધ સુવર્ણ જેવા રક્ત છે. કેશ અંજન મેઘ અને રુચક રત્ન જેવા ૨મણીય અને સ્નિગ્ધ છે. ડાબા (કાન ૫૨)એક કુંડલના ઘારક છે( યાવત્⟩દિવ્ય ભોગ ભોગવતા રહે છે. દાક્ષિણાત્ય અસુરકુમારોના સ્થાન : ૧૬૮. પ્ર. ઉ. For Private Personal Use Only (૧) હેભગવન્ !દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? (૨) હે ભગવન્ ! દક્ષિણ દિશાના અસુરકુમાર દેવ કયાં રહે છે ? (૧) હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપના (મધ્યસ્થિત)મેરુ પર્વતની દક્ષિણ દિશામાં એક લાખ એંસી હજાર યોજન પ્રમાણ રત્ન પ્રભા પૃથ્વીની જાડાઈમાં ઉ૫૨થી એક હજાર યોજન અવગાહન કરીને અને નીચેથી એક હજાર યોજન જવા દઈને (બાકી રહેલા)એકલાખ ઈઠયોતેર હજાર Page #207 -------------------------------------------------------------------------- ________________ ૯૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૬૯ दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं યોજન પ્રમાણ મધ્ય ભાગમાં દક્ષિણ चोत्तीसं भवणावाससयसहस्सा भवंतीति દિશાના અસુરકુમારદેવોનાચોત્રીસ લાખ मक्खायं । ભવનાવાસ (આવેલા) છે, એમ કહેવામાં આવ્યું છે. ते णं भवणा बाहिं बट्टा अंतो चउरंसा सोच्वेव वण्णओ એ ભવન બહારથી ગોલ છે, અન્દરથી ચોરસ છે, તેજ (जाव) पासाईया दरिसणिज्जा अभिरुवा पडिरूवारे (પૂર્વવત) વર્ણન કરવું જોઈએ. (યાવત) પ્રસન્નત एत्थ णं दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं જનક દર્શનીય અભિરૂપ તેમજ પ્રતિરૂપ છે. એમાં पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવીના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (२) तिसु वि लोयस्स असखेज्जइभागे- तत्थ (૨) જેણે(ઉપપાતસમુદ્યાત અને સ્વસ્થાનની णं बहवे दाहिणिल्ला असुरकुमारा देवा य અપેક્ષાએ)લોકના અસંખ્યાતમા ભાગમાં देवीओ य परिवति। છે. તેમાં દક્ષિણ દિશાના ઘણા અસુરકુમાર દેવ-દેવીઓ રહે છે. कालालोहियक्खबिंबोट्ठातहेव जाव दिब्वाइंभोगभोगाई એ શ્યામવર્ણવાળા છે, એમના ઓષ્ઠ બિંબફલ જેવા भुंजमाणा विहरति ।३ રક્ત છે વાવત દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે. -- TUTT૨, ૨૭૧ (૨) दाहिणिल्लअसुरिंदो चमरो-- દાક્ષિણાત્ય અસુરેન્દ્ર ચમર : ૨ ૨૨. મરે પ્રત્યે અસુરમરિ ગણુરમરીયા પરિવસદા ૧૬૯. અહીં અસુરે કુમારેન્દ્ર, અસુરકુમારોના રાજા ચમરેન્દ્ર રહે છે. काले महानीलसरिसे णीलगलिय-गवल-अयसि (ચમરેન્દ્રના શરીરનો) વર્ણ કૃષ્ણ અતિનીલ, નીલ कुसुमप्पगासे, ગુટીકા, જંગલી ભેંસના શીંગડા અને અલસી પુષ્પ જેવો શ્યામ છે. वियसियसयवत्त-णिम्मल-इसीसित-रत्त-तंबणयणे, નેત્ર વિકસિત કમલ જેવા શ્વેત તથા સ્વલ્પરક્ત તામ્રવર્ણના છે. गरूलाययउज्जुतुंगणासे, નાસિકા ગરુડના નાક જેવી લાંબી સીધી તેમજ ઉન્નત છે. ओयवियसिलप्पवाल- बिंबफल-सन्निभाहरोढे, અધરોષ્ઠ પોલીસ કરેલી પ્રવાલ - શિલા તથા બિંબફલ જેવા છે. पंडुरससिसगल-विमल-निम्मल-दहिघण-संख-गोखीर-कुंद દંત પંક્તિ નિષ્કલંક સ્વૈત ચંદ્રખંડ, સ્વચ્છ ઘટ્ટ દહીં, दगरय-मुणालिया-धवल दंतसेढी, શંખ, ગોક્ષીર, કંદ-પુષ્પ, ઉદક- કણ તથા મૃણાલિકા જેવી શ્વેત છે. ह्यवहणिद्धतधोयतत्ततवणिज्ज-रत्तताल-तालु जीहे, હાથ - પગના તળિયા, તાળવું અને જીભ અગ્નિમાં તપાવેલા શુધ્ધ સુવર્ણ જેવા છે. કેશ અંજન, મેઘ અને રચક રત્ન જેવા રમણીય તેમજ સ્નિગ્ધ છે. वामेयकुंडलधरे, अद्दचंदणाणुलित्तगत्ते, ડાબા કાનમાં એક કંડલ છે. શરીર ચંદનના લેપથી લિપ્ત છે. (?) મમ, રૂ૪, મુ. ૬ (૨) સમ, મુ. ૨ ૮ ૦ (૩) નવા. ૬. ૩, ૩. ?, મુ. ?? ૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૬૯ અધોલોક ગણિતાનુયોગ ૯૧ इसीसिलिंधपुष्फपगासाइं असंकिलिट्ठाइं सुहुमाइं वत्थाई पवरपरिहिए, वयं च पढमं समइक्कते, बिइयं तु असंपत्ते, भद्दे जोवणे वट्टमाणे, तलभंगयतुडिय-पवरभूसण-निम्मलमणि- रयणमंडिय મુને, दसमुद्दामंडितग्गहत्थे, चूडामणिचित्तचिंधगए, सुरुवे महिड्ढीए महज्जुइए महायसे महाबले महाणुभागे महासोक्खे, શિલિંધ્ર પુષ્પ જેવા અલ્પ લાલ વર્ણના સુખદ સૂક્ષ્મ શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલા છે. પ્રથમ વય (કુમારાવસ્થા) વીતી ગઈ છે અને યુવાવસ્થા પૂર્ણપણે પ્રાપ્ત થઈ નથી. પરંતુ કલ્યાણકર યુવાવસ્થા વિદ્યમાન છે. ભૂજાઓ નિર્મલ મણિરત્ન પંડિત તલ ભંગ અને શ્રેષ્ઠ ત્રુટિત (ભૂજબંધ) ભૂષણથી વિભૂષિત છે. આંગળીઓ દસ મુદ્રિકાઓથી વિભૂષિત છે. (મુકુટ) વિચિત્ર ચૂડામણિના ચિન્હથી યુક્ત છે. એ ચમરેન્દ્ર સુરૂપ છે, મહાઋધ્ધિવાળા છે, મહા ઘુતિવાળા છે, મહાયશવાલા છે, મહાબલવાળા છે, મહા પ્રભાવશાળી છે. મહાસુખી છે. ચમરેન્દ્રનું વક્ષ:સ્થલ હારથી સુશોભિત છે. ભૂજાઓ કડા અને ભૂજબંધથી ખંભિત છે. કાનોમાં અંગદ કુંડલ અને કર્ણપીઠ ધારણ કરેલા છે. હાથોમાં વિચિત્ર આભરણ છે, મસ્તક પર વિચિત્ર માળાઓથી સુસક્તિ મુકુટ છે. કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર તથા માલાઓ ધારણ કરેલા છે. કલ્યાણકારી માલા અને વદન પર વિલેપનના ધારક છે. દિવ્ય દૈદિપ્યમાન દેહ પર લાંબી લટકતી વન માલાઓ ધારણ કરેલા છે. દિવ્ય વર્ણ યાવત દિવ્ય લેગ્યાથી દશે દિશાઓ ઉદ્યોતિત તથા પ્રકાશિત કરે છે. हारविराइयवच्छे, ય-સુડિય-ચંfમયમુને, अंगद-कुंडल-मट्ठ गंडतल-कण्णपीढधारी विचित्तहत्याभरणे, विचित्तमालामउली, कल्लाणगपवरवत्थपरिहिए, कल्लाणगपवरमल्लाणुलेवणे, भासुरबोंदी पलंबवणमालधरे, दिव्वणं वण्णेणं जाव दिवाए लेसाए दसदिसाओ उज्जोवेमाणे पभासेमाणे ।' ૧. મ.વિ. પચ્છ. ૫.૨, સુ.૧૭૯ (૨) માં ‘વમSત્ય અકુરના અમુશુમા રાય પરવતિ 1 મદનસ િગાવ મામા” એવી સંક્ષિપ્ત વાચનાકારની સૂચના છે. પરંતુ સૂત્ર ૧૭૭માં (૧) યા (૨) વિભાગ નથી અને એમાં ... જો ... વિર વછે' સુધીનો પાઠ પણ નથી. ઉક્તપ્રતિના સૂત્ર ૧૭૮ (૨)માં ‘ા .. ... THAT' પર્યત પાઠ મળે છે. પરંતુ એમાં ચમર' અને 'બલિ' નું એક સાથે વર્ણન છે. એટલે બધા વાક્ય બહુવચનાત છે. બહુવચનાં વાક્યોથી એક વચનાત વાક્યોની કલ્પના કરવી કંઈક કઠિન છે તથા એ સૂત્રની અનુવૃત્તિ સૂત્ર ૧૮૦(૨), ૧૮૨(૨), ૧૮૩(૨)આદિમાં લેવાની સૂચના સંક્ષિપ્ત વાચનાકારે પણ આપી છે એટલે અહીં એકવચનાં વાક્યોવાળો વિસ્તૃત પાઠ આપ્યો છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૯૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૭૦-૧૭૧ सेणंतत्थ चोत्तीसाएभवणावाससयसहस्साणं,'चउसट्ठीए આ ચમરેન્દ્ર ચોત્રીસ લાખ ભવનાવાસોના, ચોસઠ सामाणियसाहस्सीणं, तावत्तीसाए तावत्तीसाणं चउण्हं હજાર સામાનિક દેવોના, તેત્રીસ ત્રાયસ્ત્રિશક દેવોના, लोगपालाणं, ३ पचण्हं अग्गमहिसीणं सपरिवाराणं, ચાર લોકપાલોના, સપરિવાર પાંચ અગમહિષીઓના, तिण्हंपरिसाणं, सत्तण्हंअणियाणं, सत्तण्हंअणियाहिवईणं, ત્રણ પરિષદોના, સાત સેનાઓના, સાત चउण्हं य चउसट्ठीणं आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिं સેનાપતિઓના, ચોસઠ હજારના ચાર ગણા અર્થાતુ બે च बहूणं दाहिणिल्लाणं देवाण य देवीण य आहेवच्चं લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવોના અને દક્ષિણ .पोरेवच्चं जाव दिव्वाई भोगभोगाई भंजमाणे विहरइ। દિશાના અન્ય અનેક દેવ-દેવીઓના અધિપત્ય, પૌરપત્ય થાવત્ દિવ્ય ભોગોને ભોગવતા રહે છે. - TUT. . ૨, સે. ૨૭૧ (૨). चमरन्देण नट्टविहि उवदंसणं ચમરેન્દ્ર દ્વારા નાટ્યવિધિનું ઉપદર્શન : ૨ ૭ = , તેvi Tv તેને સમજીને ઘરે અસુરિ અસુર રાય ૧૭૦. તે કાળે અને તે સમયે ચોસઠ હજા૨ સામાનિક દેવોની चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसि સન્મુખ થઈને પોતાની ચમચંચા નામની રાજધાનીની सीहासणंसि चउसट्ठीए सामाणियसाहस्सीहिं जाव સુધર્માસભામાં અમર નામકસિંહાસન પર સ્થિત અસુરેન્દ્ર नटविहिं उवदंसेत्ता जामेव दिसिं पाउब्भूए तामेव અસુરરાજ ચમરેન્દ્ર વિરાજમાન ભગવાનને दिसिं पडिगए। અવિધજ્ઞાનથી જોઈ યાવતુ નાટ્યવિધિ દેખાડીને જે દિશાથી આવ્યા હતા તે જ દિશામાં પાછો વળી ગયો. - વિચા. સ. ૨, ૩, ૨, મુ. ૨ उत्तरिल्ल असुरकुमाराणं ठाणा ઉત્તર દિશાના અસુરકુમારોના સ્થાન : ૨૭. . (૨) fevi મંતે!ઉત્તરજ્જા અસુરારા ૧૭૧. પ્ર. (૧) હે ભગવન્ ! ઉત્તર દિશાના પર્યાપ્ત અને देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा અપર્યાપ્ત અસુરકુમાર દેવોના સ્થાન કયાં TUત્તા ? આવેલા કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! उत्तरिल्ला असुरकुमारा (૨) હે ભગવન ! ઉત્તર દિશાના અસુરકુમાર देवा परिवसंति? દેવ કયાં રહે છે ? उ. (१) गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स 3. (૧) હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુ उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए પર્વતની ઉત્તરમાં એક લાખ એંસી હજાર असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए યોજન જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના (ભાગથી) એક હજાર उवरिं एगं जोयणसहस्सं ओगाहेत्ता, हेट्ठा યોજન અવગાહન કરીને અને નીચેના वेगंजोयणसहस्सं वज्जेत्ता, मज्झे अट्ठहत्तरे (ભાગમાં) એક હજાર યોજન છોડી દઈને जोयणसतसहस्से- एत्थ णं उत्तरिल्लाणं (બાકી રહેલા) એક લાખ એડ્વોત્તેર હજાર असुरकुमाराणं देवाणं तीसं भवणावा યોજન પ્રમાણ મધ્યભાગમાં ઉત્તર ससयसहस्सा भवंतीतिमक्खातं । દિશાવાસી અસુરકુમાર દેવોના ત્રીસ લાખ ભવનાવાસ છે – એમ કહેવામાં આવ્યું છે. ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा सेसं जहा એ ભવન બહારથી ગોલ છે અને અંદરથી ચોરસ છે. दाहिणिल्लाणं जाव विहरति ।। બાકીનું વર્ણન બધુ દક્ષિણવાસી અસુરકુમારોની સમાન - TUT. પ. ૨, સુ૨૮૦-૧૮૬ છે યાવત્ (દિવ્ય ભોગ ભોગવતા) રહે છે. ૧. સમ.૩૪, સુ.પ ૨. સમ. ૬૪, સુ.૩ ૩. ઠાણં.૪, ઉ.૧ સુ. ૨૫૭ ૪. ઠાણું .૫, ઉ.૧, સુ.૪૦૩ ૫. ઠાણે. ૩, ઉ.૨, સુ. ૧૬૨ ક - ઠાણે. ૫, ઉ.૧ સુ.૧ માં નૃત્યાનીક અને ગંધર્વોનીક ગણવામાં નથી આવ્યા. ખ - ઠાણ. ૭, સુ. ૫૮૨ ૭. જીવા. પડિ. ૩, ઉં. ૧, સુ. ૧૧૭ ૮. જીવા. પડિ. ૩, ઉ. ૧, સુ. ૧૧૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૭૩-૧૭૪ અધોલોક ગણિતાનુયોગ ૯૩ उत्तरिल्ल-असुरिंदो बली-- ઉત્તરદિશાના અસુરેન્દ્ર બલી : ૨૭૨. વOી Sત્ય વરોળ વરીયા૨થી પરિવતિ. ૧૭૨. અહીં વૈરોચનરાજા વૈરોચનેન્દ્ર બલી રહે છે. બલી काले महानीलसरिसे जाव दिव्वाए लेसाए दसदिसाओ, (વરોચનેન્દ્ર) ના શરીરનો વર્ણ અતિનીલ સદ્ગશ છે उज्जोवेमाणे पभासेमाणे । થાવત દિવ્યલેશ્યાથી દસે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરે છે. से णं तत्थ तीसाए भवणावाससय-सहस्साणं, सट्ठीणं તે ત્યાં ત્રીસ લાખ ભવનાવાસોના, સાઠ હજાર सामाणियसाहस्सीणं,' तावत्तीसाएतावत्तीसगाणं, चउण्हं સામાનિક દેવોના, તેત્રીસ ત્રાયશ્ચિંશકોના, ચાર लोगपालाणं, पंचण्हं अग्गमहिसीणंसपरिवाराणं, तिण्हं લોકપાલોના, પાંચ સપરિવાર અઝમહિષીઓના, ત્રણ परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं,र પરિષદોના, સાત સેનાઓના, સાત સેનાપતિઓના, चउण्हं य सट्ठीणं आयरक्खदेवसाहस्सीणं, ३ अण्णेसिं च સાઠ હજારના ચાર ગુણા (બે લાખ ચાલીસ હજાર) बहूणं उत्तरिल्लाणं असुरकुमाराणं देवाण य देवीण य આત્મ રક્ષક દેવોના અને અન્ય અનેક ઉત્તર દિશાવાસી आहेवच्चं पोरेवच्चं कुब्वमाणे विहरति । અસુરકુમાર દેવ-દેવીઓનું આધિપત્ય પૌરપત્ય કરીને -- પ . પૂ. ૨, મુ. ૨૮૦-૨ રહે છે. असुरकुमाराणं अहोगमणविसय परूवर्ण અસુરકુમારોના અધોગમન શક્તિનું પ્રરૂપણ : ૨૭ રૂ. ૪. અસ્થિ જે અંતે ! મસુરદુમરા યેવાળ ૧૭૩. પ્ર. હે ભગવન્ ! શું અસુરકુમાર દેવોની નીચે अहेगतिविसए पण्णत्ते? જવાની શક્તિ હોવાનું કહેવામાં આવ્યું છે ? દંતા, ત્યિ | ઉ. હા, (કહેવામાં આવ્યું) છે. प. केवतियं च णं भंते ! असुरकुमाराणं देवाणं હે ભગવનું ! અસુરકુમારો દેવોની નીચે જવાની अहेगतिविसए पण्णत्ते? શક્તિ કેટલી કહેવામાં આવી છે ? गोयमा ! जाव अहेसत्तमाए पुढवीए, तच्चं पुण હે ગૌતમ ! અધ: સપ્તમ પૃથ્વી પર્યત જવાની पुढविं गता य, गमिस्संति य । શક્તિ છે, ત્રીજી પૃથ્વી પર્યત તો ગયેલા છે અને આગળ જશે પણ. किंपत्तियं णं भंते ! असुरकुमारा देवा तच्चं હે ભગવન્! અસુરકુમાર દેવ ત્રીજી પૃથ્વી પર્યત पुढविं गता य, गमिस्संति य? કયા કારણથી જાય છે અને જશે ? गोयमा ! पुव्ववेरियस्स वा वेदण-उदीरणयाए, હે ગૌતમ ! પૂર્વજન્મના વેરી (તરફ) ની વેર पुवसंगतियस्स वा वेदण-उवसामणयाए । एवं ભાવના ઉદીરિત કરવા (ભડકાવવા) અને खलु असुरकुमारा देवा तच्चं पुढविं गता य, પૂર્વજન્મના સાથીની વેદના ઉપશાંત કરવાને गमिस्संति य। માટે અસુરકુમાર દેવ ત્રીજી પૃથ્વી સુધી ગયેલા છે - મ. સ. ૨, ૩, ૨, મુ. -૭ અને જશે પણ. अमुरकुमाराणं तिरियगमणविसय परूबणं - અસુરકુમારોની તિર્યમ્ ગમનશક્તિનું પ્રરૂપણ : ૨૭૮. p. 0િ v મંત્તે ! કમુરજુમા રાઇ તેવા તિરિ ૧૭૪. પ્ર. હે ભગવન્ ! શું અસુરકુમાર દેવોની તિર્યમાં गतिविसए पण्णत्ते? ગમન કરવાની શક્તિ(હોવાનું) કહેવામાં આવ્યું છે? તા, અસ્થિ ( ઉં. હા, (કહેવામાં આવ્યું) છે. , વત્તિ જ જે બંનૈ સસુરવનારા વૈવાઈ પ્ર. હે ભગવન ! અસુરકમારદેવોની તિર્યંગ ગમન तिरियं गतिविसए पण्णत्ते ? કરવાની શક્તિ કેટલી (હોવાનું) કહેવામાં આવ્યું છે? : ૧. સમ. ૬૦, સે. ૪ 3. ભગ. સ. ૩, ઉ. ૬, સુ. ૧૪ ૨. ઠાણ. ૭, સુ. ૧૮૨ ૪, જીવા. પડિ. ૩, ઉ.૧, સુ. ૧૧૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૯૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૭૫ - 9 ૩. નાવ અ બ્બા ટ્રાવ-સમુદા, હે ગૌતમ ! યાવત અસંખ્ય દ્વીપ સમુદ્રપર્યત नंदिस्सरवर पुण दीवं गता य, गमिस्संति य । જવાની શક્તિ છે પરંતુ નંદીશ્વર દ્વીપ પર્યંત (ઓ) ગયેલા છે અને (પુન:) જશે પણ. किंपत्तियं णं भंते ! असुरकुमारा देवानंदीसरवर પ્ર. હે ભગવન્! અસુરકુમાર દેવ નંદીશ્વર દ્વીપ સુધી दीवं गता य, गमिस्संति य? કેમ ગયેલ છે અને કેમ જશે ? गोयमा ! जे इमे अरिहंता भगवंता एतेसिं णं હે ગૌતમ! જે એ અહંન્ત ભગવન્ત (ભૂતકાળમાં जम्मण-महेसु वा, निक्खमण-महेसु वा, થઈ ગયા અને ભવિષ્યમાં થશે) એમના જન્મ णाणुप्पत्ति-महिमासुवा, परिनिव्वाण-महिमासु મહોત્સવોમાં, નિષ્ક્રમણ મહોત્સવોમાં, કેવલ वा-एवं खलु असुरकुमारा देवा नंदीसवरं दीवं જ્ઞાનોત્પત્તિ મહોત્સવોમાં અને નિર્વાણ गता य, गमिस्संति य । મહોત્સવોમાં અસુરકુમાર દેવ નંદીશ્વર દ્વીપ ગયેલ છે અને જશે પણ. - મ. સ. ૨, ૩. ૨, મુ.૮-૦ अमुरकुमाराणं उड्ढगमणविसय परूवणं-- અસુરકુમારોની ઉર્ધ્વમાં ગમન (કરવાની) શક્તિનું પ્રરૂપણ : ૨૭. . સ્ત્રિ મંત! મસુરમાર તેવા ૩૮મતિ ૧૭૫. પ્ર. હે ભગવન્! શું અસુરકુમારદેવોની ઉર્ધ્વમાં ગમન विसए पण्णत्ते? કરવાની શક્તિ હોવાનું) કહેવામાં આવ્યું છે? ૩. તા, ત્યિ | ઉ. હા, (કહેવામાં આવ્યું છે. केवतियं च णं भंते ! असुरकुमाराणं देवाणं હે ભગવન્! અસુરકુમાર દેવોની ઉર્ધ્વમાં ગમન उड्ढे गति विसए पण्णत्ते? કરવાની શક્તિ કેટલી હોવાનું કહેવામાં આવ્યું છે ? गोयमा ! जाव अच्चुतो कप्पो। सोहम्मं पुण कप्पं હે ગૌતમ ! અશ્રુતકલ્પ પર્યન્ત જવાનું સામર્થ્ય गता य, गमिस्संति य। છે પરંતુ સૌધર્મકલ્પ પર્યન્ત તો (ઓ) ગયેલા છે અને જશે પણ. प. किंपत्तियं णं भंते ! असुरकुमारा देवा सोहम्म પ્ર. હે ભગવન્! અસુરકુમારદેવ સૌધર્મકલ્પ પર્યન્ત कप्पं गता य, गमिस्संति य? શા માટે ગયા હતા (જાય છે) અને શા માટે જશે ? गोयमा ! तेसि णं देवाणं भवपच्चइयवेराणुबंधे। ઉ. હેગૌતમ! એ અસુરકુમારોનું(સૌધર્મકલ્પવાસી) ते णं देवा विकुब्वेमाणा परियारेमाणा वा દેવો સાથે ભવપ્રચયિક વેરાનુબંધ હોય છે એટલે आयरक्खे देवे वित्तासेंति । अहालहुस्सगाई (બદલો લેવા માટે) તે દેવો વિવિધ વૈક્રિયરૂપ रयणाई गहाय आयाए एगंतमंतं अवक्कमंति। બનાવીને તથા પરિચારણા કરીને આત્મરક્ષક દેવોને ત્રાસ આપે છે તથા નાના-નાના રત્નો ચોરીને એકાંતમાં ચાલ્યા જાય છે. अस्थि णं भंते ! तेसिं देवाणं अहालहुस्सगाई હે ભગવન્! શું એ (વૈમાનિક) દેવોની પાસે रयणाई? નાના-નાના રત્નો હોય છે ? ૩. દંતા, ત્યિ | ઉં. હા, હોય છે. प. से कहमिदाणिं पकरेंति ? હે ભગવન્! (વૈમાનિક દેવોના નાના-નાના રત્ન લઈને અસુરકુમાર જ્યારે એકાંતમાં ચાલ્યા જાય છે ત્યારે, તે વૈમાનિક દેવ એમને શું કરે છે ? ૩. તો મેં પુછ પ્રવૃત્તિના ઉં. વૈમાનિક દેવ એ પછી (એમના)શરીરને અત્યન્ત પીડિત કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૭૬ અધોલોક ગણિતાનુયોગ ૯૫ હે ભગવન્! શું તે અસુરકુમારદેવ સૌધર્મકલ્પમાં જ એ અપ્સરાઓની સાથે દિવ્યભોગ ભોગવવા સમર્થ છે ? ૩. प. पभूणं भंते ! ते असुरकुमारा देवा तत्थ गया चेव समाणा ताहिं अच्छराहिं सद्धिं दिव्वाई भोगभोगाहिं भुंजमाणा विहरित्तए? णो इणद्वे समटे। तेणं तओ पडिनियत्तंति. तओ पडिनियत्तित्ता इहमागच्छंति, इहमागच्छित्ता जतिणंताओ अच्छराओ आढायंति परियाणंतिपभू णं ते असुरकुमारा देवा ताहिं अच्छराहिं सद्धिं दिव्वाइं भोगभोगाइं जमाणा विहरित्तए, अह णं ताओ अच्छराओ नो आढायंति, नो परियाणंति णो णं पभू ते असुरकुमारा देवा ताहिं अच्छराहिं सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणा विहरित्तए। एवं खलु गोयमा ! असुरकुमारा देवा सोहम्मं कप्पं गता ૨, મિસ્મૃતિ ચ | એવું નથી. તે ત્યાંથી (અપ્સરાનું અપહરણ કરીને) પાછા ફરે છે અને પાછા ફરીને અહીં (પોતાના સ્થાન પ૨) આવે છે. અહીં આવ્યા પછી જો અપ્સરાઓ એને સ્વીકાર કરી લે છે કે આદર કરે છે તો અસુર કુમારદેવ તે અપ્સરાઓ સાથે દિવ્ય ભોગ ભોગવી શકે છે. જો તે અપ્સરાઓ એનો આદર કરતી નથી કે સ્વીકાર કરતી નથી તો તે અસુરકુમાર દેવ ઉન અપ્સરાઓની સાથે દિવ્ય ભોગ ભોગવી શકતો નથી. હે ગૌતમ ! આ કારણે અસુરકુમાર દેવ સૌધર્મકલ્પમાં ગયા છે અને જશે પણ. - મા, . ૩, ૩. ૨, મુ. ૨૨-૧૩ णागकुमाराणं ठाणा નાગકુમારોના સ્થાન : ૨૭૬. p. (૧) #fe of મંતે |*|મારા તેવા ૧૭૬. પ્ર. (૧) હે ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? દેવોના સ્થાન કયાં આવેલા) કહેવામાં આવ્યા છે ? (૨) દિ મંત ! મારા વારિવસંતિ? (૨) હે ભગવન્! નાગકુમાર દેવ કયાં રહે છે? उ. (१) गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए ઉ. (૧) હે ગૌતમ ! એક લાખ એંસી હજાર યોજન असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના उवरिंएगंजोयणसहस्सं ओगाहित्ता, हेट्ठा ઉપરના ભાગમાં. એક હજાર યોજના वेगं जोयणसहस्सं वज्जिऊण, मज्झे અંદર પ્રવેસીને અને નીચેના ભાગમાં अट्ठहत्तरे जोयणसयसहस्सं- एत्थ णं એક હજાર યોજન છોડી દઈને (બાકી णागकुमाराणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं રહેલા) એક લાખ ઈઠ્ઠોતેર હજાર चुलसीइ भवणावाससयसहस्सा યોજન પ્રમાણ મધ્યભાગમાં પર્યાપ્ત भवंतीतिमक्खायं । અને અપર્યાપ્ત નાગકુમાર દેવોના ચોરાસી લાખ ભવનાવાસ છે - એમ કહેવામાં આવ્યું છે. ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा जाव पडिरूवा। એ ભવન બહારથી ગોલ છે, અંદરથી ચોરસ છે યાવતુ तत्थ णं णागकुमाराणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा પ્રતિરૂપ છે, એમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત નાગકુમાર પUUત્તા / દેવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ૧. મન, ૮૪, મુ. ?? Page #213 -------------------------------------------------------------------------- ________________ ૯૬ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૭૭-૧૭૮ (२) तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ તે સ્થાન ત્રણે (ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાનની णं बहवे णागकुमारा देवा परिवति ।' અપેક્ષાએ-લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં ઘણા महिड्ढीया महाजुईया- सेसं जहा નાગકુમાર દેવ રહે છે. તેઓ મહાઋધ્ધિવાળા છે, ओहियाणं जाव विहरति । મહાદ્યુતિવાળા છે, બાકીનું સામાન્ય વર્ણન જેવું છે. યાવત (દિવ્ય ભોગ ભોગવતો) રહે છે. - gur, ઢું. ૨, ૩, , સુ. ૨૮૧-() णागकुमारिंदा-- નાગકુમારેન્દ્ર: ૨૭૭. ધરVT- મૂiા પ્રત્યે તુવે મારિ IT વિમાર- ૧૭૭. અહીં નાગકુમારેન્દ્રનાગકુમાર રાજા ધરણ અને ભૂતાનંદ रायाणो परिवसंति महिड्ढिया सेसं जहा ओहियाणं એ બે રહે છે. તેઓ મહર્ધિક છે. બાકીનું બધુ વર્ણન जाव विहरंति। સામાન્ય ભવનવાસીઓના વર્ણનની સમાન છે. યાવતુ - પUT, ઢ, ૨, ૩. ૨, સુ. ૨૮૭ (૨) (દિવ્ય ભોગ ભોગવતા) રહે છે. दाहिणिल्ल-णागकुमाराणं ठाणा દાક્ષિણાત્ય નાગકુમારોના સ્થાન : ૭૮, g. () દિvi મંત! ઢાદિf7f T[મારા ૧૭૮. પ્ર. (૧) હે ભગવન! દક્ષિણ દિશામાં રહેનારા પર્યાપ્ત देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? અને અપર્યાપ્ત નાગકુમાર દેવોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! दाहिणिल्ला णागकुमारा (૨) હે ભગવન !દક્ષિણ દિશાવાસી નાગકુમાર देवा परिवसंति ? દેવ કયાં રહે છે ? उ. (१) गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स ઉ. (૧) હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ दाहिणणं इमीसे रयणप्पभाए पुढवीए પર્વતની દક્ષિણમાં એક લાખ એસ્સી હજાર असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए, યોજન મોટાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના उवरिं एगं जोयणसहस्सं ओगाहेत्ता, हेट्ठा ઉપરના ભાગમાં) એક હજાર યોજના वेगंजोयणसहस्सं वज्जेत्ता, मज्झे अट्ठहत्तरे અવગાહન કરીને અને નીચેના ભાગમાં) जोयणसयसहस्से-- एत्थ णं दाहिणिल्लाणं એક હજાર યોજન જવા દઈને (બાકી णागकुमाराणं देवाणं चोयालीसंभवणावा રહેલા) એક લાખ ઈકોતેર હજાર યોજના પ્રમાણ મધ્યભાગમાં દક્ષિણ દિશાવાસી ससयसहस्सा भवंतीतिमक्खायं । નાગકુમાર દેવોના ચુમ્માલીસ લાખ ભવનાવાસ- એમ કહેવામાં આવ્યું છે. ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा जाव पडिरूवा એ ભવન બહારથી ગોલ છે. અંદરથી ચોરસ છે યાવતુ एत्थ णं दाहिणिल्लाणं णागकुमाराणं देवाणं પ્રતિરૂપ છે. અહીં દક્ષિણદિશાવાસી પર્યાપ્ત તથા पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। અપર્યાપ્ત નાગકુમાર દેવ રહે છે. ... (२) तिसु वि लोगस्स असंखेज्जइभागे । एत्थ (૨) તે સ્થાન ત્રણે (ઉપપાત, સમુધાત णं बहवे दाहिणिल्ला नागकुमारा देवा અને સ્વસ્થાનની) અપેક્ષાએ લોકના परिवति । महिड्ढीया जाव विहरंति । અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં દક્ષિણ દિશાવાસી નાગકુમાર દેવ રહે છે તેઓ - TUT. ૯, ૨, મુ. ૨૮૨ (૨) મહર્ધિક છે યાવતુ (દિવ્ય ભોગ ભોગવતો) રહે છે. ૨. નવા. પર. ૩, ૩. ૨, મુ. ૨૨૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૭૯-૧૮૧ અધોલોક ગણિતાનુયોગ ૯૭ दाहिणिल्ल णागकुमारिंदो धरणो: દાક્ષિણાત્ય નાગકુમારેન્દ્ર ધરણે : ૩૧. ધરળ ચડત્ય જીવનઢેિ મારા પરિવસંતિ ૧૭૯. ત્યાં નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણ રહે છે. તેઓ महिड्ढीएजाव दिव्वाए लेसाए दसदिसाओ उज्जोवेमाणे મહર્ધિક છે યાવતદિવ્યલેયાથીદશે દિશાઓને ઉદ્યોતિત पभासेमाणे । તેમજ પ્રકાશિત કરતા નિવાસ કરે છે. से णं तत्थ चोयालीसाए भवणावाससय-सहस्साणं' તેઓ ચુંમાલીસ લાખ ભવનાવાસોના, છ હજાર छहं सामाणियसाहस्सीणं, तावत्तीसाएतावत्तीसगाणं, સામાનિક દેવોના, તેત્રીસ ત્રાયન્ઝિશક દેવોના, ચાર चउण्हं लोगपालाणं,३ पंचण्हं अग्गमहिसीणं' લોકપાલોના, સપરિવાર પાંચ અગ્રમહિષીઓના, ત્રણ सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं પરિષદોના, સાત સેનાઓના, સાત સેનાપતિઓના, अणियाहिवईणं, चउव्वीसाए आयरक्खदेवसाहस्सीणं ચોવીસ હજાર આત્મરક્ષક દેવોના અને અન્ય અનેક अण्णेसिं च बहूणं दाहिणिल्लाणं नागकुमाराणं देवाण દક્ષિણ દિશાવાસી નાગકુમારદેવ-દેવીઓના આધિપત્ય य देवीण य आहेवच्चं पोरेवच्चं कव्वमाणे विहरति । તેમજ પૌરપત્ય (અગ્રેસરત) કરતા વિચરણ કરે છે. - WT. ૬. ૨, મુ. ૨૮૨-(ર) उत्तरिल्ल-णागकुमाराणं ठाणा-- ઉત્તર દિશાના નાગકુમારોના સ્થાન : ૨૮૦. . (૬) રુદિ મંત! સત્તરા જામરા ૧૮૦. પ્ર. (૧) હે ભગવન્! ઉત્તર દિશાવાસી પર્યાપ્ત देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? અને અપર્યાપ્ત નાગકુમાર દેવોના સ્થાન કયાં આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहिणं भंते! उत्तरिल्ला णागकुमारा देवा (૨) હે ભગવન્! ઉત્તર દિશાવાસી નાગકુમાર परिवसंति ? દેવ કયાં રહે છે ? उ. (१) गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स ઉ. (૧) હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુ उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए પર્વતની ઉત્તરમાં એક લાખ એંસી હજાર असीउत्तरजोयणसयसहस्स बाहल्लाए યોજનની જાડાઈવાલી આ રત્નપ્રભા उवरिं एगं जोयण-सहस्सं ओगाहेत्ता, પૃથ્વીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ हेट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता, मज्झ કરીને અને નીચેથી એક હજાર યોજન अट्ठहत्तरे जोयणसयसहस्से- एत्थ णं છોડી દઈને (બાકી રહેલા) એક લાખ અઢોત્તર હજાર યોજન પ્રમાણ उत्तरिल्लाणं णागकुमाराणं देवाणं મધ્યભાગમાં, ઉત્તર દિશાવાસી નાગકુમાર चत्तालीसं भवणावाससयसहस्सा દેવોના ચાલીસ લાખ ભવનાવાસ છે – भवंतीति मक्खायं । એમ કહેવામાં આવ્યું છે. આ ते णं भवणा बाहिं वट्टा-अंतो चउरंसा सेसं जहा એ ભવન બહારથી ગોલ છે, અંદરથી ચોરસ છે. दाहिणिल्लाणं जाव विहरति । બાકીનું વર્ણન દક્ષિણ દિશાવાસી(નાગકુમાર)ની જેમ -qvv[, , ૨, મુ. ૨૮-(9) છે યાવત્ વિચરણ કરે છે. उत्तरिल्लणागकुमारिंदो भूयाणंदो-- ઉત્તર દિશાના નાગકુમારેન્દ્ર ભૂતાનંદ : ૨૮. મૂયા સત્ય બહુમારિકેશુમારીયા પરિવસંતિ ૧૮૧. અહીંનાગકુમારોના રાજા નાગકુમારેન્દ્ર ભૂતાનંદ રહે છે. महिड्ढीए जाव दिव्वाए लेसाए दसदिसाओ उज्जोवेमाणे તેઓ મહાઋદ્ધિવાળા છે યાવત દિવ્યલેશ્યાથી દસે पभासमाणे । દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રકાશિત કરે છે. 2. મમ. ૪૪, મુ. ૩ ૨. ડા . ૬, . ધ = ૬ ૩. તા. ૪, ૩. ?, સુ. ૧૭ કે, ટાઈ, ૬, મુ. ૦૮ માં ધરણની છ અગ્રમહિષીઓ કહેવામાં આવી છે. . ટાઇ ૭, મુ. ૧૮૨ ૬. નવા. ૫, ૩, ૩, ૨, મુ. ૨૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૯૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૮૨-૧૮૪ तेणंतत्थ चत्तालीसंभवणावाससयसहस्साणं आहेवच्चं ત્યાં ચાલીસ લાખ ભવનાવાસોનું આધિપત્ય કરતા जाव विहरइ । થાવતુ રહે છે. -- gur, ૬. ૨, મુ. ૨૮૩ (૨) सुवण्णकुमाराणं ठाणा - સુપર્ણકુમારોના સ્થાન : ૨ ૮૨. , () #fe of તે ! સુવઇUT સુમરા ૧૮૨. પ્ર. (૧) હે ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? સુપર્ણકુમારના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! सुवण्णकुमारा देवा (૨) હે ભગવન્! સુપર્ણકુમાર દેવ ક્યાં રહે છે ? परिवसंति ? ૩. (૧) જયમા ! સુમસ રપપ્પભાઈ પુઢવી ઉ. (૧) હે ગૌતમ ! એક લાખ એસી હજાર યોજન असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના उवरिंएगंजोयणसहस्सं ओगाहित्ता, हेट्ठा ઉપરના ભાગથી એક હજાર યોજન वेगंजोयणसहस्संवज्जिऊण,मज्झे अट्ठहत्तरे અવગાહન કરીને અને નીચેના ભાગથી जोयणसयसहस्से-एत्थणं सुवण्णकुमाराणं એક હજાર યોજન જવા દઈને (બાકી देवाणं बावत्तरं भवणावाससयसहस्सा રહેલા) એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજન भवंतीतिमक्खायं ।३ પ્રમાણના મધ્યભાગમાં સુપર્ણકુમાર દેવોના બોત્તેર લાખ ભવનાવાસ (આવેલા) છે. એમ કહેવામાં આવ્યું છે. ते णं भवणा बाहिं बट्टा जाव पडिरूवा-तत्थ णं એ ભવન બહારથી ગોલ છે યાવત પ્રતિરૂપ છે. એમાં सुवण्णकुमाराणं देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा પર્યાપ્ત અને અપર્યાપ્ત સુપર્ણકુમાર દેવોના સ્થાન पण्णत्ता। (આવેલા) કહેવામાં આવ્યા છે. (२) तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ (૨) તે સ્થાન (ત્રણે ઉપ પાત, સમુઘાત णंसुवण्णकुमारा देवा परिवसंति, महिड्ढीया અને સ્વસ્થાનની અપેક્ષાએ) લોકના सेसं जहा ओहियाणं जाव विहरति । અસંખ્યાતમમાં ભાગમાં છે.ત્યાંસુપર્ણકુમાર દેવ રહે છે તેઓ મહાદ્ધિવાળા છે. - gu, ૬, ૨, મુ. ૨૮૪ (૧) બાકીનું વર્ણન બધુ(સામાન્ય)ભવનવાસી દેવોની સમાન છે યાવત (કીડારતી રહે છે. सुवण्णकुमारिंदा - સુપર્ણકુમારોના ઈન્દ્ર: ૨૮ રૂ. વેણુદેવ-વૈજુતા ચસ્થ તુવે સુવઇ કુમારિ ૧૮૩. સુપર્ણકુમારેન્દ્ર સુપર્ણકુમારોના રાજા વેણુદેવ અને सुवण्णकुमाररायाणो परिवसंति । महिड्डीया जाव વેણુદાલીએ બન્ને અહીં નિવાસ કરે છે. તેઓ विहरंति। મહાઋધિવાળા છેયાવત તેઓ (ક્રીડારત) થઈને વિચરણ -gUST, ૨, સુ. ૨૮૪ (૨). કરે છે. दाहिणिल्ल सुवण्णकुमाराणं ठाणा દાક્ષિણાત્ય સુપર્ણકુમારોના સ્થાન : ૨૮૪. ૫. (૨) વદિ મંત!ff–ાજસુવાસુમા રાખે ૧૮૪. પ્ર. (૧) હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? દક્ષિણ દિશાવાસી સુપર્ણકુમારના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? 2. મમ. ૪૦, . ૪ ૨. નવી, ૫, ૨, ૩, ૨, ૨ ૩ ૨. સમ. ૭૨, મુ. ? ૪. ટા, ૨, ૩. ૩, મુ. ૧૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૮૫-૧૮૬ ૩. અધોલોક (२) कहि णं भंते! दाहिणिल्ला सुवण्णकुमारा देवा परिवसंति ? ते णं भवणा वाहिं वट्टा जाव पडिरुवा - एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । (१) गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्स बाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता, ट्ठा वेगं जोयणसहस्सं वज्जिऊण, मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से - एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं अतीसं भवणावाससयसहस्सा भवतीतिमक्खातं । (२) तिसु वि लोगस्स असंखेज्जइभागे । एत्थ णं बहवे सुवण्णकुमारा देवा परिवसंति । - વા. પવ. ૨, સુ. ૮૬ (૧) ૩. दाहिणिल्ल सुवण्णकुमारिंदो वेणुदेवो - १८५. वेणुदेवे यत्थ सुवण्णिदे सुवण्णकुमारराया परिवसइ । सेसं जहा नागकुमाराणं । उत्तरिल्ल सुवण्णकुमाराणं ठाणा૨૮૬. ૧. - વા. પવ. ૨, મુ. ૮、 (૨) (?) દિÍમંત!ઉત્તરિત્ઝાળ સુવાળુમારાળ देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? (२) कहि णं भंते ! उत्तरिल्ला सुवण्णकुमारा देवा परिवसंति ? (१) गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए, उवरिं एवं जोयणसहस्सं ओगाहेत्ता, हेट्ठा वेगं जोयणसहस्सं वज्जिऊण, मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से- एत्थ णं उत्तरिल्लाणं सुवण्णकुमाराणं चोत्तीसं भवणावाससयसहस्सा भवतीति मक्खायं । For Private ઉ. ગણિતાનુયોગ ૯૯ (૨) હે ભગવન્ ! દક્ષિણ દિશાવાસી સુપર્ણકુમાર દેવ ક્યાં રહે છે? એ ભવન બહારથી ગોલ છે યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણ દિશાવાસી પર્યાપ્ત તથા અપર્યાપ્ત સુપર્ણકુમારોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (૧) હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં એક લાખ એંસી હજા૨ યોજન જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગથી એક હજાર યોજન અવગાહન કરીને અને નીચેના ભાગમાં એક હજાર યોજન જવા દઈને (બાકી રહેલા) એક લાખ ઈઠ્ઠોત્તેર હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં દક્ષિણ દિશાવાસી સુપર્ણકુમારોના આડત્રીસ લાખ ભવના વાસ (આવેલા) છે-એમ કહેવામાં આવ્યું છે. ઉ. દાક્ષિણાત્ય સુપર્ણકુમારેન્દ્ર વેણુદેવ : ૧૮૫. અહીં સુપર્ણકુમારેન્દ્ર સુપર્ણકુમાર રાજ વેણુદેવ રહે છે. બાકીનું બધુ વર્ણન નાગકુમારોનીસમાન સમજવુંજોઈએ. Personal Use Only (૨) (તે સ્થાન) ત્રણે (ઉપપાત, સમુદ્ધાત અને સ્વસ્થાનની અપેક્ષાઓથી) લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અહીં અનેક સુપર્ણકુમાર દેવ નિવાસ કરે છે. ઉત્તર દિશાના સુપર્ણકુમારોના સ્થાન : ૧૮૬. પ્ર. (૧) હે ભગવન્ ! ઉત્તર દિશાવાસી પર્યાપ્ત અને અપર્યાપ્ત સુપર્ણકુમાર દેવોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? (૨) હેભગવન્! ઉત્તર દિશાવાસી સુપર્ણકુમાર દેવ ક્યાં નિવાસ કરે છે ? (૧) હે ગૌતમ ! એક લાખ એંસી હજાર યોજન મોટાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ભાગમાં એકહજાર યોજન અવગાહન કરીને અને નીચેના ભાગમાં એક હજાર યોજન જવા દઈને (બાકી રહેલા) એક લાખ ઈોત્તેર હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં ઉત્તર દિશાવાસી સુપર્ણકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનાવાસ (આવેલા) છે- એમ કહેવામાં આવ્યું છે. www.jairnel|brary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૮૭-૧૯૦ ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा जाव पडिरूवा. એ ભવન બહારથી ગોલ છે, અંદરથી ચતુષ્કોણ છે एत्थ णं उत्तरिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्ताऽपज्जत्ताणं યાવતુ પ્રતિરૂપ છે. અહીં ઉત્તર દિશાના પર્યાપ્ત અને ठाणा पण्णत्ता। અપર્યાપ્ત સુપર્ણકુમારના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (૨) તે સ્થાન ત્રણે (ઉપપાત, સમુદ્યાત અને (२) तिसु वि लोगस्स असंखेज्जइभागे- एत्थ णं बहवे સ્વસ્થાનની) અપેક્ષાએ લોકના અસંખ્યાતમા उत्तरिल्ला सुवण्णकुमारा देवा परिवसंति । ભાગમાં છે. અહીં ઉત્તર દિશાવાસી સુપર્ણકુમાર महिड्ढीया जाव विहरंति । દેવ રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા છે યાવતુ -gUOT.૬.૨, મુ. ૨૮૬ (૬) (ક્રીડારતી રહે છે. उत्तरिल्ल सुवण्णकुमारिंदो वेणुदाली - ઉત્તર દિશાના સુપર્ણકુમારે વેણુદાલી : ૮૭. વેણુકા ચડત્ય સુવા મારું સુવઇ કુમાર રાય ૧૮૭. સુપર્ણકુમારે×સુપર્ણકુમાર રાજા વેણુદાલી અહીં નિવાસ परिवसइ । महिड्ढीए सेसं जहा णागकुमाराणं । કરે છે. તેઓ મહાઋદ્ધિવાળા છે. શેષ (સંપૂર્ણ વર્ણન) - TUT. . ૨, મુ. ૨૮૬ (૨) નાગકુમારો જેવું સમજવું જોઈએ. વિષ્ણુનારા સત્ત ટાળમાજે નિર્વ - વિદ્યુકુમારાદિ સાતેયના સ્થાનાદિનું નિરૂપણ : ૨૮૮, પુર્વે મહા સુવઇ કુમારને વત્તવયા મળિયા તા ૧૮૮. જે પ્રમાણે સુપર્ણકુમારોની વક્તવ્યતા કહેવામાં सेसाण वि चोइसण्हं इंदाणं भाणियव्वा આવી છે તે પ્રમાણે બાકીના ચૌદ ઈન્દ્રોની પણ કહેવી જોઈએ. નવ-નવUT-TTUત્ત, વિશેષ - ભવનોની સંખ્યા ભિન્ન-ભિન્ન છે. ડુંદ્ર-TTUત્ત, ઈન્દ્રોના નામ ભિન્ન-ભિન્ન છે. avuT-TTUત્ત, (ભવનવાસી દેવોના) વર્ણ ભિન્ન-ભિન્ન છે. પરિ€T-TTળજું જ ? (ભવનવાસી દેવોના) પરિધાનોના વર્ણ ભિન્ન- TUT. પ૬, ૨, મુ. ૨૮૭ ભિન્ન છે. भवणवासिदेवाणं भवणसंखा पमाण य ભવનવાસી દેવોના ભવનોની સંખ્યા અને તેમનું પ્રમાણ : ૨૮૧. 1. વતિય અને અંતે ! બકુરકુમારાવાસસયસદ ૧૮૯. પ્ર. હે ભગવન્! અસુરકુમારોના કેટલા લાખ पण्णत्ता? આવાસ કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! चोसटुिं असुरकुमारावाससयसहस्सा હે ગૌતમ ! અસુરકુમારોના ચોસઠ લાખ આવાસ પUUત્તા કહેવામાં આવ્યા છે ? प. तेणं भंते! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा ? હે ભગવન્! શું તેઓ સંખ્યય વિસ્તારવાળા છે કે અસંખ્યય વિસ્તારવાળા છે ? उ. गोयमा ! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि। હે ગૌતમ ! સંખ્યય વિસ્તારવાળા પણ છે અને - મગ, સ, ૨૩, ૩. ૨, મુ. ૩-૪ અસંખ્યય વિસ્તારવાળા પણ છે. ૨૧૦. . વતિયા જ મંતે ! નાથુમરાવાસસચદમ્ય ૧૯૦. પ્ર. હે ભગવન્! નાગકુમારોના કેટલા લાખ આવાસ પUતા ? કહેવામાં આવ્યા છે ? ૧. અહીં રૂમifણું હાર્દિ મજુરતવું' એવો સુચના પાઠ છે. અને નીચે સાત ગાથાઓ છે- એમાંથીભવન સંખ્યા સૂચક પ્રારંભની ચાર ગાથાઓ “મવMવાસિવાdf ભવનસંવા ઉમા ઇ’ આ શીર્ષક નીચે આપવામાં આવેલ મૂળપાઠની પાછળ આપવામાં આવી Page #218 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૯૧-૧૯૨ ૩. . ???. હાઓ. ?. ૨. ૪. બ્ ?. ૨. રૂ. ( गोयमा ! चुलसीइनागकुमारावाससयसहस्सा पण्णत्ता ।) एवं जाव थणियकुमारा । नवरं ૪. ? . . - નત્ય પત્તિયા નવા | દીવ, ૭. उदहीणं, ૬. થળિય, ૨૦. માં | छण्हं पि जुवलयाणं, छावत्तरिमो सयसहस्सा !" ૩. ૪. दाहिणिल्ल उत्तरिल्ल भवणसंखा૨૨. ગાઢાબો ચોસ અમુરાળ, चुलसीति चेव होंति नागाणं । २ बावत्तरिं सुवण्णे, ३ वाउकुमाराणं छण्णउइ य ॥ ૬. વિસા, .. विज्जुकुमारिंद, મન. સ. ↑રૂ, ૩. ૨, મુ. ૬ ૬ चोत्तीसा, જોયાજા, अट्ठतीसं च सयसहस्साइं । ७ ૧૧૧, ५-१० चत्तालीसा, दाहिणओ होंति भवणाई ॥ તીસા, ८ चत्तालीसा, “ - વા. વવ. ૨, સુ. ૨૮૭ અધોલોક चोत्तीसं चेव सयसहस्साइं । छायाला, ९ ५-१० छत्तासा, उत्तरओ होंति भवणाई । ગણિતાનુયોગ ૧૦૧ (ગૌતમ ! નાગકુમારોના ચોરાસી લાખ આવાસ કહેવામાં આવ્યા છે) આ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ. વિશેષ – જ્યાં જેટલા ભવન છે(એટલા કહેવામાં આવે). ઉ. ૧૯૧. ગાથાર્થ : ૧. ૨. ૩. ૪. ૫. દ્વીપકુમાર, ૬. દિશાકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. વિદ્યુત્સુમાર, ૯. સ્તનિતકુમાર અને ૧૦. અગ્નિકુમાર આ ૬ યુગલો (દક્ષિણ ઉત્તર)ના (પ્રત્યેક યુગલમાં) છોત્તેરલાખ ભવન છે. દક્ષિણદિશા અને ઉત્તરદિશાના ભવનોની સંખ્યા : ૧૯૨. ગાથાર્થ : ૧. ૨. ૩. ૪. ૧. ૨. ૩. ૪. અસુરકુમા૨ોના ચોસઠલાખ ભવન છે. નાગકુમારોના ચૌરાસીલાખ ભવન છે. સુપર્ણકુમારોના બોત્તેરલાખ ભવન છે. વાયુકુમારોના છન્નુલાખ ભવન છે. - વળ. પવ. ૨, મુ. ૨૮૭ (૧) સમ. ૬૪, સુ.૨ (૨)(ક) સમ.૮૪, સુ.૧૧(ખ)-મTM. સ. ? રૂ, ૩. ૨, (૫) (ક) સમ.૭૬, સુ.૧-૨, (ખ) ભગ.સ.૧,૩.૫.સુ.૩ (૬) સમ. ૩૪, સુ.૫ (૭) સમ. ૪૪, સુ.૩ ૫-૧૦ બાકીના ઉત્તર દિશાવર્તી છઈન્દ્રોના(પ્રત્યેકના) ભવન છત્રીસ-છત્રીસ લાખ છે. અસુરેન્દ્ર ચમરના ભવન ચોંત્રીસ લાખ છે. નાગકુમારેન્દ્ર ધરણના ભવન ચુમાલીસ લાખ છે. સુપર્ણકુમારેન્દ્ર વેણુદેવના ભવન અડતાલીસ લાખ છે. વિદ્યુત્સુમારેન્દ્રહરિ(કાંત)ના ભવન પચાસ લાખછે. ૫-૧૦ બાકીના દક્ષિણ દિશાવર્તી છ ઈંદ્રોના (પ્રત્યેકના) ભવન ચાલીસ-ચાલીસ લાખ છે.. અસુરેન્દ્ર બલીના ભવન ત્રીસ લાખ છે. નાગકુમારેન્દ્ર ભૂતાનંદના ભવન ચાલીસ લાખ છે. સુપર્ણકુમારેન્દ્ર વેણુદાલીના ભવન ચોત્રીસ લાખ છે. વિદ્યુત્ક્રુમા૨ેન્દ્ર હરિસહના ભવન છેતાલીસ લાખ છે. મુ. ૬ (૩) સમ. ૭૨, સુ.૧(૪) સમ. ૯૬, સુ. ૨ (ગ) સમ.સ. ૧૪૮, (ઘ) સમ. સુ.૧૫૦ (૮) સમ. ૪૦, સુ.૪ (૯) સમ. ૪૬, સુ.૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ક ગામ ૧૦૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૯૩-૧૯૪ भवणावासाणं रयणामयत्तं सासयासासयत्तं य રત્નમયત્વ ભવનાવાસોનું શાશ્વતત્વ અને અશાશ્વતત્વ: ૨૧ રૂ. . વતિયા ને અંતે ! મસુરદુમાર મવા ૧૯૩. પ્ર. ભગવનું ! અસુરકુમારના કેટલા લાખ वाससयसहस्सा पन्नत्ता ? ભવનાવાસ (હોવાનું) કહેવામાં આવ્યા છે ? गोयमा! चोयटुिंअसुरकुमार-भवणावाससयसहस्सा ગૌતમ! અસુરકુમારોના ચૌસઠ લાખ ભવનાવાસ પૂનત્તા | કહેવામાં આવ્યા છે. ते णं भंते ! किंमया पन्नत्ता? પ્ર. ભગવન્! એ કંઈ (વસ્તુના) બનેલા છે? गोयमा ! सव्वरयणामया अच्छा सण्हा जाव ઉ. ગૌતમ ! એ સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ છે, पडिरूबा । तत्थ णं बहवे जीवा य पोग्गला य ચીકણા છે યાવત મનોહર છે. એમાં ઘણા જીવ वक्कमंति, विउक्कमंति, चयंति, उववज्जति, અને પુદ્ગલ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. सासया णं ते भवणा दवट्ठयाए, वण्णपज्जवेहिं આવે છે અને જાય છે. તે ભવન દ્રવ્યાપેક્ષા जाव फासपज्जवेहि असासया । શાશ્વત છે. પરંતુ વર્ણ પર્યવો યાવત સ્પર્શ પર્યવો ની અપેક્ષા એ અશાશ્વત છે. एवं जाव थणियकुमारावासा । એ પ્રમાણે સ્વનિતકુમારાવાસ પર્યત જાણવું જોઈએ. - ભા. ૧, ૨, ૩. ૭, મુ. ૧, ૨, ૩ भवणवासीणं इंदा ભવનવાસીઓના ઈંદ્ર: ૨૦, ૮. ૭. જે અનુરમાતા પૂજારા, તે નહીં - ૧૯૪. ૧. અસુરકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે() મેર જૈવ, (૨) ૪િ વ (૧) ચમર અને (૨) બલિ. ૨. હું નાકુમાંરા પત્તા, તે નહીં ૨. નાગકુમારના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) ઘર ૨૨, (૨) મૂાવંત્રે જેવા (૧) ધરણ અને (૨ ) ભૂતાનંદ. ३. दो सुवण्णकुमारिंदा पण्णत्ता, तं जहा - ૩. સુપર્ણકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) વેજુવે જેવ, (૨) વૈજુદાઝી જેવા (૧) વેણુદેવ અને (૨) વેણુદાલી. ४. दो विज्जुकुमारिंदा पण्णत्ता, तं जहा - ૪. વિદ્યકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) દરવ, (૨) રિક્સ જેવા (૧) હરિ અને (૨) હરિસ્સહ. ५. दो अग्गिकुमारिंदा पण्णत्ता, तं जहा ૫. અગ્નિકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) રિસિહે પૈવ, (૨) માળવે જેવા (૧) અગ્નિશિખ અને (૨) અગ્નિમાણવ. ૬. તો વૈવારિતા gov/ત્તા, તે નઈ ૬. દીપકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે() પુળ વેવ, (૨) વિદ્દેિ વેવા (૧) પૂર્ણ અને (૨) વિશિષ્ઠ. ૭. તો દિમારા TUTRા, તે નદી ૭. ઉદધિકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(9) નતે પૈવ, (૨) સ્ત્રમે વેવ | (૧) જલકાંત અને (૨) જલપ્રભ. ૮. હું હિંસામારિવા પાત્તા, તેં નહીં ૮. દિશાકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) મિયા જેવ, (૨) મિયવાદળ જેવા (૧) અમિગતગતિ અને (૨ ) અમિતવાહન. ९. दो वायुकुमारिंदा पण्णत्ता, तं जहा ૯. વાયુકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) વૈવે વેવ, (૨) ઉમંગળ જેવ, (૧) વેલંબ અને (૨) પ્રભંજન. Page #220 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૯૫-૧૯૭ અધોલોક ગણિતાનુયોગ ૧૦૩ १०. दो थणियकुमारिंदा पण्णत्ता, तं जहा ૧૦. સ્વનિતકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, (१) घोसे चेव, (२) महाघोसे चेव ! २ ४ - (१)घोष भने (२) महाधोप. - ठाणं. २, उ. ३, सु. ९४ भवणवइइंदाणं अग्गमहिसीओ - ભવનપતિ ઈંદ્રોની અઝમહિષીઓ : १९५. १. चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो पंच १८५. १. सुरेन्द्र सुरभा२२००४ यभरनी पांय अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा અગ્નમહિષીઓ કહેવામાં આવી છે, જેમ કે(१) काली, (२) राई, (३) रयणी, (१) आणी, (२) २४, (3) २४नी, (४) विज्जू, (५) मेहा। (४) विद्युत, (५) भेवा. बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो पंच વૈરોચને ન્દ્ર વૈરોચનરાજ બલિની પાંચ अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा - અગ્રમહિષીઓ કહેવામાં આવી છે, જેમ કે(१) सुभा, (२) निमुभा, (३) रंभा, (१) शुमा, (२)निःशुमा, (3)मा, (४) निरंभा, (५) मयणा । (४) निमा, (५) महना. - ठाणं. ५, उ. १, सु. ४०३ धरणस्स णं नागकुमारिंदस्स नागकुमाररण्णो छ १८. १. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની છ अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा અગ્નમહિષીઓ કહેવામાં આવી છે, જેમકે१-६ आला जाव घणविज्जुया (१-5) माता यावत् धनविद्युत.. - भूयाणंदस्स णं नागकुमारिंदस्स नागकुमाररण्णो નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની છ छ अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा - અંગ્રહિષીઓ કહેવામાં આવી છે, જેમકે (१-5)३५ यावत् २५प्रमा. १-६, रूवा जाव रूवप्पमा। जहाधरणस्सतहासवेसिं २-१० दाहिणिल्लाणं ૨-૧૦. દક્ષિણ દિશાના ઘોષ પર્યત બધા(બાકીના આઠ जाव घोसस्स। ઈન્દ્રો) ની અગમહિપીઓના નામ ધરણ જેવા જ છે. जहा भूयाणंदस्स तहा सव्वेसिं २-१० ૨-૧૦. ઉત્તર દિશાના મહાઘોષ પર્યત બધા (બાકીના उत्तरिल्लाणं जाव महाघोसस्स। આઠઈન્દ્રો)ની અગમહિષીઓ નામ ભૂતાનંદ જેવા જ છે. - ठाणं. ६, सु. ५०८ १९७. छ दिसिकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- १८७. ७हिशामा महत्तरिमो सेवामां भावीछे,भडे (१) रूवा, (२) स्वंसा, (३) सुरुवा, (४) रूपवई, (१) ३५६, (२) २५२८, (3) सु३५८, (४) ३५५ता, (५) रूपकंता, (६) रूपप्पभा। (५) ३५idu, (5) ३५प्रमा. २. सम. ३२, सु.२ दाहिणिल्ला इंदा : गाहा १. चमर, २. धरणे, ३. तह वेणुदेवे, ४. हरिकंत, ५. अग्गिमीहे य, ६. पुण्णे, ७. जलकंते य, ८. अमिय, ९. विलंब य, १०. घोसे य । उत्तरिल्ला इंदा : गाहा - १. बलि, २. भूयाणंदे, ३. वेणुदालि, ४. हरिस्सहे, ५. अग्गिमाणव, ६. वसि?। ७. जलप्पभे, ८. अमियवाहण, ९. पभंजणे य, १०. महाघोसे |. -पण्ण. पद. २, सु. १८७ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૯૮-૨૦૦ छ विज्जुकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- છ વિદ્યુકુમારી મહત્તરિકાઓ કહેવામાં આવી છે, જેમકે(૨) માત્રા, (૨) સ() સતરા, (૪) સોયામળો, (૧) આલા, (૨) શક્રા, (૩) શહેરા, (૪) સૌદામિની, () ડું, (૬) ઘનવિન્યા !' (૫) ઇંદ્રા, (૬) ઘનવિદ્યુતા. - ટાઈ. ૬, . ૬ – ૭ ૧૮, ચત્તાર વિસામfમદત્તરિયામાં પUUત્તા, તંગદા- ૧૯૮. ચાર દિશાકુમારી મહત્તરિકાઓ કહેવામાં આવી છે, જેમ કે (9) ચા, (૨) ચંસા, (૩) સુકવી, (૪) રૂપવા (૧) રૂપા, (૨) રૂપાશા, (૩) સુરૂપ, (૪) રૂપવતી. चत्तारि विज्जुकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- ચારવિદ્યુકુમારી મહત્તરિકાઓ કહેવામાં આવી છે, જેમકે(૨) ચિત્તા, (૨) ચિત્તા , ૨ (૩) સપુરા, (૧) ચિત્રા, (૨) ચિત્રકનકા, (૩) શહેરા, (૪) સોયામf | (૪) સૌદામિની. - ST ૪, ૩, ૬, મુ. ૨૬ भवणवासीणं वण्णाई ભવનવાસી દેવોના વર્ણ : ૧૧. હમ : ૧૯૯, ગાથાર્થ : काला असुरकुमारा, णागा उदही य पंडुरा दो वि । અસુરકુમારોનો વર્ણ કાળો છે. નાગકુમાર અને वरकणगणिहसगोरा, होंति सुवण्णा दिसा थणिया ॥ ઉદધિકુમારોનો વર્ણ પાંડ(પીળા અને સફેદનો મિશ્રિત) उत्तत्तकणगवण्णा, विज्जू अग्गी य होंति दीवा य । છે. સુપર્ણકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમારોનો વર્ણ सामा पियंगुवण्णा, वाउकुमारा मुणेयव्वा ।। કસોટીના પથ્થર પર કરવામાં આવેલી શ્રેષ્ઠસુવર્ણરેખાની - પ. . ૨, મુ. ૨૮૭ સમાન ગૌર વર્ણ છે. વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમારોનો વર્ણ તપાવેલા સોનાના જેવો વર્ણ છે. વાયુકુમારોનો વર્ણ પ્રિયંગુ જેવો શ્યામ છે એમ જાણવું. भवणवासीणं परिहाणवण्णाई ભવનવાસી દેવોના પરિધાનો (વસ્ત્રોનો) વર્ણ : ૨ ૦ ૦. મહિનો : ૨૦૦. ગાથાર્થ : असुरेसु होति रत्ता, सिलिंघ पुप्फपभा य नागुदही। અસુરકુમારોના વસ્ત્રોનો રંગ રાતો છે. નાગકુમાર અને आसासगवसणधरा, होति सुवण्णा दिसा थणिया ॥ ઉદધિકુમારોના વસ્ત્રોનો રંગસિલિંધ(વૃક્ષ)ના પુષ્પોની णीलाणुरागवसणा, विज्जू अग्गी य होंति दीवा य । પ્રભા જેવો છે. સુપર્ણકુમાર, દિશાકુમાર અને संझाणुरागवसणा, वाउकुमारा मुणेयव्वा ॥ સ્વનિતકુમારોના વસ્ત્રોનો રંગ અસાસગ (વૃક્ષના રંગ) - પ. પ૬, ૨, મુ. ૨૮૭ જેવો છે. વિદ્યુતકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમારોના વસ્ત્રોનો રંગ નીલો છે, વાયુકુમારોના વસ્ત્રોનો રંગ સંધ્યા સમયની લાલિમા જેવો જાણવો જોઈએ. આ સૂત્રોમાં છ-છ મહત્તરિકાઓના જે નામ છે તે ઉપર ૫૦૮ સૂત્રમાં આપેલા નામની સમાન છે, એટલે ‘ગમદિવ' અને મદત્તરા' એ બન્ને શબ્દ પર્યાયવાચી હોય એમ લાગે છે. આ સૂત્રમાં ચિત્રો અને ચિત્રકનકા- એ બે નામ ઉપરના ૫૦૮ સૂત્રમાં આપેલી સંક્ષિપ્ત વાચનાનીસૂચનાથી જુદી છે. નોધ : મહત્તરિકાઓ ના આ ચાર સૂત્રો કેવલ તુલનાત્મક અધ્યયન માટે અહીં આપવામાં આવ્યા છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૦૧-૨૦૨ भवणवईणं सामाणियदेव आयरक्खदेवसंखा य ૨૦. ગાઓ : છુ. વડસટ્ટી', ૨. સદ્દી હતુ, ૨. . ૪. ''. ३-१०. छच्चसहस्साउ असुरवज्जाणं रे । सामाणिया उ एए, અધોલોક चउग्गुणा आयरक्खा उ ॥ भवणवासिइंदाणं लोगपाला ૨૨. o. અમરસ નું અસુરિવલ્સ અસુરજુમારરત્નો પત્તારિ ૨૦૨, ૧. लोगपाला पण्णत्ता, तं जहा છુ. સોમે, ૨. નમે, રૂ. વર્ષો, ૪. વેસમળે | एवं बलिस्स वि - ૫૧. પ૬. ૨, મુ. ૧૮૭ છુ. સોમે, ૨. નમે, રૂ. વેસમળે, ૪. વળે एवं धरणस्स वि . ાજવાÒ, ૨. કોઇપાન્ડે, રૂ. સજીવને, ૪. સંવવાજે एवं भूयाणंदस्स वि . ાજપાલે, ર. ોપાત્તે, રૂ. સંવપાત્તે, ૪. સેવાને एवं वेणुदेवस्स वि . ચિત્તે, ૨. વિચિત્તે, ૨. ચિત્તપવું, ૪. વિવિત્તપવું । ગણિતાનુયોગ ૧૦૫ ભવનપતિઓના સામાનિક દેવો અને આત્મરક્ષક દેવોની સંખ્યા ૨૦૧. ગાથાર્થ : एवं सव्वेसिं इंदाणं जस्स जत्तिया आयरक्खा ते भाणियव्वा । ચમરેન્દ્રના ચોસઠ હજાર સામાનિક દેવો છે અને ચોસઠ હજા૨ના ચાર ગુણા (બે લાખ, છપ્પન હજા૨) આત્મરક્ષક દેવો છે. વૈરોચનેન્દ્ર બલિના સાઠ હજાર સામાનિક દેવો છે અને સાઠ હજારના ચાર ગુણા (બે લાખ ચાલીસ હજાર) આત્મરક્ષક દેવો છે. અસુરેન્દ્રો સિવાય બાકીના આઠ ઇંદ્રોમાં (પ્રત્યેક)ના છછ હજાર સામાનિક દેવો છે. અને પ્રત્યેકના આત્મરક્ષક દેવ છ હજારના ચાર ગુણા (ચોવીસ હજાર) છે. ભવનવાસી ઇંદ્રોના લોકપાલ : ... ૩. અસુરેન્દ્ર અસુરકુમા૨ાજ ચમરના ચાર લોકપાલ કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. સોમ, ૨. યમ, ૩. વરૂણ, ૪. વૈશ્રમણ. એ પ્રમાણે બલિના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. સોમ, ૨. યમ, ૩. વૈશ્રમણ, ૪. વરૂણ. એ પ્રમાણે ધરણના પણ(ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. કાલપાલ, ૨. કોલપાલ, ૩. શૈલપાલ, ૪. શંખપાલ. ૪. એ પ્રમાણે ભૂતાનંદના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. કાલપાલ, ૨. કોલપાલ, ૩. શંખપાલ, ૪. શૈલપાલ. ૫. એ પ્રમાણે વેણુદેવના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૨. સમ. ૬૦, સુ.૪ ૧. સમ. ૪, સુ.૩ ४. प. चमरस्स णं भंते! असुरिंदस्स असुररण्णो कति आयरक्ख देव साहस्सीओ पण्णत्ताओ ? उ. गोयमा ! चत्तारि चउसट्ठीओ आयरक्खदेव साहस्सीओ पण्णत्ताओ । ૧. ચિત્ર, ૨. વિચિત્ર, ૩. ચિત્રપક્ષ, ૪. વિચિત્રપક્ષ. ૩. ઠાણું. ૬, સુ.પ૦૯ - વિયા. સ. રૂ, ૩. ૬, મુ. ૪-૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ લોક-પ્રજ્ઞપ્તિ ૬. ૭. ૮. एवं वेणुदारिस वि . ચિત્તે, ૨. વિવિત્તે, રૂ. વિવિત્તપલે, ૪. ચિત્તવવવું | एवं हरिकंतस्स वि છુ. વમે, ૨. મુવમે, રૂ. ૫મતે, ૪. સુમતે । एवं हरिसहस्स वि અધોલોક છુ. મે, ૨. મુવમે, રૂ. મુવમતે, ૪. વમવન્તે । एवं अग्गिसिहस्स वि o. તેઙ, ર્. તેઽસિત્તે, રૂ. તેઙ, ૪. તેઽપ્પમ १०. एवं अग्गिमाणवस्स वि ૨. તેઙ, ૨. તેઽસિત્તે, રૂ. તેરમે, ૪. તેઽવંતે ११. एवं पन्नस्स वि છુ. વે, ૨. વંસ, રૂ. વતંતે, ૪. તમે 1 ૨૨. વૅ વસિટ્ટમ્સ વિ છુ. હવે, ૨. વેસે, રૂ. પદ્મ, ૪. સ્વતંત । १३. एवं जलकंतस्स वि ?. નર્જી, ૨. નજીરા, રૂ. નજીતે, ૪. નજમા १४. एवं जलप्पहस्स वि ?. નજે, ૨. નજીર, રૂ. નવમે, ૪. નવતા १५. एवं अमितगतिस्स वि છુ. તુરિયાદું, ૨. વિપાર્ક, રૂ. સીતાનું, ૪. મીવિશ્વમ5 | १६. एवं अमितवाहणस्स वि છુ. તુરિયાઽ, ૨.વિપ્પાર્ડ, રૂ. સાઇવિવવમાવું, ૪. સાદાઈ | 9. ૭. ૮. ૯. સૂત્ર ૨૦૨ એ પ્રમાણે વેણુદાલીના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. ચિત્ર, ૨. વિચિત્ર, ૩.વિચિત્રપક્ષ, ૪. ચિત્રપક્ષ. એ પ્રમાણે હરિકાંતના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. પ્રભ, ૨. સુપ્રભ, ૩. સુપ્રભકાંત, ૪. પ્રભકાંત. એ પ્રમાણે અગ્નિશિખના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. તેજસ્, ૨. તેજ શિખ, ૩. તેજસ્કાંત, ૪. તેજસ્પ્રભ. ૧૦. એવી રીતે અગ્નિમાણવના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. પ્રભ, ૨. સુપ્રભ, ૩. પ્રભકાંત, ૪. સુપ્રભકાંત. એ પ્રમાણે હરિસ્સહના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. તેજસ્, ૨. તેજ : શિખ, ૩. તેજસ્પ્રભ. ૪. તેજસ્કાંત. ૧૧. એ પ્રમાણે પર્ણના પણ(ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. રૂપ, ૨. રૂપાંશા, ૩. રૂપકાંત, ૪. રૂપપ્રભ ૧૨. એ પ્રમાણે વશિષ્ઠના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. રૂપ, ૨. રૂપાંશ, ૩. રુપપ્રભ, ૪. રૂપકાંત. ૧૩. એ પ્રમાણે જલકાંતના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. જલ, ૨. જલરત, ૩. જલકાંત, ૪. જલપ્રભ. ૧૪. એ પ્રમાણે જલપ્રભના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧.જલ, ૨. જલરત, ૩. જલપ્રભ, ૪. જલકાંત. ૧૫. એ પ્રમાણે અમિતગતિના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે ૧. ત્વરિતગતિ, ૨. ક્ષિપ્રગતિ, ૩. સિંહગતિ, ૪. સિંહવિક્રમગતિ. ૧૬. એ પ્રમાણે અમિતવાહનના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે For Private Personal Use Only ૧. ત્વરિતગતિ, ૨. ક્ષિપ્રગતિ, ૩. સિંહવિક્રમગતિ, ૪. સિંહગતિ. Page #224 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૦૩ અધોલોક ગણિતાનુયોગ ૧૦૭ ૬ ૭. અવે વેત્રેવસ વિ ૧૭. એ પ્રમાણે વેલબના પણ(ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે. રાત્રે, ૨. મહાત્રે, રૂ. મંગળ, ૪. થરા ૧. કાલ, ૨. મહાકાલ, ૩. અંજન, ૪. રિષ્ટ. १८. एवं पभंजणस्स वि ૧૮. એ પ્રમાણે પ્રભંજનના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે૧. ત્રેિ, ૨. મદાફા, રૂ. રિ, ૪. ગંગા ૧. કાલ, ૨. મહાકાલ, ૩. રિ, ૪. અંજન. १९. एवं घोसस्स वि ૧૯. એ પ્રમાણે ઘોષના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે, જેમકે૨. કાવત્ત, ૨. વિયાવરે, રૂ. વિયાવજો, ૧, આવર્ત, ૨. વ્યાવર્ત, ૩. નંદિતાવર્ત, ૪. મહાવિયાવત્તા ૪. મહાનંદિતાવર્ત ૨૦. પુર્વ મહોલજ્જ વિ ૨૦. એ પ્રમાણે મહાઘોષના પણ (ચાર લોકપાલ કહેવામાં આવ્યા) છે. જેમકે૨. આવજો, ૨, વિવિજે. રૂ. મહાવિયાવત્ત. ૧. આવર્ત, ૨. વ્યાવર્ત, ૩. મહાનંદિતાવર્ત, ૪. ઢિયાવત્તા ૪. નંદિતાવર્ત. - ટાપ. ૪, ૩. ?, મુ. ર૬૬ भवणवइइंद-लोगपालाणं अग्गमहिसीओ ભવનપતિ ઈન્દ્રોના લોકપાલોની અઝમહિષીઓ : ૨ ૦ રૂ. ૨. મરરસ છ રસુરિસ સુરદુમાર સોમન્સ ૨૦૩. ૧. અસુરેન્દ્ર અસુરકુમા૨૨ાજ ચમરના સોમ महारणो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ. (લોકપાલ) મહારાજની ચાર અગ્રમહિષીઓ તં નહીં કહેવામાં આવી છે, જેમકેછે. UTT, ૨. Tયા, રૂ. વિત્તા , ૧. કનકા, ૨. કનકલતા, ૩. ચિત્રગુપ્તા, ૪. વસુંધરા | ૪. વસુંધરા. एवं २ जमस्स, ३ वरूणस्स, ४ वेसमणस्स । એ પ્રમાણે ૨, યમ, ૩, વરુણ અને ૪, વૈશ્રમણ (લોકપાલોની અઝમહિપીઓના નામ) છે. २. बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो ૨. વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિના ૧. સોમ १. सोमस्स महारणो चत्तारि अग्गमहिसीओ (લોકપાલ) મહારાજની ચાર અઝમહિષીઓ पण्णत्ताओ, तं जहा કહેવામાં આવી છે, જેમકે૬. મિત*T, ૨. સુમા, રૂ. વિષ્ણTI, ૪. મસા ૧. મિતગા, ૨. સુભદ્રા, ૩. વિદ્યુત, ૪. અસની. एवं २ जमस्स, ३ वेसमणस्स, ४ वरूणस्स। એ પ્રમાણે ૨. યમ, ૩, વરુણ અને ૪, વૈશ્રમણ (લોકપાલની અઝમહિષીઓના નામ) છે. ३. धरणस्स णं नागकुमारिंदस्स नागकुमाररण्णो ૩. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણના કાલવાલ कालवालस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ (લોકપાલ) મહારાજની ચાર અઝમહિષીઓ पण्णत्ताओ, तं जहा કહેવામાં આવી છે, જેમકે૨. અસTT, ૨. વિમા , રૂ. સુપમા, ૪. સુર્વસTI ૧.અસોકા, ૨. વિમલા, ૩. સુપ્રભા, ૪. સુદર્શના. एवं जाव संखवालस्स। એ પ્રમાણે શંખપાલપર્યત(લોકપાલની અગમહિષીઓના નામ) છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૦૪ ४. भूताणंदस्स णं नागकुमारिंदस्स नागकुमाररणो ૪. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદના कालवालस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ કાલવાલ (લોકપાલ) મહારાજાની ચાર पण्णत्ताओ, तं जहा અગ્રમહિષીઓ કહેવામાં આવી છે, જેમકે૬. કુવા, ૨. કુમ, ૩. અનાયા, ૪. મુમUTTI ૧. સુનંદા, ૨. સુભદ્રા, ૩. સુજાતા, ૪. સુમના. , एवं जाव सेलवालस्स। આ પ્રમાણે સેલપાલ પર્યંત લોકપાલોની અગમહિષીઓના નામ છે. जहा धरणस्स एवं सब्वेसिं दाहिणिंदलोगपालाणं जाव ઘોષ પર્યત બધા દક્ષિણેન્દ્રોના લોકપાલોની घोसस्स। અગ્ર મહિપીઓના નામ ધરણના લોકપાલોની અગમહિષીઓ જેવા છે. जहा भूताणंदस्स एवं सब्वेसिं उत्तरिंदलोगपालाणं जाव મહાઘોષ પયંત બધા ઉત્તરેન્દ્રોના લોકપાલોની महाघोसस्स लोगपालाणं। અગમહિપીઓના નામ ભૂતાનંદના લોકપાલોની - ટા, ૪, ૩, ૬, મુ. ૨ ૭૩ અગ્રમહિષીઓ જેવા છે. चमरस्स सुहम्मा सभा - ચમરની સુધર્મા સભા : ૨ ૦ ૪, ૫. વદિ મંતે ! જમરસ સમુરર સમા સુષ્મા ૨૦૪. પ્ર. હે ભગવન્! અસુરરાજ ચમરની સુધર્મા સભા ક્યાં આવેલી) કહેવામાં આવી છે ? गोयमा! जंबुद्दीवेदीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं, હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુપર્વતની तिरियमसंखेज्जे दीव-समुद्दे वीईवइत्ता, अरू દક્ષિણમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર પાર કર્યા णवरस्स दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ अरू પછી અરુણવર દ્વીપની બહારની વેદિકાથી णोदयं समुई बायालीसं जोयणसहस्साई અરૂણોદય સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન ઉંડા ओगाहित्ता-एत्थणंचरमस्स असुररण्णो तिगिंछि ઉતર્યાબાદઅસુરરાજચમરનોતિચ્છિકૂટનામનો ઉત્પાત પર્વત આવેલો) કહેવામાં આવ્યો છે. कूडे नामं उप्पायपव्वए पण्णत्ते । सत्तरसएक्कवीसे जोयणसते उड्ढं उच्चत्तेण ।२ આ ઉત્પાત પર્વતની ઉચાઈ સત્તરસો એકવીસ યોજન चत्तारितीसे जोयणसते कोसं च उब्वेहेणं । છે. અને ઉદ્દવેધ (ભૂગર્ભની ઉંડાઈ)ચારસો ત્રીસ યોજન અને એક કોશ છે. गोत्थुभस्स आवासपब्वयस्स पमाणेण नेयव्वं, नवरंः- આ ઉત્પાત પર્વતનું પ્રમાણ ગૌસ્તુભ અવાસ પર્વતની उवरिल्ले पमाणं मज्झे भाणियव्वं जाव मले वित्थडे, સમાન જાણવું જોઈએ. વિશેષ - (અંતર) એ છે કે मज्झे संखित्ते, उपिं विसाले, वरवइर विग्गहिए (ગૌસ્તુભ અવાસ પર્વતની) ઉપરના પ્રમાણની સમાન महामउंदसंठाणसंठिए सव्वरयणामए अच्छे जाव (આ ઉત્પાત પર્વતના) મધ્યભાગનું પ્રમાણ જાણવું િ જોઈએ. યાવતુ એ મૂલમાં વિસ્તૃત છે. મધ્યમાં સંક્ષિપ્ત (સાંકડો) અને ઉપરથી વિશાલ છે. આ (પર્વત)ની આકૃતિ શ્રેષ્ઠ વજૂ જેવી છે. મહામુકુંદ (વાદ્યોના જેવા આકારે સંસ્થિત છે. સમગ્ર પર્વત રત્નમય છે. સ્વચ્છ છે થાવત્ પ્રતિરૂપ છે. से णं एगाए पउमवरवेइयाए एगेणं वणसंडेण य सव्वओ અહીં (ઉત્પાત પર્વત) ચારો તરફથી એક પદ્મવરसमंता संपरिक्खित्ते। વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. વિયા. સ. ૧૦, ઉ.૫ ૨. સમ. ૧૭, સુ.૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૦૫ અધોલોક ગણિતાનુયોગ ૧૦૯ पउमवरवेईयाए वणसंडस्स य वण्णओ। तस्स णं तिगिंछिकूडस्स उप्पायपव्वयस्स उप्पिं । बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते। वण्णओ। तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागेएत्थ णं महं एगे पासायवडिंसए पण्णत्ते । अड्ढाइज्जाई जोयण-सयाई उड्ढं उच्चत्तेणं, पणवीसं जोयणसयं विक्खंभेणं। पासाय-वण्णओ, उल्लोयभूमि-वण्णओ।अट्ठ जोयणाई મfપઢિયા चमरस्स सीहासणं सपरिवार भाणियव्वं । અત્રે પદ્મવરવેદિકા તથા વનખંડનું વર્ણન કરવું જોઈએ. આ તિગિચ્છ કુટ ઉત્પાત પર્વતની ઉપરના ભૂ-ભાગ અત્યધિક સમ અને રમણીય કહેવામાં આવ્યા છે. અત્રે ભૂ-ભાગનું વર્ણન કરવું જોઈએ. તે સમ અને રમણીય ભૂ-ભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાલ પ્રાસાદાવતંસક (સુંદર મહેલ) આવેલો છે. આની ઉંચાઈ બસો પચાસ યોજન છે અને વિકુંભ એકસો પચીસ યોજન છે. तस्स णं तिगिंछिकूडस्स दाहिणेणं छक्कोडिसएपणपन्न च कोडीओ पणतीसं च सतसहस्साई पण्णासं च जोयणसहस्साई अरूणोदए समुद्दे तिरियं वीइवइत्ता, अहे य रयणप्पभाए पुढवीए चत्तालीसं जोयणसहस्साई ओगाहित्ता एत्थ णं चमरस्स असुरिंदस्स असुररण्णो चमरचंचा नामं रायहाणी पण्णत्ता। અત્રે પ્રાસાદાવતેસકતેમજ એના ઉપરના ભાગનું વર્ણન કરવું જોઈએ. ત્યાં આઠ યોજનની મણિપીઠિકા છે. અત્રે ચમેન્દ્રના સિંહાસનનું સપરિવાર વર્ણન કરવું જોઈએ. તે તિગિચ્છ ફૂટ (ઉત્પાત પર્વત)ની દક્ષિણમાં અરુણોદય સમુદ્રમાં છસો પંચાવન કરોડ પાંત્રીસ લાખ પચાસ હજાર યોજન ગયેલ પછી નીચે રત્નપ્રભા પૃથ્વીનો ચાલીસ હજાર યોજન જેટલો ભાગ અવગાહનકર્યા પછી એ (સ્થાને) અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ચમચંચા નામની રાજધાની (આવેલી) કહેવામાં આવી છે. एग जोयणसयसहस्सं आयाम-विक्खंभेणं जंबुद्दीवपमाणा। એની લંબાઈ-પહોળાઈ જેબુદ્વીપની બરાબર એક લાખ ओवारियलेणंसोलसजोयणसहस्साइं आयामविक्खंभेणं, યોજનની છે. ઉપકારિકાલયનની લંબાઈ-પહોળાઈ पन्नासं जोयणसहस्साई पंच य सत्ताणउए जोयण સોલ હજાર યોજન છે અને એની પરિધિ કઈક ઓછી किंचिविसेसूणे परिक्खेवेणं । પચાસ હજાર પાંચસો સત્તાવન યોજન છે. सब्बप्पमाणं वेमाणियप्पमाणस्स अद्ध नेयव्वं । सभा અત્રે બધા પ્રમાણ વૈમાનિકોના પ્રમાણથી અડધું જાણવું, सुहम्मा, उत्तर-पुरस्थिमेणं जिणघरं, ततो उववायसभा સુધમસભા, ઉત્તર-પૂર્વમાં જિનધર, ઉપપાત સભા, हरओ अभिसेय अलंकारो जहा विजयस्स। હદ, અભિષેક અને અલંકાર એ સર્વ વર્ણન વિજય દેવના વર્ણન જેવું જ છે. गाहा-उववाओ संकप्पो अभिसेय विभूसणा य ववसाओ। ગાથાર્થ : ઉપપાત, સંકલ્પ, અભિષેક, વિભૂષણ, अच्चाणिय सुहगमो वि य चमरपरिवार इड्ढत्त ॥ વ્યવસાય, અર્ચનિકા, શુભાગમન, ચમરનો પરિવાર અને એમની ઋદ્ધિ સંપન્નતા. (આ ગાથામાં કહેવામાં - મ. સ. ૨, ૩, ૮, સૂ. ? આવેલા વિષયનું વિસ્તૃત વર્ણન વિજયદેવના જેવું છે.) चमरिंदस्स चमरचंचावासो ચમરેન્દ્રનો ચમરચંચા આવાસ : ૨ ૯. p. દિfમંતૈ! વમરસ કુરિસમસૂરમારરો ૨૦૫. પ્ર. હે ભગવન્! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનો चमरचंचे नामं आवासे पन्नत्ते ? ચમચંચા નામનો આવાસ ક્યાં આવેલો). કહેવામાં આવ્યો છે ? Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૦૫ ઉ. હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર ઉલ્લંઘીને જતાં અરુણવરદ્વીપની બહારની વેદિકાના અંત ભાગથી અરુણવર સમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન ઉલ્લંઘીને જતાં અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરનો તિગિચ્છ ફૂટ નામનો ઉત્પાત પર્વત (આવેલો) કહેવામાં આવ્યો છે. उ. गोयमा! जंबुद्दीवेदीवेमंदरस्सपब्वयस्सदाहिणेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीइवइत्ता अरूणवरस्स दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ अरूणोदयं समुदं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तिगिछिकूडे नामं उप्पायपव्वए guત્તે सत्तरसएक्कवीसे जोयणसए उड़ढं उच्चत्तेणं । चत्तारितीसे जोयणसए कोसं च उव्वेहेणं। मूले दसबावीसे जोयणसए विक्खंभेणं, मज्झे चत्तारि चउवीसे जोयणसए विक्खंभेणं, उवरिं सत्ततेवीसे जोयणसए विक्खंभेणं, मूले तिण्णि जोयणसहस्साई दोणि य बत्तीसुत्तरे जोयणसए किंचि विसेसूणं परिक्खेवेणं । मज्झे एग जोयणसहस्स तिण्णि य इगयाले जोयणसए किंचि विसेसुणं परिक्खेवेणं । उवरिं दोण्णि य जोयणसहस्साइं दोण्णि य छलसीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । मुले वित्थडे, मज्झे संखित्ते, उप्पिं विसाले, वरवइर विग्गहिए महामउंदसंठाणसंठिए सव्वरयणामए अच्छे जाव पडिरूवे। સત્તરસો એકવીસ યોજન તે ઉપરની બાજુ ઉંચો છે. ચારસો ત્રીસ યોજન અને એક કોશ ભૂમિમાં ઉંડો છે. એનો વિખંભ મૂલમાં એક હજાર બાવીસ યોજનનો છે. મધ્યમાં ચારસો ચોવીસ યોજનનો વિખંભ છે. ઉપર સાતસો તેવીસ યોજનનો વિખંભ છે. એની પરિધિ મૂળમાં કંઈક ઓછી ત્રણ હજાર બસો બત્રીસ યોજન છે. મધ્યમાં કંઈક ઓછી એક હજાર ત્રણસો એકતાલીસ યોજન છે. ઉપર કંઈક વધારે બે હજાર બસો છેતાલીસ યોજન છે. મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત (સાંકડો)અને ઉપરમાં વિશાલ છે. એની આકૃતિ શ્રેષ્ઠ વજૂ સમાન છે. (તે) મોટા મુકુંદના (વાદ્યવિશેષ) સંસ્થાન (આકાર)થી સ્થિત છે. સર્વપ્રકારે રત્નમય છે, સ્વચ્છ છે યાવત્ મનોહર છે. તે ચારે તરફથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सवओ समंता संपरिक्खित्ते। (ક) અહીં સંક્ષિપ્ત વાચનાકારનું સૂચન છે एवं जहा बितिय सए सभा उद्देस वत्तव्वया (श.२, उ.८, मु.१) सच्चेव अपरिमेसा नेयव्वा, नवरं-इमं नाणत्तं जाव तिगिच्छ कूडयस्स उप्पायपब्वयस्स चमरचंचा रायहाणीए चमरचंचम्म आवास पव्वयस्स अन्नसिं च बहूणं सेमं तं चेव जाव तेरस अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिया परिवेखवेणं । આ સૂચન અનુસાર(શ. ૨,ઉ.૮, સુ.૧)માંથી “વફવત્તા ' થી ‘ાસં ૨૩વહેvi ' સુધીનો પાઠ અત્રે આપવામાં આવ્યો છે. (ખ) ઉપર આપવામાં આવેલ સંક્ષિપ્ત વાચનાનું સૂચનમાં “નવ રૂ નાનત્ત”ની આગળ જે નવ' આપવામાં આવ્યો છે એ અભિપ્રાય સંશોધન યોગ્ય છે. અત્રે (મ.વિ.વિયા.સ.૨,૧.૮, સુ.૧માં) સંક્ષિપ્ત વાચનાકારની સુચન આ પ્રમાણે છે......गोत्थुभस्स आवासपब्वयस्स पमाणेणं नेयव्वं, नवरं उवरिल्लं पमाणं मज्झे भाणियध्वं जाव मूले वित्थडे।।। આ સૂચન અનુસાર વિયાહપષ્ણતિ પ્રથમ ભાગ પૃ.૧૧૧ના ટિપ્પણમાંથી અત્રે પાઠ આપવામાં આવ્યો છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૦૫ અધોલોક पउमवरवेइयाए, वणसंडस्स य वण्णओ। तस्स णं तिगिछिकूडस्स उप्पायपव्वयस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । वण्णओ। तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागेएत्थ णं महं एगें पासायवडिंसए पण्णत्ते । अड्ढाइज्जाई जोयणसयाइं उड़ढं. उच्चत्तेणं, पणवीसं जोयणसयं विक्खंभेणं । ગણિતાનુયોગ ૧૧૧ અત્રે પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન કરવું જોઈએ. તે તિગિચ્છ ફૂટ ઉત્પાત પર્વત ઉપરનો ભૂ-ભાગ અધિક સમતલ તેમજ રમણીય કહેવામાં આવ્યો છે. (ભૂ-ભાગનું વર્ણન કરવું જોઈએ.). તે અધિક સમતલ અને રમણીય ભૂ-ભાગની મધ્યમાં એક મહાન પ્રાસાદાવતંસક (ભવ્ય પ્રાસાદ) (આવેલો) કહેવામાં આવ્યો છે. તે પ્રાસાદ અઢીસો યોજન ઉપરની બાજુ ઉંચો છે અને એનો વિખંભ એકસો પચીસ યોજન છે. પ્રાસાદનું વર્ણક, છતનું વર્ણક, આઠ યોજનની મણિપીઠિકા અને ચમરનું સપરિવાર સિંહાસનનું વર્ણન અત્રે કહેવું જોઈએ. તે તિગિચ્છ ફૂટ (પર્વત)ની દક્ષિણમાં છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ, પચાસ હજાર યોજન અરુણોદક સમુદ્રમાં તિરછા જતાં અને (ત્યાંથી) નીચે રત્નપ્રભા પૃથ્વી અંદર ચાલીસ હજાર યોજન ગયા પછી અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની ચમચંચા નામની રાજધાની કહેવામાં આવી છે. पासायवण्णओ। उल्लोयभूमिवण्णओ। अट्ठजोयणाईमणिपेढिया, चमरस्ससीहासणंसपरिवारं भाणियव्वं । तस्स णं तिगिछिकूडस्स दाहिणेणं छक्कोडिसएपणपन्न च कोडीओ, पणतीसं च सयसहस्साइं, पण्णासं च जोयण-सहस्साई अरूणोदए समुद्दे तिरियं वीइवइत्ता, अहे य रयणप्पभाए पुढवीए चत्तालीसं जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं चमरस्स असुरिंदस्स असुररन्नो चमरचंचा नामं रायहाणी पण्णत्ता। एग जोयणसयसहस्सं आयाम-विक्खभेणं-२ तिण्णि जोयण सयसहस्साई सोलससहस्साइंदोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवेणं (તે રાજધાની) એક લાખ યોજન લાંબી-પહોળી છે. અને એનીપરિધિ ત્રણ લાખ સોલ હજાર બસો સત્તાવીસ યોજન ત્રણ કોશ અઠાવીસ ધનુષ્ય તેર અંગુલ તથા અડધા અંગુલથી કંઈક વધુ જેટલી કહેવામાં આવી છે. पागारो दिवड्ढं जोयणसयं उड्ढं उच्चत्तेणं, मूले पण्णासं जोयणाई विक्खंभेणं, उवरिं अद्धतेरस जोयणाई विक्खंभेणं, कविसीसगा अद्धजोयणआयामं, कोसं विक्खंभेणं, देसूण अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, एगमेगाए बाहाए पंच पंच दारसया, अड्ढाइज्जाइं जोयणसयाई उड्ढे उच्चत्तेणं, अद्धं विक्खंभेणं । ३ (તે રાજધાનીનો) પ્રાકાર દોઢ સો યોજન ઉપરની બાજુ ઉંચો છે. મૂલનો વિષકુંભ પચાસ યોજન છે. ઉપરનો વિકુંભ સાડા બાર યોજન છે. (પ્રાકારના) કપિ 'શિર્ષક-કાંગરા અડધો યોજન લાંબા છે. એક કોશ પહોળા છે અને અડધા યોજનથી કંઈક ઓછા ઉપરની બાજુ ઉન્નત છે. (પ્રાકારની) પ્રત્યેક બાજુમાં પાંચસોપાંચસો દ્વાર છે. (પ્રત્યેક) દ્વાર અઢીસો યોજન ઉપરની બાજુ ઉન્નત છે. અને (અઢીસોના અડધા) સવાસો યોજન પહોલા છે. ૧. સમ. સુ. ૧૦૩ અત્રે મ.વિ. વિવાદસ્પત્તિ સં.૨, ૧.૮, સૂ.૧ માં ‘બંઘુવપમાT' એ સંક્ષિપ્ત વાચનાનો પાઠ છે. આ પાઠ યોગ્ય હોવા છતાં ભ્રાંતિજનક છે કેમ કે શ.૧૩, ઉ.૬, સૂ.૫. માં ‘સેસં વ નાવ તેરસ મંત્રાદું સદ્ધરાજં ચ વિન્દ્રિ વિસમાદિત્ય વિવેવ'' એવા પાઠ છે. એટલે શ.૨, ૧.૮, સુ.૧ માં ‘બંઘુદાવ૫માજ'ના સ્થાને શ. ૧૩, ઉ.૬, સૂ. ૫ માં સૂચિત પાઠ હોવો જોઈએ. મ.વિ. વિપત્તિ શ.૨, ૧.૮, સૂ.૯ પૃ.૧૧રના ટિપ્પણ ૪ માંથી ચમચંચા રાજધાનીના પ્રાકાર વગેરેનું પરિણામ અહીં આપવામાં આવ્યું છે. 3, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૦૫ તે ચમરચંચા રાજધાનીના દક્ષિણ પશ્ચિમમાં છસો પંચાવન કરોડ પાંત્રીસ લાખ પચાસ હજાર યોજના અરુણોદક સમુદ્રમાં તિરછા ગયા પછી અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનું ચમચંચ નામનો આવાસ કહેવામાં આવ્યો છે. तीसेणं चमरचंचाए रायहाणीए दाहिणपच्चत्थिमेणं छक्कोडीसए पणपन्नं च कोडीओ पणतीसं च सयसहस्साई पन्नासं च जोयणसहस्साई अरूणोदगसमुई तिरियं वीईवइत्ता एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचे नामं आवासे पण्णत्ते । चउरासीइं जोयणसहस्साई आयाम-विक्खंभेणं, दो जोयणसयसहस्सा पन्नटुिं च सहस्साई छच्च बत्तीसे जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं । से णं एगेणं पागारेणं सव्वओ समंता संपरिक्खित्ते, से णं पागारे दिवड्ढं जोयणसयं उड्ढं उच्चत्तेणं', मूले पण्णासं जोयणाई विखंभेणं, उवरिं अद्धतेरस जोयणाई विक्खंभेणं, कविसीसगा अद्धजोयणआयाम, कोसं विक्खंभेणं, अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, एगमेगाए बाहाए पंच-पंच दारसया, अड्ढाइज्जाई जोयणसयाई उड्ढं उच्चत्तेणं, अद्ध विक्खंभेणं । ૩. प. चमरेणं भंते! असुरिंदे असुरकुमारराया चमरचंचे आवासे वसहिं उवेइ ? સોયમા ! નો ફળદ્દે સમદ્ ા से के णं खाइ अढे णं भंते ! एवं वुच्चइ- 'चमर चंचे आवासे, चमरचंचे आवासे ? (એનો) આયામ-વિખંભ ચૌર્યાસી હજાર યોજનનો છે (અને તેની) પરિધિ બે લાખ પાંસઠ હજાર છસો બત્રીસ યોજનથી કંઈક વધુ છે. તે એક પ્રાકાર દ્વારા ચારેબાજુથી ઘેરાયેલો છે. તે (પ્રાકાર) દોઢસો યોજન ઉપરની બાજુ ઉંચો છે. (પ્રાકારના) મૂળનો વિષ્કલપચાસ યોજન છે અને ઉપરનો વિષંભ સાડા બાર યોજન છે. (પ્રાકારના) કાંગરા અડધો યોજન લાંબા છે. એક કોશ પહોળા છે. અને અડધા યોજન ઉપરની બાજુ ઉન્નત છે. એની પ્રત્યેક બાજુમાં પાંચ-પાંચસો દ્વાર છે. પ્રત્યેક દ્વારા અઢીસો યોજન ઉપરની બાજુ ઉન્નત છે અને (અઢીસો યોજનના) અડધા અર્થાત્ સવાસો યોજન એનો વિધ્વંભ છે. પ્ર. હે ભગવન્! અસુરેન્દ્રઅસુરકુમાર રાજા શુંચમર ચંચ આવાસમાં (સ્થાયી) નિવાસ કરે છે ? ઉ. હે ગૌતમ ! એવું નથી. હે ભગવન્ ! ક્યા કારણે એમ કહી શકાય કે – આ ચમચંચ આવાસ છે ? આ ચમચંચ આવાસ છે ? ઉ. હે ગૌતમ ! જે પ્રમાણે આ મનુષ્ય લોકમાં ઉપકારિક (પ્રાસાદની પીઠિકારૂપ) લયનાદિ, ઉદ્યાનિક (બગીચામાં બનેલા) લયનાદિ, નિર્માણિક (નગરના દરવાજા બહાર બનેલા) લયનાદિ તથા ધારકરિક (પાણીની ધારાઓ છોડનાર)લયનાદિ(ગૃહાદિ)હોય છે-(એવી જ રીતે) ત્યાં અનેક મનુષ્ય અને મનુષ્યણીઓ બેસે છે. સૂવે છે વગેરે રાજપ્રશ્રીય સૂત્રમાં આવેલ વર્ણનની સમાન યાવત્ વિશેષ પુણ્યના ફલનો અનુભવ કરતા રહે છે પરંતુ તેઓ (સ્થાયી) નિવાસ અન્યત્ર કરે છે. उ. गोयमा ! से जहानामए - इहं मणुस्सलोगंसि उवगारियालेणाइ वा, उज्जाणियलेणाइ वा, निज्जाणियलेणाइ वा, धारवारियलेणाइ वा, तत्थ णं बहवे मणुस्सा य, मणुस्सीओ य, आसयंति सयंति जहा रायपसेणइज्जे जाव कल्लाणफलवित्तिविसेसं पच्चणुभवमाणा विहरंति । अन्नत्थ पुण वसहिं उति । ૧. અહીં સંક્ષિપ્ત વાચનાની સુચના આ પ્રમાણે છે- પુર્વ મરચંડ્યા રાયદા વેવસ્થા માળિયત્રી સમા વિદૂTT નાવ રારિ વસાયવંતી- આ સૂચન અનુસાર અહીં ચમચંચા આવાસના પ્રાકાર આદિના પરિમાણ ભગ. પૃ. ૧૧૨ પરના ટિપ્પણમાંથી આપવામાં આવ્યું છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૦૬ અધોલોક ગણિતાનુયોગ ૧૧૩ एवामेव गोयमा ! चमरस्स असुरिंदस्स આ પ્રમાણે હેગૌતમ! અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર असुरकुमाररण्णो चमरचंचे आवासे केवलं ચમરનાચમચંચઆવાસ કેવલ(એની)ક્રીડારતિને किड्डारतिपत्तियं, अन्नत्थ पुण वसहिं उवेइ । માટે છે અને અન્યત્ર (સ્થાયી) નિવાસ કરે છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ-चमरचंचे હે ગૌતમ ! આ કારણે ચમચંચ આવાસ ચમર. आवासे चमरचंचे आवासे । ચંચ આવાસ કહેવામાં આવે છે. - મ. સ. ૬૩, ૩. ૬, મુ. ૬, ૬ बलिस्स सुहम्मा सभा : बलिचंचा रायहाणी - બલિની સુધર્મા સભા તથા બલિચંચા રાજધાની : ૨ ૦ ૬, . દિ મંતે ! વર્જિલ્સ વાયffક્સ ૨૦૬. પ્ર. હે ભગવન્! વૈરાગનેન્દ્ર વૈરાચનરાજ બલિની वइरोयणरन्नो सभा सुहम्मा पन्नत्ता? સુધર્મા સભા ક્યાં આવેલી) કહેવામાં આવી છે? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુપર્વતની तिरियमसंखेज्जे दीव-समुद्दे वीइवइत्ता, अरू ઉત્તરમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર ઓળંગ્યા णवरस्स दीवस्स बाहिरिल्लाओवेइयंताओ अरू પછી અરુણવર દ્વીપની બહારની વેદિકાથી અરુણોદય સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન णोदयंसमुदंबायालीसंजोयणसहस्साइंओगाहित्ता અવગાહન કર્યા પછી વૈરોચનેન્દ્ર વૈરાચનરાજ एत्थ णं बलिस्स वइरोयणिंदस्स वइरोयणरन्नो બલિનો રૂચકેન્દ્રનામનો ઉત્પાત પર્વત આવેલો) रूयगिंदे नाम उप्पाय पवए पन्नत्ते, सत्तरस કહેવામાં આવ્યો છે. એ સત્તરસ એકવીસ एक्कवीसेजोयणसए उड्ढं उच्चत्तेणं, एवं पमाणं યોજન ઉચો છે. બાકીના પ્રમાણ તિથિંચ્છ ફૂટ ઉત્પાત પર્વતની સમાન છે. પ્રાસાદાવર્તસકનું तिर्गिछकूडस्स, पासायवडेंसगस्स तं चेव पमाणं, પ્રમાણ પણ એ જ છે. બલિનું સિંહાસન અને सीहासणं सपरिवारं बलिस्स परियारणं अट्ठो तहेव । એના પરિવારના સિંહાસનોનું વર્ણન તથાસૂચકેન્દ્ર નામનો અર્થ પણ એ જ પ્રમાણે છે. नवरं-रूयगिंदप्पभाई कुमुयाई । વિશેષ-કેન્દ્રરત્નની પ્રભાવાળા ઉત્પલાદિ છે. सेसंतंचेवजाव बलिचंचाएरायहाणीए अन्नेसिं બાકીનું બધુ વર્ણન એ પ્રમાણે છેયાવત બલિચંચા च जाव निच्चे। રાજધાની અને અન્યોના(રાજ્યોના આધિપત્ય કરતા) યાવત્ વિચરે છે. रूयगिंदस्स णं उप्पायपव्वयस्स उत्तरेणं કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તરમાં એજ યાવત્ छक्कोडिसए तहेव जाव चत्तालीसं (પંચાવન કરોડ, છસો પીસ્તાલીસ લાખ પચાસ जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं बलिस्स હજાર યોજન અરુણોદય સમુદ્રમાં તિરછા ગયા वइरोयणिंदस्स वइरोयणरन्नो बलिचंचा नामं પછી નીચે રત્નપ્રભા પૃથ્વીમાં) ચાલીસ હજાર યોજન ભાગ અવગાહન કર્યા પછી વૈરોચનન્દ્ર रायहाणी पण्णत्ता। एगंजोयणसयसहस्संपमाणं વૈરોચનરાજ બલિની બલિચંચા નામની રાજધાની तहेव जाव बलिपेढस्स, उववाओ जाव કહેવામાં આવી છે. એનો આયામ વિષ્કમ એક आयरक्खा सव्वं तहेव निरवसेसं । લાખ યોજનનો છે. બાકીના પ્રમાણ પૂર્વવતુ થાવત્ બલિ પીઠ સુધી કહેવું જોઈએ. ઉપરાંત, આત્મરક્ષક આદિનું સંપૂર્ણ વર્ણન પહેલાના જેવું જાણવું જોઈએ. મ.વિ. વિયાપતિ ભાગ ૨ શ.૧૩, ઉ.૬, સૂ.૫, પૃ. ૬૪૦ પર સંક્ષિપ્ત વાચનાની સૂચના આ પ્રમાણે છે... “નવરું इमं नाणत्तं जाव तिगिच्छिकूडस्स उप्पायपव्वयस्स, चमर चंचाए रायहाणीए चमरचंचस्स आवासपव्वयस्म अन्नसिं च बहूणं-मा સૂચના અનુસાર પણ. ૫.૨. સુ. ૧૭૮(૨) માંથી આ પાઠ અત્રે સંકલિત કરવામાં આવ્યો છે. મેં જે તત્ય તિછિનૂડલ્સ उप्पायपव्वयस्स चमरचंचाए रायहाणीए, चमरचंचस्स आवासपब्वयस्स अन्नेसिं च बहूणं दाहिणिल्लाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं जाव विहरइ । ૨. ઠાણું. ૧૦, સુ. ૭૨૭ ૩. સમ. ૧૭, સુ. ૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૦૩-૨૧૨ नवरं-सातिरेगं सागरोवमं ठिती पन्नत्ता। सेसं तं વિશેષ-કંઈક વધુ એક સાગરોપમની સ્થિતિ કહેવામાં चेव जाव बली वइरोयणिंदे ! बली वइरोयणिंदे ! આવી છે. બાકીનું વર્ણન પણ એજ પ્રમાણે છે. - મા, સે. ૨૬, ૩. ૧, સે. ૨ યાવતુ વૈરોચનેન્દ્ર બલિ ! વૈરોચનેન્દ્ર બલિ ! पंच सभाओ - પાંચ સભા : ૨ ૦ ૭. મરવંવાઇ રાયદા પંજ સમો પૂUત્તાશો. ૨૦૭. ચમચંચા રાજધાનીમાં પાંચ સભાઓ કહેવામાં तं जहा આવી છે, જેમકે૨. મુહમ્મ સમા, ૨. હવવાદ સમા, ૧. સુધર્મા સભા, ૨. ઉ૫પાત સભા, રૂ. મિસય સભા, ૪. કઢંકારિય સમા, ૩. અભિષેક સભા, ૪. અલંકારિક સભા, ૬. વૈવસાય સમ | ૫. વ્યવસાય સભા. एगमेगेणं इंदट्ठाणे णं पंच सभाओ पण्णत्ताओ. तं जहा- (આ પ્રમાણે) પ્રત્યેક ઇંદ્ર સ્થાનમાં પાંચ સભાઓ सुहम्मा मभा जाव ववसाय सभा । કહેવામાં આવી છે. જેમકે - સુધર્મા સભા યાવતુ - ટા. ૬, ૩. ૩, ૩. ૪૭૨ વ્યવસાય સભા. सभाए खंभसंखा સભાની સ્તંભ સંખ્યા : ૨ = ૮, જમરસ of અરિહરસ મસુરરત્નોસમ મુહમ્TUવિનં ૨૦૮, અસુરેન્દ્ર અસુરરાજ ચમરની સુધર્મા સભા એકાવનસો खंभसयसंन्निविट्ठा पण्णत्ता। સ્તંભોથી યુક્ત કહેવામાં આવી છે. एवं चेव बलिस्स वि। આ પ્રમાણે બલિની (સુધર્મા સભાના પણ સ્તંભ છે.) - સમ. ?, મુ. ૨-૩ सुहम्मा सभाए उच्चत्तं સુધર્મા સભાની ઉંચાઈ: ૨ ૦૬. જમરસ મસુરિસ અસુર સમા સુષ્મા છત્તીસં ૨૦૯. અસુરેન્દ્ર અસુરરાજ ચમરની સુધર્મા સભાની ઉંચાઈ जोयणाई उडढं उच्चत्तेणं होत्था । છત્રીસ યોજનની છે. - સમ. ૨૬, મુ. ૨ उववाय-विरहकालो ઉપપાત-વિરહકાલ : ૨ , વમરવંવા રાયદા ૩વસે ઇમ્પસ વિરદિઇ ૨૧૦. ચમચંચા રાજધાની વધુમાં વધુ છ માસ સુધી ઉપપાત उववाएणं। (ઈન્દ્રની ઉત્પત્તિ) રહિત રહે છે. - ટાઇ ૬, મુ. ૬૩૬ चमरचंचाए एक्कमेक्कवाराए भोमा ચમચંચાના પ્રત્યેક દ્વારની બહારભૌમ (નગર) : ૨૬. વમરસ મસુરિલ્સ અનુર૨UT વનરવંવાઇ ૨૧૧. અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ચરમચંચા રાજધાનીના रायहाणीए एक्कमेक्कवाराए तेत्तीसं - तेत्तीसं भोमा પ્રત્યેક દ્વારની બહારતેંત્રીસ-તેંત્રીસ ભૌમનગર કહેવામાં પUUUત્તા આવ્યા છે. - સમ, રૂ ૩, . ૨ उवयारियलेणस्स आयाम विक्खंभं ઉપકારિકાલયનના આયામ-વિખંભ : ૨૬ ૨. વમરવા ૩થારિયા સોસનોયસદ૬ ર૧૨. ચમર અને બલિના ઉપકારિકાલયનનો આયામ-વિખંભ आयाम-विक्खंभेणं पण्णत्ते । સોલ હજાર યોજનનો કહેવામાં આવ્યો છે. - સમ. ? ૬, મુ. ૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૧૩-૨૧૫ અધોલોક ગણિતાનુયોગ ૧૧૫ भवणवासिदेवाणं चेइयरूक्खा ભવનવાસી દેવોના ચૈત્યવક્ષ : ૨૬ રૂ. ઢસfaહા અવનવા સેવા vvmત્તા, તે નદી- ૨૧૩. ભવનવાસી દેવ દસ પ્રકારના કહેવામાં આવ્યા છે, () મસુરમાર, નાવ (૨૦) થયTRI | જેમકે- (૧) અસુરકુમાર યાવત્ (૧૦) સ્વનિતકુમાર. एएसि णं दसविहाणं भवणवासीणं देवाणं दस चेइय- આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દસ પ્રકારના ચૈત્ય रूक्खा पण्णत्ता, तं जहा- गाहा : વૃક્ષ કહેવામાં આવ્યા છે, જેમકે- ગાથાર્થआसत्थ, सत्तिवण्णे, सामलि, उंबर, सिरीस, दहिवण्णे। (૧)અશ્વત્થ, (૨)શક્તિપર્ણ, (૩)શાલ્મલી,(૪)ઉંબર, वंजुल, पलास,वप्पे तए य, कणियार रूक्खे ॥ (૫) શિરીષ, (૬) દધિપર્ણ, (૭) વંજુલ, (૮) પલાસ, - ટા, ૨ ૦, મુ. ૭૩ ૬ (૯) વપ્ર, (૧૦) કર્ણિકાર. भवणवइणं परिसाओ ભવનપતિઓની પરિષદો चमरस्स परिसाओ ચમરની પરિષદો : ૨? ૮. . વનરક્સ મંતે ! સુરક્સ અનુરનો #તિ ૨૧૪. પ્ર. હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી ? परिसाओ पण्णत्ताओ? પરિષદો કહેવામાં આવી છે ? ૩. Tયમ ! તમ પરિક્ષામાં પૂછUત્તા, તે નદી- ઉ. હે ગૌતમ ! ત્રણ પરિષદો કહેવામાં આવી છે. જેમકે. સમિયા, ૨, ચંડા, રૂ. નાથા, ૧. સમિતા, ૨. ચંડા, ૩, જાયા, ૨. મિતરિયા - સમિયા, ૧. આભ્યન્તર પરિષદ - સમિતા, . મન્નિમિયા - ચંડા, ૨. માધ્યમિકા પરિષદ - ચંડા, રૂ. વારિયા ર - ના ? ૩. બાહ્ય પરિષદ - જાયા. નીવ. કિ. રૂ, ૩. ૨, મુ. ૨૧૮ एवं जहाणपब्बीए जाव अच्चओ कप्पो। આ પ્રમાણે યથાનુક્રમે અમૃતકલ્પ પર્યત જાણવું જોઈએ. - વિચા. સ. ૩૨, ૩. ૨૦, મુ. ? तिविहासु चमरपरिसासु देवाणं संखा - ત્રણ પ્રકારની ચમર પરિષદાઓમાં દેવોની સંખ્યા : ૨ ૨૫. ૬. () ઘમ્મરસ મંત! સુરિસ મસુરનો ૨૧૫. પ્ર. ૧. હે ભગવનુ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની अभितरपरिसाए कति देवसाहस्सीओ આભ્યન્તર પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ताओ? કહેવામાં આવ્યા છે ? (२) मज्झिमपरिसाए कति देवसाहस्सीओ ૨. મધ્યમ પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ताओ? કહેવામાં આવ્યા છે ? (३) बाहिरियाएपरिसाए कति देवसाहस्सीओ બાહ્ય પરિષદના કેટલા હજારદેવ કહેવામાં पण्णत्ताओ? આવ્યા છે ? गोयमा ! (१) चमरस्सणं असुरिंदस्स असुररन्नो ઉ. ૧. હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની अभितरपरिसाए चउवीसं देवसाहस्सीओ આભ્યન્તર પરિષદના ચોવીસ હજાર દેવ TUત્તા | કહેવામાં આવ્યા છે. (२) मज्झिमपरिसाए अट्ठावीसं देवसाहस्सीओ ૨. મધ્યમ પરિષદના અઠાવીસ હજાર દેવ કહેવામાં આવ્યા છે. ૧. ક – ઠાણ. ૩, ઉ. ૨, સુ. ૧૬૨ (૧-૨), ખ- વિયા. સ. ૩૨, ઉ. ૧૦, સુ. ૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ર૧૬-૨૧૭ ૩. (३) बाहिरियाएपरिसाए बत्तीसंदेवसाहस्सीओ બાહ્ય પરિષદના બત્રીસ હજાર દેવ पण्णत्ताओ। કહેવામાં આવ્યા છે. - નીવા. પૂરિ. ૩, ૩. ૨, મુ. ?? ૮ तिविहासु चमरपरिसासु देवीणं संखा - ત્રણ પ્રકારની ચમર પરિષદોમાં દેવીઓની સંખ્યા : ૨૬. () અમર છ મંતે ! મસુરિસ સુરરત્નો ૨૧૬. પ્ર. ૧. હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની अभितरपरिसाए कति देविसया पण्णत्ता? આભ્યન્તર પરિષદમાં કેટલી દેવીઓ કહેવામાં આવી છે ? (२) मज्झिमियाए परिसाए कति देविसया માધ્યમિક પરિષદમાં કેટલી દેવીઓ पण्णत्ता? કહેવામાં આવી છે ? (३) बाहिरियाए परिसाए कति देविसया બાહ્ય પરિષદમાં કેટલી દેવીઓ કહેવામાં पण्णत्ता? આવી છે ? उ. (१) गोयमा! चमरस्सणं असुरिंदस्स असुररन्नो ઉ. ૧. હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની अभिंतरियाए परिसाए अद्भुट्ठा देविसया આભ્યન્તર પરિષદમાં સાડાત્રણસો qUUત્તા . દેવીઓ કહેવામાં આવી છે. (२) मज्झिमियाए परिसाए तिन्नि देविसया ૨. માધ્યમિક પરિષદમાં ત્રણ સો દેવીઓ પUUત્તા | કહેવામાં આવી છે. (३) बाहिरियाए परिसाए अढाइज्जा બાહ્ય પરિષદમાં અઢીસો દેવીઓ કહેવામાં देविसया पण्णत्ता। આવી છે. - ર્નવા. પરિ. ૨, ૩. ?, મુ. ?? ૮ चमरस्स तिण्हं परिसाणं हेऊ - ચમરના ત્રણ પરિષદનું પ્રયોજન : ર ૬ ૭, v. તે જે મંત ! વુિં ઘુવ૬ - વનરક્સ ૨૧૭. પ્ર. હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ક્યા असुरिंदस्स असुररन्नो तओ परिसाओ કારણે ત્રણ પરિષદો કહેવામાં આવી છે, જેમકેपण्णत्ताओ, तं जहा(૨) મિથ, ૨. ચંદા, રૂ. નાથTI ૧. સમિતા, ૨. ચંડા, ૩. જાયા. (૨) અભિરિયા - સમિયા, ૧. આભ્યન્તર પરિષદ-સમિતા, (૨) મન્નિમિયા - વંડા, ૨. મધ્યમ પરિષદ - ચંડા, (૩) વાદિરિયા - નાયા ૩. બાહ્ય પરિષદ - જાય. गोयमा ! चमरस्स णं असुरिंदस्स असुररन्नो ઉં. હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની अभिंतरपरिसाए देवा वाहिया हब्बमागच्छंति, આભ્યન્તર પરિષદનાદેવબોલાવ્યા પછી જલ્દીથી णो अव्वाहिया। આવે છે અને નહીં બોલાવ્યા આવતા નથી. मज्झिम-परिसाए देवा वाहिया हब्वमागच्छंति, મધ્યમ પરિષદના દેવ બોલાવ્યા પછી જલ્દીથી अव्वाहिया वि। આવે છે અને ન બોલાવ્યા હોય તો પણ આવી જાય છે. બાહ્ય પરિષદના દેવ બોલાવ્યા વગર જ बाहिर-परिसाए देवा अव्वाहिया हव्वमागच्छंति। જલ્દીથી આવી જાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૧૮-૨૧૯ અધોલોક ગણિતાનુયોગ ૧૧૭ अदुत्तरं च णं गोयमा ! चमरे णं असुरिंदे असुरराया અથવાહે ગૌતમ! અસુરેન્દ્રઅસુરરાજ ચમરના કોઈપણ अन्नयरेसु उच्चावएसु कज्जकोडुबेसु समुप्पन्नेसु પ્રકારના સામાન્ય કે વિશેષ કૌટુંબિક કાર્ય થવાના अभिंतरियाए परिसाए सद्धिं संमइ-संपुच्छणाबहुले (અવસરે) આભ્યન્તર પરિષદના દેવો પાસેથી સંમતિ મેળવે છે. અને એમને પૂછતો રહે છે. મધ્યમ પરિષદના विहरइ । मज्झिमपरिसाए सद्धिं पयं एवं पवंचेमाणे દેવો (સમક્ષ) ગુણદોષનું વિસ્તારપૂર્વક વર્ણન કરતો રહે पवंचेमाणे विहरइ । बाहिरियाए परिसाए सद्धिं છે. બાહ્ય પરિષદના દેવોને વિધ્યાદેશ અને નિષેધાદેશ पयंडेमाणे पयंडेमाणे विहरइ । આપતો રહે છે. से तेणढेणं गोयमा! एवं वुच्चइ - चमरस्सणं असुरिंदस्स હે ગૌતમ ! આકારણથી અસુરેન્દ્રઅસુરકુમાર રાજ ચમરની असुरकुमाररणो तओ परिसाओपण्णत्ताओ, तं जहा- ત્રણ પરિષદા એ (હોવાનું) કહેવામાં આવ્યું છે, જેમકે૬. સમયા, ૨. , રૂ. નાયા ! ૧. સમિતા, ૨. ચંડા, ૩. જાયા. (8) અભિરિયા - સમિયા, ૧. આભ્યન્તર પરિષદ - સમિતા, (૨) મન્નિમિયા - ચંડા, ૨. મધ્યમ પરિષદ - ચંડા, (૩) વાદિરિયા - નયા | ૩. બાહ્ય પરિષદ - જાયા. - નવા. ક. ૩, ૩. ૨, મુ. ૨૮ बलिस्स परिसाओ બલિની પરિષદો - ૨ ૨૮. . વસિ મંત! વક્રોક્સિ વફરોચારનો ૨૧૮. પ્ર, હે ભગવન ! વૈરોચનેન્દ્ર વિરોચનરાજા બલીની कति परिसाओ पण्णत्ताओ? કેટલી પરિષદો કહેવામાં આવી છે ? उ. गोयमा ! तिण्णि परिसाओ पण्णत्ताओ, तं जहा- ઉ. હેગૌતમ ! ત્રણ પરિષદ કહેવામાં આવી છે, જેમ કે૨. સમિયા, ૨. ચં1, રૂ. નાયા ! ૧. સમિતા, ૨. ચંડા, ૩. જાયા. (૧) ગમિતરિયા - સfમયા, ૧, આભ્યન્તર પરિષદ - સમિતા, (૨) મન્નિમિયા - ચંદા, ૨. મધ્યમ પરિષદ - ચંડા, (૨) વાદિરિયા - નાયા ૩. બાહ્ય પરિષદ - જાયા. - નીવા. રિ ૩, ૩. ૨, મુ. ??? तिविहासु बलिपरिसासु देव-देवीणं संखा - બલિની ત્રણ પ્રકારની પરિષદોમાં દેવ-દેવીઓની સંખ્યા૨૨. . (૨) વસ્ત્રિક્સf affસ વરચનરનો ૨૧૯, પ્ર. ૧. વેરોચનેન્દ્ર વૈ રોચનરાજા બલિની अभिंतरियाए परिसाए कति देवसहस्सा આભ્યન્તર પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ता? કહેવામાં આવ્યા છે ? (२) मज्झिमियाए परिसाए कति देवसहस्सा માધ્યમિકા પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ता? કહેવામાં આવ્યા છે ? (३) बाहिरियाए परिसाए कति देवसहस्सा બાહ્ય પરિષદના કેટલા હજારદેવ કહેવામાં guત્તા? આવ્યા છે ? (४) अब्भिंतरियाए परिसाए कति देविसया આભ્યન્તર પરિષદની કેટલા સો દેવીઓ કહેવામાં આવી છે ? (५) मज्झिमियाए परिसाए कति देविसया માધ્યમિકા પરિષદની કેટલા સો દેવીઓ TUત્તા? કહેવામાં આવી છે ? Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૨૦ (६) बाहिरियाए परिसाए कति देविसया ૬. બાહ્ય પરિષદની કેટલા સો દેવીઓ TUત્તા ? કહેવામાં આવી છે ? उ. (१) गोयमा ! बलिस्स णं वइरोयणिंदस्स ઉ. ૧, હે ગૌતમ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજા वइरोयणरन्नो अभितरियाए परिसाए બલિની આત્યંતર પરિષદના વીસ હજાર वीसं देवसहस्सा पण्णत्ता। દેવ કહેવામાં આવ્યા છે. (૨) मज्झिमियाए परिसाए चउवीसं देवसहस्सा ૨. માધ્યમિકા પરિષદમાં ચોવીસ હજાર દેવ કહેવામાં આવ્યા છે. बाहिरियाएपरिसाए अट्ठावीसं देवसहस्सा ૩. બાહ્ય પરિષદમાં અઠાવીસ હજાર દેવ પૂUTTI કહેવામાં આવ્યા છે. (४) अभिंतरियाए परिसाए अद्धपंचमा આભ્યન્તર પરિષદમાં સાડાચારસો देविसया पण्णत्ता। દેવીઓ કહેવામાં આવી છે. (५) मज्झिमियाए परिसाए चत्तारि देविसया માધ્યમિકા પરિષદમાં ચારસો દેવીઓ પUT TT | કહેવામાં આવી છે. (६) बाहिरियाए परिसाए अद्भुट्टा देविसया બાહ્ય પરિષદમાં સાડા ત્રણસો દેવીઓ guત્તા | કહેવામાં આવી છે. सेसंजहाचमरस्सअसुरिंदस्स असुरकुमार બાકી વર્ણન અસુરેન્દ્ર અસુરકુમારરાજ રાળા ચમર જેવું જાણવું જોઈએ. - નવા. ડિ. ૩, ૩. ?, મુ. ??૬, नागकुमारिंदाणं परिसाओ નાગકુમારની પરિષદો : ૨૨ ૦. . ઇરલ્સ અને અંતે ! ના TFTfiઢક્સ ૨૨૦. પ્ર. હે ભગવનું ! નાગકુમારેન્દ્ર નાગરકુમારરાજ नागकुमाररणो कति परिसाओ पण्णत्ताओ? ધરણની કેટલી પરિષદો કહેવામાં આવી છે ? गोयमा ! तिण्णि परिसाओ पण्णत्ताओ. ताओ ઉ. હે ગૌતમ ! ત્રણ પરિષદ કહેવામાં આવી છે. चेव जहा चमरस्स। તેમના નામ તેજ છે કે જે ચમરેન્દ્રની પરિષદોના કહ્યા છે. धरणस्सणं भंते! नागकुमारिंदस्स नागकुमाररण्णो હે ભગવન્ ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ अभिंतरियाए परिसाए कइ देवसहस्सा ધરણની આભ્યન્તર પરિષદમાં કેટલા હજાર पण्णत्ता ? जाव बाहिरियाए परिसाए कइ દેવ કહેવામાં આવ્યા છે? યાવતુ બાહ્ય देविसया पण्णत्ता? પરિષદમાં કેટલા સો દેવીઓ કહેવામાં આવી છે ? ૩. गोयमा! धरणग्स णं नागकुमारिंदस्स नागकुमाररन्नो હે ગૌતમ! નાગકુમારેન્દ્રનાગકુમારરાજ ધરણની अभिंतरियाए परिसाए सर्टि देवसहस्साई, આભ્યન્તર પરિષદમાં સાઠ હજાર દેવ છે. मज्झिमियाए परिसाए सत्तरं देवसहस्साई, મધ્યમ પરિષદૂમાં સીત્તેર હજાર દેવ છે. बाहिरियाए परिसाए असीति देवसहस्साई, બાહ્ય પરિષદમાં એસી હજાર દેવ છે. अभिंतर परिसाए पण्णसत्तरं देविसयं पण्णत्तं, આત્યંતર પરિષદમાં એક સો પંચોત્તેર દેવીઓ છે. मज्झिमियाए परिसाए पण्णासं देविसयं पण्णत्तं, મધ્યમ પરિષદમાં એક સો પચાસ દેવીઓ છે. बाहिरियाए परिसाए पणवीसं देविसयं पण्णत्तं. બાહ્ય પરિષદમાં એક સો પચ્ચીસ દેવીઓ છે. Jain Education Interational Page #236 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૨૧-૨૨૨ અધોલોક ગણિતાનુયોગ ૧૧૯ ૩. प. भूयाणंदस्सणंभंते!नागकुमारिंदस्सनागकुमाररन्नो પ્ર. હે ભગવન્ ! નાગકુમારે નાગકુમારરાજ अभिंतरियाए परिसाए कइ देवसाहस्सीओपण्णत्ताओ, ભૂતાનંદની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવ છે ? मज्झिमियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ, મધ્યમ પરિષદમાં કેટલા હજાર દેવ છે? बाहिरियाए परिसाए कइ देवसाहस्सीओपण्णत्ताओ? બાહ્ય પરિષદમાં કેટલા હજાર દેવ છે ? अभिंतरियाए परिसाए कइ देविसया पण्णत्ता, આત્યંતર પરિષદમાં કેટલા સો દેવીઓ છે ? मज्झिमियाए परिसाए कइ देविसया पण्णत्ता, મધ્યમ પરિષદમાં કેટલા સો દેવીઓ છે? बाहिरियाए परिसाए कइ देविसया पण्णत्ता ? બાહ્ય પરિષદમાં કેટલા સો દેવીઓ છે ? गोयमा ! भूयाणंदस्स णं नागकुमाररिंदस्स ઉ. ગૌતમ!નાગકુમારે નાગકુમારરાજભૂતાનંદનીनागकुमाररन्नो - अभिंतरियाए परिसाए पण्णासं देवसहस्सा पण्णत्ता, આભ્યન્તર પરિષદમાં પચાસ હજાર દેવ છે. मज्झिमियाए परिसाए सर्टि देवसहस्सा पण्णत्ता, મધ્યમ પરિષદમાં સાઠ હજાર દેવ છે. बाहिरियाए परिसाए सत्तरं देवसाहस्सीओ पण्णत्ताओ। બાહ્ય પરિષદમાં સીત્તેર હજાર દેવ છે. अभिंतरियाएपरिसाए दोपणवीसं देविसयापण्णत्ता, આભ્યન્તર પરિષદની બસો પચીસ દેવીઓ છે. मज्झिमियाए परिसाए दो देविसया पण्णत्ता, મધ્યમ પરિષદની બસો દેવીઓ છે. बाहिरियाए परिसाए पण्णत्तरं देविसयं पण्णत्तं । બાહ્ય પરિષદની એકસો પંચોત્તેર દેવીઓ છે. નવા. કિ. રૂ, ૩. ૨, મુ. ૨૨ ૦ ससाणं भवणवईणं परिसाओ બાકીના ભવનપતિઓની પરિષદો : રર . (સલામવાવ) રિસTગાધર-મૂયાલા, ૨૨૧. બાકીના ભવનપતિઓની પરિષદો ધરણ અને दाहिणिल्लाणं जहा धरणस्स, उत्तरिल्लाणं जहा ભૂતાનંદ જેવી છે. અર્થાત દક્ષિણના ભવનપતિઓની મૂયા , મા પિ....! ધરણ જેવી છે અને ઉત્તરના ભવનપતિઓની ભૂતાનંદ જેવી છે. (પરિષદોના દેવદેવીઓની સંખ્યા) પરિમાણ - નીવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૨૨ ૦ પણ (એ જ પ્રમાણે છે.)... અવાવરુ તા સામાજિ-તરસ-પરિ સેવા ભવનપતિ ઈન્દ્રોના સામાજિક ત્રાયસ્ત્રિશક અને લોકપાલ अग्गमहिसीणं च परिसाओ દેવોની તથા એમની અઝમહિષીઓની પરિષદો : ૨૨. મરક્સ જ અરિક્સ અનુરમારનો સામાળિયા ૨૨૨. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સામાનિક દેવોની देवाणं तओ परिसाओ पण्णत्ताओ, तं जहा-समिया ત્રણ પરિષદ કહેવામાં આવી છે, જેમકે- સમિતા વગેરે जहा चमरस्स । एवं तायत्तीसगाण वि। ચમરજેવી છે. ત્રાયન્ઝિશકોની પરિષદ પણ એજ પ્રમાણે છે. चमरस्स णं लोगपालाणं तओ परिसाओ पण्णत्ताओ, ચમરના લોકપાલોની ત્રણ પરિષદો કહેવામાં આવી तं जहा - છે. જેમકે૨. સુંવા, ૨. સુડિયા, રૂ. પવા | ૧. તુંબા, ૨. તુડિયા, ૩. પર્યા. एवं अग्गमहिसीण वि। એ જ પ્રમાણે અગમહિષીઓની પરિષદો પણ છે. बलिस्स वि एवं चेव जाव अग्गमहिसीणं । બલિના સામાનિક દેવોની યાવતુ અઝમહિષીઓની પરિષદો પણ એ પ્રમાણે છે. धरणस्स य सामाणिय-तायत्तीसगाणं ધરણના સામાનિક દેવોની અને ત્રાયન્નિશકોની ત્રણ પરિષદો છે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ લોક-પ્રજ્ઞપ્તિ १. समिया, २. चंडा, लोगपालाणं अग्गमहिसीणं च - १. ईसा, २. तुडिया, ३. दढरहा । जहा धरणस्स तहा सेसाणं भवणवासीणं । ?. पायत्ताणीए, कुंजराणी, रहाणीए, ७. गंधव्वाणी । १. ३. भवणवण अणिया, अणियाहिवईणो य ભવનપતિઓની સેનાઓ અને સેનાપતિ : २२३. चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सत्त अणिया, २२३. सुरेन्द्र असुरराष्४ थमरनी सात सेनाओ जने सात સેનાપતિઓ કહેવામાં આવ્યા છે, જેમકે सत्तअणियाहिवई पण्णत्ता, तं जहा - ४. ५. ६. ३. जाया । १. दुमे पायत्ताणियाहिवई, २. सोदामी- आसराया पीढाणियाहिवई, ३. कुंथु - हत्थराया कुंजराणियाहिवई, लोहियक्खे - महिसाणियाहिवई, किण्णरे-रहाणियाहिवई', ७. - - ठाणं. ३, उ. २, सु. १५४ - २. पीढाणीए, ४. महिसाणीए, ६. गट्टाणीए, અધોલોક रिट्ठे नट्टाणियाहिवई, गीअरई-गंधव्वाणियाहिवई । - ठाणं. ७, सु. ५८२ २२४. बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरन्नो सत्त अणिया, सत्त अणियाहिवई पण्णत्ता, तं जहा १-७ पायत्ताणीए जाव गंधव्वाणीए । १. महद्दुमे-पायत्ताणियाहिवई, २. महासोदामो-आसराया पीढाणियाहिवई, ३. मालंकारो-हत्थीराया कुंजराणियाहिवई, સૂત્ર ૨૨૭-૨૨૪ १. समिता, २. खंडा. 3. भया. લોકપાલ અને અગ્રમહિષીઓની પણ ત્રણ પરિષદ છે१. ईसा, २. त्रुटिता, 3. ६७२था. બાકીના ભવનવાસીઓની પરિષદો ધરણ સમાન જાણવી अर्धसे. १. 3. ४२ -सेना, ५. २थ-सेना, ७. गन्धर्व-सेना. १. २. 3. ४. ५. 9. यहाति-सेना, २ . पीठ (अव)- सेना, ४. 9. ७. महिष-सेना, नर्त-सेना, द्रुभ पछाति सेनानी सेनापति, સૌદામી-અશ્વરાજ અશ્વસેનાનો સેનાપતિ, કુંથુ- હસ્તિરાજ કુંજર સેનાનો સેનાપતિ, લોહિતાક્ષ - મહિષ સેનાનો સેનાપતિ, કિન્નર - રથ સેનાનો સેનાપતિ, शिष्ट - नर्त सेनानी सेनापति, ગીતરતિ – ગન્ધર્વ સેનાનો સેનાપતિ. २२४. वैरोयनेन्द्र वैशेयनरा४ जलिनी सात सेनाओं ने સાત સેનાપતિઓ કહેવામાં આવ્યા છે, જેમકે १. ૧-૭ પદાતિ સેના યાવત્ ગન્ધર્વ સેના, મહાદ્રુમ - પદાતિ સેનાનો સેનાપતિ, મહાસૌદામી – અશ્વરાજ અશ્વસેનાનો સેનાપતિ, માલંકાર-હસ્તિરાજ કુંજર સેનાનો સેનાપતિ, २. 3. चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो पंच संगामिया अणिया, पंच संगामियाणियाहिवई पण्णत्ता, तं जहा१. पायत्ताणीए, २. पीढाणीए ३. कुंजराणीए, ४. महिसाणीए, ५. रहाणीए, १. दुमे - पायत्ताणियाहिवई, २. सोदामी आसराया पीढाणियाहिवई, लोहियक्खे- महिसाणियाहिवई, ३. कुंथु- हत्थरायाकुंजराणियाहिवई, ४. किण्णरे - रहाणियाहिवई ५. - ठाणं ५, उ. १, सु. ४०४ આ સૂત્રમાં ચમર વગેરે બધા ભવનવાસીઓની પાંચ સંગ્રામ -સેનાઓ અને પાંચ સેનાપતિઓના નામ છે. ઉપર સૂત્ર ૫૮૨માં સાત સેનાઓ અને સેનાપતિઓના નામ છે- એમાં નર્તકો અને ગન્ધર્વોની સેનાઓ અધિક પ્રમાણમાં છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૨૫-૨૨૬ અધોલોક ગણિતાનુયોગ ૧૨૧ ४. महालोहिअक्खो-महिसाणियाहिवई. ૪. મહાલોહિતાક્ષ- મહિષસેનાનો સેનાપતિ, किंपुरिसे-रहाणियाहिवई', ૫. કિંપુરુષ- રથસેનાનો સેનાપતિ, ६. महारिढे-नट्टाणियाहिवई, ૬. મહારિષ્ટ- નર્તક સેનાનો સેનાપતિ, ૭. મન-ધવાળિયાવિ ૭. ગીતરતિ- ગન્ધર્વ સેનાનો સેનાપતિ. - ઠા. ૭, મુ. ૧૮૨ ૨૨. ધરાસનાનારિસના મિરરના સત્તળિયા, ૨૨૫. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણની સાત સેનાઓ सत्त अणियाहिवई पण्णत्ता, तं जहा અને સાત સેનાપતિઓ કહેવામાં આવ્યા છે, જેમકે१-७ पायत्ताणीए जाव गंधवाणीए। ૧-૭ પદાતિસેના યાવત્ ગન્ધર્વ સેના. ૨. દળ-વાયત્તળિયાદવ, ૧. રુદ્રસેન- પદાતિસેનાનો સેનાપતિ, ૨. નસો રે - સાસરીયા ઢાળિયાદિવટું, યશોધર-અક્ષરાજ- અશ્વસેનાનો સેનાપતિ, सुदंसणे - हस्थिराया कुंजराणियाहिवई, ૩. સુદર્શન-હસ્તિરાજ-કુંજર (હાથી)સેનાનોસેનાપતિ, ૪. ન–ઠે - મહિસાયિાદવ, નીલકંઠ - મહિષસેનાનો સેનાપતિ, છે. ઉદ્દે - રળિયાવિ, ૫. આનંદ- રથસેનાનો સેનાપતિ, नंदणे-नट्टाणियाहिवई, ૬. નંદન - નર્તકસેનાનો સેનાપતિ, ૭. તૈતત્ક-ધવાળિયાદિવÉ . ૭. તેતલી- ગન્ધર્વસેનાનો સેનાપતિ. - ટાઈi. ૭, મુ. ૧૮૨ ૨૨ ૬. મૂયાસ ના મારિંક્સ નાગુમાર રાજુ સત્ત ૨૨૬. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદની સાત સેનાઓ अणिया, सत्त अणियाहिवई पण्णत्ता, तं जहा અને સાત સેનાપતિઓ કહેવામાં આવ્યા છે, જેમકે૨-૭, પયાનિનાવ સંધવાઈrg | ૧-૭, પદાતિ સેના યાવતુ ગંધર્વ સેના. ૨. વર - પાથdifળયાદિવડું, ૧. દક્ષ - પદાતિસેનાનો સેનાપતિ, २. सुग्गीवे - आसराया पीढाणियाहिवई, ૨. સુગ્રીવ-અશ્વરાજ- અશ્વસેનાનો સેનાપતિ, ३. सुविक्कमे-हत्थिराया कुंजराणियाहिवई, ૩. સુવિક્રમ-હસ્તિરાજ-જ્જર(ાથી)સેનાનોસેનાપતિ, ૪. સૈયદે - મહિલાળિયાદવ, ૪. શ્વેતકંઠ- મહિષસેનાનો સેનાપતિ, ૬. નંદુત્તરે - દાળિયાદવ, ૫. નંદુત્તર - રથસેનાનો સેનાપતિ, ૬. રસ્તી - નટ્ટifશયાદિવડું, ૬. રતી- નર્તકસેનાનો સેનાપતિ, ૭. મારે - ધવાળિયાદવ | ૭. માનસ- ગંધર્વસેનાનો સેનાપતિ. “gવે-ગાવ-ઘોસ-મદીધોસા નેચવે.’ - એ પ્રમાણે- યાવત- ઘોષ-મહાઘોષ”ની સેનાઓ અને સેનાપતિઓ અંગે જાણવું જોઈએ.” “जहा धरणस्स तहा सव्वेसिं दाहिणिल्लाणं-जाव - "દક્ષિણના ઘોષ સુધીના બધા ઈન્દ્રની સેનાઓ અને घोसस्स" સેનાપતિઓ વગેરેના નામ ધરણની સમાન છે.” "जहा भूयाणंदस्स तहा सव्वेसिं उत्तरिल्लाणं-जाव - ઉત્તરના મહાઘોષ સુધીના બધા ઈન્દ્રોની સેનાઓ મહાસક્સ” અને સેનાપતિઓ વગેરેના નામ ભૂતાનંદની સમાન છે.” - ટાપુ . ૭, મુ. ૧૮૨ ૬-૨ટામાં ૬, ૩, ૬, મુ. ૪ ૦૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૨૭-૨૨૮ મવાસિયાળા દવા સકુ છાપુ દેવ- ભવનવાસી પદાતિસેનાપતિઓના સાત કચ્છમાં દેવોની સંખ્યા : ૨૨ ૭. મરક્સ મસુરિસ્સ મસુરમરર સુમમ્સ ૨૨૭. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના પદાતિ સેનાપતિ पायत्ताणियाहिवइस्स सत्त कच्छाओ पण्णत्ताओ, तं દુમના સાત કચ્છ કહેવામાં આવ્યા છે, જેમકે – પ્રથમ जहा- पढमा कच्छा-जाव-सत्तमा कच्छा। કચ્છ યાવત્ સપ્તમ કચ્છ. चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो दुमस्स અસુરેન્દ્ર અસુરકુમા૨૨ાજ ચમરના મ પદાતિपायत्तायाहिवइस्स पढमस्स कच्छाए चउसट्ठिदेवसहस्सा સેનાપતિના પ્રથમ કચ્છમાં ચોસઠ હજાર દેવો કહેવામાં પત્તા, આવ્યા છે. जावइया पढमा कच्छा, तब्विगुणा दोच्चा कच्छा, પ્રથમ કચ્છમાં જેટલા દેવ” છે તેનાથી બેગુણા બીજા तविगुणा तच्चा कच्छा एवं-जाव-जावइया छट्ठा कच्छा કચ્છમાં છે- તેનાથી બેગુણા ત્રીજા કચ્છમાં છે એ જ तविगुणा सत्तमा कच्छा । પ્રમાણે - યાવતુ - છઠ્ઠા કચ્છમાં જેટલા દેવ છે તેનાથી બેગુણા સાતમા કચ્છમાં છે. - एवं बलिस्स वि।नवरं-महदुमे सट्ठिदेवसाहस्सीओ, - એ પ્રમાણે બલિના પણ છે. વિશેષ- મદ્રુમ પદાતિ सेसं तं चेव। સેનાપતિના પ્રથમ કચ્છમાં સાઠ હજાર દેવ છે. બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે. धरणस्स एवं चेव । नवरं-अट्ठावीसं देवसहस्सा, सेसं तं - આ પ્રમાણે ધરણના પણ જાણવા જોઈએ. વિશેષજેવા અઠાવીસ હજાર દેવ છે. બાકીનું બધુવર્ણન એ પ્રમાણે છે. जहा धरणस्स एवं-जाव-महाघोसस्स । नवरं - (જે પ્રમાણે ધરણના પદાતિસેનાપતિના પ્રથમ કચ્છમાં पायत्ताणियाहिवई अण्णे ते पब्वभणियाओ पण्णत्ताओ। દેવોની સંખ્યા છે) એજ પ્રમાણે મહોઘોષ પર્યત - Sા ૭, મુ. ૯૮રૂ દેવોની સંખ્યા છે. વિશેષ-અન્ય પદાતિ સેનાપતિઓના નામ પૂર્વ કથિત સમાન જ કહેવા જોઈએ. भवणवासिइदाणं लोगपालाण य उप्पायपव्वया ભવનવાસી ઈન્દ્રો અને તેમના લોકપાલોના ઉત્પાત પર્વત ઃ ૨૨૮, વરસ જ સુઈરસ સમુરશુમાર તિછિન્ડે ૨૨૮. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનો તિગિચ્છકૂટ उप्पायपव्वए मूले दसबावीसे जोयणसए विक्खंभेणं (નામનો) ઉત્પાત પર્વત છે. તે પર્વતના મૂલનો વિખંભ पण्णत्ते, 'દસ સો બાવીસ’ યોજન કહેવામાં આવ્યો છે. મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત – ‘વિવાદિપત્તિમુત્તે પ્રથમ ભાગ પૃષ્ઠ ૧૧૦-૧૧૧માં શ.૨, ૬, ૮, સૂ.૧ના મૂળપાઠમાંથી તથા ટિપ્પણ ન.માંથી ચમરના તિગિચ્છકૂટ ઉત્પાત પર્વતના પ્રમાણને અહીં ત્રણ અંશમાં ઉદ્દધૃત કરવામાં આવ્યું છે. પ્રથમ અંશ મૂળપાઠમાંથી - जंबुद्दीवे हीवे मंदरम्स पव्वयस्स दाहिणेणं तिरियमसंखज्जे दीव-समुद्दे वीईवइत्ता अरूणवरस्म दीवस्म बाहिरिल्लाओ वेइयंताओ अरुणोदयं समुदं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता-एत्थणं चमरम्स णं असुरिंदस्स असुररण्णो तिगिच्छिकूडे नामं उपायपचए पण्णत्त, सत्तरसएक्कवीसे जोयणसए उड्ढं उच्चत्तेणं, चत्तारितीसे जायणसए कोसं च उबेहणं, गोत्थूभस्म आवास पब्वयस्स पमाणेणं नेयव्वं, नवरंः उवरिल्लं पमाणं मज्झे भाणियवं, जाव... બીજો અંશ ટિપ્પણ નં. ૭માંથીमूले दसबावीसे जोयणसए विक्खंभेणं, मज्झे चत्तारि चउवीसे जोयणमए विक्खंभणं, उवरिं सत्ततवीस जायणसए विक्खंभेणं, मूले तिण्णि जोयणसहस्साई दोण्णि य बत्तीसुत्तरे जायणसए किंचिविसेसूणे परिक्खवणं, मज्झ एग जायणसहस्सं तिण्णि य इगुयाले जोयणसए किंचिविसेसूणे परिक्खेवणं. उवरिंदोण्णि य जायणसहस्साई दोण्णि य छलसीए जोयणसए किंचिबिसेसाहिए परिक्खवणं, ત્રીજો અંશ મૂળપાઠમાંથી - मूले वित्थडे, मज्झे संखित्ते, उप्पिं विसाले वरबइरविग्गहिए महामउंदसंठाण संठिए सव्वरयणामए अच्छे जाव पडिरूवे... Page #240 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૨૮ અધોલોક ગણિતાનુયોગ ૧૨૩ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो १. सोमरस महारण्णो सोमप्पभे उप्पायपव्वए दस जोयणसयाई उड्ढे उच्चत्तेणं, दस गाउयसयाई उब्वेहेणं, मूले दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ते। चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो २. जमस्स महारण्णो जमप्पभे उप्पायपव्वए दस जोयणसयाई उड्ढं उच्चत्तेणं, दस गाउयसयाई उव्वेहेणं, मूले दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ते। एवं ३ वरूणस्स वि एवं ४ वेसमणस्स वि। बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो रूअगिंदे उप्पाय पव्वए मूले दसबावीसे जोयणसए विक्खंभेणं बलिस्स णं वइरोयणिंदस्स सोमस्स एवं चेव । जहा चमरस्स लोगपालाणं तं चेव बलिस्स वि । અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના(૧)સોમ(લોકપાલ) મહારાજનો સોમપ્રભ ઉત્પાત પર્વત દસસો (એક હજાર) યોજન ઉપરની બાજુ ઉન્નત છે. એનો ઉદ્દવેધ ભૂમિનીનીચેની બાજુદસસો-(એકહજાર)ગાઉ-કોશનો છે. એનો મૂળમાં વિખંભ દસ સો- (એક હજાર) યોજનનો કહેવામાં આવ્યો છે. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના(૨)યમ(લોકપાલ) મહારાજનો યમપ્રભ ઉત્પાત પર્વત દસસો (એક હજાર) યોજન ઉપરની બાજુ ઉન્નત છે. એનો ઉદ્દવેધ દસ સો (એક હજાર) ગાઉ- કોશ'નો છે. અને એનો મૂળમાં વિધ્વંભ દસ સો-(એક હજાર) યોજનનો કહેવામાં આવ્યો છે. એ પ્રમાણે (૩) વરૂણ લોકપાલ અને (૪) વૈશ્રમણ લોકપાલના ઉત્પાત પર્વત માટે જાણવું જોઈએ. વૈરોચનેન્દ્રરોચનરાજ બલિનો રૂચકેન્દ્ર નામનો)ઉત્પાત પર્વત છે. તે પર્વતના મૂલનો વિધ્વંભ દસ સો બાવીસ(એક હજાર બાવીસ યોજન)નો કહેવામાં આવ્યો છે. વૈરોચનેન્દ્ર બલિના સોમ લોકપાલનો ઉત્પાત પર્વત' પણ એવો (જ) છે. અર્થાત્ ચમરના લોકપાલોના ઉત્પાત પર્વત જેવો છે. એવાજ બલિના લોકપાલોના ઉત્પાત પર્વતોને માટે જાણવું જોઈએ. નાગકુમારેન્દ્રનાગકુમારરાજ ધરણનો ધરણપ્રભ ઉત્પાત પર્વત દસસો-(એક હજાર)યોજન ઉપરની તરફ ઉન્નત છે. તેમનો ઉદ્દધ ભૂમિની નીચેની બાજુ દસ સો- (એક હજાર) ગાઉ કોશ'નો છે. એના મૂળનો વિષંભ દસ સો (એક હજાર) યોજનનો કહેવામાં આવ્યો છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણના કાલવાલ 'લોકપાલ મહારાજનો મહાકાલપ્રભ ઉત્પાત પર્વત સો યોજન ઉપરની તરફ ઉન્નત છે. એ પ્રમાણે સંખવાલના 'ઉત્પાત પર્વત પર્યત જાણવું જોઈએ. એ પ્રમાણે (ધરણની સમાન) ભૂતાનન્દના ઉત્પાત પર્વત (ની ઉંચાઈ આદિ) માટે જાણવું જોઈએ. એ પ્રમાણે ધરણના લોકપાલોની જેવા ભૂતાનંદના લોકપાલોના ઉત્પાત પર્વત’ છે. ધરણના તથા એના લોકપાલોના ઉત્પાત પર્વત જેવા છે તેવા જ યાવતુસ્તનિતકુમારોના અને એના લોકપાલોના ઉત્પાત પર્વતો માટે સમજવું જોઈએ. धरणस्सणं नागकुमारिंदस्स नागकुमाररण्णोधरणप्पभे उप्पायपव्वए दसजोयणसयाई उड्ढं उच्चत्तेणं, दसगाउयसयाइं उब्वेहेणं, मूले दसजोयणसयाई विक्खंभेणं पण्णत्ते। धरणस्म णं नागकुमारिंदस्स नागकुमाररणो कालवालस्स महारणो महाकालप्पभे उप्पायपव्वए जोयणसयाई उड्ढं उच्चत्तेणं एवं-जाव-संखवालस्स । एवं भूयाणंदस्स वि, एवं लोगपालाण वि। से जहा धरणस्स एवं-जाव-थणियकुमाराणं सलोगपालाणं भाणियब्वं । ૧. વૈરોચનેન્દ્ર બલિના સૂચકેન્દ્ર ઉત્પાત પર્વતનું પ્રમાણ અસુરેન્દ્ર ચમરના તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત જેટલું જ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ લોક-પ્રજ્ઞપ્તિ सव्वेसिं उप्पायपव्वया भाणियब्बा सरिसणामा । ૩. दोण्हं भवणवासीणं विसमयाए हेउ૨૨૬. ૧. વો ભંતે ! અનુરજુમારા ત્તિઅનુરકુમારાવાસંતિ ૨૨૯. પ્ર. असुरकुमार देवत्ताए उववन्ना, तत्थ णं एगे असुरकुमारे देवे पासादीए, दरिसणिज्जे, अभिरूवे, पडिरूवे, एगे असुरकुमारे देवे से णं नो पासादीए नो दरिसणिज्जे, नो अभिरूवे, नो परुिवं । અધોલોક ठाणं १०, सु. ७२७ तत्थ णं जे से वे उव्वियसरीरे असुरकुमारे देवे से पासादीए जाव पडिरूवे | મે હમેયં ભંતે ! વં? गोयमा ! असुरकुमारा देवा दुविहा पन्नत्ता, તું નદા - છુ. વેવિયસરારા ય, २. अवेडव्वियसरीरा य । ૩. तत्थं णं जे से अवेउव्वियसरीरे असुरकुमारे देवे से णं नो પાસાતી!-ખાવ-નો ડિસ્પ્લે । ૬. सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ-तत्थ णं जे से वेव्वियसरीरे तं चैव जाव-नो पडिरूवे ? गोयमा ! से जहानामए इहं मणुयलोगंसि दुवे पुरिसा भवंति - एगे पुरिसे अलंकियविभूमिए, एगे पुरिसे अणलंकियविभूसिए, एएसि णं गोयमा ! दोण्हं पुरिमाणं कयरे पुरिसे पासाટી-નાવ-પડિવે ? જ્યરે પુરિસે નો વાસાવી-ખાવनो पडिवे ? जे वा से पुरिसे अलंकियविभूसिए ? जे वा से पुरिसे अणलंकियविभूसिए ? भगवं ! तत्थ णं जे से पुरिसे अलंकिय-विभूसिए से गं રિસે પાસારી”-ખાવ-ડિ་। तत्थ णं जे से पुरिसे अणलंकिय-विभूसिए से गं पुरिसे નો વસાવા - ગાવ-નો પડિસ્પ્લે । से तेणट्टेणं जाव नो पडिरूवे । સૂત્ર ૨૨૯ બધા ઈન્દ્રોના તથા લોકપાલોના નામની સમાન નામવાળા ઉત્પાત પર્વત કહેવા જોઈએ. For Private બે ભવનવાસી દેવોની ભિન્નતાનું કારણ : ઉ. પ્ર. ઉ. હે ભગવન્! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર દેવ ઉત્પન્ન થયા તેમાં એક અસુરકુમા૨ દેવ પ્રાસાદીય, દર્શનીય, સુંદર તેમજ મનોહર હોય છે અને (બીજો) એક અસુરકુમાર દેવ અપ્રાસાદીય, અદર્શનીય, અસુંદર અને અમનોહર હોય છે ? ભગવન્, એવું કેમ થાય છે ? હે ગૌતમ ! અસુરકુમાર દેવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે- ૧. વિકુર્વિત (વૈક્રિયકૃત) શરીરવાળા અને ૨. અવિકુર્વિત શરીરવાળા. તેમાં જેવિકુર્વિત શરીરવાળા અસુરકુમારદેવ છે, તે પ્રાસાદીય યાવત્ મનોહર હોય છે. તેમાં જે અવિકુર્વિત શ૨ી૨વાળા અસુરકુમાર દેવ છે તે અપ્રાસાદીય યાવત્ અમનોહર હોય છે. Personal Use Only હે ભગવન્ ! ક્યા કારણે એ પ્રમાણે કહેવામાં આવે છે- તેમાં જે વિકુર્વિત શરીરવાળા છે વગેરે. એ પ્રમાણે- યાવત્ - મનોહર હોતો નથી ? હે ગૌતમ ! જે પ્રમાણે આ મનુષ્ય લોકમાં બે પુરુષો હોય છે, તેમાં એક અલંકારથી વિભૂષિત થાય છે અને એક અલંકારથી વિભૂષિત થતો નથી. ગૌતમ ! આ બે પુરુષોમાંથી કોણ પુરુષ પ્રાસાદીય યાવત્ મનોહર હોય છે ? અને ક્યો પુરુષ પ્રાસાદીય યાવત્ મનોહર હોતો નથી ? જે પુરુષ અલંકારથી વિભૂષિત થાય છે તે ? જે પુરુષ અલંકારથી વિભૂષિત થતો નથી તે ? ભગવન્ ! એમાં જે પુરુષ અલંકારથી વિભૂષિત થાય છે તે પ્રાસાદીય યાવત્ મનોહર હોય છે. તેમાં જે પુરુષ અલંકારથી વિભૂષિત થતો નથી તે પુરુષ પ્રાસાદીય યાવત્ મનોહર હોતો નથી. આ કારણે યાવત્ મનોહર થતો નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૩૦-૨૩૨. અધોલોક ગણિતાનુયોગ ૧૨૫ प. दो भंते ! नागकुमारा देवा एगंसि પ્ર. ભગવન્! એક નાગકુમારાવાસમાં બે નાગકુમાર नागकुमारावासंसि नागकुमारदेवत्ताए દેવ ઉત્પન્ન થાય છે યાવતુ હે ભગવન્! ક્યા ૩વવના-ગાવ- મેચ મંતે ! ? કારણે આ પ્રમાણે કહેવામાં આવે છે ? ૩. પુર્વ જેવા -નવ-નિયમના ઉ. એ પ્રમાણે (પહેલાની જેમ) કહેવું જોઈએ, એજ - મ. સ. ૨૮, ૩. ૬, સુ. ૨-૩ પ્રમાણે યાવસ્તુનિતકુમારસુધી જાણવું જોઈએ. वाउकुमारा चउबिहा વાયુકુમારોના ચાર પ્રકાર : २३०. चउबिहा वाउकुमारा पण्णत्ता, तं जहा- ૨૩. વાયુકુમાર ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે૨. વાસ્તે, ૨. માલે, ૧. કાલ, ૨. મહાકાલ, રૂ. વૈવે, ૪, ઉમંગળ' ! ૩. વેલંબ, ૪. પ્રભંજન. - ટામાં ૩, ૩. ?, મુ. ૨૬ छप्पण्णाओ दिसाकुमारीओ છપ્પન દિશાકુમારિકાઓ अहोलोगवत्थब्बाओ अट्ठ दिसाकुमारीओ અધોલોકમાં રહેનારી આઠ દિશાકમારિકાઓ : ૨૩ ૨. મહોત્રીવવા મદ્રસિલિમારી મહત્તરિયા ૨૩૧. અધોલોકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તરિકાઓ सएहिं सएहिं कूडेहिं, सएहिं सएहिं भवणेहिं, सएहिं- (ગજાંત ગિરિના) પોત-પોતાના કુટો પર, પોતसएहिं पासायवडेंसएहिं, पत्तेयं पत्तेयं चउहिं પોતાના ભવનમાં, તે જ પોત-પોતાના समाणियसाहस्सीहिं, चउहिंमहत्तरियाहिंसपरिवाराहिं, પ્રાસાદાવાંસકોમાં પ્રત્યેક દિશાકુમારી ચાર-ચાર હજા૨ સામાનિક દેવોવડે, ચાર-ચાર સપરિવાર सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, सोलसहिं મહત્તરિકાઓ વડે, સાત અનિક-એનાઓ વડે, સાત आयरक्खदेवसाहस्सीहिं अण्णे हिं य बहू हिं અનિકાધિપતિઓ (સેનાપતિઓ) વડે, સોલ-હજાર भवणवइवाणमंतरेहिं देवेहिं देवीहि य सद्धिं संपरिखुडाओ આત્મરક્ષક દેવો વડે અને અન્ય અનેક ભવનપતિ, महयाहयणट्टगीयवाइय-जाव-भोग-भोगाई जमाणीओ વાણવ્યંતર દેવ-દેવીઓ વડે ઘેરાયેલ એવી વાદ્યોધ્વનિ વિદત્તિ, તે નદી - મહા - નૃત્ય-ગીતો જોરજોરથી વગાડવામાં આવતા – યાવતુ ભોગ ભોગવતી રહે છે, જેમકે, ગાથાર્થ : . ૬. મોરા, ૨. માનવ, ૧. ભોગંકરા, ૨. ભગવતી, રૂ. સુમો TI, ૪. મોસામાuિf . ૩. સુભોગા, ૪. ભોગમાલિની, ૬. તોયધારા ૬. વિવત્તા , તોય ધારા, ૬. વિચિત્રા, ૭. પુપમા, ૮. Mિરિયા | પુપમાલા, ૮, અનિન્દિતા. - Mવું. વવ , મુ. ૨૪૫ ૩૮ીવત્યાનો વિસામારી - ઊર્ધ્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારિકાઓ : ૨૩૨. સોનાવલ્યવાબ મઢસામાજિમહત્તરિયા ૨૩૨. ઊર્ધ્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારીઓ (સમભૂમિથી सएहिं सएहिं कूडेहिं - एवं तं चेव पुत्ववण्णिय-जाव- પાંચસો યોજન ઊંચે, નંદનવનમાં પાંચ-પાંચસો યોજના विहरंति, तं जहा, गाहा ઊંચે) પોત-પોતાના આઠ કૂટો પર યાવતુ રહે છે. વગેરે પૂર્વવણિત કથન પર્યન્ત જાણવું જોઈએ. જેમકે, ગાથાર્થ આ સૂત્રમાં પવનકુમાર ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. પરંતુ વિલંબ' દક્ષિણ દિશાના ઈન્દ્રનું નામ છે અને પ્રભંજન’ ઉત્તર દિશાના ઈન્દ્રનું નામ છે. બાકીના બે નામ કાલ’ અને ‘મહાકાલ’ વેલંબ અને પ્રભંજનના લોકપાલના નામ છે. અધોલોક અને ઊદ્ગલોકની દિશાકુમારિકાઓના નામમાં ફેરફાર છે- ૫. સુવચ્છા, ૬, વચ્છમિત્તા ય ૭. વારિસેણા, ૮, બલાહગા. - ઠાણ. ૮, સુ. ૬૪૩. www.ainelibrary.org Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૩૩ ૨. મેહેરા, ૨. મેદવ, ૧. મેથંકરા, ૨. મેઘવતી, રૂ. સુમેરા, ૪. મદમાત્ર ૩. સુમેઘા, ૪. મઘમાલિની, છે. સુવા , ૬. aછમિત્ત , ૫. સુવત્સા, ૬. વત્સમિત્રા, ૭. વારિબા, ૮. વાદi ૭. વારિસેણા, ૮. બલાહકા. - Mવું. વક્ર ૬, સુ. ૨૪૬ કુત્યિકથાપત્ય સરિતા શુમાર- પૂર્વ દિશાવર્તી રૂચક પર્વત પર રહેનારી આઠ દિશાકુમારિઓ : ૨૩ રૂ. પુરfન્ચમચાવલ્યદ્વાર અઢિસામrf૨- ૨૩૩. પૂર્વદિશાવર્તી રૂચ કપર્વત પર રહેનારી આઠ महत्तरियाओ, सएहिं सएहिं कूडेहिं, एवं तं चेव દિશાકુમારીકાઓ મહત્તરિકાઓ પોત-પોતાના ફૂટો પર पुख्ववणियं-जाव-विहरंति, तं जहा-गाहा થાવત રહે છે. વગેરે પૂર્વવર્ણિત કથન પર્યન્ત જાણવું જોઈએ. જેમકે- ગાથાર્થ : ૨. ખેડુત્તર ૨, ૨, iT, ૧. નંદુત્તરા, ૨. નંદા, . સાવંતા, ક. વિવા , ૩. આનંદા, ૪. નન્ટિવર્ધના, ૬. વિનય ય, ૬. વેનયંતી, પ. વિજયા, ૪. વેજયન્તી, ૭. નયંતી, ૮. અપરનિયા , ૭. જયંતી, ૮. અપરાજિતા. - સંવુ. . ૬, સુ. ૨૪૭ (૨) રાદિળયપદ્વવત્યાગો ગટ્ય રિસાસુમારે- દક્ષિણ-દિશાના રૂચક પર્વતવાસી રહેનારી આઠદિશાકુમારિકાઓઃ ૨ ૨૮. દિયવસ્થOા મદ્ વિસામરિમહત્તરિયા ૨૩૪. દક્ષિણદિશાવત રૂચકપર્વત પર રહેનારી આઠ सएहिं सएहिं कूडेहिं एवं तं चेव पुव्ववणियं- દિશાકુમારીકાઓ મહત્તરિકાઓ પોત-પોતાના કૂટો પર ગાવ-વિદતિ, તે નહ-વાદ યાવતું રહે છે, વગેરે પૂર્વવર્ણિત કથન પર્યન્ત જાણવું જોઈએ, જેમકે ગાથાર્થ : . તોયધારા, ૬. વિવત્તા , - ૭, પુમા , ૮, નિરિયા- ઠાણું. ૮, સુ.૬૪૩ આઠ દિશા કુમારિકાઓ અધોલોકમાં ક્યાં રહે છે ? એની સમજુતી આ પ્રમાણે આપવામાં આવી છે - ગાથા : ૧. સોમપમ, ૨. ધમાચા, રૂ. વિશ્વનું પ્રમ, ૪. મન્વિતવામી | વિવિ , વત્યત્રી મદત્રા | ઠાણ અ.૮, સુ. ૬૪૩ अधोलोकवास्तव्या : चतुर्णा गजदन्तानामधः समभूतलान्नवशतयोजनरूपां तिर्यग्लाकव्यवस्थां विमुच्य प्रतिगजदन्तं द्विद्विभावन તત્ર મવન, વસનજીત્રા... – જંબુ. વકખ. ૫, સૂ. ૧૧૨ની ટીકા આઠ દિશાકુમારિકાઓ ઊર્ધ્વલોકમાં ક્યાં રહે છે ? એની સમજૂતિ આ પ્રમાણે આપવામાં આવી છેऊर्ध्वलोकवासित्वं चामां समभूतलात् पंचशतयोजनोच्चनन्दनवनगतपंचशतिकाष्टकूटवामित्वेन ज्ञेयं... – જંબુ. વકખ. ૫, સૂ. ૧૧૩ની ટીકા બધી દિશાકુમારિકાઓ ભવનપતિ જાતિની દેવીઓ છે- એ આ પ્રમાણે પ્રમાણિત કરવામાં આવ્યું છે : दिक्कुमारीणां... स्थानांगे पल्योपमस्थितेर्भणनात्... भवनपति जातीयत्वं सिध्धं- 'दिक्कुमाया- दिकुमार- भवनपति जातीया મહત્ત .. ઠાણ ૮, સુ. ૬૪૩ની ટીકા દિશાકુમારિકાઓની સંખ્યા ૫૬ છે. જંબુ. વખ. ૧, સુ. ૧૧૨, ૧૧૩, ૧૧૪ મૂલ પાઠોનું સંકલન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાંથી કરવામાં આવ્યું છે. ઉક્ત સૂત્રોનો પૂર્વાપર અંશ ધર્મકથાનુંયોગના જિન જન્માભિષેક અંધ ૧, પૃ. ૧૦-૧૪, સૂત્ર ૨ થી ૩૪ પર આવી ગયો છે. जंबूमंदर पुरच्छिमेणं रूयगवरे पव्वए अट्ठकूडा पण्णत्ता, तं जहाગાહા - . રિટ્ટ, ૨. તળ, રૂ. ૨, ૪, ૫, ૬. વિસામાચિગે, ૬, પઢંવ ય, ૭. , ૮, બંગાપુત્ર યમ્સ પુરિઝમે ફૂડ... तत्य णं अट्ठ दिसाकुमारिमहत्तरियाओमहिड्ढियाओ जाव पलिओवमट्टिइयाओ परिवति, तं जहा - गाहा-णंदुत्तरा નાવ નવરાનિયા | - ટi ૮, મૂ. ૬૪રૂ . Page #244 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ર૩૪-૨૩૬ અધોલોક ગણિતાનુયોગ ૧૨૭ १. समाहारा, २. सुप्पइण्णा, १. समाहारा, २. सुप्रतिज्ञा, सुप्पबुद्धा जसोहरा। सुप्रसुद्धा, ४. यशोधरा, ५. लच्छिमई ६. सेसवई, सभामति, 5. शेषवती, चित्तगुत्ता, ८. वसुन्धरा ॥ ७. चित्रगुप्ता, ८. वसुंधरा. - जंबु. वक्ख. ५, सु. १४७ (२) पच्चत्थिमरूयवगपव्वयवत्थब्याओ अट्ठ दिसाकुमारीओ- पश्चिम पर्वतवासी साहिशा मारिओ: २३५. पच्चत्थिमरूयगवत्थव्वाओ अट्ठ दिसाकुमारिमहत्त- २३५. पश्चिम दिशावता ३२७५वत ५२ २ नारीमा रियाओ सएहिं सएहिं कूडेहिं एवं तं चेव पुव्ववणियं- દિશાકુમારીકાઓ મહત્તરિકાઓ પોત-પોતાના કૂટોપર जाव-विहरंति, तं जहा - गाहा યાવત રહે છે. વગેરે પૂર્વવર્ણિત કથન પર્યન્ત જાણવું ह .भ- यथार्थ : १. इलादेवी, २. सुरादेवी, १. साहेवी, २. सुराहेवी, २. पुहवी, ४. पउमावई । 3. पृथ्वी, ४. पभावती, ५. एगणासा, ६. णवमिया, ५. नासा, ६. नवभिड, ७. भद्दा, ८. सीसा य अट्ठमा ॥ ७. भद्रा, ८. सीता. - जंबु. वक्ख. ५, सु. १४७ (३) उत्तरिल्लरूयगपव्वयवत्थब्बाओ अट्ठ दिसाकुमारीओ - उत्तर ३५७ पर्वतवासी 406 ६िशामा२मो : २३६. उत्तरिल्लरूयगवत्थव्वाओ अट्ट दिसाकुमारिमहत्तरियाओ २35. उत्तर दिशावता ३५६५र्वत ५२ २३नारी 18 सएहिं सएहिं कूडेहिं, एवं तं चेव पुचवण्णिय-जाव દિશાકુમારીકાઓ મહત્તરિકાઓ પોત-પોતાના કૂટો विहरंति, तं जहा-गाहा - પર યાવત રહે છે, વગેરે પૂર્વવર્ણિત કથન પર્યન્ત auj . ४-थार्थ : १. अलंबुसा, २. मिस्सकेसी, १. मुसा, २. मिश्रसी, ३. पुण्डरीया य, ४. वारूणी। 3. 51, ४. पारी , ६. सव्वप्पभा चेव, ५. सा . सर्वप्रमा, सिरि, ८. हिरि चेव उत्तरओ॥ __ - जंबु. वक्ख. ५, सु. १४७ (४) हासा, श्री, जंबूमंदर दाहिणणं रूयगवरे पब्वए अट्ठकूडा पण्णत्ता, तंजहागाहा-१. कण), २. कंचणे, ३. पउमे, ४. नलिणे, ५. ससि, ६. दिवायर चेव, ७. वेसमणे, ८. वेलिए, रायगस्स दाहिणेकूडा तत्थ णं अट्ठ दिसाकुमारिमहत्तरियाओ जाव- पलिओवमट्ठिइयाओ परिवसंति, तंजहा-गाहा - समाहारा जाव वसुन्धरा, i.८, सु.४३ जंबूमंदर पच्चत्थिमेणं यगवरे पब्बए अट्ठकूडा पण्णत्ता, तं जहागाहा - १. सात्थिते य, २. अमोहे य, ३. हिमवं, ४. मंदरे तहा, ५. यगे, ६. रूयगुत्तमे, ७. चंदे, अट्ठमे य सुदंसणे ॥ तत्थ णं अट्ठ दिसाकुमारिमहत्तरियाओ महिड्ढियाओ जाव पलिओवमट्टिइयाओं परिवति, - तं जहा- गाहा - इलादेवी जाव भद्दा य अट्ठमा। - ठाणं. ८, सु. ६४३. जंबूमंदर उत्तर रूअगवरे पब्बए अट्ठकूडा पण्णत्ता, तंजहा, गाहा- १. रयणे, २. रयणुच्चए य, ३. सव्वरयणे, ४. रयण संचए चेव । ५. विजय, ६. बिजयं, ७. जयंते, ८. अपराजिते । तत्थ णं अट्ठदिसाकुमारिमहत्तरियाओ महिड्ढियाओ जाव पलिओवमट्ठिइयाओ परिवति, तं जहागाहा - अलंबुसा जाब हिरि चेव उत्तरेओ - 8ti. ८, सु. ४३ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ લોક-પ્રજ્ઞપ્તિ विदिसरूयगपव्वयवत्थव्वाओ चत्तारि दिसाकुमारीओ२३७. विदिसरूयगवत्थव्वाओ चत्तारि दिसाकुमारिमहत्तरियाओ सएहिं सएहिं कूडेहिं, एवं तं चेव पुव्ववण्णियं जावविहरंति, तं जहा गाहा - २. चित्तकणगा, ४. सोदामिणी? । - जंबु • वक्ख० ५, सु० १४७ (५) मज्झिमरूयगपव्वयवत्थव्वाओ चत्तारि दिसाकुमारीओ२३८. मज्झिमरूयगपव्वयवत्थव्वाओ चत्तारि दिसाकुमा रिमहत्तरियाओ सएहिं सएहिं कूडेहिं एवं तं चेव पुव्ववण्णियं - जाव- विहरंति, १. रूया, २. ३. चित्ता य, १. ३. सतेरा य, १. रूयासिया च्वेव, रूयगावई२ I जंबु. वक्ख. ५, सु. १४७ (६) पुढविकाइयजीवाणं ठाणा - २३९. प. कहि णं भंते! बादरपुढविकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! सट्ठाणेणं अट्ठसु पुढविसु, तं जहा - २. उ. सुरूया, અધોલોક (ख) ४. सूत्र २३७ २३८ વિદિશાઓના રૂચક પર્વતવાસી ચાર દિશાકુમારિકાઓ : २३७ या२ विहिशावर्ती ३ पर्वत पर रहेनारी यार દિશાકુમારીકાઓ, મહત્તરિકાઓ પોત-પોતાના કૂટો પર યાવત્ રહે છે. વગેરે પૂવવર્ણિત કથન પર્યન્ત જાણવું मेरो प्रेम गाथार्थ - १. मित्रा, २. 3. सतेरा, ४. (क) चत्तारि विज्जुकुमारिमहत्तरियाओ पण्णत्ताओं, तं जहा - १. चित्ता, २. चित्तकणगा, ३. सतेरा, ४. सोयामणी । (ख) छ विज्जुकुमारि महत्तरियाओ पण्णत्ताओ, तं जहा - મધ્યમસૂચક પર્વત પર રહેનારી ચાર દિશાકુમારિકાઓ : २३८ मध्यम३य पर्वत पर रहेनारी यार हिशाडुभारी असो, મહત્તરિકાઓ પોત-પોતાના કૂટો પર યાવત્ રહે છે. વગેરે પૂર્વવર્ણિત કથન પર્યન્ત જાણવું જોઈએ. १. ३५ा, २. रुपांशिडा, सुरुपा, ४. ३पावती. 3. પૃથ્વીકાયિક જીવોના સ્થાન : २३८. प्र. ચિત્રકનકા, सोहामिनी. G. ભગવન્ ! પર્યાપ્ત બાદર પૃથ્વિકાયિકોનું સ્થાન यां (आवे) हेवामां खाप्युं छे ? ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ (આ પૃથ્વી आयिोनुं स्थान ) साठ पृथ्वीसमां छे, ठेभडे १. आला, २. सक्का, ३. सतेरा, ४. सोयामणी, ५ . इंदा, ६. घणविज्जुया આ વિદ્યુત્ક્રુમારની અગ્રમહિષીઓ છે- એ ઉપર કહેવામાં આવેલા સૂત્રથી સ્પષ્ટ થઈ જાય છે. (क) चत्तारि दिसाकुमारि महत्तरियाओ पण्णत्ताओ, तं जहा १. रूया, २. रूयंसा, ३. सुरूवा, ४. रूपावड़ । छ दिसाकुमार महत्तरियाओं पण्णत्ताओं, तं जहा - ए. ४, ३. १, सु. २५८ - हाए. 5, सू. ५० - ठा. 5, सु. ५०८ १. रूया, २. रूयंसा, ३. सुरूवा, ४. रूपवइ, ५. रूपकंता, ६. रूवप्पभा, आ हिशाडुमारिनो हिशाकुमारनी अग्रिमहिषी जो छे खा ठाणं. अ. ६, सू. ५०८ थी स्पष्ट थाय छे, शेष हिशा मारिनो કોની અગ્રમહિષીઓ છે. આની સમજણ સંશોધનનો વિષય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૪૦ અધોલોક ગણિતાનુયોગ ૧૨૯ ૨. રથન[ભrg, ૨. સવારમrg, ૧. રત્નપ્રભામાં, ૨. શર્કરા પ્ર ભામાં , ३.वालुयप्पभाए, ४.पंकप्पभाए,५.धूमप्पभाए, ૩, વાલુકાપ્રભામાં, ૪. પંક પ્રભામાં, ૫. ધૂમપ્રભામાં, ६. तमप्पभाए, ७. तमतमप्पभाए, ૬. તેમ:પ્રભામાં, ૭. તમસ્તમ : પ્રભામાં, ૮. ઈષતુ ૮. સીભારાણા પ્રાગભારા પૃથ્વીમાં. (१) अहोलोए-पायालेसु भवणेसु भवणपत्थडेसु (૧) અધોલોકમાં – પાતાલોમાં (ભવનવાસીઓના) णिरएसु निरयावलियासु निरयपत्थडेसु । ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, નરકોમાં, નરક પંક્તિઓમાં અને નરક-પ્રસ્તોમાં છે. (२) उड्ढलोए-कप्पेसु विमाणेसु विमाणावलियासु (૨) ઊર્વલોકમાં - કલ્પોમાં, વિમાનોમાં, વિમાન विमाणपत्थडेसु । પંક્તિઓમાં અને વિમાન-પ્રસ્તોમાં છે. (૩) તિરિચોપ-રંસુ, વહુ, સેકુ, સિદમુ, (૩) તિર્યફ લોકમાં - કંકોમાં, કૂટોમાં, શૈલોમાં, पब्भारेसु, विजएसु, वक्खारेसु, वासेसु, શિખરોમાં, પ્રાભારોમાં (ગિરિ-ગુફાઓમાં) वासहरपव्वएसु, वेलासु, वेइयासु, दारेसु, (મહાવિદેહના) વિજયોમાં, વક્ષસ્કારોમાં (સીમા तोरणेसु, दीवेसु, समुद्देसु - एत्थ णं बादरपुढ સૂચક પર્વતોમાં), વર્ષોમાં (ક્ષેત્રોમાં) વર્ષધર विकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता । પર્વતોમાં, વેળાઓમાં (સમુદ્ર કિનારાઓમાં જ્યાં સમુદ્રના પાણીની ભરતી આવેછે)વેદિકાઓમાં, દ્વારોમાં, તોરણોમાં, દ્વીપોમાં અને સમુદ્ર-તલોમાંપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના સ્થાન કહેવામાં આવ્યા છે. उववाएणं-लोयस्स असंखेज्जइभागे। ઉપપાતની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમા ભાગમાં ઉત્પન્ન થાય છે. समुग्धाएणं-लोयस्स असंखेज्जइभागे। સમુદ્યાતની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્યત કરે છે. सट्ठाणणं-लोयस्स असंखज्जइभागे।' સ્વસ્થાનની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમાં ભાગમાં એના સ્થાન છે. ૨૮. પૂ. દિi મંત!વરપુવા મન્નિત્તમાં ૨૪૦. પ્ર. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના ठाणा पण्णत्ता? સ્થાન કયાં આવેલા) કહેવામાં આવ્યા છે ? गोयमा! जत्थेव बादरपुढविकाइयाणं पज्जत्तगाणं હે ગૌતમ ! જયાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના ठाणा तत्थेव बादरपुढविकाइयाणं अपज्जत्तगाणं સ્થાન આવેલા છે, ત્યાં જ અપર્યાપ્ત બાદર ટાTI TUTTI પૃથ્વીકાયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. तं जहा - उववाएणं सव्वलोए। જેમકે- ઉપપાતની અપેક્ષા- સંપૂર્ણ લોકમાં ઉત્પન્ન થાય છે. , છે, મુહમાં સર્વત્ર fમ, સ્ત્રી કે ચ વરા - ૩૪. ઝ, રૂ ૬, થા ૭૮, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૪૧-૨૪૨ समुग्धाएणं सव्वलोए। સમુદ્યાતની અપેક્ષા- સંપૂર્ણ લોકમાં સમુદ્યાત કરે છે, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। સ્વસ્થાનની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમા ભાગમાં એમના સ્થાન (આવેલા) છે. ૨૮. ૫, દિ જે મંૉ ! હુમyવફા પન્ન ૨૪૧. પ્ર. ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી अपज्जत्तगाण य ठाणा पण्णत्ता? કાયિકોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! सुहुमपुढविकाइया ते पज्जत्तगा जे य હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જે પર્યાપ્ત અને अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा અપર્યાપ્ત છે, તે બધા એક પ્રકારના છે. તે કોઈ अणाणत्ता सव्वलोय परियावण्णगा पण्णत्ता પ્રકારની વિશેષતાવાળા નથી. તે વિવિધ પ્રકારના સમUS ? નથી અને તે આયુષ્યમાનુ શ્રમણ ! તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત કહેવામાં આવ્યા છે. - TUOT, ૬. ૨, મુ. ૨૪૮-૨૫૦ आउक्काइयाणं ठाणा અકાયિકોના સ્થાન : ૨૨. . દિ ને અંત ! વારાફી પૂષ્મત્તા૨૪૨. પ્ર. હે ભગવન્! પર્યાપ્ત બાદર અપ્રકાયિકોના સ્થાન ठाणा पण्णत्ता? કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! सट्ठाणेणं सत्तसु घणोदधीसु सत्तसु ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ - સાત घणोदधिवलएसु ઘનોદધિઓમાં અને સાત ઘનોદધિવલયોમાં છે. (१) अहोलोए-पायालेसु भवणेसु भवणपत्थडेसु। (૧) અધોલોકમાં-પાતાલોમાં, ભવનોમાં અને ભવન-પ્રસ્તોમાં છે. (२) उड्ढलोए-कप्पेसुविमाणेसुविमाणावलियासु (૨) ઊર્વલોકમાં- કલ્પોમાં, વિમાનોમાં, વિમાનविमाणपत्थडेसु । પંક્તિઓમાં અને વિમાન-પ્રસ્તોમાં છે. (३) तिरियलोए-अगडेसु तलाएसु नदीसुदहसु (૩) તિર્યલોકમાં- અગડોમાં (કૂવાઓમાં), वावीसुपुक्खरिणीसुदीहियासुगुंजालियासु તળાવોમાં, નદીઓમાં , દ્રહોમાં , सरेसुसरपंतियासुसरसरपंतियासु विलेसु, વાપિકાઓમાં, પુષ્કરણીઓમાં, દીધિંકાઓમાં, विलपंतियासु उज्झरेसुनिज्झरेसुचिल्ललेसु ગુજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, पल्ललेसु वप्पिणेसु दीवेसु समुद्देसु सब्वेसु સરસર-પંક્તિઓમાં, બિલોમાં, બિલ પંક્તિઓમાં, ઉઝરોમાં(પાટીઝરણોમાં), चेव जलासएसु जलट्ठाणेसु - एत्थ णं નિજુઝરોમાં (જમીનમાંથી નીકળનારા बादरआउक्काइयाणं पज्जत्ताणं ठाणा ઝરણોમાં), ચિલ્લલોમાં(નાનાલાશયોમાં), पण्णत्ता। પલ્વલોમાં (ખૂબ નાના જલાશયોમાં), તળાવનાકિનારાની સમીપ આવેલીભૂમિમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં અને જળાશયોમાં તેમજ જલસ્થાનોમાં પર્યાપ્ત બાદર અપ્રકાયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. उववाएणं लोयस्स असंखेज्जइभागे। ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. વિમ. ૩૪, ૩. ૨, મુ. ર-૩ અનન્તરોપપન્નક પૃથ્વીકાય આદિની અપેક્ષાએ આ વર્ણન છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૨૪૩-૨૪૫ અધોલોક ગણિતાનુયોગ ૧૩ : 1. समुग्घाएणं लोयस्स असंखज्जइ भागे। સમુદ્ધાતની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. सट्ठाणेणं लोयस्स असंखेज्जइ भागे । સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ૨૮ રૂ. 1. #દિ મંત!વારકાફિયાગપત્નત્તi ૨૪૩. પ્ર. ભગવન્! અપર્યાપ્ત બાદરઅપ્રકાયિકોના સ્થાન ठाणा पण्णत्ता? ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? गोयमा! जत्थेव बादरआउक्काइयाणंपज्जत्तगाणं ગૌતમ ! જ્યાં પર્યાપ્ત બાદર અપ્રકાયિકોના સ્થાન ठाणा तत्थेव बादरआउक्काइयाणं अपज्जत्तगाणं (આવેલા) છે ત્યાં અપર્યાપ્ત બાદરઅપ્રકાયિકોના ठाणा पण्णत्ता। સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. उववाएणं सव्वलोए। ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન સંપૂર્ણ લોકમાં છે. ममुग्घाएणं सव्वलोए। સમુદ્યાતની અપેક્ષાએ – સંપૂર્ણ લોકમાં છે. सहाणेणं लोयस्स असंखेज्जइभागे'। સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમાં ભાગમાં એમના સ્થાન છે. ૨ ૮, T. દિ મંત! મુદHઉડ્ડિયાઇ પન્નર TCS- ૨૪૪. પ્રા ભગવનું ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ पज्जत्तगाणं ठाणा पण्णता? અકાયિકોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! सुहुमआउक्काइया जे पज्जत्तगा जे य હે ગૌતમ ! જે સૂક્ષ્મ અપ્રકાયિક પર્યાપ્ત અને अपज्जत्तगातेसवे एगविहा अविसेसा अणाणत्ता અપર્યાપ્ત છે તે બધા એક જ પ્રકારના છે (એમાં) सव्वलोय परियावण्णगा पन्नत्ता समणाउसो ! કોઈ પ્રકારની વિશેષતા નથી.()વિવિધ પ્રકારના નથી તથા હે આયુષ્યમાન શ્રમણો ! તે સંપૂર્ણ - TUT, ઢ ૨, મુ. ??? લોકમાં વ્યાપ્ત હોવાનું કહેવામાં આવ્યું છે. तेउकाइयाणं ठाणा તેજસ્કાયિકોના સ્થાન : '. T. દ જ અંત ! વારતા , પન્ના ૨૪૫. પ્ર. ભગવન્! પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! मट्ठाणेणं अंतोमणुम्सखेत्ते अड्ढाइज्जेमु ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષા મનુષ્યક્ષેત્ર અર્થાતુ दीवममुद्देमु, અઢીદ્વીપ-સમુદ્રોમાં છે. निवाघापणं पडुच्चपण्णरससुकम्मभूमीसु, वाघायं નિર્વાઘાતની અપેક્ષા પંદર કર્મભૂમિઓમાં અને पडुच्च पंचसु महाविदहेसु, एत्थ णं बादरतेउ વ્યાઘાતની અપેક્ષા પાંચ મહાવિદેહોમાં પર્યાપ્ત क्काइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता। બાદર તેજસ્કાયિકોના સ્થાન કહેવામાં આવ્યા છે. उववाएणं लोयस्स असंखेज्जइभागे । ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. समुग्धाएणं सव्वलोए। સમુદ્યાતની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમા ભાગમાં છે. सट्ठाणणं लोयस्म असंखेज्जइभागे । સ્વસ્થાનની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ૩૧. , દ, તથા ૮૬ યદ્યપિ બાદરતજસ્કાયિક જીવોના સ્થાન મનુષ્ય ક્ષેત્ર (તિર્યલોકમાં) છે. પણ પાઠકોનાં જાણ માટે અહિયાં કથન કરેલ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક દિ નું મંત ! વાપરતઙાયાનું અપગ્નત્તાનું ૨૪૬. પ્ર. ठाणा पण्णत्ता ? ૪૬. ૧. ૩. ૪૭. ૬. ૩. गोयमा ! जत्थेव बादरतेउकाइयाणं पज्जत्तगाणं ठाणा तत्थेव बादरतेउकाइयाणं अपज्जत्तगाणं ठाणा पन्नत्ता । उववाएणं लोयस्स दोसुद्धकवाडेसु तिरियलोयतट्टे યા ૩. समुग्धाएणं सव्वलोए । साणेणं लोयस्स असंखेज्जइभागे । દિ જું મંતે ! મુહુમતઙાયાળ વગ્નત્તમાળ ૨૪૭. પ્ર. अपज्जत्तगाण य ठाणा पण्णत्ता ? गोयमा ! सुहुमते काइया जे पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेसा अणाणत्ता सव्वलोयपरियावण्णगा पण्णत्ता समणाउसो ! - ૫૧. પ. ૨, મુ. ૪-૬ वाउकाइयाणं ठाणा - ૪૮. ૧. कहि णं भंते! बादरवाउकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! सट्टाणेणं सत्तसु घणवाएमु मत्तमु घणवायवलएसु सत्तमु तणुवाएमु मत्तमु तणुवायवलएसु । (१) अहोलोए-पायालेसु भवणेसु भवणपत्थडेसु भवणछिद्देसु भवणणिक्खुडेसु निरएमु निरयावलियासु णिरयपत्थडे रियि रियणिक्खुडे | (२) उड्ढलोए-कप्पेसु विमाणेसु विमाणावलियासु विमाणपत्थडे विमाणछिद्देसु विमाणras | ઉ. ઉ. 3. સૂત્ર ૨૪-૨૪૮ ભગવન્ ! અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? For Private Personal Use Only ગૌતમ ! જયાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન (આવેલા) છે ત્યાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાન કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના બન્ને ઊર્ધ્વકપાટોમાંતથાતિર્યક્લોકના તટમાં(અંતિમ ભાગમાં) ઉત્પન્ન થાય છે. સમુદ્દાતની અપેક્ષાએ-સમ્પૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. સ્વસ્થાનની અપેક્ષાએ-લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? વાયુકાયિકોના સ્થાન : ૨૪૮. પ્ર. ગૌતમ ! સૂક્ષ્મ તેજસ્કાયિકો જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે તે બધા એક પ્રકારના (સમાન છે) તે કોઈ પ્રકારની વિશેષતાવાળા નથી, તે વિવિધ પ્રકારના નથી અને હું આયુષ્યમાન્ શ્રમણો ! તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત કહેવામાં આવ્યા છે. ભગવન્ ! પર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ-તે સાત ધનવાતોમાં, સાત ઘનવાતવલયોમાં, સાત તનુવાતોમાં અને સાત તનુવાતવલયોમાં (આવેલા) છે. (૧) અધોલોકમાં - પાતાલોમાં, ભવનોમાં, ભવન પ્રસ્તટોમાં, ભવન-છિદ્રોમાં, ભવનનિટોમાં, નરકોમાં, નરકપંક્તિઓમાં, નરક-પ્રસ્તોમાં, નરક-છિદ્રોમાં અને નરક-નિષ્કુટોમાં આવેલા છે. (૨) ઊર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમાનોમાં, વિમાન-પંક્તિઓમાં, વિમાન-પ્રસ્તટોમાં, વિમાન-છિદ્રોમાં અને વિમાનનિષ્કુટોમાં છે. www.jairnel|brary.org Page #250 -------------------------------------------------------------------------- ________________ સૂત્રે ૨૪૯-૨૫૧ અધલોક ગણિતાનુયોગ ૧૩૩ (૩) તિરિયg-qક્T-TUT-ઉદ-૩UT (3) તિર્યકુલોકમાં-પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તરના सब्वेसुचेव लोगागासछिद्देमुलोगनिक्खुडे લોકાકાશના બધા છિદ્રોમાં અને य एत्थ णं बायरवाउकाइयाणं पज्जत्तगाणं લોકાકાશના નિકુટ પ્રદેશોમાં પર્યાપ્તठाणा पण्णत्ता। બાદર વાયુકાયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. उववाएणं लोयस्स असंखेज्जेसुभागेसु । ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના અસંખ્યાત ભાગોમાં છે. ममुग्घाएणं लोयस्म असंखेज्जेसुभागेमु । સમુદઘાતની અપેક્ષાએ- લોકના અસંખ્યાત ભાગોમાં છે. मट्ठाणेणं लोयम्म असंग्वेज्जेमुभागेसु । સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાત ભાગોમાં છે. = ૪૦ , , #દ મંત! માનેવારવા ૩૬થા ટTUTI ૨૪૯, પ્ર. ભગવન્! અપર્યાપ્ત બાદરવાયુકાયિકોના સ્થાન पण्णत्ता? ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે ? गोयमा ! जत्थेव बादरवाउकाइयाणं पज्जत्तगाणं ગૌતમ ! જ્યાં પર્યાપ્ત બાદર વાયુકાયિકોના ठाणा तत्थेव वादरवाउकाइयाणं अपज्जत्तगाणं સ્થાન છે ત્યાં જ અપર્યાપ્ત બાદર વાયુકાયિકોના ठाणा पण्णत्ता। સ્થાન (આવલા) કહેવામાં આવ્યા છે. उववाएणं सवलोए। ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન સંપૂર્ણ લોકમાં છે. समुग्घाएणं सव्वलोए। સમુદ્યાતની અપેક્ષાઓ- સંપૂર્ણ લોકમાં છે. मट्ठाणणं लोयस्स असंखज्जेमुभागे । સ્વસ્થાનની અપેક્ષાએ- લોકના અસંખ્યાત ભાગમાં છે. ર', , ૫. વેદ મંત મુદુમાવી 30 પન્ન TV ૨૫૦. પ્ર. ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ अपज्जनगाणं ठाणा पन्नत्ता? વાયુકાયિકજીવોના સ્થાન કયાં આવેલા) કહેવામાં આવ્યા છે ? 3. કાયમી ! મુવાડુંફ ન ય મMT તે ઉ. ગૌતમ ! સુક્ષ્મ વાયુકાયિક જે પર્યાપ્ત અને सन्चे एगविहा अविमेसा अणाणत्ता सवलोय અપર્યાપ્ત છે તે બધા એક સમાન છે. તે કોઈ पग्यिावण्णगा पण्णता समणाउसो !? પ્રકારની વિશેષતાવાળા નથી. તે વિવિધ પ્રકારના - quUT. પ ર મુ. ૬, ૭-૬-૧ નથી અને તે આયુષ્યમાનું શ્રમણો ! તે સંપૂર્ણ લોકમાં પરિવ્યાપ્ત કહેવામાં આવ્યા છે. वणम्पइकाइयाणं ठाणा વનસ્પતિકાયિકોના સ્થાન : ૨', , . દ મંત !ત્રા પિષ્મત્ત ૨૫૧. પ્ર. ભગવદ્ ! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના ठाणा पन्नना: સ્થાન ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે ? 3. गायमा ! सट्टाणणं मनमु घणादहीसु मनमु ઉ. ગોતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી સાત घणादहीवलामु। ઘનોદધિઓમાં અને સાત વનોદધિવલયોમાં છે. (૧) અધોલોકમાં-પાતાલોમાં, ભવનોમાં અને ભવન પ્રસ્તટોમાં છે. ૨. ઉન મેં = , ITથી ? ૨૦ Page #251 -------------------------------------------------------------------------- ________________ 136 લોક-પ્રજ્ઞપ્તિ ,, ૫. ? ૩. ', :.7. ૩. (२) उड्ढलोए-कणेसु विमाणेसु विमाणवलियामु विमाणपत्थडे | (३) तिरियलोए - अगडेसु तडागेसु नदीसु दहेसु वावसुक्खरिणी दीहियासु गुंजालियामु सरेसु सरपंतियासु सरसरपंतियासु विलेमु विलपतियासु उज्झरेषु निज्झरेसु चिल्ललेसु पल्ललेसु वष्पिणेमु दीवेसु समुद समु चैव जलासएस जलट्टाणेसु एत्थ गं बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पन्नत्ता । उववाएणं मवलोए । समुग्धापणं सव्वलाए । सहाणेणं लोयस्स असंखेज्जइभागे । અધાલોક હિજું મંત! વાવવામાયાળું સપનનમાાં ૨૫૨. પ્ર, ठाणा पण्णत्ता ? उववाएणं सव्वलोए । समुग्धाएणं सव्वलोए । सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे । - गोयमा ! जत्थेव बादरवणस्सइकायाणं पज्जत्तगाणं ठाणा तत्थेव वादरवणस्सइकाइयाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता । भंते! मुहुमवणस्सइकाइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पण्णत्ता ? ૩૧. ૬. ૩૬, ગયા ? a s गोयमा ! सुहुमवणस्सइकाइया जे य पज्जत्तगा जे य अपज्जत्तगा ते सव्वे एगविहा अविसेमा अणाणत्ता सव्वलोय परियावण्णगा पण्णत्ता મમળાનો !? - વા. ૧૪ ૨, મુ. શ્૬૦-૨૬૨ 3. ૨૫૩. પ્ર. 3. For Private Personal Use Only સૂત્ર ૨૫૨-૨૫૩ (૨) ઊર્ધ્વલોકમાં- કલ્પોમાં, વિમાનોમાં, વિમાનપંક્તિઓમાં અને વિમાન પ્રસ્તટોમાં છે. (૩) તિર્યક્લોકમાં - કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, સરસર-પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડી ઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્લલોમા, પલ્વલોમાં, તલાવના કિનારાવાળી ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં, બધા જળાશયોમાં અને બધા જલસ્થાનોમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન સંપૂર્ણ લોકમાં છે. સમુદ્ધાતની અપેક્ષાએ- સંપૂર્ણ લોકમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ભગવન્ ! અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન કયાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? ગૌતમાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોના સ્થાન આવેલા છે ત્યાં જ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકાના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ - તે સ્થાન સંપૂર્ણ લોકમાં છે. સમુદ્ધાતની અપેક્ષાએ - સંપૂર્ણ લોકમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે. ભગવન્ ! પર્યાપ્ત અને અપયાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ગૌતમ ! સુક્ષ્મ વનસ્પતિકાયિકોમાં જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે તે બધા એકસરખા છે. તે કોઈ પ્રકારની વિશેષતાવાળા નથી. તે વિવિધ પ્રકારના નથી અને હું આયુષ્યમાન્ શ્રમણો ! તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત કહેવામાં આવ્યા છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૫૪-૨૫૫ asदियाणं ठाणा - ૨૪. ૧. कहि णं भंते! बेइंदियाणं पज्जत्तगाऽपज्जत्तगाणं ठाणा पन्नत्ता ? गोयमा ! (१) उड्ढलोए तदेक्कदेसभागे । (૨) બોજો, તવેતેસમો | (३) तिरियलोए अगडेसु तलाएसु नदीसु दहेमु वावसु क्खरिणीसु दीहियासु गुंजालियामु सरेमु सरपंतियासु सरसरपंतियासु विलेसु बिलपंतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले पल्ललेसु वष्पिणेमु दीवेसु समुद्देसु सव्वे चेव जलासएमु जलट्ठाणेसु । एत्थ णं बेइंदियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । ૩. उववाएणं लोयस्स असंखेज्जइभागे । समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे । सट्टा लोस्स असंखेज्जइभागे । ૩. અધોલોક - પળ. પ૬.૨, મુ. o ૬૩ ? . लोगदेसे य ते सव्वे, न सव्वत्थ वियाहिया ॥ બેન્દ્રિય જીવોના સ્થાન : ૨૫૪. પ્ર. 3. तेइंदियाणं ठाणाત્રેન્દ્રિયજીવોના સ્થાન : ૨૬. ૧. દિ નું મંત ! તળિયાનું પદ્મત્તાડપત્નત્તાનું ૨૫૫, પ્ર. ठाणा पण्णत्ता ? गोयमा ! ( १ ) उड्ढलोए तदेक्कदेसभाए । (૨) અહોહો! તવેલ વેસમા । (३) तिरियलोए अगडेसु तलाएसु नदीसु दहेसु वावसु क्खरिणी दीहियासु गुंजालियामु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले सु पल्ललेसु वष्पिणेसु दीवेसु समुद्देसु सव्वे चैव जलासएस जलट्ठाणेसु । एत्थ तेइंदियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । ઉ. - પુત્ત. ૬. રૂ ૬, ગયા ? ૩ ૦ ગણિતાનુયોગ ૧૩૫ ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બેન્દ્રિયોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ ! (૧)તે ઊર્ધ્વલોકના એક ભાગમાં છે. (૨) અધોલોકના એક ભાગમાં છે. (૩) તિર્યક્લોકમાં-કૂપોમાં, તલાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરણીઓમાં, દીર્થિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, સરસ૨પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડીઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્નલોમાં, તળાવના કિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં અને બધા જલાશયોમાં તથા સર્વ જલસ્થાનકોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બેન્દ્રિય જીવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. - સમુદ્દાતની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે. ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રૈદ્રિયજીવો સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ ! (૧) ઊર્ધ્વલોકના એક ભાગમાં છે. (૨) અધોલોકના એક ભાગમાં છે. (૩) તિર્યક્લોકમાં - કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરણીઓમાં, દીર્લિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સ૨પંક્તિઓમાં, સરસ૨પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડીઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્વલોમાં, તળાવના કિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં તથા બધા જલાશયોમાં તથા બધા જલસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રેન્દ્રિય જીવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૨૫-૨૫૭ બ उववाएणं लोयस्स असंखज्जइभागे । ઉ૫પાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे। સમુદ્યાતની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. सट्टाणणं लोयस्स असंखेज्जइभागे । સ્વસ્થાનની અપેક્ષાએ – લોકના અસંખ્યાતમા - TઇUT, ૬. ૨, . ૨૬૪ ભાગમાં (આવેલા) છે. चउरिदियाणं ठाणा ચતુરિન્દ્રિય જીવોના સ્થાન : :, ૬, 1 ઈદ જે મંત ! વઢિયા, પુન્નત્તાSHMત્તાઇ ર૫૬. પ્ર. હે ભગવન્! પર્યાપ્ત અનેઅપર્યાપ્તચતુરિન્દ્રિયજીવોના ठाणा पण्णत्ता? સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? गायमा ! (१) उड्ढलोए-तदेक्कदेसभाए। ગૌતમ ! (૧) ઊદ્ગલોકના-એક ભાગમાં છે. (૨) મદોત્રો- ત રસમy | (૨) અધોલોકના એક ભાગમાં છે. (३) तिरियलोए-अगडसु तलाएसु नदीसु दहेसु (૩) તિર્યલોકમાં - કૂવાઓમાં, તળાવોમાં, वावीसुपुक्खरिणीसु दीहियामु गुंजालियासु નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेमु પુષ્ક રણીઓમાં , દીર્ઘિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, बिलपंतियासु उज्झरेसुनिज्झरेसुचिल्ललेसु સરસર- પંક્તિઓમાં, બિલોમાં, બિલपल्ललेसु वप्पिणेसु दीवेसु समुद्देसु सब्बेसु પંક્તિઓમાં, પહાડી ઝરણોમાં, ભૂમિમાંથી चेव जलासएसु जलट्ठाणेसु । एत्थ णं નીકળનારા ઝરણોમાં, ચિલ્ડલોમાં, चउरिंदियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा પલ્વલોમાં, તળાવના કિનારાવાળી पण्णत्ता। ભૂમિઓમાં, દીપોમાં, સમુદ્રોમાં અને બધા જળાશયોમાં તથા બધા જલસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિયજીવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. उववाएणं लोयस्स असंखेज्जइभागे । ઉપપાતની અપેક્ષાએ - તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. समुग्घाएणं लोयस्स असंखज्जइभागे। સમુદ્રઘાતની અપેક્ષાએ – લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। સ્વસ્થાનની અપેક્ષાએ – લોકના અસંખ્યાતમા - Tw, ૬.૨, સે. ૨૬૬ ભાગમાં રહે છે. पंचिंदियाणं ठाणा પંચેન્દ્રિય જીવોના સ્થાન : ૨, ૭, . દિ જે મંત! gવંતિયાપન્નHTSTન્નત્તા ૨૫૭. પ્ર. ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિયજીવોના ठाणा पण्णत्ता? સ્થાન ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે ? ૩. યમ ! (૨) ૩ો -તરસમ ઉ. ગૌતમ ! (૧) ઊર્ધ્વલોકના એક ભાગમાં છે. (૨) મહોત્રો-તરસમાં ! (૨) અધોલોકના એક ભાગમાં આવેલા) છે. છે. ૩. . ૩ ૬, નથી ? ૨૬ उत्त. अ. ३६, गाथा १४९ Page #254 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૫૮ ૨૦૮. ૧. ૩. (३) तिरियलोए-अगडेसु तलाएसु नदीसु दहेसु वावीसु पुक्खरिणीसु दीहियासु गुंजालियासु सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले पल्ललेसु वष्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु । एत्थ णं पंचिंदियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे । समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे । सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे । पंचिंदियतिरिक्खजोणियाणं ठाणा - - ૫૧., પ૬.૨, સુ. શ્૬૬ અધોલોક દિ નં ભંતે ! વિયિતિરિશ્વનોળિયાં पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? ગોયમા ! (૨) ૩ઽજો-તવેવ વેસમાથે | (૨) અહોજો-તવેવવવેતમારો । (३) तिरियलोए- अगडेसु तलाएसु नदीसु दहेसु वावसु क्खरिणी दीहियासु गुंजालिया सरेसु सरपंतियासु सरसरपंतियासु बिलेसु बिलपंतियासु उज्झरेसु निज्झरेसु चिल्लले सु पल्ललेसु वष्पिणेसु दीवेसु समुद्देसु सव्वेसु चेव जलासएसु जलट्ठाणेसु । एत्थ पंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता । उववाएणं लोयस्स असंखेज्जइभागे । समुग्धाएणं लोयस्स असंखेज्जइभागे । साणेणं लोयस्स असंखेज्जइभागे । २ 2. પુત્ત. અ. ૩૬, ગાથા o ૬૮, ૧૭૨, ૨૮૨, ૧૮૬ - પળ. પવ.૨, મુ. ⟩૭ . સમુદ્ધાતની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિઓના સ્થાન : ૨૫૮. પ્ર. ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચ યોનિઓના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં છે. ગૌતમ ! (૧)(તે)ઊર્ધ્વલોકના-એક ભાગમાં છે. (૨) અધોલોકના-એક ભાગમાં રહે છે. (૩) તિર્યક્લોકમાં- કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરિણીઓમાં, દીર્શિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સરપંક્તિઓમાં, સ૨સ૨-પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડી ઝરણોમાં, ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્નલોમાં, તલાવના કિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં અને બધા જલાશયોમાંતથા બધા જલસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત તિર્યંચ- પંચેન્દ્રિયોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકની અસંખ્યાતમા ભાગમાં છે. ... ઉ. ગણિતાનુયોગ ૧૩૭ (૩) તિર્યક્લોકમાં - કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, દ્રહોમાં, વાપિકાઓમાં, પુષ્કરિણીઓમાં, દીર્ષિકાઓમાં, ગુંજાલિકાઓમાં, સરોમાં, સર પંક્તિઓમાં, સરસ૨-પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, પહાડી ઝરણોમાં ભૂમિમાંથી નીકળનારા ઝરણોમાં, ચિલ્વલોમાં, પલ્વલોમાં, તળાવનાકિનારાની ભૂમિઓમાં, દ્વીપોમાં, સમુદ્રોમાં અને બધા જલાશયોમાંતથાબધા જલસ્થાનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. ઉપપાતની અપેક્ષાએ-તે સ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સમુદ્દાતની અપેક્ષાએ - લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સ્વસ્થાનની અપેક્ષાએ- લોકના અસંખ્યાતમા ભાગમાં (આવેલા) છે. ૨. ૐત્ત. ગ. ૨૬, ગાથા ૨૮૨૬ Page #255 -------------------------------------------------------------------------- ________________ भगवओ महावीरस्स मिहिलाए समोसरणं ભગવાન મહાવીરનું મિથિલામાં સમવસરણ : ૨૨. તેનું જેનું તેનું સમાં મિહિ નમ ળયરી ઢોચા, ૨૫૯. તે કાળે તે સમયે મિથિલા નામની નગરી હતી, તે रिद्धत्थिमियसमिद्धा । वण्णओ । સમૃધ્ધિથી સંપન્ન અને શાંત હતી. (અહીં નગરીનું) વર્ણન (કરવું જોઈએ) तीसे णं मिहिलाए णयरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए एत्थ णं माणिभद्दे चेइए होत्था । वण्णओ । નિયતત્તુરાયા, ધારિીવેવી.... "વળો | लोय पण्णत्ति तिरियलोगो (માહોો) तेणं कालेणं तेणं समएणं सामी समोसढे, परिसा ળિયા, ધમ્મો દિયો, પરિક્ષા વડિયા | ते कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे गोयम गोत्तेण सत्तुस्सेहे समचउरंससंठाणे- जाव-तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता एवं वयासी -તંબુ. વસ્તુ. ?, સુ. -૨ ૩. तिरियलोय - खेत्तलोयस्स भेया ૬૦. ૧. ગોયમા ! અસંવૈજ્ઞવિષે પળત્તે, તં નહીં - जंबुद्दीवतिरियलोय શ્વેત્તો-નાવसयंभुरमणसमुद्द तिरियलोयखेत्तलोए । ૨૬૨.૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ગોત્રીય સાત હાથ ઉંચા ઇંદ્રભૂતિ નામના અણગાર, જેનો સંસ્થાન (આકાર) સમચોરસ હતો -યાવ- તેઓ (શ્રમણ ભગવાન મહાવીરને) ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કરે છે અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા - તિર્યશ્લોક - ક્ષેત્રલોકનાં ભેદ : તિરિયહોય-શ્વેત્તો ન મંતે ! તિવિષે ૨૬૦, પ્ર. पणते ? तिरियलोय-खेत्तलोयस्स संठाणं - ૨૬૪. ૫. - મ. સ. o o, ૩. શ્૰, મુ. ધ્ ૩. गोयमा ! झल्लरिसंठिए पन्नत्ते । तिरियलोय-खेत्तलोयस्स आयाम-मज्झं - મ. સ. o o, ૩. ૨૦, મુ. ૮ તિચિત્રોયવત્તનો જં મંતે ! વિમંષ્ઠિ ૨૬૧. પ્ર. વનત્તે? આ મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશા વિભાગ (ઈશાન ખૂણામાં) માણિભદ્ર નામનું ચૈત્ય હતું. (અહીં ચૈત્યનું) વર્ણન (કરવું જોઈએ)ત્યાં જિતશત્રુ રાજા હતો. (એની) ધારિણી દેવી (નામે રાણી) હતી. (અહીં રાજા અને રાણીનું) વર્ણન કરવું જોઈએ. તે કાળે તે સમયે સ્વામી (ભગવાન મહાવીર) ત્યાં પધાર્યા. (એમની દેશના સાંભળવા) પરિષદા નીકળી. (ભગવાન મહાવીરે) ધર્મ સંભળાવ્યો. (દેશના પૂર્ણ થતા) પરિષદા પાછી ચાલી ગઈ. For Private ઉ. લોક-પ્રજ્ઞપ્તિ તિર્યલોક (મધ્યલોક) ઉ. દિ નું મંત ! નિરિયનોવસ્ક આયામ-મો ૨૬૨. પ્ર. पन्नत्ते ? તિર્યશ્લોક - ક્ષેત્રલોકનો આકાર : હે ભગવન્ ! તિર્યશ્લોક - ક્ષેત્રલોક કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? Personal Use Only હે ગૌતમ ! અસંખ્ય પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે- જંબુદ્રીપ તિર્યઞ્લોક-ક્ષેત્રલોક-યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર તિર્યશ્લોક - ક્ષેત્રલોક. હે ભગવન્ ! તિર્યશ્લોક ક્ષેત્રલોક કેવા આકારનો કહેવામાં આવ્યો છે ? - તિર્યઞ્લોક- ક્ષેત્રલોકનો આયામ - મધ્યભાગ : હે ગૌતમ ! ઝાલરના આકારનો કહેવામાં આવ્યો છે. હે ભગવન્ ! તિર્યંચ્લોકના આયામનો મધ્યભાગ ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે ? Page #256 -------------------------------------------------------------------------- ________________ હું વિક (ડાક) CIકે વાણી, (સૂત્ર ૨૫૯ થી ૯૬૩, પાના નં. ૧૩૮ થી ૪૦૪ ) Jain Education Interational For Prvale & Personal use only www.ainelibrary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ Page #258 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૬૩ તિર્યફ લોક ગણિતાનુયોગ ૧૩૯ ઘતીની ચકા गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स 3 હે ગૌતમ! જંબુદ્વીપ નામનાદ્વીપમાં મેરૂ પર્વતના बहुमज्झदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए મધ્યાતિમધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના उवरिम-हे ट्ठिल्लेसु खुड्डगपयरेसु-एत्थ णं ઉપર અને નીચેના ક્ષુદ્ર પ્રતરોમાં તિર્યલોકના મધ્યભાગરૂપ આઠપ્રદેશોનાં રૂચક પ્રદેશ કહેવામાં तिरियलोगमज्झे अट्ठपएसिए रूयए पन्नत्ते, जओ આવ્યા છે. જ્યાંથી આ દસ દિશાઓ નીકળે છે, णं इमाओ दस दिसाओ पवहंति, तं जहा - જેમકે- પૂર્વ, પૂર્વ-દક્ષિણ -ચાવતુ- આ પ્રમાણે पुरत्थिमा, पुरत्थिमदाहिणा एवं - जहा દશમ શતક અનુસાર બધી દિશાઓના નામ दसमसते-जाव नामधेज्ज त्ति।' કહેવા જોઈએ. - મા, સ. ૬૩, ૩. ૨, મુ. ૨૬ तिरियलोए खेत्ताणुपुब्बिस्स परूवणं તિર્યલોક - ક્ષેત્રાનુપૂર્વનું પ્રરૂપણ : રદ રૂ. તિરિયોચવાળુપુથ્વી તિવિદ પvuતા, તે નહીં- ૨૬૩. તિર્ય (મધ્ય) લોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણભેદ કહેવામાં આવ્યા છે, જેમકે૨. પુવાળુપુર્ચ, ૨. છાપુપુવી, રૂ. બાપુપુર્ની ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ચાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી. ૫. જો વિ તે પુત્રાપુપુત્રી? પ્ર. (મધ્યલોકક્ષેત્ર) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ૩. જુવાળુપુત્રી - મો ઉ. (મધ્યલોક ક્ષેત્ર) પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આપ્રમાણે છેMવુ, ત્રવળ, થાય, વાતો , જુવારે, વા .. ગાથાર્થ - જંબુદ્વીપ, લવણસમુદ્ર ધાતકીખંડદીપ કાલોદધિસમુદ્ર, પુષ્કરવર દ્વીપ-૫ કરોદસમુદ્ર, જીર, પય, વય, નં ગવરે, સુંદુત્વે, ચI ? વર્ણવરદ્વીપ, વરૂણોદસમુદ્ર, ક્ષીરદ્વીપ-ક્ષીરોદસમુદ્ર, ધૃતદ્વીપ-વૃતદસમુદ્ર, ઈક્ષુવરદ્વીપ-ઈશુવ૨સમુદ્ર, નન્દીદ્વીપ-નન્દી સમુદ્ર, અર્ણવરદ્વીપ-અરૂણવર સમુદ્ર, કુડલદ્વીપ-કુડલસમુદ્ર, રૂચકલીપ-ટૂચકસમુદ્ર ના जंबुद्दीवाओ खलु निरंतरा, सेसया असंखइमा । જંબુદ્વીપથી લઈને આ બધા દ્વીપ – સમુદ્રો વિના કોઈ भुयगवर, कुसवरा वि य, कोंचवरा भरणमाईया ॥२॥ અંતરથી એકબીજાથી ઘેરાયેલા છે. એની આગળ અસંખ્યાત હીપ- સમુદ્ર છે, એની પાછળ ભુજગવર છે, એના પછી અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, એની પાછળ કુશવરદ્વીપ છે, એના પછી અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે એની પાછળ કૌંચવરદ્વીપ છે. મારા મમરા, વત્ય, fધે ૩પ૪, તિસ્ત્રાપ૩મ, નિદિ, રજા ફરીથી અસંખ્યાત દ્વીપ સમુદ્રોની પાછળ આમરણો वासहर, दह, णईओ विजयावक्खार, कप्पिंदा ॥ ३ ॥ વગેરેની સમાન શુભ નામવાળાદ્વીપ સમુદ્ર છે, જેમકેઆભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષધર, હૃદ, નદી, વિજ્ય, વક્ષસ્કાર, કલ્પેન્દ્રારા कुरू, मंदर, आवासा कूडा नक्खत्त, चंद सूरा य । કુર, મંદર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત વગેરેના પર્યાયવાચક નામોવાળા દ્વીપ સમુદ્રો देवे नागे जक्खे भूये य सयंभूरमणे य ॥ ४ ॥ અસંખ્યાત છે. અને અંતમાં સ્વયંભૂરમણદ્વીપ સમુદ્ર છે. से तं पुवाणुपुब्बी। (આ મધ્યલોક ક્ષેત્ર) પૂર્વાનુપૂર્વીનું કથન છે. ૪ (તે એક બીજાથી વેખિત છે.). ૫. વિ પછીણુપુત્રી ? પ્ર. (મધ્યલોક ક્ષેત્ર) પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? उ. पच्छाणुपुब्बी सयंभूरमणे य भूए य जाव ૧ સ્વયંભૂરમણસમુદ્ર, ભૂત દ્વીપ વગેરેથી જંબુદ્વીપ जंबुद्दीवे । પર્યત વ્યુત્ક્રમથી દ્વીપસમુદ્રોના કથનને મધ્યલોક से तं पच्छाणुपुवी। ક્ષેત્રપાનુપૂર્વી કહેવામાં આવે છે. 2. ટામાં . ? , મુ. ૭૨૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક સૂત્ર ૨૬૪ . જે વિં નાજુપુત્રી? પ્ર. (મધ્યલોક ક્ષેત્ર) અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ૩. अणाणुपुब्बी एयाय चेव एगादियाए एगुत्तरियाए એકથી પ્રારંભ કરી અસંખ્યાત પર્યતશ્રેણીસ્થાપિત असंखेज्जगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो કરીને એમનો પરસ્પર ગુણાકાર કરવાથી જે કુતૂ I સંખ્યા આવે એમાંથી આદ્ય અને અંત એ બે ભાંગા સિવાય મધ્યના સમસ્ત ભાંગાને મધ્યલોક से तं अणाणुपुवी। ક્ષેત્ર અનાનુપૂર્વી કહેવામાં આવે છે. - અનુ. સુ. ? ૬૮-૨૭૬ ટી-સમુદા કાળ સંસ્થા મદત્ત સંટા મા રમાવપsોચાર - દ્વીપ અને સમુદ્રોના સ્થાન, સંખ્યા, મહત્તા, સંસ્થાન અને આકાર ભાવપ્રત્યવતાર : ૨ ૬૪. (૨) ૫. અંતે ! તીવ-સમુદા? ૨૬૪. (૧) પ્ર. હે ભગવન્! દ્વીપ અને સમુદ્ર ક્યાં (સ્થિત) કહેવામાં આવ્યા છે ? (ર) . સેવા તીવ-સમુદ્દ? (૨) પ્ર. હે ભગવન્! દ્વીપ અને સમુદ્ર કેટલા છે? (૩) v. જે મદીયા જે મંત! વ સમુદા? (૩) પ્ર. હે ભગવન્! લીપ અને સમુદ્ર કેટલા વિશાલ છે ? (૪) v. વિ સંઠિયા ને અંતે ! વૈવ-સમુદા? (૪) પ્ર. હે ભગવન્ ! દ્વીપ અને સમુદ્ર કેવા સંસ્થાનના છે? () 1, વિમરમાવપડયારા મંતે ! áવ- (૫) પ્ર. હે ભગવન્! દ્વીપ અને સમુદ્રના આકારसमुद्दा पण्णत्ता ? ભાવ પ્રત્યવતારનું (સ્વરૂપ) કેવું કહેવામાં આવ્યું છે ? (१) उ. गोयमा ! अस्सिं तिरियलोए जंबुद्दीवाइया (૧) ઉ. ગૌતમ ! જંબુદ્વીપ વગેરે દ્વીપ અને दीवा, लवणाइया समुद्दा । લવણસમુદ્ર વગેરે સમુદ્ર તિર્યલોકમાં (આવેલા) છે. (२) उ. असंखेज्जा दीव-समुद्दा सयंभूरमणपज्ज- (૨) ઉ. (જંબુદ્વીપથી આરંભી)સ્વયંભૂરમણ સમુદ્ર वसाणा। પર્યંત અસંખ્ય દ્વીપ સમુદ્ર આવેલા) છે. दुगुणादुगुणे पडुप्पायमाणा पडुप्पायमाणा, (૩) ઉ. હે આયુષ્યમાન્ શ્રમણો ! (જંબુદ્વીપથી पवित्थरमाणापवित्थरमाणा, ओभासमाण બમણો લવણસમુદ્ર અને લવણસમુદ્રથી વીવીયા વ૬૩M-૩મ-મુદ્ર-ત્રિ બમણો ધાતકી ખંડ - આ પ્રમાણે सुभग-सोगंधिय-पोंडरीय-महापोंडरीय સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત) ગુણાકાર सतपत्त-सहस्सपत्तपप्फुल्लकेसरोवचिया કરતા-કરતા બમણો વિસ્તારવાળા તથા पत्तेयं-पत्तेयं पउमवरवेइयापरिक्खित्ता, પ્રકાશમાન લહેરવાળા દ્વીપ અને સમુદ્ર पत्तेयं-पत्तेयं वणसंडपरिक्खित्ता पण्णत्ता અનેક ઉત્પલ-પર્મ-કુમુદ-નલિન-સુભગ સૌગંધિક પોંડરીક-મહાપોંડરીક-શતપત્રसमणाउसो! સહશ્નપત્ર કમલોનો પ્રફુલ્લિત કેશર વડે સુશોભિત છે, પ્રત્યેક પદ્મવરવેદિકાથી અને પ્રત્યેક પોત-પોતાના વનખંડથી ઘેરાયેલા કહેવામાં આવ્યા છે. (४) उ. संठाणतो एकविहविधाणां, वित्थारतो (૪) ઉ. આ બધા હીપ-સમુદ્ર સંસ્થાનથી (આકારના अणेगविधविधाणां । હિસાબે)એક(વૃત્ત-ગોળ)પ્રકારનાં છે અને વિસ્તાર (ના હિસાબે) અનેક પ્રકારનાં છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ કરી કે હેક કરો 0 - જમ્મુ દ્વીપનું ચિત્ર Page #261 -------------------------------------------------------------------------- ________________ Page #262 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૪ १. (५) उ. तत्थ णं अयं जंबुद्दीवे णामं दीवे दीवसमुद्दा अभितरिए सव्वखुड्डाए । वट्टे तेल्लापूयसंठाणसंठिए, (२) प्र. (३) प्र. (४) प्र. (५) प्र. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત જીવાભિગમ (મલયગિરિ-ટીકા સહિત) જે સૂત્ર ૧૨૩ના મૂળપાઠમાં દ્વીપ-સમુદ્ર સંબંધી પાંચ પ્રશ્નો જે ક્રમ પ્રમાણે છે, તે પ્રમાણે તેના ઉત્તર નથી. ટીકાકાર પાંચ પ્રશ્નો અને ઉત્તરોનું ક્રમશઃ વિષય નિર્દેશ આ પ્રમાણે કરેલ છે (१) प्र. (१) उ. (२) उ. उ. (४) उ. (५) उ. (2) (२) प्र. M द्वीप समुद्राणामिति भावः अनेन स्वरूप विशेषविषयः प्रश्नः कृतः । ઉત્તરોનું વિષય નિર્દેશન : इह 'अस्सिं तिरियलोए' इत्यनेन स्थानमुक्तम् ! प्र. તિર્યક્ લોક . प्र. वट्टे रहचक्कवालसंठाणसंठिए, वट्टे पुक्खरकण्णियासंठाणसंठिए, वट्टे पडिपुन्नचंदसंठाणसंठिए, एक्कं जोयणसयसहस्सं आयाम - विक्खंभेणं, तिणि जोयंणसयसहस्साई, सोलस य सहस्साई दोणिय सत्तावीसे जोयणसए, तिणि य कोसे, अट्ठावीसं च धणुसयं, तेरस अंगुलाई, अद्धंगलुं च किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । १ जीवा. प. ३, उ. १, सु. १२३-१२४ ગણિતાનુયોગ ૧૪૧ (૫) . આ જંબુદ્રીપ નામનો દ્વીપ એ દ્વીપ-સમુદ્રોની વચ્ચમાં આવેલો છે અને તે બધાથી નાનો છે. તે તેલમાં તળેલા પૂડાના જેવા ગોળ આકારનો છે. 'कहि णं भंते ! दीव-समुद्दा ?' इत्यादि 'क्क' कस्मिन् णमिति वाक्यालङ्कारे भदन्त ! परम कल्याणयोगिन् ! द्वीप - समुद्राः प्रज्ञप्ताः ? अनेन द्वीपसमुद्राणामवस्थानं पृष्ठम् । 'केवइया णं भंते! दीव - समुद्दा ?' इति 'कियन्तः कियत्संख्याका णमिति वाक्यालंकारे भदन्त ! द्वीपसमुद्राः प्रज्ञप्ताः ? अनेन द्वीपसमुद्राणां संख्यानं पृष्ठम् । 'के महालिया णं भंते ! दीवसमुद्दा ?' इति किं महानालय आश्रयो व्याप्यक्षेत्ररूपो येषां ते महालयाः किं प्रमाण - महालया णमिति प्राग्वद् द्वीपसमुद्राः प्रज्ञप्ताः ? किं प्रमाणं द्वीपसमुद्राणां महत... मिति भावः, एतेन द्वीप समुद्राणामायामादि परिमाणं पृष्ठम् । 'किं संठिया णं भंते! दीव-समुद्दा ?' इति किं संस्थितं संस्थानं येषां किं संस्थिता, णमिति पूर्ववद् भदन्त ! द्वीप- समुद्राः प्रज्ञप्ताः ? अनेन संस्थानं पप्रच्छ । 'असंखेज्जा' इत्यनेन संख्यानम् । 'दुगुणाद्गुण' मित्यादिना महत्वम् । 'संठाणतो' इत्यादिना संस्थानम् । પાંચમાં ઉત્તરની સંબંધીત ટીકાકારોની સૂચના : રથના પૈડા જેવા ગોળ આકારનો છે. પુષ્કરકર્ણિકા જેવા ગોળ આકારનો છે. પૂર્ણચંદ્રના જેવા ગોળ આકારનો છે. એનો આયામ-વિખંભ એક લાખ યોજનનો છે. ત્રણલાખ સોળહજાર બસો સત્તાવીસ યોજન, ત્રણ કોશ, એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય, તેર આંગળ અને અડધા આંગળ થી કંઈક વધારે એની પિરિધ કહેવામાં भावी छे. 'किमागारभावपडोयारा णं भंते! दीव-समुद्दा पण्णत्ता ?' इति आकारभावः स्वरूपविशेषः कस्य आकारभावस्य प्रत्यवातारो येषां ते किमाकार भावप्रत्यवतारा. णमिति पूर्ववद्, द्वीपसमुद्राः प्रज्ञप्ताः ? किं स्वरूपं For Private Personal Use Only सम्प्रत्याकार भाव प्रत्यवतारं विवक्षुरिदमाह 'तत्थाणं अयं जंबुद्दीवे णामं दीवे परिक्खेवेणं पण्णत्ते । या२ प्रश्नीना उत्तर सूत्र १२३म छे अने पांयमां પ્રશ્નનો ઉત્તર સૂત્ર ૧૨૪માં છે. આગમોદયસમિતિથી પ્રકાશિત જીવાભિગમ સૂત્ર ૧૨૩નું મૂળપાઠ : कहि णं भंते ! दीवसमुद्दा ? केवइया णं भंते दीवसमुद्दा ? के महालया णं भंते! दीवसमुद्दा ? (जाडी टिप्पा पा.नं. १४२ (३५२ ) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક સૂત્ર ૨૫-૨૬૮ जंबुद्दीव वण्णस्स संगहणी गाहा જંબુદ્વીપ વર્ણનની સંગ્રહણી ગાથા : २६५. १. खंडा, २. जोयण, ३. वासा, ४. पव्वय, ५. कूडा य, २७५. १. , २. योन, 3. वर्ष, ४. पर्वत, ५. 2, ६. तित्थ, ७. सेढीओ, ८. विजय, ९. दह, 5. तीर्थ, ७. श्रेसिमी, ८. वि०४५, ८.दर तथा १०. सलिलाओ पिंडए होइ संगहणी ॥ ૧૦. નદીઓએ દસની આ સંગ્રહણી ગાથા છે. - जंबू वक्ख. ६, सु. १५८ खंडगणियाणुसारेण जंबुद्दीवस्स खंड संखा परूवणं ખંડગણિત અનુસાર જેબૂદ્વીપની ખંડસંખ્યાનું પ્રરૂપણ : २६६. प. जंबुद्दीवेणं भंते ! दीवे भरहप्पमाणमेत्तेहिं खंडेहिं २५७. . मत ! दीपना भरतक्षेत्रमा ५२।१२ (रीत) केवइयं खंडगणिएणं पण्णत्ते ? ખંડ કરવામાં આવે તો કેટલા ખંડ (થાય) એમ કહેવામાં આવ્યું છે ? उ. गोयमा ! णउअं खंड सयं खंडगणिएणं पण्णत्ते। ગૌતમ ! ખંડગણિત અનુસાર તે એકસો નેવું - जंबू.वक्ख. ६, सु. १५८ (थवानु) सेवामा माव्यु छे. जंबूद्दीवस्स खेत्तफल परूवणं જંબુદ્વીપના ક્ષેત્રફલ પ્રમાણનું પ્રરૂપણ २६७. प. जंबुद्दीवे णं भंते ! दीवे केवइ जोअणगणिएणं २६७. प्र. भंते ! योनगलत अनुसार दीप- 32हुँ, पण्णत्ते? प्रभास (क्षेत्र) सेवामां माव्यु छ? गोयमा ! गाहा 3. गौतम ! ॥थार्थसत्तेव य कोडिसया. णउआछप्पण्ण सयसहस्साई। જંબુદ્વીપનું ક્ષેત્રફલાયોજન ગણિત અનુસાર સાત सम४, नेवु रोड, छप्पन लाभ, चउणवइंच सहस्सा, सयं दिबद्ध च गणिअपयं ॥२॥ योरा २, मेसो पयास योन(७८० -जबू. वक्ख. २, सु. १५८ ५७, ८४, १५०) मुंडेवामा मायुं छे. जंबुद्दीवस्स कला परिमाणं જંબૂદીપની કલાઓનું પરિમાણ : २६८. जंबुद्दीवस्सणं दीवस्स कलाओ एगूणवीसं छेयणाओ २६८. दी५ नमन द्वीपनी सासो मे यो४ननी. __पण्णत्ताओ। . - सम. सम. १९, सु. ४ ઓગણીસ છેદનક (ભાગરૂપ) કહેવામાં આવી છે. (पा.नं. १४१नुमाहीतुंटिया) (४) प्र. किं संठियां णं भंते ! दीवसमुद्दा ? (५) प्र. किमाकारभावपडोयारा णं भंते ! दीवसमुद्दा णं पण्णत्ता ? गोयमा ! जंबुद्दीवाइया दीवा, लवणाइया समुद्दा संठाणतो एकविह......विधाणा, वित्थारतो अणेगविध विधाणा । (३) उ. दुगुणादुगुणे पडुप्पायमाणा २ पवित्थरमाणा २ ओभासमाणवीचीया, बहु उप्पल-पउम-कुमुद-णलिण- सुभग सोगंधिय पोंडरीय-महापोंडरीय-सतपत्त-सहस्सपत्त-पुप्फुल्लकेसरोवचिता पत्तेयं पत्तेयं पउमवखेइयापरिक्खित्ता पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ता। (१) उ. अस्सिं तिरियलोए। (२) उ. असंखेज्जा दीव-समुद्दा संयभुरमणपज्जवसाणा पण्णत्ता समणाउसो ! तत्थ णं अयं जंबुद्दीवे णाम दीवे दीव-समुद्दाणं अभिंतरिए सव्वखुड्डाए, वट्टे तेल्लापूयसंठाणसंठिए, वट्टे रहचक्कवालसंठाणसंठिए, वट्टे पुक्खरकण्णिया संठाणसंठिए, बट्टे पडिपुन्नचंदसंठाणसंठिए, एक्कं जोयणमयसहस्सं आयामविक्वंभेणं, तिण्णि जोयणसयसहस्साई सोलस य सहस्साइं दोण्णि य सत्तावीसे जोयणमए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहियं परिक्खवणं पण्णने । Page #264 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર २५८-२७० जंबूद्दीवरस ठाण - पमाणाइ२६९. प. २७०. प. १. उ. c उ. (१) कहि णं भंते ! जंबुद्दीवे दीवे ? ( २ ) के महालए णं भंते ! जंबुद्दीवे दीवे ? (३) किं संठिए णं भंते ! जंबुद्दीवे दीवे ? (४) किमायारभाव पडोयारे णं भंते ! जंबुद्दीवे दीवे पण्णत्ते ? (१) गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे सव्व दीव-समुद्दाणं सव्वब्भंतराए । (२) सव्वखुड्डाए । (३) वट्टे तेल्लापूयसंठाणसंठिए । वट्टे रहचक्कवालसंठाणसंठिए । वट्टे पुक्खरकण्णिया संठाणसंठिए । वट्टे पडिपुण्ण चंद संठाणसंठिए । (४) एगं जोयणसयसहस्सं आयाम - विक्खंभेणं । १ तिण्णि जोयणसयसहस्साइं सोलससहस्साई दोणि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरसअंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । २ जंबु वक्ख. १, सु. ३ (१) जंबुद्दीवे णं भंते ! दीवे केवइयं आयामविक्खंभेणं ? (२) केवइयं परिक्खेवेणं ? (३) केवइयं उव्वेहेणं ? (४) केवइयं उड्ढं उच्चत्तेणं ? (५) केवइयं सव्वग्गेणं पण्णत्ते ? તિર્યક્ લોક (१) गोयमा ! जंबुद्दीवे दीवे एगं जोयणसयसहस्सं आयाम-विक्खंभेणं । ३ (२) तिण्णि जोयणसयसहस्साइं सोलससहस्साई दोणि अ सत्तावीसे जोअणसए तिणि अकोसे (क) सम. स. १, सु. १९ (क) ठाणं. अ. १, सु. ४४ ३. सम. सु. १२४ જંબુદ્વીપનું સ્થાન અને પ્રમાણાદિ : २९. प्र. 6. २७०. प्र. (ख) सम. सु. १२४ (ख) भग. स. ९, उ. १, सु. २-३ 6. For Private Personal Use Only ગણિતાનુયોગ ૧૪૩ (૧) ભગવન્ ! જંબુદ્રીપ નામનો દ્વીપ ક્યાં जावेसो छे ? (૨) ભગવન્ ! જંબુદ્રીપ નામનો દ્વીપ કેટલો विशाल छे ? (3) भगवन् ! नंबूद्वीय नामना द्वीपनो खाडार देवो छे ? (૪) ભગવન્ ! જંબૂઢીપ નામના દ્વીપનો આકાર भाव (स्व३५) देवो हेवामां आव्यो छे ? (१) गौतम ! खाजूद्वीप सर्व द्वीपसमुद्रोमां બરોબર મધ્યમાં આવેલો છે. (२) जधामां नानो छे. (3) तेसमां तणेला पुडाना खाार ठेवो गोण छे. રથના પૈડાના આકાર જેવો ગોલ છે. કમલની કર્ણિકાના આકારની માફક ગોલ છે. પૂર્ણ ચંદ્રમાના આકારની જેમ ગોલ છે. (४) खेड साज यो४न सांजो- यहोणो छे. ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન, ત્રણ કોસ, એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય, સાડાતેર આંગલથી કંઈક વધુ એની પરિધિ કહેવામાં આવી છે. (१) अंते ! अंजूद्वीप नामना द्वीपनो आयामવિકુંભ કેટલો છે ? (२) परिक्षेय डेटलो छे ? (3) अवेध डेटलो छे ? (४) उंचाई डेटली छे ? (4) परिमाए डेट हेवामां खाव् छे ? (२) (१) गौतम ! मंजूद्वीप नामना द्वीपनो આયામવિકુંભ એક લાખ યોજનનો છે. લાખ સોલ હજાર બસો સત્તાવીશ યોજન, ત્રણ કોસ, એકસો (ग) जीवा. प. ३, उ. १, सु. १२४ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક સૂત્ર ૨૭૧-૨૭૩ 5 ) જબટી. अट्ठावीसं च धणुसयं तेरस अंगुलाई अद्धंगुलं અઠ્ઠાવીસ ધનુષ્ય તથા સાડાતેર આંગળથી च किंचि विसेसाहिअंपरिक्खेवेणं पण्णत्ते।' કંઈક વધુ એની પરિધિ કહેવામાં આવી છે. (૩) g નોયસદસે ૩વેદvi | (૩) ઊંડાઈ એક હજાર યોજન છે. (४) णवणउतिं जोअणसहस्साइं साइरेगाई उड्ढे (૪) ઊંચાઈનવાણું હજારયોજનથી કંઈક વધુ છે. उच्चत्तेणं। (५) साइरेगं जोअणसयसहस्सं सव्वग्गेणं (૫) સર્વ પરિમાણ એક લાખ યોજનથી કંઈક પUા - નૈવું. ૩, ૭, મુ. ૨ ૦૬ વધુ કહેવામાં આવ્યું છે. जंबुद्दीवस्स सासयाऽसासयत्तं - જેબૂદ્વીપનું શાશ્વતત્વ અને અશાશ્વતત્વ : ૨૭૬, . () નંદીવ મં! ઢ કિંસાના માસ? ૨૭૧, પ્ર. ભગવન્! જંબૂદ્વીપ નામનો દીપ શું શાશ્વત છે કે અશાશ્વત છે ? उ. गोयमा ! सिय सासए, सिय असासए। ગૌતમ! કેટલેક અંશે શાશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે. (२) सेकेणटेणं भंते ! एवं वुच्चइ - "सिय सासए પ્ર. ભગવ7 ! કયા કારણે એમ કહેવામાં આવે છે सिय असासए? કે- કેટલેક અંશે શાશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે.' गोयमा ! दव्वट्ठयाए सासए, वण्ण-पज्जवहिं ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ (જંબુદ્વીપ) શાશ્વત છે गंध-पज्जवेहिं, रस पज्जवेहिं, फास-पज्जवेहिं અને વર્ણપર્યાયોથી, ગંધ પર્યાયોથી, રસપર્યાયોથી असासए । से तेणढेणं गोयमा ! एवं वुच्चइ - તથા સ્પર્શપર્યાયોની (અપેક્ષાએ) અશાશ્વત છે. ‘સિય સાસU, સિચ કસાઈ | ગૌતમ! આ કારણે એમ કહેવામાં આવે છે કે કેટલેક - Hવું. વ.૭, મુ. ૨૨ ૦ અંશે શાશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે.' जंबुद्दीवस्स निच्चत्तं જેબૂદ્વીપની નિત્યતા: ૨૭૨, ૫, () Mવુદી ને અંતે ! ટી વાતૃ ત્તર ૨૭૨. પ્ર. ભગવદ્ ! કાલની અપેક્ષાએ જંબૂઢીપ ક્યાં સુધી દોડ્ડ? રહે છે ? गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ગૌતમ ! જંબુદ્વીપ નામનો દ્વીપ કદી ન હતો-એમ ण कयावि ण भविस्सइ, भुविं च, भवइ अ, નથી, કદી નથી-એમ નથી અને કદી નહીં હોય વિસટ્ટુ ગ, ધુ, fફ, સાસણ, બકરવા, એમ પણ નથી. તે હતો, છે અને રહેશે. તે ધ્રુવ, अव्वए, अवट्ठिए, णिच्चे जंबुद्दीवे दीवे पण्णत्ते। નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય કહેવામાં આવ્યો છે. - સંવું. વ. ૭, મુ. ૨૭, जंबुद्दीवस्स पुढविआइपरिणामित्तं - જેબૂદ્વીપનું પૃથ્વી વગેરે પરિણામિત્વ : ૨૭ રૂ. p. () બંઘુવં મંત!ઢીવજંપૂર્દીવ-UિTTA, ૨૭૩. પ્ર. ભગવદ્ ! જંબૂઢીપ નામનો દ્વીપ શું પૃથ્વીનું आउ-परिणामे, जीव-परिणामे, पोग्गल પરિણમન છે, જલનું પરિણમન છે, જીવનું परिणामे ? પરિણમન છે કે પુદ્ગલનું પરિણમન છે ? ૩. गोयमा ! पुढविपरिमाणे वि, आउपरिणाम वि, ઉ. ગૌતમ ! (જંબુદ્વીપ) પૃથ્વીનું પરિણમન છે, जीव परिणाम वि, पोग्गलपरिणाम वि। જલનું પરિણમન છે. જીવનું પરિણમન છે અને - ગંવું. વ. ૭, મુ. ૨? (૭). ( પુગલનું પણ પરિણમન છે. ૧. જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ-વક્ષસ્કાર એક ના સૂત્ર ત્રણ માં જંબૂઢીપ અંગે ચાર પ્રશ્નોત્તર છે અને સૂત્ર ૧૭૪માં પાંચ પ્રશ્નોત્તર છે. સૂત્ર ત્રણના ચોથા પ્રશ્નમાં તથા સૂત્ર ૧૭૪ના પ્રથમ દ્વિતીય પ્રશ્નમાં ભાવ-સામ્ય હોવા છતાં પણ શબ્દ સામ્ય નથી. પરંતુ એના ઉત્તરમાં શબ્દ સામ્ય તેમજ ભાવ સામ્ય પૂર્ણરૂપ છે. એક જ આગમમાં આ પ્રકારના પ્રશ્નોના ભેદોનું અસ્તિત્વ વિચારણીય છે. ૨. ઉપરના સૂત્રના પ્રથમ વિભાગમાં જંબૂઢીપને દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત તથા પર્યાયની અપેક્ષાએ અશાશ્વત કહેવામાં આવ્યો છે અને બીજા વિભાગમાં કાલની અપેક્ષાએ સર્વથા શાશ્વત કહેવામાં આવ્યો છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૭૪-૨૭૭ जंबुद्दीवे सब्वजीवाणं एगिंदियत्तेणं अनंतसो उववन्नपुब्वत्तं ૨૭૪. ૫. (૨) નંબુદ્દીને ં મંતે ! ટીવેસનવાળા, સવનીવા, સમૂઞા, સવ્વસત્તા, પુવિાઞત્તા, ते उकाइअत्ताए, वणस्सइकाइअत्ताए आउकाइअत्ताए, वाउकाइअत्ताए, उववन्नपुब्वा ? ૩. દંતા, ગોયમા ! અસરૂં, 'અનુવા મળતવૃત્તો । - iવુ. વ. ૭, સુ. ૨૪ (૨) . તિર્યક્લોક-પદ્મવરવેદિકા साणं जगई अट्ठ जोयणाई उड्ढं उच्चत्तेणं, २ मूले बारस जोअणाइं विक्खंभेणं, मझे अट्ठ जोयणाई विक्खंभेणं, ३ जंबुद्दीवस्सजगतीपमाणं જંબુદ્ધીપની જગતીનું પ્રમાણ : ૨૭૦, સળગાવામઽનાસવોસનુંતાસંપવિત્ત, ૨૭૫. તે (જંબૂઠ્ઠીપ) બધી બાજુએથી એક વજ્રમય જગતી વડે ઘેરાયેલો છે. उवरिं चत्तारि जोअणाई विक्खंभेणं, મૂત્તે વિચિત્તા, મન્ને સંહિત્તા, કવરિ તનુયા, તોપુ જીसंठाण-संठिया सव्व वइरामई अच्छा-जाव- पडिरुवा । - નવુ. વ. ?, સુ. ૪ १ (૪) ઢાળું ૮, મુ. ૬૪૨ નં. ૮, મુ. ૬૪૨ ૐ अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं, जगई समिया परिक्खेवेणं અચ્છા-નાવ-દિવા सव्व रयणामई ' ગણિતાનુયોગ ૧૪૫ જંબુદ્રીપમાં સર્વ જીવોની (પહેલા અનંતવાર) એકેન્દ્રિય રૂપેથી ઉત્પન્ન થવું ઃ ૨૭૪. પ્ર. जंबुद्दीवस्स जगती गवक्ख पमाणं જંબુદ્ધીપની જગતીના ગવાક્ષનું પ્રમાણ : ૨૭૬. સા નું નાડું ોમાં મહંત વવડપાંસનો સમતા ૨૭૬. તે જગતી એક વિશાલ મોટા ગવાક્ષોના વલય વડે સર્વ संपरिक्खित्ता, બાજુએથી વીંટળાયેલી છે. से णं गवक्खकडए अद्धजोअणं उड्ढं उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं, सव्वरयणामए अच्छे-जावહસ્તે - નવુ. વૈં. o, મુ. ૪ (१-१) पउमवरवेइया वणखण्ड वण्णओ यजंबुद्दीवस्सजगतीपउमवरवेइयापमाणं (૧–૧) પદ્મવરવેદિકા અને વનખંડનોવર્ણન જંબુદ્રીપની જગતી ગત (આવેલી) પદ્મવરવેદિકાનું પ્રમાણ : ૨૭૭. તીને નાં નારૂપ ખિં વઘુમવેસમાણુ - પુત્ય નાં મહર્ફ ૨૭૭. આ જગતીના ઉપરના અતિ મધ્ય ભાગમાં એક મોટી एगा पउमवरवेइया पण्णत्ता, પદ્મવરવેદિકા આવેલી કહેવામાં આવી છે. - નવુ. વ. ?, મુ. ૪ ઉ. (૬) સમ. ૮, મુ. શ્ For Private ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપમાં શું સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વભૂત અને સર્વસત્વ પૃથ્વીકાય રૂપમાં, અકાય રૂપમાં, તેજસ્કાય રૂપમાં, વાયુકાય રૂપમાં અને વનસ્પતિકાય રૂપમાં પહેલા ઉત્પન્ન થયેલા છે ? હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર પહેલા ઉત્પન્ન થયેલા છે. તે જગતી આઠ યોજન ઉપરની બાજુએ ઉન્નત છે. મૂલમાં બાર યોજન વિપ્નુંભવાળી છે. મધ્યમાં આઠ યોજન વિધ્યુંભવાળી છે. ઉપર(ના ભાગમાં) ચારયોજન વિકંભવાળી છે. મૂલમાં તેવિસ્તૃત, મધ્યમાંસંક્ષિપ્તઅનેઉપરની(બાજુએ) પાતળી છે. તે ગાયના પૂછડાના જેવા આકારવાળી છે સર્વવજ્રમય સ્વચ્છ -યાવ- પ્રતિરૂપ છે. આ ગવાક્ષવલય અડધો યોજન ઉંચો, પાંચસો ધનુષ્ય પહોળો છે. સર્વત્નમય સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. Personal Use Only તે (પદ્મવવેદિકા) અડધો યોજન ઉપરની બાજુ ઉંચી છે, પાંચસો ધનુષ્ય વિષ્મભવાળી-પહોળી છે. જગતીની પરિધિની બરોબર પરિધિવાળી સર્વાત્મના રત્નમય સ્વચ્છ -યાવ- પ્રતિરૂપ છે. ૨. સમ. છુ, મુ. ૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - પદ્મવરવેદિકા સૂત્ર ૨૭૮ पउमवरवेइयाए वित्थरओ वण्णणं - પવરવેદિકાનું વિસ્તૃત વર્ણન - - ૩૮. તરસ vivમવરવૈયાઈ અમથી હવUUવાસપાત્ત, ૨૭૮. આ પમવરવેદિકાનું આવું અને આ પ્રકારે વર્ણન तं जहा - वइरामया नेमा, रिट्ठामया पइट्ठाणा, वेरू- કરવામાં આવ્યું છે. જેમકે- એનો નેમ વજરત્નનો लियामया खंभा, सुवण्णरूप्पमया फलगा; वइरामया બનેલો છે. પ્રતિષ્ઠાન (મૂળપાયો) રિઝરત્નનો છે. संधी, लोहितक्खमईओ सुईओ, णाणामणिमया कलेवरा વૈડૂર્યરત્નના સ્તંભ છે. ફલક (પાટિયા) સોના ચાંદીના णाणामणिमया कलेवर संघाडा, णाणामणिमया रूवा, છે. સંધિઓ (સાંધાઓ)વજૂમયી છે. લોહિતાક્ષ રત્નની णाणामणिमया रूवसंघाडा, अंकामया पक्खा, બનેલી ખીલીઓ છે. કલેવર અને કલેવરસંઘાત (મનુષ્યની ચિત્રવિચિત્ર આકૃતિઓ) તેમજ અન્ય ચિત્ર पक्खबाहाओ, जोइरसामया वंसा, वंसकवेल्लुया य, અનેક પ્રકારના મણિઓના બનાવેલા છે. રૂપ અને रययामईओ पट्टियाओ, जातरूवमयीओ ओहाडणीओ, રૂપસંઘાત અનેક પ્રકારની મણિઓથી નિર્મિત છે. પક્ષ वइरामईओ उवरिं पुंछणीओ, सव्वसेए रययामए साणं અને પક્ષબાહુ(આજુબાજુના ભાગ) એકરત્નોના બનેલા છાપા છે. વાંસ અને વાંસકવેલુક જ્યોતિરસ રત્નના છે. પટ્ટિ (કમાનો) ચાંદીની બનેલી છે. અવઘાટિની (ઢાંકણ ) જાતરૂપ સૂવર્ણની બનેલી છે. ઉપરની પૃચ્છની (ઘાસમાંથી બનાવેલી ચટાઈ) વજુરત્નની છે. અને આચ્છાદન (ઓછાડ) શ્વેત ચાંદીનું છે. मा णं पउमवरखेइया एगमेगेणं हेम-जालेणं, एगमेगणं આ પવરવેદિકા ચારેબાજુએથી કોઈ (જગ્યાએ) गवक्ख-जालेणं, एगमेगणं खिंखणी-जालेणं. एगमगणं. સોનેરી માલાઓ વડે. કોઈ જગ્યાએ) ઝરોખા જેવી घंटा-जालेणं, एगमेगेणं, मुत्ता-जालेणं, एगमगणं આકૃતિઓ વાળી માળા વડે, કોઈ (જગ્યાએ) જાળીયુક્ત मणिजालेणं, एगमेगेणं कणग-जालेणं, एगमेगेणं रयण જાળની માળાઓ વડે, કોઈ જગ્યાએ) ઘંટોની માળાઓ जालणं, एगमेगेणं पउमवर-जालेणं, सवरयणामएणं વડે, કોઈ (જગ્યાએ) મોતીની માળાઓ વડે, કોઈ सवओ समंता संपरिक्खित्ता। (જગ્યાએ) મણિમાળા વડે, કોઈ જગ્યાએ) સુવર્ણન માળાઓ વડે કોઈ (જગ્યાએ) રત્નોની માલાઓ વડે, કોઈ જગ્યાએ) સર્વ પ્રકારના રત્નોથી બનેલા પદ્મકમલોની માળાઓ વડે પરિવેખિત છે. ते णं जाला तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया, આ માળાઓમાં સોનરી પતરાઓથીમંડિત અને તપાવેલા णाणामणिरयणविविहहारद्धहारउवसोभितसमुदया સુવર્ણથી બનેલા ઝુમરો લટકી રહ્યા છે. તે મણિરત્નોથી ईसिं अण्णमण्णमसंपत्ता पुवावरदाहिण उत्तरागतेहिं બનાવેલા જાત-જાતના હારો, અર્થહારો વડે ઉપશોભિત वाएहिं मंदागं-मंदागंएज्जमाणा-एज्जमाणा, कंपिज्जमाणा છે તથા અરસપરસમાં એક બીજાથી થોડા અંતરે कंपिज्जमाणा, लंबमाणा-लंबमाणा, पझंझमाणा હોવાથી પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ દિશામાંથી पझंझमाणा, सद्दायमाणा-सद्दायमाणा तेणं ओरालेणं આવી રહેલા પવનના ઝોંકાથી મંદ-મંદ હાલતા ડોલે છે. मणुण्णणं कण्णमण्णणिबुत्तिकरेणं सद्देणं सव्व समंता થડકે છે. મંદ-મંદ અવાજ કરતા ગૂંજે છે. પોતાની ઉદાર-ઉત્તમ મનોજ્ઞ, કાન અને મનને આલ્હાદઆપનાર आपूरेमाणा, सिरीए अतीव उवसोभेमाणा उवसोभेमाणा ઝંકારો વડે સર્વ દિશા-વિદિશાઓને ભરી દેતા એવા चिट्ठन्ति । ખૂબ-ખૂબ શોભી રહ્યા છે. तीसे णं पउमवरवेइयाए तत्थ-तत्थ देसे तहि-तहिं बहवे આ પમવરવેદિકાના જુદા-જુદા સ્થાનો પર અનેક ય-સંઘET, Tય-સંપા, નર-સંધી, રિ- અશ્વયુગલ, ગજયુગલ, નરયુગલ, કિન્નરયુગલ, સંઘTET, વિપુfસ-સંઘ31, મહાર-સંવાડા, કિં૫૨૫ યુગલ, મહોર, ગલ, ગંધર્વયુગલ, गंधव्व-संघाडा, वसह-संघाडा सव्वरयणामया વૃષભયુગલના ચિત્રો બનેલા છે. જે સર્વાત્મના રત્નમય બછા-નવિ-પડવી | સ્વચ્છ-નિર્મલ પાવત- પ્રતિરૂપ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૦૯ ', तीसे णं पउमवरवेइयाए, तत्थ तत्थ देसे तहिं तहिं हयपंतीओ तहेव - जाव - पडिरूवाओ । तीसे णं पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहिं तहिं हयवीहीओ तहेव - जाव - पडिरुवाओ । તિર્યક્ લોક तीसे णं पउमवरवेश्याए तत्थ तत्थ देसे तहिं तहिं મિદુળાનું તહેવ- ખાવ - વહિવાડું । तीसे णं पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहिं तहिं बहवे पउमलयाओ, णागलयाओ, असोगलयाओ, चूय જયાબો, પંપાઝયામો, વળયાઓ, વાસંતીજયામો, અતિમુતરાજયાગો, જીયાગો, સામયામો, freiकुसुमियाओ, णिच्चं मउलियाओ, णिच्चं लवइयाओ, णिच्चं थवइयाओ, णिच्चं गुम्मियाओ, णिच्चं जमलियाओ, णिच्चं जुअलियाओ, णिच्चं विणमियाओ, णिच्चं पणमियाओं, णिच्चं सुविभत्त पिंड मंजरि वढिंसगधरीओ सव्वरयणामईओ ગાગો-નાવ-ડિવાયો? पउमवरवेइयाणामस्स हेउ - ૨૭૨. ૧. - (तीसे णं पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहिं तहिं बहवे अक्खयसोत्थिया पण्णत्ता सव्वरयणामया અચ્છા-ખાવ-પરિવા।) ૩. - નીવા. ૫. રૂ, ૩. ?, મુ. ?૨૬ गोयमा पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहिंतहिं वेदियासु वेदियाबाहासु वेदियासीसफलएसु वेदियापुडंतरेसु खंभेसु खंभबाहासु खंभसीसेसु खंभपुडंतरेसु सूईसु सूईमुहेसु सूईफलएसु सूईपुडंतरेसु पक्खेसु पक्खबाहासु पक्खपुडंतरेसु बहूई उप्पलाई - जाव-सतसहस्सपत्ताई सव्वरयणामयाई अच्छाई - जाव- पडिरुवाई | ગણિતાનુયોગ ૧૪૭ આ પદ્મવરવેદિકા પર સ્થાને-સ્થાને અશ્વપંક્તિઓ વગેરેના ચિત્રો બનાવેલા છે જે પૂર્વવત્ સર્વાત્મના રત્નમય -યાવત્- પ્રતિરૂપ છે. પદ્મવરવેદિકા આ પદ્મવરવેદિકા પર કોઈ-કોઈ(સ્થાને)અશ્વ વીથિઓ (અશ્વ વગેરેના સમૂહ) આદિના ચિત્રો બનાવેલા છે. જે પૂર્વની માફક નિર્મલ -યાવત્- પ્રતિરૂપ છે. આ પદ્મવરવેદિકા પર યથાયોગ્ય સ્થાન પર અશ્વયુગલો આદિના ચિત્રો અંકિત કરેલા છે. જે એ પ્રમાણે –યાવપ્રતિરૂપ છે. આ પદ્મવરવેદિકા પર અનેક સ્થાનો પર અનેક પદ્મલતાઓ, નાગલતાઓ, અશોકલતાઓ, આમલતાઓ, ચંપકલતાઓ, વનલતાઓ, વાસંતી લતાઓ, અતિમુક્તક લતાઓ, કુંદ લતાઓ, શ્યામ લતાઓ લપેટાયેલી છે. જે સદા પુષ્પો, કળિઓ, પલ્લવો, પુષ્પોના ગુચ્છ, ગુલ્મોથી યુક્ત રહે છે. તથા એમાંથી કેટલીક એવી પણ છે જે સમશ્રેણીમાં સ્થિર રહે છે. કેટલીક એવી પણ છે કે જે સદા યુગલના રૂપમાંજ રહે છે. કેટલીક એવી પણ છે જે પુષ્પો વગેરેના ભારથી નમેલી રહે છે. વિશેષપણે નમતી રહે છે અને સુવિભક્ત મંજરીના સમુદાયને અવતંસક (મસ્તકભૂષણ કે કલંગી) રૂપે ધારણ કરીને રહે છે. સર્વરત્નમય છે, સ્વચ્છ છે -યાવત્- પ્રતિરૂપ છે. (આ પદ્મવર વેદિકાના સ્થાનપર) સ્થળે-સ્થળે ઘણા જ અક્ષતના સ્વસ્તિક કરવામાં આવ્યા છે. જે બધા રત્નમય છે, નિર્મલ છે યાવત્- અતિશય મનોહર છે.) તે દ્રુાં અંતે ! વં યુજ્વજ્ઞ - ‘પઙમવરવેશ્યા, ૨૭૯. પ્ર. पउमवरवेइया ? પદ્મવરવેદિકાના નામકરણનું કારણ : ઉ. ભગવન્ ! પદ્મવરવેદિકાને, પદ્મવરવેદિકા કેમ કહેવામાં આવે છે ? ગૌતમ ! આ પદ્મવરવેદિકાની વેદિકાઓ પર, વેદિકા-પાર્થો પર, વૈદિકા-શીશફલકો પર, બે વેદિકાઓના મધ્યભાગો પર, થાંભલાઓ પર, થાંભલાની આજુબાજુ પર, થાંભલાઓના ઉપરનાભાગોમાં, બેથાંભલાઓના મધ્યભાગોમાં, ખીલીઓ ૫૨, ખીલીઓના મુખો૫૨, ખીલીઓના ફલકો પર, બે ખીલીઓના મધ્યના ભાગોમાં, (વેદિકાઓના) પક્ષોપર, (વેદિકાના આજુબાજુનાં ભાગોમાં) પક્ષબાહો (વિભાગો) પર, વિભાગોના મધ્યભાગોમાં અનેક ઉત્પલો-યાવ-શતસહસ્ત્ર પત્ર કમલ છેતે સર્વ રત્નમય સ્વચ્છ -યાવ- પ્રતિરૂપ છે. “ચ્ચુિં ધ્રુમુમિય-મઽજિય-વા-થવચ-મુજીય-શુધ્દિય-નમસિય-બુકત્તિ-વિમિંગ-પળમિત્ર-સુવિમત્ત પિંડમંનરિડિમાધનો" અહિંયા સમાસાન્ત પાઠ પણ છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વનખંડ સૂત્ર ૨૮૦-૨૮૧ महया महया वासिक्कछत्तसमाणाई पण्णत्ताई હે આયુષ્યમાન્ શ્રમણો ! તે કમલ વર્ષાકાલમાં समणाउसो! ફેલાવેલી મોટી મોટી છત્રીઓ સમાન છે. से तेणटेणं गोयमा! एवं वुच्चइ-पउमवरवेइया, ગૌતમ ! આ કારણે પદ્મવરવેદિકા, પદ્મ पउमवरवेइया। વરવેદિકા કહેવાય છે. નવા. ર ૩, ૩. ૧, . ૨૨૧ पउमवरवेइयाए सासयाऽसासयत्तं - પદ્મવરવેદિકાનું શાશ્વતત્વ અને અશાશ્વતત્વ: ૨૮. p. [૩મવર ! હિંસાથી મસાનથી? ૨૮૦. પ્ર. ભગવનું ! પદ્મવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત છે ? ૩. કોચમા ! સિય સાસયા, સિય માસયા | ગૌતમ ! કેટલેક અંશે આશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે. से केणटे णं भंते ! एवं वुच्चइ-सिय सासया सिय ભગવન્! ક્યા કારણે એ કહેવાય છે કે असासया ? (પદ્મવરવેદિકા) કેટલેક અંશે શાશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે ? गोयमा ! दवट्ठयाए सासया, वण्ण-पज्जवेहिं ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ (પદ્મવરવેદિકા) गंध-पज्जवेहिं रस-पज्जवेहिं फास-पज्जवेहिं શાશ્વત છે. વર્ણ-પર્યાયોએ, ગંધ-પર્યાયોએ, મતાસિયા | રસ પર્યાયોએ અને સ્પર્શપર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. से तेण?णं गोयमा! एवं वुच्चइ - 'सिय सासया, ગૌતમ ! આ કારણે (પદ્મવરવેદિકા) કેટલેક સિય અસાસTI" અંશે શાશ્વત છે અને કેટલેક અંશે અશાશ્વત છે. એમ કહેવામાં આવે છે. प. पउमवरवेइया णं भंते! कालओ केवच्चिरं होइ? ભગવન્! પવરવેદિકા કાલની અપેક્ષાએ કેટલા સમય સુધી રહેવાની છે ? गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ण ગૌતમ! પદ્મવરવેદિકા કદી ન હતી- એમ નથી कयावि न भविस्सइ। કદી નથી એમ નથી અને કદી નહીં રહે એમ પણ નથી. भुविं च, भवति य, भविस्सति य, धुवा नियया પરંતુ તે પવરવેદિકા સદા હતી, છે અને રહેશે सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, पउमवरवेइया । અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. - નવા. ૫. ૩, ૩.૨, સે. ૨૬ वणसंडपमाणं વનખંડનું પ્રમાણ : ૨૮. તરસે જે નાત gિ afહંમવેરચU - Uત્ય ૨૮૧. આ જગતીની ઉપર અને પદ્મવરવેદિકાના બાહ્ય एगे महं वणसंडे पण्णत्ते । देसूणाई दो जोयणाई પ્રદેશમાં એક વિશાલ વનખંડ (આવેલો) છે. એનો चक्कवालविक्खंभेणं जगतीसमए परिक्खेवेणं ।। ચક્રવાલ વિખંભ બે યોજનથી કંઈક ઓછો છે. અને એની પરિધિ જગતી સમાન છે. - નવા. ૫. ૨, ૩. ૨, સુ. ૬ ૨૬ ૨. નં. 4, ૨, . ૬ નાં અંતમાં “વાસંડવUST ળથળો" સંક્ષિપ્ત વાચનાની અહિંયા સુચન છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૨૮૨ તિર્યફ લોક - વનખંડ ગણિતાનુયોગ ૧૪૯ वणसंडवण्णओ વનખંડનું વર્ણન : ૨૮૨. તે વસંબ્દિ વિઠ્ઠમા-ગાવ-ની, નામા, ૨૮૨. તે વનખંડ કૃષ્ણ છે અને કૃષ્ણ આભાવાળો છે. યાવતુ - हरिए, हरिओभासे, सीए, सीओभासे, णिद्धे, णिद्धोभासे, નીલો છે અને નીલી આભાવાળો છે. લીલો છે અને तिब्वे, तिव्वोभासे। લીલી આભાવાળો છે. શીતલ છે અને શીતલ આભાવાળો છે. સ્નિગ્ધ છે અને સ્નિગ્ધાવભાસ રૂપ છે. તીવ્ર(સલીની) છે અને તીવ્ર રૂપથી અવભાસિત પ્રતીત થાય છે. किण्हे, किण्हच्छाए, नीले नीलच्छाए, हरिए हरियच्छाए, (વૃક્ષોની) છાયા કૃષ્ણ હોવાથી તે વન કૃષ્ણ છે. सीए सीयच्छाए, णिद्धे णिद्धच्छाए, तिब्वे तिब्वच्छाए, (વૃક્ષોની) છાયા નીલી હોવાથી તે વન નીલું છે. घणकडियच्छाए, रम्मे, महामेहणिकुरंबभूए। (વૃક્ષોની) છાયા લીલી હોવાથી તે વન લીલું છે. (વૃક્ષોની) છાયા શીતલ હોવાથી તે વન શીતલ છે. (વૃક્ષોની) છાયા સ્નિગ્ધ (મનમોહક) હોવાથી તે વન સ્નિગ્ધ (મનોહર) છે. (વૃક્ષોની છાયા તીવ્ર હોવાથી તે વન તીવ્ર છે. વિવિધ વૃક્ષોની શાખા પ્રશાખાઓ પરસ્પર એકબીજાને વળગેલી હોવાથી સઘન છાયાવાળો છે, રમણીય છે અને જલભારથી નમી ગયેલા મહામેળોના સમૂહ જેવો પ્રતીત થાય છે. तेणं पायवा मूलमंतो, कंदमंतो, खंधमंतो, तयामंतो, આ વનખંડના વૃક્ષ મૂળવાળા, કંદવાળા, સ્કન્ધવાળા, सालमंतो, पवालमंतो, पत्तमंतो, पुप्फमंतो, फलमंतो, ત્વચા-છાલવાળા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફલ અને बीयमंतो, अणुपुविसुजातरूइलवट्टभावपरिणया, બીજયુક્ત છે. તેમજ સમસ્ત દિશા-વિદિશાઓમાં एगखंधी, अणेगसाहप्पसाहविडिमा, अणेगनरवाम અનુપાતિક રૂપમાં ફેલાયેલો હોવાથી વર્તુલાકાર (ગોલ) પ્રતીત થાય છે. એક સ્કન્ધ અને અનેક सुप्पसारिया गेज्झघण-विउल-वट्टखंधा, अच्छिद्दपत्ता, શાખા-પ્રશાખાઓવાળો છે. અનેક વ્યક્તિઓ દ્વારા अविरलपत्ता, अवाईणपत्ता, अणईईपत्ता, णिद्भूयजरढ ભેગા મળીને ફેલાયેલા હાથ વડે પણ ઘેરાઈ શકાયો पंडुरपत्ता, णव-हरिअ-भिसंतपत्तभारंधयार નહી. એવો નિબિડ વિસ્તીર્ણ અને ગોળ એના સ્કન્ધ છે, गंभीरदरिसणिज्जा, उवविणिग्गय-नवतरूणपत्तपल्लव પાંદડા છિદ્રવાળા નથી. અવિરલ છે. પરસ્પર વળગેલા कोमलुज्जल चलंतकिसलय सुकुमालपवाल-सोभियव- છે. અનુપહત (સ્વચ્છ) છે. જીર્ણ-પુરાણા અને સફેદ रकुरग्ग सिहरा। પાંદડા ખરી પડ્યા છે. નવા લીલાંછમ દેદીપ્યમાન પાંદડાઓની સઘનતાથી અંધકારતેમજ ગંભીરતા દેખાય છે. નવા પરિપુષ્ટ પાંદડા અને અંકુરોના અગ્રભાગથી નિરંતર રૂપાંતરિત થતો રહે છે. કોમલ મનોજ્ઞ ઉજ્જવલ કંપાયમાન કિસલયો તેમજ સુકમાલ પ્રવાલોથી એના અગ્ર શિખરો શોભાયમાન રહે છે. णिच्चं कुसुमिया, णिच्चं मउलिया, णिच्चं लवइया, એ વૃક્ષ સદા કુસુમ (પુષ્પ) યુક્ત રહે છે. એ વૃક્ષ સદા णिच्चं थवइया, णिच्चं गुलइया, णिच्चं गुच्छिया, णिच्चं કળિયોથી (અર્ધ-ખીલેલી કળિથી) યુક્ત છે, એ વૃક્ષ जमलिया, णिच्चं जुअलिया. णिच्चं विणमिआ. णिच्चं સદા પલ્લવ (પાન) યુક્ત છે. એ વૃક્ષ સદા તબક पणमिया। (ફૂલોના ગુચ્છોથી) યુક્ત હોય છે, એ વૃક્ષ સદા ગુલ્મ (છોડની શાખાઓથી) યુક્ત હોય છે. એ વૃક્ષ ગુચ્છો (ફૂલના સમુહથી) યુક્ત (હોય) છે. કેટલાક વૃક્ષ સદા યમલિત (જોડકાં) રૂપમાં સ્થિત છે. કેટલાક વૃક્ષ સદા યુગલ (જોડકાં) રૂપમાં ઉભેલા (હોય) છે. કેટલાક વૃક્ષ સદા ફૂલોના ભારથી નમેલા રહે છે, કેટલાક વૃક્ષ સદા ફળોના ભારથી અત્યધિક નમેલા હોય છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વનખંડ સૂત્ર ૨૮૩ णिच्चं कुसुमिय-मउलिअ-लवइअ-थवइअ-गुलइअ- એ વૃક્ષ સદા કુસુમિત-મુકુલિત-પલ્લવિત-સ્તબકિતगोच्छिअ- जमलिअ-जुअलिअ-विणमिअ-पणमिअ ગુલ્મિત-ગુણ્ડિત-યમલિત-યુગલિત-વિનમિત તેમજ પ્રણમિત હોવાથી સુવિભક્ત પ્રતિમંજરી રૂપ અવતંસક सुविभत्तपडिमंजरिखडिंसयधरा,सुअ-वरहिण-मयणसलाग (શિરોભૂષણ) ધારણ કરીને રહે છે. આ વૃક્ષો પર શુક कोइल-कोरग-भिंगारग-कोंडलक-जीवंजीवग-णंदीमुह- (પોપટ-મયૂર(મોરમદનશલાકા,મેના-કોયલ-કુરબકकविल- पिंगलक्खग-कारंडव-चक्कवाय- कलहंस- ભિંગારક- કુડલક-ચકોર-નન્દીમુખ-કપિલ- કપિંજનसारस-अणेगसउणगणविरइअ-सद्दद्वन्नइआमहुरसरणाइआ, કારડક-ચક્રવાક-કલહંસ-સારસ વગેરે અનેક પક્ષીઓના सुरम्मा, संपिंडिअदरिअभमर-महअरिपहकर परिलिंत સમૂહ બેઠા-બેઠા દૂર સુધી સાંભળી શકાય એવા ઉન્નત મધુરસ્વરેધ્વનિવકિલકિલાટકરતા હોય છે, આવૃક્ષ સુરમ્ય मत्तछप्पय-कुसुमासव लोल-महुर गुम गुमेंत છે. આ વૃક્ષો પરમધનું પાન કરવામાં પ્રવૃત્ત ઉન્મત થયેલા गुंजंतदेसभागा- अभितर पुष्फफला, बाहिरपत्तछन्ना, ભ્રમર અને ભમરીઓ તથા પુષ્પપરાગનું પાન કરવામાં માટે આવેલા લંપટ છપદવાળા-ભ્રમરોની મધુર ગુંજારવ એના એક ભાગમાં ગૂંજતો રહે છે. એવૃક્ષ અંદરતો પુષ્પ અને ફળથી પૂર્ણ હોય છે. અને બહારમાં પત્રોથી ઢંકાયેલા રહે છે. पुफेहिं फलेहिं य उच्छन्न-पलिच्छन्ना, णीरोअया આ વૃક્ષ સદૈવ ઉત્પન્ન થનાર પુષ્પો અને ફળોથી ગટયા, સાવત્રા, TTTTTયદા છ-rષ્ણ - પરિવ્યાપ્ત રહે છે, એ વૃક્ષ નિરોગી-રોગરહિત, અકંટક કાંટાઓથી રહિત છે, એના ફલ સુસ્વાદુ છે. અનેક मंडवगसोहिया, विचित्तसुहकेउभूया, वावी-पुक्खरिणी પ્રકારના ગુચ્છો, ગુલ્મો અને લતા વગેરેના મંડપો વડે दीहिया-सुनिवेसियरम्मजालधरगा, पिंडिमनीहारिम શોભાયમાન છે. એના ઉપર અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર सुगंधि-सुहसुरभि मणहरं-महया च गंधद्धणिं मुअंता, સુંદર ધ્વજાઓ લહેરાય છે. વનખંડની વાટિકાઓમાં, મુદસે દુરા, લા સ -ર૮- ના-નુ પુષ્કરિણિઓમાં, દીર્ઘિકાઓમાં સુંદર જાલગૃહ બનેલા સિવિદ-સંમrfrગા, પવિમો –નાવ-પરિવ | છે. એના વડે નિરંતર વિશિષ્ટતર અને મનોહર સુગંધ પિંડરૂપે પ્રસરિત થયા કરે છે. જેનાથી ધ્રાણેન્દ્રિય તૃપ્ત - નવા. ૫, ૩, ૩.૨, . ૨૬ થઈ જાય છે. એના સિવાય એના ઉપર જે ધ્વજા લગાડેલી છે તે પણ અનેક રૂપવાળી તેમજ શુભ છે અને વૃક્ષોની છાયામાં નીચે અનેક શકટ-ગાડા- રથયાન, યુમ-શિવિકા (પાલખી) ચન્દ્રમાલિકા વગેરે વાહન થોભેલા છે. તે વન ખંડ સ્વચ્છ નિર્મલ-ચાવત–પ્રતિરૂપ છે. वणसंडस्स समतलो भूमिभागो વનખંડનો સમતલ ભૂમિ-ભાગ : ૨૮ રૂ. તલ્સ જે વસંક્સ સંતો વમરમન્નેિ મકિમ ૨૮૩. વનખંડનો અન્તર્ગત આવેલો ભૂમિભાગ મુરજ (ઢોલ) નામના વાદ્ય પર મઢેલા ચામડા અથવા મૃદંગ पण्णत्ते, से जहानामए - आलिंगपुक्खरेइ वा, નામના વાદ્ય પર મઢેલા ચામડા જેવો અથવા સરોવરના मुइंगपुक्खरेइ वा, सरतलेइ वा, करतलेइ वा, ઉપરના તલભાગ જેવો અથવા કરતલ (હથેલી) आयसमंडलेइ वा, चंदमंडलेइ वा, सूरमंडलेइ वा, જેવો અથવા દર્પણના જેવો અથવા ચંદ્રમંડલ જેવો उरभचम्मेइ वा, उसभचम्मेइ वा, वराहचम्मेइ वा, અથવા સૂર્યમંડલ જેવો અથવા અનેક તીક્ષ્ણ ધારદાર सीहचम्मेइ वा, वग्घचम्मेइ वा, विगचम्मेइ वा, હજારો ખીલીઓએ લગાવીને ફેલાવેલ ઉરભ્ર (ઘેટા)ને दीवितचम्मेइ वा, अणेग संक्कीलए सहस्सवितते । ચામડા જેવો અથવા વૃષભચર્મ જેવો અથવા વરાહ (સૂવર)ના ચામડા જેવો, અથવા સિંહના ચામડા જેવો, અથવા વાઘના ચામડા જેવો, અથવા વૃક (બકરી) ના ચામડા જેવો, અથવા દીપડા (ચિત્રા) ના ચામડા જેવો, ૧. જીવાભિગમનો પાઠ આ પ્રમાણે છે – “વિષે બ્દિમ નવ-મUTI--ના-નુufમચUT THIS Iષ્ટ ત્રણે घट्टे मट्ठे नीरए निप्पंक निम्मले निक्कंकडच्छाए सप्पभे समिरीए स उज्जोए पासादीए दरिमणिज्जे अभिरुवे पडिरूवे ।। - નવ. p. ૩, ૩. ૨, મૂ. ૨૬ અહીં “નાવ" થી સૂચિત પાઠ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષ. ૧, સૂત્ર પની ટીકામાંથી ઉદ્ધત કર્યો છે. ટીકાકારે આ વનખંડનો વર્ણન, પપાતિક સૂત્રમાંથી લીધો છે. ટીકાકારનું કથન આ પ્રમાણે છે. વનવાણું વાવ: મર્વોત્ર પ્રથમ વાત નતિઃ | ઉપર જાવની આગળનો પાઠ જીવાભિગમનો આપ્યો નથી કેમકે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પાઠથી જ સમર્થન મળે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૨૮૪-૨૮૫ તિર્યફ લોક – વનખંડ ગણિતાનુયોગ ૧૫૧ आवड-पच्चावड-सेढी-पसेढी-सोत्थिय-सोवत्थिय- તથા આવર્ત-પ્રત્યાવર્ત, શ્રેણી- પ્રશ્રેણી, સ્વસ્તિક, पूसमाण-वद्धमाण-मच्छंडक-मकरंडक-जार मार સૌવસ્તિક, પુષ્પ વર્ધમાનક (શકોરા) મસ્સાંડક, फुल्लावलि-पउमपत्तसागरतरंग, वासंतिलय-पउमलय મુકરાંડક, જાર-માર વગેરે વિશેષો તેમજ પુષ્પાવલિ, भत्तिचित्तेहिं सच्छाएहिं समिरीएहिं सउज्जोएहिं પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પમલતા णाणाविह पंचवण्णेहिं तणेहि य मणिहि य उवसोहिए। વગેરેના ચિત્રો અને સુંદર કાંતિથી કાંતિમાન કિરણજાલ તે નદી - કિર્દિ - નાવ - સુવિ—ર્દિ ? સહિત ઉદ્યોતથી યુકત કૃષ્ણ-ચાવતુ-શુકલરૂપ પંચવર્ણના ખૂણો અને વિવિધ પ્રકારના મણિઓથી - નીવ, p. ૩, ૩.૨, મુ. ૨૨ ૬ સુશોભિત છે. किण्हतण - मणीणं इट्ठयरे किण्हवण्णे કૃષ્ણ-તૃણ મણિઓના ઇષ્ટતર કૃષ્ણવર્ણ: ૨૮૪, ૫, તત્ય અને તે લિઠ્ઠા ત ચ મ ચ, ઑસિ ૨૮૪. પ્ર. હે ભગવનું ! એમાં જે કૃષ્ણવર્ણના લુણ અને भंते ! अयमेयारूवे वण्णावासे पण्णत्ते, से जहा મણિઓ છે, એનો વર્ણ શું આ પ્રમાણે કહેવામાં नामए-जीमूतेइ वा, अंजणेइ वा, खंजणेइ वा, આવ્યો છે?જેમકે – મેઘોની કૃષ્ણ ઘટાઓ જેવો, कज्जलेइ वा, मसीइ वा, मसीगुलियाइ वा, અથવા અંજન (આંજણ) નો જેવો, અથવા गवलेइ वा, गवलगुलियाइ वा, भमरेइ वा, ખંજનના જેવો, અથવા કાજલ જેવો, અથવા भमरावलियाइ वा, भमर पत्तगयसारेइ वा, મસિ (શાહી) જેવો, અથવા મસિ ગુટિકા જેવો जंबुफलेइ वा, अद्दारिटेइ वा, परिपुट्ठएइ वा, અથવા ગવલ (ભેંસના શીંગડા) જેવો, અથવા ગવલ-ગુટિકા (ભેંસના શીંગડાના અંદર ભાગ) गएइ वा, गयकलभेइ वा, कण्हसप्पेइ वा, જેવો, અથવા ભમરા જેવો, અથવા ભમરાની कण्हकेसरेइवा, आगासथिग्गलेइ वा, कण्हासोएइ હાર (સમૂહ) જેવો, અથવા ભમરાની પાંખોના वा, कण्हकणवीरेइ वा, कण्ह बंधुजीवएइ वा - મધ્યવર્તી ભાગ જેવો, અથવા જાંબુફલ જેવો, भवे एयारूवे सिया? અથવા કાચા અરીઠા જેવો, અથવા કોયલ જેવો, અથવા ગજ (હાથી) જેવો, અથવા ગજ-કલભ (હાથીના બચ્ચા)જેવો, અથવા કાળા સર્પ જેવો, અથવા કૃષ્ણકેશર(વકુલવૃક્ષ)જવો, અથવા આકાશ થિગલ (મેઘરહિત-શરદઋતુનો આકાશખંડ) જેવો, અથવા કાળા અશોક વૃક્ષ જેવો, અથવા કાળા કનેર જેવો, અથવા બધુજીવક જેવો કાળો છે. શું ભગવાન એ તૃણો અને મણિઓનો એવો કાળો રંગ હોય છે ? ૩. गोयमा ! णो इणढे समढे , तेसि णं कण्हाणं હે ગૌતમ ! એની કાળાશ બતાવવા માટે એ અર્થ तणाणं मणीण य इत्तो इद्वत्तराए चेव, कंततराए સમર્થ નથી, કેમકે- તે કૃષ્ણ તૃણ અને મણિઓ चेव, पियतराए चेव, मणुण्णतराए चेव, એનાથી પણ જોવામાં ઈષ્ટ-ઈતર છે, કાંતતર मणामतराए चेव वण्णणं पण्णत्ते। (અત્યંત કમનીય) છે, પ્રિયતર છે. મનોજ્ઞતર છે અને મણામતર (મનોજ્ઞથી પણ અધિક મનોહર) - નીવા. ૫, ૩, ૩. ૨, મુ. ૨૬ વર્ણવાળા કહેવામાં આવ્યા છે. नीलतण-मणीणं इट्टयरे नीलवण्णे નીલ તૃણ-મણિયોનો ઈષ્ટતર નીલવર્ણ : ૨૮. 1 તત્ય ને ન ત ઇfro+TI તપ ચ મ ય તન ૨૮૫. પ્ર. હે ભગવનું ! એમાં જે નીલવર્ણવાળા તુણ અને भंते ! इमेयारूवे वण्णावासे पण्णत्ते - से जहा મણિ છે એનો વર્ણવિન્યાસ શું આ પ્રમાણે 2. નેવું. . ?, મુ. ૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧પ૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્થ લોક - વનખંડ સૂત્ર ૨૮૬ नामए -भिंगेइ वा, भिंगपत्तेति वा, चासेति वा, બતાવવામાં આવ્યો છે?જેમકે-ભંગના જેવો અથવા चासपिच्छेति वा, सुएति वा, सुयपिच्छेति वा, ભંગપક્ષીની પાંખ જેવો, ચાપપક્ષી જેવો, અથવા णीलीति वाणीलीभेए तिवा,णीली गुलियाति ચાષપક્ષીની પાંખ જેવો, અથવા શુક (પોપટ) वा, सामाएति वा, उच्चंतएति वा, वणराईइ वा, પક્ષીના જેવો, અથવા શુક (તોતા)ની ચાંચ જેવો, हलहर-वसणे इ वा, मोरग्गीवाति वा, અથવા નીલી જેવો, અથવા નીલી ભેદ જેવો, અથવા નીલી ગુટિકા જેવો, અથવા શ્યામક ધાન્ય पारेवयगीवाति वा, अयसि-कुसुमेति वा, જેવો, અથવા ઉચ્ચતગ-દાંતના રંગ જેવો, અથવા अंजणकसिगा कुसुमेति वा, णीलुप्पलेति वा, વનરાજી જેવો, અથવા હલદર બલભદ્રના વસ્ત્રો णीलासोएति वा, णीलकणवीरेति वा, જેવો, અથવા મોરની ડોક જેવો, અથવા કોત णीलबंधुजीवए ति वा, भवेएयारूवे सिया ? (કબુતર)ની ડોક જેવો, અથવા અલસીના પુષ્પ જેવો, અથવા અંજન કેશિકાના કુસુમ જેવો, અથવા નીલકમલ જેવો. અથવા નીલ અશોક વૃક્ષ જેવો, અથવા નીલ કનેર જેવો, અથવા નીલા બધુજીવક જેવો નીલો છે. તો શું એનો નીલ રંગ એવો હોય છે ? गोयमा ! नो तिणद्वै समटे. तेसि णं णीलगाणं હે ગૌતમ ! એનો નીલવર્ણ બતાવવા માટે આ तणाणं मणीण य एत्तो इट्ठत राए અર્થ સમર્થ નથી. ઉક્ત પદાર્થોથી પણ તે તૃણ. चेव-जाव-मणामतराए चेव वण्णेणं पण्णत्ते । અને મણિ અધિક નીલા છે. અધિક ઈષ્ટતર છે- નવા. ૫. રૂ, .૨, મુ. ૨૬ -યાવત- મણામતર વર્ણવાળા કહેવામાં આવ્યા છે. लोहिततण-मणीणं इट्रयरे लोहियवण्णे રક્ત તૃણ-મણિઓનો ઈતર રક્તવર્ણ : ૨૮૬. . તત્ય vi તે રોહિત તUT ચ મ ચ, તેસિ ૨૮૬. પ્ર. હે ભગવન્! અહીં જે લોહિત-લાલવર્ણવાળા णं भंते! अयमेयारूवे वण्णावासे पण्णत्ते, से जहा તૃણ અને મણિઓ બતાવવામાં આવ્યા છે. णामए-ससक-रूहिरेति वा, उरब्भ-रूहिरेति वा, એમનો વર્ણ શું આ પ્રમાણે હોવાનું કહેવામાં णर-रूहिरे ति वा, वराह-रूहिरे ति वा, महिस આવ્યું છે. જેમકે - શસક (ખરગોશ)ના રક્ત જેવો, અથવા ઉરભ્ર(ઘેટા)ના ખૂન જેવો, અથવા रूहिरेति वा, बालिंद गोवए तिवा, बालदिवाकरे મનુષ્યના રક્ત જેવો, અથવા વરાહ (સુવર)ના ति वा, संझब्भ-रागेति वा, गुंजद्धरागे ति वा, રૂધિર જેવો, અથવા ભેંસના રક્ત જેવો, અથવા जातिहिंगुलुएति वा, सिलप्पवालेति वा, ઇંદ્રગોપકીડા જેવો, અથવા પ્રાત:કાલીન બાલસૂર્ય पवालंकुरे ति वा, लोहितक्ख मणीति वा, જેવો, અથવા સંધ્યાકાલીન આકાશના રંગ જેવો, लक्खारसए ति वा, किमिरागेइ वा, रत्तकंबलेइ અથવા ગુંજાના(ફળના) અર્ધ ભાગના રંગ જેવો. वा, चीणपिट्ठरासीइ वा, जासुयण-कुसुमेइ वा, અથવા હિંગુલકના જેવો અથવા શિલાપ્રવાલના किंसुअ-कुसुमेइ वा, पालियाइ-कुसुमेइ वा, જેવો, અથવા પ્રવાલ (કોંપલ)ના અંકુર જેવો, અથવા લોહિતાક્ષ મણિના જેવો, અથવા લાખના रत्तुप्पलेति वा, रत्तासोगेति वा, रत्तकणयारेति રસ જેવો, અથવા કૃમિરાગ જેવો, અથવા રાતા वा, रत्तबंधुजीवेइ वा भवे एयारूवे सिया? કાંબળા જેવો, અથવા મીનપિષ્ટ રાશિ (ચીના નામના ધાન્યના પીસેલા-લોટ) જેવો, અથવા જવા-પુષ્પ જેવો, અથવા પલાશ-પુષ્પ જેવો, અથવા પારિજાત-પુષ્પ જેવો, અથવા રક્તોત્પલ (લાલકમલ) જેવો, અથવા રક્ત અશોક જેવો, અથવા રક્ત કનેર જેવો, અથવા રક્ત બધુજીવક જેવો લાલ છે. શું એનો એવો જ રંગ હોય છે ? Page #274 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૮૭ તિર્યફ લોક – વનખંડ ગણિતાનુયોગ ૧૫૩ ઉ उ. गोयमा ! नो इणद्वे समटे, तेसि णं लोहियगाणं ગૌતમ ! એનું વર્ણન કરવામાં આ અર્થ સમર્થ तणाण य, मणीण य एत्तो इट्ठतराए નથી. કેમકે- લોહિત (રક્ત) વર્ણ (રંગ) વાળા चेव-जाव-मणामतराए चेव वण्णणं पण्णत्ते । તુણો અને મણિઓ આનાથી અધિક ઈતર યાવત-મરામતર વર્ણ (રંગ) વાળા બતાવવામાં -ગીવા. ૫, ૩, ૩. ૨, મુ. ૨૬ આવ્યા છે. हालिद्दतण- मणीणं इठ्ठयरे हालिद्दवण्णे પીળા તૃણ-મણિઓનો ઈષ્ટતર પીળો રંગ: ૨૮૭. 1. તત્યાં ને તે રાત્રિા ત થ મ ય તેસિ ૨૮૭. પ્ર. હે ભગવનું ! અહીં જે હારિદ્ર (પીળા) વર્ણ णं भंते ! अयमेयारूवे वण्णावासे पण्णत्ते, से (રંગ)ના તૃણ અને મણિનું વર્ણન છે)શું એમનો जहा णामए - चंपए वा, चंपगच्छल्लीइ वा, વર્ણવિન્યાસ આ પ્રમાણે વર્ણવવામાં આવ્યો છે. चंपयभेएइ वा, हालिद्दाइ वा, हालिद्दभेएइ वा, જેમકે- સુવર્ણ ચંપકવૃક્ષ જેવો, અથવા સુવર્ણ हालिद्दगुलियाइवा, हरियालेइवा, हरियालभेएइ ચંપક વૃક્ષની છાલ જેવો, અથવા સુવર્ણ ચંપક ખંડ વા, દરિયાસ્ત્રગુત્રિયારૂ વા, વિરતિ વા, જેવો, અથવા હળદર જેવો, અથવા હળદરના चिउरंगरागेति वा, वरकणए ति वा, ટુકડા જેવો, અથવા હળદરના ગાંઠિયા જેવો, वरकणग-निघसेति वा, सुवण्णसिप्पिए ति वा, અથવા હરતાલ(ખનિજ)ની ગોળી જેવો, અથવા वरपुरिसवसणे ति वा, सल्लई कुसुमे ति वा, चंपक-कुसुमेइ वा, कुहंडिया-कुसुमेइ वा, હરતાલના ટુકડા જેવો, અથવા હરતાલની ગોળી જેવો, અથવા ચિકુર (ગંધ દ્રવ્ય વિશેષ) જેવો, कोरंटक-कुसुमेइ वा, तडउडा कुसुमेइ वा, અથવા ચિકુર રંગ વડે રંગવામાં આવેલા વસ્ત્ર घोसाडिया-कुसुमेइ वा, सुवन्नजूहिया-कुसुमेइ वा, सुहिरणिया-कुसुमेइ वा, बीअग-कुसुमेइ જેવો, અથવા શ્રેષ્ઠ સુવર્ણ (સોના) ધાતુ જેવો, વા, વાસ, તિ વા, વય- વારે તિ વા, અથવા કસોટી (પથ્થર) પર ખેંચવામાં આવેલી पीय-बंधुजीए ति वा, भवे एयारूवे सिया? શ્રેષ્ઠ સ્વર્ણ રેખા જેવો, અથવા સુવર્ણની સીપ જેવો, અથવા વરપુષ્પ (કૃષ્ણ વાસુદેવ)ના વસ્ત્ર જેવો, અથવા શલ્મકી પુષ્પ જેવો, અથવા ચમ્પકનાં ફૂલો જેવો, અથવા કુષ્માંડ ફૂલ જેવો, અથવા કોટક પુષ્પ જેવો, અથવા તડબડાના પુષ્પ જેવો, અથવા ઘોષાતિકી (ચિરાયતા) ના ફૂલ જેવો, અથવા સુવર્ણ જુહીના પુષ્પ જેવો, અથવા સુમિરણિના પુષ્પ જેવો, બીજક (બીજા નામનું વૃક્ષ) ના પુષ્પ જેવો, અથવા પીલા અશોક વૃક્ષ જેવો, અથવા પીતકનેર જેવો, અથવા પીત બધુજીવક જેવો પીળો છે. તો શું એનો એવો વર્ણ હોય છે ? ૩. गोयमा ! नो इणट्रेसमडे! ते णं हालिद्दा तणा હે ગૌતમ ! એનું વર્ણન કરવામાં આ અર્થ यमणी य एत्तो इट्ठतराए चेव-जाव-मणामतराए સમર્થ નથી. તે હારિદ્ર વર્ણના (પીળા રંગના) चेव वण्णेणं पण्णत्ते। તુણ અને મણિ એનાથી પણ ઈતર- નવા . p. ૩, ૩.૨, મુ. ૨૬ યાવ- મરામતર વર્ણવાળા હોવાનું કહેવામાં આવ્યું છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ લોક-પ્રજ્ઞપ્તિ सुक्किलतण मणीणं इट्ठयरे सुविकल्ले वण्णे ૮૮. ૧. તત્ય ળ ને તે મુવિઝાા તળા ય મળી ય તેત્તિ णं भंते! अयमेयारूवे वण्णावासे पण्णत्ते से जहा ગામ! - સંજે તિ વા, સંસ્કૃતિ વા, સંતિ વા, कुन्दे ति वा, कुसुमे ति वा, दगरए ति वा, હિયો, વા, વીરફ વા, સ્વીરપૂરેઽ વા, हंसावलीति वा, कोंचावलीति वा, हारावलीति વા, વતાયાવતીતિ વા, ચંવાવહતિ વા, सारइअबलाहइएति वा, धंतधोयरूप्पपट्ठेइ वा. सालिपीठ्ठरासीति वा, कुन्द पुप्फरासीति वा, कुमुयरासीति वा, सुक्कछिवाडीति वा, पेहुणमिजाति वा, बिसेति वा, मिणालिया ति વા, યવંતતિ વા, लवंगदलेति वा, पोंडरीयदलेति વા, સિંદ્ગવારમજીવામેફ વા, સેતાસોÇ તિ વા, सेय-कणवीरेति वा सेयबंधुजीएइ वा भवे एयारूवे सिया ? ૩. तण मणीणं इट्ठयरे गंधे - ૨૮૨. ૧. गोयमा ! नो इण समद्रे । तेसि णं सुक्किल्लाणं तणाणं मणीण य एत्तो इट्ठत्तराए चेव- जावमणामतराए चेव वण्णेणं पण्णत्ते । · નીવા.૧.૩, ૩.o, મુ. ૧૨૬ તિર્યક્ લોક તસ્ય નં ને તે તા ય મળી ય તેતિ ′′ મંતે ! केरिसए गंधे पण्णत्ते ? से जहा णामए-कोट्ट-पुडाण વા, પત્તપુડાળવા, જોય-પુડાળવા, તાર-વુકાળ વા, છા-પુડાળ વા, નિરિમંરિ-પુડાળવા, ચંદ્રળ-પુડાળવા, મ-પુહાળવા, ૩સાર-વુકાળ વા, For Private - વનખંડ શુકલ તૃણ-મણિઓનો ઈષ્ટતર શુકલવર્ણ : ૨૮૮. પ્ર, ઉ. તૃણ-મણિઓની ઈષ્ટતર ગંધ : ૨૮૯. પ્ર. Personal Use Only સૂત્ર ૨૮૮-૨૮૯ હે ભગવન્ ! આ તૃણો અને મણિઓ વચ્ચે જે શુકૂલ (સફેદ) રંગના તૃણ અને મણિ છે, એનો વર્ણવિન્યાસ શું આ પ્રમાણે કહેવામાં આવ્યો છે, જેમકે- અંકરત્ન જેવો છે અથવા શંખ જેવો છે, અથવા ચંદ્રમા જેવો છે, અથવા કુન્દેપુષ્પના જેવો છે, અથવા કુસુમ જેવો છે અથવા ઉદકરજ (વૃંદ) જેવો છે અથવા દધિયન (જમેલું દહીં) જેવો છે. અથવા ક્ષીર (દૂધ) જેવો છે, અથવા ક્ષીરપુર (દૂધનું ફિણ) જેવો છે, અથવા હંસની પંક્તિ સમાનછે, અથવા કૌંચ પક્ષીઓની પંક્તિસમાન છે, અથવા (મોતીના) હારની પંક્તિ સમાન છે, અથવા બલોયા(રજત નિર્મિત કંકણ )સમાન છે, અથવા ચંદ્રાવલી સમાન છે, અથવા શરદઋતુની મેઘપંક્તિ સમાન છે, અથવા અગ્નિથી તપાવેલ રાખ વગેરેથી માંજવામાં આવેલ રજત પટ્ટની સમાન છે, અથવા ચોખાના ચૂર્ણ રાશિ (ઢગલો) સમાન છે. અથવા કુન્દે-પુષ્પના ઢગલા સમાન છે, અથવા કુસુમના ઢગલા સમાન છે, અથવા સુકાયેલા સમની પાપડી સમાન છે, અથવા મોરપીંછના મધ્યભાગ સમાન છે, અથવા કમલનાલ સમાન છે, અથવા કમલનાલના તંતુઓ સમાન છે, અથવા ગજદંત સમાન છે, લોગ(લવિંગ)ના વૃક્ષના પાન સમાન છે, અથવા શ્વેત કમલની પાંખડી સમાન છે, અથવા સિન્ધુવાર પુષ્પોની માલા સમાન છે, અથવા શ્વેત અશોકવૃક્ષ સમાન છે, અથવા શ્વેત કનેર સમાન છે, અથવા શ્વેત બન્ધુજીવક સમાન છે, તો શું એવા શ્વેત રૂપ એ તૃણો અને મણિઓ હોય છે ? હે ગૌતમ ! આ કથન એનું રૂપવર્ણન કરવામાં સમર્થ નથી, તે સફેદ તૃણ અને મણિ એનાથી પણ ઈષ્ટતર - યાવત્ – મણામતર વર્ણ (રંગ) વાળા હોવાનું કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! ત્યાં જે તૃણ અને મણિ છે એની ગંધ કેવી કહેવામાં આવી છે ? તે આ નામોવાળા પદાર્થોની ગંધ જેવી છે- કોષ્ટગંધ દ્રવ્યોના પુટો (પડીકી)ના જેવી છે, અથવા પત્રપુટો જેવી છે, અથવા ચોયપુટો જેવી છે, તગર પત્રપુટો જેવી છે અથવા એલાયીચી પુટો જેવી છે, અથવા અમલ તાસ પુટો જેવી છે, અથવા ચંદનપુટો જેવી છે, અથવા કુંકુમ પુટો જેવીછે, અથવા ખશ પૂટો વીછે, અથવા www.jainellbrary.org Page #276 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૯૦ તિર્યકુ લોક - વનખંડ ગણિતાનુયોગ ૧૫૫ ચં-પુરુાળ વા, મયT-TET, વા, ચંપક પૂટો જેવી છે, અથવા મ૨વા પુટો જેવી છે, ઢHTY-પુરાણ વા, નાતિ-TTT an, અથવા દમનક પુટો જેવો છે, અથવા જાતિપુટો जूहिया-पुडाण वा, मल्लिय पुडाण वा, (ચમેલી) જેવો છે, અથવા જુહી પુટો જેવી છે. णोमालिय-पुडाण वा, वासंतिय पुडाण वा, અથવા મોગરા પુટો જેવી છે. અથવા નવમલ્લિકા केअइ-पुडाण वा, कप्पूर-पुडाण वा, अणुवायंसि પુટો જેવી છે, અથવા વાસંતી લતાના પુષ્પ પુટો उभिज्जमाणाण वा, णिभिज्जमाणाण वा, જેવી છે. અથવા કેતકી (કેવડા) પુટો જેવી છે. અથવા કપુર પૂટો જેવી છે અને આ બધા પુટોની कोट्ठज्जमाणाण वा, रूविज्जमाणाण वा, ગંધ અનુકૂલ વાયુ ફુકાવાથી ચારે તરફ પ્રસરી उक्किरिज्जमाणाण वा, विकिरिज्जमाणाण वा, રહી છે. આ બધા પુટો તોડવામાં આવી રહ્યા परिभुज्जमाणाण वा, भंडाओ भंडं હોય, કૂટવામાં આવી રહ્યા હોય, ટુકડા કરવામાં साहरिज्जमाणाण वा, ओराला मणुण्णा, આવી રહ્યા હોય, અહીં-તહીં ઉડાડવામાં આવી घाण-मणणिबुतिकरा सवओ समंता गंधा રહ્યા હોય. વિખેરવામાં આવી રહ્યા હોય, अभिणिस्सवंति-भवे एयारूवे सिया ? ઉપભોક્તા વડે ઉપભોગ કરવામાં આવી રહ્યા હોય, એક વાસણમાંથી બીજા વાસણમાં ઠાલવવામાં આવી રહ્યા હોય, ત્યારે એની ગંધ ઘણી વ્યાપક રૂપમાં ફેલાય છે અને મનોનુકૂલ થાય છે. નાક અને મનને શાંતિદાયક થાય છે અને આ પ્રકારે તે ગંધ ચારે દિશાઓમાં સારી રીતે ફેલાઈ જાય છે તો શું એની ગંધ આ પ્રકારે હોય છે ? उ. गोयमा ! णो इणढे समढे । तेसि णं तणाण य હે ગૌતમ ! આ અર્થ એ ગંધનું વર્ણન કરવામાં मणीण य एत्तोउ इट्ठतराए चेव-जाव-मणामतराए સમર્થ નથી. કેમકે- તે તૃણો અને મણિઓની ગંધ चेव गंधे पण्णत्ते। એનાથી પણ ઈતર-વાવ-મસામતર હોવાનું - નવા, પૂ. ૩, ૩. ૨, મુ. ૨૨ ૬ કહેવામાં આવ્યું છે. तण-मणीण इट्ठयरे फासे - તૃણ - મણિઓનો ઈતર સ્પર્શ : ૨૦ . . તત્ય જ ને તે તUTT ચ મ ય તેતિ અંતે ૨૯૦. પ્ર. હે ભગવનું ! ત્યાં જે સુણ અને મણિ છે. એનો केरिसए फासे पण्णत्ते? से जहा णामए - आईणे સ્પર્શ કેવો કહેવામાં આવ્યો છે ? શું એનો સ્પર્શ ति वा, रूए ति वा, बूरे ति वा, णवणीएति वा, આ પ્રકારનો કહેવામાં આવ્યો છે, જેમકે-આજનિક हंसगब्भतूलीति वा, सिरीसकुसुममणिचतेति वा, (ચર્મમય વસ્ત્ર) જેવો; અથવા રૂ જેવો, અથવા बालकुमुदपत्तरासीति वा - भवे एयारूवे सिया? બૂર નામની વનસ્પતિ જેવો, અથવા નવનીત (માખણ) જેવો, અથવા હંસ ગર્ભતુલિકા જેવો, અથવા શિરીષ પુષ્પ ના સમૂહ જેવો, અથવા નવજીત પત્રના ઢગલા જેવો હોય છે. તો શું આ તુણો અને મણિઓનો સ્પર્શ આ પ્રકારનો હોય છે? उ. गोयमा ! णो इणट्टे समटे । तेसि णं तणाण य હે ગૌતમ ! આ અર્થ એનો સ્પર્શનું વર્ણન मणीण य एत्तो इठ्ठत्तराए चेव-जाव-मणामतराए કરવામાં સમર્થ નથી. આ તૃણ અને મણિઓનો चेव फासे पण्णत्ते। સ્પર્શ તો એનાથી પણ ઈતર- પાવતુ - - નવા. p. ૨, ૩. ?, મુ. ૨૨ ૬ મણામતર કહેવામાં આવ્યો છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ तण-मणीणं इट्ठयरे सद्दे - તૃણ-મણિઓનો ઈષ્ટતર શબ્દ : ૨૧, . તત્ય ને તે ત ચ મ ય તે િof મંત! ૨૯૧. પ્ર. હે ભગવન્! ત્યાં જે તૃણ અને મણિ છે તે જયારે पुवावर दाहिण उत्तरागतेहिं वाएहिं मंदायं પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને ઉત્તર દિશાઓમાં વહેતા मंदायं एइयाणं, वेइयाणं, कंपियाणं, खोभियाणं, વાયુ દ્વારા મંદ-મંદ રૂપથી હાલે છે. વિશેષ રૂપે चालियाणं, फंदियाणं, घट्टियाणं, उदीरियाणं હાલેછે, કંપિત થાય છે. શ્રુબિત થાય છે, ચાલે છે, केरिसए सद्दे पण्णत्ते? સ્પંદિત થાય છે, પરસ્પર સંઘર્ષિત થાય છે; ઉદીરિત થાય છે અર્થાત ફાટે છે. ત્યારે એનો કેવો શબ્દ ધ્વનિ (થવાનો) કહેવામાં આવ્યો છે ? से जहा णामए - सिवियाए वा, संदमाणियाए શું તે શિબિકા (પાલખી) વડે થનાર ધ્વનિ જેવો, वा, रहवरस्स वा, सछत्तस्स सज्झयस्स सघंटयस्स અથવા સ્વમાનિકા (એક વિશેષ પ્રકારની सतोरणवरस्स, सणंदिघोसस्स सखिंखिणिहेम પાલખી)વડે થનાર ધ્વનિ જેવો હોય, શ્રેષ્ઠ રથની जालपरंतपरिखित्तस्स हेमवयचित्त-विचित्त ધ્વનિ જેવો અથવા જે છત્રથી યુક્ત હોય, तिणिस-कणग-निज्जुस-दारूयागस्ससुप्पिणिद्धार ધ્વજાથી યુક્ત હોય, બન્નેબાજુ લટકતા ઘંટોથી कमंडलधुरागस्स कालायस - सुकय-णेमिजंत યુક્ત હોય, ઉત્તમ તોરણથી યુક્ત હોય, નન્દિઘોષ વગેરે તૂણો (મુખથી વગાડી શકાય એવું વાદ્ય कम्मस्स વિશેષ) ના નિનાદથી યુકત હોય, ક્ષુદ્ર ઘંટિકાઓથી યુક્ત હોય, સુવર્ણ નિર્મિત માલાઓ દ્વારા જે બધી બાજુએથી ઢંકાયેલ હોય, ચિત્રવિચિત્ર મનોહારી ચિત્રો યુક્ત તેમજ સુવર્ણ ખચિત મઢેલો હોય, એવા હિમવાનું પર્વતના તિનિશકાથી નિર્મિત હોય, જેની પટ્ટિઓમાં આરા સારી રીતે લગાડેલા હોય, ધુરા મજબૂત હોય, જેના ચક્ર (પૈડા) જમીનના ઘસારાથી ઘસાઈ ન જાય અને ચક્રના પાટિયા જુદા જુદા ન થઈ જાય એવા કારણે પૈડા પર લોખંડની દાંતા ચઢાવવામાં આવી છે. आइण्णवरतुरगसुसंपउत्तस्स कुसलणर - छेय - ગુણ સંપન્ન જાતિમત્તે શ્રેષ્ઠ ઘોડા ડેલા હોય, सारहि - सुसंपरिगहियस्स सरस्सय-बत्तीस અશ્વ સંચાલનમાં કુશળ અને દક્ષસારથિથી જે तोरण-परिमंडितस्ससकंकडवडिंसगस्स,सचावसर યુક્ત હોય, જેમાં સો-સો બાણ હોય એવા બત્રીસ पहरणावरण-हरियस्स, जोहजुद्धस्स रायंगणंसि તુણીરાં (ભાથાંથી યુક્ત હોય, જેના શિખરનો वा, अंतेउरंसिवा, रम्मंसिवा, मणिकोट्टिमतलंसि ભાગ કવચ (બખતર)થી ઢંકાયેલો હોય, अभिक्खणं-अभिक्खणं अभिघट्टिज्जमाणस्स वा, ધનુષ્યસહિત બાણો અને ભાલો વગેરે શસ્ત્રો તેમજ કવચ વગેરે આયુધોથી જે પરિપૂર્ણ હોય, णियट्टिज्जमाणस्स वा, जे उराला मणुण्णा યોદ્ધાઓના યુદ્ધ માટે જે સજાવવામાં આવ્યા कण्ण-मणणिबुतिकरा सव्वओ समंता सद्दा હોય અને જે રાજપ્રાંગણ અને અંતપુરની अभिणिस्सवंति- भवे एयारूवे सिया? મણિઓથી ખચિત ભૂમિમાં વારંવાર વેગથી આવતો જાવતો હોય એવા શ્રેષ્ઠ રથ વડે એ સમયે ચારેબાજુથી ઉદાર મનોજ્ઞ તથા કાન અને મનને તૃપ્તિકારક નીકળવાવાળી ધ્વનિ થાય છે. તો શું એવી ધ્વનિ આ તૃણો અને મણિઓમાંથી નીકળે છે ? Page #278 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૯૧ તિર્યકુ લોક - વનખંડ ગણિતાનુયોગ ૧૫૭ E g ૩. ગોમ ! ના રૂદ્દે સમા 3. હે ગૌતમ ! એ ધ્વનિનું વર્ણન કરવામાં આ અર્થ સમર્થ નથી. से जहा णामए - वेयालियाए वीणाए उत्तरमंदा (અથવા હે ભગવન્ ! શું એનો ધ્વનિ આ मुच्छित्ताए अंके सुपतिट्ठियाए कुसल नर नारि પ્રકારનો થાય છે જે પ્રમાણે-ઉત્તર-મંદામૂર્છાનાથી संपग्गहिताए चंदणसारकाण पडिघट्टित्ताए યુક્ત અંક (ખોળા) માં સારી રીતે રાખવામાં पदोसपच्चूस कालसमयंसि मंदं मंदं एइयाए આવેલી વીણાવાદનમાં કુશલ નર અથવા નારી वेइयाए खोभियाए उदीरियाए ओराला मणुण्णा દ્વારા સંસ્પર્શિત-વગાડવામાં આવી રહી હોય, कण्णमणणिबुतिकरा सव्वओ समंता सद्दा શ્રેષ્ઠ ચંદનના કોણ (વીણા વગાડવાનો દંડ)થી अभिणिस्सवंति भवे एयारूवे सिया? સંઘષિત એવીવતાલિની વીણાને જયારે પ્રાતઃકાલમાં અથવા સાયંકાલમાં મંદ-મંદ સ્વરથી વગાડવામાં આવે છે, ઉચ્ચસ્વરમાં વગાડવામાં આવે છે, સંકુભિત કરવામાં આવે છે, ઉદિરિત-પ્રેરિત કરવામાં આવે છે, ત્યારે એમાંથી જે ઉદાર, મનોજ્ઞ, કાન અને મનને મોહિત કરનારો ઘોષ બધી બાજુએથી નીકળી આવે છે. તો શું એવો શબ્દ ધ્વનિ એ તૃણો અને મણિઓમાંથી નીકળે છે ? ૩. નાયમી ! રૂદ્દે સમા હે ગૌતમ ! આ અર્થ પણ એનું વર્ણન કરવામાં સમર્થ નથી. से जहाणामए - किण्णराण वा, किंपुरिसाण वा, પ્ર. (અથવા હે ભગવનું ! એનો શબ્દ ઘોષ શું આ महोरगाण वा, गंधवाण वा, भद्दसालवणगयाण પ્રમાણે હોય છે, જે પ્રમાણે કિન્નર, જિંપુરૂષ, वा, नंदणवणगयाण वा, सोमणसवणगयाण वा, મહોરગ અને ગંધર્વ ભદ્રસાલવનમાં, पंडगवणगयाण वा, हिमवंत-मलय-मंदर-गिरिगुह નંદનવનમાં, સોમનસવનમાં, પેડક વનમાં સ્થિત समण्णागयाण वा, एगतोसहिताणं,संमुहागयाणं, હોય અને જે હિમવન્ત પર્વતની, મલય પર્વતની समुविट्ठाणं, सन्निविट्ठाणं, पमुदियपक्कीलियाणं, તથા મેરૂપર્વતની ગુફાઓમાં બેઠા હોય, એક गीयरतिगंधव्व-हरिसियमणाणं गेज्जं पज्जं कत्थं સ્થાન પર એકત્રિત થયેલા હોય, એક-બીજાની गेयं पयविद्धं पायविद्धं उक्खित्तयं पवत्तयं मंदायं સામે બેઠેલા હોય, સમુચિત રૂપમાં બેઠેલા હોય, સમ સંસ્થાનથી બેઠેલા હોય, પ્રમોદભાવ સહિત रोचियावसाणंसत्तसरसमण्णागयं अट्ठरससुसंपउत्तं આનંદપૂર્વક ક્રીડા કરવામાં મગ્ન થઈ રહ્યા હોય, छद्दोसविप्पमुक्कं एकारसगुणालंकारं अट्ठगुणोववेयं ગીતમાં જેને અનુરાગ હોય, ગંધર્વ નાટ્ય વગેરે गुंजंतवंस कुहरोवगूढं रत्तं तिट्ठाण-करणसुद्धं કરવાથી જેનું મન હર્ષિત થઈ રહ્યું હોય, ગદ્ય, मधुरं समं सुललियं सकुहर गुंजंतवंसतती પદ્ય, કથ્ય, કથાત્મકગેય, પદબદ્ધપાદબદ્ધ, ઉત્સિત, પ્રવર્તક, મંદ, રોચિત, અવસાનવાળા, સપ્ત સ્વરોપેત શૃંગાર વગેરે આઠ રસોથી યુક્ત, છ દોષોથી વિમુક્ત, અગિયાર ગુણોથી અલંકૃત, આઠ ગુણોથી યુક્ત, ગુંજાયમાન વાંસળીના મધુર ધ્વનિથી યુક્ત, રાગ-રાગિનીમાં અનુરક્ત, ત્રિસ્થાનકરણ (વક્ષસ્થળ, કંઠ અને મસ્તક)થી શુદ્ધ, મધુર, સમતાલ અને સ્વરવાળા, સુલલિત, સસ્વર ગુંજતી વાંસળી અને તંત્રીની ધ્વનિથી બદ્ધ, સમતાલને અનુરૂપ હસ્તકાલથી (તાળી) Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વનખંડ સૂત્ર ૨૯૨ सुसंपउत्तं, तालसुसंपउत्तं तालसमं (रयसुसंपउत्तं સુસં પ્રયુત (લય-મધુર ગુંજથી યુક્ત, गहसुसंपउत्तं मणोहरं मउय-रिभिय-पय-संचारं ગહ-તલ્લીનતાથી વ્યાપ્ત) મનોહર, મૃદુ, સ્વરાનુસાર પદસંચાર કરનારા (પગમાં પડકાર सुरभिं सुणई वरचारूरूवं दिव्वं नर्से सज्जं गेयं ઉત્પન્ન કરનારા) સુરભિ (શ્રોતાઓનું આકર્ષણ पगीयाणं- भवे एयारूवे सिया ? કરનારા) સુખુ પ્રકારથી અંગ પ્રત્યેગોને નીચા કરનારા, શ્રેષ્ઠ સુંદર રૂપવાળા, દિવ્ય નાટ્ય, પજ (સ્વર વિશેષથી યુક્ત) ગીત ગાનારા કિન્નરો આદિના સ્વરો જેવો હોય છે. ૩. દંતા, યમ ! વં ભૂU સિયા | હે ગૌતમ ! એમનો તૃણ મણિઓનો શબ્દ સ્વર - નવા . પૂ. ૩, ૩. , મુ. ૨ ૨ ૬ આ પ્રકારનો હોય છે. वणसंडे पडिरूवाओ वावीआईओ વનખંડમાં મનોહર વાવ વગેરે : ૨૧૨. તસ્સ વનસંરક્સ તત્ય-તત્ય તે વૈસે તદિ તર્દિ વદ ૨૯૨, આ વનખંડમાં સ્થળ-સ્થળે અનેક નાની-નાની વાપિકાઓ खुड्डाखुड्रियाओ, वावीओ, पुक्खरिणीओ, गुंजालियाओ, પુષ્કરિણીઓ, ગુંજાલિકા, (વાંકાચૂકાં આકારવાળી दीहियाओ, सराओ, सरपंतियाओ, सरसरपंतियाओ, વાપિકાઓ) દીધિંકા, (ઝરણાવાળીવાપિકા) સરોવર, સર:પંક્તિઓ, સર-સર પંક્તિઓ (સરોવરની પંક્તિઓ) बिलपंतियाओ, अच्छाओ सण्हाओ रययामयकूलाओ કૂપ પંક્તિઓ (આવેલી) છે. જે સ્વચ્છ, સ્ફટિકની જેમ समतीराओवयरामयपासाणाओतवणिज्जमयतलाओ ચીકણા પ્રદેશવાળી છે. રત્નમય તટોવાળી છે. સમાન वेरूलिय-मणिफालिय-पडलपच्चोयडाओ णवणी- તીર-કિનારાવાળી છે. વજૂરત્નમય પાષાણ-પત્થરોવાળી. यतलाओ सुवण्णसुज्झ- रययमणिवालु याओ છે. એના તળ-ભાગ તપાવેલા સુવર્ણનો બનેલો છે. તટ सुहायारा सुउत्तराओ णाणामणि-तित्थ-सुबद्धाओ પાસે આવેલા અતિ ઉન્નત પ્રદેશ વૈડૂર્યમણિ અને સ્ફટિક चारू (चउ) क्कोणाओ, समतीराओ आणुपुव्वसुजाय મણિનો બનેલો છે. નવનીત (માખણ)ની સમાન એનું તળ સુકોમલ છે. એમાં જે રેતી છે તે સુવર્ણ-શુદ્ધ वप्प-गंभीर-सीयजलाओ संछण्ण पत्त-भिस-मुणालाओ, રજત ચાંદી અને મણિઓથી યુક્ત અને એના જેવી बहुउप्पल-कुमुय-णलिण- सुभग-सोगंधिय-पोंडरीय ક્રાંતિવાળી છે. જે સુખપૂર્વક પ્રવેશ કરવા અને નિર્ગમનसयपत्त-सहस्सपत्त- फुल्लकेसरोवइयाओ, छप्पय- બહાર નીકળવા માટે યોગ્ય છે. એના ઘાટ વિવિધ परिभुज्जमाणकमलाओ, अच्छविमल-सलिल पुण्णाओ. પ્રકારના મણિઓ વડે બનેલા છે. એના (ચારેય) ખૂણાઓ સુંદર-મનોજ્ઞ છે. તટ સમ છે એનો વપ્ર-જલસ્થાન ક્રમશ: નીચે ઘાટો (મોટો-પહોળ) થતો ગયો છે અને (તે)અગાધ અને શીતલ છે. જલપત્રલિંસ મૃણાલથી આચ્છાદિત છે. એમાં પ્રલ્લિત કેશર પરાગયુક્ત અનેક ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, જાતીય કમલથી વ્યાપ્ત છે. ભ્રમર સમૂહ જેના કમલો અને કુમુદોનો રસાસ્વાદ કરી રહ્યા છે, જે સ્વચ્છ વિમલજલથી પરિપૂર્ણ છે. परिहत्थ भमंत-मच्छ-कच्छभ-अणेग-सउणमिहुण જેમાં ખૂબ મોટી સંખ્યામાં મચ્છ અને કાચબા આમતેમ परिचरित्ताओ, पत्तेयं-पत्तेयं पउमवरखेइया परिक्वित्ताओ, ફરતા રહે છે. અનેક પ્રકારના શકુનમિથુન-પક્ષીઓના पत्तेयं पत्तेयंवणसंडपरिक्खित्ताओ अप्पेगतियाओ જોડલાના આવન-જાવનથી વ્યાપ્ત છે. પ્રત્યેક જળાશય आसवोदगाओ, अप्पेगतियाओ वारूणोदगाओ, પદ્મવર વેદિકાથી યુક્ત છે. પ્રત્યેક વનખંડથી ઘેરાયેલી છે, એમાંથી કેટલીય વાવો વગેરેનું જલ આસવ-ઔષધ જેમ अप्पे गतियाओ खोदोदगाओ, अप्पे गतियाओ મધુર સ્વાદવાળું છે. કેટલાકનું જલશેલડીના રસ જેવું खीरोदगाओ, अप्पे गतियाओ घओदगाओ, મધુર સ્વાદવાળું છે. કેટલાકનું જલ ક્ષીરસમુદ્રના જળ જેવા સ્વાદવાળું હોય છે. કેટલાક જલાશયોનું જળ ઘી જેવા સ્વાદવાળું હોય છે. કોઈ કોઈ જલાશયો એવા હોય છે Page #280 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૯૩-૨૯૪ તિર્યફ લોક – વનખંડ ગણિતાનુયોગ ૧૫૯ अप्पेगतियाओ अमयरससमरसोदगाओ, अप्पेगतियाओ કે જેનું જલ અમૃત જેવા સ્વાદવાળું છે. કેટલાય જલાશય पगतीए उदगरसेणं पण्णत्ताओ पासाइयाओ-जाव- પ્રાકૃતિક ઉદકરસથી યુક્ત હોય છે અને આ બધા पडिरूवाओ। જલાશય પ્રાસાદિક -યાવત- પ્રતિરૂપ છે. - નવા.૫, ૨, ૩૨, મુ. ૨૨૭, तिसोवाणपडिरूवाणं वण्णावासे ટિસોપાન પ્રતિરૂપકોનું વર્ણન : ૨૧ ૩. તસ્સ વસંડસ તત્ય-તત્ય સ-ટ્રેસ તર્દિ-દંતામિ ૨૯૩. આ વનખંડમાં સ્થળે-સ્થળે જે અનેક નાની નાની णं खुड्डियाणं बावीणं-जाव-बिलपंतीयाणं पत्तेयं पत्तेयं વાવો-યાવત-કુવાની પંક્તિઓ આવેલી છે તે પ્રત્યેક चउद्दिसिं चत्तारि तिमोवाणपडिरूवगा पण्णत्ता, तेसि ચારે દિશાઓમાં ત્રિપાન - પ્રતિરૂપકવાળી હોવાનું णं तिसोवाण पडिरूवगाणं अयमेयारुवे वण्णावासे કહેવામાં આવ્યું છે. વિશિષ્ટ ત્રણ-ત્રણ સીડીઓથી યુક્ત पण्णत्ते, तं जहा-वइरामया नेमा, रिट्ठामया पतिट्ठाणा, છે. આ ત્રિસપાન પ્રતિરૂપકોનું વર્ણન આ वेरूलियामया खंभा, सुवण्णरूप्पमया फलगा, वइरामया પ્રમાણે કહેવામાં આવ્યું છે. જેમકે- એનો મૂલભાગ-નીંવ मंधी, लोहितक्खमईओ सूईओ, णाणा मणिमया વજૂરત્નોથી નિર્મિત છે. મૂલપાદ (મૂલ પાયા) अवलंबणा, अवलंबण बाहाओ। રિષ્ટ રત્નોના બનેલા છે. તેમજ સ્તન્મ વૈડૂર્યરત્ન વડે - નૈવ. . ૩, ૩. ૨, મુ. ? ૨ ૭ બનેલા છે. ફલક પટ્ટીઓ (તખ્તા) સ્વર્ણ અને ચાંદીના બનેલા છે. આ ફલકોના સાંધાઓ વરત્નના છે. જેમાં લોહિતાક્ષ રત્નની ખીલ્લીઓ લાગેલી છે. આજુબાજુના અવલંબન દંડ (રેલિંગ) અને અવલંબન- બાજુઓ વિવિધ પ્રકારના મણિઓથી બનેલી છે. तिसोवाणपडिरूवगाणं पुरओ तोरणा ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ તોરણ : ૨૦ . તેનિ તિવાપરવા પૂરતો ઉત્તર્યું ઉત્તયં ૨૯૪. આ પ્રત્યેક ત્રિસોપાન પ્રતિરૂપકોના આગળના (ભાગમાં) तोरणा पण्णत्ता, ते णं तोरणा णाणा मणिमयखंभेसु તોરણ (આવેલા છે, એમ કહેવામાં આવ્યું છે. તે તોરણ उवणि विट्ठ सण्णिविट्ठा, विविहमुत्तंतरोवइया, અનેક પ્રકારના મણિઓથી બનેલા થાંભલાની પાસે જ विविहतारारूवोचिता, ईहामिय-उसभ-तुरग-णर- આવેલા છે અને યથાસ્થાને બનેલા છે. એમાં અનેક માર-વિદ-વાત્રા-વિUT --સમ-૧ર-સંગર પ્રકારની આકૃતિઓમાં ગૂંથવામાં આવેલા મુક્તામણિ वणलय-पउमलय-भत्तिचित्ता खंभुग्गय - वइर-वेदिया લગાડવામાં આવ્યા છે(તે) વિવિધ પ્રકારના તારારૂપોથી परिगताभिरामा, विज्जाहर-जमल-जुयल-जंतजुत्ताविव, ખચિત છે. એમાં ઈહામૃગ, વૃષભ, ધોડા, મનુષ્ય, अच्चि सहस्समालणीया, भिसमाणा, भिब्भिसमाणा, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ, સરભ-અષ્ટાપદ, चक्खुल्लोयणले सा, सुहफासा, सस्सिरीयरूवा, ચમર, કુંજર-હાથી, વનલતા, પમલતાના ચિત્રો વડે પસાફ-ગવિ-પરિવા ચિતરાયેલા છે. થાંભલા પર બનાવવામાં આવેલી - નાવા. ૫, ૩, ૩. ?, મુ. ૬૨ ૭ વેદિકાઓને કારણે આ તોરણ ખૂબજ સુંદર લાગે છે. સમશ્રેણીમાં થયેલા વિદ્યાધર યુગલોના ચિત્રો યંત્રચાલિત જેવા પ્રતીત થાય છે. સહસ્ર રશ્મી સૂર્યની પ્રભા જેવી પ્રભા સમુદાયથી યુક્ત છે. ચમકદાર દીપ્તમાન, અત્યંત દેદીપ્યમાન, દર્શનીય, નૈત્રાકર્ષક, સુખકર, સુખદ સ્પર્શવાળા, શ્રીકરૂપવાળા પ્રાસાદીય આલ્હાદજનક યાવત- પ્રતિરૂપ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ લોક-પ્રજ્ઞપ્તિ વનખંડ तोरणाणं उप्पिं अट्ठट्ठमंगलगा તોરણોની ઉપર આઠ-આઠ મંગલ : ૨૦. તેત્તિ નં તોરાનું ખિં વવે અદકુમાગ વળત્તા ।૨૯૫. આ તોરણો પર અનેક (પ્રકારના) આઠ-આઠ મંગલ તું નહીં - દ્રવ્ય કહેવામાં આવ્યાં છે. એના નામ આ પ્રમાણે છે - તિર્યક્ લોક (૪) મોચિય, (૨) સિરિવર્જી, (૩) વિયાવત્ત, (૪) વન્દ્રમાળ, (૮) મદાસ, (૬) ઇસ, (૭) મચ્છ, (૮) રૂપ્પા, સવરામયા અચ્છા-ખાવ-ડિવા - નીવા. ૫.૨, ૩.૬, મુ. ?૨૭ तोरणाणं उष्पिं चामरज्झया - ૨૬. તેતિ માં તોરળળળ વિં વવે વિશ્વામરાયા नीलचामरज्झया, लोहियचामरज्झया, हारिद्दचामरज्झया, सुक्किल्लचामरज्झया अच्छा सण्हा रूप्पपट्टा वइरदंडा जलयालगंधीया सुरूवा पासाइया जाव - पडिरूवा । નીવા . ૧. રૂ, ૩. ?, મુ. ૧૨૭ तोरणाणं उप्पिं छत्ताई २९७, तेसिणं तोरणाणं उप्पिं बहवे छत्ताइछत्ता, पडागाइपडागा, ઘંટાનુયલા, ચામરનુયલા, ઉપનદત્યયા- ખાવ-મય सहसवत्तहत्थगा, सव्वरयणामया, अच्छा-जावपडिरूवा । નીવા. ૬. રૂ, ૩. ?, મુ. ૨૨૭ वावीआईणं देसेसु उपायपब्वयाई - ૨૦૮. તમ્ન ળ વળસંદસ તત્વ-તત્વ, વેને-તેસે, તદ્િ-હિં तासि णं खुड्डियाणं बावीणं जाव- बिलपंतीयाणं बहवे ઉપાય-પયા, યજ્ઞ-પલ્વયા, નતિ-પયા, વાદપયા, ૫-મંડવા, તન-મંચવા, વા-માજા, ટૂ-પાસાયા, ઝપડા, ગુલ્ઝા, વુડ-હડગા, સંવોત્તા, પવવુંવોઝા, સાચામયા-ગાવ-દિવT I · નીવા. ૫. રૂ, ૩. ૧, મુ. ૨૨૭ - For Private (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નન્દિકાવર્ત, (૪)વર્ધમાન, (૫)ભદ્રાસન, (૬)કલશ, (૭)મત્સ્ય, (૮)દર્પણ. આ બધા સર્વાત્મના રત્નમય સ્વચ્છ-યાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર ૨૯૫-૨૯૮ તોરણો ઉપર ચામરયુક્ત ધ્વજાઓ : ૨૯૬. આ તોરણોના ઉર્ધ્વભાગમાં કૃષ્ણકાંતિવાળી ચામરોથી યુક્ત ધ્વજાઓ છે. નીલરંગવાળી ચામરોથી યુક્ત ધ્વજાઓ છે. લોહિત-લાલ વર્ષીય ચામરોથી યુક્ત ધ્વજાઓ છે, પીળા વર્ણવાળી ચામરોથી યુક્ત ધ્વજાઓ છે, શ્વેત વર્ણના ચામરોથી યુક્ત ધ્વજાઓ છે. આ ધ્વજાઓ સ્વચ્છ અને સ્નિગ્ધ છે. એની કિનારીઓ સોના-ચાંદીની બનેલી છે અને દંડ વજ્રરત્નથી બનેલા છે. એની ગંધ વિમલ જલજ-કમલના ગંધ જેવી છે. સુરૂપ પ્રાસાદીય -યાવત્- પ્રતિરૂપ છે. તોરણોની ઉપર છત્રાદિ : ૨૯૭. આ તોરણોની ઉપર અનેક છત્રાતિછત્ર (એક છત્ર પર બીજું છત્ર) પતાકાતિપતાકા, ઘંટા યુગલ ચામરયુગલ, ઉત્પલ હસ્તક-કમલોના ગુચ્છાઓ -યાવત્- શતપત્ર અને સહસ્ત્રપત્ર હસ્તક છે. જે બધા સર્વ રત્નમય, સ્વચ્છ -યાવત્ પ્રતિરૂપ છે. વાવ વગેરે પ્રદેશોમાં ઉત્પાત પર્વત વગેરે : ૨૯૮. આ વનખંડમાં તે તે પ્રદેશોમાં, પ્રદેશોના એક ભાગમાં જે નાની નાની વાપિકાઓ-યાવત્- કૂવાની હારમાળાઓ છે. એના પ્રદેશોમાં, પ્રદેશોના એક ભાગમાં જે અનેક ઉત્પાત પર્વત, નિયતિ પર્વત, જગતિ પર્વત, દારૂ પર્વત, દકમંડપ, (સ્ફટિકમણિથી બનેલો મંડપ) દકમંચક, દકમાલિકા, (સ્ફટિકમણિથી બનાવેલી છતનો ઉપરનો ભાગ, તલા, મંજિલ)દકપ્રાસાદ(આવેલા)છે, એમાંથી કેટલાક ઊંચા છે, કેટલાક નાના છે, કેટલાક લંબચોરસ (પહોળાઈમાં ઓછા અને લંબાઈમાં વધુ વિસ્તારવાળા) છે. કેટલાક જ અન્દોલક (હિંડોલા) રૂપના છે, કેટલાક પશ્યન્દોલક (ઝૂલા) રૂપમાં છે તથા તે બધા સર્વાત્મનાસર્વપ્રકારે રત્નમય, સ્ફટિક સમાન સ્વચ્છ-યાવત્ પ્રતિરૂપ છે. Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૨૯૯-૩૦૨ તિર્યફ લોક - વનખંડ ગણિતાનુયોગ ૧૦૧ उप्पायपब्वयाइसु हंसासणाई ઉત્પાત પર્વતો પર હંસાસન વગેરે ઃ ૨૧૧. તે નં ૩Mાય-પત્રકુ-ગાવ-પૂર્વાણુ વદ ૨૯૯. આ ઉત્પાત પર્વતો- યાવત્ - પશ્યન્ટોલકો (ઝૂલા)માં हंसासणाई,कोंचासणाई, गरूलासणाई, उण्णयासणाई, ઘણા બધા હસાસન, ક્રોચાસન, ગરૂડાસન, ઉન્નતાસન, पणयासणाई, दीहासणाई, भद्दसणाई, पक्खासणाई, પ્રણતાસન, દીર્ષાસન, ભદ્રાસન, પસ્યાસન, મકરાસન, मगरासणाई, उसभासणाई, सीहासणाई, पउमासणाई વૃષભાસન, સિંહાસન, પદ્માસન, દિવસ્તિકાસન दिसा-सोवत्थियासणाइं सव्वरयणामयाई છે. આ બધા આસન સર્વપ્રકારે રત્નમય સ્વચ્છ- ભાવતુ પ્રતિરૂપ છે. ડછાડું-કવિ-પડિહવાડું - નીવા. ૫, ૩, ૩. ૨, મુ. ૨૭ वणसंडदेसेसु आलिघराई - વનખંડ પ્રદેશોમાં આલિગૃહ વગેરે : રૂ o e. તમ્સ નું વાસં સ્મતત્ય-તત્ય સે-તે તહિં તહિં વદ ૩OO. આ વનખંડમાં સ્થળ-સ્થળે અને એક-એક ભાગમાં ત્યાં आलिघरा, मालिघरा, कयलिघरा, लयाघरा, ઘણા બધા આલિગ્રહ (આલિ નામની વનસ્પતિ વડે अच्छणघरा, पेच्छणघरा, मज्जण-घरगा, पसाइणघरगा, બનાવેલા ઘર) માલિગૃહ, કદલીગૃહ, લતાગૃહ, गब्भ घरगा, मोहण घरगा, साल घरगा, जाल-घरगा, અચ્છણગૃહ (વિશ્રામગૃહ) પ્રેક્ષણગૃહ, મંજનગૃહમુમ-ઘર, વિત્ત-ધરા, ધ-ઘરા, સાયંસ-ઘરમાT, સ્નાનગૃહ, પ્રસાધન-શૃંગારગૃહ, ગર્ભગૃહ (ભોયરા) મોહનગૃહ(રતિ ક્રીડાગૃહ), શાલગૃહ. જાલગૃહ(જાળીसब्बरयणामया अच्छा-जाव-पडिरूवा। ઝરોખાવાળું ઘર) પુષ્પગૃહ (પુષ્પોના સમૂહથી યુક્ત - નવા. ૫. ૨, ૩૬, કુ. ૧૨૭ ઘર)ચિત્રગૃહ(ચિત્રોની પ્રધાનતાવાળુ ઘર-ચિત્રશાલા), ગંધર્વગૃહ (નાટ્ય, ગીત,નૃત્ય(જયાં) કરવામાં આવે છે તે ઘર) દર્પણમય ગૃહ છે. આ બધા ગૃહ સર્વપ્રકારે રત્નોથી નિર્મિત સ્વચ્છ-વાવ- પ્રતિરૂપ છે. आलिघराईसु हंसासणाई આલિગૃહાદિમાં હંસાસન આદિ : ૩ ૦૬. તેનું મારિયુ - નાવ - બાયંધરનું વજુદું ૩૦૧, આ આલિગૃહોમાં- યાવતુ - દર્પણગૃહોમાં ઘણા બધા हंसासणाइं-जाव-दिसासोवत्थियासणाइंसव्वरयणामयाई હંસાસન-યાવતુ- દિકુ સૌવસ્તિકાસન રાખવામાં આવ્યા અછાદું-ળાવ-દિવાડું છે, આ આસન પૂર્ણરૂપમાં રત્નમય સ્વચ્છ- યાવત - નવા. પૂ. ૩, ૩.૨, . ૨૭ પ્રતિરૂપ છે. वणसंडदेसेसु जाइमंडवगाई - વનખંડ પ્રદેશોમાં જાતિ-મંડપ આદિ : રૂ૨. તમ્સ જ વસંડાસ તત્ય તત્ય રેસ ટેસે તહિં તહિં વદ ૩૦૨. આ વનખંડમાં સ્થળે-સ્થળે અને તે-તે સ્થાનોના એક એક નાડુ-મંડવા, નૂદિય-મંડવ, મ7િથT-મંડવIT, ભાગમાં અનેક જાતિમંડપ (ચમેલી પુષ્પોથી ભરેલા णवमल्लिया मंडवगा, बासंती-मंडवगा, दधिवासुया મંડપ)છે. જૂહિકા(જૂહીના પુષ્પના)મંડપ છે, મલ્લિકા मंडवगा, सुरिल्लि मंडवगा, तंबोली-मंडवगा, मुद्दिया (મોગરાના પુષ્પના) મંડપ છે, નવ મલ્લિકા-મંડપ છે, વાસંતી લતામંડપ છે, દધિવાસુક(વનસ્પતિ વિશેષ)ના मंडवगा,णागलया-मंडवगा, अतिमुत्त-मंडवगा, अप्फोआ મંડપ છે. સૂરિલ્લિ (વનસ્પતિ વિશેષ)ના મંડપ છે. मंडवगा, मालुया-मंडवगा, सामलया-मंडवगा, णिच्चं તાંબૂલી (પાનની વેલ)ના મંડપ છે, મૃત્વીકા (દ્રાક્ષ) ના कुसुमिया-जाव-सुविभत्त पडिमंजरि वडिंसगधरा મંડપ છે, નાગલતા મંડપ છે, અતિમુક્તલતા મંડપ છે, सव्वरयणामया अच्छा-जाव-पडिरूवा। અફોગા (વનસ્પિતિ વિશેષ) મંડપ છે, માલુકા (વૃક્ષ - નવા. ૫, ૩, ૩. ૨, સુ. ૨૨૭ વિશેષ) મંડપ છે, શ્યામલતા મંડપ છે, એ બધા મંડપ સર્વદા પુષ્પોથી યુક્ત-યાવતું- સુંદર રચનાયુક્ત પ્રતિમંજરી રૂપ શિરોભૂષણથી શોભાયમાન છે અને સર્વપ્રકારે રત્નમય, સ્વચ્છ-વાવ- પ્રતિરૂપ છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્થક લોક - વનખંડ સૂત્ર ૩૦૩-૩૦૬ નામંદવાસુવિવિદિયા પુત્રિ-સિત્રાપા- જાઈ-મંડપાદિમાં વિવિધ આકારના પૃથ્વીશિલાપટ્ટ: ૩ ૦ રૂ. તેનું નાતમંદવાસુ-નવ-સામયીમંડવાણુ વદ ૩૦૩. એ જાતિ- મંડપોમાં-યાવત-શ્યામલતા મંડપોમાં पुढविसिलापट्टगा पण्णत्ता,तं जहा-हंसासण-संठिता, અનેક પૃથ્વી શિલાપટ્ટક કહેવામાં આવ્યા છે, જેમકેकोंचासण-संठिता, गरूलासण-संठिता, उण्णयासण એમાંના કોઈક હંસાસન જેવા છે, કૌંચાસન જેવા છે, संठिता, पणयासण-संठिता, दीहासण-संठिता, भद्दासण ગરૂડાસન જેવા છે, ઉન્નતાસન જેવા છે, પ્રણતાસન संठिता, पक्खासण-संठिता, मगरासण- संठिता, જેવા છે, દીર્ષાસન જેવા છે, ભદ્રાસન જેવા છે, પસ્યાસન उसभासण-संठिता, सीहासण-संठिता,पउमासण-संठिता, જેવા છે. મકરાસન જેવા છે, વૃષભાસન જેવા છે, સિંહાસન જેવા છે, પદ્માસન જેવા છે, દિસૌવસ્તિકાસન दिसासोत्थियासण-संठिता पण्णत्ता । तत्थ बहवे જેવા કહેવામાં આવ્યા છે. તે આયુષ્યમાન શ્રમણ ! ત્યાં वरसयणासण विसिट्ठसंठाणसंठिया पण्णत्ता समणाउसो! ઘણા બધા પૃથ્વી શિલા પટ્ટક વિશિષ્ટ શયનાસન સંસ્થાન (આકારવાળા) વાળા (હોવાનું) કહેવામાં આવ્યું છે. आइण्णग-रूय-बूर-णवणीत-तूलफासा मउया એનો સ્પર્શ આજિલક(ચર્મમય વત્ર)રૂ-બૂર(આકનું રૂ) सवरयणामया अच्छा- जाव-पडिरूवा। નવનીત-તૂલ(હંસની પાંખોના સ્પર્શ જેવો મૂદુ(કોમલ) - નવા. . રૂ, ૩.૦, મુ. ૨૨૭ છે તથા સર્વ પ્રકારે રત્નમય, સ્વચ્છયાવ-પ્રતિરૂપ છે. વાડે વાળમંતરા વિદર - • વનખંડમાં વાણવ્યન્તરોનું વિચરણ : (ભ્રમણ) ૩ ૦ ૮, તત્ય | વ વાનમંતરા સેવા સેવા ૨ માસચંતિ, ૩૦૪, એ આસનો પર અનેક વાણવ્યન્તર દેવ અને દેવીઓ सयंति, चिटुंति, णिसीयंति, तुयद॒ति, रमंति, ललंति, સુખપૂર્વક બેસે છે, સૂવે છે, સ્થિર થાય છે, વિશ્રામાર્થે कीलंति, मोहंति, पुरा पोराणाणं सुचिण्णाणं બેસે છે, સૂઈ જાય છે, રમણ કરે છે, મનોવિનોદ કરે છે, सुपरिक्कंताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं ક્રીડા કરે છે, રતિક્રીડા કરે છે. આ પ્રમાણે પૂર્વ ફલથી फलवित्तिविसेसं पच्चणब्भवमाणा विहरति । કરવામાં આવેલા - સઆચરણથી અજિત શુભ પરાક્રમથી જનિત, શુભરૂપ, કલ્યાણ રૂપ, કૃતકર્મોના - નવી . . ૩, ૩. ૧, મુ. ૧૨૭ ફલવિપાકને ભોગવતા સમય પસાર કરે છે. पउमवरवेइयाए अंतो एगे महं वणसंडे - પદ્મવરવેદિકાનાં અન્તર્ભાગમાં એક વિશાલ વનખંડ: રૂ .. તીજે નં નાતીy M અંત પમવરV -ત્યિ ૩૦૫. આ જગતીની ઉપર અને પદ્મવરવેદિકાના અન્તર્માગમાં एगे महं वणसंडे पण्णत्ते । એક વિશાલ વનખંડ આવેલો કહેવામાં આવ્યો છે. देसूणाई दो जोयणाइं विक्खंभेणं, वेइयासमएणं જે બે યોજનમાં કંઈક ઓછા વિસ્તારવાળો તેમજ परिक्खेवेणं, किण्हे किण्होभासे, वणसंड-वण्णओ પદ્મવરવેદિકાના પરિક્ષેપ જેટલો (પરિધિવાળો) છે. (જિ) તથાસવિદૂ યો * તે કૃષ્ણ, કૃષ્ણ પ્રતિભાસવાળો છે. વગેરે પૂર્વોક્ત - નવા. ૫. ૨, ૩, , . ૨૭ વનખંડના વર્ણનના જેવું એનું વર્ણન સમજવું જોઈએ. પણ મણિઓ અને તૃણો (અંગેના) શબ્દો હોતા નથી તે વિશેષ જાણવું જોઈએ. वणसंडे वाणमंतराणं विहरणं વનખંડમાં વાણવ્યન્તરોનું વિતરણ (વિચરણ) : રૂ . ૬. તત્ય ન વહે વાનમંતરા સેવા સેવી ય સયંતિ- ૩૦૬. આ વનખંડમાં ઘણા બધા વાણવ્યન્તર દેવ અને દેવીઓ जाव-सुभाणं कल्लाणं कडाणं कम्माणं फलवित्तिवसेसं સુખપૂર્વક બેસે છે. -વાવ-શુભ કલ્યાણરૂપ કૃતકર્મોના पच्चणुब्भवमाणा विहरंति ।२ ફલવિપાકનું અનુવેદન કરતા વિચરણ કરે છે, અર્થાત્ - નવા. ૫, ૩, ૩.૨, . ૨૭ સમય વ્યતીત કરે છે. 9-૨ નંવૂ. . ૨, મુ. ૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ જી સૂત્ર ૩૦૭-૩૦૯ - તિર્યફ લોક : જંબુદ્વીપનું વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૬૩ (૧-૨) iqદીવસ વિનચાર વાગે- (૧-૨) જંબૂદ્વીપનું વિજયદ્વાર વર્ણન जंबुद्दीवस्स चत्तारि दारा - જંબુદ્વીપના ચાર દ્વાર : ૦ ૭. p. નંદીવસ નું મંત!ઢીવસતિ દ્વારા પvU/T? ૩૦૭, પ્ર. હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપના કેટલા દ્વાર કહેવામાં આવ્યા છે? ૩. યમી ! વત્તારિ દ્વારા ઘvyત્તા, તેં નઈ - હે ગૌતમ! ચાર વાર કહેવામાં આવ્યા છે. જેમકે(૨) વિન, (૨) વેનયંતે, (૩) નયંતે, (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયંત અને (૪) અપરાના (૪) અપરાજિત. - નીવા. ૫, ૩, ૩. ૨, મુ. ૨૨૮ विजयदारस्स अवट्ठाणं पमाण य વિજયદ્વારનું અવસ્થાન અને પ્રમાણ : રૂ ૦ ૮, v. દિ ને અંતે ! નંgવસ ઢીવસ વિન નામે ૩૦૮, પ્ર. હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપના વિજય दारे पण्णत्ते? નામનું દ્વાર કયાં કહેવામાં આવ્યું છે? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપના મધ્યમાં पुरथिमेणं पणयालीसं जोयणसहस्साई સ્થિત મન્દર પર્વતની પૂર્વદિશામાં વ્યવધાન अबाहाए, जंबुद्दीवे दीवे पुरच्छिमपेरंते રહિત પીસ્તાલીસ હજાર યોજન વટાવ્યા પછી लवणसमुद्दपुरच्छिमद्धस्स पच्चत्थिमेणं सीताए જંબૂદીપની પૂર્વ દિશાના અંતમાં તેમજ महाणदीए उप्पिं - एत्थ णं जंबुद्दीवस्स दीवस्स લવણસમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતા विजये णामं दारे पण्णत्ते। મહાનદીની ઉપર જંબૂદ્વીપ નામના દ્વીપનું વિજયદ્વાર નામનું દ્વાર કહેવામાં આવ્યું છે. अट्ट जोयणाई उडुढं उच्चत्तेणं.३ चत्तारि આ વિજયદ્વાર ઊંચાઈમાં આઠ યોજન ઊચું છે जोयणाई विक्खंभेणं, तावतियं चेव पवेसेणं', અને ચાર યોજન પહોળું છે, તેમજ એટલું જ सेए वरकणगथूभियागे, ईहामिय-उसभ-तुरग-नर પ્રવેશ કરવા માટેનું સ્થાન છે. આ દ્વાર શ્વેત વર્ણનું मगर-विहग-वालग-किण्णर-रूरू-सरभ-चमर છે. અને શિખર શ્રેષ્ઠ સુવર્ણનું બનેલું છે. એના कुंजर-वणलय-पउमलय-भत्तिचित्ते-खंभुग्गय પર ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મકર, वइरवेदिया परिगयाभिरामे विज्जाहर जमल પક્ષી, નાગ, કિન્નર, રુરુ, અષ્ટાપદ, ચમરી जुयलजंतजुत्ते इव अच्चीसहस्समालिणीए, ગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરે ચિત્રો रूवग-सहस्स कलिते, भिसिमाणे, भिब्भिसमाणे ચિતરાયેલા છે. સ્થંભો પર બનેલી વજૂરત્નમયી चक्खुल्लोयणलेसे सुहफासे सस्सिरीयस्वे । વેદિકાઓથી અત્યંત શોભાયમાન બની રહ્યું છે. - નીવા. ૬. ૩, ૩., મુ. ૨૨૧ સમશ્રેણીમાં સ્થિત વિદ્યાધર યુગલ મંત્રથી ચાલતા હોય એવા પ્રતીત થાય છે. હજારો કિરણ સમૂહોમાં પરિવ્યાપ્ત, હજારો રૂપોથી યુક્ત, દીપ્યમાન, દૈદીપ્યમાન, નેત્રાકર્ષક સુખદ સ્પર્શ તેમજ સશ્રીક રૂપ સંપન્ન છે. विजयदारस्स वण्णओ વિજયદ્વારનું વર્ણન: ३०९. दारस्स वण्णओ तस्सिमो होइ, तं जहा ૩૦૯. આ કારનું વર્ણન આ પ્રમાણે છે, જેમકે ૨. સંવું. વ. ૧, . ૭. ૨. સમ. ૪૫, સુ. ૬ ૩. ટાઇi ૮, મુ. ૬૬૭ ૪. ટામાં ૪, ૩. ૨, મુ. રૂ ૦૩ (૭-૨) Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : વિજયદ્વાર સૂત્ર ૩૦૯ वइरामया णिम्मा। એનો નેમ (જમીનની ઉપર નીકળેલો ભાગ- કુરસી) વજૂમય છે. रिट्ठामया पइट्ठाणा। પ્રતિષ્ઠાન (ઉમરો) રિષ્ઠરત્નમય છે. वेरूलियामया खंभा। એના થાંભલા વૈડૂર્ય રત્નના બનેલા છે. નાવિવવિય-પૂવર-પંચવUT-મ-ર-જટ્ટિમતિન્ના એનો કુમિતલ - (બદ્ધભૂમિતલ-ફર્શ) સુવર્ણથી ઉપચિત શ્રેષ્ઠ પંચવર્ણવાળા મણિરત્નોથી બનેલો છે. हंसगभगए एलुए। એની એલુક (ઉમરાના ચૌખટ) હંસગર્ભ નામના રત્ન વિશેષથી બનેલી છે. गोमेज्जमए इंदक्वीले। ગોમેદ રત્ન વડે એની ઈન્દ્રકીલ બનેલી છે. लोहितक्खमईओ दारचिडाओ। લોહિતાક્ષ રત્નની એની કાર શાખાઓ બનેલી છે. जोतिरसामते उत्तरंगे। એનો ઉત્તરંગ દ્વાર (ત્રાનું રાખેલું કાષ્ટ) જ્યોતિરસ નામક રત્ન વડે બનેલો છે. वेरुलियामया कवाडा। એના કમાડ વૈડૂર્ય રત્નથી નિર્મિત છે. वइरामया संधी। કમાડોના સાંધા વજરત્નના છે. लोहितक्खमईओ सूईओ। કમાડોમાં લગાડેલી સૂઈ-ખીલીઓ લોહિતાક્ષરત્નની છે. णाणा मणिमया समुग्गगा। સમુગક વિવિધ મણિઓથી બનેલો છે. वईरामईओ अग्गलाओ अग्गलपासाया। વજૂરત્નથી બનેલી સાંકળો અને સાંકળો બંધ કરવાની જગ્યા પણ વજૂરત્નની બનેલી છે. वइरामई आवत्तणपढिया। આવર્તનપીઠિકા (ઈદ્રકીલનું સ્થાન) પણ વજૂરત્નની બનેલી છે. अंकुत्तर पासते। કમાડોનો પાછળનો ભાગ અંકરત્નનો બનેલો છે. णिरंतरितघणकवाडे। એ કમાડ એવી રીતે જડવામાં આવ્યા છે કે સહેજ પણ અંતર (તરાડ) રહ્યું નથી. भित्तीसु चेव भित्तीगुलिया छप्पण्णा। ભીંતો (દીવાલો)માં એકસો અડસઠ(પ૬ ૪૩ = ૧૬૮) ભિત્તિગુલિકાઓ (નાના-નાના ગોખલાઓ) છે. तिण्णि होति गोमाणसी। અને એટલી જ (૧૬૮) ગોમાનસી (શૈયાકાર સ્થાન વિશેષ) છે. तत्तिया णाणा मणिरयण-वालरूवग-लीलट्ठिय- અને એટલા જ વિવિધ પ્રકારના મણિઓ અને રત્નો વડે सालिभंजिया। નિર્મિત વ્યાલરૂપ (સાંપના ચિત્રો) તેમજ એટલી જ ક્રીડા કરતી-લીલારત શાલભંજિકાઓ-પૂતળીઓ બનાવેલી છે. वइरामए कूडे। વરત્નથી બનાવેલ શિખર છે. रययामए उस्सेहे। અને ઉત્સવ-ઊંચાઈ પણ રત્નમય છે. सव तवणिज्जमए उल्लोए। ચંદ્રની ચાંદની રૂપ ઉપરનો ભાગ તપાવેલા સુવર્ણનો બનેલો છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૧૦ તિર્યફ લોક : વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૬૫ णाणा मणिरयण-जाल पंजर-मणि वंसग-लोहितक्ख આ દ્વારના ઝરોખાઓ મણિમય વંશવાળા, લોહિતાક્ષ पडिवंसग रयतभोम्मे । રત્નમય પ્રતિવંશવાળા, રજતમય ભૂમિવાલા અને વિવિધ પ્રકારના મણિરત્નોવાલા છે. अंकामया पक्खा पक्खबाहाओ। એનો પક્ષ (બાજુ) અને પક્ષબાહ (બાજુ) અંતરત્નના બનેલા છે. जाति रसामया वंसा, वंसकवेल्लगा य । જ્યોતિરસરત્નના એના બાંસ છે અને જયોતિરસરત્નના જ વાંસો પર છવાયેલા કવેલું છે. रजतामयी पट्टियाओ। વાંસોને જોડવાની પટ્ટીઓ ચાંદીની બનેલી છે. जातरूवमयी ओहाडणी। અવઘાટિની (એક પ્રકારની ઓઢણી) સુવર્ણમય છે. वइरामयी उवरि पुच्छणी, ઉપરના ભાગમાં બનેલી પૂંછડીઓ વજૂ નિર્મિત છે. सव्वसेयरययमए च्छायणे। એનું છાદન (છાપરૂ) સંપૂર્ણપણે શ્વેત છે અને રત્નોનું બનેલું છે. अंकमय-कणग-कूड, तवणिज्ज-थूभियाए । એનું કૂટ-(પ્રધાન શિખર) અંકરત્ન અને કનક સ્વર્ણનું બનેલું છે તથા સુપિકાઓ- (નાના-નાના શિખરો) તપાવેલા સ્વર્ણના છે. सेए संखतल-विमलणिम्मल-दधि-घण-गोखीर-फेण- વિમલ-નિર્મલ શંખતલ, ધનીભૂત (જમાવેલ) દહીં रयय-णिगरपगासे, तिलग रयणद्धचंदचित्ते । ગાયના દૂધના ફિણ, ચાંદીના ઢગ સમાન એનો શ્વેતધોળો શુભ્રવર્ણ છે, નિકલ રત્નો વડે જેના પર અર્ધચંદ્રોના ચિત્ર બનાવેલા છે. णाणा मणिमयदामालंकिए, अंतो य, बहिं च सण्हे અનેક મણિમય માળાઓથી જે અલંકૃત થઈ રહ્યો છે. तवणिज्ज-रूइल - वालुया-पत्थडे, सहप्फासेसस्सिरीयस्वे અંદર અને બહાર ગ્લણ (અત્યંત કોમલ) પુદ્ગલોના पासाईए-जाव-पडिरूवे । સ્કંધોથી નિર્મિત છે. દીપ્તમાન તપાવેલા સ્વર્ણની રેતી - નવા. ૫. ૩, ૩., મુ. જેમાં બીછાવેલી છે. સ્પર્શ જેનો સુખપ્રદ છે. રૂપ જેનું ૨૬ સુંદર દર્શનીય છે- યાવતુ-પ્રતિરૂપ છે. વિનયર સિદિયા વસ્ત્રસરવાડી - વિજયદ્વારની નિપીધિકાઓ (ચોકી) માં ચંદનકલશોની હારમાળાઓ : ૩ ૨૦. વિનયજ્ઞ નું સારસ ૩મો પ િતુદ સિદિલ્યાણ ૩૧૦. વિજયદ્વારની બન્ને બાજુ આજુ-બાજુમાં બેનિપીધિકાઓ दो-दो चंदणकलसपरिवाडीओ पण्णत्ताओ। બેસવાની જગ્યા (ચોકીઓ) આવેલી છે, જેના પર બે-બે ચંદનના કલશોની હારમાળાઓ કહેવામાં આવી છે. तेणं चंदणकलसा वरकमलपइट्ठाणा, सुरभिवरवारि- એ ચંદનકલશ શ્રેષ્ઠ કમલો પર સ્થાપિત છે, શ્રેષ્ઠ શુદ્ધ पडिपुण्णा, चंदणकयचच्चागा, आबद्धकंठेगुणा, पउमुप्पल- સુગંધિત જલથી ભરેલા છે, ચંદનથી જે ચર્ચિત છે અર્થાત્ વિહા, સરથTTમયા, છા-ગાવ-દિવા | (એના પર) થાપા મારેલા છે અને એના કંઠમાં મૌલી બાંધવામાં આવી છે. જેના મુખ પદ્મકમલના ઢાંકણથી ઢાંકેલા છે તથા તે સર્વ પ્રકારે રત્નોથી નિર્મિત, સ્ફટિકમણિના જેવા સ્વચ્છ - યાવત- પ્રતિરૂપ છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વિજયદ્વાર સૂત્ર ૩૧૧ महया महया महिंदकुम्भसमाणा पण्णत्ता समणाउसो! હે આયુષ્યમાનું શ્રમણો ! આ ચંદનકલશ વિશાલ - નીવા. . ૩, ૩.૨, મુ. ૨૨૧ મોટા-મોટા મહેન્દ્રકુંભ જેવા કહેવામાં આવ્યા છે. विजयदारस्स णिसीहियाए नागदंतपरिवाडीओ વિજયદ્વારની નિપીધિકાઓ પર નાગદતોની પંક્તિઓ : રૂ. વિનય જે વારસા મને હિંદુ સિદિય ૩૧૧. વિજયારના ઉભય પાર્થની બન્ને નિપીધિકાઓ પર दो दो णागदंतपरिवाडीओ पण्णत्ताओ। બે-બે નાગદંતકોની લાઈન કહેવામાં આવી છે. तेणं णागदंतगामुत्ताजालंतरूसिअ-हेमजाल-गवक्खजाल- આ બધા નાગદંતક ચારે બાજુથી મોતી-જાલોમાં લટકતી खिंखिणीघंटाजालपरिक्खित्ता अब्भुग्गया अभिणिसिट्ठा સુવર્ણમય માલાઓ વડે, ગવાક્ષ આકૃતિવાલા રત્નોની तिरियं सुसंपग्गहिया, अहे पण्णगद्धरूवा, पण्णगद्धसंठा માલાઓ વડે અને નાની-નાની ઘટિકાઓની માલાઓથી ઘેરાયેલા છે. તે આગળના ભાગમાં કંઈક ઊંચા ઉઠેલા છે णसंठिया, सव्वरयणामया अच्छा-जाव-पडिरूवा। અને દીવાલમાં સારી રીતે ઢાંકેલા છે. કેટલાક ત્રાંસમાં આવેલા છે. અધોભાગમાં તે સર્પના અર્ધભાગ જેવા આકારના છે. અને અર્ધ સર્પાકાર રૂપમાં સ્થાપિત છે, સર્વપ્રકારે રત્નમય, સ્વચ્છ -જાવતુ-પ્રતિરૂપ છે. महया महया गयदंतसमाणा पण्णत्ता समणाउसो! હે આયુષ્યમાન્ શ્રમણો ! આ નાગદંતક વિશાલ ગજદંતોના જેવા કહેવામાં આવ્યા છે. तेसु णं णागदंतएसु बहवे किण्हसुत्तबद्धवग्धारिय આ નાગદંતકોની ઉપર અનેક કાળા દોરા વડે બંધાયેલી मल्लदाम कलावा-जाव-सुक्किल्लसुत्तबद्ध वग्घारिय- અનેક પુષ્પમાલાઓ લટકી રહી છે. -વાવ- સફેદ मल्लदामकलावा। દોરા વડે બંધાયેલી અનેક પુષ્પ માલાઓ લટકી રહી છે. तेणं दामा तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया, આ માલાઓના અગ્રભાગમાં સ્વર્ણથી બનાવેલા णाणा मणिरयण-विविधहारद्धहारउवसोभियसमुदया ઝૂમખા-ઝુમર લટકી રહ્યા છે. અને આ બધી માલાઓ સ્વર્ણ પત્રોથી મંડિત છે, અનેક મણિઓ, રત્નો, હારો जाव-सिरीए अईव अईव उवसोभेमाणा-उवसोभेमाणा અને અર્થહારોથી એ માલાઓ વિશેષ રૂપથી સુશોભિત चिट्ठन्ति । છે-યાવત-પોતાનીશ્રી કાંતિથી વિશિષ્ટ રૂપમાં શોભાયમાન થતી એવી સ્થિત છે. तेसि णं नागदंतगाणं उवरिं अण्णाओ दो-दो णागदंत આ નાગદંતકો પર પણ બીજી બે-બે નાગદંતકોની परिवाडिओ पण्णत्ताओ। પંક્તિઓ કહેવામાં આવી છે. तेसि णं णागदंतगाणं मुत्ताजालंतरूसिया આ નાગદંતકોનું મોતી-જાળઓની અંદર વગેરે પૂર્વવત તહેવ-ગાવ-ડિવી, પ્રતિરૂપ પર્યત બધું વર્ણન સમજી લેવું જોઈએ. महया महया गयदंतसमाणा पण्णत्ता समणाउसो ! હે આયુષ્યમાનું શ્રમણો ! આ નાગદંતકો પણ વિશાલ ગજદંતકો જેવા કહેવામાં આવ્યા છે. तेसु णं णागदंतएसु बहवे रययामया सिक्कया पण्णत्ता, આ નાગદંતકો પર ઘણા બધા રત્નમય સીંકા લટકી રહ્યા છે. तेसु णं रययामएसु सिक्कएसु बहवे वेरूलियामईओ આ રત્નમય સીંકાઓમાં વૈર્યરત્નોથી બનેલા અનેક धूवघडीओ पण्णत्ताओ, तं जहा - ताओ णं धूवघडीओ ધૂપિયા (ધૂપદાન) રાખવામાં આવેલા છે. જેમકે - काला गुरू-पवरकुन्दरूक्क-तुरूक्क धूव मघमघंतगं તે ધૂપદાન કાલા અગર શ્રેષ્ઠ કુન્દરુક, તુરુક, લોબાનના ધૂપમાંથી નીકળતી ગંધ ફેલાવતા વિશેષ धुद्धयाभिरामाओसुगंधवरगंधगंधियाओ गंधवट्टिभूयाओ સુંદર દેખાય છે. સુગંધિત પદાર્થોની ઉત્તમ ગંધથી ओरालेणं मणुण्णेणं घाण-मणणिब्बुइकरेणं गंधेणं तप्पए ગંધાયમાન હોવાથી ગંધની ગુટિકા જેવા પ્રતીત થાય છે, ઉદાર-શ્રેષ્ઠ મનોજ્ઞ ગંધથી નાસિકા અને મનને તૃપ્તિ-શાંતિ પ્રદાન કરવાવાળી છે Page #288 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૧૨ તિર્યકુ લોક : વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૬૭ से सव्वओ समंता आपूरेमाणीओ आपूरेमाणीओ अईव अईव सिरीए उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठन्ति । - નીવ. પૂ. ૩, ૩. ૨, મુ. ૧૨૬ . તથા પોતાની ગંધ દ્વારા તે આસપાસના પ્રદેશોમાં વ્યાપ્ત થઈ અતિવિશિષ્ટશ્રી વડે-શોભાયમાન થતી સ્થિત છે. विजयदारस्स णिसीहियाए सालभंजियपरिवाडीओ- વિજયદ્વારની નિપીધિકાઓમાં સાલભંજિકાઓની પંક્તિઓ : રૂ ૨૨. વિનયસ તારસરૂમ પા૪િ કુદ ળિસીદિયાણ ૩૧૨. વિજયદ્વારના ઉભયપાર્શ્વમાં સ્થિત આ બન્નનિષાધિકાઓમાં दो दो सालभंजिया परिवाडीओ पण्णत्ताओ। બે-બે શાલભંજિકાઓ-કાષ્ઠપૂતળીઓની પરિપાટી (ક્રમબદ્ધ પંક્તિઓ) કહેવામાં આવી છે. ताओ णं सालभंजियाओ लीलट्ठियाओ सुपयट्ठियाओ તે પુતળીઓ ક્રીડામાં લીન હોય તેવી સુંદર વેશભૂષાથી सुअलंकियाओ, णाणागारवसणाओ, णाणा मल्ल- શણગારેલી છે. રંગ-બેરંગી પરિધાનોથી શૃંગારિત છે. पिणद्धिओ, मुट्ठीगेज्झमज्झाओ आमेलग-जमल અનેક માલાઓ એને પહેરાવવામાં આવી છે. કમર जुयलवट्टि अब्भुण्णय-पीण-रचिय-संठिय-पयोहराओ, એટલી પાતળી છે કે મુઠ્ઠીમાં આવી શકે છે. એના પયોધર रत्तावंगाओ असियकेसीओ, मिउविसय पसत्थलक्खण, . (સ્તન) સમશ્રેણિક સૂચક યુગલ થી યુક્ત, કઠિન संवेल्लियग्ग सिरयाओईसिंअसोगवर पादपसमुट्ठियाओ, વૃત્તાકાર સામેની બાજુ ઉન્નત-તણાયેલા પુષ્ટ રતિઉત્પાદક वामहत्थगहियग्ग सालाओ, ईसिं अद्धच्छिकडक्ख છે. આના નેત્રની કિનારીઓ લાલિમાયુક્ત છે. એનાવાળ विद्धिएहिं लूसेमाणीओ इव चक्खुल्लोयणलेसाहिं (ભ્રમર જેવા) કાળા રંગની કોમલ વિશદ-મૃણાલતંતુઓ अण्णमण्णं खिज्जमाणीओ इव । જેવી બારીક પ્રશસ્ત લક્ષણો ગુણોથી યુક્ત છે તથા જેનો આગળનો ભાગ મુકુટથી ઢંકાયેલો છે, તે પુતલીઓ અશોક વૃક્ષનો કંકઈ સહારો લઈને ઉભેલી છે અને ડાબા હાથ વડે એણે અશોક વૃક્ષની શાખાનો અગ્રભાગ પકડી રાખ્યો છે. પોતાના ત્રાંસા કટાક્ષોથી દર્શકોના મન જાણે કે ચોરી ન લેતી હોય તેમ પરસ્પર એક બીજા તરફ જોતી હોય એમ લાગે છે અને જાણે કે એક-બીજાના સૌભાગ્યની ઈર્ષાને કારણે સહન ન કરી શકતી હોવાથી ખિન્ન જેવી દેખાય છે. पुढविपरिणामाओसासयभावमुवगयाओ चंदाणणाओ, આ શાલભંજિકાઓ પાર્થિવ પુદ્ગલોની બનેલી છે. चंदविलासिणीओ, चंदद्धसमनिडालाओ, चंदाहियसो- અને વિજયદ્વારની જેમ શાશ્વત છે. એનું મુખ ચંદ્રમા જેવું मदंसणाओ, उक्का इव उज्जोयमाणीओ, विज्जुघणमरीचि- છે. ચંદ્રમંડલની જેમ ચમકવાવાળી છે. એનું કપાલ सूर-दिपंत तेय अहिययर सन्निकासाओ, सिंगारागार અર્ધચંદ્રની જેમ સુશોભિત છે. ચંદ્રમાંથી પણ અધિક चारूवेसाओ पासाइयाओ-जाव-पडिरूवाओ । तेयसा દર્શનીય છે. ઉલ્કા (ચિનગારી)ની સમાન તે ચમકદાર अतीव अतीव सोभेमाणीओ सोभेमाणीओ चिट्ठन्ति । છે. મેઘ-વિજળીના કિરણો અને દૈદીપ્યમાન અનાવૃત - નવા. ૫, રૂ, ૩. ૨, મુ. ૨૨૧ સૂર્યના તેજ કરતા પણ અધિક એનો પ્રકાશ છે. એની આકૃતિ શ્રૃંગારપ્રધાન અને વેષભૂષા સુંદર છે. એટલે એ પ્રસાદીય, દર્શનીય -વાવ- પ્રતિરૂપ છે. આ પ્રમાણે તે પોતાના તેજ થી અત્યંત સુશોભિત થતી (વિજયદ્વારની ઉભય પાર્થવતી નિષીવિકામાં) ઉભેલી છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ લોક-પ્રજ્ઞપ્તિ विजयदारस्स णिसीहियाए जालकडगा - રૂ? રૂ. વિનયસ્સ | વર૧ ૩મો પત્તિ વુહોળિદિયા दो-दो जाडगा पण्णत्ता । ते णं जालकडगा सव्व रयणामया अच्छा-जावવડવા | તિર્યક્ લોક - વિજયદ્વા૨ - નીવા. ૧.૨, ૩. ?, સુ. ૧૨° विजयदारस्स णिसीहियाए घंटापरिवाडीओ વિજયદ્વારની નિષીધિકાઓમાં ઘંટોની પંક્તિઓ : રૂ૨૪. વિનયસ્સ નં વારસ ૩મો પસિં વુદ્દો ખિસીહિયાણ૩૧૪. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષીધિકાઓમાં બે-બે दो-दो घंटापरिवाडीओ पण्णत्ताओ । ઘંટોની પરિપાટી-પંક્તિઓ આવેલી કહેવામાં આવી છે. तासि णं घंटाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहाजंबूणयमईओ घंटाओ, वइरामईओ लालाओ, णाणा मणिमया घंटा पासगा, तवणिज्जमईओ संकलाओ, रययामईओ रज्जूओ । - ताओ णं घंटाओ ओहस्सराओ, मेहस्सराओ, દંતસ્તરામો, વસ્તરાગો, વિસ્તરાઓ, વિધોતાો, સીદસ્સરાઓ, સૌથોસાો, મનુસ્કરાઓ, મંનુકોસાયો, सुस्सराओ सुस्सरणिग्घोसाओ ते पदेसे ओरालेणं मणुणेणं कण्ण-मणिणिव्वुइकरेण सद्देणं जावવિકૃતિ । નીવા. ૬.૩, ૩. o, મુ. ૬૨૨૬ विजयदारस्स णिसीहियाए वणमालापरिवाडीओરૂશ્બુ. વિનયસ ાં વારમ્સ રમો પસિં વ્રુદો સિદિયા दो-दो वणमालापरिवाडीओ पण्णत्ताओ । ता ओ णं वणमालाओ णाणा दुमलया- किसलयपल्लवसमाउलाओ छप्पयपरिभुज्जमाणकमलसोभंत सस्सिरीयाओ पासाईयाओ-जाव- पडिरूवाओ । ते पएसे उरालेणं - जाव- मणुण्णेणं - घाण-मण- निब्बुइ करेण गंधेणं तप्पएसे सव्वओ समंता आपूरेमाणीओ आपूरेमाणीओ अईव अईव सिरीए उवसोभेमाणा उसोभमाणा चिट्ठन्ति । નીવા. ૧.૨, ૩.૧, મુ. ૧૨૬ विजयदारस्स णिसीहियाए पगठंगा - સૂત્ર ૩૧૩-૩૧૬ વિજય-દ્વારની નિષિધિકાઓમાં જાલકટક (પડદા) : ૩૧૩. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષીધિકાઓમાં બે-બે જાલકટક (યવનિકા-પડદા) કહેલા છે. આ જાલકટક સર્વપ્રકારે રત્નમય સ્વચ્છ નિર્મલ -યાવત્પ્રતિરૂપ છે. આ ઘંટાઓનું વર્ણન આ પ્રમાણે આપવામાં આવ્યું છે. જેમ કે- આ ઘંટો જંબૂનદ સ્વર્ણમય છે. વજ્રરત્નની એની લોલક છે. અનેક મણિઓથી બનેલા ઘંટા પાર્શ્વ છે. જે સાંકળમાં આ ઘંટાઓ લટકેલા છે તે સ્વર્ણની બનેલી છે અને ચાંદીની બનેલી દોરીઓ છે. આ ઘંટોનો સ્વરનાદ ઓઘસ્વર (જલપ્રવાહના સ્વર) જેવો, મેઘસ્વર જેવો, હંસસ્વર જેવો, કૌંચસ્વર જેવો, નંદીસ્વર જેવો, નંદીઘોષ જેવો, સિંહગર્જના જેવો, સિંહ ઘોષ જેવો, મંજુસ્વર જેવો, મંજુઘોષ જેવો પ્રતીત થાય છે એથી પણ વિશેષ તે બધા ઘંટો પોતાના સુસ્વરો અને સુસ્વરનિર્દોષોથી શ્રેષ્ઠ મનોજ્ઞ, કર્ણ અને મનને તૃપ્તિકર શબ્દોથી એ પ્રદેશને ભરી દે છે - યાવત્ - સ્થિત છે. વિજયદ્વારની નિષીધિકાઓમાં વનમાલાની પંક્તિઓ : ૩૧૫. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષીધિકાઓમાં બે બે વનમાલાઓની પરિપાટીઓ-પંક્તિઓ આવેલી કહેવામાં આવી છે. તે વનલતાઓ અનેક વૃક્ષો અને લતાઓના કિસલયોપલ્લવો (કોમલ પાન)થી યુક્ત છે. ભ્રમરો દ્વારા ભુંજ્યમાન કમલોથી સુશોભિત છે. સશ્રીક શોભાતિશયવાળી દર્શનીય - યાવત્ - પ્રતિરૂપ છે. આ વનલતાઓ પોતાની ઉદાર-યાવ-મનોજ્ઞ નાક અને મનને શાંતિપ્રદ ગંધથી સર્વ દિશાઓ અને વિદિશાઓના પ્રદેશોને ભરી દેતી પોતાની શોભાથી અત્યન્ત શોભાયમાન થઈને સ્થિત છે. વિજયદ્વારની નિષીધિકાઓમાં પ્રકંઠક (પીઠ) : ૩૪૬. વિનય ાં વારસ ૩મો પત્તિ દુહો નિદિયાણ ૩૧૬. વિજયદ્વારના ઉભય પાર્શ્વમાં સ્થિત બન્ને નિષીધિકાઓમાં दो दो पगठंगा पण्णत्ता । બે-બે પ્રકંઠક (પીઠ) આવેલા છે. For Private Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૧૬ તિર્યકુ લોક : વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૬૯ तेणं पगंठगा चत्तारि जोयणाई आयाम-विक्खंभेणं, दो जोयणाई बाहल्लेणं, सव्व वइरामया अच्छा - जावપરિવI तेसि णं पगंठगाणं उवरिं पत्तेयं-पत्तेयं पासायवडेंसगा આ પ્રકંઠકો ચાર યોજન લાંબા-પહોળા છે તથા એની જાડાઈ બે યોજનની છે, તે સર્વપ્રકારે વજૂરત્નમય સ્વચ્છ-થાવતુ-પ્રતિરૂપ છે. तेणं पासायवडेंसगा चत्तारि जोयणाई उड्ढं उच्चत्तेणं, दो जोयणाई आयाम-विक्खंभेणं, अब्भुग्गयमूसिय पहसिया, विवविविहमणिरयणंभत्तिचित्ता, वाउद्धय विजयवेजयंती पडागछत्तातिछत्तकलिया, तुंगा गगणतलमभिलंघमाणसिहरा, (गगणतलमणुलिहतसिहरा) जालंतर-रयण-पंजरुम्मिलितब्व, मणिकणग-थूभियागा, वियसिय सयवत्त-पोंडरीय-तिलक-रयणद्धचंद चित्ता, णाणामणिमयदामालंकिया, अंतो य बाहिं च सण्हा, तवणिज्जरूइल वालुया पत्थडा, सुहफासा, सस्सिरीयरूवा પાસા - ગાવ- દિવ | આ પ્રકંઠકોની ઉપર અલગ-અલગ પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યા છે. એ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં ચાર યોજન ઊંચા અને બે યોજન લાંબા પહોળા છે, તે સમસ્ત દિશાઓમાં ફેલાયેલા અને હસતા હોય એમ પ્રતીત થાય છે, વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી બનાવેલા ચિત્રોથી ચિત્રિત છે. જેના ઉપર પવનમાં લહેરાતી વિજય વૈજયન્તી પતાકાઓ અને અન્ય પતાકાઓ તેમજ છત્રાતિછત્રો શોભાયમાન છે, જેના શિખર પોતાની ઊંચાઈથી આકાશનું પણ ઉલ્લંઘન કરે છે (આકાશ મંડલીનો સ્પર્શ કરનારા એના શિખ૨છે)એની જાળીઓમાં લગાડવામાં આવેલા રત્નો એવા દેખાતા હતા કે જાણે કે હમણા જ પિંજરામાંથી બહાર કાઢ્ઢયા હોય, એમાં જે સ્કૂપિકાઓ બનાવેલી છે તે મણિઓ અને સ્વર્ણ નિર્મિત છે, એનો દ્વારા પ્રદેશ તિલકરત્નોથી બનેલા વિકસિત શતપત્રો, પુણ્ડરીકો, તિલકરત્નો અને અર્ધચંદ્રોના ચિત્રોથી ચિત્રિત છે. અનેક મણિમય માલાઓથી અલંકૃત છે. અંદર અને બહારમાં સ્નિગ્ધ (ચીકણા) છે. એની અંદર તપાવેલા સ્વર્ણની રેતી બીછાવેલી છે, એનો સ્પર્શ સુખદ છે, રૂપ સોહામણું છે, દર્શનીય -યાવત- પ્રતિરૂપ છે. આ પ્રાસાદાવતંસકોના ઉપરના ભાગ (અગાસી)માં પદ્મલતા-વાવ-શ્યામલતાના ચિત્રો ચિતરેલા છે, તે બધા સર્વ પ્રકારે તપનીય સ્વર્ણમય સ્વચ્છ-વાવતુપ્રતિરૂપ છે. એ પ્રત્યેક પ્રાસાદાવાંસકોના અંદર અને બહારના ભાગ અત્યંત સમ તેમજ રમણીય કહેવામાં આવ્યા છે. તે આ પ્રકારે-આલિંગપુષ્કર-મૃદંગના મુખ પર મઢેલા ચામડાની સમાન-યાવતુ- અનેક પ્રકારના પંચરંગી તૃણો અને મણિઓથી શોભિત છે. મણિઓના ગંધ, વર્ણ અને સ્પર્શનું વર્ણન આ પૂર્વે અનુરૂપ જાણવું જોઈએ. આ અત્યધિક સમ અને રમણીય ભૂમિભાગોના મધ્યાતિમધ્ય દેશ ભાગ-પ્રદેશમાં અલગ-અલગ મણિપીઠિકાઓ આવેલી) છે. એ મણિપીઠિકાઓ લંબાઈ-પહોળાઈમાં એક યોજનની અને જાડાઈમાં અડધા યોજનની છે. જે સર્વ પ્રકારે રત્નમય સ્વચ્છ -વાવ- પ્રતિરૂપ છે. तेसि णं पासायवडेंसगाणं उल्लोया पउमलया जाव सामलया भत्तिचित्ता सव्व तवणिज्जमया अच्छा-जावપરિવા तेसि णं पासायवडें सगाणं पत्तेयं-पत्तेयं अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामएआलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहि तणेहि य मणीहि य उवसोभिए । मणीणं गंधो वण्णो फासो य नेयचो। तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ। ताओ णं मणिपेढियाओ जोयणं आयाम-विक्खंभेणं, अद्ध जोयणबाहल्लेणं, सव्वरयणामईओ जाव पडिरूવામાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વિજયવાર સૂત્ર ૩૧૬ तासि णं मणिपेढियाणं उवरिं पत्तेयं-पत्तेयं सीहासण પૂછત્તા तेसि णं सीहासणाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा-तवणिज्जमया चक्कवाला, रययामया सीहा, सोवणिया पादा, णाणा मणिमयाइं पादपीढगाई, जंबुणयमयाइं गत्ताई, वइरामया संधी, णाणा मणिमए तेणंसीहासणाईहामिय उसमजावपउमलयभत्तिचित्ता, ससारसारोवइय-विविह मणिरयणपायपीढा, अच्छरगमिउम-सूरग-नवतयकुसंतलिच्च-सीहकेसर-पच्चुत्थयाभिरामा, उवचिय- खोमदुगुल्लय-पडिच्छयणा, सुविरचियरयत्ताणा, रत्तंसुयसंवुया, सुरम्मा, आईणग-रू य-बूर-णवणीय - तूलमउयफासा, मउया पासाईया जाव पडिरूवा। આ પ્રત્યેક મણિપીઠિકાઓની ઉપર એક-એક સિંહાસન બનાવેલા છે. આ સિંહાસનોનું વર્ણન આ પ્રમાણે છે, જેમ કે- એનો ચક્રવાળો (પાયાઓ રાખવાનો ભાગ) અધોવર્તી પ્રદેશ તપાવેલા સ્વર્ણથી બનેલો છે. સિંહોની આકૃતિઓ ચાંદીની બનેલી છે. પાયા સ્વર્ણના બનેલા છે. અનેક પ્રકારના મણિઓથી એની પાદપીઠ બનેલી છે. ઈષાઓ (પાટિયા)જાબૂનદ (સ્વર્ણ વિશેષ)ના બનેલા છે. એના સાંધાઓ વજુરત્ન વડે ભરવામાં આવ્યા છે અને અનેક મણિઓથી એનો મધ્યભાગ બનેલો છે. તે સિંહાસન ઈહામૃગ, વૃષભ-યાવતુ- પમલતાના ચિત્રોથી ચિત્રિત છે. એની પાદપીઠ શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ અનેક પ્રકારના વિવિધ મણીરત્નોની બનેલી છે. એના પર બીછાવેલા મૃદુ-સુકોમલ આચ્છાદનક (ચાદર)યુક્ત નવીન ત્વચાવાળા તત્કાલઉત્પન્ન થયેલા દર્ભના તૃણોથી ભરેલી ગાદીઓ ખૂબ જ મનમોહક છે તથા આચ્છાદનકોની ઉપર પણ અનેક વેલબૂટોવાળા બીજા પ્રતિચ્છાદનક (પલંગપોસ) બીછાવેલા છે. અને એ પલંગપોશ પર પણ સુંદર પ્રકારના બનેલા રજસ્ત્રાણ (કવર) નાંખવામાં આવ્યા છે, આ બધા સિંહાસન લાલ વસ્ત્રથી ઢંકાયેલા છે. અતિ રમણીય છે. એનો સ્પર્શ ચર્મમય વસ્ત્ર રૂ, શેમલના રૂ, શામલીના રૂ, નવનીત, તૂલ (આંકડાનું રૂ)ની સમાન અતિકોમલ છે. આ સિંહાસન અતિમૂદુ દર્શનીય-યાવ- પ્રતિરૂપ છે. તે સિંહાસનોમાંથી પ્રત્યેક સિંહાસન પર અલગ-અલગ વિજય-દૂષ્ય (વિશેષ વસ્ત્ર) હોવાનું કહેવામાં આવ્યું છે. તેવિજયષ્ય શંખ, કુંદપુષ્પ, જલકણ, અમૃત મથવાના દૂધના ફીણના ઢગ સમાન શ્વેત, સર્વ પ્રકારે રત્નમય સ્ફટિક સમાન સ્વચ્છ વાવત- પ્રતિરૂપ છે. આ વિજયદૂષ્યોના બહુમધ્ય ભાગમાં અલગ-અલગ વજય અંકુશ કહેવામાં આવ્યા છે. તે વજુમય અંકુશમાં જુદી-જુદી કુંભિકા પ્રમાણ મોતીઓની માલાઓ લટકી રહી છે. તે કુલ્મિકા પ્રમાણ મોતીઓની માલાઓ પણ બીજી ચારચાર અર્ધઘડાના પ્રમાણની અને એનાથી અડધી ઊંચાઈવાળી મોતીઓની માલાઓથી બધી બાજુએ પરિવેષ્ઠિત છે. તે માલાઓ સ્વર્ણના પતરાથી મંડિત અને તપાવેલા સ્વર્ણથી બનેલા ઝૂમરોથી યુક્ત છે -વાવ- સ્થિત છે. तेसि णं सीहासणाणं उप्पिं पत्तेयं पत्तेयं विजयसं પત્તા तेणं विजयदूसा सेया संख-कुन्द-दगरय-अमय-महियफेणपुञ्जसन्निकासा, सव्वरयणामया अच्छा जाव पडिरूवा। तेसि णं विजयदूसाणं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं वइरामया अंकुसा पण्णत्ता । तेसि णं वइरामएसु अंकुसेसु पत्तेयं पत्तेयं कुम्भिक्का मुत्तादामा पण्णत्ता। तेणं कुम्भिक्का मुत्तादामा अन्नेहिं चउहिं तदद्धच्चप्पमाणणेत्तेहिं अद्धकुम्भिक्केहिं मुत्तादामेहिं सवओ समंता संपरिक्खित्ता। तेणं दामा तवणिज्जलंबूसगा, सुवण्णा पयरगमंडिया जाव चिट्ठन्ति । Page #292 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૧૭ તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૭૧ तेसि णं पासायवडिंसगाणं उप्पिं बहवे अट्ठट्ठमंगलगा પ્રાસાદાવાંસકોના ઊર્ધ્વભાગમાં ઘણા બધા આઠ-આઠ पण्णत्ता, सोत्थिय तहेव जाव छत्ता। મંગલ દ્રવ્ય હોવાનું કહેવામાં આવ્યું છે. સ્વસ્તિક - નીવ. 1. રૂ, ૩.૦, સુ. ? રૂ યાવ-છત્ર સુધી પૂર્વ અનુરૂપ જાણવું. विजयदारस्स णिसीहियाए तोरणा - વિજયદ્વારની નિપીધિકાઓના તોરણ : ૩ ૨ . વિનય મગ જિં તુ ળિદિયા, ૩૧૭. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષાધિકાઓમાં - તોરVT TT TUત્તા | બે-બે તોરણ કહેવામાં આવ્યા છે. तेणं तोरणा णाणा मणिमया तहेव जाव अट्ठट्ठमंगलगा તે તોરણ અનેક પ્રકારના મણિઓના બનેલા છે, એનું य छत्तातिछत्ता। વર્ણન(પૂર્વે કહેવામાં આવેલા વર્ણનની)સમાન સમજવું જોઈએ - યાવતુ - તે આઠ-આઠ મંગલ દ્રવ્ય અને છત્રાતિછત્રથી સુશોભિત છે. तेसि णं तोरणाणं पुरओ दो दो सालभंजियाओ આ તોરણોની આગળ બે-બે કાષ્ટ પૂતળીઓ આવેલી पण्णत्ताओ जहेव णं हेट्ठा तहेव। છે, એનું વર્ણન જેવું પૂર્વે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે સમજવું જોઈએ. तेसि णं तोरणाणं पुरओ दो दो णागदंतगा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે નાગદંતકની ખીંટીઓ આવેલી છે. तेणं णागदंतगा मुत्ताजालंतरूसिया तहेव । તે નાગદંતક મુકતાજાલોની અંદર લટકતી માળાઓથી યુક્ત છે. (વગેરે પૂર્વે કહેવામાં આવેલ વર્ણનને)અનુરૂપ જાણવું જોઈએ. तेसु णं णागदंतएसु बहवे किण्हे सुत्तवट्ट वग्घारिय આ નાગદંતકો પર કાળા દોરામાં ગૂંથેલી અનેક मल्लदाम कलावा जाव चिट्ठन्ति । પુષ્પમાલાના સમૂહ લટકી રહ્યા છે – વાવતુ - સ્થિત છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो हयसंघाडगा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે અશ્વ સંઘાટક (અશ્વના सव्व रयणामया अच्छा जाव पडिरूवा । જોડા)આવેલા છે, જેસર્વપ્રકારે રત્નમય,સ્વચ્છ-વાવ પ્રતિરૂપ છે. एवं पंतीओ वीहीओ मिहुणगा। આ પ્રકારે ઘોડોની પંક્તિઓ, વીથિકાઓ, કતારો અને મિથુનકોને (સ્ત્રી-પુરુષના જોડા) જાણવા જોઈએ. दो दो पउमलयाओ जाव पडिरूवाओ। તે તોરણોની આગળ બે-બે પદ્મલતાઓ છે -વાવ પ્રતિરૂપ છે तेसि णं तोरणाणं पुरओ अक्खायसोवत्थिया આ તોરણોની આગળ અક્ષત (ચોખા)ના સ્વસ્તિક सव्वरयणामया अच्छा जाव पडिरूवा। (સાથિયા) બનાવેલા છે, જે સર્વપ્રકારે રત્નમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो चंदणकलसा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે ચંદન કલશ (આવેલા) છે. तेणं चंदणकलसावरकमलपइट्ठाणा तहेवसव्वरयणामया' તે ચંદનકલશ ઉત્તમકમલો પર પ્રતિષ્ઠિત છે શેષવર્ણન अच्छा जाव पडिरूवा समणाउसो ! પૂર્વની માફક જાણવું હે આયુષ્માન શ્રમણ !તે સર્વપ્રકારે રત્નમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो दो भिंगारगा पण्णत्ता આતોરણોની આગળ બે-બે ભંગારક(ઝરીઓ)આવેલા वरकमलपइट्ठाणा जाव सव्वरयणामया अच्छा जाव છે. તે ભંગારક શ્રેષ્ઠ કમલો પર રાખવામાં આવ્યા છે -વાવત- સંપૂર્ણરૂપે રત્નમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૧૭ पडिरूवा महया-महया मत्तगयमुहागिइसमाणा पण्णत्ता છે. હે આયુષ્યમાનું શ્રમણો ! એનો પ્રતિરૂપ-આકાર समणाउसो! વિશાલ મદોન્મત્ત ગજરાજની મુખાકૃતિ સમાન કહેવામાં આવ્યો છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो आयंसगा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે અરિસા (દર્પણ) કહેવામાં આવ્યા છે. तेसि णं आयंसगाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं આ અરિસાઓનું (દર્પણો)નું વર્ણન આ પ્રમાણે કહેવામાં जहा - तवणिज्जमया पगंठगा, वेरूलियमया छरूहा આવ્યું છે. જેમકે- એના પ્રકંઠક(પીઠ)તપાવેલા સ્વર્ણના (थंभया), वइरामया वरंगा, णाणामणिमया वलक्खा, બનેલા છે, એના થાંભલા વેડૂર્ય રત્નમય છે. એનો अंकामया मंडला, अणोग्घसिय निम्मलाए छायाए પાછળનો ભાગ વજૂમય છે. શ્રૃંખલાદિરૂપ એના सवओ चेव समणुबद्धा चंदमंडलपडिणिकासा, महया અવલંબન અનેક મણિઓના બનેલા છે, એના महया अद्धकायसमाणा पण्णत्ता समणाउसो ! મંડલ-પ્રતિબિંબ પડનાર સ્થાન એકરત્નનું બનેલું છે. તે દર્પણ અનવઘર્ષિત સ્વાભાવિક પ્રતિચ્છાયાથી યુક્ત અને નિર્મલ છે, ચંદ્રમંડલ જેવા આકારવાળા અને ઘણા મોટા છે. હે આયુષ્માનું શ્રમણો ! તે દર્પણ જોનારના શરીરના અર્ધભાગ જેટલા માપના છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो वइरणाभा थाला આ તોરણોની આગળ બે-બે વજૂનાભ થાળ કહેવામાં quUTI, આવ્યા છે. तेणं थाला अच्छतिच्छडिय सालितंदुल नहसंदुट्ठ એ થાળ ત્રણ વાર સૂપડા વગેરેથી ઝાટકીને સ્વચ્છ શુદ્ધ बहुपडिपुण्णा चेव चिट्ठति । सब्ब जंबूणयामया अच्छा કરેલા ખાંડણિયા (ખાડકી)માં કૂટીને તેના ફોતરા અલગ- जाव - पडिरूवा । महया-महया रहचक्कसमाणा અલગ કરવામાં આવ્યા છે એવા શાલિ-ચોખા વિશિષ્ટ જાતના ચોખાથી પરિપૂર્ણ ભરેલા છે. આ થાળ સર્વપ્રકારે पण्णत्ता समणाउसो! સ્વર્ણના બનાવેલા છે સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ થાળ ચક્ર રથના પૈડા જેવા વિશાળ આકારવાળા કહ્યા છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो पातीओ पण्णत्ताओ। એ તોરણોની આગળ બે-બે પાત્રી આવેલી છે. ताओ णं पातीओ अच्छोदय पडिहत्थाओ, णाणाविह તે પાત્રીઓ સ્વચ્છ જલથી ભરેલી છે તથા વિવિધ पंचवण्णस्स फलहरितगस्स बहुपडिपुण्णाओ विव પ્રકારના પાંચ રંગના તાજાફળો વડે ભરેલી હોય એવી चिट्ठति।सब्वरयणामईओ अच्छाओ-जाव-पडिरूवाओ, લાગે છે તથા સર્વાત્મના રત્નમય સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ महया महया गोकलिंजगचक्कसमाणाओ पण्णत्ताओ છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે ગોળાકાર મોટો મોટા समणाउसो! ગોકલિંજક (વાંસના ટોપલા) જેવા અથવા ચક્રની સમાન કહેવામાં આવ્યા છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो सुपइट्ठगा पण्णत्ता। એતોરણોની આગળ બે-બે સુપ્રતિષ્ઠક બાજોટ આવેલા છે. तेणं सुपइट्ठगा णाणाविह पंचवण्ण-पसाहणगभंड આ બાજોટ પર વિવિધ પ્રકારના પંચરંગી તેમજ સર્વ विरचिया सब्बोसहिपडिपुण्णा सव्वरयणामया अच्छा ઔષધિઓથી પરિપૂર્ણ પ્રસાધનભાંડ(વાસણ)સજાવેલા ગાવ- gવા | છે. અને આ સુપ્રતિક સર્વ પ્રકારે રત્નોથી બનેલા સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो मणोगुलियाओ આ તોરણોની આગળ બે-બે મનોગુલિકાઓ-પીઠિકાઓ UTTTT આવેલી છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૧૭ તિર્યકુ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૭૩ तासु णं मणोगुलियासु बहवे सुवण्ण-रूप्पामया फलगा એ મનોગુલિકાઓ ઉપર અનેક સુવર્ણ અને ચાંદીના બનેલા ફલક પાટિયા જડવામાં આવ્યા છે. तेसु णं सुवण्णरूप्पामएसु फलएसु बहवे बइरामया એ સુવર્ણરજતમય ફલકો-પાટિયામાં અનેક વજૂમય णागदंतगा मुत्ताजालंतरूसिगा, हेम - जाव - નાગદંતક ખીંટીઓ લગાડવામાં આવી છે. આખીંટીઓ गयदंतसमाणा पण्णत्ता । મુકતા જાળીઓની મધ્યમાં લટકતી હેમમાલાઓથી યુક્ત છે –ચાવતુ-ગજદંતોના જેવી કહેવામાં આવી છે. तेसुणं वइरामएसुणागदंतएसुबहवे रययामया सिक्कया એ વજુમય નાગદંતકો પર ઘણા બધા રત્નમય શીંકાઓ qUUત્તા લટકી રહ્યા છે. तेसु णं रययामएसु सिक्कएसु बहवे वायकरगा पण्णत्ता। એ રત્નમય શીકાંઓની ઉપર અનેક વાતકરક (ખાલી ઘડા) રાખવામાં આવ્યા છે. तेणं वायकरगा किण्हसुत्तसिक्कगवत्थिया - जाव - આ વાતકરક કાળા સૂતરથી બનાવેલા શીંકાઓ सुक्किलसुत्तसिक्कगवत्थिया सब्वे वेरूलियामया अच्छा -વાવ-શ્વેત સૂતરથી બનાવેલા શીંકાઓ પર અવસ્થિત - નાવ - પદવી | છે અને બધા વૈડૂર્ય રત્નમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो चित्ता रयणकरंडगा એ તોરણોની આગળ રંગબિરંગે રત્નોથી ભરેલા બે-બે पण्णत्ता । से जहाणामए रण्णो चाउरंतचक्कवट्टिस्स કરંડક કરડિયા કહેવામાં આવ્યા છે. જેમકે- ચાતુરત્ન चित्ते रयणकरंडे वेरूलियमणिफालिय पडलपच्चोयडेसाए ચક્રવર્તી રાજાના વૈડૂર્યમણી અને સ્ફટિક મણિથી બનેલા पभाए ते पदेसे सव्वओ समंता ओभासइ, उज्जोवेइ, ઢાંકણાવાળા આચર્ય જનક રત્નકરંડક હોય છે અને तावेइ, पभासेइ, एवामेव - ते चित्तरयणकरंडगा પોતાની પ્રભાથી એ પ્રદેશને બધી તરફથી પ્રકાશિત पण्णत्ता। वेरूलिय पडल पच्चोयड साए पभाए ते पदेसे કરતા રહે છે; ઉદ્યોતિત કરતા રહે છે, ચમકાવતા રહે છે सवओ समंता ओभासेइ - जाव - पभासेइ । અને કાંતિયુક્ત કરતા રહે છે એ જ પ્રકારના ચિત્ર-વિચિત્ર રત્નોના કરંડક કહેલા છે. એ રત્નકરંડક પણ વૈડૂર્યરત્નના બનેલ ઢાંકણાવાળા છે અને પોતાની પ્રભાથીએ પ્રદેશને સમસ્ત દિશાઓ અને વિદિશાઓથી સંપૂર્ણ .અવભાસિત -વાવ-પ્રકાશિત કરતા રહે છે. तेसि णं तोरणाणं पुरओ दो दो हयकंठगा - जाव - दो એતોરણોની આગળ બે-બે અશ્વકંઠપ્રમાણવાળા -યાવતदो उसभकंठगा पण्णत्ता । सव्वरयणामया - अच्छा - બે-બે વૃષભકંઠ પ્રમાણવાળા આભૂષણ વિશેષ કહેલ છે, ગાવિ - દિવા | એ બધા સર્વત્મના રત્નમય, સ્વચ્છ-નિર્મલ યાવ-પ્રતિરૂપ છે. तेसु णं हयकंठएसु - जाव - उसभकंठएसु दो-दो આ અશ્વકંઠ પ્રમાણવાળા -યાવત- વૃષભકંઠ પ્રમાણવાળા पुष्फचंगेरीओ पण्णत्ताओ । एवं मल्ल-चुण्ण-गंध- આભૂષણ વિશેષોમાં બે-બે પુષ્પગંગેરીઓ (ટોપલીઓ) वत्थाभरण-सिद्धत्थग-लोमहत्थग चंगेरीओ, सव्व કહેવામાં આવી છે. એ જ પ્રમાણે માલા, ગંધ, ચૂર્ણरयणामईओ अच्छाओ - जाव - पडिरूवाओ। સુગંધિત દ્રવ્ય, વસ્ત્ર, આભરણ, સરસો અને મોરનાપીંછાને રાખવાની ચંગરીકાઓ (ટોપલીઓ) પણ બે-બે છે, તે બધી રત્નમયી સ્વચ્છ-વાવ- પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो पुप्फपडलाइं - जाव - એ તોરણોની સામે બે-બે પુષ્પપટલ(ગુલદસ્તા)-માવતलोमहत्थपडलाइंसव्वरयणामयाईअच्छाई-जाव-पडिरूवाई। લોમહસ્તિ પટલ કહેવામાં આવેલ છે. જે સર્વાત્મના રત્નમય સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વિજયકાર સૂત્ર ૩૧૮ तेसि णं तोरणाणं पुरओ दो दो सीहासणाई पण्णत्ताई। એ તોરણો આગળ બે-બે સિંહાસનો કહેવામાં આવેલ तेसि णं सीहासणाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, છે. તે સિંહાસનોનું વર્ણન પૂર્વમાં કરવામાં આવેલ તદેવ-નવ-સાક્યા - નાવ - gવા | સિંહાસનોના વર્ણન જેવું જ કરવું જોઈએ. તે દર્શનીય-યાવતુ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो दो रूप्पच्छदा छत्ता આતોરણોની આગળ બે-બે ચાંદીના બનાવેલા આચ્છાદન યુક્ત છત્ર કહેવામાં આવ્યા છે. तेणं छत्ता वेरुलियभिसंतविमलदंडा. जंबणयकणिया આ છત્રના દંડ વિમલ તેમજ ચમકતા વૈર્ય રત્નોના वइरसंधी, मुत्ताजालपरिगया, अट्ठ सहस्सवरकंच- બનાવેલ છે. એની કર્ણિકા જાંબૂનદ સોનાથી બનાવેલ છે णसलागा, दद्दर मलय सुगंधी, सवोउय सुरभिसीय સંધીઓ વરત્નની છે. તે છત્રો મુક્તા જાલોથી શણગારેલ लच्छाया, मंगलभत्तिचित्ता, चंदागारोवमा वट्टा। છે અને પ્રત્યેકછત્રમાં શ્રેષ્ઠ સુવર્ણથી બનાવેલ આઠ હજાર શલાકાઓ (સળિયાઓ લગાવવામાં આવ્યા છે. અત્યંત સુગંધિત મલય ચંદન અને સર્વ ઋતુઓમાં ઉત્પન્ન થનારા પુષ્પોની સુરભિથી પરિપૂર્ણ જેની શીતલ છાયા છે. એના પર અષ્ટ મંગલોના ચિત્રો બનેલા છે, ચંદ્રમાના આકાર જેવો તેનો ગોલ આકાર છે. तेसि णं तोरणाणं पुरओ दो दो चामराओ पण्णत्ताओ। એતોરણોની આગળ બે-બે ચામરો રાખવામાં આવ્યા છે. ताओ णंचामराओ (चंदप्पभ-वइर-वेरूलिय-णाणामणि- આ ચામરોના (ચંદ્રકાંત મણિ, વજૂરત્ન અને વૈર્યમણિ रयण-खचिय दंडाओ) णाणामणि-कणगरयणविमल- વગેરે અનેક પ્રકારના મણિરત્નોથી જડેલા દંડ છે) महरिहतवणिज्जुज्जलविचित्तदंडाओ, चिल्लिआओ અથવા એ ચામર અનેક પ્રકારના મણિઓથી, સોનાથી અને રત્નોથી જડેલ છે તેમજ વિમલ મહામૂલ્યવાનું संख-ककुन्द-दगरयअमयमहियफेणपुंजण्णिकासाओ તપનીય સુવર્ણથી નિર્મિત ઉજ્જવલ વિચિત્ર દંડવાળા सुहुमरयय दीहवालाओ, सव्वरयणामयाओ अच्छाओ છે, શંખ, એકરત્ન, કુંદપુષ્પ, જલકણ મંથન કરવામાં - નાવ - પરિવાર આવેલ અમૃતના ફીણના ઢગલાથી દૈદીપ્યમાન શુભ્રતા વાળા છે. સુક્ષ્મ તેમજ રજત જેવા સફેદ લાંબાવાળોથી યુક્ત છે, સર્વાત્મના રત્નમય સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पूरओ दो दो तिल्लसमुग्गा, આ તોરણોની આગળ બે-બે તેલ સમુદ્રગક, કોષ્ઠ कोट्ठसमुग्गा, पत्तसमुग्गा, चोयसमुग्गा, तयरसमुग्गा, સમુદ્રક, પત્ર સમુગક, ચોય (સુગંધિત દ્રવ્ય) एलासमुग्गा, हरियालसमुग्गा, हिंगुलयसमुग्गा, સમુદ્ગક, તગર સમુદ્ગક, ઈલાયચી સમુદ્ગક, હરતાલ मणोसिलासमुग्गा, अंजणसमुग्गा,सवरयणामया अच्छा સમુદ્ગક, હિંગુલુક સમુગક, મન:શિલા સમુગક, અંજન સમુદ્ગક રાખવામાં આવેલ છે. એ બધા સમુગક - નાક - પરિવા અર્થાત્ વસ્તુને રાખવાના પાત્ર સર્વાત્મના રત્નોથી - નવા, ઘ, ૨, ૩, ૨, મુ. ? ? ? બનેલા સ્વચ્છ-વાવતુ-પ્રતિરૂપ છે. विजयदारे असीयं केउसहस्सं - વિજયદ્વાર પર એક હજાર એસી ધ્વજાઓ : રૂ ૨૮ વિનારે બસ વચા , સમિથિvi, ૩૧૮, આ વિજયદ્વાર ઉપર ચક્રના ચિનથી યુક્ત એકસો આઠ अट्ठसयं गरूलझयाणं, अट्ठसयं विगझयाणं, अट्ठसयं ધ્વજાઓ, એક સો આઠ મૃગના ચિહનથી અંકિત रूरूझयाणं, अट्ठसयं छत्तझयाणं, अट्ठसयं पिच्छझयाणं, ધ્વજાઓ, એકસો આઠ ગરૂડના ચિઠ્ઠી અંકિત ધ્વજાઓ, એકસો આઠવૃકના ચિન્હથી અંકિત ધ્વજાઓ, अट्ठसयं सउणिझयाणं, अट्ठसयं सीहझयाणं, अट्ठसयं એક સો આઠ રુના ચિઠ્ઠી અંકિત ધ્વજાઓ, એકસો આઠ છત્રના ચિથી અંકિત ધ્વજાઓ, એકસો આઠ મયૂર પીંછાના ચિથી અંકિત ધ્વજાઓ, એકસો આઠ શકુનિપક્ષીના ચિન્હથી યુક્ત ધ્વજાઓ, એકસો આઠ સિંહના ચિથી યુક્ત ધ્વજાઓ, એકસો આઠ વૃષભના Page #296 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૧૯ તિર્યકુ લોક - વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૭૫ उसभझयाणं, अट्ठसयं सेयाणं चउविसाण वरनागकेऊणं ચિઠ્ઠી યુક્ત ધ્વજાઓ, એકસો આઠ શ્વેત ચાર દાંતાવાળા एवामेव सपुवावरेणं विजयदारे य असीयं केउसहस्सं શ્રેષ્ઠ હાથીઓના ચિઠ્ઠી અંકિત ધ્વજાઓ ફરકી રહી भवंतीतिमक्खायं। છે. આ પ્રમાણે બધી મળીને એક હજર એંસી ધ્વજાઓનું - નીવા. પૂ. ૨, ૩, ૬, મુ. ૨૩ ૨ પ્રમાણ કહેવામાં આવેલ છે. विजयदारे नव भोमा - વિજયદ્વારની આગળ નવ ભૌમ : ૩ ૨૧. વિનયે જ તારે નવ મોમાં , તેનિ ને મોમાં ૩૧૯ વિજયદ્વારની આગળ નવ ભૌમ અર્થાતુ વિશેષ પ્રકારના अंतो बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता - जाव - સ્થાનો કહેવામાં આવ્યા છે. આ સ્થાનોની અંદરનો मणीणं फासो । तेसि णं भोमाणं उप्पिं उल्लोया ભૂમિ ભાગ અત્યંત સમતલ અને રમણીય કહેવામાં पउमलया - जाव - सामलया भत्तिचित्ता - जाव - આવ્યો છે -યાવતુ-મણીઓના સ્પર્શ પર્યત પૂર્વવત્ सव्व तवणिज्जमया अच्छा - जाव - पडिरूवा। પ્રમાણે સમજવું જોઈએ. એ ભમની ઉપરના ઉલ્લોકોછત્રોમાં પદ્મલતાયાવત-શ્યામલતાના ચિત્રોચિતરેલા છે.-ચાવતુ-આ બધા ભૌમ તપાવેલા સુવર્ણમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं भोमाणं बहुमज्झदेसभाए जे से पंचमे भोमे, એ ભૌમોના વચ્ચોવચના પ્રદેશમાં આવેલ જે પાંચમો तस्स णं भोमस्स बहुमज्झदेसभाए - एत्थ णं एगे महं ભોમ છે, એ ભોમના વચ્ચોવચ ભાગમાં એક વિશાળ सीहासणे पण्णत्ते । सीहासण वण्णओ, विजये दूसे - સિંહાસન કહેવામાં આવેલ છે. સિંહાસનનું વર્ણન, जाव-अंकुसे - जाव - दामा चिट्ठन्ति । વિજયદૂષ્યનું વર્ણન ચાવત-અંકુશમાં માલાઓ લટકી રહી છે. આદિવર્ણન પૂર્વવત જેવુંજ અહીં પણ સમજવું જોઈએ. तस्सणंसीहासणस्स अवरूत्तरेणं उत्तरेणं उत्तरपुरस्थिमेणं એ સિંહાસનના વાયવ્ય ખૂણામાં, ઉત્તર દિશામાં અને एत्थ णं विजयस्स देवस्स चउण्हं सामाणियसहस्साणं ઈશાન કોણમાં વિજય દેવના ચાર હજાર સામાનિક चत्तारि भद्दासणसाहस्सीओ पण्णत्ताओ। દેવોના ચાર હજાર ભદ્રાસનો કહેવામાં આવ્યા છે. એ સિંહાસનની પૂર્વ દિશામાં વિજય દેવની સપરિવાર ચાર અમહિષીઓના ચાર ભદ્રાસનો કહેવામાં આવ્યા છે. तस्स णं सीहासणस्स पुरच्छिमेणं - एत्थ णं विजयस्स देवस्स चउण्हं अग्गमहिसीणं सपरिवाराणं चत्तारि भद्दासणा पण्णत्ता। तस्सणंसीहासणस्स दाहिण-पुरस्थिमेणं-एत्थणं विजयस्स देवस्स अभितरियाए परिसाए अट्ठण्हं देवसाहस्सीणं, अट्ठण्हं भद्दासणसाहस्सीओ पण्णत्ताओ। तस्स णं सीहासणस्स दाहिणणं - एत्थ णं विजयस्स देवस्स मज्झिमियाए परिसाए दसण्हं देवसाहस्सीणं दस भद्दासण साहस्सीओ पण्णत्ताओ। तस्स णं सीहासणस्स दाहिण-पच्चत्थिमेणं - एत्थ णं विजयस्स देवस्स बाहिरियाए परिसाए बारसण्हं देवसाहस्सीणं बारस भद्दासण साहस्सीओ पण्णत्ताओ। એ સિંહાસના દક્ષિણ-પૂર્વમાં વિજય દેવની આત્યંતર પરિષદાના આઠ હજાર દેવોના આઠ હજાર ભદ્રાસનો કહેવામાં આવ્યા છે. એ સિંહાસનની દક્ષિણ દિશામાં વિજય દેવની મધ્યમાં પરિષદાના દસ હજાર દેવોના દસ હજાર ભદ્રાસનો કહેવામાં આવ્યા છે. એ સિંહાસની દક્ષિણ-પશ્ચિમ દિશામાં વિજય દેવની બાહ્ય પરિષદાના બાર હજાર દેવોના બાર હજાર ભદ્રાસનો કહેવામાં આવ્યા છે. ૨. સમ. ૨, મુ. ૬ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૨૦-૩૨૧ तस्स णं सीहासणस्स पच्चत्थिमेणं - एत्थ णं विजयस्स એ સિંહાસનની પશ્ચિમ દિશામાં વિજય દેવના સાત देवस्स सत्तण्हं अणियाहिवईणं सत्त भद्दासणा पण्णत्ता। અનીકાધિપતિઓ-સેનાપતિઓના સાત ભદ્રાંસનો કહેવામાં આવ્યા છે. तस्स णं सीहासणस्स पुरथिमेणं दाहिणेणं पच्चत्थिमेणं એ સિંહાસનની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર उत्तरेणं - एत्थ णं विजयस्स देवस्स सोलस आयरक्ख- દિશામાં વિજય દેવના સોળ હજાર આત્મરક્ષક દેવોના देवसाहस्सीणं सोलस भद्दासणसाहस्सीओ पण्णत्ताओ, સોલ હજાર ભદ્રાસનો કહેવામાં આવ્યા છે. જે આ तं जहा - पुरत्थिमेणं चत्तारि साहस्सीओ, दाहिणेणं પ્રમાણે છે – પૂર્વ દિશામાં ચાર હજાર, દક્ષિણ દિશામાં चत्तारि साहस्सीओ, पच्चत्थिमेणं चत्तारि साहस्सीओ ચાર હજાર, પશ્ચિમ દિશામાં ચાર હજાર અને ઉત્તર उत्तरेणं चत्तारि साहस्सीओ। દિશામાં ચાર હજાર. अवसेसु भोमेसु पत्तेयं-पत्तेयं भद्दासणा पण्णत्ता। બાકીના પ્રત્યેક ભૌમમાં (આ પ્રમાણે) ભદ્રાસનો - નીવ. પૂ. ૩, ૩. ૨, મુ. ૨૩૨ (આવેલા) કહેવામાં આવ્યા છે. विजयदारस्स उवरिमागारा - | વિજયદ્વારની ઉપરનો આકાર : રૂ ૨૦, વિનયન્સ ઇf ઢારસ ૩વરિHTTITRા સો–સવિદિં ૩૨૦. વિજયદ્વારનો ઉપરનો આકાર સોલ હજાર રત્નો વડે रयणेहिं उवसोभिया, तं जहा-रयणेहिं वेरूलिएहिं- સુશોભિત છે, જેમ કે- વજરત્ન, વૈડૂર્યરત્ન-યાવતુનાવ - રિહિં || રિષ્ઠરત્ન. विजयस्स णं दारस्स उप्पिं बहवे अट्ठट्ठमंगलगा पण्णत्ता, વિજયદ્વારની ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય કહેવામાં તે નહીં - સત્યિય, સિરિઝ - નાવ - પૂUTT, આવેલ છે. જેમકે – સ્વસ્તિક, શ્રીવત્સ -વાવ-દર્પણ, सवरयणामया अच्छा - जाव - पडिरूवा। એ બધા મંગલ દ્રવ્ય સર્વાત્મના રત્નમય, સ્વચ્છ નિર્મલ -વાવ- પ્રતિરૂપ છે. विजयस्स णं दारस्स उप्पिं बहवे कण्हचामरज्झया-जाव- વિજયદ્વારની ઉપર અનેક કૃષ્ણ ચામરોથી યુક્ત ધ્વજાઓ सव्वरयणामया अच्छा - जाव - पडिरूवा । છે. –ચાવતુ- જે સર્વાત્મના રત્નમય સ્વચ્છ-યાવતુ પ્રતિરૂપ છે. विजयस्स णं दारस्स उप्पिं बहवे छत्तातिछत्ता तहेव । વિજયદ્વારની ઉપર અનેક છાત્રાતિ છત્ર છે, જેનું વર્ણન - નીવા. પૂ. , ૩, ૨, . ? રૂ ૩ પૂર્વે કહેવામાં આવેલ છત્રાતિછત્રોના વર્ણન અનુસાર સમજવું જોઈએ. विजयदारस्स णामहेउ વિજયદ્વારના નામનું કારણ : રૂ ૨ . ૫. તે ળ મંતે ! પૂર્વ - ‘વિનg iારે, ૩૨૧. પ્ર. હે ભગવન્! ક્યા કારણથી આપ એવું કહો છોકેविजए णं दारे ?' આ વિજયદ્વાર છે, આ વિજયદ્વાર છે ? गोयमा! विजए णं दारे विजए णामं देवे महिड्ढीए હે ગૌતમ ! વિજયદ્વારને વિજયદ્વાર કહેવાનું जाव - महाणुभावे पलिओवमट्ठिईए परिवसइ । કારણ એ છે કે- ત્યાં ઋદ્ધિસંપન્ન -ચાવતુ-મહા તેજસ્વી અને પલ્પોપમની સ્થિતિવાળો વિજય નામનો દેવ રહે છે. से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं, चउण्हं આ વિજયદેવ ત્યાં ચાર હજાર સામાનિક દેવો, अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, સપરિવાર ચાર અઝમહિષીઓ, ત્રણ પરિષદો, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, સાતઅનીકો-સેનાઓ, સાત અનીકાધિપતિઓसोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, विजयस्स णं સેનાપતિઓ, સોલહજાર આત્મરક્ષક દેવો, दारस्स विजयाए रायहाणीए, अण्णेसिं च વિજયદ્વારનું અને વિજયાનામક રાજધાનીનું તેમજ Page #298 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૨૨-૩૨૩ તિર્યફ લોક - વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૭૭ बहूणं विजयाए रायहाणीए, वत्थववगाणं देवाणं વિજયા નામની રાજધાનીમાં નિવાસ કરનારા देवीण य आहेवच्चं-जाव-दिव्वाइं भोगभोगाई બીજા અનેક દેવ દેવીઓના (ઉપર) આધિપત્ય भुंजमाणे विरहइ। કરતો -યાવત- દિવ્ય ભોગ ભોગવતો વિચરણ કરે છે. से तेणटेणं गोयमा! एवं वुच्चइ - "विजए दारे, આ કારણે ગૌતમ ! વિજયદ્વારને વિજયદ્વાર વિનતારે ” કહેવામાં આવે છે. 'अदुत्तरं च णं गोयमा ! विजयस्स णं दारस्स અથવા હે ગૌતમ ! વિજયદ્વાર આ નામ શાશ્વત सासए णामधेज्जे पण्णत्ते-जण्णं कयाइ છે. આ વિજયદ્વાર કદી ન હતું એવું નથી. णत्थि-जाव-णिच्चे विजए दारे। -વાવ- નિત્ય છે. - નીવા. ૫, ૩, ૩, ૬, કુ. ૨૩૪ विजयारायहाणीए ठाणं पमाण य વિજયા રાજધાનીનું સ્થાન અને પ્રમાણ : ૨૨. . વદિ જે અંતે ! વિનય તેવા વિનય મં ૩૨૨. પ્ર. હે ભગવન્ ! વિજયદેવની વિજયા નામની रायहाणी पण्णत्ता? રાજધાની કયાં કહેવામાં આવી છે? गोयमा ! विजयस्स णं दारस्स पुरथिमेणं હે ગૌતમ ! વિજયદ્વારની પૂર્વદિશામાં તિર્યગુ तिरियमसंखेज्जे दीव-समुद्दे वीइवइत्ता, अण्णंमि અસંખ્યાત દ્વીપસમુદ્રોનું અતિક્રમણ કર્યા બાદ जंबुद्दीवे दीवे बारसजोयणसहस्साई ओगाहित्ता બીજા જંબૂઢીપદ્વીપમાં બાર હજાર યોજન પહોંચ્યા एत्थ णं विजयस्स देवस्स विजया णामं रायहाणी બાદ વિજય દેવની વિજયા નામની રાજધાની पण्णत्ता । बारसजोयणसहस्साई आयाम કહેવામાં આવી છે. આની લંબાઈ-પહોળાઈ विक्खंभेण, सत्ततीसजोयणसहस्साई नव य બાર હજાર યોજનની છે. અને પરિધિ કંઈક अडयाले जोयणसए किंचि विसेसाहिए અધિક સાડત્રીસ હજારનવસો અડતાલીસ યોજના परिक्खेवेणं पण्णत्ते। પ્રમાણ કહેવામાં આવી છે. - નીવા. , , ૩. ૨, મુ. ૩૬ विजयारायहाणीए पागारस्स पमाणं વિજય રાજધાનીના પ્રકારનું પ્રમાણ : ૩ ૨ ૩. સM T TTFor સત્ર મંતા સંરિવરઘુત્તા ૩૨૩. આ રાજધાની એક પ્રાકાર-(કોટ)થી ચારે બાજુ ઘેરાયેલ છે. से णं पागारे सत्ततीसं जोयणाइं अद्धजोयणं च उड्ढे આ પ્રાકાર ઊંચાઈમાં સાડા સાડત્રીસ યોજન ઊંચો છે. उच्चत्तेणं,२ मूले अद्धतेरसजोयणाई विखंभेणं, મૂલમાં સાડા બાર યોજનાના વિસ્તારવાળો, મધ્યમાં એક मज्झेऽत्थसक्कोसाई छ जोयणाई विक्खंभेणं, उप्पिं કોશ સહિત છ યોજનાના વિસ્તારવાળો અને ઊપરમાં तिण्णि सद्धकोसाइंजोयणाई विक्खंभेणं, मूले वित्थिण्णे, અડધા કોશ સહિત ત્રણ યોજનના વિસ્તારવાળો છે. मज्झे संखित्ते, उप्पिं तणुए, बाहिं वट्टे, अंतो चउरंसे, આ પ્રાકાર મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો છે. બહારના ભાગમાં તે વૃત્તાકારगोपुच्छसंठाणसंठिए सव्वकणगामए अच्छे - जाव - ગોળાકાર અને અંદરના ભાગમાં સમચતુષ્ક-ચોરસ છે. પરિવા ગાયના પૂંછડાના આકારવાળો છે અને સર્વાત્મના - નવા. ૫, , ૩. , મુ. ૨૩ સ્વર્ણનો બનેલો સ્વચ્છ –ચાવતુ-પ્રતિરૂપ છે. સમ. ? ૨, સે. ૪ सव्वासु णं विजय-वैजयंत-जयंत-अपराजियासु रायहाणीसु पगारा सत्ततीसं-सत्ततीसं जोयणाई उड्ढं उच्चत्तेणं पण्णत्ता - સમ. રૂ ૭, મુ. રૂ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ લોક-પ્રજ્ઞપ્તિ તિય લોક - વિજયદ્વાર સૂત્ર ૩૨૪-૩૨૭ कविसीसगाणं वण्णं पमाण य - કાંગરાના રંગ અને પ્રમાણ : રૂ ૨૪. રે TTTTTદ પંજવUષ્ટિ વિરસદ ૩૨૪. તે પ્રાકાર અનેક પ્રકારના પંચરંગી કાંગરાઓથી उवसोभिए, तं जहा- किण्हेहिं - जाव- सुक्किलेहिं । શોભાયમાન છે. જેમકે-કૃષ્ણવર્ણનાયાવત શ્વેત વર્ણના. तेणं कविसीसगा अद्धकोसं आयामेणं, पंचधणुसयाई તે કાંગરાઓ લંબાઈમાં અર્ધાકોશ છે, પહોળાઈમાં विक्खंभेणं, देसोणमद्धकोसंउडढं उच्चत्तेणं.सव्वमणिमया પાંચસો ધનુષના છે. અર્ધાકોશથી કંઈક ઓછી છ - ગાવ - દિવા ઊંચાઈવાળા છે. તે બધા કાંગરાઓ સર્વાત્મના મણિઓના - નીવ, p. , ૩, મુ. જ બનેલા છે. સ્વચ્છ –ચાવતુ-પ્રતિરૂપ છે. ૩૬ વિનયર હાઇ ને ITU વાહપૂર્વી તારસયે- વિજય રાજધાનીની પ્રત્યેક બાહામાં એકસો પચ્ચીસ દ્વાર : રૂ૨૬. વિનય, જે રથદાળg | IIM વાદU TUવીસે ૩૨૫. વિજયા રાજધાનીની એક-એક બાહામાં એકસો પચીસ पणुवीसं दारसयं भवंतीतिमक्खायं । એક સો પચીસ વારો છે, એમ કહેવામાં આવ્યો છે. तेणं दारा बावढेि जोयणाई अद्धजोयणं च उड्ढं તે પ્રત્યેક દ્વાર સાડા બાસઠ યોજનની ઊંચાઈવાળા અને उच्चत्तेणं, एक्कतीसं जोयणाई कोसं च विक्खंभेणं, એકત્રીસ યોજન અને એક કોસના વિસ્તારવાળા છે, तावतियं चेव पवेसेणं, सेया वरकणगथूभियागा, ईहामिय. તેમજ એટલા જ વિસ્તારવાળા પ્રવેશમાર્ગ છે, એ દ્વારસફેદ तहेव जहा विजए दारे-जाव-तवणिज्ज वालुगपत्थडा, વર્ણવાળા છે અને શ્રેષ્ઠસોનામાંથી બનાવેલ સ્કૂપિકાઓ શિખરોથી મંડિત છે. તથા ઈહામંગ વગેરે ચિત્રોથી सुहफासा, सस्सिरीया, सरुवा, पासाईया - जाव - ચિત્રિત છે. જેનું વર્ણન વિજયદ્વારનું પૂર્વે કરવામાં આવ્યું દિવા | છે એ પ્રકારે અહીં પણ જાણવું યાવતુ-તપનીય સુવર્ણ વાલુકા-રેતી બીછાવેલી છે. સુખદ સ્પર્શવાલા સશ્રીક, રૂપ સંપન્ન, દર્શનીય -વાવ- પ્રતિરૂપ છે. तेसिणं दाराणं उभओ पासिं दुहओ णिसीहियाए दो दो એ દ્વારોના બન્ને પડખાઓમાં બન્ને નિષાધિકાઓचंदणकलसपरिवाडीओ पण्णत्ताओ, तहेव भाणियव्वं ખૂટિયો પર બે-બે ચંદન કલશોની પરિપાટી કહેવામાં जाव - वणमालाओ। આવી છે. વગેરે વર્ણન વનલતા સુધી પૂર્વ પ્રમાણે કરવું જોઈએ. - નવા. ૫, , ૩. ૨, . ૨૩૬ पगंठगाणं पमाणं પ્રકંઠકોનું પ્રમાણ : રૂ ૨૬. તે િ તારા રૂમપત્તિ સિદિલg તોલો ૩૨૬. આ દ્વારોમાં બન્ને પડખાઓમાંની બન્ને નિષાધિકાઓમાં બે-બે પ્રકંઠકો-પીઠ વિશેષ કહેલ છે, તે પ્રકંટક એકત્રીસ पगंठगा पण्णत्ता, तेणं पगंठगा एक्कतीसं जोयणाई યોજન અને એકકોશની લંબાઈ-પહોળાઈવાળા છે અને कोसं च आयाम-विक्खंभेणं, पण्णरसजोयणाई પંદર યોજન અને અઢી કોસના વિસ્તારવાળા છે. તથા अड्ढाइज्जे कोसे बाहल्लेणं पण्णत्ता । सव्ववइरामया સર્વાત્મના વજૂરત્નોના બનાવેલા છે. સ્વચ્છ ભાવતુછ - ગવ - હિટ્વી . પ્રતિરૂપ છે. - નીવા. ૫, , ૩. કુ. ૨૩૬ पासायवडिंसगाण पमाणे પ્રાસાદાવતંસકોનું પ્રમાણ : રૂ ૨૭. તેરિ દ જિ ઉત્તેચં-ઉત્તેયં પસચિવહિંસ ૩૨૭. આ પ્રત્યેક પ્રકંઠક ઉપર એક-એક પ્રાસાદાવતસંક पण्णत्ता । तेणं पासायवडिंसगा एक्कतीसं जोयणाई (આવેલ) કહેવામાં આવ્યા છે. એ પ્રત્યેક પ્રાસાદાવતંસક कोसं च उड्ढं उच्चत्तेणं पण्णरसजोयणाई अड्ढाइज्जे य ઊંચાઈમાં એકત્રીસ યોજન ઉપર એક કોસ જેટલો ઊંચો છે અને પંદર યોજન અને અઢી કોશ લંબાઈ-પહોળાઈ कोसे आयाम-विक्खंभेणं, सेसं तं चेव-जाव-समुग्गया। વાળો છે. બાકીનું તમામ વર્ણન સમુદ્ગક સુધી પૂર્વની णवरं - बहुवयण भाणियब्वं । જેમ સમજી લેવું જોઈએ. વિશેષમાં-વિજયદ્વારના વર્ણનમાં એક વચનનો પ્રયોગ છે. પરંતુ અહીં બહુવચનનો પ્રયોગ કરવો જોઈએ. Page #300 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૨૮-૩૨૯ તિર્યફ લોક – વિજયાર ગણિતાનુયોગ ૧૭૯ विजयाएणंरायहाणीएएगमेगेदारेअट्ठसयंचक्कज्झयाणं- વિજયા રાજધાનીના પ્રત્યેક દ્વાર ઉપર એક સો આઠ जाव - अट्ठसयं सेयाणं चउविसाणाणं णागवरकेऊणं, ચક્રના ચિન્ફથી અંકિત ધ્વજાઓ -યાવતુ- કેતુભૂત શ્વેત एवामेव सपुवावरेणं विजयाए रायहाणीए एगमेगे दारे ચાર દેતોથી યુક્ત શ્રેષ્ઠ હાથીની આકૃતિના ચિથી आसीयं आसीयं केउसहस्सं भवंतीतिमक्खायं । અંકિત એકસો આઠ ધ્વજાઓ ફરકી રહી છે. આ પ્રમાણે બધી મળીને આ વિજયા રાજધાનીના પ્રત્યેક દ્વાર પર - નવા. પૂ.૩, ૩. ૨, મુ. ૩૬ એક હજાર એસી-એક હજાર એસી ધ્વજાઓ કહેવામાં આવી છે. विजयारायहाणीए दाराणं पुरओ सत्तरस भोमा વિજયા રાજધાનીના દ્વારા આગળ સત્તર ભૌમ : ૩ ૨૮, વિનયg r રાયદાળg Uામ તારે (તૈ િાં તારા ૩૨૮. વિજયા રાજધાનીના એ પ્રત્યેક દ્વાર પર (તારની આગળ) पुरओ) सत्तरस सत्तरस भोमा पण्णत्ता। સત્તર-સત્તર ભૌમ (વિશિષ્ટ સ્થાન) કહેવામાં આવ્યા છે. तेसि णं भोमाणं भूमिभागा उल्लोया य पउमलया - આ ભૌમોના અંદરના ભૂમિભાગ અને છતોમાં પદ્મલતા जाव - भत्तिचित्ता। આદિના –ચાવત- ચિત્રો ચિત્રિત છે. तेसि णं भोमाणं बहुमज्झदेसभाए जे ते नवमनवमा આ ભૌમોની વચોવચ્ચ ભાગમાં જે નવમો ભૌમ છે. મામ | तेसिणं भोमाणंबहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं सीहासणा તે ભૌમની વચોવચ્ચ અલગ-અલગ એક-એક સિંહાસન पण्णत्ता, सीहासण वण्णओ - जाव - दामा जहा हेट्ठा કહેવામાં આવેલ છે. એ બધા સિંહાસનોનું દામ एत्थ णं अवसेसेसु भोमेसु पत्तेयं पत्तेयं भद्दासणा પર્યન્તનું વર્ણન પહેલા જેમ વિજયદ્વારની સમાન જાણવું જોઈએ, અહીંયા અવશેષ ભૌમોમાં એક-એક ભદ્રાસન કહેવામાં આવ્યા છે. तेसि णं दाराणं उवरिमागारा सोलसविहेहिं रयणेहिं એ દ્વારોનો ઉપરનો ભાગ સોલ પ્રકારના રત્નોથી ઉપउवसोभिया, तं चेव - जाव - छत्ताइछत्ता। શોભાયમાન છે અને બાકીનું વર્ણન છત્રાતિછત્ર પર્યન્ત (વિજયદ્વારના વર્ણન જેવું) સમજી લેવું જોઈએ. एवामेव पुत्वावरेण विजयाए रायहाणीए पंच दारसया આ રીતે પૂર્વાપર બધાય મળીને વિજયા રાજધાનીમાં भवंतीतिमक्खायं । પાંચસો દ્વાર હોય છે, એમ કહેવામાં આવેલ છે. - નવા. પૂ.૩, ૩. ૨, મુ. ૨૩૬ વિનયરિયાઇ દિસિ સત્તારિ વસંડ - વિજય રાજધાનીના ચાર દિશાઓમાં ચાર વનખંડ: રૂ ૨૧. વિનયg of યદfણ વિિસં પંચનોયસારું ૩૨૯, વિજયા રાજધાનીની ચારે દિશામાં પાંચસો યોજના अबाहाए - एत्य णं चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा- આગળ જવા પર ચાર વનખંડો કહેવામાં આવ્યા છે. (૧) સીવણ, (૨) સવUવ, () ચંપાવા, જેમકે-(૧)અશોકવન(૨)સપ્તપર્ણવન(૩)ચંપકવન (૪) જૂચવ ! અને (૪) આમ્રવન. () પૂચિમાં મસાવા, (૨) દિનસત્તવU/વળ , એમાંથી પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણ દિશામાં (૩) ચિમે ચંપાવજે, (ક) ૩ત્તરે વ્યવન સપ્તપર્ણવન, પશ્ચિમ દિશામાં ચંપકવન અને ઉત્તર દિશામાં આમ્રવન છે. तेणं वणसंडा साइरेगाइं दुवालसजोयणसहस्साई આ દરેક વન બાર હજાર યોજન લાંબા અને પાંચસો आयामेणं, पंच जोयणसयाई विक्खंभेणं पण्णत्ता । યોજન પહોળા કહેવામાં આવ્યા છે. દરેક વન पत्तेयं पत्तयं पागारपरिक्खित्ता । પ્રાકાર-કોટથી ઘેરાયેલા છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ લોક-પ્રજ્ઞપ્તિ किण्हा किण्होभासा, वणसंड वण्णओ भाणियव्वो - जाव - बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति, સયંતિ, વિકૃત્તિ, સિીયંતિ, તુયકૃતિ, રમતિ, નૃત્યંતિ, कीलुंति, मोहंति, पुरापोराणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कम्माणं कडाणं कल्लाणं फलवित्तिविसेसं पच्चणुब्भवमाणा विहरंति । નીવા. ૫.૨, ૩. o, સુ. o ૨૬ તિર્યક્ લોક - पासायवडिंसगाणं पमाणं - રૂ.રૂ. તેતિ વળતંડાાં વધુમારેશમા પજ્ઞેયં-ત્તેય पासायवडिंसगा पण्णत्ता । तेणं पासायवडेंसगा बावट्ठि जोयणाइं अद्धजोयणं च उड्ढं उच्चत्तेणं, एक्कतीसं जोयणाइं कोसं च आयाम-विक्खंभेणं, अब्भुग्गयमूसिया तव - जाव - अंतो बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता । उल्लोया, पउमलया भत्तिचित्ता भाणियव्वा । तेसि णं पासायवडेंसगाणं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं सीहासणा पण्णत्ता, वण्णावासो सपरिवारा । तेसि णं पासायवडेंसगाणं उप्पिं बहवे अट्ठट्ठ मंगलगा, દ્મા, છત્તાતિછત્તા I तत्थ णं चत्तारि देवा महिड्डिया - जाव- पलिओवमट्ठिईया રિવસંતિ । તું નહીં - (?) અસોઇ, (૨) સત્તવો, (૩) ચંપ, (૪) ચૂણ | तत्थ णं ते साणं- साणं वणसंडाणं, साणं- साणं पासायवडेंसयाणं, साणं साणं सामाणियाणं, साणं साणं अग्गमहिसणं, साणं साणं परिसाणं, साणं साणं આયરવદેવાનું આહેવાં - ખાવ - વિધતિ । विजयाए णं रायहाणीए अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते - जाव- पंचवण्णेहिं मणीहिं उवसोभिए तणसद्दविहूणे - जाव- देवा य देवीओ य आसयंति - ખાવ - વિજ્ઞાંતિ । - નીવા. ૧.૨, ૩. o, મુ. ?૨૬ - વિજયદ્વાર સૂત્ર ૩૩૦ તે કૃષ્ણવર્ણના છે અને તેની આભા પણ કૃષ્ણ વર્ણની છે. વનખંડનું વર્ણન (પૂર્વે ક૨વામાં આવેલ વનખંડના વર્ણન જેવું)જાણવું જોઈએ –યાવત્– ઘણા બધા વાણવ્યંતર દેવ અને દેવીઓ જ્યાં સુખપૂર્વક બેસે છે, સૂવે છે, ઉઠે છે, બેસી રહે છે, સુતી રહે છે, રમણ કરે છે, યથારુચિ મનોનુકૂલ કાર્ય કરે છે, ક્રીડા કરે છે, એન્ડ્રિયિક વિષય સેવન કરે છે અને આ પ્રમાણે તે પૂર્વભવમાં કરેલા સુઆચરણ સુપરિક્રાંત શુભ કર્મોના કલ્યાણ રૂપ ફલ વિશેષને ભોગવતા રહેતા એવા સમય પસાર કરે છે. પ્રાસાદાવતંસકોનું પ્રમાણ : ૩૩૦. એ વનખંડોમાંથી દરેક વનખંડના બરાબર મધ્યભાગમાં અલગ-અલગ પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યા છે આ પ્રત્યેક પ્રાસાદાવતંસકોની ઊંચાઈ સાડાબાસઠ યોજનની છે અને તેની લંબાઈ-પહોળાઈ એકત્રીસ યોજન અને એક કોસની છે. એ ભૂમિતલથી ઉપર ઊંચે ઉઠેલા છે. વગેરે વર્ણન પૂર્વે આવેલું વર્ણન અનુરૂપ અહીં કરવું જોઈએ. -યાવ-અંદરનો ભૂમિભાગ અત્યધિક સમતલ અને રમણીય કહેવામાં આવ્યો છે. ઉપરની છત, પદ્મલતા આદિના ચિત્રોથી ચિતરવામાં આવી છે. વગેરે વર્ણન કરવું જોઈએ. એ પ્રાસાદાવતંસકોમાંથી દરેકની બરોબર મધ્યભાગમાં જુદા-જુદા સિંહાસન કહેવામાં આવ્યા છે. ભદ્રાસનો વગેરે પરિવાર સહિત છે એનું વર્ણન કરવું જોઈએ. આ પ્રાસાદાવતંસકોની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય, ધ્વજા, છત્રાતિછત્ર કહેવામાં આવેલ છે. અહીં મહાઋધ્ધિવાળા-યાવત્ પલ્પોપમની સ્થિતિવાળા ચાર દેવ નિવાસ કરે છે. જેમકે- (૧) અશોક (૨) સપ્તપર્ણ (૩) ચંપક (૪) ચૂત દેવ. વે દેવ પોત-પોતાના વનખંડનું, પોતપોતાના પ્રાસાદાવતંસકનું, પોતપોતાના સામાનિક દેવોનું, પોતપોતાની અગ્રમહિષી દેવીઓનું, પોતપોતાની પરિષદાઓનું અને પોતપોતાના આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતા –યાવ- સુખપૂર્વક રહે છે. વિજયા રાજધાનીનો અંદરનો ભૂમિ ભાગ ઘણો જ સમ તેમજ રમણીય હેલ છે. -યાવ-પાંચ વર્ષોની મણિઓથી શોભાયમાન છે. તૃણ વગેરે શબ્દથી રહિત-યાવત્- દેવ અને દેવીઓ વિશ્રામ કરે છે યાવત્ સુખપૂર્વક સમય પ્રસાર કરે છે. www.jairnel|brary.org Page #302 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૩૧-૩૩૨ તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૮૧ ओवरियालेणस्स पमाणं - ઉપકારિકાલયન (વિશ્રામસ્થાનનું પ્રમાણ : રૂ રૂ?. તમ્સ અને વહુસમરમfrગ્નલ્સ મૂfમમાTટ્સ ૩૩૧. આ બહુ સમ અને રમણીય ભૂ-પ્રદેશમાં બરોબર बहुमज्झदेसभाए - एत्थ णं एगे महं ओवरियालेणे વચ્ચેના ભાગમાં એક ઘણું મોટું ઉપકારિકાલયન पण्णत्ते, बारसजोयणसयाइं आयाम-विक्खंभेणं, तिन्नि (કાર્યાલય વગેરે) કહેલ છે. જે લંબાઈ પહોળાઈમાં जोयणसहस्साई सत्त य पंचाणउए जोयणसए किंचि બારસો યોજનના વિસ્તારવાળું છે. અને પરિધિ विसेसाहिए परिक्खेवेणं, अद्धकोसं बाहल्लेणं, सव्व ત્રણ હજાર સાતસો પંચાણું યોજનથી કંઈક વધારે છે. તથા એની જાડાઈ અર્ધા કોસની છે અને સર્વાત્મના નંતૃપયામ, અછે - નાવ - રિહા જાંબૂનદ સુવર્ણથી બનેલ છે, સ્વચ્છ-વાવત- પ્રતિરૂપ છે. से णं एगाए पउमवरवेइयाए एगेणं वणसंडेणं सवओ આ ઉપકારિકાલયન સર્વાત્મના ચારે બાજુએ એક समंता संपरिक्खित्ते। પવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. पउमवरवेइयाए वण्णओ, वणसंड-वण्णओ- जाव - અહીં પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન કરી લેવું સેવ ચ તેવો જ આરતિ - ગાલ - વિતિ | જોઈએ -યાવત- દેવ-દેવીઓ બેસે છે -ચાવતુ-વિચરણ કરે છે. से णं वणसंडे देसुणाई दो जोयणाई चक्कवाल - આ વનખંડનો ચક્રવાલ વિખંભ બે યોજનથી विक्खंभेणं, ओवरियालयणसमपरिक्खेवेणं। કંઈક ઓછો છે અને ઉપકારિકાલયનની બરાબર પરિધિવાળો છે. तस्स णं ओवरियालयणस्स चउद्दिसिं चत्तारितिसोवाण આ ઉપકારિકાલયનની ચારે તરફ ચાર ટિસોપાન पडिरूवगा पण्णत्ता । वण्णओ। પ્રતિરૂપક કહ્યા છે. અહીં ત્રિસોપાનનું વર્ણન કરવું જોઈએ. तेसि णं तिसोवाण पडिरूवगाणं पुरओ पत्तेयं पत्तेयं આ ત્રિસોપાન પ્રતિરૂપકોમાં દરેકની આગળ તોરણો તરVIT TUITI - નાવ - છત્તાતિછત્તા | કહેલ છે -વાવ- છત્રાતિછત્ર છે. तस्स णं ओवरियालयणस्स उप्पिं बहुसमरमणिज्जे આ ઉપકારિકાલયનના ઉપરના છતનો પ્રદેશ ઘણો भूमिभागे पण्णत्ते - जाव- मणीहिं उवसोभिए । સમ તેમજ રમણીય કહેવામાં આવ્યો છે -ચાવતુમળવાનો, -રર-ાણા મણિઓથી સુશોભિત છે. અહીં મણિઓનું વર્ણન તથા - નીવા. ૫, ૩, ૩. ૨, મુ. ૨ ૩ ૬ ગંધ, રસ અને સ્પર્શનું વર્ણન કરવું જોઈએ. मूलपासायवडिंगस्स पमाणं - મૂલપ્રાસાદાવતંસકનું પ્રમાણ : ૩૩૨ત# વમરમન્નિક્સ મfમક્સ વનક્ક- ૩૩૨, આ બહુ સમરમણીય ભૂમિભાગની બરોબર મધ્ય ભાગમાં देसभाए - एत्थ णं एगे महं मूलपासायवडिंसए पण्णत्ते। એક ઘણો મોટો મૂલપ્રાસાદાવર્તસક કહેવામાં આવ્યો છે. से णं पासायवडिंसए बावदि जोयणाई अद्धजोयणं च આ પ્રાસાદાવતંસક સાઢે બાસઠ યોજન ઉંચાઈવાળો उड्ढं उच्चत्तेणं, एक्कतीसं जोयणाइं. कोसं च તેમજ એકત્રીસ યોજન અને એક કોસ લાંબોआयाम-विक्खंभेणं, अब्भुग्गयमूसियप्पहसिए तहेव । પહોળાઈવાળો છે. એની ઉચાઈથી એવું પ્રતીત થાય છે કે આકાશતલને સ્પર્શ કરી એનો ઉપહાસ કરી રહ્યો છે. વગેરે વર્ણન પૂર્વે કરી ગયેલા વર્ણન પ્રમાણે અહીં સમજવું જોઈએ. तस्स णं पासायवडिंसगस्स अंतो बहुसमरमणिज्जे આ પ્રાસાદાવતંકનો અન્તર્વતી ભૂમિભાગ ઘણો भूमिभागे पण्णत्ते - जाव - मणिफासे उल्लोए। જ સમ અને રમણીય કહેલ છે. -યાવતું મણિઓનો સ્પર્શ અને ઉલ્લોક-ચંદરવાનું વર્ણન પૂર્વ પ્રમાણે કરવું જોઈએ. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૩૩ तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्सबहुमज्झदेसभागे- આ અત્યંત સમ અને રમણીય ભૂમિભાગના . एत्थ णं एगा महं मणिपेढिया पण्णत्ता। વચ્ચોવચ્ચેના ભાગમાં એક ઘણી મોટી મણિપીઠિકા કહેવામાં આવેલ છે. सा च एग जोयणमायाम- विक्खंभेणं, अद्धजोयणं આ મણિપીઠિકાની એક યોજન લંબાઈ-પહોળાઈ છે बाहल्लेणं, सबमणिमई अच्छा- जाव - पडिरूवा। અને એની જાડાઈ અર્ધા યોજન છે તથા સર્વાત્મના મણીમયી સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. तीसे णं मणिपेढियाए उवरिं एगे महं सीहासणे पण्णत्ते। આ મણિપીઠિકા ઉપર એક ઘણું વિશાલ સિંહાસન एवं सीहासणवण्णओ सपरिवारो। કહેવામાં આવેલ છે. અને ભદ્રાસન વગેરે પરિવાર સહિત સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. तस्स णं पासायवडिंसगस्स उप्पिं बहवे अट्टमंगलगा, આ પ્રાસાદાવતંક ઉપર અનેક આઠ આઠ મંગલદ્રવ્ય ક્ષય, છત્તાતિછત્તા | ધ્વજાઓ અને છત્રાતિછત્ર શોભાયમાન થઈ રહ્યા છે , तेणं पासायवडेंसगा अण्णेहिं चउहिं तदद्धच्चत्तप्पमाण આ પ્રાસાદાવતંસક પોતાની ઊંચાઈથી અધી ઊંચાઈવાળા मत्तेहिं पासायवडेंसएहिं सब्व समंता संपरिक्खित्ते । બીજા ચાર પ્રાસાદાવતંસકો વડે સર્વત: બધી દિશાઓમાં - નવા. પૂ. ૩, ૩, ૨, મુ. ૨૩ ૬ ઘેરાયેલ છે. पासायवडिंसगाणं पमाणं પ્રાસાદાવાંસકોનું પ્રમાણ : ૩ ૩ ૩. તે UT THવસિTT Uતી નોયUTTS &ો જ ૩૬૮ ૩૩૩. આ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં એકત્રીસ યોજન અને उच्चत्तेणं, अद्धसोलस जोयणाई अद्धकोसं च । એક કોશ ઊંચા છે તથા સાડા પંદર યોજન અને અડધા आयामविक्खंभेणं, अब्भुग्गयमूसियपहसियाविव કોશ લંબાઈ-પહોળાઈવાળા છે. એની ઊંચાઈથી એમ विविहमणिरयण - भत्तिचित्ता तहेव तेसि णं લાગે છે કે એ આકાશનો સ્પર્શ કરતા એનો ઉપહાસ કરે છે. અનેક પ્રકારના મણિરત્નોના ચિત્રો ચિત્રરેલ છે. पासायवडिंसयाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा વગેરેનું વર્ણન પૂર્વે કરી ગયેલા વર્ણનને અનુરૂપ કરવું उल्लोया। જોઈએ. આ પ્રાસાદાવાંસકોનો અંદરનો ભૂમિભાગ ઘણો જ સમતેમજ રમણીય છે અને ઉપર ચિત્રિત છત છે. तेसिणं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेस આ ઘણા જ સમ અને રમણીય ભૂમિ ભાગમાં બરાબર भाए पत्तेयं पत्तेयं सीहासणं पण्णत्तं, वण्णओ। વચ્ચે જુદા-જુદા સિંહાસનો કહેવામાં આવ્યા છે એનું વર્ણન કરવું જોઈએ, तेसिं परिवारभूता भद्दासणापण्णत्ता, तेसिणं अट्ठमंगलगा આ સિંહાસનોના પરિવાર તુલ્ય ભદ્રાસનો કહેલ છે અને झया छत्तात्तिछत्ता। આઠ આઠ મંગલ દ્રવ્ય, ધ્વજાઓ છત્રાતિછત્ર આવેલા છે. तेणं पासायवडिंसगा अण्णेहिं चउहिं तदद्धच्चत्तपमाण- આ પ્રાસાદાવતંસક પણ પોતાનાથી અડધી ઊંચાઈવાળા मेत्तेहिं पासायवडेंसएहिं सवओ समंता संपरिक्खित्ता। અન્ય ચાર પ્રાસાદાવાંસકો વડે સર્વતઃ દિશા વિદિશાઓમાં ઘેરાયેલા છે. ते णं पासायवडेंसगा अद्धसोलसजोयणाई अद्धकोसं च આ બધા પ્રાસાદાવતંસક સાડા પંદર યોજન અને उडुढं उच्चत्तेणं, देसूणाई अट्ठजोयणाइं आयामविक्खंभेणं, અર્ધાકોશ ઊંચા છે. આઠ યોજનથી કંઈક ઓછા अब्भुग्गयमूसियपहसियाविव विविहमणिरयण- લાંબા-પહોળા છે. પોતાની ઊંચાઈથી આકાશનો સ્પર્શ भत्तिचित्ता तहेव, तेसि णं पासायवडेंसगाणं अंतो કરતા હોય એવા લાગે છે કે માનો એનો ઉપહાસ કરી बहुसमरमणिज्जा भूमिभागा उल्लोया, तेसि णं રહ્યા છે. વિવિધ મણિરત્નોથી બનેલા ચિત્રોથી ચીતરેલા છે. વગેરે વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. આ પ્રાસાદાવાંસકોનો અંદરનો ભાગ ઘણોસમ અને રમણીય છે અને ચંદરવા- છત પણ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૩૪ | તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૮૩ बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं- આ ઘણા સમ અને રમણીય ભૂમિભાગોમાં બરાબર पत्तेयं पउमासणा पण्णत्ता, तेसि णं पासायाणं વચ્ચોવચ્ચ અલગ-અલગ પદ્માસનો રાખેલ છે. આ अट्ठट्ठमंगलगा झया छत्तातिछत्ता। પ્રાસાદોના અગ્રભાગમાં આઠ-આઠ મંગલ દ્રવ્ય ધ્વજાઓ. છત્રાતિછત્ર શોભાયમાન થઈ રહ્યા છે. तेणं पासायवडेंसगा अण्णेहिं चउहिं तदद्धच्चत्तपमाणमेत्तेहिं આ પ્રાસાદાવતંસકો પોતાનાથી અડધી ઊંચાઈના पासायवडेंसएहिं सब्बओ समंता संपरिक्खित्ता। પ્રમાણવાળા અન્ય બીજા ચાર પ્રાસાદાવાંસકો દ્વારા ચારે દિશાઓમાં ઘેરાયેલા છે. ते णं पासायवडेंसगा देसूणाई अट्ठ जोयणाई उड्ढे એ પ્રાસાદાવતંસક દેશોન આઠ યોજન ઊંચાઈવાળા उच्चत्तेणं, देसूणाईचत्तारिजोयणाइं आयाम-विक्खंभेणं, અને દેશોન ચાર યોજનની લંબાઈ-પહોળાઈવાળા છે अब्भुग्गयमूसियपहसियाविव, विविहमणिरयणभत्तिचित्ता તથા પોતાની ઊંચાઈથી એવા જણાય છે કે જાણે તેઓ भूमिभागा, उल्लोया, भद्दासणाई उवरिंमंगलगा, झया આકાશનો સ્પર્શ કરી એનો ઉપહાસ કરતા હોય છે. છત્તાતિછત્તા વિવિધ મણિરત્નોથી બનેલા અનેક પ્રકારના ચિત્રોથી ચિતરાયેલા છે. ભૂમિભાગ, છત, ભદ્રાસનોના ઉપર અષ્ટ મંગલ દ્રવ્ય ધ્વજાઓ છત્રાતિછત્ર છે વગેરે વર્ણન કરી લેવું જોઈએ. ते णं पासायवडेंसगा अण्णेहिं चउहिं तदुद्धच्चत्तप्प આ પ્રાસાદાવાંસકો પોતાનાથી અડધી ઊંચાઈવાલા माणमेत्तेहिं पासायवडिसएहिं सवओ समंता અન્ય બીજા ચાર પ્રાસાદાવાંસકો વડે ચારે દિશાઓમાં संपरिक्खित्ता। ઘેરાયેલા છે. ते णं पासायवडेंसगा देसूणाई चत्तारि जोयणाई उड्ढं આ પ્રાસાદાવતંસક દેશોન ચાર યોજન ઊંચો છે તેની उच्चत्तेणं, देसूणाई दो जोयणाई आयाम-विक्खंभेणं, લંબાઈ-પહોળાઈ દેશોન બે યોજનની છે. પોતાની अब्भुगयमूसिय-जाव-भूमिभागा, उल्लोया, पउमासणाई, ઊંચાઈથી તે આકાશ માર્ગને સ્પર્શ કરે છે યાવતુ સમતલ उवरिं मंगलगा, झया, छत्तातिछत्ता। ભૂમિભાગ છે. ઉલ્લોક, પદ્માસન, ઉપર અષ્ટમંગલ - નીવ. પૂ. ૨, ૩.૨, મુ. ૨૩ ૬ દ્રવ્ય, ધ્વજાઓ, છત્રાતિછત્ર છે. विजयदेवस्स सुहम्मा सभा वण्णओ - વિજયદેવની સુધર્મા સભાનું વર્ણન: રૂ રૂ ૪, તરસ છi મૂત્ર પસચિવ સસ્સ૩ત્તર-પુત્યમેvi - Uત્ય ૩૩૪. તે મુખ્ય પ્રાસાદાવતંસકોની ઉત્તર-પૂર્વ દિશા-ઈશાન णं विजयस्स देवस्स सभा सुहम्मा पण्णत्ता । अद्धतेरस કોણમાં વિજયદેવની સુધર્મા સભા કહેવામાં આવેલ जोयणाइं आयामेणं, छ सक्कोसाइंजोयणाई विक्खंभेणं, છે. એ સભા સાડા બાર યોજન લાંબી, કોસાધિક છ णव जोयणाई उड़ढं उच्चत्तेणं । યોજન અર્થાતુ સવા છ યોજન પહોળી અને ઊંચાઈમાં નવયોજન ઊંચી છે. अणेगखंभसयसंनिविट्ठा, अब्भुग्गयसुकयवइरवेदिया, તે અનેક સેંકડો થાંભલાઓ પર સન્નિવિષ્ટ છે. દર્શકોની तोरणवररइयसालभंजिया, सुसिलिट्ठ, विसिट्ठ-लट्ठ નજરમાં ચઢેલ સારી રીતે બનાવેલ વજૂની વેદિકાથી संठिय-पसत्थ वेरूलिय-विमलखंभा, णाणामणि- યુક્ત છે. એના તોરણ પર શ્રેષ્ઠ શાલભંજિકા (કાષ્ટની - રચT- ૨-૩%7-વૈદુષમ-સુવિમત્ત- બનેલી પુતળી) બનાવેલ છે. જેના થાંભલા અતિ चित्तरमणिज्ज- कुट्टिमतला, સુઘડતાપૂર્વક લેપ કરવામાં આવેલ વિમલ વૈડૂર્ય મણિઓથી જડેલા છે. જેનો ભૂમિભાગ (ફર્શ) અનેક પ્રકારના મણિઓ, સુવર્ણ અને રત્નોથી જડેલ છે તેથી તે ઘણો જ ઉજ્જવલ સમતલ સુવિભક્ત અને ચિત્તાકર્ષક છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ લોક-પ્રજ્ઞપ્તિ Íહાનિય-સમ-સુરા-દર-માર-વિદશ-વાજા-વિારક-સરમ-ધમર- નુંનર-વળય- પઙમય- મત્તિવિત્તા, थंभुग्गय वइरवेइया परिगयाभिरामा, विज्जाहर जमल-जुयलजंतजूत्ताविव, अच्चिसहस्समालणीया रूवगसहस्स कलिया भिसमाणी, भिब्भिसमाणी, चक्खुलोयणलेसा, सुहफासा, सस्सिरीयरूवा । વળ-મળ-ય-ભૂમિયાન, બાળાવિદ પંચવદ્घंटा-पडाग-पडिमंडितग्गसिहरा, धवला मिरीइकवचं विणिम्मुयंती, लाउल्लोइयमहिया, गोसीस - सरसरत्तचंदणदद्दरदिन्न पंचंगुलितला, उवचियचंदण कलसा, चंदणघडसुकय-तोरण- पडिदुवार - देसभागा, आसत्तोसत्तવિઙત્ત-વટ્ટ-વધારિય-મસ્જીવામછાવા, પંચવાળसरस-सुरभिमुक्क-पुष्पपुञ्जोवयारकलिया, कालागुरू पवर-कुन्दुरूक्क-तुरूक्क-धूवमघमघेंत गंधुद्धयाभिरामासुगंधवर गंधिया, गंधवट्टिभूया, अच्छरगणसंघसंविकिन्नादिव्वतुडिय - मधुरसद्दसंपणाइया, सुरम्मा, सव्वरयणामयी ચા-નાવ-પડિ વા તિર્યક્ લોક - નીવા. ૫. રૂ, ૩. ૧, મુ. ૨૨૭ सुहम्माए सभाए तिदिसिं तओदारा ३३५. तीसे णं सुहम्माए सभाए तिदिसिं तओदारा पण्णत्ता । तेणं दारा पत्तेयं दो दो जोयणाई उड्ढं उच्चत्तेणं, एगं जोयणं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेया વર-ળા ભૂમિયા-ખાવ-વળમાજા, दारवण्णओ । - પીવા. ૬.૩, ૩. ?, મુ. ૨૨૭ - For Private - વિજયદ્વાર સૂત્ર ૩૩૫ ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, સરભ-અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા આ બધાના ચિત્રો ચિત્રિત છે. થાંભલા પર વજ્રની બનેલી વેદિકાઓ અત્યંત શોભાયમાન પ્રતીત થાય છે. અને થાંભલા પર સમશ્રેણીમાં બનાવેલા વિદ્યાધર યુગલ યંત્રચાલિત હોય એવા દેખાય છે. પોતાના તેજના પ્રભાવથી હજારો સૂર્યકિરણોની માલાઓ જેવી પ્રતીત થાય છે. હજારો રૂપથી યુક્ત છે. દીપ્યમાન, દૈદીપ્યમાન છે. દર્શકોના નેત્રોને આકર્ષણ રાખનારી છે. એનો સ્પર્શ સુખાકારી છે. અને રૂપ ઘણું મનોહર છે. એનું શિખર સુવર્ણ, મણી અને રત્નોનું બનેલ છે. અનેક પ્રકારના ઘંટો અને પાંચ વર્ણોની પતાકાઓ વડે જેના શિખરોના અગ્રભાગ સુશોભિત છે. એ સભા ધવલ-શ્વેત વર્ણની છે. જેથી એવી પ્રતીતિ થાય છે કે કિરણરૂપી કવચો છોડી રહેલ છે. એનો ભૂમિભાગ ગાયના છાણથી લીંપેલ છે અને ભીંતો સફેદ માટી (ચુના)થી ધોળેલ છે. એની ભીંતો પર ગો-શીર્ષ અને સરસ રક્ત ચંદનના લેપોથી થાપા લગાડેલ છે. મંગલના નિમિત્તે જેમાં સ્થળે-સ્થળે ચંદન કલશ રાખવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર સુધડતાથી બનાવવામાં આવેલ ચંદન કલશે અને તોરણો વડે શોભાયમાન થઈ રહ્યા છે. અને છતમાં લટકાવેલી વિસ્તૃત અને ગોળ-ગોળ માલાઓના સમૂહ તે નીચે સુધી જમીન પર લટકી રહેલ છે. પાંચ વર્ણના સરસ સુગંધિત પુષ્પના પૂંજોથી તે સુશોભિત છે. શ્રેષ્ઠ કાળા અગર કુન્દરુધ્ધ તુરુષ્ક ધૂપની મહેકતી ગંધ ફેલાવવાથી તે શોભાયમાન જણાય છે. સુગંધથી તે તરબોળ બનેલ છે. તેથી તે ગંધની ગુટિકા જેવી જણાય છે. અપ્સરાના સમૂહોથી ખીચોખીચ ભરેલી છે. દિવ્ય વાદ્યના મધુર શબ્દોથી તે પ્રતિધ્વનિત થઈ રહી છે. તેને જોનારાઓને રમણીય પ્રતીત થાય છે, સર્વાત્મના રત્નમયી સ્વચ્છ -યાવ- પ્રતિરૂપ છે. સુધર્મા સભાની ત્રણ દિશાઓના ત્રણ દ્વાર : ૩૩૫, એ સુધર્માંસભાની ત્રણે દિશાઓમાં ત્રણ દરવાજા કહેલ છે. એ દરેક દ્વાર ઊંચાઈમાં બે-બે યોજનના છે અને પહોળાઈમાં એક-એક યોજનના છે. તે દરેકનો પ્રવેશ ક્ષેત્ર પણ એટલો જ છે. એ દ્વાર સફેદ અને ઉત્તમ એવા સોનાના બનેલ રૂપિકાઓથી સુશોભિત છે -યાવવનમાલાના ચિત્ર બનેલ છે, એ પ્રમાણે બાકી રહેલ દ્વારોનું વર્ણન કરવું જોઈએ. Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૩૬-૩૩૭ તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૮૫ मुहमंडवाणं पमाणं - મુખમંડપોનું પ્રમાણ : રૂ રૂ ૬. તૈનિri RTOrgર મદભંડવUUUત્તા, તે મુદખંડવ ૩૩૬. એ દ્વારોની આગળ મુખ મંડપ કહેવામાં આવ્યા છે. એ अद्धतेरसजोयणाई आयामेणं, छ जोयणाई सक्कोसाई મુખમંડપો સાડાબાર યોજનની લંબાઈ અને એક કોશથી विक्खंभेणं, साइरेगाइं दो जोयणाई उड्ढे उच्चत्तेणं, વધારે છે યોજનની પહોળાઈવાળા છે. બે યોજનથી अणेगखंभसय संनिविट्ठा - जाव - उल्लोया, કંઈક વધુ ઊંચા છે. એ અનેક સેંકડો સ્તંભોથી યુક્ત છે. भूमिभाग-वण्णओ। -વાવ-ઉલ્લોક તેમજ ભૂમિભાગ ઈત્યાદિનું વર્ણન કરવું જોઈએ. तेसि णं मुहमंडवाणं उवरि पत्तेयं-पत्तेयं अट्ठ मंगला આ દરેક મુખમંડપોની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય guત્તા, તંનદી-સાયિં -બાવ-L I કહેલ છે. જેમકે – સ્વસ્તિક-ચાવતુ-દર્પણ. - નીવ. પૂ. ૨, ૩. ૨, મુ. ? રૂ ૭ पेच्छाघरमंडवाणं पमाणं - પ્રેક્ષાઘર-મંડપોનું પ્રમાણ : ૨ રૂ ૭. તેfસ જે મુદામંડવા પુરી પયં-ઉત્તેય વેછા ૩૩૭. એ પ્રત્યેક મુખમંડપોની આગળ પ્રેક્ષાગૃહ મંડપ घरमंडवा पण्णत्ता। કહેલા છે. तेणं पेच्छाघरमंडवा अद्धतेरस जोयणाइं आयामेणं-जाव એ પ્રેક્ષાગૃહ મંડપો સાડા બાર યોજન લાંબા -યાવતदो जोयणाई उड्ढं उच्चत्तेणं तहेव-जाव-मणिफासो। ઊંચાઈમાં બે યોજન ઊંચા છે. -વાવ- ભૂમિભાગનું વર્ણન મણિઓના સ્પર્શના વર્ણન સુધી પૂર્વની જેવું કરવું જોઈએ. तेसि णं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं वइरामय દરેક મુખમંડપોના બરાબર વચ્ચોવચ્ચેના ભાગમાં अक्खाडगा पण्णत्ता। વજૂરત્ન વડે બનેલા અખાડા (ચોક) કહેવામાં આવ્યા છે. तेसि णं वइरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभाए આ વજૂરત્નમય અખાડાની વચ્ચોવચ્ચ અલગ-અલગ पत्तेयं पत्तेयं मणिपीढिया पण्णत्ता। મણિપીઠિકાઓ કહેવામાં આવી છે. ताओणं मणिपीढियाओ जोयणमेगंआयाम-विक्खंभेणं, એ મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને अद्धजोयणं बाहल्लेणं, सब्वमणिमईओ अच्छाओ-जाव- અડધો યોજનાની વિસ્તારવાળીછે. સર્વાત્મના મણિમયી, દિવા | સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तासि णं मणिपीढियाणं उप्पिं पत्तेयं-पत्तेयं सीहासणा આ પ્રત્યેક મણિપીઠિકાઓ પર અલગ-અલગ સિંહાસન guત્તા | કહેલ છે. सीहासण वण्णओ-जाव-दामा परिवारो। આસિંહાસનોનું વર્ણન-યાવત-માલાઓ તથા ભદ્રાસનો વગેરે પરિવાર સહિતનું વર્ણન પૂર્વના જેવું કરવું જોઈએ. तेसि णं पेच्छाघरमंडवाणं उप्पिं अट्ठट्ठमंगलगा, झया, આ પ્રેક્ષાગૃહ મંડપોની ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય, છત્તારૂછત્તા ધ્વજાઓ અને છત્રાતિછત્ર છે. तेसि णं पेच्छाघरमंडवाणं पुरओ तिदिसिं तओ मणि- આ પેક્ષાગૃહ-મંડપોની સામે ત્રણ દિશામાં ત્રણ पेढियाओ पण्णत्ताओ। મણિપીઠિકાઓ કહી છે. ताओणं मणिपेढियाओदोजोयणाई आयाम-विक्खंभेणं, આ મણિપીઠિકાઓ બે યોજનની લંબાઈ-પહોળાઈ जोयणं बाहल्लेणं, सब्वमणिमईओ अच्छाओ-जाव- અને એક યોજનાની વિસ્તારવાળી છે. બધી સર્વાત્મના પરિશ્તા ! મણિમયી સ્વચ્છ-વાવ- પ્રતિરૂપ છે. -નવ . 1. , ૩.૨, મુ. ૨૩ ૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્લફ લોક – વિજયદ્વાર સૂત્ર ૩૩૮-૩૪) चेइयथूभाणं पमाणं ચૈત્યસ્તૂપોનું પ્રમાણ : રૂ રૂ૮, તાસિ | પિટિયા -vજોયે ધૂમ ૩૩૮, આ મણિપીઠિકાની ઉપર અલગ-અલગ ચૈત્ય ખૂ૫ पण्णत्ता, तेणंचेइयथूभादोजोयणाइंआयाम-विक्खंभेणं, કહેલા છે. એ ચૈત્ય સ્તૂપ બે યોજન લાંબા-પહોળા છે અને साइरेगाइं दो जोयणाइं उड़ढं उच्चत्तेणं, सेया ઊંચાઈમાં બે યોજનથી કંઈક વધુ ઊંચા છે. એનો વર્ણ संखंककुन्ददगरयामय महियफेणपुञ्ज सण्णिकासा શંખ, અંતરત્ન, કુંદપુષ્પ, જલકણ, અમૃત અને મંથન सव्वरयणामया अच्छा-जाव-पडिरूवा । કરવામાં આવેલ ફીણના ઢગલા સમાન શ્વેત છે. એ બધા સર્વાત્મના રત્નમય સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. ते सि णं चे इयथूभाणं उप्पिं अट्ठट्ठमंगलगा, આ ચૈત્ય સ્તૂપોની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય અત્યંત बहुकिण्हचामरज्झया पण्णत्ता छत्ताइछत्ता । કૃષણ વર્ણના ચામરથી અંકિત ધ્વજાઓ અને છત્રાતિછત્ર કહેલ છે. तेसि णं चेइयथूभाणं चउद्दिसिं पत्तेय पत्तेयं चत्तारि આ દરેક ચૈત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં જુદી-જુદી ચાર मणिपेढियाओ पण्णत्ताओ। મણિપીઠિકાઓ કહી છે. ताओ णं मणिपेढियाओ जोयणं आयाम-विक्खंभेणं, એ મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને अद्धजोयणं बाहल्लेणं, सव्वमणिमईओ। અડધા યોજન વિસ્તારવાળી છે તથા સર્વાત્મના - નીવા. .રૂ, ૩. , . ? રૂ ૭ મણિમયી છે. चत्तारि जिणपडिमाओ ચાર જિનપ્રતિમાઓ : રૂ રૂ૫. તાસિ | મહિયા ૩ િપત્તેચં-qત્તેયં જત્તર ૩૩૯, આ મણિ પીઠિકાઓ ઉપર અલગ-અલગ ચાર जिणपडिमाओ, जिणुस्सेहपमाणमेत्ताओ, पलियंकणि જિનપ્રતિમાઓ છે. જેના ઉત્સધ જિનેશ્વરના ઉત્સધ सण्णाओ थूभाभिमुहीओ सन्निविट्ठाओ चिटुंति, तं जहा - પ્રમાણ છે. (અર્થાત્ જેનો ઉત્સધ ઉત્કૃષ્ટથી પાંચસો (૧) ૩સમા, (૨) વમUIT, (૩) વંકાTUTI, ધનુષ્ય અને જઘન્યથી સાત હાથનો છે.) એ બધી (૪) વારિસેTTI પ્રતિમાઓ પર્યકાસનમાં બેઠેલ છે. અને એનું મુખ તૂપની તરફ છે. તે પ્રતિમાઓના નામ આ પ્રમાણે છે (૧)વૃષભ,(૨)વર્ધમાન,(૩)ચંદ્રાનન,(૪)વારિસેણ. तेसि णं चेइयथूभाणं पुरओ तिदिसिं पत्तेयं-पत्तेयं આ ચૈત્ય-સ્તૂપોની આગળ ત્રણ દિશાઓમાં मणिपेढियाओ पण्णत्ताओ । ताओ णं मणिपेढियाओ અલગ-અલગ મણિ પીઠિકાઓ કહી છે. એ दो दो जोयणाइं आयाम-विक्खंभेणं, जोयण बाहल्लेणं, મણિપીઠિકાઓ બે-બેયોજન લાંબી-પહોળી, એક યોજન सब्वमणिमईओ अच्छाओ-जाव-पडिरूवाओ। આ વિસ્તારવાળી, સર્વાત્મના મણિમયી સ્વચ્છયાવત પ્રતિરૂપ છે. - નવ. 1. ૨, ૩.૨, મુ. રૂ ૭ चेइयरूक्खाणं पमाणे ચૈત્યવૃક્ષનું પ્રમાણ : રૂ ૪૦. તાસિ | પિરિયા Gિ પર્યં-થવા ૩૪૦. આ મણિપીઠિકાઓ ઉપર અલગ-અલગ ચૈત્યવક્ષ કહેલ पण्णत्ता, तेणं चेइयरूक्खा अट्ठजोयणाई उड्ढं उच्चत्तेणं, છે. એ ચૈત્ય વૃક્ષ આઠ યોજન ઊંચા છે. અડધા યોજન अद्धजोयणं उब्वेहेणं, दो जोयणाई खंधी, अद्धजोयणं ઉંડા છે. એનો સ્કન્ધ બે યોજનાનો છે. અને તે સ્કન્ધ विक्खंभेणं, छ जोयणाइं विडिमा, बमझदेसभाए अट्ठ અડધો યોજન પહોળો છે. છ યોજનની તેની जोयणाई आयामविक्खंभेणं, साइरेगाइं अट्ठ जोयणाई વિડિમાઓ (શાખાઓ) છે. જેની વચ્ચોવચ્ચેની सव्वग्गेणं पण्णत्ताई। લંબાઈ-પહોળાઈ આઠ યોજનની છે. એટલે એ બધા ચૈત્ય વૃક્ષો કંઈક વધારે આઠ યોજના (વિસ્તારવાળા) કહેલા છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૪૦-૩૪૧ તિફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૮૭ तेसि णं चेइयरूक्खाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, આ ચૈત્યવૃક્ષોનું વર્ણન આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, तं जहा - वइरामया मूला, रययसुपइट्ठिया विडिमा, જેમકે - એનો મૂળ ભાગ વજૂરત્નનો છે. તેની रिद्वामय विपुल कंद, वेरूलिय-रूइलखंधा, सुजातरूवपढ વિડિમા-મૂળ શાખા ચાંદીની છે અને સુપ્રતિષ્ઠિત છે. मगविसालसाली, णाणामणि-रयण-विविहसाहप्पसाह, રિષ્ટ રત્નમય તેના વિપુલ કન્ડ છે અને વૈડૂર્ય રત્નના वेरूलियपत्त, तवणिज्जपत्त वेंटा, जंबूणय - रत्त - मउय સુંદર સ્કન્ધ છે. એની મૂળભૂત પ્રથમ વિશાલ શાખાઓ શુદ્ધ-શ્રેષ્ઠ સોનાની છે. એની અનેક પ્રકારની શાખા - सुकुमाल-पवाल - पल्लव - सोभंतवर-कुरग्गसिहरा, પ્રશાખાઓ વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની છે. विचित्त मणि- रयण-सुरभिक्सम-फलभर-णमिय-साला, તેના પાન વૈર્ય રત્નના છે. અને પાનના ડંઠલ તપેલા सच्छाया,सप्पभा, समिरीया,सउज्जोया, अमयरस-समरस સ્વર્ણ જેવા છે. જાબૂનદ સુવર્ણ વિશેષના લાલવર્ણવાળા રા, દિવંથ-મ-ળવુરા, સારૂંવા-ગાવ સુકોમલ, મનોહર પ્રવાલયુક્ત જેવા પલ્લવછે. જેનાથી પરિવા એના શ્રેષ્ઠ અગ્રશિખર સુશોભિત જણાય છે. વિચિત્ર મણિ-રત્નોના સુગંધિત કુસુમો અને ફૂલોના ભારથી એની શાખાઓ ઝૂકેલી-નમેલી છે. એની છાયા ઘણી જ ભવ્ય છે. પ્રભાયુક્ત છે. કિરણોથી યુક્ત છે. ઉદ્યોત કરવાવાળા છે. અમૃતની સમાન રસવાળા એના ફળો છે. એ બધા નેત્રો અને મનને ઘણા જ અધિકપણે શાંતિદાયક છે. દર્શનીય - યાવત - પ્રતિરૂપ છે. तेणं चेइयरूक्खा अन्नेहिं बहूहिं तिलय-लवय-छत्तोवग- તે ચૈત્યવૃક્ષ અને બીજા પણ ઘણા એવા તિલક, લવંગ, સિરીસ-સત્તવન-દિવન-સ્ત્રોદ્ધ-ધવ-ચંતા-નવ-સુચ- છત્રોપગ, શિરીષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોધ્ર, ધવ, कर्यब-पणस-ताल-तमाल-पियाल-पियंगु-पारावय- ચંદન, નીવ, કુટજ, કદંબ, પનસ, તાલ તમાલ, रायरूक्ख-नंदिरूक्खेहिं सव्वओ समंता संपरिक्खित्ता। પ્રિયાલ, પ્રિયંગુ, પારાવત, રાજવૃક્ષ અને નંદી વૃક્ષોથી સર્વતઃ ચારે બાજુથી ઘેરાયેલા છે. तेणं तिलया-जाव-नंदिरुक्खा, मूलवंतो - जाव-सुरम्मा। એ બધા તિલક -યાવત્ - નંદી વૃક્ષો પર્યત બધા વૃક્ષ પ્રશસ્ત મૂળજડવાળા-વાવ-સુરમ્ય છે. तेणं तिलया-जाव-नंदिरूक्खा, अन्नेहिंबहूहिपउमलयाहिं- એ તિલક-ચાવતુ-નંદી વૃક્ષો પર્યત બધા વૃક્ષ અને બીજી जाव सामलयाहिं सव्वओ समंता संपरिक्खित्ता, ताओ અનેક પદ્મલતાઓથી - યાવત્ - શ્યામ લતાઓથી थपउमलयाओ-जाव-सामलयाओ निच्चं कुसुमियाओ ચારેતરફથી ઘેરાયેલ છેઆ પદ્મલતાઓ -ચાવતુ- નાવ - ડિવાશો. શ્યામલતાઓ સદૈવ કુસુમિત - ભાવતું - પ્રતિરૂપ છે. तेसिणं चेइयरूक्खाणं उप्पिं बहवे अट्ठमंगलगा, झया, આ ચૈત્ય વૃક્ષોની ઉપર અનેક આઠ-આઠ મંગલ દ્રવ્ય, छत्तातिछत्ता। ધ્વજાઓ અને છત્રાદિછત્ર સુશોભિત છે. तेसि णं चेइयरूक्खाणं पुरओ, तिदिसिं तओ मणिपेढि આ ચૈત્ય વૃક્ષોની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ याओ पण्णत्ताओ । ताओ णं मणिपेढियाओ जोयणं મણિપીઠિકાઓ કહી છે. એ મણિપીઠિકાઓ લંબાઈ आयाम-विक्खं भेणं, अद्ध जोयणं बाहल्लेणं, પહોળાઈમાં એક યોજનની છે તથા અર્ધા યોજના सवमणिमईओ, अच्छाओ-जाव-पडिरूवाओ। વિસ્તારવાળી છે તથા સર્વાત્મના મણિઓથી બનેલ છે. - નવા . ૫, , ૩.૨, મુ. ? રૂ ૭ સ્વચ્છ નિર્મલ – યાવતું - પ્રતિરૂપ છે. महिंदज्झयाणं पमाणं મહિન્દ્ર ધ્વજાઓનું પ્રમાણ ૩૪. તાસિ મઢિયાઇi fi-qત્તેયં પુત્તેયં મટિંન્નયા ૩૪૧. આ મણિપીઠિકાઓ ઉપર અલગ - અલગ મહિન્દ્ર अट्ठमाइं जोयणाई उड्ढे उच्चत्तणं, अद्धकोसं उव्वेहेणं, ધ્વજાઓ છે. તે ધ્વજાઓ સાડા સાત યોજનાની ઉંચી છે. આધા કોસની ઉંડાઈવાળી છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૪૨-૩૪૩ . વિવંvi, વેરામથ-વટ્ટ-ટુ-સંટિય- અર્ધા કોસની એની પહોળાઈ છે. એ વમય ગોળ, सुसिलिट्ठ- परिघट्ट-मट्ठ-सुपइट्ठिया विसिट्ठा, સુન્દર આકાર યુક્ત સુસબુદ્ધ, ધૃષ્ટ, મુષ્ટ અને સુસ્થિર अणेगवरपंचवण्ण कुडभीसहस्स-परि-मंडियाभिरामा, છે અને બીજી ધ્વજાઓની અપેક્ષાએ વિશિષ્ટ છે તથા એ वाउद्धय विजय वेजयंतीपडागा, छत्तातिछत्तकलिया, બધી ધ્વજાઓ અન્ય અનેક શ્રેષ્ઠ પાંચવર્ણોની હજારો तुङ्गा, गगणतलमभिलंघमाणसिहरा, पासाईया લઘુ પતાકાઓથી પરિમંડિત હોવાથી જોવામાં સુંદર છે. -ના-ડિવી | વાયુ વેગથી જેના પર નિરંતરવિજય વૈજયન્તી પતાકાઓ ઉડતી રહે છે, જે છત્રાતિછત્રથી યુક્ત અને ઘણી ઉંચી છે. . ગગનતલનું ઉલ્લંઘન કરનારા જેના શિખરો છે. તે દર્શનીય – યાવત્ - પ્રતિરૂપ છે. तेसि णं महिंदज्झयाणं उप्पिं अट्ठट्ठमंगलगा, झया, એ મહિન્દ્ર ધ્વજાઓ ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય, छत्ताइछत्ता। ધ્વજાઓ અને છત્રાતિછત્ર છે. - નીવા . ૫. ૩, ૩. ?, મુ. રૂ ૭ णंदा पोक्खरणियाणं पमाणं - નંદાપુષ્કરણિઓનું પ્રમાણ : રૂ ૪૨. તેસિ જે મહૃિક્રયા પુરો તિિિસ તો તા ૩૪૨. આ મહિન્દ્ર ધ્વજાઓની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ पोक्खरिणीओ पण्णत्ताओ । ताओ णं पुक्खरिणीओ નંદા પુષ્કરિણીઓ કહી છે. એ પુષ્કરિણીઓ સાડાબાર अद्धतेरसजोयणाई आयामेणं, सक्कोसाइं छ जोयणाई યોજન લાંબી, છ યોજન અને એક કોશ પહોળી विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छाओ-जाव- અને દસ યોજન ઊંડાઈવાળી છે. સ્વચ્છ - યાવત - पडिरूवाओ। પ્રતિરૂપ છે. पोक्खरिणी वण्णओ। પૂર્વની જેમ આ પુષ્કરિણીઓનું વર્ણન કરવું જોઈએ. पत्तेयं पत्तेयं पउमवरवेइया परिक्खित्ताओ। એ દરે ક ૫ કરિણીઓ પદ્મવરવેદિકાઓથી વીંટળાયેલી છે. पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ताओ. આ પવરવેદિકાઓ વનખંડોથી પરિવેષ્ઠિત છે. avો-Mવ-હિવાળા આ બન્નેનું વર્ણન પૂર્વની માફક અહીં પણ - યાવત - પ્રતિરૂપ છે સુધી કરવું જોઈએ. तेसि णं पुक्खरिणीणं पत्तेयं पत्तेयं तिदिसं तिसोवाण આ પુષ્કરિણીઓની ત્રણ દિશાઓમાં અલગ-અલગ पडिरूवगा पण्णत्ता। ત્રિસપાન - (ત્રણ ત્રણ પગથિયાઓની પંક્તિ) પ્રતિરૂપક કહેવામાં આવ્યા છે. तेसि णं तिसोवाण पडिरूवगाणं वण्णओ, આ ત્રિસપાન પ્રતિરૂપકોનું વર્ણન કરવું જોઈએ તથા तोरणा भाणियब्वा -जाव- छत्ताइछत्ता। તોરણોનું વર્ણન - યાવત્ - છત્રાતિછત્ર પદ સુધી કરવું જઈએ. - નવા. ૫, ૩, ૩, ૬, મુ. ૨૩ ૭ મોર્નિગા સંચા- : મનોગુલિકાઓની સંખ્યા : રૂ૪૩. સમu vi જુદા મોત્રિસાદો gov/ત્તા, ૩૪૩. સુધમ સભામાં છ હજાર મનોલિકાઓ કહેલ છે. , તે ગદા - જે આ પ્રમાણે છે - Page #310 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૪૪ તિય લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૮૯ પૂર્વ દિશામાં બે હજાર, પશ્ચિમ દિશામાં બે હજાર, દક્ષિણ દિશામાં એક હજાર અને ઉત્તર દિશામાં એક હજાર. पुरत्थिमेणं दो साहस्सीओ, पच्चत्थिमेणं दो साहस्सीओ, दाहिणेणं एगा साहस्सी, उत्तरेणं एगा साहस्सी। तासु णं मणोगुलियासु बहवे सुवण्णरूप्पमया फलगा पण्णत्ता, तेसु णं सुवण्णरूप्पामएसु फलगेसु बहवे वइरामया णागदंतगा पण्णत्ता। तेसु णं वइरामएसु णागदंतएसु बहवे किण्हसुत्तवट्टवग्धारिय मल्ल दाम कलावा-जाव - सुक्किल्ल वट्ट वग्घारियमल्लदाम कलावा, तेणंदामातवणिज्जलंबूसगा - નાવ - કિંતિ ! -નવા . પૂ. ૩, ૩.૨, મુ. ૨ ૩ ૭ આ મનોગુલિકાઓમાં અનેક સોના અને ચાંદીના પાટિયાઓ કહ્યા છે. અને સોના અને રજતમય પાટિયાઓમાં અનેક વજૂરત્નથી બનાવેલ નાગદંતક (ખીલા) લાગેલા છે. આ વજૂરત્નમય નાગદંતકો ઉપર અનેક કૃષ્ણ સૂત્ર વડે ગુંથેલી પુષ્પમાલાઓના સમૂહ – યાવત્ - શ્વેત સૂત્ર વડે ગુંથવામાં આવેલી પુષ્પમાલાઓના સમૂહ લટકાવેલા છે. એ માલાઓ તપેલા સોનાના લંબૂસકો ઝુમખા વાળી છે - યાવત્ - સ્થિત છે. गोमाणसिआणं संखा ગોમાનસિકાઓની સંખ્યા : રૂ.૪૪, સમgri સુક્ષ્મUઇનોમાપાસીસાદguત્તા ૩૪૪, આ સુધર્મા સભામાં છ હજાર ગોમાનસિકાઓ (શૈયારૂપ तं जहा- पुरथिमेणं दो साहस्सीओ, एवं पच्चत्थिमेण સ્થાન વિશેષ - આરામખુરશી) કહેલ છે. તે આ પ્રમાણે वि, दाहिणेणं सहस्सं, एवं उत्तरेण वि। પૂર્વ દિશામાં બે હજાર, પશ્ચિમ દિશામાં બે હજાર, દક્ષિણ દિશામાં એક હજાર અને ઉત્તર દિશામાં એક હજાર. तासु णं गोमाणसीसु बहवे सुवण्णरूप्पमया फलगा એ ગોમાનસિકાઓમાં અનેક સોના ચાંદીના બનેલા पण्णत्ता सुवण्णरूप्पामएसु तेसुणं फलगेसु बहवेवइरा- ફલકો - પાટિયા કહ્યા છે. અને સ્વર્ણ રજતમય પાટિયોમાં मयाणागदंतगा पण्णत्ता, અનેક વજરત્નની નાગદંતક (ખીલીઓ) લાગેલી છે. तेसुणं वइरामएसुनागदंतएसुबहवे रययामया सिक्कया gUUત્તા ! એ વજૂરત્નમય નાગદંતકો પર ઘણાં બધા ચાંદીમાંથી બનેલા સીકાઓ કહેલ છે. तेसु णं रययामएसु सिक्कएसु बहवे वेरुलियामइओ धूवघडियाओ पण्णत्ताओ। ताओ णं धूवघडियाओ कालागुरू-पवर-कुन्दुरूक्क तुरूक्क-जाव-घाण-मण-णिब्बुइकरेणं गंधेणं सवओ समंता आपूरेमाणीओ चिटुंति । આ ચાંદીના સીકાઓ ઉપર વૈડૂર્યરત્નની બનેલી અનેક ધૂપઘટિકાઓ – ધૂપદાનીઓ રાખેલ છે. આ ધૂપઘટિકાઓ - ધૂપદાનીઓ કાલા અગર, શ્રેષ્ઠ કંદષ્ક, તુરષ્ક (લોબાન) - યાવત્ - નાક અને મનને પ્રફુલ્લિત કરનારી સુગંધથી બધી દિશાઓને ભરી દેતી એવી સ્થિત છે. આ સુધર્મા સભાનો અંદરનો જે ભૂમિભાગ છે તે બહુ સમ અને રમણીય કહેવામાં આવેલ છે – યાવતુ -મણિસ્પર્શ, ઉલ્લોક-ચંદરવો, પદ્મલતા આદિ ચિત્રોથી ચિત્રિત - યાવતું - બધા તપાવેલા સોનાના બનેલા છે, સ્વચ્છ - યાવતું- પ્રતિરૂપ છે. (વગેરે વર્ણન વિજયદ્વારના વર્ણન પ્રમાણે કરી લેવું જોઈએ.). सभाए णं सुहम्माए अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-जाव-मणीणं फासो, उल्लोया,पउमलय-भत्तिचित्ताजाव-सब्बतवणिज्जमए अच्छे-जाव-पडिरूवे । - નીવા. ૫૩, ૩.૨, મુ. ૨ ૩ ૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વિજયદ્વાર સૂત્ર ૩૪પ-૩૪૬ माणवगे चेइयखंभे - માણવક ચૈત્ય સ્થંભ : ૩૫. તસ્સ | વઘુમરમfજન્મસ્ય મૂfમમr Tલ્સ ૩૪૨. એ બહુ સમ રમણીય ભૂમિભાગની મધ્યમાં એક ઘણી बहुमज्झदेसभाए-एत्थ णं एगा महं मणिपीढिया पण्णत्ता। વિશાળ મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજના सा णं मणिपीढिया दो जोयणाई आयाम-विक्खंभेणं, લાંબી-પહોળી, એક યોજન વિસ્તારવાળી, સર્વાત્મના जोयणं बाहल्लेणं, મણીમયી, સ્વચ્છ – યાવત્ - પ્રતિરૂપ છે. પરિવા. तीसे णं मणिपाढियाए उप्पिं-एत्थ णं माणवए णामं આ મણિપીઠિકા ઉપર માણેક સ્થંભ નામનો એક चेइयखंभे पण्णत्ते, अद्धट्ठमाई जोयणाई उड्ढं उच्चत्तेणं, ચૈત્ય સ્થંભ કહેલ છે. જે સાડા સાત યોજન ઊંચો, अद्धकोसं उव्वहेणं, अद्धकोसं विक्खंभेणं, छ कोडीए , અડધા કોસનો ઉદૂધ વાળો અને અડધા કોશના छलसे, छ विग्गहिए, वइरामए वट्ट लट्ठ संठिए एवं जहा વિસ્તારવાળો છે. તે છ ખૂણાઓ, છ સંધિઓ અને છ महिंदज्झयस्स वण्णओ, पासाईए-जाव-पडिरूवे । વિગ્રહવાળો છે. એ વજૂરત્નનો બનેલો છે. ગોળ અને સુંદર છે. જેનું પહેલા મદિન્દ્ર ધ્વજનું વર્ણન કરવામાં - નીવ. પૂ.૩, ૩.૨, મુ. ૨ ૩૮ આવ્યું છે તેવું જ આનું વર્ણન કરવું જોઈએ. દર્શનીય છે - યાવત્ - પ્રતિરૂપ છે. गोलवट्ट समुग्गएसु जिणसकहाओ ગોલ ડબ્બાઓમાં જિન-અસ્થિઓ : ૨ ૪૬ તક્સ TUવાસ વÍમક્સ ૩વર છવાસ ૩૪૬. આ માણવક ચૈત્ય સ્તંભની ઉપરના ભાગમાં છ કોશ ओगाहित्ता, हेट्ठा वि छक्कोसे वज्जेत्ता, मज्झे अद्ध આગળ જઈને અને નીચેના ભાગમાં છ કોસ છોડીને पंचमेसु जोयणेसु - एत्थ णं बहवे सुवण्णरूप्पमया બાકી રહેલ વચલા ભાગના સાડા ચાર યોજનમાં સોના फलगा पण्णत्ता। અને ચાંદીના અનેક પાટિયા કહેવામાં આવ્યા છે. तेसु णं सुवण्णरूप्पमएसु फलएसु बहवे वइरामया આ સ્વર્ણ રજતમય ફલકો - પાટિયામાં વજુ રત્નોથી णागदंता पण्णत्ता। બનાવેલા અનેક નાગદતકો – ખીલાઓ છે. तेसुणं वइरामएसुनागदंतएसुबहवे रययामया सिक्कगा આ વજૂમય નાગદંતકોની ઉપર ચાંદીના બનાવેલા અનેક સિક્કાઓ (લટકાવેલ) છે. तेसु णं रययामयसिक्कएसु बहवे वइरामया गोलवट्ट- આ રજતમય -ચાંદીના સિક્કાઓમાં વજૂરત્નના બનેલા समुग्गका पण्णत्ता। અનેક ગોળ આકારવાલા સમુદ્ગકો - ડબ્બા રાખેલા છે. तेसु णं वइरामएसु गोलवट्टसमुग्गएसु बहवे जिण- આ વરત્નમય ગોળ સમુદ્રકોમાં અનેક જિન सकहाओ संनिक्खित्ताओ चिन्ति । ભગવાનના હાડકા રાખેલા છે. जाओणं विजयस्स देवस्स अण्णेसिंच बहूणं वाणमंतराणं એ હાડકાઓ વિજયદેવ અને બીજા પણ અનેક देवाण य देवीण य अच्चणिज्जाओ, वंदणिज्जाओ, વાણવ્યન્તર દેવો અને દેવીઓ માટે અર્ચના કરવા पूयणिज्जाओ, सक्कारणिज्जाओ, सम्माणणिज्जाओ, યોગ્ય છે. વંદણા કરવા યોગ્ય છે. પૂજા કરવા યોગ્ય છે, कल्लाणं, मंगलं, देवयं, चेइयं, पज्जुवासणिज्जाओ। સત્કાર કરવા યોગ્ય છે, સમ્માન કરવા યોગ્ય છે. કેમકે તે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવ રૂપ અને ચૈત્ય રુપ હોવાથી સેવા કરવા યોગ્ય છે. माणवगस्स णं चेइयखंभस्स उवरिं अट्ठट्ठमंगलगा झया, આ માણવક ચૈત્ય સ્તંભ ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય, छत्ताइछत्ता। ધ્વજાઓ અને છત્રાતિ છત્ર શોભાયમાન થઈ રહ્યા છે. तस्स णं माणवगस्स चेइयखंभस्स पुरत्थिमेणं- एत्थ णं આ માણવક ચૈત્ય સ્તંભની પૂર્વ દિશામાં એક વિશાળ एगा महामणिपेढिया पण्णत्ता । सा णं मणिपेढिया दो મણિપીઠિકા કહી છે. એ મણિપીઠિકા બે યોજન લાંબી Page #312 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૪૭ | તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૯૧ जोयणाई आयाम-विक्खंभेणं. जोयणं बाहल्लेणं. પહોળી છે. અને એક યોજન વિસ્તારવાળી છે. સર્વાત્મના सव्वमणिमई अच्छा-जाव-पडिरूवा। મણિમયિ સ્વચ્છ – વાવત - પ્રતિરૂપ છે. तीसे णं मणिपेढियाए उप्पिं- एत्थ णं एगे महं सीहासणे આ મણિપીઠિકા ઉપર એક વિશાલ સિંહાસન કહેવામાં पण्णत्ते । सीहासण-वण्णओ। આવ્યું છે. અહીં સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. तस्स णं माणवगस्स चेइयखंभस्स पच्चत्थिमेणं- एत्थ णं આ માણવક ચૈત્ય સ્તંભની પશ્ચિમ દિશામાં એક વિશાલ एगा महा मणिपेढिया पण्णत्ता । सा णं मणिपेढिया મણિપીઠિકા કહી છે. એ મણિપીઠિકા એક યોજન લાંબી जोयणं आयाम-विक्खंभेणं,अद्धजोयणं बाहल्लेणं, सच પહોળી અને અડધો યોજનવિસ્તારવાળી છે. સર્વાત્મના मणिमई अच्छा-जाव-पडिरूवा । મણીમયિ સ્વચ્છ – વાવ - પ્રતિરૂપ છે. - નવા. ૫, ૩, ૩. ૨, મુ. ૨૩૮ देवसयणिज्जस्स वण्णओ - દેવશવ્યાનું વર્ણન : ૮૭. તારે જે મfપેઢિયા, Mિ - Uત્ય મર્દ ૩૪૭. આ મણિપીઠિકા પર એક વિશાલ દેવયા કહેવામાં देवसयणिज्जे पण्णत्ते । तस्स णं देवसयणिज्जस्स આવી છે. આ દેવશયાનું વર્ણન આ પ્રમાણે કહેવામાં अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा - આવ્યું છે. જેમકે - णाणा मणिमया पडिपादा, सोवण्णिया पादा, णाणा અનેક મણિઓથી બનેલા તેના પ્રતિપાદ છે. (અર્થાત मणिमया पायसीसा, जंबूणयमयाई गत्ताई, वइरामया મૂળ પાયાઓની નીચે રાખેલ પાયા છે) અને મૂળ પાયા संधी, णाणामणिमइ विच्चे, रइयामया तूली, સોનાના બનેલા છે. પાયાનો ઉપરનો ભાગ અનેક लोहियक्खमया बिब्बोयणा, तवणिज्जमयी મણિઓનો બનેલ છે. એના પાટિયા જબૂનદ - સુવર્ણ गंडोवहाणिया। વિશેષના બનેલ છે. તેની સંધિઓ વરત્નની બનેલ છે. અનેક પ્રકારના મણિઓ દ્વારા તે વીંટેલી છે. ચાંદીના જેવા સફેદ વર્ણની એના પર ગાદી બીછાવવામાં આવી છે. લોહિતાક્ષ મણિના બનેલા તકિયા રાખવામાં આવ્યા છે. તપેલા સોનાની સમાન રંગવાલા ગંડો પ્રધાન – (ગાલોની નીચે રાખવામાં આવનારા તકિયા)રાખવામાં આવ્યા છે. से णं देवसयणिज्जे उभओ बिब्बोयणे, दुहओ उण्णए, આ દેવશયાની બન્ને બાજુ (માથા અને પગની બાજુ) मझे णयगंभीरे सालिंगण-वट्टीए , गंगा पुलिण वालु તકિયા રાખવામાં આવ્યા છે. બન્ને છેડાઓ પર તે उद्दाल सालिसए, ओतवितक्खोमदुगुल्ल पट्ट - ઊંચી, મધ્યભાગમાં નમેલી (નીચી)અને ગંભીર (ઊંડી) fછીયે , સુવિરનિયરચત્તા, જંબુસંવૃg, છે. તથા સાલિંગન વર્તિકા-(સૂતી વખતે પખાની પાસે મુરમે, નાના-ચ-નૂર-જવય-સૂત્ર-છાસમ ઉg, રાખવામાં આવતા તકિયા) જેવી છે. તે શૈયા ગંગા पासाईए- जाव-पडिरूवे। નદીની રેતી જેવી સુકોમલ છે કે જેથી બેસતી વખતે કમર સુધી શરીર ખસી જાય છે. તે શણ (સર્ક) અને રેશમી ચાદરથી ઢાંકેલી છે. બાજુમાં પગ લુછવા માટે ત્યાં જ એક રજસ્ત્રાણ(લુછણીયું)વસ્ત્ર બીછાવવામાં આવેલ છે, જે લાલ વસ્ત્રથી ઢાંકેલ છે. જે જોવામાં રમણીય છે. મૃગચર્મના, રૂના, બૂર-સેમલના રૂના, માખણના, આકડાના રૂના સ્પર્શ જેવા જેનો સુકોમલ સ્પર્શ છે. દર્શનીય યાવતુ- પ્રતિરૂપ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યક્ લોક तस्स णं देवसयणिज्जस्स उत्तर-पुरत्थिमेणं- एत्थ गं एगा महई मणिपीढिया पण्णत्ता, साणं मणिपेढिया जोयणमेगं आयाम - विक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, સત્વગમરૂં અચ્છા - ખાવ - ડિા | નીવા. ૧.૨, ૩. ?, સુ. ૨૨૮ खुड्डाए महिंदज्झयस्स पमाणं - णं ૨૪૮, તમે ાં મળીઢિયાળુ કવિં - ત્ય ાં માં મદં વુ महिंदज्झए पण्णत्ते, अद्धट्टमाई जोयणाई उड्ढं उच्चत्तेणं, अद्धकोसं उब्वेहेणं, अद्धकोसं विक्खंभेणं वेरूलियमय- वट्ट-लट्ठ संठिए तहेव-जाव-अट्ठट्ठमंगलगा, ાયા, છત્તાØત્તા । નીવા. ડિ. રૂ, ૩. o, સુ. શ્૮ + तीसे णं सभाए सुहम्माए उप्पिं बहवे अट्ठट्ठमंगलगा કયા, છેત્તાછત્તા | - નીવા.૧.૨, ૩.૬, મુ. ૨૮ सिद्धायतणस्स पमाणं - ૩૬ ૦. સમા નું મુદમ્મા! ઉત્તર-પુરચિમેળ- ત્ય ળ ળૅ મદં सिद्धायतणं पण्णत्ते, अद्धतेरसजोयणाई आयामेणं, छ जोयणाई सकोसाई विक्खंभेणं, नव जोयणाई उड्ढं उच्चत्तेणं - जाव-गोमाणसिया वत्तव्वया । जा चेव सभाए सुहम्माए वत्तव्वया सा चेव निरवसेसा માળિયવ્વા। તહેવ દ્વારા, મુમંડવા, પેચ્છાવરમંડવા, ાયા, ઘૂમા, જેફ્સા, મહિÜયા, ખંતાઓ पुक्खरिणीओ, तओ य सुहम्माए जहा पमाणं, मणगुलियाणं, गोमाणसीया, धूवयघडीओ, तहेव ભૂમિમાળે, ગુજોણુ યજ્ઞાવ-ળિાદે । વિજયદ્વાર विजयदेवस्स चुप्पालयनामं पहरणकोसं - વિજયદેવનો ચૌપાલ નામનો શસ્ત્રાગાર : ૨૪૦. તસ્ક્રન વુડ્ડમવિાયસ પશ્ચિમેળ-ચળવિનયસ ૩૪૯. એ ક્ષુદ્ર (લઘુ) માહેન્દ્રધ્વજાની પશ્ચિમ દિશામાં देवस्स चुप्पालए नामं पहरणकोसे पण्णत्ते, तत्थ णं विजयस्स देवस्स फलिहरयण पामोक्खा बहवे पहरण-रयणा संनिक्खित्ता चिट्ठन्ति । उज्जल सुणिसिय મુતિવવધારા, વાસાયા-ખાવ-ડિવા | વિજય દેવનો ચતુષ્પાલ (ચૌપાલ)નામનો શસ્ત્રાગાર કહેવામાં આવ્યો છે. આ શસ્ત્રાગારમાં વિજયદેવના અનેક મુદ્ગર રત્ન વગેરે પ્રમુખ શસ્ત્ર રત્ન રાખવામાં આવ્યા છે. એ શસ્ત્ર ઘણા ઉજ્જવળ ચમકદાર તેજ અને તીક્ષ્ણ ધારવાળા છે. પ્રાસાદીય – યાવત્ - પ્રતિરૂપ છે. આ સુધર્મા સભાની ઉપર અનેક આઠ-આઠ મંગલ દ્રવ્ય, ધ્વજાઓ અને છત્રાતિછત્ર શોભે છે. - સૂત્ર ૩૪૮-૩૫૦ આ દેવભૈયાની ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) એક ઘણી વિશાલ મણિપીઠિકા છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી પહોળી, અર્ધા યોજન વિસ્તારવાળી, સર્વાત્મના મણીમયી સ્વચ્છ - યાવત્ - પ્રતિરૂપ છે. ક્ષુદ્ર (લઘુ) મહિન્દ્ર ધ્વજનું પ્રમાણ (માપ) : ૩૪૮. આ મણિપીઠિકાની ઉપર એક નાની માહેન્દ્ર ધ્વજા કહેવામાં આવી છે. જે સાડાસાત યોજન ઊંચી, અડધો કોસ ઊંડી અને અર્ધા કોસની વિભવાળી છે. એ મહિન્દ્ર ધ્વજ વજ્ર રત્નનો બનેલ છે અને એનો આકાર ગોળ તથા ચિકણો છે. આઠ આઠ મંગલ દ્રવ્ય, ધ્વજાઓ, છત્રાતિછત્ર વગેરે સુધીનું વર્ણન પૂર્વેની જેમ કરવું જોઈએ. સિદ્ધાયતનનું પ્રમાણ : ૩૫૦. સુધર્મા સભાની ઉત્તર પૂર્વ દિશામાં એક વિશાલ સિદ્ધાયતન કહેવામાં આવ્યો છે. આ સિધ્ધાયતન સાડાબાર યોજન લાંબો, છ યોજન અને એક કોસ પહોળો અને નવ યોજન ઊંચો છે -યાવત્ત્ને તેનું કથન ગોમાનસિકા પર્યંત કરી લેવું જોઈએ. જે પ્રમાણે સુધર્માસમાનું કથન છે તે જ પ્રમાણે સમ્પૂર્ણ થન કરવું જોઈએ. તે જ પ્રમાણે દ્વાર, મુખમંડપ, પ્રેક્ષાગૃહ મંડપ, ધ્વજા, સ્તૂપ, ચૈત્યવૃક્ષ, માહેન્દ્ર ધ્વજા, નંદાપુષ્કરણિકાઓ તેના પછી સુધર્માસભાનું યથાપ્રમાણ અને મનો ગુલિકાઓ, ગોમાનસિકાઓ, ધૂપ ઘટિકાઓ તેમજ ભૂમિભાગ, ઉલ્લોક – ચંદરવા – યાવત્ - મણિસ્પર્શ સુધી આ સિધ્ધાયતનનું પણ વર્ણન કરવું જોઈએ. Page #314 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૫૧-૩પર તિફ લોક - વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૯૩ तस्स णं सिद्धायतणस्स बहुमज्झदेसभाए - एत्थ णं एगा महा मणिपेढिया पण्णत्ता, दो जोयणाई आयामविक्खंभेणं, जोयणं बाहल्लेणं. सव्व मणिमई અછા-નવ-પરિવા - એ સિધ્ધાયતનના બહુ મધ્યભાગમાં એક વિશાલ મણિ પીઠિકા છે. આ મણિપીઠિકા બે યોજન લાંબીપહોળી એક યોજન વિસ્તારવાળી અને સર્વાત્મના મણીમયી, સ્વચ્છ – યાવતુ - પ્રતિરૂપ છે. - નીવા. પૂ. ૨, ૩. ૨, મુ. ૨ ૩૬ एगे महं देवच्छंदय એક વિશાલ દેવછન્દક : રૂ. ૨. તમે ઇ મળસિT gિ - Dહ્યf વર્ઝા ૩૫૧. આ મણિપીઠિકા પર એક વિશાલ દેવચ્છન્દક(જિનદેવનું पण्णत्ते, दो जोयणाई आयाम-विक्खंभेणं.साइरेगाई दो આસન-(સિંહાસન) કહેવામાં આવેલ છે. આ બે યોજન લાંબો-પહોળો અને બે યોજનથી કંઈ વધુ ઊંચો जोयणाई उड्ढं उच्चत्तेणं, सव्वरयणामए સર્વાત્મના રત્નમય, સ્વચ્છ – વાવ - પ્રતિરૂપ છે. છે-નાવ-પરિવા - નવા. . , ૩.૨, મુ. ૨૩૬ अट्ठसयं जिणपडिमाणं वण्णावास એકસો આઠ જિન પ્રતિમાઓનું વર્ણન : રૂ. ૨. તત્યવહૃાગટ્રયંત્રિપરિમાઇનિસેપૂના- ૩પર. આ દેવછન્દકમાં જિનોલેંઘ પ્રમાણવાળી (અર્થાતુ પાંચ मेत्ताणं संनिक्खित्तं चिट्टइ। સો ધનુષ્યથી લઈ સાત હાથ સુધી ઊંચી) એક સો આઠ જિન પ્રતિમાઓ સ્થાપિત છે. तासिणं जिणपडिमाणं अयमेयारूवेवण्णावासे पण्णत्ते. આ જિન પ્રતિમાઓનું વર્ણન આ પ્રકારે કરવામાં તે નદી - આવ્યું છે. જેમકેतवणिज्जमया हत्थतला,' તપનીય સ્વર્ણની હથેલીઓ છે. अंकामयाई णक्खाई, અંક રત્નોના નખો છે. अंतोलोहियक्ख परिसेयाई, એનો અંદરનો ભાગ લોહિતાક્ષરત્નનો છે. कणगामया पादा, તેના પગ સોનાના છે. कणगामया गोफा, એની ઘૂંટીઓ સુવર્ણની છે. कणगामईओ जंघाओ, સુવર્ણમય એની જાંઘો છે. कणगामया जाणू, તેના ગુઠણ સુવર્ણમય છે. कणगामया उरू, कणगामयाओ गायलट्ठीओ, ઊરઓ અને ગાત્રયષ્ઠિ- શરીરપિંજર કનકમય છે. तवणिज्जमईओ णाभीओ તપેલા સોના જેવી નાભિ છે. रिटामईओ रोमराईओ, રોમરાજિત રૂંવાટી) રિષ્ટ રત્નોની છે. तवणिज्जमया चुच्चुया, तवणिज्जमया सिरिवच्छा, તેના ચિચુકો (સ્તનનો અગ્રભાગ - ડીંટડી ) અને શ્રીવત્સ તપેલા સોનાના છે. ૨. ‘તવMયા ત્યતા' મૂળ પાઠની આ વાક્યની ટીકા આચાર્ય મલયગિરીએ ‘તપર્ણય માનિ દસ્તતત્વ-પ૯િતહાનિની છે. એનાથી જાણ થાય છે કે - ટીકાકારની સામે મૂળ પાઠ બીજો છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વિજયદ્વારા સૂત્ર ૩૫૨ कणगमयाओ बाहाओ, कणगमईओ पासाओ, कणगमईओ गीवाओ, रिट्ठामए मंसु, सिलप्पवालमया उट्ठा, फलिहामया दंता, तवणिज्जमईओ जीहाओ, तवणिज्जमया तालुया, कणगमईओ णासाओ, अंतो लोहितक्ख परिसेयाओ, अंकामयाइं अच्छीणि, पुलगमईओ दिट्ठीओ, रिट्ठामइओ तारगाओ, रिट्ठामयाई अच्छिपत्ताई, रिट्ठामईओ भमुहाओ, कणगामया कखोला, સુવર્ણમય તેના બાહુ-હાથો છે. સુવર્ણમય એના પડખાઓ છે. તેનું ગળું સુવર્ણમય છે. રિષ્ટ રત્નની અશ્રુ (દાઢી-મુછો છે. એના હોઠ શિલાપ્રવાલ-મુંગાના છે. એના દાંતો સ્ફટિકમણિના બનેલા છે. એની જીભ તપનીય સોનાની બનેલી છે. એનો તાલ ભાગ તપનીય સુવર્ણનો બનેલ છે. એનું નાક સુવર્ણનું બનેલું છે. નાકની અંદરની રેખાઓ લોહિતાક્ષ રત્નની બનેલ છે. તેની આંખો અંકરત્નની બનેલી છે. એની દૃષ્ટિ ચિતવન - પુલક - રત્ન વિશેષની બનેલી છે. આંખોના તારાઓ રિષ્ટ રત્નના બનેલા છે. આંખોની પાંપણો રિઝ રત્નોની બનેલ છે. એની ભ્રમરો રિષ્ટ રત્નની બનેલ છે. એના બન્ને કપોલ-ગાલ સુવર્ણના બનેલ છે. એના કાન સુવર્ણના બનેલ છે. એનો ભાલ પ્રદેશ સુવર્ણનો બનેલ છે. એનો વર્તુલાકાર - શીશઘટિકા (ખોપરી) વજરત્નની બનેલી છે. તપનીય સુવર્ણની એની કેશભૂમિ (ટાલ) છે. અને રિઝરત્નના એના મસ્તક ના કેશ છે. આ જિનપ્રતિમાઓની પાછળ જુદી જુદી છત્રધારિણી પ્રતિમાઓ કહેલ છે. તે છત્રધારિણી પ્રતિમાઓ લીલા કરતી હુઈ હિમ, રજત, કુંદપુષ્પ અને ચંદ્રની પ્રભા જેવી શ્વેત પ્રભાવાળા અને કોરંટ પુષ્પોની માલાઓથી યુક્ત આતપત્રોને આ પ્રતિમાઓ ઉપર તાણીને ઊભી છે. આ જિનપ્રતિમાઓની બન્ને બાજુમાં અલગ-અલગ ચામરધારિણી પ્રતિમાઓ કહેલ છે. એ ચામરધારિણી પ્રતિમાઓની ઉપર ચંદ્રકાંત, વજૂ, વૈદ્રર્ય વગેરે અનેક પ્રકારના મહા મૂલ્યવાનું મણિઓ તેમજ સોનાથી જડેલ ખચિત રત્નો અને તપનીય સુવર્ણથી બનેલ ઉજ્જવલ कणगामया सवणा, कणगामया णिडाला, वड़ा बइरामईओ सीसघडीओ, तवणिज्जमईओ केसंतकेसभूमीओ, रिट्ठामया उवरिमुखजा, तासिणंजिणपडिमाणं पिट्रओ पत्तेयं-पत्तयं छत्तधारपडिमाओ पण्णत्ताओ, ताओ णं छत्तधारपडिमाओ हिम-रयय-कुन्देन्दु-सप्पकासाई,सकोरेंटमल्लदामधवलाई आतपत्ताई सलीलं ओहारमाणीओ चिट्ठति । तासिणं जिणपडिमाणं उभओपासिंपत्तेयं-पत्तेयं चामरधार पडिमाओपन्नत्ताओ,ताओणंचामरधारपडिमाओ ચંપ્પદ-વર-વેત્રિય-TIVITA-NI-પથ-વિમ7 Page #316 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૫૩ તિર્યફ લોક - વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૯૫ महरिह-तवणिज्जुज्जल-विचित्तदंडाओ, चिल्लियाओ, કાંતિયુક્ત ચિત્ર વિચિત્ર દંડોવાળા અને દેદીપ્યમાન संखंक-कुन्द-दगरय-अमय-मथित-फेण-पुंजसण्णिकासाओ શંખ, કુંદપુષ્પ, જલકણ અને નિર્મલ ક્ષીરદધિના मुहुमरययदीहवालाओ, धवलाओ चामराओ सलीलं મંથનથી ઉત્પન્ન ફીણના ઢગલાની સમાન ચાંદીના ओहारमाणीओ चिटुंति । બારીક તારો જેવા લાંબા-લાંબા બાળોવાળા શ્વેત (ધવલ) ચામરોને વિલાસપૂર્વક ઢાળતી થકી ઊભી છે. तासि णं जिणपडिमाणं पुरओ दो दो नागपडिमाओ, दो આ જિન પ્રતિમાઓની સામે બે બે વિનયપૂર્વક ચરણોમાં दो जक्खपडिमाओ, दो दो भूतपडिमाओ, दो दो નમેલી અને હાથ જોડેલી બે-બે નાગ પ્રતિમાઓ, બે બે कुण्डधारपडिमाओ, विणओणयाओ, पायवडियाओ, યક્ષ પ્રતિમાઓ, બે-બે ભૂત પ્રતિમાઓ અને બે બે पंजलि उडाओ संण्णिक्खित्ताओ चिट्ठन्ति । કુંડધારિણી- આજ્ઞાકારિણી પ્રતિમાઓ ઊભેલી છે. એ सब्बरयणामईओ अच्छाओ-जाव-पडिरूवाओ। બધી પ્રતિમાઓ સર્વાત્મના રત્નમય, સ્વચ્છ – યાવતુ પ્રતિરૂપ છે. तासि णं जिणपडिमाणं पुरओ अट्ठसयं घंटाणं, अट्ठसयं આ જિન પ્રતિમાઓ સમક્ષ એકસો આઠ ઘંટાઓ, चंदण-कलसाणं, अट्ठसयं भिंगारगाणं, अट्ठसयं એકસો આઠ ચંદન કલશ, એકસો આઠ आयंसगाणं, अट्ठसयं थालाणं, अट्ठसयं पातीणं, अट्ठसयं ભંગારક-ઝારીઓ, એક સો આઠ આદર્શકો-દર્પણો, सुपइट्ठगाणं, अट्ठसयं मणोगुलियाणं, अट्ठसयं એકસો આઠ સ્થાલો, એકસો આઠ પાત્રિઓ, એકસો. वातकरगाणं, अट्ठसयं चित्ताणं, अट्ठसयं रयणकरंडगाणं, આઠસુપ્રતિષ્ઠકો, એકસો આઠમનગુલિકાઓ, એકસો. अट्ठसयं हयकंठगाणं-जाव- उसभकंठगाणं, अट्ठसयं આઠ વાતકરકો (ખાલી ઘડાઓ), એકસો આઠ ચિત્રો, पुप्फचंगेरीणं-जाव-लोमहत्थ-चंगेरीणं, अट्ठसयं એકસો આઠરત્નકરંડકો, એકસો આઠ અશ્વ કંઠો વાવતુपुप्फपडलगाणं, अट्ठसयं तेल्लसमुग्गाणं-जाव વૃષભકંઠકો, એકસો આઠ પુષ્પ ચંગેરિકાઓ -વાવधूवकडुच्छयाणं संणिक्खित्तं चिट्ठन्ति । મયુર પિચ્છિકાઓ, એકસો આઠ પુષ્પ પટલકો અને એકસો આઠ તેલ સમુદ્ગક – યાવત્ - ધૂપકડુચ્છુક – ધૂપદાન રાખવામાં આવ્યા છે. तस्स णं सिद्धायतणस्स उप्पिं बहवे अट्ठट्ठमंगलगा, આ સિધ્ધાયતનની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્યો, झया, छत्ताइछत्ता, उत्तिमागारा सोलसविहेहिं रयणेहिं ધ્વજાઓ અને છત્રાતિછત્ર છે તથા ઉત્તમ આકારવાળા उवसोभिया, तं जहा - रयणेहिं-जाव-रिटेहिं । સોલ પ્રકારના રત્નોથી સુશોભિત છે. જેમકે - વૈર્ય - ર્નવા. ૫, , ૩. ૨, . ૨૩૬. રત્નોથી – યાવત - રિઝરત્નોથી. एगा महा उववायसभा - એક વિશાલ ઉપપાતસભા : રૂ, રૂ. તાંસિદ્ધ થયા ૩ત્તર-પુસ્થિમf yત્યyi r[ ૩૫૩. એ સિધ્ધાયતનની ઉત્તરપૂર્વ દિશા-ઈશાન કોણમાં એક महा उववायसभा पण्णत्ता, जहा सुहम्मा तहेव-जाव- વિશાલ ઉપપાત સભા કહેવામાં આવી છે. જેનું વર્ણન गोमाणसीओ । उववायसभाए वि दारा, मुहमंडवा, સુધર્મા સભાનું છે. એ પ્રમાણેનું ગોમાનસિકી સુધી उल्लोया सब्वे भूमिभागे तहेव मणिफासो। (मुहम्मा સમગ્ર વર્ણન એનું પણ સમજવું જોઈએ. અને सभा वत्तव्वया भाणियव्वा-जाव-भूमीए फासो)। ઉપપાતસભામાં પણ કાર અને મુખમંડપો છે. તેમજ ઉલ્લોક અને ભૂમિ ભાગનું વર્ણન મણિસ્પર્શના વર્ણન પર્યત કરવું જોઈએ. (સુધર્મા સભા અંગેનું સર્વ કથન ભૂમિ સ્પર્શ પર્યત અહીં કહેવું જોઈએ.) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૫૪-૩૫૬ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स એ બહુસમ રમણીય ભૂમિ ભાગની મધ્યમાં એક ઘણી बहुमज्झदेसभाए-एत्थणं एगा महामणिपेढियापण्णत्ता, મોટી મણિપીઠિકા કહેલ છે. જે એક યોજન લાંબી-પહેલી साणं जोयणमेगं आयाम-विक्खंभेणं, अद्धजोयणं અને અડધા યોજનાની વિસ્તારવાળી, સર્વાત્મના बाहल्लेणं, सबमणिमई अच्छा - जाव-पडिरूवा । મણીમથી સ્વચ્છ -યાવત –પ્રતિરૂપ છે तीसे णं मणिपढियाए उप्पिं- एत्थ णं एगे महं देवसय- આ મણિપીઠિકાની ઉપર એક વિશાલ દેવશૈય્યા કહેલ णिज्जे पण्णत्ते, तस्स णं देवसयणिज्जस्स वण्णओ। છે. આ દૈવસૈયાનું વર્ણન પૂર્વની જેમ સમજવું જોઈએ. उववाय सभाए णं उप्पिं अट्ठट्ठमंगलगा, झया, ઉપપાત સભાની ઉપર આઠ આઠમંગલદ્રવ્ય, ધ્વજાઓ, છત્તારૂછત્તા - ગાવ-ત્તિમારા | છત્રાતિછત્ર છે -યાવતુ - જે ઉત્તમ આકારના છે. - નીવ, પૂ., ૩.૨, મુ. ૨૪૦ हरयस्स पमाणं હૃદનું પ્રમાણ : રૂપ છે. તે જ વવાય સમાપ ૩ત્તર-પુરબ્લ્યુિમ-પત્ય ઈ ૩૫૪. આ ઉપપાત સભાની ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન ખૂણા)માં महं हरए पण्णत्ते, सेणं हरए अद्धतेरसजोयणाई એક વિશાલ હૃદ (સરોવર) કહેલ છે. આ હૃદ સાડા બાર आयामेणं, छ सक्कोसाई जोयणाई विक्खंभेणं, दस યોજન લાંબુ, છયોજન અને એક કોસ પહોળું અને દશ નીવડું ૩vi, છે - નાવ - ફિ. નવ યોજન ઊંડુ, સ્વચ્છ – યાવત - પ્રતિરૂપ છે. જેવું નંદા णंदाणं पुक्खरणीणं-जाव-तोरण वण्णओ। પુષ્કરિણીનું વર્ણન પૂર્વે કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે આ હૃદનું વર્ણન તોરણના વર્ણન સુધી કરી લેવું જોઈએ. - નવા . પ. ૩, ૩.૨, મુ. ૨૪૦ एगा महा अभिसेयसभा એક મહા અભિષેક સભા : રૂપક. તરૂ હરક્સ ૩ત્તર-પુરત્યિમેvi - – vi gTT મદ ૩૫૫. આ હૃદના ઉત્તર-પૂર્વ દિશામાં એક વિશાલ અભિષેક अभिसेयसभा पण्णत्ता, जहा सभासुहम्मा तं चेव સભા કહેવામાં આવી છે. જેવું સુધર્માસભાનું વર્ણન છે निरवसेसं- जाव - गोमाणसीओ, भूमिभाए, उल्लोए તે સમગ્ર વર્ણન ગોમાનસિકાના વર્ણન સુધી અહીં પણ તહેવા કરવું જોઈએ. યાવત - એના ભૂમિભાગ તથા ઉલ્લોકનું વર્ણન પણ પૂર્વ પ્રમાણે કરવું જોઈએ. तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए- આ અભિષેક સભાના બહુ સમરમણીય ભૂમિભાગમાં एत्थ णं एगा महा मणिपेढिया पण्णत्ता, साणं जोयणमेगं વચ્ચોવચ્ચ એક વિશાલ મણિપીઠિકા કહેલ છે. આ आयाम-विक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, सब्वमणिमया મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અને અડધા અછ-ગાવ-પરિવI યોજનના વિસ્તારવાળી, સર્વાત્મના મણીમયી સ્વચ્છ - યાવતુ - પ્રતિરૂપ છે. तीसे णं मणिपेढियाए उप्पिं - एत्थ णं एगे महं सीहासणे આ મણિપીઠિકા પર એક વિશાલ સિંહાસન કહેવામાં पण्णत्ते, सीहासण-वण्णओ, अपरिवारो। આવ્યું છે. આ સિંહાસનનું વર્ણન ભદ્રાસન વગેરે પરિવારને છોડીને કરી લેવું જોઈએ. - નવા. ૫, ૩, ૩.૨, મુ. ૨૪૦ विजयदेवस्स अभिसेक्कभंडं - વિજયદેવનું અભિષેક પાત્ર : રૂ.૬, તત્વ વિનયવસ સુવઘુ મfમસેવ મંહે વિષૉ ૩૫૬. આ સિંહાસન પર વિજયદેવનું એક ઘણું જ સુંદર વિ૬૬ અભિષેક પાત્ર રાખેલ છે. अभिसेक्के भंडे उप्पिं अट्ठमंगलगा-जाव-उत्तिमागारा અભિષેક સભાની ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્યો છે सोलसविहेहिं रयणेहिं उवसोभिया, तं जहा - -ચાવતુ - તે ઉત્તમ આકારવાળા સોળ પ્રકારના રત્નો વડે વન્નરથર્દિ-ના-રિર્દિો સુશોભિત છે. જેમકે - વજૂરત્નો - યાવત- રિઝરત્નોથી સુશોભિત છે. - નવા , ૫. ૩, ૩., . 8 & Personal use Only Jain Education Interational Page #318 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩પ૭-૩૬૦ તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૯૭ एगा महा अलंकारियसभा એક મહાન અલંકાર સભા : રૂ૫ ૭. તારે જે મfમયસભા, ઉત્તર-પૂરત્યિમેપ-પુત્ય vi ૩૫૭. આ અભિષેક સભાની ઉત્તર પૂર્વ દિશા - ઈશાન ખૂણામાં एगा महा अलंकारियसभा वत्तव्बया भाणियब्वा-जाव એક શ્રેષ્ઠ વિશાલ અલંકારિક સભા છે. એનું પ્રમાણ गोमाणसीओ, मणिपेढियाओ, जहा अभिसेयसभाए વગેરે ગોરાણસી સુધી અભિષેક સભાની જેમ જાણવું, મણીપીઠિકાનું વર્ણન પણ અભિષેક સભાની સમાન उप्पिं सीहासणं सपरिवारं। જાણવું તે મણીપીઠિકાની ઉપર પરિવાર સહિત -નવા. ૫, ૩, ૩. ?, . ૨૪૦ સિંહાસનનું કથન કરવું જોઈએ. विजयदेवस्स अलंकारियभंडे વિજયદેવનું અલંકાર પાત્ર : રૂ. ૮, તત્વ જે વિનયમ્સ હેવન્સ મુવ૬ કઢંકારા મંડે ૩૫૮. આ અલંકાર સભામાં વિજયદેવનું એક ઘણું સુંદર संनिक्वित्ते चिट्ठन्ति । उत्तिमागारा, अलंकारियसभाए અલંકાર ભાંડ (પાત્ર) રાખેલ છે. આ અલંકાર સભાની उप्पिं अट्ठट्ठमंगलगा, झया-जाव-छत्ताइछत्ता। ઉપર ઉત્તમ આઠ-આઠ મંગલ દ્રવ્ય, ધ્વજાઓ - યાવતુ- નવા. . રૂ, ૩.૨, મુ. ૨૪૦ - છત્રાતિછત્ર સુશોભિત છે. एगा महा ववसायसभा એક મહાન વ્યવસાય સભા : રૂ.૧તીસ માર્જરિય સમાઈ ઉત્તર-પુરચિમi -ત્ય | ૩પ૯. એ અલંકાર સભાના ઉત્તર પૂર્વ (ઈશાન દિશા)માં એક एगा महा ववसायसभा पण्णत्ता। વિશાલ વ્યવસાય સભા કહેવામાં આવી છે. अभिसेयसभा वत्तब्बया-जाव-अपरिवारं। આ વ્યવસાય સભાનું વર્ણન પણ ભદ્રાસન આદિ રૂપ - નવા. . ૨, ૩.૨, મુ. ૨૪૦ પરિવારથી રહિત સિંહાસન સુધી અભિષેક સભાના વર્ણન જેવું કરી લેવું જોઈએ. विजयदेवस्स एगे महं पोत्थयरयणं વિજયદેવનું એક શ્રેષ્ઠ પુસ્તક રત્ન : ૬ , તત્ય | વિનયવસTHદંપત્યથરથને સંનિવિવરે ૩૬૦. આ વ્યવસાય સભામાં વિજયદેવનું એક વિશાલ શ્રેષ્ઠ चिट्ठइ। तत्थ णं पोत्थयरयणस्स अयमेयारूवे वण्णावासे ઉત્તમ પુસ્તક રત્ન રાખેલ છે. આ પુસ્તક રત્નનું વર્ણન पण्णत्ते, तं जहा - આ પ્રકારે કહેવામાં આવ્યું છે, જેમ કે – रिद्वामईओ कंबियाओ રિષ્ટ રત્નથી બનેલ જેનું આવરણ પૃષ્ઠ (પુંઠા) છે. रययामयाई पत्तकाई, ચાંદીના બનેલા જેના (પૃષ્ઠ) પત્રો છે. रिठ्ठामयाई अक्खराई, રિષ્ટ રત્નથી બનેલા જેના અક્ષર છે. तवणिज्जमए दोरे, દોરાઓ તપાવેલ સોનામાંથી બનેલા છે. णाणामणिमए गंठी, આ દોરામાં અનેક મણિઓની ગાંઠો લગાડેલ છે. वेरूलियमए लिप्पासणे, વૈડૂર્ય રત્નથી બનેલા લિપ્યાસન-ખડિયા છે. तवणिज्जमयी संकला, લિપ્યાસનમાં જે સાંકળ લગાડેલ છે તે તપનીય સુવર્ણની બનેલી છે. रिट्ठमए छादने, મષીપાત્રનું ઢાંકણું રિઝ રત્નનું બનેલું છે. रिट्ठामई मसी, (એમાં) સ્યાહી તે રિષ્ટ રત્નની બનેલી છે. वइरामई लेहणी, વજૂરત્નની બનેલી લેખિની (કલમ) છે. धम्मिए सत्थे। આ પુસ્તકરત્ન ધર્મશાસ્ત્ર છે. ववसायसभाए णं उप्पिं अट्ठट्ठमंगलगा, झया, વ્યવસાય સભાની ઉપર ઉત્તમ આકારના આઠ-આઠ छत्ताइछत्ता, उत्तिमागारेत्ति। મંગલ દ્રવ્ય, ધ્વજાઓ અને છત્રાતિછત્ર ઉત્તમ - નીવા. ૫, ૨, ૩.૨, મુ. ૨૪૦ આકારના છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યલોક – વિજયદ્વાર સૂત્ર ૩૬૧-૩૬૨ एग महं बलिपेढं तस्स य पमाणं - એક વિશાલ બલિપીઠ અને એનું પ્રમાણ : ૩૬ ૨. તીસ | વવસાયમા૩ત્તર-પુરચિમેvi -ત્ય ૩૬૧. આ વ્યવસાય સભાના ઉત્તર-પૂર્વ દિશામાં એક વિશાલ महं बलिपेढे पण्णत्ते । से णं दो जोयणाई आयाम- બલિપીઠ કહેવામાં આવી છે, તે બલિપીઠ બે યોજના विक्खंभेणं, जोयणं बाहल्लेणं, सव्वरययामए अच्छे- લાંબી-પહોળી, એક યોજન વિસ્તારવાળી અને -નવ-પરિ! સર્વાત્મના ચાંદીથી બનેલ સ્વચ્છ-થાવતુ- પ્રતિરૂપ છે. एत्थ णं तस्स णं बलिपेढस्स उत्तर-पुरत्थिमेणं एगा આ બલિપીઠની ઉત્તર-પૂર્વ - દિશામાં એક વિશાલ महई णंदा पुक्खरिणी पण्णत्ता, जं चेव माणं हरयस्स ते નંદા પુષ્કરિણી કહેવામાં આવી છે. એ પુષ્કરિણીની चेव सव्वं । લંબાઈ પહોળાઈ આદિનું પ્રમાણ પૂર્વવર્ણિત હૃદના જેવું - નવા, ૫. ૩, ૩.૨, મુ. ૨૪૦ સમજવું જોઈએ. विजयदेवस्स उववायं વિજયદેવનો ઉત્પાત (જન્મ) : ર૬૨, તેvi તે સમUવિના વવિનાઈ રાયTU, ૩૬૨. તે કાળ અને તે સમયમાં વિજયદેવ વિજયા રાજધાનીની उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिए अंगुलम्स ઉતપાત સભામાં દેવદૂષ્યથી અંતરિત દેવશૈય્યા પર असं खेज्जइभागमेत्तीए बोंदीए विजयदेवत्ताए આંગલના અસંખ્યાત ભાગ માત્ર અવગાહન વાળા ૩વવUT ! શરીરથી વિજય દેવના રૂપમાં ઉત્પન્ન થયા. तए णं से विजए देवे अहणोवण्णमेत्तए चेव समाणे તે પછી તે વિજયદેવ ઉત્પન્ન થઈને તરત જ પાંચ પ્રકારની पंचविहापज्जत्तीए पज्जत्तीभावं गच्छइ, तं जहा - પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવ બની ગયા. એ પાંચ (૧) મrદરબ્બrg, (૨) સારપન્નાઇ, પ્રકારની પર્યાપ્તિઓ આ પ્રમાણે છે- (૧) આહાર (૩) ફુકિયપક્ઝg, (૪) STTTTTMg, પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ, () માસી-મ-qન્નg | (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને (૫) ભાષા મન: પર્યાપ્તિ. तए णं तस्स विजयस्स देवस्स पंचविहाए पज्जत्तीए તદત્તર પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત पज्जत्तीभावं गयस्स इमे एयारूवे अज्झथिए चिंतिए બનેલા એ વિજય દેવના મનમાં આ પ્રમાણે આધ્યાત્મિક पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था - ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો. कि मे पुवं सेयं ? किं मे पच्छा सेयं ? 'હવે મારું શ્રેય પહેલા શેમાં છે ? અને પછી શું શ્રેય છે ?” कि मे पुब्बिं करणिज्जं? किं मे पच्छा करणिज्जं? 'મારે પહેલાં શું કરવું જોઈએ અને પછી શું કરવું જોઈએ ?' कि मे पुव्विं वा पच्छा वा हियाए सुहाए खेमाए પહેલાં અથવા પછીનાં હિત માટે, સુખ માટે, ક્ષેમ માટે णिस्सेसाए अणुगामियत्ताए भविस्सइ त्ति कटु एवं અને નિઃશ્રેયસ માટે અને પરલોકમાં સાથે જવા માટે સંપદા મારે શું કરવું જોઈએ ? આવો એણે વિચાર કર્યો.' ताए णं तस्स विजयस्स देवस्स सामाणिय परिसोववण्णगा તે પછી વિજયદેવના સામાનિક પરિષદા ઉપપન્નક દેવ दवा विजयस्स देवस्स इमं एयारूवे अज्झत्थियं, चिंतियं, અર્થાતુ સામાનિક દેવો એ વિજય દેવના ઉત્પન્ન આ पत्थियं, मणोगयं संकप्पं समुप्पण्णं जाणित्ता जेणामेव પ્રકારના આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પને से विजए देवे तेणामेव उवागच्छंत्ति, तेणामेव જાણ્યો અને જાણીને તે પછી જ્યાં તે વિજયદેવ હતા ત્યાં उवागच्छित्ता विजयं देवं करयलपरिग्गहियं सिरसावत्तं આવ્યો. ત્યાં આવીને તેમણે વિજયદેવને બન્ને હાથ मत्थाए अंजलिं कटु जएणं विजएणं वद्धावेंति, जएणं જોડીને મસ્તક ઉપરથી એ જડેલા હાથને વારંવાર ઘુમાવીને અંજલીપૂર્વક તે વિજયદેવને જય-વિજય શબ્દો विजएणं वद्धावेत्ता एवं वयासी - દ્વારા વધાઈ આપીને તે આ પ્રમાણે બોલ્યો Page #320 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૬૨ તિર્યકુ લોક - વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૯૯ "હે દેવાનુપ્રિય ! આપની વિજયા રાજધાનીમાં સ્થિત સિધ્ધાયતનમાં જિનોત્સધ પ્રમાણવાળી એકસો આઠ જિન પ્રતિમાઓ બિરાજમાન છે. “एवं खलु देवाणुप्पियाणं विजयाए रायहाणीए सिद्धाययणंसि अट्ठसयं जिणपडिमाणं जिणस्सेहप्पमाणमत्ताणं संनिक्खित्तं चिट्ठन्ति । सभाए य सुहम्माए माणवए चेइयखंभे वइरामएसु गोलवट्टसमुग्गएसुबहूओजिण सकहाओसन्निक्खित्ताओ चिट्ठन्ति । जाओ णं देवाणुप्पियाणं अन्नेसिं च बहूणं विजया रायहाणि वत्थव्वाणं देवाणं देवीण य अच्चणिज्जाओ, वंदणिज्जाओ, पूयणिज्जाओ, सक्कारणिज्जाओ, सम्माणिज्जाओ, कल्लाणं, मंगलं, देवयं, चेइयं, पज्जुवासणिज्जाओ एयण्णं देवाणुप्पियाणं पुब्बिं पि सेयं, एयण्णं देवाणुप्पियाणं पच्छा वि सेयं, एवण्णं देवाणुप्पियाणं पुब्बिं पिकरणिज्जं, एयण्णं देवाणुप्पियाणं पच्छा वि करणिज्जं, एयण्णं देवाणुप्पियाणं पुलिं वा पच्छा वा हियाए-जाव- आणुगामियत्ताए भविस्सइ त्ति" कटु महया महया जय जय सदं पउंजंति । तएणं से विजए देव तेसिं सामाणियपरिसोववण्णगाणं देवाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ-जाव-हियए देवसयणिज्जाओ अब्भुट्टेइ, अब्भुट्टित्ता दिव्वं देवदूसजुयलं परिहइ, परिहित्ता देवसयणिज्जाओ पच्चोरूहइ, पच्चोरूहित्ता उववायसभाओ पुरत्थिमेणं दारेण णिग्गच्छइ, णिग्गच्छित्ताजेणेव हरए तेणेव उवागच्छइ, उवागच्छित्ता हरयं अणुपयाहिणं करेमाणे पुरथिमेणं तोरणेणं अणुप्पविसइ, अणुप्पविसित्ता पुरथिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरूहइ, पच्चोरुहिता हरयं ओगाहेइ, ओगाहित्ता जलावगाहणं करेइ. करित्ता जलमज्जणं करेइ, करित्ता जलकिहुं करेइ, करित्ता, आयंते चोक्खे परमसूइभूए हरयाओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणामेव अभिसे यसभा तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अभिसेयसभं पदाहिणं करमाणे करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुप्पविसइ, તથા સુધમ સભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજરત્નોથી બનેલ ગોળ વર્તુલાકાર સમુદ્ગકોમાં ઘણા બધા-જિનેન્દ્ર દેવોના હાડકા રાખવામાં આવ્યા છે. એ (જિન પ્રતિમાઓ અને હાડકાઓ) આપ દેવાનુપ્રિય અને વિજયા રાજધાનીમાં રહેલા બીજા દેવો અને દેવીઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનીય છે. જે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ હોવાથી પર્યપાસના કરવાસેવા કરવાને યોગ્ય છે. એ બધા આપ દેવાનુપ્રિય માટે પહેલા પણ શ્રેયસ્કર છે અને પછી પણ આપ દેવાનુપ્રિય માટે શ્રેયસ્કર છે. એટલે આપ દેવાનુપ્રિય ને માટે પહેલાં પણ કરવા યોગ્ય છે અને આપ દેવાનુપ્રિય માટે બાદમાં પણ કરવા યોગ્ય છે. કેમકે- એ જ આપ દેવોનુપ્રિયે માટે પહેલાં અને પછી હિત માટે - યાવત - અનુગામીરૂપ થશે' આ પ્રમાણે કહીને એમણે મોટા અવાજથી જય જય’ શબ્દ ઘોષિત કર્યો. ત્યારબાદ તે વિજયદેવે સામાનિક પરિષદોપગત દેવોના એ હિતાવહ અર્થને સાંભળ્યો અને સાંભળીને મનમાં નિશ્ચય કરી દૃષ્ટ-તુષ્ટ- પાવતુ - પ્રફુલ્લિત હૃદય થતા એવા તે દેવશયાથી ઉઠયો. ઉઠીને તેણે દિવ્ય દેવદૂષ્ય યુગલને પહેર્યું. પહેરીને પછીથી દેવશૈય્યાથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને તે એ ઉપપાત સભાના પૂર્વ દિશાના દ્વારથી બહાર નીકળ્યો. બહાર નીકળીને તે પછી તે જ્યાં હ્રદ હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે એ હૃદ ની વારંવાર પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના તોરણ દ્વારે થઈને તેમાં પ્રવેશ કર્યો. તેમાં પ્રવેશીને તે પૂર્વ દિશાના બાજુની જે ત્રિસોપાન પંક્તિ હતી તેના પરથી નીચે ઉતર્યો. ઉતરીને હૃદમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને જલાવગાહન સ્નાન કર્યું. સ્નાન કરીને શરીરનું જલમર્દન કર્યું. મર્દન કરીને જલક્રીડા કરી, જલક્રીડા કરીને આચમન દ્વારા સ્વચ્છ પરમશુચીભૂત થઈને હૃદની બહાર નીકળ્યો. બહાર નીકળીને જ્યાં અભિષેક સભા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને અભિષેક સભાની વારંવાર પ્રદક્ષિણા કરતો એવો તેણે પૂર્વદિશાના દ્વારથી એમાં પ્રવેશ કર્યો, પ્રવેશ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક - વિજયદ્વાર સૂત્ર ૩૬૩ अणुप्पविसित्ता जेणेव सए सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्याभिमुहे સUTwo | કરીને જ્યાં સિંહાસન હતું ત્યાં ગયો અને ત્યાં જઈને એ શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયો. - ર્નવા. ૫, ૨, ૩., મુ. ૨૪ विजयदेवस्स इंदाभिसेयं વિજયદેવનો ઈદ્રાભિષેક : ૩ ૬ રૂ. તy of તસવિનય વસ સામાળિયપરિસીવવUTI ૩૬૩. ત્યારબાદ એ વિજય દેવના સામાનિક પરિષદોપન્નક देवा आभिओगिए देवे सद्दावेंति, सद्दावित्ता एवं वयासी- દેવોએ આભિયોગિક દેવોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું - “खिप्पामेव भो देवाणुप्पिया ! विजयस्स देवस्स महत्थं 'હે દેવોનેપ્રિયો ! તમો ઘણી ઉતાવળથી વિજય દેવનો महग्धं महरिहं विपुलं इंदाभिसेयं उवट्ठवेह ।" અભિષેક કરવા માટે મહાનું અર્થયુક્ત, મહામૂલ્યવાનું, મહોત્સવને યોગ્ય, વિપુલ એવી ઇંદ્રાભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો. तएणते आभिओगिआदेवासामाणिय परिसोववण्णगे તે પછી તે આભિયોગિક દેવો એ સામાનિક પરિષદોएवंवुत्तासमाणा हट्ठतुटु-जाव-हियया करयलपरिग्गहियं પન્નક દેવોના આદેશ સાંભળી હૃષ્ટ તુર-થાવતુसिरसावत्तं मत्थए अंजलिं कट्ट ‘एवं देवा तहत्ति' ઉલ્લસિત થઈને બન્ને હાથો જાડીને અંજલી કરી आणाए विणएणं वयणं पडिसुणंति, पडिसुणित्ता પોતાના મસ્તક પર ફેરવી એ પ્રમાણે કહ્યું - હે દેવ ! उत्तर-पुरस्थिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता અમને આપની આજ્ઞા માની છે. એમ કહીને वेउब्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता संखेज्जाई વિનયપૂર્વક આજ્ઞાના વચનો સાંભળે છે. સાંભળીને जोयणाई दंडं णिसरंति, तं जहा - रयणाणं - जाव તેઓ ઉત્તર-પૂર્વ દિશાભાગમાં ગયા, ત્યાં જઈને रिट्ठाणं । अहा बायरे पोग्गले परिसाडंति, परिसाडित्ता તેઓએ વૈક્રિય સમુધાત દ્વારા વિદુર્વણા કરી, अहासुहुमे पोग्गले परियायंति, परियायित्ता दोच्चं पि वेउब्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता - વિદુર્વણા કરીને સંખ્યાત યોજન પ્રમાણ દંડાકારના રૂપમાં પોતાના આત્મપ્રદેશને બહાર કાઢ્યા. જેમકેરત્નોના- યાવત રિઝોના. તથાવિધ બાદર- અસાર પુદ્ગલોને અલગ કર્યા- અર્થાત્ દૂર હટાવ્યા, દૂર હટાવીને યથાસૂક્ષ્મ પુદ્ગલોનેગ્રહણ કર્યા, ગ્રહણ કરીને બીજીવાર પણ વૈક્રિય સમુદઘાત કર્યો, સમુદઘાત કરી ને(१) अट्ठसहस्सं सोवणियाणं कलसाणं, (૧) એક હજાર આઠ સ્વર્ણ કલશોની. (૨) મક્સદ પૂનમથા વસાઇ, (૨) એક હજાર આઠ ચાંદીના કલશોની. (૩) સક્સક્સ મળિયા સાઇ, (૩) એક હજાર આઠ મણિઓના કલશોની. (૪) એક હજાર આઠ સુવર્ણ અને ચાંદીના કલશોની. (૪) મદુસહસ્સે સુવઇUT-UTમથTof 7સાઇ, (५) अट्ठसहस्सं सुवण्ण-मणिमयाणं कलसाणं, (૫) એક હજાર આસુવર્ણઅને મણિઓના કલશોની. Page #322 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૬૩ (६) अट्ठसहस्सं रूप्पामणिमयाणं कलसाणं, (७) अट्ठसहस्सं सुवण्ण-रूप्पामयाणं कलसाणं, (૮) અદ્રુતહસ્સું મોમેગ્ગાળ સાળું, (९) अट्ठसहस्सं भिंगारगाणं, (१०) अट्ठसहस्सं आयंसगाणं તિર્યક્ લોક (? ?) અદ્દસહસં થાઝાળ, (૧૨) અટ્ટસહસ્સું પાતીનું, (? રૂ) ઞદસહસ્સું સુપ૬ાળ', (૨૪) અદ્રુતહસ્સું પિત્તાનં, (૨૬) ગદુસહસ્સું રચળરંડાળ, (૧૬) અક્રુસહસ્સું .પુષ્ઠસંગેરીનું-ખાવ-હોમહ चंगेरीणं, (१७) अट्ठसहस्सं पुप्फपडलगाणं - जाव- लोमहत्थ पडलगाणं, (૨૮) અટ્ટસયં સીદાસળાં, (૨૬) બટ્ટસયં છત્તાળ, (૨૦) અટ્ટસયં જામરાÍ,Ö (૨૧) અટ્ટસયં અવપડાળ, (૨૨) અદૃસયં વટ્ટવાળું, (૨૨) અદ્રુતયં તવતિપાળ, (૨૪) અદૃસયં વોરાળું, (२५) अट्ठसयं पीणकाणं (૨૬) અટ્ટસયં તેત્ત્રસમુ ાળું, (२७) अट्ठसयं धूवकडुच्छुयाणं विउव्वंति । ते साभाविए विउब्विए य कलसे य- जाब- धूवकडुच्छुए य गेव्हंति, गेण्हित्ता विजयाओ रायहाणीओ વિજયદ્વાર (૬) (૭) ગણિતાનુયોગ ૨૦૧ એકહજાર આઠચાંદી અને મણિઓના કલશોની. એક હજાર આઠ સુવર્ણ અને ચાંદીના મિશ્રિત કલશોની. (૮) એક હજાર આઠ માટીના કલશોની. (૯) એક હજાર આઠ શૃંગારકો-ઝારીઓની, (૧૦) એક હજાર આઠ આદર્શકો-દર્પણોની, (૧૧) એક હજાર આઠ થાળોની. (૧૨) એક હજાર આઠ પાત્રોની, (૧૩) એક હજાર આઠ સુપ્રતિષ્ઠકો-બાજોઠોની. (૧૪) એક હજાર આઠ ચિત્રોની. (૧૫) એક હજાર આઠ રત્નકાંડકોની. (૧૬) એક હજાર આઠ પુષ્પસંગેરિકાઓની-યાવલોમહસ્ત (મયુર પિચ્છ) ચંગેરિકાઓની. (૧૭) એક હજાર આઠ પુષ્પપટલકોની -યાવત્લોમહસ્તપટલકોની (૧૮) એક સો આઠ સિહાસનોની. (૧૯) એક સો આઠ છત્રોની. (૨૦) એક સો આઠ ચામરોની. (૨૧) એક સો આઠ અધપટ્ટકો (ધ્વજાઓ)ની. (૨૨) એક સો આઠ’વર્તકોની. (૨૩) એક સો આઠ તપસિપ્રોની. (૨૪) એક સો આઠ ક્ષોરકોની-કટોરાઓની. (૨૫) એક સો આઠ પીણકો- સમચતુરગ્ન પાત્રોની. (૨૬) એક સો આઠ તેલ સમુદ્ગકોની. (૨૭) એક સો આઠ ધૂપ કડુચ્છકો-ધૂપદાનીઓની વિકુર્વણા શક્તિથી રચના કરી. એ સ્વાભાવિક અને વિકુર્વિત કરેલા કલશોને-યાવત્ધૂપકડુચ્છુકોને તેણે ઉઠાવ્યા અને ઉઠાવીને તેઓ વિજયા રાજધાનીમાં ૧. આગમોદય અમિતિથી પ્રકાશિત જીવાગમ મલયગિરિ આચાર્યકૃત ટીકાની પ્રતિ પૃ. ૨૩૮ સૂ. ૨૪૧ના મૂલ પાઠમાં સુપ્રતિદ્રુવાળની પછી વિતાન છે. પરંતુ પૃ. ૨૪૪ પૃષ્ઠની ટીકામાં મુન્નતિષ્ઠ ની પછી “મનોનુત્તિા અને વાતર એ બે શબ્દો વધારાના છે તથા એના પછી 'ચિત્ત' શબ્દ છે. ૨. મૂળપાઠમાં ‘પામરાળ પછી અવવકાળ, વટ્ટાનું તમિળાનું, લોરવાળું, પીળાનું આટલા શબ્દો છે એના પછી તેત્જ સમુવાળ' છે. પરંતુ ટીકામાં ‘વામર’ની પછી કેવળ સમુ અને ધ્વપ્ન એ બે શબ્દ છે. એટલે સ્પષ્ટ છે કે આગમોદય સમિતિથી પ્રકાશિત મૂળ પાઠ અને ટીકાકારની સામે જે પાઠ હતો એમાં પાઠ ભેદ છે. www.jairnel|brary.org Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ લોક-પ્રજ્ઞપ્તિ તિય લોક - વિજયદ્વાર સૂત્ર ૩૬૩ पडिनिक्खमंति, पडिनिक्खमित्ताताए उक्किट्ठाए-जावउद्धुत्ताए दिवाए देवगईए तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मझं मज्झेणं वीयीवयमाणा-वीयीवयमाणा जेणेव खीरोदेसमुद्देतेणेव उवागच्छंति, तेणेव उवागच्छित्ता खीरोदगं गिण्हंति, गिण्हित्ता जाइं तत्थ उप्पलाइं-जावसयसहस्सपत्ताईताइंगिण्हंति, गिण्हित्ता जेणेव पुक्खरोदे समुद्दे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पुक्खरोदगं गेण्हंति,गिण्हित्ताजाइंतत्थ उप्पलाई-जाव-सयसहस्सपत्ताई ताई गिण्हंति, गिण्हित्ता जेणेव समयखेत्ते, जेणेव भरहेरवयाई वासाइं, जेणेव मागध-वरदाम पभासाई तित्थाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता तित्थोदगं गिण्हंति, गिण्हित्ता तित्थमट्टियं गेण्हंति। गण्हित्ता जेणेव गंगा-सिंधु-रत्ता-रत्तवई-सलिला तेणेव उवागच्छंति, उवागच्छित्तासरितोदगंगेण्हंति, गिण्हित्ता उभओ तडमट्टियं गेण्हंति । गेण्हित्ता जेणेव चुल्लहिमवंत-सिहरि वासहरपब्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सब्बतूवरे य, सव्व पुप्फे य सव्व गंधे य, सव्व मल्ले य, सवोसहिसिद्धत्थए गिण्हंति, गिण्हित्ता जेणेव पउमद्दह-पुण्डरीयद्दहा तेणेव उवागच्छंति, उवागच्छित्ता दहोदगं गेण्हंति, गेण्हित्ता जाई तत्थ उप्पलाई-जाव- सयसहस्सपत्ताई ताई गेण्हति । થઈને નીકળ્યા. નીકળીને તેઓએ ઉત્કૃષ્ટ-યાવતુઉદ્ધત (તજ) દિવ્ય દેવગતિથી તિર્ય અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચમાં થઈને ચાલતા-ચાલતા જયાં ક્ષીરોદધિ સમુદ્ર હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને ક્ષીરોદકને પાત્રમાં ભર્યું ભરીને જેટલા ત્યાં આગળ ઉત્પલોયાવતુશતપત્ર, સહસ્ત્રપત્ર કમલ હતા તે બધાને લીધા. તે લઈને જયાં પુષ્કરોદ સમુદ્ર હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને પુષ્કરોદક ભર્યું. પુષ્કરોદક ભરીને ત્યાં આગળ જેટલા ઉત્પલ –ચાવતુ- શતપત્ર અને સહસ્ત્રપત્રવાળા કમલો હતા એ બધા લીધા તે બધા લઈને જયાં મનુષ્યક્ષેત્રમાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર હતા. જયાં માગધ, વરદામ અને પ્રભાસ વગેરે તીર્થો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તીર્થોદક પાત્રોમાં ભર્યું ભરીને તીર્થોની માટી લીધી. માટી લીધા પછી તેઓ જયાં આગળ ગંગા, સિંધુ, રક્તા-રક્તાવતી એ નામની મહાનદીઓ હતી ત્યાં આગળ આવ્યા. ત્યાં આવીને તેઓએસરિતોદક પાત્રોમાં ભર્યું. ભરીને તેના બન્ને કિનારાની માટી લીધી. માટી લઈને પછી જયાં ક્ષુદ્ર હિમવાનું અને શિખરી નામના વર્ષધર પર્વતો હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને તેઓએ બધી ઋતુઓના શ્રેષ્ઠતમ બધા પ્રકારના પુષ્પોને, સઘળા સુગંધિત દ્રવ્યોને, સઘળી માળાઓને, સઘળી ઔષધિઓ, સઘળા સિદ્ધાર્થકોને લીધા. લઈને જયાં પદ્મદ્રહ અને પુડરિકદ્રહ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને હદોદક લીધું લઈ ત્યાં જેટલા ઉત્પલ-વાવશતપત્ર, સહસ્ત્રપત્રવાળા કમલ હતા તે લીધા. તેને લીધા પછી તેઓ જયાં હેમવત-હૈરણ્યવત ક્ષેત્રો હતા, જયાં રોહિત-રોહિતાશા, સુવર્ણફૂલા-રૂપ્યફૂલા એ નામની નદીઓ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને નદીઓનું જળ ભર્યું, ભરીને બન્ને કિનારાની માટી લીધી. માટી લઈને તે પછી તેઓ જયાં શબ્દાપાતિ, માલ્યવત, પ્રયાગ વૃત્તવૈતાઢ્ય પર્વતો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને સર્વ ઋતુઓના પુષ્પો- યાવતસમસ્ત ઔષધીઓ અને સરસો લીધા. લીધા પછી જયાં મહાહિમવાનું અને રૂકિમ વર્ષધર પર્વતો હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને સમસ્ત પુષ્પો આદિ પૂર્વ પ્રમાણે લીધા અને તેજ પ્રમાણે મહાપદ્મ દ્રહ, મહા પુડરીક દ્રહ જયાં હતા ત્યાં આવ્યા. ताइंगेण्हित्ता जेणेव हेमवय-हेरण्णवयाई वासाइं, जेणेव रोहिय-रोहियंस-सुवण्णकूल-रूप्पकूलाओ तेणेव उवागच्छंति, उवागच्छित्तासलिलोदगंगेण्हंति, गेण्हित्ता उभओ तडमट्टियं गेण्हंति, गेण्हित्ता जेणेव सद्दावातिमालवंत-परियागावट्टवेयड्ढपव्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतूवरे य-जाव-सव्वोसहिसिद्धित्थए यगेण्हति, गेण्हित्ताजेणेवमहाहिमवंत-रूप्पिवासहरपब्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वपुण्फे तं चेव महा पउमद्दह-महापुण्डरीयद्दहा तेणेव उवागच्छंति । Page #324 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૬૩ તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૨૦૩ उवागच्छित्ता जाई तत्थ उप्पलाई-जाव-सयसहस्सपत्ताई ताई गेण्हंति, गेण्हित्ता जेणेव हरिवासे रम्मावासे ति, जेणेव हरकत-हरिकंत-णरकंत-णारिकताओसलिलाओ तेणेव उवागच्छंति, उवागच्छित्ता सलिलोदगं गिण्हंति, गेण्हित्ता उभओ तडमट्टियं गेण्हंति, गेण्हित्ता जेणेव वियडावइ-गंधावइ-वट्ट वेयड्ढ पव्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतूवरे य-जावसव्वोसहि सिद्धत्थए गेण्हंति, गेण्हित्ता जेणेव णिसहणीलवंत वासहर पन्चया तेणेव उवागच्छंति, उवागच्छित्ता, सव्वतूवरे य-जाव-सव्वोसहिसिद्धत्थए य गेण्हति । ત્યાં આવીને ત્યાં જેટલા ઉત્પલ -ચાવતુ- શતપત્ર, સહસ્ત્રપત્ર કમલ હતા એને લીધા એને લઈને જયાં હરિવર્ષ, રમ્યફવર્ષ હતા તથા જયાં હરકાંતા, હરિકાંતા, નરકાંતા, નારીકાંતા નદીઓ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને નદીઓનાં જલ પાત્રોમાં લીધું, લઈને આ નદીઓના બન્ને કિનારાની માટી લીધી. માટી લીધા પછી જયાં વિકટાપાતી, ગંધાપાતી, વૃત્ત વૈતાઢ્ય પર્વતો હતા ત્યાં આવ્યા ત્યાં આવીને સર્વ ઋતુઓમાં ઉત્પન્ન થનાર પુષ્પો- યાવતુ- સમસ્ત ઔષધિઓ અને સરસવ લીધા તે પછી જયાં નિષધ, નીલવંત નામના વર્ષધર પર્વતો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ સર્વ ઋતુઓના ઉત્તમ પુષ્પો-યાવતુસમસ્ત ઔષધીઓ અને સર્ષપો લીધા. સર્ષપો લીધા પછી તેઓ જયાં તિગિચ્છદ્રહ અને કેશરીદ્રહ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તે હૃદોમાં જેટલા ઉત્પલ થાવત્ શતપત્ર, સહસ્ત્રપત્ર કમલ હતા એને લીધા. એને લઈને જયાં પૂર્વવિદેહ અને અપરવિદેહ ક્ષેત્રો હતા. જયાં સીતા અને સીતાદા મહાનદીઓ હતી. गेण्हित्ता जेणेव तिगिच्छद्दह-केसरिद्दहा तेणेव उवागच्छंति, उवागच्छिता जाई तत्थ उप्पलाई-जावसयसहस्सपत्ताइं ताई गेण्हंति, गेण्हित्ता जेणेव पुव्वविदेहावरविदेह वासाइं, जेणेव सीया-सीओयाओ महाणईओ। जेणेव सव्व चक्कवट्टि विजया, जेणेव सव्वमागह वरदाम-भासाई तित्थाई तहेव । जेणेव सव्वक्खारपव्वया सव्व तुवरे य, जेणेव सव्वंतरणईओ सलिलोदगं गेण्हंति, गेण्हित्ता तं चेव । जेणेव मंदरे पव्वए, जेणेव भद्दसालवणेतेणेव उवागच्छंति सव्व तुवरे य-जाव-सव्वोसहिसिद्धत्थए य गिण्हंति, गेण्हित्ता जेणेव णंदणवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सव्व तुवरे य-जाव-सव्वोसहिसिद्धत्थए य सरसं च गोसीसचंदणं गिण्हति, गिण्हित्ता जेणेव सोमणसवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्व तुवरे य-जाव-सव्वोसहिसिद्धत्थ य सरसं च गोसीस चंदणं दिव्वं च सुमणदामं गेण्हंति, गेण्हित्ता जेणेव पंडगवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्व तूवरे य-जाव-सव्वोसहिसिद्धत्थे य सरसं च गोसीसचंदणं दिव्वं च सुमणदामं दद्दरय-मलय सुगंधिए य गंधे Tëત્તિા જયાં આગળ સર્વ ચક્રવતઓના વિજય હતા. અને જયાં આગળ સર્વ માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને પૂર્વ પ્રમાણે જલ-મિટ્ટી વગેરે લીધા. ત્યાંથી જયાં વક્ષસ્કાર પર્વત હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને સર્વ ઋતુઓના પુપાદિ લીધા, પછી જયાં સર્વ અન્તર્વતી નદીઓ હતી ત્યાં આવ્યા. ત્યાંથી પણ પૂર્વની માફક જલ, બન્ને કિનારાની માટી વગેરે લીધા. તે પછી જયાં આગળ મંદર પર્વત હતો અને તેમાં પણ જયાં ભદ્રશાલ નામનું વન હતું ત્યાં આવ્યા અને ત્યાંથી પણ સર્વઋતુઓના પુષ્પો-ફલો-ચાવતુસર્વોષધિઓ તથા સિદ્ધાર્થકોને લીધા ત્યારબાદ જયાં નંદનવન હતું ત્યાં આવ્યા અને ત્યાં આવી તે સર્વ તુઓના પુષ્પો ફળોને-વાવ-સર્વ ઔષધિઓ તથા સિદ્ધાર્થકોને લીધા તથા સરસ ગોશીષ ચંદનલીધું અને ચંદનને લઈ જ્યાં સૌમનસવન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને સર્વ ઋતુઓના પુષ્પો-ફલો -યાવતુ- સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકો તથા સરસ ગોશીર્ષ ચંદન તેમજ દિવ્ય સુમન માલાઓને ગ્રહણ કરીને જયાં પંડકવન હતું ત્યાં ગયા. ત્યાં જઈને સર્વ ઋતુઓના પુષ્પો ફલોને યાવતુ-સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકોને સરસ ગૌશીર્ષ ચંદન તેમજ દિવ્ય સુમન માળાઓ તથા મલય ચંદનના ગંધથી મિશ્રિત અત્યંત સુગંધિત ગંધદ્રવ્યો લીધા. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વિજયદ્વાર સૂત્ર ૩૩ गेण्हित्ता एगओ मिलंति, मिलित्ता जंबुद्दीवस्स पुरथिमिल्लेणं दारेणं णिगच्छंति, णिगच्छित्ता ताए उक्किट्ठाए-जाव-दिव्वाए देवगईए तिरियमसंखेज्जाणं दीव-समुद्दाणं मझमझेणं वीईवयमाणा-वीईवयमाणा जेणेव विजया रायहाणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता विजयं रायहाणिं अणप्पयाहिणं करेमाणा करेमाणा जेणेव अभिसेयसभा, जेणेव विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटू जएणं विजएणं वद्धावेंति, विजयस्स देवस्स तं महत्थं महग्धं महरिहं विपुलं अभिसेयं उवट्ठति । तए णं तं विजयदेवं चत्तारि य सामाणिय साहस्सीओ, चत्तारि अग्गमहिसीओसपरिवाराओ, तिण्णि परिसाओ, सत्त अणिया, सत्त अणियाहिवई, सोलस आयरक्खदेवसाहस्सीओ अन्ने य बहवे विजय रायहाणिवत्थव्वगा वाणमंतरा देवा य देवीओ य तेहिं साभाविएहिं उत्तरवेउविएहिं य वरकमलपइट्ठाणेहि सुरभि वरवारि पडिपुण्णेहिं चंदण कयचच्चाएहिं आविद्धकंठगुणेहिं पउमुप्पलपिहाणेहिं करयल सुकुमाल कोमल परिग्गहिएहिं अट्ठ सहस्साणं सोवणियाणं कलसाणं-जाव-अट्ठ सहस्साणं भोमेयाणं कलसाणं सव्वोदएहिं सब्वमट्टियाहिं सवतुवरेहिं - जाव-सव्वोसहिसिद्धत्थएहिं सब्बिड्डीए सव्वजुत्तीए सव्वबलेणं सब्वसमुदएणं सव्वायरेणं सव्वविभूतिए सबविभूसाए सव्वसंभमेणं सब्वोरोहेणं सवणाडएहिं सव्व पुप्फ-गंध-मल्लालंकार विभूसाए, सव्व दिव्वतुडियणिणाएणं, महया इड्ढीए, महया जुत्तीए महया बलेणं, महया समुदएणं, महया तुरिय, जमग આ બધી વસ્તુઓ લઈને તે (આભિયોગિકદેવોએ) એક સ્થાન પર એકઠા થયા અને એકઠા થઈને તેઓ જંબુદ્વીપના પૂર્વદ્યારે થઈને નીકળ્યાં. નીકળીને તેઓ પોતાની ઉત્કૃષ્ટ-યાવત- દિવ્ય ગતિથી તિર્યંગ અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચોવચમાંથી જઈને જયાં વિજય રાજધાની હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ વિજયા રાજધાનીની પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને જયાં અભિષેક સભા હતી અને તેમાં જયાં વિજયદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ બન્ને હાથ જોડીને અંજલી બનાવી માથા ઉપર ફેરવીને અંજલીપૂર્વક 'જય-વિજય” શબ્દો બોલીને વિજયદેવને વધાઈ આપી અને તે પછી વિજયદેવના અભિષેકની તે મહાઅર્થક, મહામૂલ્યવાન, મહાન પુરૂષોને યોગ્ય અને વિપુલ અભિષેક સામગ્રી તેઓની સામે ઉપસ્થિત કરી દીધી. તદનન્તર ચાર હજાર સામાનિક દેવોએ, પોત-પોતાના પરિવાર સહિત ચાર હજાર અગ્રમહિષિઓ, ત્રણ પરિષદાઓ, સાત પ્રકારની અનીક- સેનાઓ, સાતેય અનીકાધિપતિઓ, સોલ હજાર આત્મરક્ષક દેવોએ અને બીજા અનેક વિજયા રાજધાનીના નિવાસી વાણવ્યંતરદેવ અને દેવીઓએ એ સ્વભાવિક અને ઉત્તર વિક્રિયા દ્વારા ઉપસ્થિત શ્રેષ્ઠ કમલોની ઉપર સ્થાપિત, સુગંધિત, શ્રેષ્ઠ જલથી પૂર્ણ રૂપેણ ભરેલા ચંદન લેપથી ચર્ચિત જેના કંઠમાં સુતરના (પંચરંગી સુતર) બાંધેલા છે, પદ્મકમલોના તેના પર ઢાંકણા રાખવામાં આવ્યા છે. અને સુકોમલ હથેલીમાં ધારણ કરવામાં આવ્યા છે. એવા એક હજાર આઠ સોનાથી બનાવેલા કલશોવાવ- એક હજાર આઠ માટીના કલશોથી તથા બધી મહાનદીઓ, દ્રહો, તીર્થોના જલ અને તેનાકિનારાઓની માટીથી તેમજ બધી ઋતુઓના ઉત્તમ પુષ્પો-ફલોથાવત- સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકો આદિ રૂપ અભિષેક સામગ્રી વડે તથા પોતાની સમસ્ત ઋદ્ધિ, સમસ્ત શુતિ-કાંતિ, સમસ્ત સેના, સમસ્ત પરિવાર વગેરેની સાથે અત્યધિક આદરપૂર્વક તેમજ સમસ્ત વિભૂતિ, સમસ્ત વિભૂષા, સમસ્ત સંભ્રમ ઓસ્ક્ય અંતઃપુર સહિત તથા અનેક પ્રકારના નાટકો-ઉત્સવોની સાથે, સમસ્ત પુષ્પો, ગંધ, માલાઓ અને અલંકારો આદિ દ્વારા કરવામાં આવેલી વિભૂષાની સાથે સમસ્ત દિવ્ય વાદ્યોના નિનાદપૂર્વક મહાનું ઋદ્ધિ, મહાવ્રુતિ, મહાબલ, મહાન્ અભ્યદય તેમજ નિપુણ પુરુષો દ્વારા એક સાથે વગાડવામાં આવી રહ્યા એવા ઉત્તમ વાદ્યોની Page #326 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર તિર્યક્ લોક સમા-પટ્ટુપ્પવાયરવેમાં સંવ-પાવ-પડદ-રિ-ક્ષરિ વરમુદિ-મુરવ-મુયંગ-ટુજુત્તિ-હૈંડુનિ ઘોસसंनिनादियरवेणं महया महया इंदाभिसगेणं अभिसिंचंति । ૩૬૩ तणं तस्स विजयस्स देवस्स महया-महया इंदाभिसेगसि वट्टमास - अप्पेगइया देवा णच्चोदगं णातिमट्टियं पविरलफुसियं दिव्वं सुरभिं रयरेणुविणासणं गंधोदगवासं वासंति । अप्पेगइया देवा हियरयं णट्ठरयं भट्टरयं पसंतरयं उवसंतरयं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं सब्भिंतर बाहिरियं आसिय सम्मज्जिवलित्तं सित्तसुइसम्मट्ठरत्थंतरावणवीहियं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं मंचातिमंचकलियं करेंति, अप्पेगइया देवा विजयं रायहाणिं णाणाविहरागरंजियऊसिय जयविजय वेजयंती- पडागातिपडागमंडियं તિ। अप्पेगइया देवा विजयं रायहाणिं लाउल्लोइयमहियं करेंति, अप्पेगइया देवा विजयं रायहाणिं गोसीस - सरसरत्त चंदण-दद्दर दिण्ण पंचंगुलितलं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं उवचियचंदणकलसं चंदणघडसुकय-तोरण- पडिदुवारदेसभागं करेंति । अप्पेगइया देवा विजयं रायहाणिं आसत्तोसत्त- विपुल-वट्टवग्घारिय- मल्लदामकलावं करेंति अप्पेगइया देवा विजयं रायहाणिं पंचवण्ण-सरस-सुरभिमुक्क- पुप्फ-पुञ्जोवयारकलियं करेंति । - For Private વિજયદ્વાર ગણિતાનુયોગ ૨૦૫ ધ્વનિ તથા શંખ, પ્રણવ, ઢોલ-પટહ (નગારા) ભેરી, ઝલ્લરી, ખરમુખી (વાદ્ય વિશેષ) મુરજ, મૃદંગ, દુન્દુભિ, હુડુક્ક-તબલા આદિ વાદ્યોના સમુદાયના નિનાદ ધ્વનિપૂર્વક મોટા ઠાઠ-માઠથી એ વિજયદેવનો ઈન્દ્રાભિષેક કર્યો. ત્યારબાદ એ પ્રમાણે જયારે વિજયદેવનો ઘણોજ પ્રભાવક ઈન્દ્રાભિષેક થતો હતો ત્યારે કેટલાક દેવોએ જેમાં વધારે પડતા જલનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો અને કાદવ ન થાય એવી રીતે ઝરમર-ઝરમર ફુવારાના રૂપમાં ધૂળ-માટી રસ્તામાં બેસી જાય તે અર્થે દિવ્ય સુગંધિત ગંધોદકની વર્ષાનો છંટકાવ કર્યો. કેટલાક દેવોએ આ વિજયા રાજધાનીને નિહત રજવાળી, નષ્ટ રજવાળી, ભ્રષ્ટરજવાળી, પ્રશાંત રજવાળી અને ઉપશાંત રજવાળી બનાવે છે. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને અંદર અને બહારથી બધી બાજુથી પાણીનો છંટકાવ કરીને, લુંછી પૂછીને તથા લીપી-પોતીને તેના ગલીઓને, તેના બજારના રસ્તાઓને એકદમ સાફસૂફ કરવામાં લાગેલા હતા. કેટલાક દેવો એ વિજયા રાજધાનીમાં મંચોની ઉપર મંચો પાથરવામાં લાગેલા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને અનેક પ્રકારના રંગોથી રંગેલી તેમજ જય સૂચક અને ફરફરતી એવી વિવિધ આકાર-પ્રકારની વિજય વૈજયન્તી પતાકાતિપતાકાઓથી શણગારવા લાગ્યા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને ગોમય-ગાયના છાણ વિગેરેથી લીપવામાં લાગેલા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને ગોશીર્ષ ચંદન, સરસ રક્તચંદન અને દર્દર ચંદનના લેપથી (પોતાના હાથથી) થાપા લગાવી શણગારવા લાગ્યા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીના દરેક ઘરના દરવાજાઓની ઉપર ચંદન કલશો રાખતા હતા અને ચંદન ઘટોથી નિર્મિત તોરણોથી શણગારતા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને (ઉપરથી નીચે સુધી) લટકાવવાવાળી મોટી-મોટી ગોળ આકારની પુષ્પોની માળાઓથી શણગારી રહ્યા હતા. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને પાંચ રંગના સરસ સુગંધિત પુષ્પ પુંજોના ઢગલા કરી શણગારી રહ્યા હતા. Personal Use Only www.jairnel|brary.org Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક – વિજયદ્વાર સૂત્ર ૩૬૩ अप्पेगइया देवा विजयं रायहाणिं कालागुरू-पवर कुन्दुरूक्क કેટલાક દેવોએ વિજયા રાજધાનીને કૃષ્ણ અગર, ઉત્તમ तुरूक्क-धूव-डझंत-मघमघेत-गंधुद्धयाभिरामं jદુરૂક, તુરૂશ્ક-લોબાન ધૂપને અગ્નિમાં નાંખી તેમાંથી નીકળતી સુગંધવાળી ગંધ ઉડવાથી મનમોહક અને શ્રેષ્ઠ सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेंति । સુગંધની ગંધવર્તિકા (અગરબતી) જેવી હોય તેવી બનાવતા હતા. अप्पेगइया देवा हिरण्णवासं वासंति । કેટલાક દેવોએ ચાંદીનો વરસાદ વરસાવ્યો. अप्पेगइया देवा सुवण्णवासं वासंति। કેટલાક દેવોએ સોનાનો વરસાદ વરસાવ્યો. एवं रयणवासं, वइरवास, पुष्फवासं, मल्लवासं, गंधवासं, એ પ્રમાણે રત્નવર્ષા, વજૂરત્નવર્ષા, પુષ્પવર્ષા, चुण्णवासं, वत्थवासं, आभरणवासं वासंति । માલાવર્ષા, ગંધવષ, ચૂર્ણવર્ષ, વસ્ત્રવર્ષ અને આભરણવર્ષા વરસાવે છે, अप्पेगइया देवा हिरण्णविहिं भाइंति । કેટલાક દેવોએ ચાંદીના દાન દીધા. एवं सुवण्णविहिं, रयणविहिं, वइरविहिं, पुष्फविहिं, આ પ્રમાણે કેટલાક દેવોએ સ્વર્ણદાન, રત્નદાન, मल्लविहिं, चुण्णविहिं, गंधविहिं, वत्थविहिं, વજૂરત્નદાન, પુષ્પદાન, માલાદાન, સુગંધિત ચૂર્ણોનું आभरणविहिं भाईति। દાન, ગંધદાન, વસ્ત્રદાન અને આભરણ દાન દે છે. अप्पेगइया देवा दुयं णट्टविहिं उवदंसेति । કેટલાક દેવોએ દૂત (નામની) નાટ્યવિધિનું પ્રદર્શન કર્યું. अप्पेगइया देवा बिलंबियं णट्टविहिं उवदंसेति । કેટલાક દેવોએવિલંબિત (નામની નાટ્યવિધિનું પ્રદર્શન કર્યું. अप्पेगइया देवा दुय-बिलंबियं णट्टविहिं उवदंसति । કેટલાક દેવોએ તૃત-વિલંબિત નાટ્યવિધિનું પ્રદર્શન કર્યું. एवं अंचियं णट्टविहिं, रिंभियं णट्टविहिं, अंचियरिंभियं આ રીતે કેટલાય દેવો અંચિત નાવિધિનું, રિંભિત णट्टविहिं, दिव्वं णट्टविहि,आरभडं णट्टविहि, भसोलं નાવિધિનું, અંચિત-રિંભિત નાટ્યવિધિનું, દિવ્ય નાવિધિનું, આરભટ નાટ્યવિધિનું, ભસોલ पट्टविहि, आरभड-भसोलंणट्टविहि, उपाय-णिवायपवुत्तं નાવિધિનું, આરભટ-ભસોલ નાટ્યવિધિનું, ઉત્પાતणट्टविहिं, संकुचिय-पसारियं णट्टविहिं, रियारियं નિપાત-પ્રયુક્ત નાટ્યવિધિનું, સંકુચિત-પ્રસારિત णट्टविहि, भंतसंभंत णाम दिवं णट्टविहिं उवदंसेति । નાવિધિનું, ગમનાગમન રૂપ નાટ્યવિધિનું, બ્રાંત સંભ્રાંત નામની દિવ્ય નાટ્યવિધિનું પ્રદર્શન કરે છે. अप्पेगइया देवा चउविहवाइयं वादेंति, तं जहा - કેટલાકદેવોએ ચાર પ્રકારના વાજાઓ વગાડે છે, જેમકે(?) તd, (૨) વિતત્ત, () ઘr, (૪) કુસર | (૧) તત, (૨) વિતત, (૩) ધન, (૪) ઝૂષિર. अप्पेगइया देवा चउब्विहं गेयं गायंति. तं जहा - કેટલાક દેવોએ ચાર પ્રકારના ગીત ગાવે છે, જેમ કે(૧) ૩fકqત્ત, (૨) gવત્તાં , () મંદ્રા (૧) ઉક્ષિપ્ત, (૨)પ્રવૃત્ત, (૩) મંદ, (૪) રોચિતાવસાન. (૪) રોદ્રાવસા | अप्पेगइया देवा चउब्विह अभिणयं अभिणयंति, तं जहा- કેટલાક દેવોએ ચાર પ્રકારના અભિનયોનો અભિનય કરે છે, જેમકે(૨) રિતિય, (૨) પતિ, (૩) સામંતીવfવાર્થ, (૧)દાર્ટાન્તિક, (૨)પાટાંતિક, (૩)સામંતો વિનિપાતક, (૪) મન્નાવસાળિયે (૪) લોકમધ્યાવસાનિક. अप्पेगइया देवा पीणंति, अप्पेगइया देवा वुक्कारेंति, કેટલાક દેવોએ પોતાને ઘણાજ સ્થૂલ-જાડા શરીરવાળા अप्पेगइया देवा तंडवेंति, अप्पेगइया देवा लासेंति, બનાવ્યા. કેટલાક દેવોએ બૂ-બૂ ધ્વનિ-આવાજો કર્યા; કેટલાક દેવોએ તાંડવ નૃત્ય કર્યું. કેટલાક દેવોએ લાસ્ય अप्पेगइया देवा पीणंति, वुक्कारेंति, तंडवेंति, लासेंति। નૃત્ય કર્યું અને કેટલાક દેવોએ પોતાના શરીરને ફુલાવવાનો દેખાવ કરે છે, બુ-બુ આવજા કરે છે, તાંડવનૃત્ય કરે છે અને લાસ્યનૃત્ય કરે છે. Jain Education Interational નિષાદ, ગમનાગમન વિધિને પ્રદર્શન Page #328 -------------------------------------------------------------------------- ________________ તિર્યક્ લોક अप्पेगइया देवा अप्फोडेंति, अप्पेगइया देवा वग्गति, अप्पेगइया देवा तिवेति अप्पेगइया देवा छिंदेंति, અખેગયા વેવા ગોદંતિ, વનંતિ, તિયંતિ, છિંવંતિ । સૂત્ર ૩૬૩ अप्पेगइया देवा हयहेसियं करेंति, अप्पेगइया देवा हत्थगुलगुलाइयं करेंति, अप्पेगइया देवा रहघणघणाइयं करेंति, अप्पेगइया देवा हयहेसियं, हत्थिगुलगुलाइयं रहघणघणाइयं करेंति । अप्पेगइया देवा उच्छोलेंति, अप्पेगइया देवा पच्छोलेंति, अप्पेगइया देवा उक्किट्ठीओ करेंति, अप्पेगइया देवा उच्छोलेंति, पच्छोलेंति, उक्किट्ठीओ करेंति । अप्पेगइया देवा सीहणादं करेंति, अप्पेगइया देवा पायदद्दरयं करेंति, अप्पेगइया देवा भूभिचवेडं दलयंति, अप्पेगइया देवा सीहणादं, पायदद्दरयं करेंति, भूमिचवेडं दलयंति । अप्पेगइया देवा हक्कारेति, अप्पेगइया देवा वुक्कारेंति, अप्पेगइया देवा थक्कारेंति, अप्पेगइया देवा पुक्कारेंति, अप्पेगइया देवा णामाई सावेंति अप्पेगइया देवा हक्कारेंति, वुक्कारेंति, थक्कारेंति, पुक्कारेंति, णामाई सावेंति । अप्पेगइया देवा उष्पतंति अप्पेगइया देवा णिवयंति, अप्पेगइया देवा परिवयंति, अप्पेगइया देवा उप्पयंति, ળિયંતિ, પરિવયંતિ । अप्पेगइया देवा जलेंति अप्पेगइया देवा तवंति, अप्पेगइया देवा पतवंति अप्पेगइया देवा जलेंति, તવંતિ, પતવંતિ । अप्पेगइया देवा गज्जेंति, अप्पेगइया देवा विज्जुयायंति, अप्पेगइया देवा वासेंति अप्पेगइया देवा गज्जेंति, વિષ્ણુયાયંતિ, વાસંતિ । अप्पेगइया देवा देव-सन्निवायं करेंति, अप्पेगइया देवा देवक्कलि करेंति, अप्पेगइया देवा देवकहकहं करेंति, For Private વિજયદ્વાર ગણિતાનુયોગ ૨૦૭ કેટલાક દેવોએ પગોને જમીન પર પછાડે છે. કેટલાક દેવો ઉછળ-કૂદ કરે છે, કેટલાક દેવો છલાંગ લગાવે છે. કેટલાક દેવો તાલ ઠોકે છે. કેટલાક દેવો જમીન પર પગ પછાડે છે. ઉછળ-કૂદ કરેછે, છલાંગ મારે છે અને તાલ ઠોકે છે. કેટલાય દેવો ઘોડા જેવા હણહણાટ કરે છે, કેટલાય દેવો હાથી જેવો ગુડગુડાટ કરેછે, કેટલાય દેવો રથ જેવો ઘણધણાટ કરે છે, કેટલાક દેવો ધોડા જેવો હણહણાટ કરે છે, હાથી જેવો ગુડગુડાટ કરે છે અને રથ જેવો ધણધણાટ કરે છે. કેટલાક દેવો હર્ષના અતિરેકથી ઉછળે છે. કેટલાક દેવો વારંવાર ઉછળે છે. કેટલાક દેવો એકબીજાને (ઉઠાવીને) ગોદમાં બેસાડે છે અને કેટલાક દેવો ઉછળે છે, વારંવાર ઉછળે છે. તેમજ એકબીજાને ગોદમાં લે છે. કેટલાક દેવો સિંહનાદ કરે છે. કેટલાક દેવો જોર-જોરથી જમીન પર પગો પછાડે છે. કેટલાક દેવો જમીન પર હાથો પછાડે છે અને કેટલાક દેવો સિંહનાદ કરે છે. જમીન પર પગો પછાડે છે, તેમજ હાથો પછાડે છે. કેટલાક દેવો હું હું કરે છે. કેટલાક દેવો બકરાની માફક બેં બેં કરે છે. કેટલાક દેવો થુંકા૨વાનો (અવાજ) કરેછે. કેટલાક દેવો ફુંકા૨વાનો (અવાજ) કરે છે. કેટલાક દેવો પરસ્પર એક બીજાનું નામ લઈ પોકારે છે. કેટલાક દેવો હુક્કાર કરે છે. બુક્કાર કરે છે. થુક્કાર કરે છે. ફુક્કાર કરે છે અને એક બીજાના નામ લઈ પોકારે છે. કેટલાક દેવો ઉપર ઉછળે છે. કેટલાક દેવો જમીન પર આળોટેછે. કેટલાક દેવો વાંકા-ત્રાંસા થાય છે અને કેટલાક દેવો ઉછળે છે, આળોટે છે અને વાંકા ત્રાંસા થાય છે. કેટલાક દેવો દૈદીપ્યમાન જ્વાલાઓને પ્રગટ કરવાનું રૂપક દેખાડે છે. કેટલાક દેવો મહાન તપસ્વી હોવાનું રૂપક દેખાડે છે. કેટલાક દેવો અત્યધિક જ્વાલાઓ પ્રગટ કરવાનું રૂપક દેખાડે છે. કેટલાક દેવો જ્વાલા પ્રગટ કરવાનું, તપસ્વી હોવાનું અને અત્યધિક જ્વાલા પ્રગટ કરવાનું રૂપક દેખાડે છે. કેટલાક દેવો મેઘ ગર્જના કરે છે, કેટલાક દેવો વિજળી ચમકાવવાનું દશ્ય દેખાડે છે. કેટલાક દેવો મેઘવર્ષાનું દશ્ય બતાવે છે અને કેટલાક દેવો મેઘ ગર્જના, વિદ્યુત ચમકાવવાનું અને મેઘવર્ષાનું દશ્ય ઉપસ્થિત કરે છે. કેટલાક દેવોએ એક-બીજા દેવને ગળે લગાવતા હતા. કેટલાક દેવો નાચી કૂદીને ક્રીડા કરતા હતા. કેટલાક દેવોએ દેવોમાં કહકહ કર્યો. Personal Use Only www.jairnelibrary.org Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૬૩ अप्पेगइया देवा देवदुहदुहं करेंति, अप्पेगइया देवा देवसन्निवायं, देवुक्कलियं, देवकहकह, देवदुहदुहं करेंति। अप्पेगइया देवा देवज्जोयं करेंति, अप्पेगइया देवा विज्जुयारं करेंति, अप्पेगया देवा चेलक्खेवं करेंति । अप्पेगइया देवा देवुज्जोयं, विज्जोयारं, चेलुक्खेवं करेंति । अप्पेगइया देवा उप्पलहत्थगया - जाव - सहस्सपत्तहत्थगया। अप्पेगइया देवा घंटाहत्थगया, कलसहत्थगया - जावधूव - कडुच्छहत्थगया। हट्ठतुट्ठा-जाब-हरिसवस विसप्पमाणहियया विजयाए रायहाणीए सवओ समंता आधावेंति परिधावेंति । तए णं तं विजयं देवं चत्तारि सामाणिय साहस्सीओ चत्तारि अग्गमहिसीओ सपरिवाराओ-जाव- सोलस आयरक्खदेवसाहस्सीओ अण्णे य बहवे विजय रायहाणीवत्थव्वा वाणमंतरा देवा य देवीओ य तेहिं वरकमलपइट्ठाणेहिं - जाव - अट्ठसएणं सोवणियाणं कलसाणं तं चेव-जाव-अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सन्चोदगेहिं सबमट्टियाहिं सव्वतुवरेहिं सव्व पुप्फेहिं जाव सब्बोसहि सिद्धत्थएहिं सव्वड्ढीए जाव निग्घोस नाइयरवेणं महया महया इंदाभिसेएणं अभिसिंचंति, अभिसिंचित्ता पत्तेयं पत्तेयं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी - કેટલાક દેવોએ દુહદુહક શબ્દોનો ઉચ્ચાર કર્યો. કેટલાક દેવોએ આપસમાં પરસ્પર ગલે મલ્યા, ક્રીડાઓ કરી. કહyહ ઉચ્ચાર કર્યો તેમજદુહદુહક શબ્દોનો ઉચ્ચાર કર્યો. કેટલાકદેવોએ દિવ્યઉદ્યોત કર્યો. કેટલાકદેવોએઆકાશમાં વિજળીઓ ચમકાવી. કેટલાકદેવોએ રંગબેરંગી વસ્ત્રોને ફરકાવ્યા. કેટલાક દેવોએ એ સમયે દિવ્ય ઉદ્યોત કર્યો. આકાશમાં વીજળી ચમકાવી અને વસ્ત્રો ફરકાવ્યા. કેટલાક દેવોએ કમળો -યાવતુ- શતદલ- સહસ્ત્રદલ કમળોને હાથમાં ધારણ કર્યા હતા. કેટલાક દેવોએ હાથમાં ઘંટાઓ લીધા હતા. કલશ લીધા હતા- યાવતુ-ધૂપદાન હાથમાં ધારણ કરી રાખેલ હતા. આ પ્રકારે- બધાજ દેવો હૃષ્ટ-તુષ્ટ-વાવ- હર્ષના અતિરેકથી ઉછલતા દ્રવ્યોવાળા થઈને વિજયા રાજધાનીની ચારે દિશાઓ- વિદિશાઓમાં આમતેમ દોડધામ કરતા હતા, ભાગતા હતા. ત્યારબાદ ચાર હજાર સામાનિક દેવોએ પોતપોતાના પરિવાર સાથે ચાર અઝમહિષિઓ –ચાવત- સોળ હજાર આત્મરક્ષક દેવોએ તથા બીજા પણ અનેક વિજયા રાજધાનીમાં નિવાસ કરવાવાળા વાણવ્યંતર દેવ અને દેવીઓએ એ સુંદર કમળોની ઉપર રાખવામાં આવેલ-વાવ- એકસો આઠ સુવર્ણના કલશોથી તથા પૂર્વે કહેવામાં આવ્યા પ્રમાણે-યાવ- એકસો આઠ માટીના કલશોના પવિત્ર જળથી મહાનદીઓ વગેરેના માટીથી સર્વ ઋતુઓના સમસ્ત પુષ્પો -યાવતુ- સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકોથી સમસ્ત ઋદ્ધિ યાવત-વાદ્યધોષોનાનાદ દિવ્ય ધ્વનિ સાથે મહાનું ઈદ્રાભિષેકની (સમગ્ર સામગ્રીથી) એ વિજય દેવનો અભિષેક કર્યો અને અભિષેક કર્યા પછી પ્રત્યેકને નતમસ્તક થઈ બન્ને હાથોની અંજલીપૂર્વક આ પ્રમાણે કહ્યુંહે નંદ ! તમારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર ! તમારો જય થાઓ, જય થાઓ. હે નંદ-ભદ્ર ! આપનો જય-વિજય હો. આપ અજીતો- (નહિં જીતાયેલાઓ) પર વિજય પ્રાપ્ત કરો, જીતેલાઓનું પાલનપોષણ કરો. નહિં જીતાયેલા શત્રુપક્ષ પર વિજય મેળવો, વશ કરો. અને જીતાયેલા મિત્ર પક્ષનું પાલન-પોષણ કરો- રક્ષણ કરો. જીત-અનુકૂલ મિત્રગણની સાથે આપ નિવાસ કરો. હે દેવ! દેવોમાં ઈદ્રપ્રમાણે અને તારાઓમાં ચંદ્રની જેમ, અસૂરોમાં ચમરની જેમ, નાગોમાં ધરણની જેમ. મનુષ્યોમાં ભારત પ્રમાણે નિરૂપસર્ગ બનીને વિચરણ કરો. તેમજ અનેક પલ્યોપમ અને અનેક સાગરોપમ 'जय जय नंदा! जय जय भद्दा ! जय जय नंदा ! भद्दा ! ते अजियं जिणेहिं, जियं पालियाहि, अजियं जिणेहिं सत्तुपक्खं, जियं पालेहिं मित्तपक्खं, जिय मज्झे वसाहि, तं देव ! निरूवसग्गं, इंदो इव देवाणं, चंदो इव ताराणं, चमरो इव असुराणं, धरणो इव नागाणं, भरहो इव मणुयाणं बहूणि पलिओवमाई बहूणि सागरोवमाइं Page #330 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૬૪ તિર્યકુ લોક - વિજયદ્વાર ગણિતાનુયોગ ૨૦૯ चउण्हं सामाणियसाहस्सीणं-जाव-आयरक्ख देव સમય પર્યત ચાર હજાર સામાનિક દેવો- યાવત- સોલ साहस्सीणं विजयस्स देवस्स विजयाए रायहाणीए હજાર આત્મરક્ષક દેવોનું અને વિજય દેવની વિજય अण्णेसिंच बहूणं विजय रायहाणि वत्थव्वाणं वाणमंतराणं રાજધાનીનું તેમજ વિજયા રાજધાનીના નિવાસી देवाणं देवीण य आहेवच्चं-जाव-आणा-ईसर सेणावच्चं બીજા ઘણા બધા વાણવ્યંતર દેવો અને દેવીઓનું करेमाणे पालेमाणे विहराहि" त्ति कटु महया-महया આધિપત્ય- યાવત- આજ્ઞા-ઐશ્યત્વ સેનાપતિપણાને सद्देणं जय जय सदं पउंजंति । કરતા થતા અને તેઓનું પાલન કરતા થતા સુખપૂર્વક વિહાર કરો.” આ પ્રમાણે આશીર્વાદાત્મક વચનો કહીને - નીવ. પૂ. ૨, ૩. ૨, મુ. ??? જય-જયકાર શબ્દોનું ઉચ્ચાર) કર્યો. विजय देवस्स अलंकरणं - વિજયદેવનું અલંકરણ : ૩ ૬૪. તપ જે તે વિન, સેવે મદથી મદય દ્વામિur ૩૬૪. ત્યારબાદ એ વિજયદેવ મહાન મહોત્સવની સાથે अभिसित्ते समाणे सीहासणाओ अब्भुढेइ, अब्भुढेत्ता ઈંદ્રાભિષેકથી અભિષિક્ત થઈ ચૂક્યા ત્યારે તે સિંહાસન अभिसेयसभाओ पुरत्थिमेणं दारेणं पडिनिक्खमइ, પરથી ઉઠ્યા. ઊઠીને તે પછી અભિષેક સભાના પૂર્વ पडिनिक्खमित्ता जेणामेव अलंकारियसभा तेणेव દિશાના દરવાજે થઈને બહાર નીકળ્યા, બહાર उवागच्छइ, उवागच्छित्ता अलंकारियसभं નીકળીને તે જ્યાં અલંકારિક સભા હતી ત્યાં આગળ अणुप्पयाहिणी करेमाणे करेमाणे पुरत्थिमेणं दारेणं આવ્યા ત્યાં આવીને તે તેમણે અલંકારિક સભાની अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणे तेणेव પ્રદક્ષિણા કરી પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યા પછી જયાં સિંહાસન હતું ત્યાં ગયા અને ત્યાં उवागच्छइ, उवागच्छित्तासीहासणवरगए पुरत्थाभिमुहे જઈને પૂર્વ દિશાની તરફ મુખ રાખીને એ શ્રેષ્ઠ ઉત્તમ सण्णिसण्णे। સિંહાસન પર બેસી ગયા. तएणं तस्स विजयस्स देवस्स सामाणिय-परिसोववण्णगा ત્યારબાદ તે વિજયદેવના સામાનિક પરિષદોપપન્નક देवा आभिओगिए देवे सद्दावेंति सद्दावित्ता एवं દેવોએ આભિનિયોગિક દેવોને બોલાવ્યા અને वयासी - બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું"खिप्पामेव भो देवाणप्पिया ! विजयस्स देवस्स હે દેવાનું પ્રિયો ! તમે બધા એકદમ જલદીથી વિજયદેવના आलंकारियं भंडं उवणेह !" અલંકારિક ભાંડો (પાત્રો)ને લઈ આવો.' तहेव - ते आलंकारियं भंडं उवट्ठवेंति । પૂર્વ વર્ણન અનુસાર તેઓ અલંકાર ભાંડો લઈ આવ્યા. तए णं से विजए देवे तप्पढमयाए पम्हल सूमालाए ત્યારબાદ આ વિજયદેવે સર્વ પ્રથમ પા જેવા, હંસોના दिव्वाए सुरभीए गंधकासाईए गायाई लहेइ. लहित्ता પાંખોની સમાન સુકમાલ દિવ્ય સુગંધિત કષાય દ્રવ્યોથી सरसेणं गोसीस चंदणेणं गायाइं अणुलिंपइ, अणुलिंपित्ता બનાવવામાં આવેલ વસ્ત્રખંડ (ટુવાલ)થી શરીરને नासानीसासवायवझं चक्खुहरं वण्णफरिसजुत्तं, લૂછયું. લૂછીને તે પછી ગોશીર્ષચંદનથી શરીર પર લેપ हयलालापेलवाइरेगं धवलं कणगखइयंत कम्म કર્યો. લેપ કર્યા પછી (નાકના) નિઃશ્વાસના પવનથી आगासफलियसरिसप्पभं अहतं दिव्वं देवदूसजुयलं ઊડી જાય એવા આંખોને આકર્ષિત કરનારા સુંદર णियंसेइ, णियंसित्ता हारं पिणि इ, पिणिवेत्ता एवं વર્ણ અને સ્પર્શયુક્ત ઘોડાની લાળથી પણ વધુ एकावलिं पिणिद्धेइ, एकावलिं पिणिद्धत्ता સુકોમલ અને શ્વેત-ધવળ-શુભ્ર-સોનેરી વેલ બૂટાઓથી જડેલા છેડાવાળા અને સ્ફટિક મણિના પ્રભા જેવી પ્રભાથી ચમકી રહેલા દિવ્ય દેવદૂષ્ય યુગલ વસ્ત્રને પર્યું. દેવદૂષ્ય યુગલને પહેરીને તે પછી હાર પહેર્યો. હાર પહેરીને પછીથી એકાવલી હાર પહેર્યો, એકાવલી પહેર્યા પછી Page #331 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક – વિજયદ્વાર સૂત્ર ૩૬૫ एवं एएणं अभिलावेणं मुत्तावलिं, कणगावलिं, આ અભિલાપ- કથન પ્રમાણે મુક્તાવલી, કનકાવલી, रयणावलिं, कडगाई, तुडियाई अंगयाई केयूराई રત્નાવલી, કટક (કાંડાના આભૂષણ) ત્રુટિત, અંગદ, दसमुहियाणंतकं कडिसुत्तकं तेअत्थिसुत्तगं मुरविं કેયૂર, હાથની આંગળીઓમાં દસ મુદ્રિકાઓ, कंठमुरविंपलंबसि कुण्डलाइंचूडामणिं चित्तरयणुक्कडं કટિસૂત્ર (કંદોરો), ત્રિઅસ્થિસૂત્ર, મુરવિ (આભૂષણ मउडं पिणि ।।" વિશેષ) કંઠ મુરવિ, પ્રલંબ સૂત્ર (કંઠથી પગપર્યત લટકે એવા આભૂષણ વિશેષ), કંડલ, ચૂડામણિ અને વિવિધ પ્રકારના રત્નોથી જડિત મુકુટવગેરે આભૂષણોને ધારણ કર્યા. पिणिद्धित्ता गंठिम-वेढिम-पूरिम-संघाइमेणं चउविहेणं આભૂષણો ધારણ કરીને તેણે ગ્રન્થિમ, વૈષ્ટિમ, પૂરિત मल्लेणं कप्परूक्खयं पिव अप्पाणं अलंकिय-विभूसियं સંઘાતિમ આ ચાર પ્રકારની માલાઓથી પોતાની જાતને करेइ, करेत्ता दद्दर-मलय सुगंध गंधिएहिं गंधेहिं गायाई કલ્પવૃક્ષ જેવો અલંકારિત કરીને વિભૂષિત કર્યા, सुक्किडइ, सुक्किडित्ता दिव्वं च सुमणदाम पिणिद्धइ । વિભૂષિત કર્યા પછી દર્દરમલય ચંદનની સુગંધવાળા ચંદનથી પોતાના શરીરને સુવાસિત કર્યું. સુવાસિત કરીને દિવ્ય પુષ્પમાલાઓ પહેરી. તUસવિનgવે (૧) સન્દ્રિા , (૨) વત્યાન્દ્રા , ત્યારબાદ તે વિજય દેવ જયારે (૧) કેશાલંકાર, (३) मल्लालंकारेणं, (४) आभरणालंकारेणं, चउबिहेणं (૨) વસ્ત્રાલંકાર. (૩) માલ્યાલંકાર અને अलंकारेणं अलंकिए विभूसिए समाणे पडिपुण्णालंकारे (૪) આભરણાલંકાર રૂપ ચાર પ્રકારના અલંકારોથી सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता अलंकारिय सभाओ પોતાને સંપૂર્ણપણે અલંકૃત વિભૂષિત કરી લીધા પછી તે पुरिथिमिल्लेणं दारेणं पडिनिक्खमइ, पडिनिक्खमित्ता સિંહાસન પરથી ઊભો થયો. ઊભો થઈને એ અલંકારિક जेणेव ववसाय सभा तेणेव उवागच्छइ, उवागच्छित्ता સભાના પૂર્વદ્વારેથી બહાર નીકળ્યો. બહાર નીકળીને તે ववसायसभं अणुप्पदाहिणं करेमाणे-करेमाणे પછી જયાં વ્યવસાય સભા હતી ત્યાં આવ્યો, पुरथिमिल्लेणंदारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव ત્યાં આવીને વ્યવસાય સભાની પ્રદક્ષિણા કરી, તે પછી सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता તે પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશ सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसणे। કરીને જયાં સિંહાસન હતું ત્યાં ગયો ત્યાં આવીને - નીવ. પૂ. ૨, ૩.૨, મુ. ૪૨ પૂર્વદિશામાં મુખ કરીને તે શ્રેષ્ઠ સિંહાસન પર બેસી ગયો. विजयदेवस्स पोत्थयरयण-वायणं - વિજયદેવનું પુસ્તકરત્ન વાંચન: ૩ ૬. તy of તસ વિનસ વરસ મામિ નિયવિ ૩૬૫. ત્યારબાદ એ વિજયદેવના આભિયોગિક દેવો તેની पोत्थयरयणं उवणेति। સમક્ષ એક પુસ્તકરત્ન લાવીને સામે રાખે છે. तए णं से विजए देवे पोत्थयरयणं गेण्हइ, गेण्हित्ता, ત્યારે એ પુસ્તકરત્ન એ વિજયદેવે લીધું, તે લઈને તેને पोत्थयरयणं मुयइ, मुएत्ता पोत्थयरयणं विहाडेइ, વેનમાંથી (પૂંઠામાંથી) બહાર કાઢ્યું. બહાર કાઢીને विहाडेत्ता पोत्थयरयणं वाएइ, वायत्ताधम्मियं ववसायं ઉઘાડ્યું, ઉઘાડીને પુસ્તક રત્ન વાંચ્યું. વાંચીને તે पगेण्हइ, पगेण्हित्ता पोत्थयरयणं पडिणिक्खवेइ, પ્રમાણે ધાર્મિક વ્યવસાય પ્રવૃત્તિકાર્ય કરવાની અભિલાષા કરી. અભિલાષા કરીને અર્થાત્ નિશ્ચય કરીને પુસ્તકરત્ન મૂકી દીધું, Page #332 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર 399 તિર્યક્ લોક पडिणिक्खवित्ता सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठित्ता ववसायसभाओ पुरत्थिमिल्लेणं दारेणं पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव णंदा पोक्खरिणी तेव उवागच्छइ, उवागच्छिता णंदापुक्खरिणि अणुप्पयाहिणी करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता पुरत्थिमिल्लेणं तिसोवाणपडिरूवगएणं पच्चोरूहइ, पच्चोरूहित्ता हत्थं पायं पक्खालेइ, पक्खालित्ता एगं महं सेयं रययामयं विमलसलिलपुण्णं मत्तगयमहाहाssसमाणं भिंगारं पगिण्हइ, पगिण्हित्ता जाई तत्थ उप्पलाई पउमाई- जाव-सयसहस्सपत्ताई ताई गिण्हइ, गिन्हित्ता गंदाओ पोक्खरिणीओ पच्चुत्तरेइ, पच्चुत्तरित्ता जेणेव सिद्धाययणे तेणेव पहारेत्थ गमणाए । तए तस्स विजयस्स देवस्स चत्तारि सामाणिय-साहस्सीओजाव - अण्णे य बहवे वाणमंतरा देवा य देवीओ य अप्पेगइया उप्पल हत्थगया- जाव-सहस्सपत्त हत्थगया, विजयं देवं पिट्ठओ पिट्ठओ अणुगच्छंति । तए णं तस्स विजयस्स देवस्स बहवे आभिओगिया देवा देविओ य कलस हत्थगया- जाव-धूवकडुच्छय हत्थगया विजयं देवं पिट्टओ पिट्ठओ अणुगच्छति । - નીવા. ૧.૩, ૩.૧, મુ. ૪૨ विजयदेवकयजिणपडिमाणं पूयणं ૨૬ ૬. તદ્ ં સે વિનય તેવે પહિં સામાળિય સાહસ્તહિં जाव- अण्णेहि य बहूहिं वाणमंतरेहिं देवेहि य देवीहि य सद्धिं संपरिवुडे सव्विड्ढीए- जाव- णिग्घोसणाइयरवेणं जेणेव सिद्धाययणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिद्धाययणं अणुप्पयाहिणी करेमाणे- करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव देवच्छंदए तेणेव उवागच्छइ, उवागच्छित्ता आलोए जिणपडिमाणं पणामं करेइ, करित्ता लोमहत्थगं गेण्हइ, गेण्हित्ता जिणपडिमाओ लोमहत्थएणं पमज्जइ, पमज्जित्ता सुरभिणा गंधोद हाणे, हाणत्ता दिव्वाए सुरभिगंधकासाइए गायाई लूहेड, लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाणि अणुलिंपइ, अणुलिंपित्ता जिणपडिमाणं अहयाई सेयाई For Private - વિજયદ્વાર ગણિતાનુયોગ ૨૧૧ (પુસ્તક) મૂકીને સિંહાસન પરથી ઉઠ્યો. ઉઠીને પૂર્વદ્વારે થઈને વ્યવસાયસભાની બહાર નીકળીને તે જ્યાં નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને નંદા પુષ્કરિણીની પ્રદક્ષિણા કરીને તેના પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પૂર્વદિશાવર્તી ત્રિસોપાન પ્રતિરૂપક (પંક્તિ)થી નીચે ઉતર્યો. નીચે ઉતરીને પુષ્કરિણીના જળ વડે હાથ-પગ ધોયા. હાથ-પગ ધોઈને મદોન્મત્ત ગજેન્દ્રના મહામુખ-સૂંઢ જેવી વિમલ જલથી પરિપૂર્ણ ચાંદીમાંથી બનેલ એક શ્રેષ્ઠવિશાલઝારી લીધી, ઝારી લઈને ત્યાં જેટલા પણ ઉત્પલો, પદ્મોયાવત્- શતપત્ર, સહસ્ત્રપત્ર વગેરે કમલો હતા તે બધા લીધા, કમલો લઈને નંદા પુષ્કરણીમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને જયાં સિદ્ધાયતન હતું તે તરફ ચાલવા લાગ્યો. ત્યારબાદ તે વિજયદેવના ચાર હજાર સામાનિક દેવો -યાવ- બીજા અનેક વાણવ્યંતર દેવ અને દેવીઓ કે જેઓમાંથી કેટલાક પોતાના હાથોમાં ઉત્પલો યાવકેટલાક સહસ્ત્રપત્ર કમલ લીધેલા છે. એવા એ વિજય દેવની પાછળ-પાછળ ચાલતા હતા. એ વિજય દેવના ઘણા બધા આભિયોગિક દેવ અને દેવીઓ હાથમાં કળશ -યાવ- ધુપ દાનીઓ લઈને વિજયદેવની પાછળ-પાછળ ચાલતા હતા. વિજયદેવકૃત જિનપ્રતિમા પૂજન : ૩૬૬. ત્યારબાદ તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવો - યાવ-બીજા પણ અનેક વાણવ્યંતર દેવો અને દેવીઓથી ઘેરાઈને સઘળા પ્રકારની ઋદ્ધિ - યાવ- વાજાંઓના ગડગડાટની સાથે જ્યાં સિદ્ધાયતન હતું ત્યાં ગયો ત્યાં જઈને તેણે સિદ્ધાયતની પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જયાં દેવચ્છન્દક હતું ત્યાં ગયો. ત્યાં જઈને જિન પ્રતિમાઓને જોઈને પ્રણામ કર્યો. પ્રણામ કરીને મોરપિચ્છ લીધું. મયુરપિચ્છ લઈને એનાથી જિનપ્રતિમાઓનું પ્રમાર્જન કર્યું. પ્રમજન કરીને સુવાસિત ગંધોદક વડે અભિષેક કર્યો. અભિષેક કરીને દિવ્ય અને સુંગધવાળા ગંધથી યુક્ત કાયિક વસ્ત્રખંડ (ટુવાલથી)એ પ્રતિમાઓના શરીરને લૂછ્યાં. લૂછીને સરસ ગોશીર્ષ ચંદનનો શરીર પર લેપ કર્યો. લેપ કરીને જિન પ્રતિમાઓને અક્ષત (કોરા) Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૬૬ देवदूसजयलाई णियंसेइ, णियंसित्ता अग्गेहिं वरेहिं य गंधेहि य मल्लेहि य अच्चेइ, अच्चित्ता पुष्फारूहणं गंधारूहणं, मल्लारूहणं, वण्णारूहणं, चुण्णारूहणं, आभरणारूहणं करे इ, करेत्ता आसत्तोसत्त विउलवट्टवग्घारिय मल्लदाम कलावं करेइ, करित्ता अच्छेहिं सण्हे हिं रययामयेहिं अच्छरसातंदुलेहिं जिणपडिमाणं पुरओ अट्ठट्ठमंगलए आलिहइ, आलिहित्ता कयग्गाहगहिय-करयल पब्भट्ठ विप्पमुक्केणं दसद्ध वण्णेणं कुसुमेणं मुक्क पुप्फ पुजोवयारकलियं ૬, करित्ता चंदप्पभ वइर-वेरूलिय-विमलदंडं-कंचनमणिरयण-भत्तिचित्तंकालागुरू-पवर-कुन्दुरूक्क-तुरुक्क धूवगंधुत्तमाणविद्धं धूमवट्टि विणिम्मुयंतं वेरूलियामयं कडुच्छुयं पग्गहित्तु पयत्तेण धूवं दाऊण जिणवराणं अट्ठसय विसुद्ध गंथजुत्तेहिं महावितेहिं अत्थजुत्तेहिं अपुणरूत्तेहिं संथुणइ, संथुणित्ता सत्तट्ठपयाई ओसरइ, ओसरित्ता वामं जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणियलंसि णिवाडेइ, णिवाडित्ता तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि णमेइ. णमित्ता ईसिं पच्चुण्णमइ, पच्चुण्णमित्ता कडय-तुडिय थंभियाओ भुयाओ पडिसाहरइ, पडिसाहरित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी - શ્વેત દેવદૂષ્યયુગલ પહેરાવ્યાં. પહેરાવીને ઉત્કૃષ્ટ ઉત્તમ ગંધ દ્રવ્યો અને માલાઓથી પૂજા કરી. પૂજા કરીને એના ઉપર પુષ્પો ચઢાવ્યાં, ગંધ દ્રવ્યો ચઢાવ્યા, માલાઓ ચઢાવી. વર્ણ (કેશરાદિ) ચઢાવ્યા. ચૂર્ણ (ધાન) ચઢાવ્યા અને આભરણો ચઢાવ્યા. ચઢાવીને ઉપરથી જમીન સુધી પહોંચે એવી લાંબી ગોળ ગૂંથેલી પુષ્પમાલાઓથી વિભૂષિત કર્યા, વિભૂષિત કરીને આકાશ જેવા સ્વચ્છ, ચીકણા (પોલીસ) રજત જેવી કાંતિવાળા અક્ષત અખંડ ચોખાથી જીન પ્રતિમાઓની સામે અષ્ટમંગળ દ્રવ્યોનું આલેખન કર્યું. આલેખન કરીને કેશપાશ ગ્રહણ કરવા જેવો હાથનો ખોબો બનાવીને વિખરાઈ ગયેલા પંચરંગી ખીલેલા પુષ્પોના ઢગલા બનાવીને પુષ્પોપચાર કર્યો. પુષ્પોપચાર કરીને ચંદ્રકાંત, વજૂ અને વૈડૂર્યરત્નમય વિમલદંડોવાળા, સુવર્ણ, મણિઓ અને રત્નોના બનેલ ચિત્રોમાંથી ચિત્રિત શ્રેષ્ઠ કાલા અગર, કુન્દરૂષ્ક, તુરૂષ્ક ધૂપથી ઉત્તમ સુગંધવાળી ધૂપની વાટને બહાર નિકાળતા હોય એવા વજૂરત્નના બનેલા ધૂપ પાત્રોને લઈને ઘણી સાવધાનીપૂર્વક એમાં ધૂપ કરીને વિશુદ્ધ રચનાયુક્ત સાર્થક અપુનરુક્ત એવા એકસો આઠ ઉત્તમ છંદોથી સ્તુતિ કરી. સ્તુતિ કરીને સાત-આઠ ડગલા પાછળ સરક્યો. સરકીને ડાબી બાજુનું ઘુંટણ ઉપર ઉઠાવી. જમણો પગ જમીન ઉપર મૂક્યો. પગ મૂકીને ત્રણવાર પોતાના મસ્તકને જમીન તરફ નમાવ્યું. મસ્તક નમાવીને થોડો ઉચું કર્યું. ઉચું કરીને કટકો અને ત્રુટિતોથી ખંભિત ભુજાઓને એકઠા કર્યા. એકઠા કરીને બન્ને હાથ જોડીને મસ્તક પર આવર્ત કરીને અંજલિપૂર્વક તે આ પ્રમાણે કહેવા લાગ્યો-- 'અરિહંત ભગવંતો - યાવત- સિદ્ધિગતિને પ્રાપ્ત થએલા સઘળા તીર્થંકર ભગવંતોને મારા નમસ્કાર હો.” આ પ્રમાણે કહીને તેણે તેઓને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને જયાં સિદ્ધાયતનનો મધ્યાતિમધ્યભાગ હતો ત્યાં આવ્યો. ત્યાં આવીને દિવ્ય એવી ઉદક ધારાથી એનું સિંચન કર્યું. સિંચન કરીને સરસ ગૌશીર્ષ ચંદન વડે હથેળીઓ પર લેપ કરીને મંડલનું આલેખન કર્યું. આલેખન કરીને “णमोऽत्थुणं अरिहंताणं भगवंताणं - जाव - सिद्धिगइ णामधेयं ठाणं- संपत्ताणं" त्ति कट्ट वंदइ णमंसइ' वंदित्ता णमंसित्ता जेणेव सिद्धायतणस्स बहुमज्झदेसभाए तेणेव उवागच्छइ, उवागच्छित्ता दिब्वाए उदगधाराए अब्भुक्खइ, अब्भुक्खित्ता सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितलेणं मंडलं आलिहइ, आलिहित्ता चच्चए ૧. વિજય દેવના આ વર્ણનમાં જિનપ્રતિમાઓનું અને એની પૂજાનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણન આચારાંગ પ્રથમ શ્રુતસ્કન્ધના પ્રથમ અધ્યયનમાં પ્રતિપાદિત અહિંસા વિધાનથી સર્વથા વિપરીત છે. કેમકે-જિનપૂજામાં ધૂપ, દીપ, પુષ્પ આદિનો પ્રયોગ નિરવદ્ય નથી અને સાવદ્ય આરાધનાથી જન્મ, જરા અને મરણના દુઃખોથી મુક્તિરૂપનિર્વાણ અસંભવ છે એવી શક્યતા છે કે જૈન પરંપરામાં ભક્તિમાર્ગની સ્થાપના તેમજ સુવ્યવસ્થાને માટે ચૈત્યવાસી આચાર્યોએ એવું વર્ણન કર્યું હોય. Page #334 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૬ તિર્યક્ લોક दलयइ, दलइत्ता कयग्गाहगहिय करयलपब्भट्ठ विमुक्केणं दसद्धवणेणं कुसुमेणं मुक्कपुष्पपुञ्जोवयारकलियं करेइ, करित्ता धूवं दलयइ । दलयित्ता जेणेव सिद्धाययणस्स दाहिणिल्ले दारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थयं गेण्हइ, गेण्हित्ता दारचेडियाओ य सालभंजियाओ य बालरूवए य लोमहत्थ एणं पमज्जइ, पमज्जित्ता बहुमज्झदेसभाए सरसेणं गोसीस चंदणेणं पंचगुलितलेणं अणुलिंपइ, अणुलिंपित्ता चच्चए दलयइ, दलइत्ता पुप्फारूहणं जाव- आभरणारूहणं करेइ, करित्ता आसत्तोसत्तविउलबट्ट वग्धारिय-मल्ल-दाम-कलावं करेइ, कयग्गाहगहिय करयल-पब्भट्ठविमुक्केणं दसद्धवण्णेणं कुसुमेणं मुक्क पुष्पपुञ्जोवयार कलियं करेइ, करेत्ता धूवं दलयइ, दलइत्ता जेणेव मुहमंडवस्स बहुमज्झदेसभाए तेणेव उबागच्छइ, उवागच्छित्ता लोमहत्थेणं पमज्जइ, पमज्जित्ता दिव्वाए उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खित्ता सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितलेणं मंडलगं आलिहइ, आलिहित्ता चच्चए दलयइ, दलइत्ता कयग्गाहग्गहियकरयलपब्भट्ठ- विमुक्केणं दसद्धवण्णेणं कुसुमेणं मुक्कपुण्फ पुञ्जोवयारकलियं करेइ, करित्ता धूवं दलयइ । - दलइत्ता जेणेव मुहमंडवस्स पच्चत्थिमिल्ले दारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थगं गेहइ, गेण्हित्ता दारचेडीओ य सालभंजियाओ य बालरूवए य लोमहत्थगेण पमज्जइ, पमज्जित्ता दिव्वाए उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खित्ता सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितलेणं मंडलगं आलिहइ, आलिहित्ता चच्चए दलयइ, दलयित्ता आसत्तासत्त विउल वट्ट वग्घारिय- मल्ल - दाम - कलावं करेइ, करिता कयग्गाहगहिय करयलपब्भट्ट विमुक्केणं दसद्धवणेणं कुसुमेणं मुक्क पुष्फ पुञ्जोवयारकलियं करेइ, करित्ता धूवं दलयइ । - For Private ગણિતાનુયોગ ૨૧૩ લેપ કર્યો. લેપ કરીને કેશપાશને ઝીલવા જેવા હાથોનો ખોબા બનાવીને વિખરેલા પાંચ વર્ણના પુષ્પોના પુંજ કરીને- પુષ્પોપચાર કર્યો અને પુષ્પોપચાર કરીને ધૂપ પ્રક્ષેપ-અર્થાત્- ધૂપ સળગાવ્યો. વિજયદ્વાર ધૂપ સળગાવીને જયાં સિદ્ધાયતનનું દક્ષિણ બાજુનું દ્વાર હતું તે ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછી લીધી. મોરપીંછી લઈ તેણે દ્વાર ચેટિકા, શાલ-ભંજીકાઓ, કાષ્ઠ પુતળીયો અને વ્યાલ રૂપોનું મોર પીંછીથી પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને (સિદ્ધાયતનના) બહુ મધ્ય દેશભાગમાં સરસ ગોશીર્ષ ચંદનથી પાંચે આંગળીઓના થાપા લગાવ્યા. થાપા લગાવીને તે પછી તેણે લેપ કર્યો. લેપ કરીને પુષ્પો ચઢાવ્યા- યાવત્આભરણો ચઢાવ્યા, ચઢાવીને ઉપરથી નીચે સુધી લટકતી એવી લાંબી ગોળાકાર માલાઓ પહેરાવી, કેશપાશને ગ્રહણ કરવાને રૂપ હાથનો ખોબો બનાવી વિખરાઈ ગયેલા પંચરંગી પુષ્પોના પુંજ કરીને પૂજા કરી. પૂજા કરીને ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને જયાં મુખ્ય મંડપનો મધ્યભાગ હતો ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછીથી પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્ય જલધારાથી સિંચન કર્યું. સિંચન કરીને સરસ ગોશીર્ષ ચંદનથી હાથોને લેપ કરી પાંચોઅંગુલીઓથી મંડલનું આલેખન કર્યું. આલેખન કરીને પૂજા કરી અને પૂજા કરીને કેશપાશ ગ્રહણ કરવા જેવો હાથનો ખોબો બનાવીને વિખરેલા પાંચવર્ણના પુષ્પો કરીને પુષ્પોપચાર કર્યો અને પુષ્પોપચાર કરીને ધૂપ પ્રક્ષેપ કર્યો. ધૂપ સળગાવીને જયાં મુખ્ય મંડપનું પશ્ચિમી દ્વાર હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછીલીધી. મો૨પીંછીને લઈને દ્વાર ચેટિકા, શાલભંજિકાઓ અને વ્યાલ રૂપોનું મોરપીંછીથીપ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીનેદિવ્યજલધારાથી સીંચન કર્યું. સીંચન કરીને સરસ ગોશીર્ષ ચંદનથી હાથોને ખરડીને, પાંચો આંગળીઓથી મંડલ- માંડણા બનાવ્યા. માંડણા બનાવીને અર્ચના કરી. અર્ચના કરીને ઉપરથી નીચે પર્યંત લટકતી એવી લાંબી ગોળ માળાઓ પહેરાવી. પહેરાવીને કેશપાશ ઝીલવા રૂપ હાથોનો ખોબા બનાવી વિખરાઈ ગયેલા પાંચ રંગના પુષ્પોના ઢગલા બનાવી પુષ્પોપચાર કર્યો, પુષ્પોપચાર કરીને ધૂપ સળગાવ્યો. Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક - વિજયદ્વાર સૂત્ર ૩૬૬ दलइत्ता जेणेव मुहमंडवगस्स उत्तरिल्ला णं खंभपंती तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थगं परामूसति सालभंजियाओ दिवाए उदगधाराए सरसणं गोसीसचंदणेणं જૂઠ્ઠાદા -ગાય-ભાસત્તાસત્ત-નવ-વવ-૫ - पुजोवयारकलियं करेइ; करिता धूवं दलयइ, दलइत्ता जेणेव मुहमंडवस्स पुरिथिमिल्ले दारे तं चेव सब्बं भाणियब्वं जावदारस्स अच्चणिया, जेणेव दाहिणिल्ले दारे तं चेव। जेणेव पेच्छाघरमंडवस्स बहुमज्झदेसभाए, जेणेव वइरामए अक्खाडए, जेणेव मणिपेढिया, जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थगं गिण्हइ, गिण्हित्ता अक्खाडगं च सीहासणं च लोमहत्थगेण पमज्जइ पमज्जित्ता दिवाए उदगधाराए अब्भुक्वइ, अब्भुक्वित्ता TET હvi - નાવ - પૂર્વ તૈય / ધૂપ સળગાવીને જયાં મુખમંડપની ઉત્તર દિશામાં સ્તંભ પંક્તિ હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછીથી શાલભંજિકા વગેરેનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્ય જલધારાથી સીંચન કર્યું. સરસ ગોશીર્ષ ચંદન વડે મંડલ બનાવ્યા. પુષ્પ ચઢાવ્યા -વાવલાંબી માળા પહેરાવી -યાવતુ- ઉન્મુક્ત ખીલેલા પુષ્પોથી પુષ્પોપચાર કર્યો. પુષ્પાંપચાર કરીને ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને મુખમંડપનું જ્યાં પૂર્વદ્વાર હતું ત્યાં આવ્યો વગેરે સર્વ વર્ણન પહેલા જેવા વર્ણન અનુસાર -યાવતુ- દ્વારની અર્ચના કરી એ પદ સુધી કરવું જોઈએ. તે પછી દક્ષિણ કારનું પણ આ પ્રમાણે વર્ણન કરવું જોઈએ. જયાં પ્રેક્ષાગૃહ મંડપના વચ્ચોવચ્ચેનો મધ્યભાગ હતો, જયાં વજૂરત્નોના બનેલા અખાડાઓ હતા. જયાં મણિપીઠિકાઓ હતી. જયાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછી લીધી. મોરપીંછી લઈને અક્ષવાટક (અખાડાઓ) અને સિંહાસનનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને દિવ્ય જલધારાથી સિંચન કર્યું. સિંચન કરીને પુષ્પો ચઢાવ્યા- યાવતુ- ધૂપસળગાવ્યો. જયાં પ્રેક્ષાગૃહ મંડપનું પશ્ચિમી દ્વાર હતું ત્યાં આવ્યો વગેરે દ્વાર-પૂજાનું વર્ણન પૂર્વે કર્યું છે તેમ કરવું જોઈએ. આ પ્રમાણે ઉત્તર દિશાની તંભ પંક્તિઓનું અને પૂર્વદિશાના દ્વારનું પણ વર્ણન કરવું જોઈએ. જયાં દક્ષિણી ધાર હતું ત્યાં આવ્યું વગેરે એનું પણ આ પ્રમાણે વર્ણન કરી લેવું જોઈએ. જ્યાં ચૈત્ય સ્તંભો હતા ત્યાં આવ્યો, ત્યાં આવીને મોર પીંછી લીધી, પીંછી લઈને ચૈત્ય સ્તંભોનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્ય જલધારા વડે સિંચન કર્યું. સરસ ગોશીર્ષ ચંદનથી માંડા બનાવ્યા. પુષ્પો ચઢાવ્યા, સુંદર મોટી લટકતી માલાઓ પહેરાવીયાવતુ-ઉન્મુક્ત ખીલેલા પુષ્પપૂજોથી પૂજા કરીને ધૂપ સળગાવ્યો. જ્યાં પશ્ચિમ દિશામાં મણિ પીઠિકા હતી. જયાં જિનપ્રતિમાઓ હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને જિનપ્રતિમાના દર્શન કરીને પ્રણામ કર્યા, પ્રણામ કરીને મોરપીંછી લીધી, મોર પીંછી લઈ વગેરે જિનપ્રતિમા અંગેનું વર્ણન- યાવત- સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત ભગવંતોને વંદન- નમસ્કાર કર્યા. આ પદ સુધી પૂર્વ પ્રમાણે વર્ણન કરવું જોઈએ. जेणे व पेच्छाघर मंडवस्स पच्चथिमिल्ले दारे दारच्चणिया। उत्तरिल्ला - खंभपंति तहेव, पुरिथिमिल्ले दारे तहेव, जेणेव दाहिणिल्ले दारे तहेव । जेणेव चेइयथूभेतेणेव उवागच्छइ, उवागच्छित्तालोमहत्थगं गण्हइ, गेण्हित्ता चेइयथूभंलोमहत्थएणं पमज्जइ, पमज्जिता दिव्वाए उदगधाराए; सरसेणं गोसीसचंदणेणं, पुष्फारुहणं आसत्तोसत्तजाव मुक्क पुष्फ पुंजोबयारकलियं करेइ, करित्ता धूवं दलयइ। जेणेव पच्चस्थिमिल्ला मणिपेढिया, जेणेव जिणपडिमा तेणव उवागच्छइ, उवागच्छित्ता जिणपडिमाए आलोए पणामं करेइ, करित्ता लोमहत्थगं गेण्हइ, गेण्हित्ता तं चेव सव्वं जं जिणपडिमाणं - जाव - सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं वंदइ णमंसइ । Page #336 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૬૬ તિર્યફ લોક ગણિતાનુયોગ ૨૧૫ एवं उत्तरिल्लाए वि; एवं पुरिथिमिल्लाए वि. एवं दाहिणिल्लाए वि। जेणेव चेइयरूक्खादारविहीयमणिपेढीया, जेणेव महिंदज्झए સાવિહા जेणेव दाहिणिल्ला गंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थगं गेण्हइ चे इयाओ य, तिसोवाणपडिरूबए य, तोरणे य, सालभंजियाओ य, बालरूवए य लोमहत्थएण पमज्जइ, पमज्जित्ता दिवाए उदगधाराए सिंचइ, सरसेणं गोसीस चंदणेणं अणुलिंपइ, अणुलिंपित्ता पुष्फारूहणं -जाव- धूवं दलयइ, दलयित्ता सिद्धायतणं अणुप्पयाहिणं करेमाणे जेणेव उत्तरिल्ला णंदापुक्खरिणी तेणेव उवागच्छइ उवागच्छित्ता तहेव महिंदज्झया, चेइयरूक्खो, चेइयथूभे, पच्चित्थिमिल्ला, मणिपेढिया, जिणपडिमा एवं उत्तरिल्ला पुरथिमिल्ला, दक्खिणिल्ला। આ પ્રમાણે ઉત્તર દિશા ભાગનું, પૂર્વ દિશા ભાગનું અને દક્ષિણ દિશા ભાગનું વર્ણન કરવું જોઈએ. જ્યાં ચૈત્યવૃક્ષ હતું, દ્વાર હતું, મણિપીઠિકા હતી તથા માહેન્દ્ર ધ્વજ અને દ્વાર હતા. ત્યાં આવ્યો આ અંગેનું વર્ણન પૂર્વ પ્રમાણે કરવું જોઈએ. ત્યારબાદ જ્યાં દક્ષિણ દિશામાં નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને મોરપીંછી લીધી અને મોરપીંછીથી ચૈત્યનું, ત્રિસપાન પ્રતિરૂપ કોનું, તોરણોનું, શાલભંજિકાઓનું અને લાલ રૂપોનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્યજલ ધારાથી સીંચ્યું. સરસ ગોશીર્ષ ચંદનથી લેપ કર્યો. લેપ કરીને પુષ્પ ચઢાવ્યા- યાવતધૂપસળગાવ્યો. ધૂપસળગાવીને સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરીને જયાં ઉત્તર દિશાની નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને માહેન્દ્રધ્વજ, ચૈત્યવૃક્ષ, ચૈત્યસ્તંભ, પશ્ચિમ દિશાની મણિપીઠિકા, જિનપ્રતિમાના દર્શન કર્યા વગેરેનું વર્ણન કરવું જોઈએ. તથા એ પ્રમાણે ઉત્તરપૂર્વ અને દક્ષિણ દિશા અંગે દ્વાર, સ્તંભ, મુખમંડપ વગેરેનું વર્ણન કરવું જોઈએ. પ્રેક્ષાગૃહ મંડપોનું આ પ્રમાણે વર્ણન કરવું જોઈએ, એવું જ દક્ષિણ અને પશ્ચિમ દિશાઓના દ્વારોનું-ચાવતુદક્ષિણ દિશાની તંભ પંક્તિઓ, મુખમંડપના ત્રણે દ્વારોની અર્ચના કરી એમ કહેવું જોઈએ. (પછી) દક્ષિણ દિશાની તંભ પંક્તિઓનું વર્ણન કરવું જોઈએ.) ઉત્તર દ્વાર, પૂર્વદ્વારનું -વાવ- પૂર્વદિશાની નંદા પુષ્કરણીનું બાકીનું વર્ણન પૂર્વક્રમાનુસાર કરવું જોઈએ. તે પછી જયાં સુધર્માસભા હતી તે તરફ જવા તૈયાર થયો. ત્યારબાદ તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવ (વગેરે-યાવત–સર્વ ઋદ્ધિ- યાવત-વાદ્યધ્વનિઓની સાથે જયાં સુધર્મા સભા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને સુધર્મા સભાની પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા. પ્રણામ કરીને પૂર્વના દ્વારથી પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જિનઅસ્થિઓનું દર્શન કરી પ્રણામ કર્યા. પ્રણામ કરીને જયાં મણિપીઠિકા હતી, જયાં માણવક ચૈત્યસ્તંભ હતા. જયાં વજૂરત્નમય ગોળ-ગોળ સમુદ્ ગો હતા ત્યાં આવ્યો, ત્યાં આવીને મોરપીંછી લીધી, મોરપીંછી લઈને ગોલ સમુગકોનું पेच्छाघरमंडवस्स वि तहेव, जहा दक्खिणिल्लस्स पच्चथिमिल्ले दारे-जाव-दक्खिणिल्ला णं खंभपंती, मुहंडवस्स वि तिण्हं दाराणं अच्चणिया भणिऊणं दक्खिणिल्लाणं खंभपंती। उत्तरे दारे, पुरच्छिमे दारे, सेसं तेणेव कमेण-जावपुरथिमिल्ला गंदा पुक्खरिणी जेणेव सभा मुहम्मा तेणेव पहारेत्थ गमणाए। तए णं तस्स विजयस्स चत्तारि सामाणिय साहस्सीओ - [एयप्पभिई -जाव-सब्बिड्ढीए -जाव- णाइयरवणं जेणेव सभा सुहम्मा तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं णं सभं सुहम्मं अणुप्पयाहिणी करेमाणे-करेमाणे पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता आलोए जिणसकहाणं पणामं करेइ, करित्ता जेणेव मणिपेढिया जेणे व माणवकचे इयख भे, जेणे व वइरामया गोलवट्ट-समुग्गका तेणेव उवागच्छइ, उवागच्छित्ता लोमहत्थयं गेण्हइ, गेण्हित्ता वइरामए गोलवट्टसमुग्गए लोमहत्थएणं पमज्जइ, पमज्जित्ता वइरामए Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક – વિજયદ્વાર સૂત્ર ૩૬૬ गोलवट्टसमुग्गए विहाडेइ, विहाडित्ता जिणसकहाओ પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરી વજરત્નમય ગોળ-ગોળ लोमहत्थएणं पमज्जइ, पमिज्जत्ता सुरभिणा गंधोदएणं સમુદ્ગકૉને ખોલ્યા. ખોલીને મોરપીંછી વડે तिसत्तखुत्तो जिणसकहाओ पक्खालेइ, पक्खालित्ता सरसेणं જિનઅસ્થિઓનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને સુગંધિત गोसीस चंदणेणं अणुलिंपइ, अणुलिंपित्ता अग्गेहिं वरेहिं ગંધોદકથી જિનઅસ્થિઓનું એકવીસ વાર પ્રક્ષાલન गंधेहिं मल्लेहिं य अच्चिणइ, अच्चिणित्ता धूवं दलयइ, કર્યું. પ્રક્ષાલન કરીને સરસ ગોશીષ ચંદનનો લેપ કર્યો. दलयित्ता वइरामएसु गोलवट्टसमुग्गएसु पडिणिक्खवेइ, લેપ કરીને સર્વોત્તમ શ્રેષ્ઠગંધ અને માલાઓ વડે અર્ચના पडिणिक्खवित्ता माणवकं चेइयखंभंलोमहत्थएणं पमज्जइ, કરી, અર્ચના કરીને ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને पमज्जित्ता दिवाए उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खित्ता ફરીથી વજૂરત્નમય ગોલ સમુદ્રગકોમાં એને મૂક્યા. सरसेणं गोसीस चंदणेणं चच्चए दलयइ, दलइत्ता એને મૂકીને માણવક ચૈત્ય સ્તંભનું મોરપીંછીથી पुष्फारूहणं-जाव-आभरणारूहणं करेइ, करित्ता आसत्तोसत्त પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને દિવ્યજલ ધારાથી સીંચ્યું. विउलवट्ट बग्घारिय मल्ल दाम कलावं करेइ कयग्गाहगइय સીંચીને સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કર્યા. થાપા करयल पब्भट्ठविमुक्केणं दसद्धवण्णेणं कुसुमेणं मुक्क पुष्फ લગાવ્યા. થાપા લગાવીને પુષ્પો ચઢાવ્યાયાવત-આમરણો पुञ्जोवयार कलियं करेइ करेत्ता धूवं दलयइ, दलयित्ता ચઢાવ્યા. ચઢાવીને લટકતી લાંબી ગોલ-ગોલ માલાઓ जेणेव सभाए सुहम्माए बहुमज्झदेसभाए तं चेव जेणेव પહેરાવીને કેશપાશ ગ્રહણ કરવાની જેમ હાથમાં લીધા सीहासणे तेणेव जहा दारच्चणिया। અને વિખરાઈ ગયેલ વિકસિત પાંચ વર્ણના ઉન્મુક્ત ફૂલોના ઢગલા કર્યા અને પુષ્પોપચાર કર્યા, પુષ્પોપચાર કરીને ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને જયાં સુધર્મા સભાનો ઠીક મધ્યભાગ હતો, જયાં સિંહાસન હતું ત્યાં આવ્યો જેમ પૂર્વમાં દ્વારની અર્ચના કરી ઈત્યાદિ વર્ણન છે. એવું વર્ણન અહીં પણ કરવું જોઈએ. जेणेव देवसयणिज्जे तं चेव जेणेव खुड्डागे माहिंदज्झए જયાં દેવશેઠા હતી, જયાં ક્ષુદ્ર મહેન્દ્રધ્વજ હતા. ત્યાં તે જોવા આવ્યો પુજા કરી ઈત્યાદિ વર્ણન પૂર્વની જેમ સમજી લેવું જોઈએ. जेणेव पहरणकोसे चोप्पाले तेणेव उवागच्छइ, उवागच्छित्ता જ્યાં ચોપાલ નામનો પ્રહરણકોશ (આયુધશાલા) હતો पत्तेयं पत्तेयं पहरणाई लोमहत्थएणं पमज्जइ, पमज्जित्ता ત્યાં આવ્યો. ત્યાં આવીને દરેક પ્રકરણ(શસ્ત્ર ને મોરપીંછી सरसेणं गोसीसचंदणेणं तहेव सव्वं सेसंपि । વડે લુછ્યું. લુછીને સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચિત કર્યા. ઈત્યાદિ બાકીનું વર્ણન પૂર્વવત્ કરી લેવું જોઈએ. दक्खिणदारं आदिकाउं तहेव णेयव्वं जाब पुरिथिमिल्ला દક્ષિણ દ્વાર આદિ દ્વારોનું યાવત્ પૂર્વ દિશાની નિંદા णंदा पुक्खरिणी सव्वाणं सभाणं जहा सुहम्माए सभाए तहा પુષ્કરિણી સુધી બધી સભાઓનું સુધર્મા સભાની સમાન अच्चणिया उववाय सभाए । णवरं-देवसयणिज्जस्स અર્ચના કરી આદિનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. अच्चणिया सेसासु सीहासणाण अच्चणिया हरयस्स जहा ઉપપાતસભાનું પણ એવું જ વર્ણન કરવું જોઈએ. વિશેષणंदाए पुक्खरिणीए अच्चणिया। અહીં દેવશયા અર્ચનાનું તથા બાકીની સભામાં સિંહાસનોની અર્ચના, હૃદોની અર્ચના, નંદા પુષ્કરિણીની અર્ચના કરી એના જેવું વર્ણન કરવું જોઈએ. ववसायसभाए पोत्थयरयणं लोमहत्थएणं दिव्वाए ત્યારબાદ વ્યવસાય સભામાં આવી મોરપીંછી વડે उदगधाराए सरसेणं गोसीसचंदणेणं अणुलिंपइ, अग्गेहिं પુસ્તક રત્નનું પ્રમાર્જન કર્યું. દિવ્ય જલધારા વડે वरेहिं गंधेहिंय मल्लेहिं य अच्चिणइ अच्चिणित्ता सीहासणं સીંચીને સરસ ગોશીષ ચંદનથી લેપ કર્યો. સર્વોત્તમ શ્રેષ્ઠ लोमहत्थएणं पमज्जइ -जाव- धूवं दलयइ । ગંધદ્રવ્યો અને માલાઓ વડે અર્ચના કરી-પૂજા કરી, અર્ચના કરીને મોરપીંછી વડે સિંહાસનનું પ્રમાર્જન કર્ય-યાવતુ- ધૂપ સળગાવ્યો. Page #338 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૬ सेसं तं चेव णंदाए जहा हरयस्स तहा । તિર્યક્ લોક : વિજયદ્વાર जेणेव बलिपीढं तेणेंव उवागच्छइ, उवागच्छित्ता अभिओगे देवे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी " खिप्पामेव भो देवाणुप्पिया ! विजयाए रायहाणीए સિંષાડોમુ ય, તિખ઼ુ ય, ચડવવનુ ય, પરંતુ ય, चउमुहेसु य, महापहपहेसु य, पासाएसु य, पागारेसु य ગટ્ટાનુ ય, વરિયાનુ ચ, વારેમુ ય, ગોપુરમુ ય, તોરણેસુ ય, વાવીનું ય, પુરિનીમુ ય - ગાવ-વિપંતિયાનુ ય, आरामेसु य, उज्जाणेसु य, काणणेसु य, वणेसु य, वणसंडेसु य, वणराईसु य, अच्चणियं करेह, करेत्ता ममेयमाणत्तियं खिप्पामेव पच्चपिणह । तए णं ते आभिओगिया देवा विजएणं देवेणं एवं वृत्ता समाणा - जाव हट्ठट्ठा विणएणं पडिसुर्णेति, पडिसुणित्ता विजयाए रायहाणीए सिंघाडगेसु य-जाव- अच्चणियं करेता जेणेव विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता एयमाणत्तियं पच्चपिणंति । तए णं से विजए देवे तेसि णं आभिओगियाणं देवाणं अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्टतुट्ठ चित्तमाणंदिय-जावहयहियए जेणेव णंदापुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुरथिमिल्लेणं तोरणेणं-जाव- हत्थ - पायं पक्खालेइ, पक्खालित्ता आयंते चोक्खे परमसुइभूए गंदा पुक्खरिणीओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव सभा सुहम्मा तेणेव पहारेत्थ गमणाए । तए णं से विजए देवे चउहिं सामाणिय साहस्सीहिं-जाबसोलसहिं आयरक्खदेवसाहस्सीहिं सव्विड्ढीए - जाव निग्घांस नाइयरवेणं जेणेव सभा सुहम्मा तेणेव उवागच्छइ, उवागच्छित्ता सभं सुहम्मं पुरित्थिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव मणिपेढिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासण वरगइ पुरच्छाभिमुहे सण्णिसण्णे । - નીવા.વ.૨, ૩.o, મુ. ૪૨ For Private ગણિતાનુયોગ ૨૧૭ નંદા પુષ્કરિણીના વર્ણનની જેમ હૃદોનું વર્ણન સમજી લેવું જોઈએ. ત્યારબાદ જયાં બલિપીઠ હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને આભિયોગિક દેવોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો જલ્દીથી વિજયા રાજધાનીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, રાજમાર્ગો, અને માર્ગો, પ્રાસાદો, પ્રાકારો, અટ્ટાલિકાઓ, ચરિકાઓ,દ્વારો, ગોપુરો, તોરણો, વાપિકાઓ, પુષ્કરિણીઓ – યાવત્– બિલપંક્તિઓ (કૂવા) આરામો (બગીચા) ઉદ્યાનો (બાગ), કાનનો, વનો, વનખંડો અને વનરાજીઓમાં જઈ પૂજા કરો. પૂજા કરી આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થાય એવી સૂચના આપો. ત્યારબાદ વિજયદેવ દ્વારા આ પ્રમાણે કહેવામાં આવ્યા પછી તે આભિયોગિક દેવોએ- યાવ-હૃષ્ટ-તૃષ્ટ થઈને વિનયપૂર્વક (એનો) સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને વિજયા રાજધાનીના શ્રૃંગાટક (ત્રિકોણ માર્ગ) આદિમાં આવ્યા- યાવ- પૂજા કરીને જયાં વિજય દેવ હતો ત્યાં આવ્યા અને ત્યાં આવીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયો એવી સૂચના આપી. તે પછી તે વિજયદેવએ આભિયોગિક દેવોની આ વાત સાંભળીને અને અવધારિત કરીને હૃષ્ટ-તુષ્ટ અને આનંદિત થયો- યાવ- હર્ષોલ્લાસપૂર્વક જયાં નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૂર્વ દિશામાં આવેલ તોરણમાં પ્રવેશ કર્યો. -યાવત્- હાથ-પગ ધોયા. ધોયા પછી આચમન (કોગળા) કરીને અત્યંત સ્વચ્છ શુદ્ધ પરમ શુચિભૂત થઈ નંદા પુષ્કરિણીથી પાછો બહાર આવ્યો. બહાર આવીને જયાં સુધર્માસભા હતી તે તરફ ચાલવા માંડ્યો. ત્યારબાદ તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવોયાવ- સોલ હજાર આત્મરક્ષક દેવો સહિત પોતાની સમસ્ત ઋદ્ધિ-યાવ- વાદ્યોના ઘોષ-ધ્વનિઓ સાથે જ્યાં સુધર્મા સભા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૂર્વ દિશામાં આવેલ દ્વારથી સુધર્મા સભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જયાં મણિપીઠિકા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને એ શ્રેષ્ઠ સિંહાસન પર બેસી ગયો. Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વિજયદ્વાર સૂત્ર ૩૬૭ सुहम्माए सभाए विजयदेवस्स सपरिकरणिसीयणं - સુધર્મા સભામાં વિજયદેવનું સપરિકર બેસવું : રૂ દ૭, તy of તસ્ય વિનય વ ચત્તાર સામાળિયસાદમાં ૩૬૭, ત્યારબાદ તે વિજયદેવના ચાર હજાર સામાનિક દેવ अवरूत्तरेणं उत्तर-पुरत्थिमेणं पत्तेयं-पत्तेयं पुवणत्थे પશ્ચિમ-ઉત્તર, ઉત્તર-પૂર્વદિશા-ઈશાનકોણમાં પોતાના भद्दासणेसु णिसीयंति। માટે પહેલાથી રાખેલ ભદ્રાસનો પર અનુક્રમે આવીને બેસી ગયા. तए णं तस्स विजयस्स देवस्स चत्तारि अग्गमहिसीओ ત્યારબાદ આ વિજયદેવની ચાર અઝમહિષીઓ પૂર્વ पुरत्थिमेणं पत्तेयं-पत्तेयं पुबणत्थेसु भद्दासणेसु णिसीयंति। દિશાઓમાં પહેલીથી રાખવામાં આવેલ અલગ-અલગ ભદ્રાસનો પર આવીને બેસી ગઈ. तए णं तस्स विजयस्स देवस्स दाहिणपुरस्थिमेणं ત્યારબાદ આ વિજયદેવની આભ્યન્તરિક પરિષદાના अभिंतरियाए परिसाए अट्ठ देवसाहस्सीओ पत्तयं पत्तेयं આઠ હજાર દેવો દક્ષિણ-પૂર્વ દિશા અગ્નિ ખૂણામાં पुबणत्थेसु भद्दासणेसु णिसीयंति । પહેલાથી રાખવામાં આવેલ અલગ-અલગ ભદ્રાસનો પર બેસી ગયા. एवं दक्खिणेणं मज्झिमियाए परिसाए दसदेवसाहस्सीओ આ પ્રમાણે મધ્યપરિષદાના દશહજા૨દેવદક્ષિણ દિશામાં -નવ-નિરીતિ - યાવતુ- બેસી ગયા. एवं दाहिण-पच्चत्थिमेणं बाहिरियाए परिसाए बारस આ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ દિશા-નૈઋત્ય ખૂણામાં બાહ્ય देवसाहस्सीओ-जाव-णिसीयंति। પરિષદામાં બાર હજાર દેવ- યાવતુ- બેસી ગયા. तएणं तस्स विजयस्स देवस्स पच्चत्थिमेणं सत्त अणियाहिवत्ती આ પછી આ વિજયદેવના સાત અનીકાધિપતિઓ पत्तयं पत्तेयं पुवणत्थेसु भद्दासणेसु णिसीयंति । પશ્ચિમ દિશામાં પહેલેથી રાખેલા અલગ-અલગ ભદ્રાસન પર બેસી ગયા. तए णं तस्स विजयस्स देवस्स पुरथिमेणं, दाहिणणं, ત્યારબાદ આ વિજયદેવના સોળ હજા૨ આત્મરક્ષક દેવ पच्चत्थिमेणं उत्तरेणं सोलस आयरक्ख देवसाहस्सीओ પૂર્વ દિશામાં, દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં અને पत्तेयं पत्तेयं पुवणत्थेसु भद्दासणेसु णिसीयंति । तं जहा - ઉત્તર દિશામાં પહેલેથી રાખવામાં આવેલા ભદ્રાસનો पुरस्थिमेणं चत्तारि आयरक्खदेवसाहस्सीओ पत्तयं-पत्तेयं પર બેસી ગયા. જેમકે- ચાર હજાર આત્મરક્ષક દેવ पुवणत्थेसु भद्दासणेसु णिसीयंति । एवं -जाव- उत्तरेणं । પહેલેથી પૂર્વ દિશામાં અલગ-અલગ રાખવામાં આવેલા ભદ્રાસનો પર બેઠા- યાવતુ - તે પ્રમાણે ઉત્તર દિશામાં પહેલાથી રાખવામાં આવેલા ભદ્રાસનો પર બેઠા. तेणं आयरक्खा सन्नद्ध-बद्ध-वम्मिय-कवया, उप्पीलिय- આ આત્મરક્ષક દેવોએ સારી રીતે કસીને શરીર પર सरासण-पट्टिया, पिणद्ध-गेवेज्ज-विमलवर- चिंधपट्टा, બકુખતરો પહેરેલા હતા. એના હાથોમાં શરાસન પટ્ટિકા गहिया उहपहरणा, तिणयाई तिसंधीणि, वइरामया (ચામડાની પટ્ટી) બાંધેલી હતી. ગળામાં સુભટ ચિન कोडीणि, धणूई अहिगिज्झ परियाइय कंडकलावा અને વિમલ શ્રેષ્ઠ રૈવેયકહાર પહેરલા હતા, હાથોમાં frfો, વયપાળ, ર-પfrળો, વાવ- , પ્રહાર કરવાના પ્રયોજને હથિયારો લીધેલા હતાં, ત્રણ વાપfજળ, જન્મ-પાળિો , -gifો , ૩-TIMMT, સ્થાનો (આદિ, મધ્ય અને અંતરૂપ ત્રણ સ્થાનો)માં નમેલા પાસ-પાળા, ત્રણ સંધીઓવાળા અને વજૂમય કોટિ (દોરી) વાળા એવા વિશિષ્ટ ધનુષ્યબાણ અને તુણીર (ભાથા)લીધેલા હતા. એવા કેટલાક આત્મરક્ષક દેવ હાથમાં નીલ વર્ણના, કેટલાકડીત વર્ણના અને કેટલાક રક્તવર્ણના બાણ. ધારણ કરેલા હતા. કેટલાક દેવ હાથોમાં ધનુષ્ય ધારણ કરેલા હતા, કેટલાકે ચારુ- શસ્ત્ર વિશેષ, કેટલાકે ચામડાના ચાબુક, કેટલાકે ખગ (તલવાર) કેટલાકે દંડ, કેટલાકે પાશ (જાલ) ધારણ કરેલા હતા. Page #340 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૩૬૮-૩૬૯ તિર્યફ લોક - વૈજયન્તદ્વાર ગણિતાનુયોગ ૨૧૯ - -રત્ત-વાવ- -—-gr-દંડ-પાસવરધરા, અને કેટલાક દેવ શ્રેષ્ઠ નીલા, પીળા અને રક્ત વર્ણના आयरक्खा रक्खोवगा गुत्ता, गुत्तपालिया, जुत्ता-जुत्तपालिया બાણો, ધનુષ્યો, ચારુઓ, ચાબુકો, તલવારો, દંડો અને पत्तेयं पत्तेयं समयओ विणयओ किंकरभूताविव चिट्ठति । પાશો (જાળો) લીધેલા હતા, એ આત્મરક્ષક દેવ રક્ષા -નીવા, રૂ. ૩, ૩. ૨, મુ. ૨૪૩ કાર્ય માં નિરંતર-તત્પર રહે છે. ગુપ્તવેશમાં ગુપ્તરીતે કાર્ય કરે છે, પોતાને યોગ્ય સહકાર્ય કરો (સેવકો )થી યુક્ત હોય છે અને એમની કાર્ય પરંપરા એક બીજાની સાથે જોડાયેલી હોય છે અને તે પ્રત્યેક સમયે વિનયપૂર્વક સેવકોની જેમ ત્યાં બેસી રહે છે. विजयदेवस्स सामाणिया देवाण य ठिई - વિજયદેવ અને સામાનિક દેવોની સ્થિતિ : ૩૬૮, g. વિનસ ' મંતે ! વરસ વાર્થ વાટિ પત્તા? ૩૬૮, પ્ર. હે ભગવન્! વિજયદેવની સ્થિતિ કેટલા કાળની ' કહેવામાં આવી છે ? ૩. યમી ! / પતિવમ ડુિં [vTTT | ઉં. હે ગૌતમ!વિજયદેવની સ્થિતિ એક પલ્યોપમની કહેલ છે. विजयस्स णं भंते ! देवस्स सामाणियाणं देवाणं હે ભગવનું ! વિજયદેવના સામાનિક દેવોની केवइयं कालं ठिई पण्णत्ता ? સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? ૩. યHT ! જ પત્રિોવ ટિ gઇUTTI | હે ગૌતમ ! એક પલ્યોપમની સ્થિતિ કહેવામાં આવી છે. एवं महिड्ढीए,एवं महज्जुईए, एवं महब्बले, एवं महायसे, આ પ્રમાણે એ વિજયદેવની એવી મહાદ્ધિ છે, एवं महासुक्खे, एवं महाणुभागे विजए देवे विजए देवे । એવી મહાદ્યુતિ છે, એવું મહાબળ છે, એવું - નવા. પૂ. ૩, ૩.૨, મુ. ૧૪૩ મહાયશ છે, એવું મહાસૌખ્ય છે અને એવા મહાન પ્રભાવશાળી છે. जंबुद्दीवस्स वेजयंतं णामं दारं જબૂદ્વીપનું વૈજયન્ત નામક દ્વાર : ૩ ૬૧. દિ ણં મંત! નંવૃવસવસ વેનયંતે નામં રે ૩૬૯. પ્ર. હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપનું વૈજયન્ત દ્વાર ક્યાં આગળ કહેવામાં આવ્યો છે ? उ. गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पब्बयस्स दक्खिणेणं હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મંદર पणयालीसं जोयणसहस्साइं अबाहाए जंबुद्दीवदीव પર્વતની દક્ષિણ દિશામાં પીસ્તાળીસ હજાર दाहिण-परंते लवणसमुद्द दाहिणद्धस्स उत्तरेणं - યોજન આગળ જવાથી જંબુદ્વીપના દક્ષિણ एत्थ णं जंबुद्दीवस्स दीवस्स वेजयंते णामं दारे દિશાના અંત ભાગમાં અને લવણ સમુદ્રના દક્ષિણાર્ધથી ઉત્તરમાં જંબુદ્વીપ દ્વીપનું વૈજયન્ત નામનું દ્વાર કહેવામાં આવ્યું છે. अट्ठजोयणाई उड्ढं उच्चत्तेणं, सच्चेव सब्बा वत्तब्बया આ વૈજયન્ત દ્વાર આઠ યોજન ઊચું છે. વગેરે નાવ ઉર્જા વિજયદ્વાર જેવુંજ એનું સમગ્ર કથન છે યાવત્ તે નિત્ય છે. 1. દિ મંત ! રાયદા? હે ભગવન ! વૈજયન્તદેવની રાજધાની ક્યાં આગળ આવેલી છે ? गोयमा ! दाहिणणं-जाव-वेजयंते देवे, वेजयंते હે ગૌતમ ! દક્ષિણદિશામાં વૈજયન્ત દ્વારની તેવા રાજધાની છે એનું નામ વૈજયન્તી છે -વાવતુ- નીવ. પૂ.૩, ૩. ૨, મુ. ૨૪૪ ત્યાંના અધિપતિ વૈજયન્ત નામનો દેવ(હોવાનું) કહેવામાં આવે છે. ૩. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ લોક-પ્રશપ્તિ जंबुद्दीवस्स जयंत णामं दारं ૩૭ ૦.૫. ૩. जंबुद्दीवस्स अपराइय णामं दारं - ૩૭૨.૬. ૩. . ૩. નહિ ાં મંતે ! નવુધીવક્સ દીવસ નયંતે ગામ વારે ૩૭૦. પ્ર. पण्णत्ते ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं पणयालीसं जोयणसहस्साई जंबुद्दीवपच्चत्थिम पेरंते लवणसमुद्दपच्चत्थिमद्धस्स पुरत्थिमेणं सीओदाए महाणदीए उप्पिं एत्थ णं जंबुद्दीवस्स जयंते णामं दारे पण्णत्ते । तं चैव से पमाणं जयंते देवे, पच्चत्थिमेणं से रायहाणी जाव महिड्ढीए । તિર્યક્ લોક - जंबुद्दीवस्स दारस्स दारस्स य अंतरं - ૨૭૨.૬. गोयमा ! मंदरस्स उत्तरेणं पणयालीसं जोयणसहस्साई अबाहाए जंबुद्दीवे दीवे उत्तरपेरंते लवणसमुद्दस्स उत्तरद्धस्स दाहिणेणं-एत्थ णं जंबुद्दीवे दीवे अपराइए णामं दारे पण्णत्ते । નીવા. ૧.૨, ૩.૧, મુ. ૪૪ तं चैव पमाणं । रायहाणी उत्तरेणं - जाव- अपराइए देवे चउण्ह वि अण्णंमि जंबुडीवे । १ - નીવા. ૫.૩, ૩. ?, મુ. ૪૪ . નંવુ. વ. ?, મુ. ૭-૮ હિ જું મંતે ! નંબુદ્દીવH ટીવર્સીગવરાવણ ગામં ૩૭૧. પ્ર. दारे पण्णत्ते ? जंबुद्दीवस्स णं भंते ! दीवस्स दारस्स य दारस्स य - एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! अउणासीइं जोयणसहस्साइं बावण्णं च जोयणाई देसूणं च अद्धजोयणं दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते । २ નીવા. ૫. ૩, ૩. ૧, મુ. ૪૬ - વૈજયન્તદ્વાર જંબુદ્વીપનું જયંત નામનું દ્વાર : ઉ. જંબુદ્વીપનું અપરાજિત નામનું દ્વાર : ઉ. ઉ. સૂત્ર ૩૭૦-૩૭૨ હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપનું જયંત નામનું દ્વાર ક્યાં (આવેલું) કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! જંબુદ્રીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પીસ્તાળીસ હજાર યોજન આગળ જવાથી જંબુદ્વીપના પશ્ચિમાન્તમાં અને લવણસમુદ્રની પૂર્વદિશામાંસીતોદા મહાનદીની ઉપર જંબુદ્વીપનું જયંત નામનું દ્વાર આવેલું કહેવામાં આવ્યું છે. એના પ્રમાણ વગેરેનું કથન વિજય દ્વારના કથન પ્રમાણે જ છે તેમ સમજવું. ત્યાંના અધિપતિનું નામ જયંત છે, પશ્ચિમમાં રાજધાની છે– યાવમહાઋદ્ધિવાળો છે. For Private Personal Use Only હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપનું અપરાજીત નામનું દ્વાર કયાં (આગળ) કહેવામાં આવ્યું છે ? હેગૌતમ! મંદર પર્વતની ઉત્તર દિશામાં પીસ્તાલીસ હજાર યોજન આગળ જવાથી જંબુદ્વીપની ઉત્તર દિશાના અંતમાં અને લવણસમુદ્રના ઉત્તરાર્ધની દક્ષિણ દિશામાં જંબુદ્વીપનું અપરાજીત નામનું દ્વાર કહેવામાં આવ્યું છે. જંબુદ્રીપના એક દ્વારથી બીજા દ્વારનું અંતર ઃ ૩૭૨. પ્ર. એનું પ્રમાણ વગેરેનું વર્ણન વિજયદ્વારના વર્ણન જેવું જ સમજી લેવું જોઈએ. ઉત્તરમાં રાજધાની છે -યાવત્- અપરાજીત નામનો દેવ ત્યાંનો અધિપતિ છે. આ ચારેની રાજધાનીઓ અન્ય જંબુદ્વીપમાં છે. (૧) સમ. ૭૨, મુ. રૂ (વ) નંવુ. વ. છુ, સુ. ૬ માં એક ગાથા વધારે છે, હોં-અગામીફ સહસ્સા, વાવળે એવ નોળા ઝાં ૨ મદ્ધનોમાં, વારંતર મંજુદીવસ્સે ।। હે ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપના એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે કેટલું અંતર હોવાનું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક દ્વારથી બીજા દ્વારનું અબાધાઅંતર ઓગણ્યાંશી હજારમાંથી થોડા ઓછા સાડાબાવન યોજનનું જાણવું જોઈએ. Page #342 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૭૩-૩૭૬ તિર્યફ લોક : સપ્ત વર્ષ (ક્ષેત્ર) વર્ણન ગણિતાનુયોગ ૨૨૧ (૧-૨) સર વાસ (ર) વાળો (૧-૩) સપ્ત વર્ષ (ક્ષેત્ર) વર્ણન मणुआणं उप्पइठाणं - મનુષ્યોના ઉત્પત્તિ સ્થાન : રૂ ૭રૂ. ૪. દિ મંત ! મધુસTvr Fબ્બTTSTmત્તા ટT ૩૭૩, પ્ર. ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મનુષ્યોના पण्णत्ता? સ્થાન ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે? गोयमा ! अंतोमणुस्सखेत्ते पणयालीसाए ગૌતમ ! મનુષ્યક્ષેત્રની અંદર પીસ્તાલીસ લાખ जोयणसय-सहस्सेसु अड्ढाइज्जेसु दीवसमुद्देसु યોજન (લાંબો-પહોળો) અઢી દ્વીપ છે. (એની) पण्णरससु कम्मभूमीसु, तीसाए अकम्मभूमीसु પંદર કર્મભૂમિઓમાં, ત્રીસ અકર્મભૂમિઓમાં छप्पण्णाए अंतरदीवेसु एत्थ णं मणुस्साणं અને છપ્પન અંતર દ્વીપોમાં પર્યાપ્ત અને पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता। .. અપર્યાપ્ત મનુષ્યોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. उववाएणं लोयस्स असंखेज्जइभागे। ઉપપાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકના અસંખ્યાતવાં ભાગમાં છે. समुग्धाएणं सवलोए। સમુદ્યાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકમાં છે. सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे। સ્વસ્થાનની અપેક્ષાએ- લોકના અસંખ્યાતવાં - TUT, .૨, સુ. ૬ ૭૬ ભાગમાં છે. जंबुद्दीवे सत्तवासा જંબુદ્વીપના સાતક્ષેત્ર : રૂ ૭૪. p. નંબુદી માં અંતે ! ટી તિ વાસી guત્તા? ૩૭૪. પ્ર. હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં કેટલા વર્ષ (ક્ષેત્ર) કહેવામાં આવ્યા છે ? ૩. ગાયમ ! સત્તવાસT TUત્તા, તે નહીં- (૧) મરદે, ગૌતમ! સાત વર્ષ (ક્ષેત્ર) કહેવામાં આવ્યા છે. (૨) પુરવણ, (૩) દેવા , (૪) શિરપાવે, જેમકે-(૧)ભરત, (૨)ઐરાવત, (૩)હૈમવત, (૬) દરવાસે, (૬) રમવાસે, (૭) મહાવિદ્યો* (૪) હૈરમ્યવત, (૫) હરિવર્ષ, (૬) રમ્યફવર્ષ, - નંવું. વ . ૬, સુ. ૧૬૮ (૭) મહાવિદેહ. રૂ ૭૬. નંબૂમંસ for તો વાસી gggT TT, તે નહીં- ૩૭૫. જંબુદ્વીપના મેરૂપર્વતની દક્ષિણમાં ત્રણ વર્ષ (ક્ષેત્ર) (૧) મર, (૨) દેવ), (૩): દરિવારે . કહેવામાં આવ્યા છે, જેમકે – (૧) ભરત, (૨) હૈમવત, (૩) હરિવર્ષ. जंबूमंदरस्स उत्तरेणं तओ वासा पण्णत्ता, तं जहा - જંબુદ્વીપના મેરૂપર્વતની ઉત્તરમાં ત્રણ વર્ષ(ક્ષેત્ર) કહેવામાં () રમેવાસે, (૨) હિરાવણ, (૨) Uરવા આવ્યા છે. જેમકે -(૧) રમ્યફ વર્ષ, (૨) હૈરણ્યવત, - ટા, ૨, ૩, ૪, સુ. ૧૭ (૩) ઐરવત. जंबूहीवे दस खेत्ता - જેબુદ્વીપના દસક્ષેત્ર : ૩૭૬ નંગુરી રીતે રસ વેત્તા પત્તા, તે નદી - (૨) મર, ૩૭૬, જંબુદ્વીપ નામના દ્વીપમાં દસ ક્ષેત્ર કહેવામાં આવ્યા છે. (૨) પુરવણ, (૩) રેમવા, (૪) દિUTU, () દરિવા, જેમકે – (૧) ભરત, (૨) ઐરાવત, (૩) હૈમવત, (૬) રશ્મવી, (૭) "વિટે, (૮) કવવિ છે, (૪) હૈરણ્યવત, (૫) હરિવર્ષ, (૯) રમ્યફ વર્ષ, (૧) સેવપુરી, (૨૦) ઉત્તરવહુ I (૭) પૂર્વવિદેહ, (૮) અપરવિદેહ, (૯) દેવકુર, - 21 ૨૦, મુ. ૭૨૩ (૧૦) ઉત્તરકુર. ૨. (૧) ટામાં ૭, ૩. ૧૫ (વ) સમ. ૭, મુ. ૩ | (T) ટાપ, ૬, મુ. ૬૨૨ ૨. આ સૂત્રમાં મહાવિદેહના નામ નથી પરંતુ મહાવિદેહના ચાર વિભાગ-૧. પૂર્વ વિદેહ, ૨. અપર-પશ્ચિમવિદેહ, ૩. દેવકુર, ૪, ઉત્તરકરનાં નામ ગણવાથી દસની સંખ્યા પૂરી થઈ છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સપ્ત વર્ષ (ક્ષેત્ર) વર્ણન સૂત્ર ૩૭૭-૩૭૯ જેવા. जंबुद्दीवे-खेत्ताणं आयाम - विक्खंभ-परिणाहेण तुल्लत्तं - જંબદ્વીપના ક્ષેત્રોમાં આયામ - વિષ્કન્મ અને પરિધિની અપેક્ષા તુલ્યત્વ- તુલના : ૩ ૭૭, નંઠુદી ઢીવે મંદ્રરસ પત્રય ઉત્તર-દ્વાદિof ઢ વાસી ૩૭૭. જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં पण्णत्ता, बहुसमतुल्ला अविसेसमणाणत्ता अन्नमन्तं બે વર્ષ (ક્ષેત્ર) કહેવામાં આવ્યા છે. તે વધુ પ્રમાણમાં णाइवट्टन्ति आयाम-विक्खंभ-संठाण-परिणाहेणं, तं जहा- સમાનતેમજ સરખા છે. વિશેષતા રહિત છે, વિવિધતાથી () મરદે વેવ, (૨) પુરવા જેવા રહિત છે. આયામ વિખંભ- સંસ્થાન તથા પરિધિની અપેક્ષાએ એક બીજાનું અતિક્રમણ નથી કરતા, જેમકે (૧) ભરત અને (૨) ઐરવત. एवमेएणमभिलावणं (१) हेमवए चेव, (२) हेरण्णवए એવી જ રીતે એવાજ અભિલાપ ક્રમથી હૈમવત અને હૈરમ્યવત છે. एवमेएणमभिलावेणं (१) हरिवासे चेव, (२) रम्मयवासे એવી જ રીતે એવાજ અભિલાપ ક્રમથી હરિવર્ષ અને જેવા રમ્યફવર્ષ છે. जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिम-पच्चत्थिमेणं दो જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરૂપર્વતની પૂર્વ અને પશ્ચિમમાં खेत्ता पण्णत्ता, बहुसमतुल्ला-जाव-आयाम-विक्खंभ- બે ક્ષેત્ર કહેવામાં આવ્યા છે. તે અધિક(પણ) સમાન સંટાઈr-ifrvi, ઢું ન€ - (૧) પુત્રવિયેટ ચેવ, અને સરખા છે-ચાવત- આયામ- વિકંભ સંસ્થાન અને (૨) અવવિદે જેવા પરિધિની અપેક્ષાએ એક-બીજાનું અતિક્રમણ નથી કરતા. જેમકે- (૧) પૂર્વ વિદેહ અને (૨) અપરવિદેહ. जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स उत्तर-दाहिणेणं दो कुराओ જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરૂપર્વતની ઉત્તરમાં અને पण्णत्ताओ, बहुसमतुल्लाओ-जाव-आयाम-विक्खंभ- દક્ષિણમાં બે કુરાઓ (કુરૂ) કહેવામાં આવ્યા છે. તે બધી સંઠા-રાઈ, તે ન€ - (૧) સેવા જેવ, રીતે સમાન અને સરખા છે-વાવ- આયામ-વિખંભ(૨) ઉત્તરશુરા જેવા સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ એક બીજાનું - ટા, ૨, ૩૩, મુ. ૮૬ અતિક્રમણ નથી કરતા. જેમકે-(૧) દેવ કુરુ અને (૨) ઉત્તરકુરૂ. जंबुद्दीवे पण्णरस कम्मभूमीओ જંબુદ્વીપમાં પંદર કર્મભૂમિઓ : ३७८. प. कति णं भंते ! कम्मभूमीओ पण्णत्ताओ? ૩૭૮. પ્ર. હે ભગવન્! કર્મભૂમિઓ કેટલી કહેવામાં આવી છે ? ૩. યT! TOOFરસમ્મમૂકી પૂU/Tો, સંનદ - ઉ. હે ગૌતમ! કર્મભૂમિઓ પંદર કહેવામાં આવી છે. पंच भरहाई, पंच एरवयाई, पंच महाविदेहाई। જેમકે- પાંચ ભરત, પાંચઐરાવત, પાંચમહાવિદેહ. - મ. સ. ૨૦, ૩. ૮, ? ૨ ૭૧. નંઠુદી ટીવે તો Hભૂf guત્તા, તે ના - ૩૭૯. જંબદ્વીપ નામના દ્વીપમાં ત્રણ કર્મભૂમિ કહેવામાં (૧) મરદે, (૨) પુરવણ, (૩) મહાવિહે ! આવી છે. જેમકે-(૧)ભરત(૨)ઐરવત(૩) મહાવિદેહ. एवं धायइसंडे दीवे पुरथिमद्धे, આ પ્રમાણે ધાતકીખંડ દ્વીપની પૂર્વાર્ધમાં છે. एवं धायइसंडे दीवे पच्चत्थिमद्धे, આ પ્રમાણે ધાતકીખંડ દ્વિીપની પશ્ચિમાર્ધમાં છે. एवं पुक्खरवरदीवड्ढ-पुरथिमद्धे, આ પ્રમાણે પુષ્કરવર-દીપાઈની પૂર્વાર્ધમાં છે. एवं पुक्खरवरदीवड्ढ-पच्चत्थिमद्धे । આ પ્રમાણે પુષ્કરવર-દ્વીપાધની પશ્ચિમાધિમાં છે. - ટાઈ ૨, ૩, ૩, મુ. ૧૮૩ Page #344 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૮૦-૩૮૩ जंबुद्दीवे तीस अकम्मभूमीओ ૬૮. 'T. તિર્યક્ લોક : અકર્મ ભૂમિઓ ૩. कति णं भंते! अकम्मभूमीओ पण्णत्ताओ ? गोयमा ! तीस अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहापंच हेमवयाई, पंच हेरण्णवयाई, पंच हरिवासाई पंच रम्मगवासाई, पंच देवकुरुओ, पंच उत्तरकुरूओ । - ભ. સ.૨૦, ૩. ૮, મુ. ૨ ३८१. जंबुद्दीवे दीवे छ अकम्मभूमीओ पण्णत्ताओ, તું નહીં - (૨) રેમ, (૨) દેરવા, (૨) રિવાસે, (૪) રમ્યાવાસ, (બ) તેવરા, (૬) ઉત્તરા | एवं धायइसंडे दीवे पुरत्थिमद्धे णं छ अकम्मभूमीओ વળત્તાયો, તે નહીં - હેમવ! - ખાવ - ઉત્તરઘુરા | एवं धायइसंडे दीवे पच्चत्थिमद्धे णं छ अकम्मभूमीओ વળત્તાઓ, તં નહીં - હેમવ! - ખાવ - ઉત્તરહુરા | एवं पुक्बरवरदीवड्ढ - पुरत्थिमद्धे णं छ अकम्मभूमीओ વળત્તાઓ, તં નહીં - હેમવ! – ખાવ - ઉત્તરકુરા | एवं पुक्खरवरदीवड्ढ - पच्चत्थिमद्धे णं छ अकम्मभूमीओ વળત્તાઓ, તં નહીં - હેમવ! - ખાવ - જ્ઞરઘુરા | - ઝાળ ૬, મુ. ૬૨૨ ૩૮૨, બંઘુદી ટીમે તેવધુ--ત્તર-વનામો ચત્તરિ ગમ્મભૂમીગો પળત્તાઓ, તં નહીં- (૧) તેમવ, (૨) હેરળવણ, (૩) ઇરિવાસે, (૪) રમ્યાવાસે ? જમ્બુદ્વીપમાં ત્રીસ અકર્મભૂમિઓ : ૩૮૦. પ્ર. હે ભગવન્ ! અકર્મભૂમિઓ કેટલી કહેવામાં આવી છે ? ૩૮૨. ગણિતાનુયોગ ઉ. - સાળં. ૪, ૩.૨, મુ. ૩૦૨ ૨૮. નંબુદીવેટીવમંવર“પવ્યયમ્માદિખેળતોબમ્મભૂમીત્રો ૩૮૩. વળત્તાઓ, તું બહા- (?) હૈમવ, (ર) હરિવાસે, (૩) તેવધુરા । ૨૨૩ ૩૮૧. જંબુદ્રીપ નામના દ્વીપમાં છ અકર્મભૂમિઓ કહેવામાં આવી છે, જેમકે હે ગૌતમ ! અકર્મભૂમિઓ ત્રીસ કહેવામાં આવી છે. જેમકે- પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિહર્ષ, પાંચ રમ્યવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુ. (૧) હૈમવત, (૨) હૈરણ્યવત, (૩) હરિવર્ષ, (૪) રમ્યવર્ષ, (૫) દેવકુરૂ, (૬) ઉત્તરકુરૂ. આપ્રમાણે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાંછઅકર્મભૂમિઓ કહેવામાં આવી છે. જેમકે- હૈમવત-યાવત્- ઉત્તરકુરૂ. એજપ્રમાણે ધાતકી ખંડદ્વીપના પશ્ચિમાર્ધમાંછઅકર્મભૂમિઓ કહેવામાં આવી છે. જેમકે-હેમવત- યાવત્- ઉત્તરકુરુ. આ પ્રમાણે પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વાર્ધમાંછઅકર્મભૂમિઓ કહેવામાં આવી છે. જેમકે-હૈમવત- યાવ- ઉત્તરકુરુ. આ પ્રમાણે પુષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં છ અકર્મભૂમિઓ કહેવામાં આવી છે, જેમકે-હૈમવત - યાવત્- ઉત્તરકુરુ. જંબુદ્રીપ નામના દ્વીપમાં દેવકુરૂ અને ઉત્તરકુરૂ છોડીને ચાર અકર્મભૂમિઓ કહેવામાં આવી છે, જેમકે-(૧) હૈમવત (૨) હૈરણ્યવત, (૩) હરિવર્ષ, (૪) રમ્યવર્ષ. જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરૂપર્વતની દક્ષિણમાં ત્રણ અકર્મ ભૂમિઓ કહેવામાં આવીછે.જેમકે-(૧)હૈમવત, (૨) હરિવર્ષ, (૩) દેવકુરૂ. जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तओ अकम्मभूमीओ વળત્તાનો, તું નહીં - (૨) ઉત્તરપુરા, (૨) રમ્માવાસે, (૨) તેજાવ! | एवं धायइसंडे दीवे पुरत्थिमद्धे वि अकम्मभूमीओ, एवं धायइसंडे दीवे पच्चत्थिमद्धे वि अकम्मभूमीओ, एवं पुक्खरवरदीवड्ढ पुरत्थिमद्धे वि अकम्मभूमीओ, ૧. સ્થાનાંગ ૬, સૂત્ર ૫૨૨માં જંબુદ્વીપમાં છ અકર્મભૂમિયાં કહેલ છે. પરન્તુ આ સૂત્રમાં દેવકુરુ અને ઉત્તરકુરુને છોડીને ખાલી ચાર અકર્મભૂમિયાં કહેવાનો તાત્પર્ય શું છે ? આ અન્વેષણીય છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતની ઉત્તરમાં ત્રણ અકર્મભૂમિઓ કહેવામાંઆવીછે. જેમકે-(૧)ઉત્તરકુરૂ, (૨) રમ્યવર્ષ, (૩) હૈરણ્યવત. આ પ્રમાણે ધાતકીખંડ દ્વીપની પૂર્વાર્ધમાં પણ (છ) અકર્મભૂમિઓ છે. આ પ્રમાણે ધાતકીખંડ દ્વીપની પશ્ચિમાર્ધમાં પણ (છ) અકર્મભૂમિઓ છે. આ પ્રમાણે પુષ્કવર દ્વીપાર્ધના પૂર્વાર્ધમાં પણ (છ) અકર્મભૂમિઓ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : છપ્પન અન્તર્લીપ સૂત્ર ૩૮૪ एवं पुक्खरवरदीवडड्ढ-पच्चत्थिमद्धे वि अकम्मभूमीओ। આ પ્રમાણે પુષ્કવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં પણ (છ) - STU. ક. ૩, ૩, ૪, મુ. ૨૧૭ અકર્મભૂમિઓ છે. छप्पण्णं अन्तरदीवा છપ્પન અંતરદ્વીપ : રૂ૮૪. બંઘુદી ત્રી મંત્રરશ્ન પત્ર ઢારિni, ગુલ્ઝટિવંતસ ૩૮૪, જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરૂપર્વતની દક્ષિણમાં वासहरपब्वयस्स चउसु विदिसासु, लवण समुदं तिन्नि ચલહિમવન્ત વર્ષધર પર્વતની ચારેય વિદિશાઓમાં तिन्नि जोयणसयाई ओगाहित्ता एत्थ णं चत्तारि अन्तरदीवा લવણ સમુદ્રમાં ત્રણસો-ત્રણસો યોજન આગળ જવા પર पण्णत्ता, तं जहा- १ एगूरूयदीवे, २ आभासियदीवे, ચાર અંતરદ્વીપ કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) એકોરુકદ્વીપ, (૨) આભાષિકદ્વીપ, (૩) વૈષાણિકદ્વીપ ३ वेसाणियदीवे, ४ णंगोलियदीवे I = ४ અને (૪) લાંગુલિકટ્ટીપ=૪ तेसु णं दीवेसु चउब्विहा मणुस्सा परिवसंति, तंजहा - આ દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય નિવાસ કરે છે. १ एगूख्या, २ आभासिया, ३ वेसाणिया, ४ णंगोलिया। જેમકે- (૧) ઐકોક, (૨) આભાષિક, (૩) વૈષાણિક અને (૪) લાગૂલિક. तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं चत्तारि- આ દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં ચારસોचत्तारिजोयणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अंतरदीवा ચારસો યોજન આગળ જવા પર ત્યાં ચાર અંતરદ્વીપ पण्णत्ता, तं जहा - १ हयकण्णदीवे, २ गयकण्णदीवे, કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) હયકર્ણદ્વીપ, (૨) ३ गोकण्णदीवे, ४ संकुलिकण्णदीवे । = ८ ગજકર્ણદ્વીપ, (૩) ગોકર્ણદ્વીપ અને (૪) શકુલિકર્ણ દ્વીપ =૮ तेसु णं दीवेमु चउब्विहा मणुस्सा परिवति, तं जहा - આદ્રીપોમાં ચાર પ્રકારના મનુષ્ય નિવાસ કરે છે. જેમકે૬. રથના, ૨. થના, રૂ. ના, ૪, સંસ્ટિવના | (૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) ગોકર્ણ અને (૪) શકુલિ કર્ણ. तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं पंच-पंच આ દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં પાંચસોजोयणसयाई ओगाहित्ता एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, પાંચસો યોજન આગળ જવા પર ત્યાં ચાર અંતરદ્વીપ तंजहा-१ आयंसमुहदीवे, २ मेंढमुहदीवे, ३ अजोमुहदीवे, કહેવામાં આવ્યા છે, જેમકે- (૧) આદર્શમુખ દ્વીપ, (૨) ४ गोमुहदीवे । =१२ મેંઢમુખદ્વીપ,(૩)અજામુખદ્વીપ અને(૪)ગોમુખદ્વીપ=૧૨. तेसु णं दीवेसु चउब्विहा मणुस्सा भाणियब्वा । આ દ્વીપોમાં (દ્વીપ નામની સમાન) ચાર પ્રકારના મનુષ્યો કહેવામાં આવ્યા છે. तेसि णं दीवाणं चउसु विदिसामु लवणसमुदं छ-छ આ દ્વીપોની ચારેય વિદિશાઓમાં લવણસમુદ્રમાં जोयणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अंतरदीवा છસો-છસો યોજન આગળ જવા પર ચાર અંતરદ્વીપ पण्णत्ता, तं जहा १ आसमुहदीवे, २ हत्थिमुहदीवे, કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) અશ્વમુખ દ્વીપ, (૩) હસ્તિમુખ દ્વીપ, (૩) સિંહમુખ દ્વીપ અને ३ सीहमुहदीवे, ४ वग्घमुहदीवे । १६ (૪) વ્યાધ્રમુખ દ્વીપ = ૧૬. तेसु णं दीवेसु चउब्विहा मणुस्सा भाणियब्वा । આ દ્વીપમાં (એના નામવાળા) ચાર પ્રકારના મનુષ્યો કહેવામાં આવ્યા છે. तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं सत्त-सत्त આ દ્વીપોની ચારેય વિદિશાઓમાં લવણસમુદ્રમાં जोयणसयाई ओगाहेत्ता एत्थणं चत्तारि अंतरदीवा पण्णत्ता, સાતસો- સાતસો યોજન આગળ જવા પર ત્યાં ચાર तं जहा-१ आसकन्नदीवे, २ हथिकन्नदीवे, ३ अकन्नदीवे, અંતરદ્વીપ કહેવામાં આવ્યા છે. જેમકે-(૧)અર્થકર્ણદ્વીપ, (૨)હસ્તિકર્ણદ્વીપ, (૩)અકર્ણદ્વીપ અને(૪) કર્ણપ્રાવરણ ૪ નપાવર સૈવે =૨૦ દ્વીપ = ૨૦ तेसु णं दीवेसु चउबिहा मणुस्सा भाणियव्वा । આ દ્વીપોમાં(દ્વીપનામની સમાન)ચાર પ્રકારના મનુષ્યો કહી લેવા જોઈએ. ૧. જંબૂદ્વીપના, મેરુપર્વતથી દક્ષિણમાં તેમજ ઉત્તરમાં છ અકર્મભૂમિઓ છે - આ પ્રમાણે ધાતકીખંડના પૂર્વાર્ધ-પશ્ચિમાર્ધમાં તથા પુષ્કરવદ્વીપાર્ધના પૂર્વાર્ધ-પશ્ચિમાર્ધમાં મેરુ પર્વતથી દક્ષિણ-ઉત્તરમાં છ-છ અકર્મ ભૂમિઓ છે. આ પ્રમાણે ત્રીસ અકર્મભૂમિ છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૮૫ .. રૂ. सिणं दीवाणं चउसु विदिसासु लवणसमुदं अट्ठट्ठ जोयण सयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अन्तरदीवा पण्णत्ता, તંનદા-? સામુદદ્દીવે, ર મેહમુહદ્દીવે, રૂવિષ્ણુમુદદ્દીવે, ४ विज्जुदंतदीवे । = २४ तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा भाणियव्वा । ' तेसि णं दीवाणं चउसु विदिसासु लवणसमुद्दं णव णव जोयणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अन्तरदीवा पण्णत्ता तंजहा - १ घणदन्तदीवे, २ लट्ठदन्तदीवे, ३ गूढदन्तदीवे ४ सुद्धदन्तदीवे । = २८ તિર્યક્ લોક : ભરતક્ષેત્ર ૩. ર तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तंजहा - ? ઘળવત્તા, સ્ કુવન્તા, ગૂઢવત્તા, ૪ મુËવત્તા ૪ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं सिहरिस्स वासहरपव्वयस्स चउसु विदिसासु लवणसमुदं तिन्नि तिन्नि जयसाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अन्तरदीवा पण्णत्ता, तं जहा - १ एगूरूयदीवे, २ आभासिय दीवे, ३ वेसाणिय दीवे, ४ गंगोलिय दीवे - सेसं तहेव निरवसेसं માળિયનં-નાવ-મુદ્ધવંતા । - યા ં. ૪, ૩.૨, મુ. ૩૦૪ जंबुद्दीवे भरहवासस्स अवट्ठिई पमाणं च - ૩૮. ૧. દિ ણં ભંતે ! નંબુદ્દીને રીવે મરહે. નામં વાસે ૩૮૫. પ્ર. पण्णत्ते ? गोयमा ! चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, दाहिण-लवणसमुद्दस्स उत्तरेणं, पुरत्थिमलवण समुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे भरहे णामं वासे पण्णत्ते । વાળુવÒ, ટવદુત્તે, વિસમવ ુછે, ટુાવદુત્તે, પવયવદુત્તે, પવાયવદુજે, પારવઠ્ઠલે, ાિરવવુંછે, વાવછે, વરવધુછે, નવદુછે, વવદ્યુતે, વવછે, ગુજીવતુછે, નુવછે, યાવદુત્તે, વલ્હીવgછે, ગડવીવત્તુછે, સાવયવદછે, તેળવવુછે, તવવા વધુછે, હિમ્નવદને, સમરવહુજી, યુક્મિવવ ુછે, યુવાનવતુછે, પામંડવસ્તુછે, વિવવદુત્તે, વળીમાવgછે, તિવ્રદુજે, મારિવદુએ, વૃદ્ધિવદુત્તે, अणावुट्ठिबहुले, रायबहुले, रोगबहुले, संकिलेसबहुले, अभिक्खणं अभिक्खणं संखोहबहुले । ગણિતાનુયોગ ૨૨૫ આ દ્વીપોની ચારેય વિદિશાઓમાં લવણસમુદ્રમાં આઠસો-આઠસો યોજન આગળ જવા પર ત્યાં ચાર અંતરદ્વીપ કહેવામાં આવ્યા છે. જેમકે-(૧) ઉલ્કામુખ દ્વીપ, (૨) મેઘમુખદ્વીપ, (૩) વિદ્યુત્સુખદ્વીપ અને (૪) વિદ્યુદ્દન્ત દ્વીપ = ૨૪ આદ્રીપોમાંચારપ્રકારના મનુષ્યો અંગે ક્થન કરી લેવુંજોઈએ. આ દ્વીપોની ચારેય વિદિશાઓમાં લવણ સમુદ્રમાં નવસોનવસો યોજન આગળ જવા પર ત્યાં ચાર અંતરદ્વીપ કહેવામાંઆવ્યાછે,જેમકે (૧)ઘનદંતદ્વીપ, (૨)લષ્ટદંતદ્વીપ, (૩) ગૂઢદંતદ્વીપ અને (૪) શુદંતદ્વીપ = ૨૮ ઢાળં. ૮, સૂત્ર ૬ ૩૦, (૬) જમ્બુદ્દીપમાં દક્ષિણ દિશામાં ૨૮ અન્તર્કીપ (g) નીવા. પ્રતિ. ર, મૂત્ર o ૦૬-૬૨ । Jain Educati(T)el.o ૦, ૩. ૭-૩૪ | આ દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય નિવાસ કરે છે. જેમકે(૧)ઘનદંત, (૨)લષ્ટદંત,(૩)ગૂઢદંતઅને(૪) શુદ્ધદંત. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદ૨૫ર્વતથી ઉત્તરમાં શિખરીવર્ષધર પર્વતની ચારેય વિદિશાઓમાં લવણસમુદ્રમાં ત્રણસો-ત્રણસો યોજન આગળ જવા પર ત્યાં ચાર અત્તર દ્વીપ કહેવામાં આવ્યા છે, જેમકે(૧)એકોરુકઢીપ(૨)આભાષિકદ્વી૫(૩)વૈષાણિકદ્વીપ અને (૪) લાંગૂલિક દ્વીપ. બાકીનું બધું કથન શુદ્ધદંત પર્યંત ૨૮ દ્વીપોનું વર્ણન પૂર્વવત્ (ઉત્તર દિશાની અપેક્ષાએ પણ કરી લેવું જોઈએ) જંબુદ્રીપમાં ભરતવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ : ઉ. ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનો વર્ષ (ક્ષેત્ર) કયાં કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! ચુલ્લહિમવન્ત નામક વર્ષધર પર્વતની દક્ષિણમાં, દક્ષિણી લવણસમુદ્રની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં તથા પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનો વર્ષ (ક્ષેત્ર) કહેવામાં આવ્યો છે. આ ક્ષેત્ર સ્થાણું, કંટક, વિષમભૂમિ, દુર્ગમપ્રદેશ, પર્વત,પ્રપાત, ઉર્જર, નિર્જર, ગડ્ડ, ગુફા, નદી, દ્રહ, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લરી, અટવી, વાપદ (હિંસ્ત્રજંતુ), સ્ટેન (ચોર), તસ્કર, ડિમ્બ (સ્વરાજનો ઉપદ્રવ) ડમર (પરરાજકૃત ઉપદ્રવ)દુર્ભિક્ષ, દુષ્કાલ, પાંખડ, કૃપણ, વનીપક (ભીખારી) ઈતિ, મારી, કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ રાજા, રોગ, સંક્લેશ-સંક્ષોભ-ઈત્યાદિના બહુલતા વાળો છે. ૨. ટાળ્યું. ૨, મૂત્ર ૬૨૮ । અને ઉત્તર દિશામાં પણ ૨૮ અન્નીઁપ છે. એ પ્રમાણે કુલ ૫૬ અન્તર્ધીપ છે (૧) ભા. શ. ૬, ૩. રૂ સુ. ૩૦, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : ભરત ક્ષેત્ર સૂત્ર ૩૮-૩૮૭ पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिन्ने, उत्तरओ આ વર્ષ ક્ષેત્ર-પૂર્વ- પશ્ચિમમાં લાંબો, ઉત્તરपलिअंकसंठाणसंडिए, दाहिणओ धणुपिट्ठसंठिए દક્ષિણમાં પહોળો, ઉત્તરમાં પર્યકના આકારનો, तिधा लवणसमुदं पुढे, गंगासिंधूहिं महाणईहिं દક્ષિણમાં ધનુષની પીઠના આકારનો અને ત્રણ वेयड्ढेणं य पव्वएणं छब्भागपविभत्ते। તરફ લવણ સમુદ્રથી સ્પર્શાયેલો છે. ગંગા અને સિંધુ નામની બે મહાનદીઓ તથા વૈતાઢ઼ય નામના પર્વતથી છ ભાગમાં વિભક્ત છે. जंबुद्दीवदीवणउयसयभागे पंचछब्बीसे जोयणसए જંબુદ્વીપ નામના દ્વીપના એક સો નÒ ભાગ छच्च एगूणवीससइभागे जोयणस्स विक्खंभेणं । કરવાથી પાંચસો છવ્વીસ યોજન અને ઓગણીસ ભાગોમાંથી છ ભાગ (પ૨૬- ૬૧૯) યોજન - નવું. . ૨, મુ. ૨૦ જેટલો (ભરતક્ષેત્રનો) વિઝંભ છે. जंबुद्दीवस्स भरहे वासे दस रायहाणीओ - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ : રૂ૮૬, નૈવુ સી મટે વાસે રસ રાયદાળા guત્તા, ૩૮૬. જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ તંગદી- આદિ કહેવામાં આવી છે. જેમકે- ગાથાર્થ- (૧) ચંપા, चंपा, महुरा, वाराणसी य, सावत्थि तह य साएयं । (૩) મથુરા, (૩)વાણારસી, (૪) શ્રાવસ્તી, (૫) સાકેત हत्थिणंउर कंपिल्लं, मिहिला कोसंबि रायगिहं ।। (અયોધ્યા) (૬) હસ્તિનાપુર (૭) કાંપિલ્યપુર, - ટાઇi ?, સુ. ૭૨૮ (૮) મિથિલા, (૯) કોશામ્બી અને (૧૦) રાજગૃહ. भरहवासस्स णामहेउ ભરતવર્ષ નામનું કારણ : રૂ૮૭. p. જે ગદ્દે i મંતે ! પૂર્વ - મ વાસે મર ૩૮૭. પ્ર. ભગવન્! ભરતવર્ષને ભરતવર્ષ કેમ કહેવામાં વા ? આવે છે? गोयमा ! भरहे णं वासे वेअड्ढस्स पव्वयस्स ગૌતમ! ભારતવર્ષમાં વૈતાદ્ય પર્વતથી દક્ષિણમાં दाहिणेणं, चोद्दसुत्तरं जोअणसयं एगस्स य વ્યવધાનરહિત એકસો ચૌદયોજન અને ઓગણીશ एगूणवीसइभाए जोयणस्स अबाहाए, लवणसमुदस्स ભાગોમાંથી એક ભાગ (૧૧૪-૧૧૯) જેટલા उत्तरेणं चोद्दसुत्तरं जोअणसयं एक्कारस य અંતર પર લવણસમુદ્રથી ઉત્તરમાં વ્યવધાનરહિત एगूणवीसइभाए जोअणस्स अबाहाए, गंगाए એકસો ચૌદ યોજન અને ઓગણીશ ભાગોમાંથી महाणईए पच्चत्थिमेणं, सिंधुए - महाणईए અગીયાર ભાગ (૧૧૪-૧૧૧૯) જેટલા અંતરે ગંગા મહાનદીની પશ્ચિમમાં, સિંધુ पुरत्थिमेणं, दाहिणड्ढभरहमज्झिल्लतिभागस्स મહાનદીથી પૂર્વમાં, દક્ષિણા ભરતના મધ્યાતિबहुमज्झदेसभाए, एत्थ णं विणीआ णामं रायहाणी મધ્યવિભાગમાં બરોબર વચ્ચોવચ વિનીતા નામની રાજધાની કહેવામાં આવી છે. पाईण-पडीणायामा, उदीण-दाहिणवित्थिन्ना, તે પૂર્વ પશ્ચિમમાં લાંબી, ઉત્તર-દક્ષિણમાં ચૌડી, दुवालसजोयणायामा, णवजोयण वित्थिन्ना બાર યોજન લાંબી, નવ યોજન પહોળી છે. धणवइमइणिम्माया चामीयरपायारा णाणामणि તે કુબેરની બુદ્ધિથી નિર્મિત, સ્વર્ણમય पंचवण्णकविसीसगपरिमंडिआभिरामा अलका પ્રાકારવાળી, વિવિધ મણિઓના પંચરંગી કાંગરોથી મંડિત હોવાથી રમણીય, અલકાપુરીની पुरीसंकासापमुइयपक्किलिआपच्चक्खं देवलोगभूआ જેવી પ્રમુદિત તેમજ પ્રક્રીડિત પ્રત્યક્ષ દેવલોક रिद्धिस्थिमि असमिद्धा पमुइअजणजाणवया જેવી ઋદ્ધિ, ભવન અને જનસમૂહથી સમૃદ્ધ, - નવ-પરિવા નગર નિવાસીજનો તેમજ આવનારજનોને પ્રમોદ આનંદ પમાડનારી છે- યાવત- પ્રતિરૂપ છે. तत्थ णं विणींआए रायहाणीए भरहे णामं राया આ વિનીતા રાજધાનીમાં ચારે દિશાઓ પર चाउरंत-चक्कवट्टी समुप्पज्जित्था । વિજય પ્રાપ્ત કરનારા ભરત નામના ચક્રવર્તી - સંવું. વ . ૨, મુ. ૧૨-૬૨ રાજા જમ્યા હતા. ૧. એના આગે સુત્ર ૭૦ પર્યત ચક્રવર્તી વર્ણન ધર્મકથાનુયોગના પહેલા સ્કંધમાં છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૮૮-૩૯૧ તિર્યકુ લોક : ભરત ક્ષેત્ર ગણિતાનુયોગ ૨૨૭ રૂ ૮૮, મરહે એ રૂક્ષ્ય સેવે મરિદ્ધિા-ગાવ- વિgિ ૩૮૮. અહીં ભરત નામનો દેવ રહે છે. જે મહદ્ધિક-યાવપરિવર્તે પલ્યોપમની સ્થિતિવાળો છે. से एएणद्वे णं गोयमा ! एवं वुच्चइ-भरहे वासे भरहे वासे આ કારણે ગૌતમ ! એનું નામ ભારતવર્ષ (ક્ષેત્ર) તા કહેવામાં આવ્યું છે. - નૈવું. વ. ૩, ૩. ૮૮ भरहवासस्स सासयत्तं - ભરતવર્ષનું શાશ્વતપણું: ૩૮૨. મદુત્તરે જ r Tયમ ! મરદસ્ય વાસસ સસU UTTHધન્ને ૩૮૯. અથવા ગૌતમ ! ભારતવર્ષનું આ નામ શાશ્વત पण्णत्ते, जंण कयाइ ण आसि, ण कयाइ णत्थि, ण कयाइ કહેવામાં આવ્યું છે. જે કદી ન હતું એવું નથી. કદી નથી ण भविस्सइ, भुविं च, भवइ अ, भविस्सइ अ, धुवे णिअए એમ પણ નથી. કદી થશે નહિં એમ પણ નથી- તે सासए अक्खए अब्बए अवट्ठिए णिच्चे भरहेवासे । હતો, છે અને રહેશે. ભરતવર્ષ એ નામ ધ્રુવ છે, - નૈવું. વ . ૩, મુ. ૮૮ નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. वेअड्ढपब्वएण भरहवासस्स दुहा विभयणं - વૈતાદ્યપર્વતથી ભરતવર્ષના બે વિભાગ : ૩૧e, મરદસ vi વસન્ન મન્નેસભાઈ વેઢે નામં ૩૯૦. ભરતક્ષેત્રના ઠીક મધ્યભાગમાં વૈતાસૂય નામનો પર્વત पब्बए पण्णत्ते, जे णं भरहं वासं दुहा विभयमाणे चिट्ठइ । तं કહેવામાં આવ્યો છે. જેભરતક્ષેત્રને બે ભાગોમાં વિભક્ત जहा - दाहिणड्ढभरहं च, उत्तरड्ढभरहं च ।। કરતો (એવો) આવેલો છે. જેમકે- દક્ષિણાર્ધ ભરત અને - નવું. વ. , .૦ ઉત્તરાર્ધ ભરત. दाहिणड्ढभरहवासस्स अवट्टिई पमाणं च દક્ષિણાર્ધ- ભરતવર્ષની અવસ્થિતિ અને એનું પ્રમાણ (માપ): ૩૨૨. . રૂઢિ મંતે! નવુદી ટીવે દ્વાર્દોિ મટું મં ૩૯૧. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણાર્ધ वासे पण्णत्ते? ભરત નામનો પર્વત ક્યાં આવેલો) કહેવામાં આવ્યો છે? ૩. ચHT ! વૈચઢલ્સ પત્રયલ્સ ટાઉદvi, ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં, દક્ષિણી दाहिणलवणसमुद्दस्स उत्तरेणं, पुरथिमलवणसमुदस्स લવણસમુદ્રની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રના पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरत्थिमेणं, પશ્ચિમમાં તથા પશ્ચિમી લવણસમુદ્રની एत्थ णं जम्बुद्दीवे दीवे दाहिणद्धभरहे णामं वासे પૂર્વમાં જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણાર્ધભરત पण्णत्ते। पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिन्ने નામનો વર્ષ કહેવામાં આવ્યો છે. આ પૂર્વअद्धचंदसंठाणसंठिए, तिहा लवणसमुई पुढे, પશ્ચિમમાં લાંબો અને ઉત્તર-દક્ષિણમાં પહોળો गंगा-सिंधूहिं महाणईहिं तिभागपविभत्ते, दोण्णि अद्रुतीसे जोअणसए तिण्णि अ एगूणवीसइभागे છે. એનો આકાર અર્ધચંદ્રમાંની સમાન છે. जोयणस्स विक्खंभेणं । આ ત્રણ બાજુઓથી લવણસમુદ્રથી સ્પર્શાવેલો છે તથા ગંગા અને સિંધુ નામની બે મહાનદીઓથી ત્રણ ભાગમાં વિભક્ત થયેલી છે. એની પહોળાઈ બસો આડત્રીસ યોજન અને ઓગણીશ ભાગોમાંથી ત્રણ ભાગ (૨૩૮-૩/૧૯) યોજન જેટલી છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ભરત ક્ષેત્ર સૂત્ર ૩૯૨-૩૯૪ तम्स जीवा उत्तरेणं पाईण-पडीणायया, दुहा लवणसमुई એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમની બાજુ લાંબી તથા पुट्ठा, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुहूं બન્ને બાજુએથી લવણસમુદ્રથી સ્પર્ધાયેલી છે. પૂર્વની पुट्ठा, पच्चथिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुई બાજુ પૂવી લવણ સમુદ્રથી અને પશ્ચિમની બાજુ પશ્ચિમી पुट्ठा, णबजोयणसहस्साइं सत्त य अडयाले जोयणसए લવણ સમુદ્રથી સ્પર્શાવેલી છે. આ જીવાની લંબાઈનવહજાર दुवालस य एगूणवीसइभागे जोयणस्स आयामेणं'। સાતસો અડતાલીશ યોજના અને એક યોજનના ઓગણીશ ભાગોમાંથી બારભાગ (૯૭૪૮-૧૨૧૯) યોજન છે. तीसे णं धणुपुढे दाहिणेणं णव जोयणसहस्साई सत्तछाव? એની ધનુપીઠિકા દક્ષિણમાં નવ હજાર સાતસો છાસઠ जोयणसए इक्कं च एगणवीस इभागे जोयणस्स યોજન અને એક યોજનના ઓગણીશ ભાગોમાંથી એક किंचिविसेसाहिए परिक्वेवेणं पण्णत्ते। ભાગ (૯૭૬૬-૧/૧૯)થી કંઈક અધિક પરિધિવાળી કહેવામાં આવી છે. - નવું. વવ. ?, સુ. ?? दाहिणभरहड्ढे धणुपिट्ठस्स आयाम દક્ષિણાર્ધ ભરતના ધનુપૃષ્ઠનો આયામ : ૩૬૨. ઢાદમ રદમ પ ધyfપકે ચTUT૩{નોચUTHચાહું ૩૯૨. દક્ષિણાર્ધ ભરતના ધનુપૃષ્ઠનો આયામ એટ્યાણ યોજનથી किंचूणाई आयामेणं पण्णत्ते । કંઈક ઓછા યોજનનો કહેવામાં આવ્યો છે. - સમ. ૧૮, મુ. ૪ दाहिणड्ढभरहवासस्स आयारभावो દક્ષિણાર્ધ ભરતવર્ષનો આકારભાવ (સ્વરૂપ) : ૩૧ રૂ. v ૮મર ઇ મેતે ! વીસ રિમU ૩૯૩. પ્ર. ભગવન્ ! દક્ષિણાર્ધ- ભરતવર્ષનો આકારભાવ आयारभावपडोयारे पण्णत्ते ? (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से ગૌતમ ! એનો ભૂમિભાગ ઘણો જ સમ અને जहाणामए आलिंगपुक्खरेइ वा-जाव-णाणाविह રમણીય કહેવામાં આવ્યો છે. એ મુરજ નામના पंचवण्णे हिं मणीहिं तणेहिं उवसोभिए । तं વાદ્ય પર મઢેલા ચામડાના જેવો સમતલ છે. जहा-कित्तिमेहिं चव, अकित्तिमेहिं चेव । -વાવ-વિવિધ પ્રકારના પાંચવર્ણના મણીઓથી - નવું. વ . ૬, મુ. ?? તથા તૃણોથી શોભિત છે, યથા-(એ મણીઓ અને તૃણો) કૃત્રિમ અને કૃત્રિમ (બન્ને પ્રકારના)છે. दाहिणड्ढभरहवासस्स मणुआणं आयारभावो દક્ષિણાર્ધ- ભરતવર્ષના મનુષ્યોનો આકારભાવ : ૧૮. . સાહિત્તમ રટ્ટે જે મંત્તે ! વાસે મgયા રિસU ૩૯૪. પ્ર. ભગવનું ! દક્ષિણાર્ધ-ભરતવર્ષના મનુષ્યોનો आयारभावपडोयारे पण्णत्ते? આકારભાવ (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે? गोयमा ! ते णं मणुआ बहुसंघयणा, बहुसंठाणा, ગૌતમ! એમનુષ્ય અનેક પ્રકારના સંહનન, અનેક बहुउच्चत्तपज्जवा, बहुआउपज्जवा; बहूई वासाई પ્રકારના સંસ્થાન, અનેક પ્રકારની ઊંચાઈ તથા आउं पालेंति, पालित्ता अप्पेगइया णिरयगामी, અનેક પ્રકારના આયુષ્યવાળા છે. તે ઘણા વર્ષનું अप्पेगइया तिरियगामी, अप्पेगइया मणुयगामी, આયુષ્ય ભોગવે છે અને ભોગવીને કોઈ-કોઈ अप्पेगइया देवगामी, अप्पेगइया सिझंति बुझंति નરકગતિમાં જાય છે. કોઈ-કોઈ તિર્યંચગતિમાં જાય છે. કોઈ-કોઈ મનુષ્ય ગતિમાં જાય છે અને मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति । કોઈ-કોઈ દેવગતિમાં જાય છે. કોઈ-કોઈ સિદ્ધ, - નવુ. વ . ?, મુ. ?? બુદ્ધ, મુક્ત તેમજ પરિનિવૃત્ત થઈને બધા દુઃખોનો અંત આણે છે. दाहिणड्ढभरहस्स णं जीवा पाईण-पडीणायया दुहओ लवणसमुदं पुट्ठा नवजोयणसहस्माई आयामेणं पण्णत्ता-सम. सु. १२२सने ઉપર જંબૂદીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર એક સૂત્ર અગિયારમાં દક્ષિણાર્ધભરતની જીવાની લંબાઈ નવ હજાર સાતસો અડતાલીસ યોજન એક યોજનના ઓગણીસ ભાગમાંથી બાર ભાગો જેટલી છે. પરંતુ સમવાયાંગ સૂત્ર ૧૨૨માં દક્ષિણાર્ધ ભરતની જીવાની લંબાઈ કેવલ નવ હજાર યોજનની કહેલ છે. ૨. ઉપર જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર એક સૂત્ર ૧૧ માં દક્ષિણાર્ધ ભારતમાં ધનુપૃષ્ઠની કેવલ પરિધિ કહેવામાં આવી છે અને ત્યાં દક્ષિણાર્ધ ભરતના ધનુપૃષ્ઠનો આયામ કહેવામાં આવ્યો છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૩૯૫-૩૯૬ તિર્યફ લોક : ભરત ક્ષેત્ર ગણિતાનુયોગ ૨૨૯ उत्तरढभरहवासस्स अवट्टिई-पमाणं च - ઉત્તરાર્ધ-ભરતવર્ષની અવસ્થિતિ અને તેનું પ્રમાણ : ૨૨. p. દિvi મંતે!ગંધુરીવેઢી ઉત્તરમUITH વસે ૩૯૫. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્તરાર્ધભરત TUત્તે? નામનો વર્ષ (ક્ષેત્ર) ક્યાં કહેવામાં આવ્યો છે ? उ. गोयमा ! चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स હે ગૌતમ! ચલહિમવન્ત નામના વર્ષધર પર્વતના दाहिणेणं, वे अड् ढस्स पव्वयस्स उत्तरेणं દક્ષિણમાં, વૈતાઢય પર્વતની ઉત્તરમાં, પૂર્વી पुरथिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, લવણસમુદ્રના પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं, एत्थणं जंबुद्दीवे પૂર્વમાં જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્તરાર્ધ ભરત दीवे उत्तरड्ढभरहे णामं वासे पण्णत्ते । નામનો વર્ષ(આવેલો) કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिन्ने, તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો અને ઉત્તર-દક્ષિણમાં पलिअंकसंठाणसंठिए, दुहा लवणसमुदं पुढे, પહોળો છે. એનો આકાર પર્યક (પલંગ)ની पुरच्छिमिल्लाए कोडीए पुरच्छिमिल्लं लवणसमुई સમાન છે. તે બે બાજુએથી લવણસમુદ્રથી સ્પષ્ટ पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं છે. પૂર્વની બાજુએ પૂવ લવણસમુદ્રથી પૃષ્ટ છે लवणसमुदं पुढे, गंगा- सिंधूहिं महाणईहिं અને પશ્ચિમની બાજુએ પશ્ચિમી લવણ સમુદ્રથી तिभागपविभत्ते, दोण्णि अद्वतीसे जोअणसए तिण्णि સ્પષ્ટ છે. ગંગા અને સિંધુ નામની બે નદીઓ अ एगूणवीसइभागे जोअणस्स विक्खंभेणं । એને ત્રણ ભાગમાં વિભક્ત કરે છે. એની પહોળાઈ બસો આડત્રીસ યોજન અને એક યોજનના ઓગણીશ ભાગોમાંથી ત્રણ ભાગ (૨૩૮-૩/૧૯) યોજન જેટલી છે. तस्स बाहा पुरच्छिम-पच्चत्थिमेणं अट्ठारस बाणउए પૂર્વ-પશ્ચિમમાં એની બાહા એક હજાર આઠસો બાણુ जोअणसए सत्त य एगणवीसइभागे जोअणस्स अद्धभागं च યોજન અને એક યોજનના ઓગણીશ ભાગોમાંથી સાત आयामेणं । ભાગથી અડધો ભાગ (૧૮૯૨-૭/૧૯ + ૧૨)યોજન લાંબી છે. तस्म जीवा उत्तरणं पाईण-पडीणायया, दुहा लवणसमुई એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમની બાજુ લાંબી છે તથા पुट्ठा, तहेव-जाव-चौदस जोअणसहस्साई चत्तारि अ બન્ને બાજુઓથી લવણ સમુદ્રથી સ્પષ્ટ છે. એ પ્રમાણેएक्कहत्तरे (एगुत्तरे) जोयणसए छच्च य एगूणवीसइभाए યાવતુ ચૌદ હજાર ચારસો એકોતેર યોજન અને એક जोयणस्स किंचिविसेसूणे आयामेणं पण्णत्ते'। યોજનનાઓગણીશભાગોમાંથી નવમો ભાગ(૧૪૪૭૧ ૯/૧૯) યોજનથી કંઈક ઓછા યોજનની લાંબી કહેલ છે. तीसे णं धणुपुढे दाहिणणं चोद्दसजोअणसहस्साइं पंच એનું ધનુષપૃષ્ઠ દક્ષિણમાં ચૌદ હજાર પાંચસો અઠ્ઠાવીશ अट्ठावीसे जोअणसए एक्कारस य एगूणवीसइभाए યોજન અને એક યોજનના ઓગણીશ ભાગોમાંથી जोअणस्स परिक्खेवेणं । અગિયારમો ભાગ (૧૪૫૨૮-૧૧/૧૯) યોજનની - ગંવું. વ.૨, મુ. ૨૨ પરિધિવાળો છે. उत्तरढभरहवासस्स आयारभावे ઉત્તરાર્ધ ભરતવર્ષનો આકાર ભાવ (સ્વરૂપ): ૩૧૬, , ૩ત્તરzમરમ અંતેં ! વાસક્સ રિસા ૩૯૬, પ્ર. ભગવનું ! ઉત્તરાર્ધ ભરતવર્ષનો આકારભાવ आयारभावपडोयारे पण्णत्ते ? - (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से ગૌતમ ! એનો ભૂમિભાગ અત્યંત સમ અને રમણીય जहाणामए आलिंगपुक्खरेइ वा-जाव-कित्तिमेहिं કહેવામાં આવ્યો છે. તે મુરજ નામના વાદ્ય પર મઢેલા चेव अकित्तिमेहिं चेव । ચામડા જેવો સમતલ છે- યાવત્ - કૃત્રિમ તથા - નંવું. વેવ, મુ. ૨૨ અકૃત્રિમ (મણીઓ અને તૃણોથી) સુશોભિત છે. 2. મમ, ૨૪, મુ. ૬ તાબા છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ઐરાવતક્ષેત્ર સૂત્ર ૩૯૭-૪૦૦ उत्तरड्ढभरहवासस्स मणुआणं आयारभावो ઉત્તરાર્ધ- ભરતવર્ષના મનુષ્યોનો આકારભાવ (સ્વરૂપ) : ૩ત્તમ મં ! મgબvi રિસ ૩૯૭. પ્ર. ભગવનું ! ઉત્તરાર્ધ- ભરતવર્ષ (ક્ષેત્રોના आयारभावपडोयारे पण्णत्ते? મનુષ્યોનો આકારભાવ (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે ? गोयमा! तेणं मणुआ बहुसंघयणा-जाव- अप्पेगइया ગૌતમ ! અહીંના મનુષ્યો અનેક પ્રકારના सिज्झंति-जाव-सब्बदुक्खाणमंतं करेंति । સંહનનવાળા છે- યાવતુ- કોઈ કોઈ સિદ્ધ હોય - નવું. વ . ૬, ૪. ૨૨ છે- યાવતુ- બધા દુઃખોનો અંત કરે છે. एरवयवासस्स अवट्ठिई पमाण य - ઐરાવત વર્ષની અવસ્થિતિ અને પ્રમાણ : ૩૧૮, દિ જે અંતે ! બંઘુદી સૈવે વU TI+ વાસે ૩૯૮, પ્ર. હે ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ઐરાવત પUnત્તે? નામનો વર્ષ ક્યાં આવેલો) કહેવામાં આવ્યો છે? गोयमा ! सिहरिस्स उत्तरेणं, उत्तरलवणसमुदस्स હે ગૌતમ ! શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તરી दक्खिणेणं, पुरथिमलवणसमुद्दस्स पच्चस्थिमेणं, લવણસમુદ્રની દક્ષિણમાં, પૂવ લવણ સમુદ્રની पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं एत्थ णं પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં जंबुद्दीवे दीवे एरावए णामं वासे पण्णत्ते। જંબુદ્વીપ નામના દ્વીપમાં ઐરાવત નામનો વર્ષ કહેવામાં આવ્યો છે. 'खाणुबहुले, कंटकबहुले, एवं जच्चेव भरहस्स તે સ્થાણ (ટૂંઠા) બહુલ છે. કંટક બહુલ છે. આ वत्तब्वया सच्चेब सव्वा णिरवसेसा णेयव्वा પ્રકારનું જે કથન ભરતવર્ષ (અંગે) છે તે સમગ્ર सओअवणा सणिक्खमणा सपरिणिबाणा। વર્ણન આનું પણ સમજી લેવું જોઈએ. આ પખંડ પણ સાધના સહિત, નિષ્ક્રમણ સહિત અને નિર્વાણ સહિત છે. णवरं - एरावओ चक्कवट्टी, एरावओ देवो। વિશેષ - અહીં ઐરાવત ચક્રવર્તી અને ઐરાવત દેવ છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - “एरावए वासे, એટલે હે ગૌતમ ! એનું નામ ઐરાવતવર્ષ પુરાવા વાસે” | ઐરાવતવર્ષ કહેવાય છે. -નૈવું. વ . ૪, સુ. ૨૪ भरहेरखयाणं जीवा-पमाणं ભરત અને ઐરાવતની જીવાનું પ્રમાણ : ૩૨૨. મરદૈવયો નવા ૨૩૬-૨૩૬ નોનસદસાડું ૩૯૯, ભરત અને ઐરાવત (દરેક)ની જીવાનો આયામ ચૌદ चत्तारि अएगुत्तरेजोयणसए छच्च एगूणवीसे भागे जोयणस्स હજાર ચારસો એકોત્તરયોજનના ઓગણીસ ભાગોમાંથી आयामेणं पण्णत्ता। છ ભાગ (૧૪૪૭૧-૬ ૧૯ ) જેટલો કહેવામાં આવ્યો છે. - સમ. ૨૪, મુ. ૬ महाविदेहवासस्स अवट्ठिई पमाणं च - મહાવિદેહવર્ષનું સ્થાન અને પ્રમાણ : ૪૦ ૭. . દિ ને અંતે ! બંઘુદી ટ્રી મદદે વાસે ૪00. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાંમહાવિદેહ નામનો पण्णत्ते? વર્ષ (ક્ષેત્ર) ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે? गोयमा ! णीलवंतस्स वासहरपब्बयस्स दक्खिणेणं, ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, णिसहस्स वासहरपब्वयस्स उत्तरेणं, पुरथिमल નિષધ વર્ષધરપર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રથી वणसमुद्दस्स पच्चत्थिमेणं,पच्चत्थिमलवणसमुदस्स પશ્ચિમમાં તથા પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे णामं જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ નામનો વર્ષ वासे पण्णत्ते। (ક્ષત્ર) કહેવામાં આવ્યો છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૦૧-૪૦૨ તિય લોક : મહાવિદેહ વર્ષ ગણિતાનુયોગ ૨૩૧ पाईण-पडीणायए, उदीण-दाहिण वित्थिन्ने, તે પૂર્વ અને પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં पलिअंक - संठाणसंठिए, दुहा लवणसमुदं पुढे, પહોળો, પર્યક (પલંગ)ના આકારનો તેમજ બન્ને पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुई બાજુએથી લવણસમુદ્રથી સ્પષ્ટ છે. પૂર્વની બાજુ पुढे, पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं પૂર્વી લવણસમુદ્રથી અને પશ્ચિમની બાજુએ પશ્ચિમી लवणसमुई पुढे । तित्तीसं जोअणसहस्साई छच्च લવણસમુદ્રથી પૃષ્ટ છે. તે તેત્રીશ હજાર છ સો चुलसीए जोअणसए चत्तारि अ एगूणवीसइभागे ચોર્યાશી યોજન અને એક યોજનના ઓગણીશ जोअणस्स विक्खंभेणंति'। ભાગોમાંથી ચાર ભાગ (૩૩,૬૮૪-૪/૧૯) યોજન પહોળો છે. तस्स बाहा पुरथिम-पच्चत्थिमेणं तेत्तीसं जोअणसहस्साई એની બાજુ(બાહુ)પૂર્વ-પશ્ચિમની બાજુ તંત્રીસ હજાર સાતસો सत्त य सत्तसढे- जोअणसए सत्त य एगूणवीसइभाए સડસઠયોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી जोअणस्स आयामेणंति । સાત ભાગ (૩૩૭૬૭-૭/૧૯) યોજન લાંબી છે. तस्स जीवा बहुमज्झदेसभाए पाईण-पडीणायया, दुहा એની જીવા ઠીક મધ્યમાં પૂર્વ-પશ્ચિમની બાજુ લાંબી છે. लवणसमुदं पुट्ठा, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं તેમજ બન્ને બાજુથી લવણસમુદ્રથી સ્પષ્ટ છે. પૂર્વની બાજુ लवणसमुदं पुट्ठा, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं પૂર્વી લવણસમુદ્રથી સ્પષ્ટ છે અને પશ્ચિમની બાજુ પશ્ચિમી लवण समुदं पुट्ठा, एगं जोयणसयसहस्सं आयामेणंति । લવણસમુદ્રથી પૃષ્ટ છે. આ એક લાખ યોજન લાંબી છે तस्स ध'उभओपासिं उत्तर-दाहिणेणं एगंजोयणसयसहस्सं એનો ધનુપૃષ્ઠ બન્ને બાજુ ઉત્તર-દક્ષિણમાં એક લાખ अट्ठावण्णं जोअणसहस्साइं एगं च तेरसुत्तरं जोअणसयं અઠ્ઠાવન હજાર એકસો તેર યોજન અને એક યોજનના सोलस य एगूणवीसइभागे जोअणस्स किंचिविसेसाहिए ઓગણીસભાગોમાંથી સોળભાગ(૧,૫૮,૧૧૩-૧૬/૧૯) परिक्खेवेणंति । યોજનથી કંઈક વધુ પરિધિવાળો છે. महाविदेहे णं वासे चउब्विहे चउप्पडोआरे पण्णत्ते, तंजहा- મહાવિદેહવર્ષ ચાર પ્રકારના છે અને ચાર ભાગમાં વિભક્ત ૬. દુટેિ , ૨. કવવિ રૂ. સેવા , ૪. ઉત્તરકુTI કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) પૂર્વ મહાવિદેહ, - નૈવું.વે+વ.૪, મુ. ૨૦ ૨ (૨) અપર મહાવિદેહ, (૩) દેવકુ અને (૪)ઉત્તરકુ. महाविदेहवासस्स आयारभावो મહાવિદેહ વર્ષનો આકારભાવ (સ્વરૂ૫): ૪૦. . મgrદલ્સ અંતે ! વાસક્સ રિસT ૪૦૧. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષનો આકારભાવ आयारभावपडोयारे पण्णत्ते? (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते-जाव- ઉ. ગૌતમ ! એની ભૂમિ અત્યંત સમ અને રમણીય कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । કહેવામાં આવી છે-વાવ-કૃત્રિમ અને અકૃત્રિમ - નંવું. વ. ૪, મુ. ૨૦૨ (મણીઓ તથા તૃણો)થી સુશોભિત છે. महाविदेहवासस्स मणुआणं आयारभावो મહાવિદેહ વર્ષના મનુષ્યોનો આકારભાવ (સ્વરૂપ) : ૪૦૨. p. મદવિ છે જે અંતે ! વાસે મrગ રિસT ૪૦૨. પ્ર. મહાવિદેહ વર્ષના મનુષ્યોનો આકારભાવ આયારભાવપડયારે પUારે ? (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે? गोयमा! तेसिणं मणुआणं छबिहे संघयणे, छबिहे ઉ. હે ગૌતમ ! ત્યાંના મનુષ્યો છ પ્રકારના સંહનન संठाणे, पंचधणुसयाई उड्ढे उच्चत्तेणं, जहण्णेणं અને સંસ્થાનવાળા છે. પાંચસો ધનુષની अंतोमुहुत्तं उक्कोसेणं पुवकोडी आउयं पालेंति, ઊંચાઈવાળા છે. તે જધન્ય અન્તર્મુહર્ત તેમજ पालेत्ता अप्पेगइआ निरयगामी-जाव-अप्पेगइआ ઉત્કૃષ્ટ પૂર્વકોટિનું આયુષ્ય ભોગવે છે. અને सिझंति-जाव- सव्वदुक्खाणं अंतं करेंति । ભોગવીને કોઈ-કોઈ નરકમાં જાય છે. –ચાવત કોઈ કોઈ સિદ્ધ હોય છે. -વાવ-(બધા પ્રકારના - નંવ વવવ, ૪, મુ. ૨૦૨ દુઃખોનો) અંત કરે છે. उ. गोस ૨. ૬. સમ. રૂ ૩, મુ. ૩ કા. . ૪, ૩. ૨, મુ. ૩ ૦ ૨ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : મહાવિદેહ વર્ષ સૂત્ર ૪૦૩-૪૦૭ महाविदेहवासस्स णामहेऊ - મહાવિદેહ વર્ષના નામનો હેતુ (કારણ) : e રૂ. . કે જે મંત ! -મદવિ વા ૪૦૩, પ્ર. ભગવનું ! મહાવિદેહ વર્ષને મહાવિદેહ વર્ષ કેમ महाविदेहे वासे? કહેવામાં આવે છે ? गोयमा ! महाविदेहे णं वासे भरहेरवय-हेमवय ગૌતમ!મહાવિદેહવર્ષભરત, ઐરાવત, હેમવત, हेरण्णबय-हरिवास-रम्मगवासे हिंतो आयाम હૈરર્યાવત, હરિવર્ષ અને રમ્યફવર્ષની લંબાઈ, પહોળાઈ, સંસ્થાન (આકાર) અને પરિધિમાં विक्वंभ-संठाणपरिणाहेणं वित्थिन्नतराए चेव, અધિક વિસ્તારવાળો છે. અધિક વિપુલ છે. અધિક विपुलतराए चेव, महंततराए चेव, सुप्पमाणतराए चेव । વિશાલ છે અને અધિક સુપ્રમાણવાળો છે. महाविदेहा य इत्थ मणूसा परिवति । महाविदेहे ત્યાં મહાવિદેહ અર્થાત્ મોટા ઊંચા શરીરવાળા अ इत्थ देवे महिड्ढिए-जाव-पलिओवमट्ठिइए મનુષ્યો રહે છે. ત્યાં મહાવિદેહ નામનો મહર્થિક પરિવા -યાવત- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से तेण?णं गोयमा ! एवं वुच्चइ - “महाविदेहेवासे, આ કારણે ગતમ! આ મહાવિદેહ વર્ષ મહાવિદેહ મદવિ વા " -નૃવું. વવવ , . ૨૦૨ વર્ષ કહેવાય છે. महाविदेहस्स सासयत्तं - મહાવિદેહ વર્ષની શાશ્વતતા : ( ૮, અત્તર ૨ of Tયમા ! મદાવક્સ વાસ સાસા ૪૦૪, અથવા ગૌતમ ! મહાવિદેહ વર્ષ આ નામ શાશ્વત છે. જે णामधेज्जे पण्णत्ते, जंण कयाइ णासि, ण कयाइ णत्थि, ण કદી ન હતો એમ નથી. જે વર્તમાનમાં નથી એવું પણ कयाइण भविस्सइ, भुविं च, भवइ अ, भविस्सइअ, धुवेणिअए નથી. કદી નહીં થાય એમ પણ નથી, હતો, છે અને હશે मासए अक्खए अब्बए अवट्ठिए णिच्चे महाविदेहे वामे । આ મહાવિદેહ વર્ષ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, - ગંવું. વ . ૮, મુ. ૨૦ ૨ અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. जंबुद्दीवे चोत्तीसं चक्कवट्टि-विजया रायहाणीओ य જંબુદ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તી વિજય અને રાજધાનીઓ : પ. પૂ. સંત ! નંદીવ તીવે તેવી પટ્ટિ - વિનય? ૪૦૫. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં કેટલા ચક્રવર્તી વિજય છે ? केवइयाओ रायहाणीओ? એની કેટલી રાજધાનીઓ છે ? ૩. TયHT! બંધુ ટીવ વત્તાસં ચંદ્રિ -વિનય, ઉં. ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ચૌત્રીસ ચક્રવતી વિજય છે. चोत्तीसं रायहाणीओ'। અને એની રાજધાનીઓ પણ ચૌત્રીસ છે. - નૈવુ. વેવ, ૬, સે. ૨૬૮ ૮ ૬. નંદવ | ટીવ ર૩રૂં વષ્ટિ વિના પૂUJત્તા / ૪૦૬. જંબુદ્વીપનામના દ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તી વિજય કહેવામાં जहा- बत्तीसं महाविदेहे, दो भरहे, एरवए। આવ્યા છે, જેમકે - બત્રીસ (ચક્રવર્તી વિજય) - સમ. ૩૪, મુ. ૨ મહાવિદેહમાં અને બે (ચક્રવર્તી વિજય) ભરત અને ઐરાવતમાં (આવેલા) છે. Mવુદીવસ મહાવિદવારે વીસ વર્વાષ્ટિવિના રહfrો જમ્બુદ્વીપના મહાવિદેહમાં બત્તીસ ચક્રવર્તી વિજય અને ય રાજધાનીઓ : (૧) વિનયસ ટાઈ પમા - (૧) કચ્છ વિજયની અવસ્થિતિ તેમજ પ્રમાણ : ૪૦ ૭, રૂટિ મંતે ! ગંદીā ઢ મહાવિદ વાસે છે ૪૦૭. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ વર્ષમાં ST વિના પUરે ? કચ્છ વિજય ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે ? ૧. અઢી દ્વીપમાં એકસો સીત્તેર ૧૭૦ ચક્રવર્તી વિજય છે- એની ગણના આ પ્રમાણે છે – અઢી દ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ છે. દરેક ભારત અને દરેક ઐરાવતમાં એક-એક વિજય છે તથા દરેક મહાવિદેહમાં બત્તીસ વિજય છે, આ પ્રકારે પાંચ મહાવિદેહમાં એક સો સાઈઠ વિજય છે, પાંચ ભરત તેમજ ઐરવતમાં દસ વિજય છે – આ પ્રકારે ૧૭૦ ચક્રવર્તી વિજય છે. દરેક વિજયમાં એક રાજધાની છે અને દરેક રાજધાનીનું વર્ણન ભરતક્ષેત્રની રાજધાની વિનીતા (અયોધ્યા)ના જેવું છે. Jain Education tematu For Para & Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ सीमावलीन दीक्ष देव एकादिकमानावमादिकाननिकायी/ विजयमारियासे पविaniawitrimon मन सब @ria बन धमानीमानी PATELEER जामती विजय ३२ ISA पुष लामि ध्यास जमा सात सारा ना सवाल सीसामर सीमोटामदार मसाल Snel 22 RAS fasna (Mमावदा Bामि प. makumafte थिभव बर Rela જમ્મુ દ્વીપ અંતવર્તી ૩૨ વિજય તથા તેની રાજધાનીઓ • . Page #355 -------------------------------------------------------------------------- ________________ Page #356 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૦૮-૪૦૯ તિફ લોક : ચક્રવર્તી વિજય ગણિતાનુયોગ ૨૩૩ गोयमा ! सीआए महाणईए उत्तेरणं, णीलवंतस्स ઉ. ગૌતમ! સીતા મહા નદીની ઉત્તરમાં, નીલવન્ત वासहरपव्वयस्स दक्खिणे णं, चित्तकूडस्स વર્ષધર પર્વતની દક્ષિણમાં, ચિત્રકૂટ વક્ષસ્કાર वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स પર્વતની પશ્ચિમમાં માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતથી वक्खारपब्वयस्स पुरथिमेणं- एत्थ णं जंबुद्दीवे दीवे પૂર્વમાં જંબુદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ વર્ષમાં महाविदहे वासे कच्छे णामं विजए पण्णत्ते। કચ્છ નામક વિજય કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणवित्थिपणे, આ ઉત્તર-દક્ષિણમાં લાંબો, પૂર્વ-પશ્ચિમમાં पलिअंक संठाणसंठिए गंगा-सिंधूहिं महाणईहिं પહોળો તેમજ પલંગના આકારનો છે. ગંગા-સિંધુ वेयड्ढेण य पव्वएणं छब्भागपविभत्ते। મહાનદીઓથી તથા વૈતાઢ઼ય પર્વતથી આ છ ભાગમાં વિભક્ત છે. सोलस जोयणसहस्साई पंच य बाणउए जोयणसए એની લંબાઈ સોળ હજાર પાંચસો બાણું યોજન दोण्णि अ एगूणवीसइभागे जोयणस्स अयामेणं. અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ (૧૬, ૧૯૨-૨/૧૯) જેટલી છે. दो जोयणसहस्साई दोण्णि अ तेरसुत्तरे जोयणसए એની પહોળાઈ બાવીસો તેરથી કાંઈક ઓછી किंचि विसेसूणं विक्खंभेणं पण्णत्ते । યોજનની કહેવામાં આવી છે. कच्छस्स णं विजयस्स बहुमज्झदेसभाए-एत्थ णं કચ્છ વિજયની બરોબર વચ્ચેના ભાગમાં वेअड्ढे णामं पव्वए पण्णत्ते । जेणं कच्छविजयं दुहा વૈતાઢ્ય નામનું પર્વત કહેવામાં આવ્યો છે. જે એને विभयमाणे-विभयमाणे चिट्ठइ।तंजहा-दाहिणद्धकच्छं બે વિભાગમાં વિભક્ત કરતો સ્થિર છે. જેમકે૨, ૩ત્તરદ્ધપું વેતિ | (૧) દક્ષિણાર્ધ કચ્છ અને (૨) ઉત્તરાર્ધ કચ્છ. - નંવું. વરવું. ૪, સુ. ?? ૦ दाहिणद्धकच्छविजयस्स अवट्ठिई पमाणं च દક્ષિણાઈ કચ્છવિજયની અવસ્થિતિ અને પ્રમાણ : ૪ ૦ ૮, ૫ દિ " મંતે ! નંબુદાવે તેવે મહાવિવારે વારે ૪૦૮. પ્ર. ભગવન ! જંબદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ दाहिणद्धकच्छे णामं विजए पण्णत्ते ? વર્ષમાં દક્ષિણાર્ધ કચ્છ નામનો વિજય ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે ? गोयमा ! वेयड्ढस्स पब्वयस्स दाहिणेणं, सीआए ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં, સીતા महाणईए उत्तरेणं, चित्तकूडस्स वक्खारपब्वयस्स મહાનદીથી ઉત્તરમાં, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની पच्चत्थिमेणं, मालवंतस्स वखारपव्वयस्स પશ્ચિમમાં તેમજ માલ્યવંત વક્ષસ્કાર પર્વતની पुरथिमेणं एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे, પૂર્વમાં જંબુદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ दाहिणड्ढकच्छे णामं विजए पण्णत्ते । વર્ષમાં દક્ષિણાર્ધ-કચ્છ નામનો વિજય કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणविच्छिन्ने, अट्ठ તે ઉત્તર-દક્ષિણમાં લાંબો, પૂર્વ-પશ્ચિમમાં जोअणसहस्साइं दोण्णि अ एगसुत्तरे जोअणमए પહોળો છે અને આઠ હજાર બસો એકોતેર યોજન एक्कं च एगूणवीसइभागं जोअणस्स आयामेणं, અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી दो जोअणसहस्साई दोण्णि अ तेरसुत्तरे जोअणसए એકભાગ (૮, ૨૭૧-૧૯) જેટલો લાંબો છે. किंचिविसेसूणे विक्खंभणं, पलिअंकसंठाणसंठिए । બાવીસસો તેર યોજનથી કંઈક ઓછો પહોળો છે - નંવું. વ. ૪, મુ. ૨૨ ૦ અને પલંગના આકારનો છે. दाहिणद्धकच्छविजयस्स आयारभावो દક્ષિણાર્ધ કચ્છ વિજયનો આકાર ભાવ (સ્વરૂપ) : ૧. . ઢાલિક્સ જે મંત ! વિનયન્સ રિસ, ૪૦૯. પ્ર. ભગવન્! દક્ષિણાર્ધ કચ્છ વિજયનો આકારભાવ आयारभावपडोयारे पण्णत्ते? (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે ? Page #357 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : ચક્રવર્તી વિજય સૂત્ર ૪૧૦-૪૧૨ ઉં. गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, 3. ગૌતમ ! આ અત્યંત સમ તેમજ રમણીય जाव-कित्तिमेहिं चेव, अकित्तिमेहिं चेव । ભૂભાગવાળો કહેવામાં આવ્યો છે.- યાવતુ- ગંવું. વવવું. ૪, મુ. ?? કૃત્રિમ તથા અકૃત્રિમ (મણિ-તુણો) થી (સુશોભિત) છે. दाहिणद्धकच्छविजयस्स मणुआणं आयारभावो દક્ષિણાધિ કચ્છવિજયના મનુષ્યોનો આકાર ભાવ : ૪૨૦, g, સાઉદ્ધવ છે જે અંત ! વિન, મન રિસU ૪૧૦. પ્ર. ભગવનું ! દક્ષિણાર્ધ કચ્છ વિજયના મનુષ્યોનો आयारभावपडोयारे पण्णत्ते? આકારભાવ (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે? गोयमा ! तेसि णं मणआणं छबिहे संघयणे ઉ. ગૌતમ ! ત્યાંના મનુષ્યો છ પ્રકારના સંહનન-નવ-સવકુવરવાનુમંત રેતિ વાળા છે- યાવત- સર્વ દુઃખોનો અંત કરે છે. - નવું. વૈવ. ૪, મુ. ?? ૦ उत्तरद्धकच्छविजयस्स अवट्ठिई पमाणं च ઉત્તરાર્ધ કચ્છ વિજયની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૧. . િ મંતે ! નંબુદ સીવે મહાવિહે વાસે ૪૧૧. પ્ર. ભગવદ્ ! જંબુદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ उत्तरद्धकच्छे णामं विजए पण्णत्ते? વર્ષમાં ઉત્તરાર્ધ કચ્છ નામનો વિજય ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે ? गोयमा ! वेअड्ढस्स पब्वयस्स उत्तरेणं, णीलवंतस्स ગૌતમ ! વૈતાઢ્ય પર્વતથી ઉત્તરમાં, નીલવત્ત वासहरपब्वयस्स दाहिणेणं, मालवंतस्स વર્ષધર પર્વતથી દક્ષિણમાં, માલ્યવન્ત વક્ષસ્કાર वक्खारपव्वयस्स पुरथिमेणं, चित्तकूडस्स પર્વતથી પૂર્વમાં તેમજ ચિત્રકૂટવક્ષસ્કાર પર્વતથી बक्खारपब्वयम्स पच्चत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे પશ્ચિમમાં જંબુદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ दीवे महाविदेहे वासे उत्तरद्धकच्छे णामं विजए વર્ષમાં ઉત્તરાર્ધ કચ્છ નામનો વિજય કહેવામાં पण्णत्ते-जाव-सव्वदुक्खाणमंतं करेंति । આવ્યો છે. યાવત્ - (ત્યાંના કોઈ-કોઈ મનુષ્ય) સર્વ દુઃખોનો અંત કરે છે. તાવ નેગવં સર્વે નંવુ. વવવું. ૪, સુ. ?? ૦ આ પ્રમાણે સર્વકથન પૂર્વવત જાણી લેવું જોઈએ. कच्छविजयस्स णामहेउ કચ્છ વિજયના નામનું કારણ : ૪૨. . તે નાં અંતે ! પર્વ તુટુ - “જીવિનપ-લે છે ૪૧૨. પ્ર. ભગવન્! કચ્છ વિજયને કચ્છ વિજય કેમ વિનg" ? કહેવામાં આવે છે? गोयमा! कच्छे विजए वेयड्ढस्स पब्वयस्स दाहिणेणं, ઉ. ગૌતમ! કચ્છવિજય વૈતાઢ઼ય પર્વતથી દક્ષિણમાં, सीआए महाणईए उत्तेरणं, गंगाए महाणईए સીતા મહાનદીથી ઉત્તરમાં, ગંગા મહાનદીથી पच्चत्थिमेणं, सिंधूए महाणईए पुरत्थिमेणं, પશ્ચિમમાં તથા સિંધુ મહાનદીથી પૂર્વમાં, दाहिणद्धकच्छविजयस्स बहुमज्झदेसभाए- एत्थ णं દક્ષિણાર્ધ કચ્છ વિજયની મધ્યમાં ક્ષેમા નામની खेमा णामं रायहाणी पण्णत्ता। विणीआ रायहाणी રાજધાની કહેવામાં આવી છે. એનું વર્ણન વિનીતા सरिसा भाणियवा। રાજધાનીની સમાન સમઝી લેવું જોઈએ. तत्थ णं खेमाए रायहाणीए कच्छे णामं राया એ ક્ષેમા રાજધાનીમાં કચ્છનામનો રાજા ઉત્પન્ન समुपज्जइ । महयाहिमवंत-जाव-सब्बं भरहोवमं થાય છે. તે મહાહિમવંત પર્વત જેવો વિશાલ છે भाणियव्वं निक्खमणवज्ज सेसं सव्वं - યાવત- નિષ્ક્રમણ (દીક્ષા) સિવાય એનું બધુ भाणियव्यं-जाव-भुंजए माणुस्सए सुहे। વર્ણન ભરત ચક્રવર્તીની સમાન સમજવું જોઈએ તથા બાકીનું બધુ વર્ણન તે માનવીય સુખોનો ઉપભોગ કરતો રહે છે, પર્યત જાણવું જોઈએ. Page #358 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૧૩-૪૧૫ તિર્યકુ લોક : ચક્રવર્તી વિજય ગણિતાનુયોગ ૨૩૫ कच्छ णामधेज्जे अकच्छे इत्थ देवे महिड्ढीए-जाव એ કચ્છ વિજયમાં કચ્છનામનો મહદ્ધિક-યાવતુपलिओवमट्ठिइए परिवसइ । પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से एएणटे णं गोयमा ! एवं वुच्चइ - “कच्छे विजए આ કારણે ગૌતમ ! કચ્છવિજયને કચ્છ વિજય कच्छे विजए जाव णिच्चे । કહે છે -વાવ- (આ નામ) નિત્ય છે. - નંવું. વ ૪, મુ. ?? ૦ ૮૨૩, સર્વેમુ વિનામુ છવશ્વયા-ના-મો, થાળ ૪૧૩. કચ્છવિજયના જેવું જ બધા વિજયોનું વર્ણન કરવું सरिसणामगा। જોઈએ- યાવત- વિજયોના નામનું કારણ પણ કહેવું - નંવું. વ . ૪, મુ. ??? જોઈએ. રાજાઓના નામ વિજયોના નામ જેવા જ કહેવા જોઈએ. (२) सुकच्छ विजयस्स अवट्ठिई पमाणं च (૨) સુકચ્છ વિજયની અવસ્થિતિ અને પ્રમાણ : ૧૪. ૫. #દિ ને અંતે ! બંઘુદી રવિ માવલે વાસૈ મુજે ૪૧૪, પ્ર. ભગવનું ! જંબુદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ णामं विजए पण्णत्ते? વર્ષમાં સુકચ્છ નામક વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! सीआए महाणईए उत्तेरणं, णीलवंतस्स ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવંત वासहरपब्वयस्स दाहिणेणं, गाहावईए महाणईए વર્ષધર પર્વતની દક્ષિણમાં, ગ્રાહાવતી મહાનદીની पच्चत्थिमेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स પશ્ચિમમાં તેમજ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની पुरस्थिमेणं, एत्थ णं जबुद्दीवे दीवे महाविदेहे वासे પૂર્વમાં જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહવર્ષમાં सुकच्छे णामं विजए पण्णत्ते । સુકચ્છ. નામનો વિજય (આવેલો) કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, जहेव कच्छे विजए तहेव सुकच्छे તે ઉત્તર દક્ષિણમાં લાંબો છે. જેનું કચ્છ વિજયનું विजए पण्णत्ते। વર્ણન છે તેવું જ સુકચ્છવિજયનું જાણવું જોઈએ. णवरं-खेमपुरा रायहाणी,सुकच्छे राया समुप्पज्जइ, વિશેષ - અહીંની રાજધાની ક્ષેમપુરા છે અને तहेव सव्वं । અહીં સુકચ્છ નામનો રાજા ઉત્પન્ન થાય છે. - નંવું. વ . ૪, મુ. ??? બાકીનું બધુ વર્ણન એનું (કચ્છ વિજય) અનુસાર છે. (३) महाकच्छ विजयस्स अवट्ठिई पमाणं च (૩) મહાકચ્છ વિજયની અવસ્થિતિ અને પ્રમાણ : 49. p. દિ જે અંર્ત ! મહાવિદે વારે મહામં ૪૧૫. પ્ર. ભગવનું ! મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામનો विजए पण्णत्ते? વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! णीलवंतस्स वासहरपब्वयस्स दाहिणेणं, ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, सीआए महाणईए उत्तरेणं, पम्ह कूडस्स સીતા મહાનદીની ઉત્તરમાં, પદ્મકૂટ વક્ષસ્કાર वक्रवारपव्वयस्स पच्चत्थिमेणं, गाहावईए महाणईए પર્વતની પશ્ચિમમાં તેમજ ગ્રાહાવતી મહાનદીની पुरस्थिमेणं, एत्थ णं महाविदेहे वासे महाकच्छे णाम પૂર્વમાં મહાવિદેહ વર્ષમાં મહાકચ્છ નામક विजए पण्णत्ते । सेसं जहा कच्छविजयस्स-जाव વિજય કહેવામાં આવ્યો છે. બાકીનું વર્ણન કચ્છ महाकच्छेअइत्थ देवेमहिड्ढीए-जाव-पलिओवमट्ठिईए વિજયની સમાન છે- યાવત્ - અહીં મહાકચ્છ परिवसइ, अट्टो अ भाणिअब्बो। નામનો મહદ્ધિક- યાવતુ- પલ્યોપમની - નૈવુ વવવું. ૪, મુ. ??રૂ સ્થિતિવાળો દેવ રહે છે. નામનું કારણ જાણવું જોઈએ. Page #359 -------------------------------------------------------------------------- ________________ 1. જી ૨૩૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : ચક્રવર્તી વિજય સૂત્ર ૪૧-૪૧૮ (४) कच्छ्गावईविजयस्स अवट्ठिई पमाणं च (૪) કચ્છગાવતી વિજયની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૨ ૬. . #દ of મંતે ! મદદે વાસે જીવિત નામે ૪૧૬. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં કચ્છગાવતી નામનો विजए पण्णत्ते? | વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! णीलवंतस्स दाहिणेणं, सीआए महाणईए ગૌતમ ! નીલવંત (પર્વત)ની દક્ષિણમાં, સીતા उत्तरेणं, दहावतीए महाणईए पच्चत्थिमेणं, મહાનદીની ઉત્તરમાં, દ્રાવતી મહાનદીની पम्हकूडस्स पुरत्थिमेणं एत्थ णं महाविदेहे वासे પશ્ચિમમાં તેમજ પદ્મકૂટ (પર્વત)ની પૂર્વમાં कच्छगावती णामं विजए पण्णत्ते। મહાવિદેહ વર્ષમાં કચ્છગાવતી નામનો વિજય કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणविच्छिण्णे, सेसं તે ઉત્તર-દક્ષિણમાં લાંબો અને પૂર્વ-પશ્ચિમમાં जहा कच्छस्स विजयस्स-जाव-कच्छगावई अ इत्थ પહોળો છે. બાકીનું વર્ણન કચ્છ વિજયની જેવું देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए परिवसइ । છે- યાવતુ- અહીં કચ્છગાવતી નામનો મહદ્ધિક - નૈવું. વે+વું. ૪, સુ. ?? -વાવ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. () કાવત્તવિનય કદિ પમા ૪ - (૫) આવર્તવિજયની અવસ્થિતિ અને પ્રમાણ : ૬૭. p. ઋટિ મંતે ! માટે વાસે કાવત્ત મં ૪૧૭, પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં આવર્ત નામનો विजए पण्णत्ते? વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! णीलवंतस्स वासहरपब्वयस्स दाहिणेणं, ગૌતમ ! નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણમાં, सीआए महाणईए उत्तरेणं, णलिणकू डस्स સીતા મહાનદીની ઉત્તરમાં, નલિનકૂટ વક્ષસ્કાર वक्वारपव्वयस्स पच्चत्थिमेणं, दहावतीए महाणईए પર્વતની પશ્ચિમમાં તથા દ્રાવતી મહાનદીના पुरथिमेणं एत्थ णं महाविदेहे वासे आवत्ते પૂર્વમાં મહાવિદેહ વર્ષમાં આવર્ત નામનો વિજય णामं विजए पण्णत्ते । सेसं जहा कच्छस्स કહેવામાં આવ્યો છે. બાકીનું કથન કચ્છવિજયની विजयस्स। સમાન છે. - નૈવુ. વવ. ૪, મુ. ??૬ (६) मंगलावत्तविजयस्स अवट्ठिई पमाणं च (૬) મંગલાવર્ત વિજયની અવસ્થિતિ અને પ્રમાણ : ૨૮, ૫. દિ મંત ! મહાવિદે વારે મંત્રિીવત્ત નામે ૪૧૮. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં મંગલાવર્ત નામનો विजए पण्णत्ते? વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा! णीलवंतस्स दक्खिणेणं, सीआए महाणईए ગૌતમ ! નીલવંત (પર્વત)થી દક્ષિણમાં, સીતા उत्तरेणं, णलिणकू डस्स वखारपब्वयस्स મહા નદીથી ઉત્તરમાં, નલિનકૂટ વક્ષસ્કાર पुरथिमेणं, पंकावईए पच्चत्थिमेणं एत्थ णं પર્વતની પૂર્વમાં અને પંકાવતીની પશ્ચિમમાં मंगलावत्ते णामं विजए पण्णत्ते । जहा कच्छस्स મંગલાવર્ત નામનો વિજય કહેવામાં આવ્યો છે. विजए तहा एसो भाणिअब्बो-जाव-मंगलावते કચ્છવિજયની જેમ જ આનું પણ વર્ણન જાણી अ इत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए લેવું જોઈએ- વાવ- અહીં મંગલાવર્ત નામનોपरिवसइ। મહદ્ધિક-યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળો દેવા રહે છે. से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ-मंगलावत्ते આ કારણે ગૌતમ ! મંગલાવર્ત વિજય ને विजए, मंगलावत्ते विजए। મંગલાવર્ત વિજય કહે છે. - નૈવુ. વ. ૪, મુ. ૨૮ | ઉ. Page #360 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૧૯-૪૨૧ તિર્યકુ લોક : ચક્રવર્તી વિજય ગણિતાનુયોગ ૨૩૭ (७) पुक्खलावत्तविजयस्स अवट्ठिई पमाणं च | (૭) પુષ્કલાવર્તવિજયની અવસ્થિતિ અને પ્રમાણ : ૬૧. . દિ ને ! મહાવિદે વારે પુત્રીવત્ત ને ૪૧૯. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં પુષ્કલાવર્ત નામનો विजए पण्णत्ते ? વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! णीलवंतस्स दाहिणेणं, सीआए महाणईए ગૌતમ!નીલવંતની દક્ષિણમાં, સીતા મહાનદીની उत्तरेणं, पंकावईए पुरथिमेणं, एक्कसेलम्म ઉત્તરમાં, પકાવતીની પૂર્વમાં તથા એકશૈલવક્ષસ્કાર वक्खारपब्वयस्स पच्चत्थिमेणं एत्थ णं पुक्खलावते પર્વતની પશ્ચિમમાં પુષ્કલાવર્ત નામનો વિજય णामं विजए पण्णत्ते। કહેવામાં આવ્યો છે. जहा कच्छविजए तहा भाणियब्वं-जाव-पुक्खले अ એનું વર્ણન કચ્છવિજયની સમાન જાણવું જોઈએइत्थ देवे महिड्ढिए-जाव-पलिओवमट्ठिईए થાવતુ- અહીંપુષ્કલ નામનો મહદ્ધિક-યાવતપરિવંસ | પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से एएण?णं गोयमा ! एवं वुच्चइ-पुक्खलावत्ते આ કારણે ગૌતમ ! પુષ્કલાવર્ત વિજયને विजए पुक्खलावत्ते विजए। પુષ્કલાવર્ત વિજય કહે છે. - નવું. ૩ , ૪, મુ. ?? (८) पुक्खलावईविजयस्स अवट्ठिई पमाणं च - (૮) પુષ્કલાવતી વિજયની અવસ્થિતિ અને પ્રમાણ : રા, 1 દિof “તેં ! મહાવિદ વા કુવાવરૃ નામે ૪૨૦. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં પુષ્કલાવતી નામનો चक्कवट्टिविजए पण्णत्ते? ચક્રવર્તી વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! णीलवंतस्स दक्खिणेणं, सीआए महाणईए ગૌતમ! નીલવન્તની દક્ષિણમાં, સીતા મહાનદીની उत्तरेणं, उत्तरिल्लस्स सीआमुहवणस्स पच्चत्थिमेणं, ઉત્તરમાં, ઉત્તરી સીતોમુખવનની પશ્ચિમમાં તથા एगसेलस्स वक्खारपव्वयस्स पुरथिमेणं एत्थ णं એકશૈલવક્ષસ્કાર પર્વતની પૂર્વમાં મહાવિદેહવર્ષમાં महाविदेहे वासे पुक्खलावई णामं विजए पण्णत्ते। પુષ્કલાવતી નામક વિજય કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, एवं जहा कच्छ विजयस्स-जाव તે ઉત્તર-દક્ષિણમાં લાંબો છે. બાકીનું વર્ણન पुक्खलावई अइत्थ देवे महिडिढए-जाव-पलिओव કચ્છવિજયની સમાન છે- યાવતુ- ત્યાં मट्ठिईए परिवसइ। ૫ કલાવતી નામનો મહદ્ધિક-યાવતું પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. एएणद्वै णं गोयमा ! एवं वुच्चइ-पुक्खलाबईविजए આ કારણે ગૌતમ ! પુષ્કલાવતી વિજય ને पुक्खलावईविजए।' પુષ્કલાવતી વિજય કહે છે. विजया भणिआ, रायहाणीओ इमाओ આઠ વિજય કહેવામાં આવ્યા છે, એની રાજધાનીઓ આ પ્રમાણે છેगाहा- खेमा खेमपुरा चेव, रिट्ठा रिद्धपुरा तहा। ગાથાર્થ-(૧) ક્ષેમા, (૨) ક્ષેમપુરા, (૩)રિણા, खग्गी मंजूसा अवि अ, ओसही पुण्डरीगिणी ॥ (૪) રિષ્ટપુરા, (પ) ખડુગી, (૬) મંજૂષા, - નૈવું. વ . ૪, મુ. ? ૨? (૭) ઔષધી, (૮) પુડરીકિણી. (૧-૨૬) વછાનિયા, થારપશ્વચા, માળા, (૯-૧૬) વત્સાદિવિજય, વક્ષસ્કાર પર્વત, મહાનદીઓ रायहाणीओ य અને રાજધાનીઓ : ૮૨ ૧. , ૬ (૧) દિ મંત ! નવુ વ મહાવિદ્રવાસે ૪૨૧. પ્ર.૯ (૧) ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપના वच्छणामं विजए पण्णत्ते ? મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામનો વિજય ક્યાં કહેવામાં આવ્યો છે ? 2. ટાઈ. . ૮, . ૬ ૩ ૭ Jair Education International Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ચક્રવતી વિજય સૂત્ર ૪૨૧ गोयमा!णिसहस्स वासहरपब्वयस्स उत्तरेणं, सीयाए ઉ. ગૌતમ ! નિષધવર્ષધર પર્વતની ઉત્તરમાં, સીતા महाणईए दाहिणेणं, दाहिणिल्लस्स सीआमुहवणस्स મહાનદીની દક્ષિણમાં, દક્ષિણી સીતા મુખવનની पच्चत्थिमेणं, तिउडस्स वक्खारपब्वयस्स पुरथिमेणं પશ્ચિમમાં અને ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे वच्छे णाम જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ विजए पण्णत्ते। નામનો વિજય કહેવામાં આવ્યો છે. सुसीमारायहाणी तं चेव पमाणं' । આની સુસીમાં રાજધાની છે એનું પ્રમાણ પૂર્વોક્ત (અયોધ્યાની જેવું) છે. ૬૦ (૨) તિવારપત્રણ, સુવરજીવન, ૧૦ (૨) (આગળ) ત્રિકૂટવક્ષસ્કાર પર્વત, कुण्डलारायहाणी। સુવત્સવિજય, કુંડલા રાજધાની છે. ?? (૩) તત્તનત્કામદા, મદારજીવિના, ૧૧ (૩) તપ્તકલા મહાનદી, મહાવવિજય, अपराजितारायहाणी। અપરાજિતા રાજધાની છે. १२ (४) वेसमणकूडवक्खारपव्वए, वच्छावईविजए, ૧૨ (૪) વૈશ્રમણકૂટ વક્ષસ્કાર પર્વત, વત્સાવતી पभंकरा रायहाणी। વિજય, પ્રભંકરા રાજધાની છે. ? રૂ () મ7નામદારૃ, रम्मे विजए, ૧૩ (૫) મત્તજલા મહાનદી, રમ્યવિજય, અંકાવતી अंकावईरायहाणी। રાજધાની છે. ૨૪ (૬) अंजणे वक्खारपव्वए, रम्मगे विजए ૧૪ (૬) અંજનવક્ષસ્કાર પર્વત, રમ્યફવિજય पम्हावईरायहाणी। પદ્માવતી રાજધાની છે. ૨૬ (૭) उम्मत्तजलामहाणई रमणिज्जे विजए ૧૫ (૭) ઉન્મત્તલા મહાનદી, રમણીયવિજય, सुभारायहाणी। સુભા રાજધાની છે. १६ (८) मायंजले वक्खारपब्वए मंगलावईविजए ૧૬ (૮) માતંજલ વક્ષસ્કાર પર્વત, મંગલાવતી रयणसंचयारायहाणी । વિજય, રત્નસંચયા રાજધાની છે. एवं जह चेव सीयाए महाणईए उत्तरंपासं तह चेव જેવી રીતે સીતા મહાનદીની ઉત્તર પાર્થનું વર્ણન કર્યું છે दक्खिणिल्लं भाणियब्वं, दाहिणिल्लसीआमुहवणाई। એજ પ્રમાણે દક્ષિણ પાર્થનું અને દક્ષિણી શીતામુખ - નૈવું. વ. ૪, . ૨૪ વનાદિનું વર્ણન પણ કહેવું જોઈએ. "वच्छस्स विजयस्म णिसहे दाहिणेणं, सीआ उत्तरेणं, दाहिणिल्लसीयामुहवणे पुरत्थिमेणं तिउडे पच्चत्थिमेणं सुसीमारायहाणी पमाणं तं चेवेति ।” - ગંવું. વ. ૪, મુ. ૨૨૪ આ સૂત્રની ટીકામાં એવું કથન છે કે સુસીમાં રાજધાનીનું પ્રમાણ જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર ૩ સૂત્ર ૪૧માં વર્ણવેલ વિનીતા (અયોધ્યા)ની સમાન છે. આ પ્રમાણે બધા વિજયોની બધી રાજધાનીઓનું પ્રમાણ અયોધ્યાની સમાન સમજવું જોઈએ. इमे वक्खारकूडा पण्णत्ता, तं जहा Tદતિ, સમાજૂ, બંન, મર્થન | T૩ તન–ા, મનનેત્રા, ૩મૂત્તના // ૩. રૂમ વિનય પUU TI, તં નET - गाहा-वच्छे सुवच्छे महावच्छे, चउत्थे वच्छगावई । रम्मे रम्मए चेव, रमणिज्जे मंगलावई ।। इमाओ रायहाणीओ पण्णत्ताओ, तं जहा - गाहा-सुसीमा कुंडला चेव, अवराइअ पहंकरा । अंकावई पम्हावई, मुभा रयणसंचया ।। છે. (ક) આ મૂળ પાઠની આગળ (જંબુ. વખ, ૪, સુ. ૧૨૪)ના મૂલપાઠમાં સુસીમાં રાજધાનીની અવસ્થિતિ તથા વક્ષસ્કાર પર્વત, નદીઓ, વિજય અને રાજધાનીઓના નામોની ગાથાઓ છે. નિર્ધારિત સંકલન પદ્ધતિના અનુસાર ગદ્યપાઠ અને ગાથાઓ અહીં આપવામાં આવી છે. (ખ) ઠાણ. ૮, સુ. ૬૩૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૨૨-૪૨૩ તિર્યફ લોક : ચક્રવર્તી વિજય ગણિતાનુયોગ ૨૩૯ (१७-२४) पम्हाइविजया, वक्खारपब्वया, महाणईओ, (१७-२४) ५विय, वक्ष२२ पर्वत, महानहीओ रायहाणीओ य-- अनेराधानीमो : ४२२. १७ (१) एवं पम्हे विजए, अस्सपुरारायहाणी, अंकावई ४२२. १७ (१) प्रमाणे भवि०४य, अश्व५२। वक्खारपव्वए। રાજધાની, અંકાવતી વક્ષસ્કાર પર્વત છે. (२) सुपम्हे विजए, सीहपुरारायहाणी, ૧૮ (૨) સુપદ્રવિજય, સિંહપુરા રાજધાની, ક્ષીરોદા खीरोदामहाणई। महानही छे. १९ (३) महापम्हे विजए, महापुरारायहाणी, १८ (3) महावि४य, महापु२॥ २॥४धानी, पम्हावईवक्खारपव्वंए। પદ્માવતી વક્ષસ્કાર પર્વત છે. (४) पम्हगावईविजए, विजयपुरारायहाणी, ૨૦ (૪) મગાવતી વિજય, વિજયપુરા રાજધાની, सीअसोआमहाणई। શીતશ્રોતા મહાનદી છે. (५) संखे विजए, अपराइयारायहाणी, २१ (५)शंपवि४य, अ५२ता रा४धानी, आसीविसेवक्खारपव्वए। આશિવિષવક્ષસ્કાર પર્વત છે. २२ (६) कुमुदे विजए, अरजारायहाणी, २२ (6) मुहवि४५, ५२% २।४धानी, अंतोवाहिणीमहाणई। અંતવાહિની મહાનદી છે. २३ (७) णलिणेविजए, असोगारायहाणी, सुहावहे २3 (७) नलिनविनय, अशो। २।४ानी, वक्खारपव्वए। સુખાવહ વક્ષસ્કાર પર્વત છે. २४ (८) णलिणावईविजए, वीयसोगारायहाणी।' २४ (८) नलिनावती वि४य, वातशो २४धानीछे. दाहिणिल्ले सीओआमुखवणसंडे, उत्तरिल्ले वि एवमेव દક્ષિણી શીતોદા મુખવનખંડ(નું જેવું વર્ણન છે) તેવું જ भाणियब्वे-जहा सीआए। ઉત્તરી (શીતોદામુખ વનખંડનું વર્ણન) કરવું જોઈએ. - जंबु.वक्ख. ४, सु. १३१ જે પ્રમાણે શીતામુખવન ખંડનું (વર્ણન છે તે જ પ્રમાણે શીતોદામુખવનખંડનું વર્ણન છે.). (२५-३२) वप्पाइविजया, वक्खारपब्बया, महाणईओ, (૨૫-૩૨)વપ્રાદિવિજય, વક્ષસ્કારપર્વત, મહાનદીઓ रायहाणीओ य અને રાજધાનીઓ : ४२३. २५ (१) बप्पेविजए, विजयारायहाणी, चंदेवक्खारपचए। ४२3. २५ (१) (माप्रभास)वविय, विया२।४धानी, ચંદ્રવક્ષસ્કાર પર્વત છે. ६ (२) सुवप्पे विजए वे जयंतीरायहाणी, २७ (२) सुवप्रवि४य, वैश्यन्ती २।४ानी, ओम्मिमालिणी गई। मामालिनी नही छ. १. (क) जंबुद्दीवे दीवे महाविदेहे वासे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं, णिसहवामहरपब्वयस्स उत्तरणं, सीतोदाए महाणईए दाहिणेणं, मुहावइस्स वक्खारपब्वयस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं-एत्थणं सलीलावई णामं विजए पण्णत्ते । तत्थ णं (सलीलावई विजए) वीयसोगाणामं रायहाणी.... - णायाधम्म, अ. ८ (નલિનાવતી વિજયનુ બીજુ નામ સલિલાવતી વિજય પણ છે.) (ख) तत्थ ताव सीओआए महाणईए दक्खिणिल्ले णं कूले इमे विजया पण्णत्ता, तं जहा - गाहा - पम्हे सुपम्हे महापम्हे, चउत्थे पम्हगावई । संखे कुमुए णलिणे, अट्ठमे णलिणावई ।। (ग) ...इमाओ रायहाणीओ पण्णत्ताओ, तं जहा . गाहा-आसपुरा, सीहपुरा महापुरा, चेव हवइ विजयपुरा । अवराइया य अरया, असोगा तह वीतसोगा य ।। (घ) ....इमे वक्खारा पण्णत्ता, तं जहा-१. अंके, २. पम्हे, ३. आसीविसे, ४, सुहावहे । एवं इत्थ परिवाडीए दो-दो विजया कूटसरिसणामया भाणियब्वा। दिसा - विदिसाओ य भाणियब्बाओ। सीओआमुहवणं च भाणियब्वं । सीओआए दाहिणिल्लं उत्तरिल्लं च । (ङ) इमाओ णईओ सीओआए महाणईए दाहिणिल्ले कूले खीरोओ, सीअसोया, अन्तरवाहिणीओ। (च) ठाणं. ८, सु. ६३७ । . Page #363 -------------------------------------------------------------------------- ________________ २४० લોક-પ્રજ્ઞપ્તિ ?. २. २७ ३. २८ २९ ३० ३१ તિર્યક્ લોક : હૈમવત વર્ષ ૨૭ उ. (३) महावप्पे विजए, सूरेवक्खारपव्वए । (४) वप्पावई विजए, अपराइआरायहाणी, फेणमालिणीणई । ( ५ ) वग्गूविजए, चक्कपुरारायहाणी, जागे वक्खारपव्वए । (६) सुवग्गूविजए, जयंतीरायहाणी, खग्गपुरारायहाणी, गंभीरमालिणी अंतरणई । (७) गंधिले विजए, अवज्झारायहाणी, देवे - वक्खारपव्वए । (८) गंधिलावईविजए, १ अयोज्झारायहाणी । २ ३२ एवं मन्दरस्स पव्वयस्स पच्चित्थिमिल्लं पासं भाणियव्वं । • जंबु. वक्ख. ४, सु. १३१ हेमवयवासस्स अवट्टिई पमाणं च ४२४. प. कहि णं भंते ! जंबुद्दीवे दीवे हेमवए णामं वासे ४२४. प्र. पण्णत्ते ? गोयमा ! महाहिमवंतस्स वासहरपव्वयस्स दक्खिणेणं, चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स उत्तरेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं एत्थ णं जंबुद्दीवे दीवे हेमवए णामं वासे पण्णत्ते । पाईण-पडीणायए, उद्दीण दाहिणवित्थिण्णे, पलिअंकसंठाणसंठिए, दुहा लवणसमुदं पुट्ठे । पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुहं पुट्ठे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुट्ठे, दोणि जोअणसहस्साइं एगं च पंचुत्तरं जोअणसयं पंच य एगूणवीसइभाए जोअणस्स विक्खंभेणं । સૂત્ર ૪૨૪ (૩) મહાવપ્રવિજય, જયંતી રાજધાની સૂર્યવક્ષસ્કાર પર્વત છે. २८ (४) वप्रावतीविभ्य, अपराष्ठिता राभ्धानी, ફેનમાલિની નદી છે. ૨૯ (૫) વલ્ગુ વિજય, ચક્રપુરા રાજધાની, નાગ વક્ષસ્કાર પર્વત છે. 30 (5) सुवल्गु विवय, जगपुरा राष्४धानी, ગંભીરમાલિની અંતર નદી છે. तस्स बाहा पुरत्थिम-पच्चत्थिमेणं छज्जोयणसहस्साई सत्तय पणवण्णे जोअणसए तिण्णि अ एगूणवीसइभाए जोस आयामेणं । ३ (७) गंधिसविनय, अवध्या रा४धानी, દેવવક્ષસ્કાર પર્વત છે. ३२ (८) गंधिलावती विभ्य, अयोध्या रा४धानी छे. એજ પ્રમાણે મેરૂ પર્વતની પશ્ચિમી પાર્શ્વનું (વર્ણન) કહેવું જોઈએ. ૩૧ હેમવતવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ : ७. ભગવન્ ! જંબૂદીપ નામના દ્વીપમાં હેમવત નામનો વર્ષ ક્યાં કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! મહાહિમવન્ત વર્ષધર પર્વતથી દક્ષિણમાં, ચુલ્લહિમવન્ત વર્ષધર પર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં તથા પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં જંબુદ્વીપ નામના દ્વીપમાં હેમવત નામનો વર્ષ કહેવામાં આવ્યો છે. એ પૂર્વ-પશ્ચિમમાં લાંબો અને ઉત્તર-દક્ષિણમાં પહોળો છે. પલંગના આકારનો છેતથા બન્ને બાજુથી લવણસમુદ્રથી સ્પષ્ટ છે. પૂર્વની બાજુમાં પૂર્વી લવણસમુદ્રથી સ્પષ્ટ છેઅને પશ્ચિમીબાજુમાં પશ્ચિમી લવણસમુદ્રથી સ્પષ્ટ છે. આ બે હજાર એકસો પાંચ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી पांय भाग (२,१०५ -५/१८) भेटलो पहोणो छे. એની બાજુ પૂર્વ પશ્ચિમમાં છ હજાર સાતસો પંચાવન યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી भाग (, ७५५-३/१८) भेटली लांजी छे. सीओआए उत्तरिल्ले पासे इमे विजया पण्णत्ता, तं जहा - गाहा - वप्पे सुवप्पे महावप्पे, चउत्थे वप्पयावई । वग्गू अ सुवग्गू अ, गंधिले गंधिलावई ॥ (क) इमाओ रायहाणीओ पण्णत्ताओ, तं जहा - गाहा - विजया वेजयंती, जयंती अपराजिया । चक्कपुरा खग्गपुरा हवइ अबज्झा अउज्झाय ॥ इमे वक्खारा पण्णत्ता, तं जहा - गाहा - चंदपव्वए, सूरपव्वए, नागपव्वए, देवपव्वए । इमाओ णईओ सीओआए महाणईए उत्तरिल्ले कूलेउम्मिमालिणी, फेणमालिणी, गंभीरमालिनी । उत्तरिल्लविजयाणंतराउत्ति । (ख) ठाणं. ८, सु. ६३७ । (क) हेमवयहेरण्णवयाओ णं बाहाओ सत्तट्ठि-सत्तट्ठि जोयणसयाइं पणपन्नाइं तिण्णि य भागा जांयणस्म आयामैणं पण्णत्ता । सम. ६७, सु. २ (વ) અહીં હૈમવત અને હૈરણ્યવતની બાહા નો આયામ છ હજાર સાતસો પંચાવન યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી ત્રણ ભાગ જેટલો કહેવામાં આવ્યો છે. પણ સમવાય ૬૭, સૂત્ર ૨માં છ હજાર સાત સો પંચાવન યોજન તથા એક યોજનના ત્રણ ભાગ જેટલો કહેવામાં આવ્યો છે.on Jain Education Interakoa Page #364 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૨૫-૪૨૭ તિર્યફ લોક : હૈમવત વર્ષ ગણિતાનુયોગ ૨૪૧ तस्स जीवा उत्तरेणं पाईण-पडीणायया, दुहओ એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમની બાજુ લાંબી लवणसमुदं पुट्ठा, पुरथिमिल्लाए कोडीए તેમજ બન્ને બાજુએથી લવણ સમુદ્રથી સ્પષ્ટ છે. पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चस्थिमिल्लाए પૂર્વની બાજુમાં પૂર્વીલવણ સમુદ્રથી સ્પષ્ટ છે कोडीए पच्चस्थिमिल्लं लवणसमुदं पुट्ठा । सत्तीसं અને પશ્ચિમી બાજુમાં પશ્ચિમી લવણ સમુદ્રથી जोअणसहस्साइं छच्च चउसत्तरे जोअणसए सोलस સ્પષ્ટ છે. કંઈક ઓછી સાડત્રીસ હજાર છસો य एगूणवीसइभागे जोअणस्स किंचिविसेसूणे ચુમોતેર યોજન તથા એક યોજનના ઓગણીસ માયા ? ભાગોમાંથી સોળ ભાગ (૩૭,૬૭૪-૧૬૧૯) જેટલી લાંબી છે. तस्स घणुं दाहिणेणं अट्ठतीसं जोअणसहस्साइं सत्त એનો ઘનુપૃષ્ઠદક્ષિણમાં આડત્રીસ હજાર સાતસો य चत्ताले जोअणसए दस य एगूणवीसइभाए ચાલીસ યોજન અને એક યોજનના ઓગણીजोअणस्स परिक्खेवेणं । સભાગોમાંથી દસ ભાગ(૩૮,૭૪૦-૧૦/૧૯) - નં૬. વરવું. ૪, સુ. ૧૩ જેટલી પરિધિવાળો છે. हेमवयवासस्स आयारभावो-- હૈમવતવર્ષનો આકારભાવ (સ્વરૂપ) : ૪ર. પૂ. રેમવયસ્સ અંતે ! વાસત્સ વરસ ૪૨૫. પ્ર. ભગવન્! હૈમવત વર્ષનો આકારભાવ(સ્વરૂપ) आयारभावपडोयारे पण्णत्ते? કેવો કહેવામાં આવ્યો છે ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते। ગૌતમ ! એનો ભૂમિભાગ અતિ સમ અને एवं तइअसमाणुभावो अब्बो त्ति। રમણીય કહેલ છે. એનું વર્ણન (ભરતક્ષેત્રના) - નૈવુ. વ . ૪, મુ. ૧૩ ત્રીજા આરાના વર્ણન જેવું જ જાણવું જોઈએ. हेमवयवासस्स णामहेऊ હૈમવતવર્ષના નામનું કારણ (હેતુ): ૪૨૬. p. જે અદ્દેvi અંતે ! પૂર્વ યુ - વા વા દેવા ૪૨૬. પ્ર. ભગવનું ! હૈમવતવર્ષને હૈમવતવર્ષ કેમ વાસે? કહે છે ? गोयमा! चुल्लहिमवंत-महाहिमवंतेहिंवासहरपब्वएहिं ઉ. ગૌતમ ! એ ચુલ્લહિમવન્ત અને મહાહિમવન્ત दुहओ समवगूढे । णिच्चं हेमं दलई, णिच्चं हेमं નામના વર્ષધર પર્વતોથી બન્ને બાજુઓથી दलइत्ता णिच्वं हेमं पगासइ, हेमवए य इत्थ देवे સમવગૂઢ અર્થાતુ સંલિષ્ટ છે. તે નિત્ય હેમमहिड्ढीए-जाव-पलिओवमट्टिईए परिवसइ। સુવર્ણ આપે છે, નિત્ય સુવર્ણ આપીને સદૈવ હેમ જેવો પ્રકાશિત થાય છે અને અહીં હૈમવત નામક મહદ્ધિક- યાવત- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ - "हेमवएवासे આ કારણે ગૌતમ ! હૈમવતવર્ષ, હૈમવતવર્ષ हेमवएवासे ।" કહેવાય છે. 1 - નંવું. વરવું. ૪, મુ. ૧૬ हेरण्णवयवासस्स अवट्ठिई पमाणं च - હૈરણ્યવતવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ : ૨૭. . દિ ણં મંતે ! બંઘુદી રીતે હેરાવU TH વાસે ૪૨૭. પ્ર. ભગવન ! જંબદ્વીપ નામના દ્વીપમાં હૈરણ્યવત TVUત્તે? નામનો વર્ષ ક્યાં કહેવામાં આવ્યો છે ? हेमवय-हेरण्णवयाओ णं जीवाओ सत्ततीसं जोयणसहस्साइं छच्च चउसत्तरे जोयणसए सोलस य एगूणवीसइभाए जोयणस्स किंचिविसेसूणाओ आयामेणं पण्णत्ता। - સમ. રૂ૭, મુ. ૨ २. हेमवए-हेरण्णवयाईणं जीवाणं धणुपिठे अट्ठतीसं जोयणसहस्साई सत्त य चत्ताले जोयणसए दस य एगणवीसइभागे जोयणस्स किंचिविसेसूणा परिक्खेवेणं पण्णत्ता। - સમ. રૂ૮, મુ. ૨ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ લોક-પ્રજ્ઞપ્તિ ૩. ૩. रणवयवासस्स आयार भावो - ૪૨૮. ૧. ૩. गोयमा ! रूप्पिस्स उत्तरेणं, सिहरिस्स दक्खिणेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवण समुहस्स पुरत्थिमेणं एत्थ णं जंबुद्दीवे दीवे हिरण्णवएणामं वासे पण्णत्ते । एवं जह चेव हेमवयं तह चेव हेरण्णवयं पि માળિયવ્યું। ળવર-નીવા ટિળેળ, ઉત્તરાં ઘણું, अवसिट्टं तं चेवत्ति ।' ૩. हेरण्णवयवासस्स णामहेऊ -- ૪૨૨. ૫. તિર્યક્ લોક : હૈરણ્યવત વર્ષ ઉ. हेरण्णवयस्स णं भंते! वासस्स केरिसए आयारभाव पडोयारे पण्णत्ते ? गोयमा ! बहुसमरमणिज्जे भूभागे पण्णत्ते । - एवं तइअ समाणुभावो णेअण्णोत्ति । તંતુ. વવવુ. ૪, મુ. ૪૨ हरिवासस्स अवट्ठिई पमाणं च- ૪૩૦.૬. गोयमा ! हेरण्णवए णं वासे रूप्पी-सिहरीहिं वासहरपव्वएहिं दुहओ समवगूढे, णिच्चं हिरण्णं दल, णिच्चं हिरण्णं मुंचइ, णिच्वं हिरण्णं पगासइ । નંવુ. વવું. ૪, મુ. ૬૩ हेरण्णवए अ इत्थ देवे महिड्ढीए- जाव- पलिओवमट्ठिईए परिवसइ | સે કેળ અંતે ! વં વુન્નરૂ- ઠેરાવવામે ૪૨૯, પ્ર. रणवएवासे ? से एएणणं गोयमा ! एवं वुच्चइ- 'हेरण्णवएवासे દેળવવાસે ।'' નંવુ. વવ. ૪, મુ. ૨૪૨ (૬) સમ. ૬૭, મુ. ર્ गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स दक्खिणेणं, महाहिमवंतवासहरपव्वयस्स उत्तरेणं, पुरत्थिमलव समुहस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थमेणं एत्थ णं जंबुद्दीवे दीवे हरिवासे णामं वासे पण्णत्ते । पुरथिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं लवणसमुद्दे पुट्ठा पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुद्द દિ નં અંતે ! નવુદ્દીવે ટીવે રિવાસે નામ સે ૪૩૦. પ્ર. पण्णत्ते ? (સ્વ) સમ. ૩૭, મુ. ર્ હૈરણ્યવત વર્ષનો આકારભાવ (સ્વરૂપ) : ૪૨૮. પ્ર. ઉ. For Private ઉ. સૂત્ર ૪૨૮-૪૩૦ ગૌતમ!રુકિમ પર્વતથી ઉત્તરમાં, શિખરીપર્વતથી દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં જંબુદ્વીપ નામના દ્વીપમાં હૈરણ્યવત નામનો વર્ષ કહેવામાં આવ્યો છે. જેમ હૈમવતવર્ષનું કથન કરવામાં આવ્યું છે તેવું જ હૈરણ્યવત વર્ષનું પણ કહેવું જોઈએ. વિશેષએની જીવા દક્ષિણમાં અને ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. હૈરણ્યવતવર્ષના નામનું (હેતુ) કારણ ઉ. ભગવન્ ! હૈરણ્યવત વર્ષનો આકારભાવ (સ્વરુપ) કેવો કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! એનો ભૂમિભાગ અતિ સમ તેમજ રમણીય કહેવામાં આવ્યો છે. Personal Use Only એનું વર્ણન (ભરતક્ષેત્રના)ત્રીજા આરાનું વર્ણન જેવું જાણવું જોઈએ. ભગવન્ ! હૈરણ્યવતવર્ષને હૈરણ્યવતવર્ષ કેમ કહેવામાં આવે છે ? ગૌતમ ! હૈરણ્યવતવર્ષ રુકિમ અને શિખરી નામના વર્ષધર પર્વતોથી બન્ને બાજુએથી સમવગૂઢ અર્થાત્ સંશ્લિષ્ટ છે. તે નિત્ય હિરણ્યને પ્રદાન કરે છે, નિત્ય હિરણ્યને છોડે છે તથા નિત્ય હિરણ્ય જેવો પ્રકાશિત થાય છે. હરિવર્ષની અવસ્થિતિ અને ાણ : અહીં મહર્દિક- યાવત્ પલ્યોપમની સ્થિતિવાળો હૈરણ્યવત નામનો દેવ નિવાસ કરે છે. આ કારણે ગૌતમ ! હૈરણ્યવતવર્ષ, હૈરણ્યવતવર્ષ કહેવાય છે. ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં હિરવર્ષ નામનો વર્ષ ક્યાં કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! નિષધવર્ષધર પર્વતથી દક્ષિણમાં, મહાહિમવંત વર્ષધર પર્વતથી ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં જંબુદ્રીપ નામના દ્વીપમાં હરિવર્ષ નામનો વર્ષ કહેવામાં આવ્યો છે. આ પૂર્વના તરફથી પૂર્વીલવણ સમુદ્રથી સ્પષ્ટ છે અને પશ્ચિમના તરફથી પશ્ચિમી લવણસમુદ્રથી (૧) સમ. ૩૮, મુ. ર Page #366 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૩૧ તિર્યફ લોક : હરિવર્ષ ગણિતાનુયોગ ૨૪૩ पुट्ठा, अट्ठजोअणसहस्साइं चत्तारि अ एगवीसे સ્પષ્ટ છે. એની પહોળાઈ આઠ હજાર ચારસો जोयणसए एगं च एगूणवीसइभागे जोअणस्स એકવીસ યોજન અને એ ક યોજનના विक्खंभेणं । ઓગણીસ ભાગોમાંથી એક ભાગ (૮૪ર૧ ૧/૧૯) જેટલી છે. तस्स बाहा पुरथिम- पच्चत्थिमेणं ते रस એની બાજુ પૂર્વ-પશ્ચિમમાં તેર હજાર ત્રણ સો जोअणसहस्साई, तिण्णि अ एगसटे जोअणसए, એકસઠ યોજન અને એક યોજનના ઓગણીસ छच्च एगूणवीसइभाए जोअणस्स, अद्धभागं च ભાગોમાંથી સાડા છ ભાગ (૧૩૩૬-૬૧૯ + आयामेणंति। ૧૨) જેટલી લાંબી છે. तस्स जीवा उत्तरेणं पाईण-पडीणायया, दुहा એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમની બાજુમાં लवण समुदं पुट्ठा, पुरथिमिल्लाए कोडीए લાંબી અને બન્ને બાજુથી લવણસમુદ્રથી पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चत्थिमिल्लाए સ્પર્ધાયેલી છે. પૂર્વની બાજુમાં પૂર્વી લવણસમુદ્રથી कोडीए पच्चस्थिमिल्लं लवणसमुदं पुट्ठा, तेवत्तरिं સ્પષ્ટ છે અને પશ્ચિમની બાજુમાં પશ્ચિમી जोअणसहस्साई णव अ एगुत्तरे जोअणसए લવણસમુદ્રથી સ્પષ્ટ છે. આ તોતેર હજાર નવ सत्तरस य एगूणवीसइभाए जोअणस्स अद्धभागं च સો ઈકોતેર યોજન અને એક યોજન ઓગણીસ आयामेणं ।२ ભાગોમાંથી સાડાસત્તરભાગ(૭૩,૯૭૧-૧૭/૧૯ + ૧૨) જેટલી લાંબી છે. तस्स धणुं दाहिणणं चउरासीइं जोअणसहस्साई એનીધનુ:પીઠિકાની પરિધિ દક્ષિણમાં ચોરાસી सोलसजोअणाई चत्तारि अ एगणवीसइभाए હજાર સોળ યોજન અને એકયોજનના ઓગણીસ जोअणस्स परिक्खेवेणं ।३ ભાગોમાંથી ચાર ભાગ (૮૪,૦૧૬-૪/૧૯) - નંવું. વવવું. ૪, મુ. ૨૧ જેટલી છે. हरिवासस्स आयारभावो હરિવર્ષનો આકારભાવ (સ્વરૂપ) : ૪૩. ૫. વિમસ / મંત ! વીસમ્સ રિસકાયામાવ ૪૩૧. પ્ર. ભગવન્! હરિવર્ષનો આકારભાવ (સ્વરૂપ) पडोयारे पण्णत्ते? કેવો કહેવામાં આવ્યો છે ? गोयमा! बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते-जाव ગૌતમ! એનો આકાર અત્યંત સમ અને રમણીય मणीहिं तणेहिं अ उवसोभिए। ભૂમિભાગવાળો કહેવામાં આવ્યો છે- યાવત મણીઓ અને તૃણો વડે સુશોભિત છે. एवं मणीणं तणाण य वण्णो गंधो फासो सदो મણીઓ અને તૃણોના વર્ણ, ગંધ અને સ્પર્શ भाणिअब्बो। તથા શબ્દનું વર્ણન કરી લેવું જોઈએ. हरिवास णं तत्थ-तत्थ देसे तहि-तहिं बहवे खुड्डा હરિવર્ષમાં સ્થાને-સ્થાને અહીં-તહીં અનેક નાની खुड्डियाओ। મોટી વાપિકાઓ છે. १. हरिवास-रम्मयाणं वासा अट्ठ जोयणसहस्साइं साइरेगाई वित्थरेणं पण्णत्ता। - એમ. કુ. ૨૨? २. हरिवास-रम्मयवासयाओ णं जीवाओ तेवत्तरि जोयणसहस्साई नव य एगुत्तरे जोयणसए सत्तरस य एगूणवीसइभागे जोयणस्स अद्धभागं च आयामेणं पण्णत्ता । - એમ. ૭રૂ, મુ. ? हरिवाम-रम्मयवासियाणं जीवाणं धणुपिट्टा चउरासीइं जोयणसहस्साइं सोलसजायणाई चत्तारि य भागा जोयणस्म परिक्खेवणं HvU/TI I - મમ, ૮૪, મુ. ૮ અહીં હરિવર્ષની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ચોરાસી હજાર સોળ યોજન અને ચાર યોજનના ઓગણીસ ભાગોમાંથી ચાર ભાગ જેટલી કહેવામાં આવી છે. પરંતુ સમ. ૮૪, સૂત્ર ૮માં હરિવર્ષ રમ્યફવર્ષ (બન્નેમાં દરેકની) જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ચોરાસી હજાર સોળ યોજન અને એક યોજનના ચાર ભાગ જેટલી કહી છે. સમ. ૮૪, સૂત્ર ૮નો મૂળપાઠ ઉપર ઉધ્ધત છે. તુલના કરો. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : રમ્યફવર્ષ સૂત્ર ૪૩૨-૪૩૫ एवं जो सुसमाए अणुभावो सो चेव अपरिसेसो આ પ્રમાણે સુષમાકાલના (બીજાઆરા) ની वत्तब्वोत्ति। માફક સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. - નેવું. વ . ૪, મુ. ૨૧ हरिवासस्स णामहेऊ હરિવર્ષના નામનું કારણ (હેતુ) : કરૂ ૨. . તે પાપનું મંતે ! વં યુદ્- રિવાસે રવાસે?' ૪૩૨. પ્ર. ભગવનું ! હરિવર્ષને-હરિવર્ષ કેમ કહેવામાં આવે છે ? गोयमा ! हरिवासे णं वासे मणुआ अरूणा ગૌતમ ! હરિવર્ષમાં (કેટલાક) મનુષ્ય અરૂણ अरूणोभासा सेआ णं संखदलसण्णिकासा हरिवासे વર્ણવાળા તેમજ અરુણ કાંતિવાળા છે. (કેટલાક) अ इत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्टिईए મનુષ્ય શંખખંડની સમાન શ્વેત વર્ણવાળા છે. परिवसइ। અહીં હરિવર્ષ નામના મહદ્ધિક- યાવતુ પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- "हरिवासे આ કારણે ગૌતમ! હરિવર્ષને- હરિવર્ષ કહેવામાં દરિવારે '' આવે છે. - નૈવું. વવવ. ૪, મુ. ૨૬, रम्मयवासस्स अवट्ठिई पमाणं च-- રમ્યફવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ : જરૂરૂ. ૪. દિ ને અંતે ! બંઘુદી ફી રHU TT વસે ૪૩૩. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં રમ્યફવર્ષ पण्णत्ते? નામનો વર્ષ ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! णीलवंतस्स उत्तरेणं, रूप्पिस्स दक्खिणेणं, ગૌતમ ! નીલવંત (વર્ષધર પર્વત ની ઉત્તરમાં, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवण રૂકિમ (વર્ષધર પર્વત)ની દક્ષિણમાં, પૂર્વ समुदस्स पुरत्थिमेणं । લવણસમુદ્રથી પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં સ્થિત છે. एवं जह चेव हरिवासंतह चेव रम्मयवासं भाणिअब्वं । હરિવર્ષનું જેવું કથન કરવામાં આવ્યું છે તેવું જ णवरं- दक्खिणेणं जीवा, उत्तरेणं धj, अवसेसं રમ્યફવર્ષનું કહેવું જોઈએ. વિશેષ-એની જીવા तं चेव ।। દક્ષિણમાં છે અને ધનુ-પૃષ્ઠ ઉત્તરમાં છે, બાકીનું - સંવું. ૩, ૪, મુ. ૨૪૦ કથન એનું એજ છે. रम्मयवासस्स णामहेऊ રમ્યફવર્ષના નામનું કારણ (હેતુ) : ૪ રૂ. . તે વેળો મંતે ! પર્વ - રમ્મgવાસે ૪૩૪. પ્ર. ભગવદ્ ! રમ્યફવર્ષ ક્યા કારણે રમ્યફવર્ષ रम्मएवासे? કહેવાય છે ? ૩. गोयमा ! रम्मएवासे णं रम्मे रम्मए रमणिज्जे, ગૌતમ! રમ્યફવર્ષમ્ય, અત્યંત રમ્યતેમજ રમણીય रम्मए अइत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए છે તથા ત્યાં રમ્યફ નામના મહદ્ધિક-યાવતपरिवसइ। પલ્યોપમની સ્થિતિવાળા દેવ નિવાસ કરે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- "रम्मएवासे આ કારણે ગૌતમ ! એ રમ્યફવર્ષ, રમ્યફવર્ષ રમવારે '' - નૈવું. . ૪, સુ. ૨૪૦ કહેવાય છે. देवकुराए अवट्ठिई पमाणं च -- દેવકરની અવસ્થિતિ અને પ્રમાણ : રૂ. 1. ઉદાં અંતે ! મહાવિરે વારે સેવા સુર ૪૩૫. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં દેવકુરૂ નામનો કુરૂ पण्णत्ता? ક્યાં કહેવામાં આવ્યો છે ? છે. (૪) સમ. સુ. ૧૨? (૩) સમ. ૭૩, સુ. ? (T) સમ, ૮૪, મુ. ૮ Page #368 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૩-૪૩૭ ૐ. ૩. गोयमा ! मंदरस्स पव्वयस्स दाहिणेणं, णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, विज्जुप्पहस्स वक्खारपव्वयस्स पुरत्थमेणं, सोमणस वक्खारपव्वयस्स पच्चत्थिमेणं एत्थ णं महाविदेहेवासे देवकुरा णामं कुरा पण्णत्ता । વાર્ફન-પડીખાયા, દ્દીન-ફ્રિવિસ્થિ, अद्धचंदसंठाणसंठिया, इक्कारस जोयणसहस्साई अय बायाले जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ति । तीसे णं जीवा उत्तरेणं पाईण-पडीणायया, दुहा वक्खारपव्वयं पुट्ठा, पुरित्थिमिल्लाए कोडीए पुरित्थिमिल्लं वक्खारपव्वयं પુઠ્ઠા, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठा, तेवणं जोयणसहस्साइं आयामेणं ति । १ देवकुराए आयारभावो- ૪૩૬.૫. તિર્યક્ લોક : દેવકુરુ ઉ. तीसे णं धणुं दाहिणेणं सट्टिं जोयणसहस्साइं चत्तारि अ अट्ठारसे जोयणसए दुवालस य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं । નંવુ. વવું. ૪, મુ. ૨૬ देवकुराए णं भंते ! कुराए केरिसए आयारभाव पडोयारे पण्णत्ते ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । एवं पुव्ववणिआ जच्चेव सुसमसुसमावत्तव्वया સએવોયન્ના-નાવ- (?) પણ્ડમાંધા, (૨) મિઞોંધા, (૩) અમમા, (૪) મહા, (૬) તેતરી, (૬) સહિંવારી । देवकुराए णामहेउ ૪૩૭. ૬. ૩. - નંવુ. વવવુ. ૪, મુ. ૨૬ સે જે કેળ અંતે ! વં વુન્ના - તેવધુરા, વેવથુરા? गोयमा ! देवकुराए देवकुरू णामं देवे महिड्ढीएजाव- पलिओ मट्ठिईए परिवसइ । -- સે તેકેળ ગોયમા ! વં યુવ્વજ્ઞ- તેવરા, વેવરા । अदुत्तरं च णं गोयमा ! देवकुराए सासए णामधेज्जे पण्णत्ते । નંવુ. વર્ષો. ૪, મુ. ૨૦ ગણિતાનુયોગ ૨૪૫ ગૌતમ ! મેરૂ પર્વતની દક્ષિણમાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વતથી પૂર્વમાં તથા સોમનસ વક્ષસ્કાર પર્વતથી પશ્ચિમમાં મહાવિદેહ વર્ષમાં દેવકુરુ નામનો કુરૂ કહેવામાં આવ્યો છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્ત૨-દક્ષિણમાં પહોળો છે અને અર્ધચંદ્રમાના સંસ્થાનથી સ્થિત છે. અગિયાર હજાર આઠસા બતાસીસ યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ (૧૧,૮૪૨-૨૨૧૯)જેટલો એનો વિકુંભ છે. એની જીવા ઉત્તરની બાજુ પૂર્વ-પશ્ચિમમાં લાંબી છે. બન્ને બાજુએથી વક્ષસ્કાર પર્વતથી સ્પષ્ટ છે તથા પૂર્વીય કિનારાથી પૂર્વી વક્ષસ્કાર પર્વતથી સ્પષ્ટ છે અને પશ્ચિમીકિનારાથી પશ્ચિમી વક્ષસ્કાર પર્વતથી સ્પષ્ટ છે. જીવાની લંબાઈ ત્રેપન હજાર યોજન છે. એના ધનુપૃષ્ઠની પરિધિ દક્ષિણમાં સાત હજાર ચારસો અઠાર યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બાર ભાગ (૭,૪૧૮૧૨ ૧૯) જેટલી છે. દેવકુનો આકારભાવ (સ્વરૂપ) : ૪૩૬. પ્ર. ઉ. ભગવન્ ! દેવકુરા નામનો કુરાનો આકારભાવ (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! એનો ભૂમિભાગ અત્યંત સમ તેમજ રમણીય કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે પૂર્વવર્ણિત સુષમસુષમા (આરા) નું જે કથન છે તેવું જ અહીં સમજી લેવું જોઈએ. -યાવત્- (અહીં છ પ્રકારના મનુષ્ય છે) ૧. પદ્મગંધ, ૨. મૃગગંધ, ૩. અમમ, ૪. સહ, ૫. તેતલી અને ૬. શનૈશ્ચારી. દેવકુરૂના નામનું કારણ (હેતુ) : ૪૩૯. પ્ર. ઉ. ભગવન્ ! દેવકુરુને દેવકુ કેમ કહેવામાં આવે છે ? ગૌતમ ! દેવકુરુમાં દેવકુરુ નામનો મહર્દિકયાવત્- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. આ કારણે ગૌતમ ! દેવકુરુ દેવકુરુ કહેવાય છે અથવા ગૌતમ ! દેવકુ એ નામ શાશ્વત(હોવાનું) કહેવામાં આવ્યું છે. १. देवकुरू- उत्तरकुरुयाओणं जीवाओ तेवन्नं - तेवन्नं जोयण सहस्साई साइरेगाई आयामेणं पण्णत्ताओं । सम. ५३, सु. १ ૨. ‘ના ઉત્તરહુરા વત્તત્ત્વયા નાવ’ આ સંક્ષિપ્ત વાચનાની સૂચના અનુસાર સમ. ૮૭ થી અહીં પાઠની પૂર્તિ કરવામાં આવી છે. www.jairnelibrary.org Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ઉત્તરકુરુ સૂત્રે ૪૩૮-૪૪૦ देवकुराए कूडसामलीपेढस्स ठाणाई દેવકુમાં કૂટશાલ્મલીપીઠના સ્થાનાદિ : ૪૩૮, , દિ " મંત! હેવરાસુરાણ ફૂડસમઢિ ૪૩૮, પ્ર. ભગવન્! દેવકુરુ નામના કુરુમાં કૂટશાલ્મલીપીઠ . पेढे पण्णत्ते? નામની પીઠ ક્યાં કહેવામાં આવી છે? गोयमा ! मंदरस्स पब्वयस्स दाहिण-पच्चत्थिमेणं, ગૌતમ ! મેર પર્વતની દક્ષિણ-પશ્ચિમમાં, નિષધ णिसहस्स वासहरपब्वयस्स उत्तरेणं, विज्जप्पभस्स વર્ષધર પર્વતથી ઉત્તરમાં, વિધુત્રભ વક્ષસ્કાર वक्खारपब्वयस्स पुरत्थिमेणं, सीओआए महाणईए પર્વતથી પૂર્વમાં, શીતાદા મહાનદીની પશ્ચિમમાં पच्चत्थिमेणं, देवकुरूपच्चस्थिमद्धस्स बहुमज्झदेसभाए તથા દેવગુરુના પશ્ચિમાર્ધ મધ્ય ભાગમાં દેવકુરુ एत्थ णं देवकुराए कुराए कूडसामलीपेढे णामं पेढे નામના કુરુમાં કૂટશાલ્મલીપીઠ નામની પીઠ guત્તા કહેવામાં આવી છે. एवं जच्चेव जंबूए सुदंसणाए वत्तब्वया सच्चेव જેબૂસુદર્શન (વૃક્ષ)ની જેમ શાલ્મલીનું નામ सामलीए वि भाणिअव्वा णामविहूणा। સિવાય બીજું બધું વર્ણન કરી લેવું જોઈએ. गरूलदेवे, रायहाणी दक्खिणेणं । अवसिटुं तं चेव । અહીં ગરૂડ નામનો દેવ (રહે છે)(આ દેવની) - નૈવું. વ . ૪, મુ. ૨૬ રાજધાની દક્ષિણમાં છે. બાકીનું વર્ણન પૂર્વવત જાણવું. ૨૦. તત્ય ઇ મદમદાચા મદલ્મ દુસમનુસ્ના, વસેમ ૪૩૯. અહીં બે વિશાલ મહાવૃક્ષ છે. જે પરસ્પર સર્વથા સરખા, मणाणत्ता, अण्णमण्णंनाइवट्टन्ति आयाम-विक्खंभुच्चत्तोब्वेह- વિશેષતા રહિત, વિવિધતા રહિત, લંબાઈ, પહોળાઈ, सठाण-परिणाहेणं तं जहा- कूडसामली चेव, जंबू सुदंसणा ઊંચાઈ, ઊંડાઈ, આકાર અને પરિધિમાં એકબીજાનું ઉલ્લંઘન કરતા નથી, જેમકે- કૂટશાલ્મલી અને જંબુસુદર્શના. तत्य णं दो देवा महिड्ढिया-जाव-पलिओवमट्टिईया અહીં મહાદ્ધિવાળા-ચાવતુ- પલ્યોપમની સ્થિતિपरिवति, तं जहा- गरूले चेव वेणुदेवे, अणाढिए चेव વાળા બે દેવ રહે છે. જેમકે - ગરુડ વેણુદેવ અને અનાઢિય जंबुद्दीवाहिवई। દેવ આ બન્ને જંબુદ્વીપના અધિપતિ છે. - STU . , ૨, ૩. ૩, મુ. ૮૬ उत्तरकुरूस्स अवट्ठिई पमाणं च -- ઉત્તરકુરુની અવસ્થિતિ અને પ્રમાણ : ૮૪, ૫. દ મંત ! મદાવિદ્રદેવાસે ઉત્તરશુરા મેં છુરી ૪૪૦. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં ઉત્તરકુરુ નામનો Tuત્તા? કુરુ ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरेणं, णीलवंतस्स ઉ. ગૌતમ ! મંદર પર્વતની ઉત્તરમાં, નીલવંત वासहरपव्वयस्स दक्खिणेणं, गंधमायणस्स વર્ષધર પર્વતથી દક્ષિણમાં, ગંધમાદન વક્ષસ્કાર वक्खारपव्वयस्स पुरथिमेणं, मालवन्तस्स પર્વતથી પૂર્વમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતની वक्खारपब्वयस्स पच्चत्थिमेणं एत्थ णं उत्तरकुरा પશ્ચિમમાં ઉત્તરકુરુ નામનો કુર કહેવામાં णामं कुरा पण्णत्ता। આવ્યો છે. पाईण-पडीणायया, उदीण-दाहिणवित्थिन्ना, તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો अद्धचंदसंठाणसंठिया, इक्कारस जोअणसहस्साई તથા અર્ધચંદ્રાકારનો છે. તે અગિયાર હજાર अट्ठय बायाले जोअणसए दोण्णि अएगूणवीसइभाए આઠસો બેતાલીસ યોજન અને એક યોજનના जोअणस्स विक्खंभेणंति । ઓગણીસ ભાગોમાંથી બે ભાગ (૧૧,૮૪૨૨૧૯) જેટલો વિધ્વંભવાળો છે. - ટાઇf ૮, મુ. ૬ રૂબ ૧. () (૩) સમસ્ત્રી અટ્ટ નાયUTT જોવા સમ. ૮, મુ. ૬ ' Page #370 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૪૧-૪૪૨ ?. उत्तरकुराए आयारभावो ૪૪o. ૧. ૩. तीसे णं जीवा उत्तरेणं पाईण-पडीणायया, दुहा वक्खारपव्वयं पुट्ठा, तं जहा- पुरत्थिमिल्लाए कोडीए पुरथिमिल्लं वक्खार पव्वयं पुट्ठा, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठा, तेवणं जोअणसहस्साई आयामेणंति । तीसे णं धणुं दाहिणेणं सद्धिं जोअणसहस्साइं चत्तारि अ अट्ठारसे जोअणसए दुवालस य एगूणवीसइभागे जोअणस्स परिक्खेवेणं । २ નવુ. વવું. ૪, મુ. શ્ તિર્યક્ લોક : ઉત્તરકુરુ उत्तरकुराए णं भंते ! कुराए केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव - एक्कोरूयदीववत्तव्वया - जाव-देवलोग-परिग्गहा णं ते मणुयगणा पण्णत्ता समणाउसो ! वरि इमं णाणत्तं-छ धणुसहस्समूसिता, दोछप्पन्ना पिट्ठकरंडसया, अट्ठमभत्तस्स आहारट्ठे समुप्पज्जति, तिष्णि पलिओवमाई देसूणाई पलिओवमस्ससंखिज्जइभागेण ऊणगाइं जहन्नेणं, तिन्निपलिओवमाई उक्कोसेणं । एकूणपण्णराइंदियाणं अणुपालणा । सेसं जहा एगुरूयाणं । उत्तरकुराएणं कुराए छव्विहा मणुस्सा अणुसज्जंति । તં નહા- (૨) પમ્યગંધા, (૨) મિયાંધા, (૨) અમમા, (૪) મહા, (૬) તેચાલીસે, (૬) સનિખારી સમ. ૬૩, મુ. ? - નીવા. ૬. રૂ, ૩. ૨, મુ. ૪૪૭ उत्तरकुराए णामहेऊ - ૪૪૨. ૧. મે જેટ્ટેનું અંતે ! વં યુન્ન-ત્તરકુરા ૪૪૨. પ્ર. उत्तरकुरा ? ઉત્તરકુરુના આકારભાવ (સ્વરૂપ) : ૪૪૧. પ્ર. 6. ૨. નીવા. દ. રૂ, ૩. ૨, મુ. ૪૭ ગણિતાનુયોગ ૨૪૭ એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમમાં લાંબી છે અને બન્ને બાજુએથી વક્ષસ્કાર પર્વતોથી સૃષ્ટ છે. જેમકે- પૂર્વીય કિનારાથી પૂર્વી વક્ષસ્કાર પર્વતથી સ્પષ્ટ છે તથા પશ્ચિમી કિનારાથી પશ્ચિમી વક્ષસ્કાર પર્વતથી સ્પષ્ટ છે. એની લંબાઈ ત્રેપન હજાર યોજન છે. એના ધનુઃપૃષ્ઠની પરિધિ દક્ષિણમાં સાહીઠ હજા૨ ચારસો અઠાર યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બાર ભાગ(૬૦,૪૧૮૧૨ ૧૯) જેટલી છે. For Private Personal Use Only ભગવન્ ! ઉત્તરકુરાનો આકારભાવ (સ્વરૂપ) કેવો કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! એનો ભૂભાગ અત્યધિક સમ અને રમણીય કહેવામાં આવ્યો છે. ઉત્તરકુરૂના નામનું કારણ (હેતુ) : એ ચર્મથી મઢેલા મૃદંગવાદ્યનાં ચર્મતલ જેવા છેયાવત્- એકોરુકદ્વીપના કથન જેવું છે- યાવ- હે આયુષ્યમાન્ શ્રમણ ! (ઉત્તર કુરાના) મનુષ્ય દેવલોકમાં ઉત્પન્ન થનારા કહેવામાં આવ્યા છે. અહીં વિશેષતા એ છે- તે છ હજા૨ ધનુષ્ય ઉંચો હોય છે. એમને બસો છપ્પન પાંસળીઓ હોય છે. અષ્ટમભક્ત(ત્રણ દિવસ)પછી એમને આહારની ઈચ્છા થાય છે. એનું જઘન્ય આયુષ્ય કંઈક ઓછું અર્થાત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન ત્રણ પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું છે. તેઓ ઓગણપચાસ અહોરાત્ર પર્યંત પોતાના બાલયુગલનું પાલન-પોષણ કરે છે. બાકીનું વર્ણન એકોરુકીપ (નિવાસી મનુષ્યો) જેવું છે. ઉત્તરકુરા નામના કુરામાં છ પ્રકારના મનુષ્યો નિવાસ કરે છે. જેમકે- (૧) પદ્મ (કમળ)જેવી ગંધવાળા (૨) મૃગ (કસ્તૂરીમૃગ) જેવી ગંધવાળા(૩)મમત્વરહિત(૪)સહનશીલ (૫)તેજસ્વીન(તેતલી)(૬)શનૈશ્ચારી (ધીમેધીમે ચાલનારા) ભગવન્ ! ઉત્તરકુરૂને ઉત્તરકુરૂ કેમ કહેવામાં આવે છે ? રૂ. નંવુ. વક્ત્વ. ૪, મુ. o ૦૪ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ઉત્તરકુરુમાં જંબૂપીઠ सूत्र ४४३-४४४ उ. गोयमा ! उत्तरकुराए उत्तरकुरू णामं देवे ઉ. ગૌતમ ! ઉત્તરકુરૂમાં ઉત્તરકુરૂ નામનો महिड्ढीए- जाव-पलिओवमट्ठिईए परिवसइ । મહર્ધિક-યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- "उत्तरकुरा, રહે છે. એ કારણે ગૌતમ ! ઉત્તરકુરૂ-ઉત્તરકુરૂ उत्तरकुरा।" उवाय छे. अदुत्तरं च णं गोयमा! उत्तरकुराए सासए णामधेज्जे અથવા- ગૌતમ ! ઉત્તરકુરા એ નામ શાશ્વત पण्णत्ते। उपाय छे. - जंबु. वक्ख. ४, सु. १०७ ४४३. देवकुरू-उत्तरकुमासु णं मण्या एगूणपन्नाराइंदिएहिं ४४३. विदुर-उत्त२२मा मनुष्योमोगा५यासमोरात्रिमा संपन्न जोवण्णा भवंति ! યુવાવસ્થાનને પ્રાપ્ત કરે છે. ___ - सम, ४९, सु. ९२ उत्तरकुराए जंबुपेढस्स अवट्ठिई पमाणं च - ઉત્તરકુરામાં જંબુપીઠની અવસ્થિતિ અને પ્રમાણ : ४४४. प. कहि णं भंते ! उत्तरकुराएकुराए जंबूपेढे णामं ४४४. प्र. भगवन् ! उत्तररुमा यूपी: नामनी पी6 पेढे पण्णत्ते? या (मावली) हेवामां मापीछ? उ. गोखमा ! णीलवंतस्स वासहरपब्वयस्स दक्खिणेणं, ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતથી દક્ષિણમાં, मंदरस्स पव्व यस्स उत्तरेणं, मालवंतस्स મંદર પર્વતથી ઉત્તરમાં, માલ્યવંત વક્ષસ્કાર वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, गंधमादणस्स પર્વતથી પશ્ચિમમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતથી वक्खारपब्वयस्स पुरत्थिमेणं, सीआए महाणईए પૂર્વમાં, શીતા મહાનદીના પૂર્વ કિનારા પર पुरथिमिल्ले कूले एत्थ णं उत्तरकुराए कुराए ઉત્તરકૂમાં જંબુપીઠ નામની પીઠ કહેવામાં जंबूपेढे णामं पेढे पण्णत्ते ।। सावी. पंच जोयणसयाई आयाम-विक्खंभेणं, पण्णरस એ પાંચસો યોજન લાંબી-પહોળી છે. પંદરસો एक्कासीयाई जोयणसयाई किंचि विसेसाहियाई એક્યાસી યોજનથી કંઈક વધારે એની પરિધિ परिक्खेवेणं, बहुमज्झदेसभाए बारस जोयणाई છે. મધ્યભાગમાં તે બાર યોજન વિસ્તારવાળી છે बाहल्लेणं, तयाणंतरं च णं मायाए-मायाए ત્યારબાદ ક્રમશ: પ્રદેશ ઓછા થતાં-થતાં બધા पदेसपरिहाणीए सब्वेसु णं चरिमपेरंतेसु दो-दो ચરમાન્તોમાં બે બે ગાઉ વિસ્તારવાળી કહેવામાં गाउयाई बाहल्लेणं पण्णत्ते, सब्बजंबूणयामए अच्छे આવી છે. એ પૂર્ણપણે જંબૂનદ સુવર્ણમય છે. जाव- पडिरूवे। स्व५७ -यावत- प्रति३५ छे. ૧. જંબુપીઠ અંગેનું વર્ણન આગમોદય સમિતિથી પ્રકાશિત જીવાભિગમ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં છે, અને આગમોમાંના વર્ણનોમાં વાચના ભેદથી કોઈ-કોઈ સ્થાન પર અસમાનતા છે. જીવાભિગમ સૂત્ર ૧૫૧ના મૂલપાઠ તથા ટીકામાં જંબુપીઠ મંદર પર્વતની ઉત્તર પૂર્વમાં છે' એમ કહેવામાં આવ્યું છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૯૦માં મૂલપાઠ અને ટીકામાં જંબુપીઠ મંદર પર્વતની ઉત્તરમાં’ એમ કહેવામાં આવ્યું છે. તુલનાત્મક અધ્યયન માટે જુઓ બન્ને આગમોના મૂલપાઠ અને ટીકાપાઠमूलपाठ प. कहि णं भंते ! उत्तरकुराएकुराए जंबुसुदंसणाए जंबुपेढे नाम पेढे पण्णत्ते ? उ. गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स उत्तरपुरच्छिमेणं.... टीकापाठ - कहि णं भंते ! इत्यादि - क्व भदन्त ! जम्बूद्वीपे द्वीपे उत्तरकुरूषु-जम्ब्बाहि द्वितीयं नाम सुदर्शनेति तत उक्तं सुदर्शनाया इति, जम्ब्बाः सम्बन्धी पीठं जम्बूपीठं नामपीठं प्रज्ञप्तं ? भगवानाह - गौतम ! मन्दरस्स पर्वतस्य “उत्तरपूर्वेण" उत्तरपूर्वस्यां... - जीवा. पडि. ३, सूत्र १५१ मूलपाठ-प. कहि णं भंते ! उत्तरकुराए कुराए जम्बूपेढे णामं पेढे पण्णत्ते ? . उ. गोयमा ! णीलवंतवासहरपब्वयस्स दाहिणेणं, मंदरस्स पव्वयस्स उत्तरेणं... टीकापाठ - कहिणमित्यादि, क्व भदन्त ! उत्तरकुरूषु जम्बूपीठं नाम पीठं प्रज्ञप्तं ? निर्वचनसूत्रे गौतमत्यामन्त्रणं गम्यं नीलवन्तो वर्षधर पर्वतस्य दक्षिणेन, मन्दरस्य पर्वतस्योत्तरेण... __ - जंबु. वक्ष. ४, सूत्र ९० Page #372 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૪૫ તિર્યફ લોક : જંબુસુદર્શન વૃક્ષ ગણિતાનુયોગ ૨૪૯ से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सबओ समंता संपरिक्खित्ते, दुहं पिवण्णओ। ચારેબાજુએથી ઘેરાયેલો છે. એ બન્નેનું વર્ણન અહીં કરવું જોઈએ. तस्स णं जंबूपेढस्स चउद्दिसिं एए चत्तारितिसोवाण આ જંબુપીઠની ચારે દિશાઓમાં ચારત્રિ સોપાન पडिरूवगा पण्णत्ता, वण्णओ-जाव-तोरणाई। પંક્તિઓ કહેવામાં આવી છે. યાવતુ-તોરણ પર્યત એનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. तस्स णं जंबूपेढस्स बहुमज्झदेसभाए एत्थ णं एगा આ જંબુપીઠના મધ્યભાગમાં એક વિશાળ महं मणिपेढिया पण्णत्ता, अट्ठ जोयणाई મણિપીઠિકા કહેવામાં આવી છે. તે આઠ યોજન आयाम-विक्खंभेणं, चत्तारि जोयणाई बाहल्लेणं લાંબી-પહોળી છે. ચાર યોજન તેની જાડાઈ છે. मणिमई अच्छा-जाव-पडिरूवा । મણિમયિ, સ્વચ્છ – યાવત-પ્રતિરૂપ છે. - નંવું. વરવું. ૪, સુ. ૨ ૦ ૭ जंबूसुदंसणाए अवट्ठिई पमाणं च -- જેબૂસુદર્શનવૃક્ષની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૪. તીજે | મfપેઢિયા ૩રિ પુત્વ મર્દ બંનૂ સુવંસT ૪૪૫. આ મણિપીઠીકા ઉપર (જંબુદ્વીપનું) (એક) વિશાલ पण्णत्ता, अट्ठजोयणाई उड्ढे उच्चत्तेणं, अद्धजोयणं જંબૂસુદર્શન વૃક્ષ કહેવામાં આવ્યું છે. તે આઠ उब्वेहेणं । યોજન ઉપરની બાજુ ઊંચુ છે અને અડધો યોજન ભૂમિમાં ઊડું છે. तीसे णं खंधो दो जोयणाई उद्धं उच्चत्तेणं, अद्धजोयणं એના સ્કંધ બે યોજન ઊંચા છે અને અડધા યોજન વાદvi I. જાડા છે. तीसे णं साला छ जोयणाई उड्ढे उच्चत्तेणं, बहुमज्झदेसभाए એની શાખા છ યોજન ઊંચી છે. મધ્યભાગમાં આઠ अट्ठजोयणाई आयाम-विक्खभेणं, साइरेगाइं अट्ठजोयणाई યોજન લાંબી-પહોળી છે. આઠયોજનથી કંઈક વધુ એનું सव्वग्गेणं पण्णत्ता । પૂર્ણ પ્રમાણ છે. तीसे णं अयमेयारूवे वण्णावासे पण्णत्ते-वइरामयामूला, એનું આ પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે- વજૂમય रययसुपइट्ठिय-विडिमा -जाव-अहियमणोणिब्बुइकरा એના મૂળ છે. એની રજતમય સુપ્રતિષ્ઠક શાખાઓ છેપસાફ- ગાવ-હિ ! -વાવ- મનને ચિંતાઓથી મુક્ત કરનારી છે, દર્શનીય -વાવ- પ્રતિરૂપ છે. जंबूए णं सुदंसणाए चउद्दिसिं चत्तारि साला पण्णत्ता, तं જબૂ-સુદર્શન વૃક્ષની ચારેય દિશાઓમાં ચાર શાખાઓ जहा- पुरत्थिमेणं, दक्खिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं । કહેવામાં આવી છે. જેમકે – (૧) પૂર્વદિશાની શાખા. (૨)દક્ષિણ દિશાની શાખા, (૩)પશ્ચિમ દિશાની શાખા, (૪) ઉત્તરદિશાની શાખા. तत्थ णं जे से पुरथिमिल्ले साले एत्थ णं भवणे पण्णत्ते, कोसं એમાંથી પૂર્વદિશાની શાખા પર એક ભવન કહેવામાં आयामेणं, एवमेव । આવેલ છે. તે એક કોશ લાંબો છે તેનું વર્ણન પૂર્વે કહ્યા પ્રમાણેનું છે. ૬. નવા૫૨, ૩૨, સુ. ?? ૨. સમ. ૮, મુ. ? રૂ. 8ા સ. ૮, મુ. ૬ રૂક वइरामयमूला, रययसुपइट्ठियविडिमा एवं चेइयरूक्ख-वण्णओ जाव सब्बो रिट्ठामयविउलकंदा, वेरूलियरूइरखंधा, सुजाय-वरजायरूवपढमगविसालसाला, नानामणि-रयणविविह साहप्पसाहवेरूलियपत्ततवणिज्जपत्तविंटा, जंबूणयरत्तमउयसुकुमालपवालपल्लवंकुरधरा, विचित्तमणि-रयणसुरहिकुसुमा । फलभारनमियसाला, सच्छाया सप्पभा सस्सिरीया सउज्जोया अहियं મળો ઉઘુવીર ....... સાલ્યા ગાવ ડિવી | - નવા. રિ ૩, ૩. ૨, મુ. ?? Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ લોક-પ્રજ્ઞપ્તિ णवरं- इत्थ सयणिज्जं, सेसेसु पासायवडेंसया सीहासणा य सपरिवारा इति । તિર્યક્ લોક : જંબુસુદર્શન વૃક્ષ तेसि णं सालाणं बहुमज्झदेसभाए एत्थ णं एगे महं सिद्धाययणे पण्णत्ते । कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणगं कोसं उद्धं उच्चत्तेणं । अणेगखम्भसयसण्णिविट्ठे- जाब- दारा पंचधणुसयाई उद्धं उच्चत्तेणं-जाब-वणमालाओ । मणिपेढिया पंचधणुसयाई आयाम विक्खंभेणं, अद्धाइज्जाई धणुसयाई बाहल्लेणं । उ. સૂત્ર ૪૪૫ વિશેષમાં અહીં એક શૈય્યા છે. બાકીની શાખાઓ પર પ્રાસાદાવતંસક છે અને સપરિવાર સિંહાસન છે. આ શાખાઓના મધ્યભાગમાં એક મહાન્ સિદ્ધાયતન કહેવામાં આવ્યું છે. તે એક કોશ લાંબો છે, અડધો કોશ પહોળો છે. એક કોશથી કંઈક ઓછો તે ઉપરની બાજુ ઊંચો છે. અનેક શતસ્તંભોથી યુક્ત છે- યાવ- એનું દ્વાર પાંચસો ધનુષ્ય ઊંચું છે- યાવ- એના પર વનમાલાઓ શોભી રહી છે. १. जंबूए णं सुदंसणाए चउद्दिसिं चत्तारि साला पण्णत्ता, तं जहा - पुरत्थिमेणं, दक्खिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं । तत्थ णं जे से पुरथिमिल्ले साले - एत्थ णं एगे महं भवणे पण्णत्ते । एगं को आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणं कोसं उड्ढं उच्चत्तेणं । अणेगखंभसय संन्निविट्ठा बण्णओ जाव भवणस्स दारं तं देव पमाणं पंचधणुसयाई उड्ढं उच्च तेणं, अड्ढाइज्जाइं विक्खंभेणं-जाव-वणमालाओ। भूमिभागा, उल्लोया, मणिपेढिया पंचधणुसतिया, देवसयणिज्जं भाणियव्वं । ત્યાં મણિપીઠિકા પાંચસો ધનુષ લાંબી-પહોળી છે. અઢીસો ધનુષ વિસ્તારવાળી છે. तत्थ णं जे से दाहिणिल्ले साले - एत्थ णं एगे महं पासायवडेंसए पण्णत्ते । कोसं च उड्ढं उच्चत्तेणं, अद्धकोसं आयाम विक्खंभेणं । अब्भुगयमूसिय अंतो बहुसम उल्लोया तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए सीहासणं सपरिवारं भाणियव्वं । तत्थ जे से पच्चत्थिमिल्ले साले - एत्थ णं पासायवडेंसए पण्णत्ते । तं चैव पमाणं, सीहासणं सपरिवार भाणिबच्वं । तत्थ णं जे से उत्तरिल्ले साले - एत्थ णं एगे महं पासायवडेंसए पण्णत्ते, तं चैव पमाणं, सीहासणं सपरिवारं भाणियब्वं । આ.સ. થી પ્રકાશિત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પૃષ્ઠ ૩૨૦પંક્તિ ૧૩થી પૃ. ૩૩૧ના પૂર્વભાગની પંક્તિ ૧ થી ૫ પર્યંત તથા આ.સ. થી પ્રકાશિત જીવાભિગમ પૃષ્ઠ ૨૯૫ના પૂર્વભાગની પંક્તિ ૩ થી ૧૫ પર્યંતમાં મૂળપાઠની તુલના કરવાથી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની પાઠની અપેક્ષાએ જીવાભિગમનો પાઠ સંગત માલુમ પડે છે. - जीवा. पडि. ३, उ. २, सु. १५२ - આ.સ. થી પ્રકાશિત જંબુ, વક્ષ. ૪ સૂત્ર ૯૦ની વૃત્તિમાં વૃત્તિકારે ભવન તેમજ પ્રાસાદાવતંસકના પ્રમાણના સંબંધમાં જુદા- જુદા ગ્રંથોના ઉદ્ધરણ પ્રસ્તુત કરતા જીવાભિગમમાં કથિત પ્રાસાદ અને ભવનના પ્રમાણને સામાન્ય નિયમથી लिन्न गयो छे. प्र. “ननु भवनानि विषमायाम - विष्कम्भानि पद्मद्रहादिमूलपद्मभवमादिषु तथा दर्शमात्, प्रासादास्तु समायाम - विष्कम्भाः दीर्घवैताढ्य कूटगतेषु वृत्तवैताद्यगतेषु विजयादि राजधानीगतेषु अन्येष्वपि विमामादिगतेषु च प्रासादेषु समचतुरस्त्रत्वेन समायाम-विष्कम्भत्वस्य सिद्धान्तसिद्धत्वात् तत्कथमत्र प्रासादानां भवनतुल्यप्रमाणता घटते ? उच्यते - “ते पासाया कोसं समूसिआ, अद्धकोसं-वित्थिण्णा" इत्यस्स पूज्यश्रीजिनभद्रगणिक्षमाश्रमणोपज्ञ-क्षेत्रविचार गाथार्द्धस्यवृत्तौ । “ते प्रासादाः क्रोशमेकं देशोनमितिशेषः समुच्छ्रिता - उच्चाः, क्रोशार्द्धं अर्द्धकोशं विस्तीर्णाः, परिपूर्णमेकं क्रोशं दीर्घाः” इतिश्री मलयगिरिपादाः । तथा जम्बूद्वीपसमासप्रकरणे “प्राच्ये शाले भवनं, इतरेषु प्रासादाः, मध्ये सिद्धायतनं, सर्वाणि विजयार्द्धमानानी” ति श्रीउमास्वातिवाचकपादाः । तथा तपागच्छाधिराज पूज्यश्री सोमतिलकसूरिकृत-नव्यबृहत्क्षेत्रविचारसत्काया “पासाया सेसदिसासालामु वेअद्धगिरिगयव्व तओ" इत्यस्या गाथाया अवचूर्णो- “शेषासु तिसृषु शाखासु प्रत्येकमेकैकभावेन तत्र त्रयः प्रासादाः - आस्थानोचितानि मन्दिराणि देशोनं क्रोशमुच्चाः, क्रोशार्द्ध विस्तीर्णाः, पूर्णक्रोशं दीर्घाः" इति । श्रीगुणरत्नसूरिपादाः यदाहु तदाशयेन प्रस्तुतोपाङ्गस्योत्तरत्र जम्बूपरिक्षेपक-वन-वापी परिगत प्रासाद-प्रमाण- सूत्रानुसारेण च इत्येवं निश्चिनुमो जम्बूप्रकरण- प्रासादा विषमायाम-विष्कम्भा इति । यत्त श्री जीवाभिगमसूत्रवृत्तौ - क्रोशमेकमूर्ध्वमुच्चैस्त्वेन अर्द्धक्रोशं विष्कम्भेनेत्युक्तं तद्गम्भीराशयं न विद्मः । For Private Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૪૪૬ તિર્યફ લોક : જંબુસુદર્શન વૃક્ષ ગણિતાનુયોગ ૨૫૧ तीसे णं मणिपेढियाए उप्पिं देवच्छंदए पंचधणुमयाई આ મણિપીઠિકાની ઉપર દેવછંદક છે, જે પાંચસો ધનુષ आयाम-विक्खंभणं, साइरेगाइं पंचधणुसयाई उद्धं લાંબો-પહોળો છે. પાંચસો ધનુષથી કંઈક ઉપરની બાજુએ उच्चत्तेणं । जिण-पडिमा वण्णओ णेयब्बो त्ति। ઊંચો છે. અહીં જિન પ્રતિમાઓનું વર્ણન કરવું જોઈએ. जंबू णं सुदंसणा मूले बारसहिं पउमवरवेइयाहिं सब्बओ જંબૂ સુદર્શન વૃક્ષના મૂલ બાર પદ્મવર-વેદિકાઓથી ચારે समंता संपरिक्खित्ता । वेइयाणं वण्णओ। બાજુએથી ઘેરાયેલો છે. વેદિકાઓનું વર્ણન પૂર્વવત કરવું જોઈએ. जंबू णं सुदंसणा अण्णेणं अट्ठसएणं जंबूणं तय च्चत्तप्प- જંબૂ-સુદર્શન વૃક્ષ અન્ય એકસો આઠ જંબૂ વૃક્ષોથી माणमेत्तेणं सबओ समंता संपरिक्खित्ता । तासि णं ચારેબાજુથી ઘેરાયેલું છે. જે એનાથી ઉંચાઈમાં અડધા વUOT છે. અહીં એનું વર્ણન કરવું જોઈએ ता ओ णं जंबू छहिं पउमवखेइयाहिं संपरिक्खित्ता। એ જંબુવૃક્ષ છ પદ્મવરવેશિકાઓથી ઘેરાયેલો છે. जंबूए णं सुदंसणाए उत्तरपुरथिमेणं, उत्तरेणं, उत्तरपच्च- જંબૂ-સુદર્શન વૃક્ષની ઉત્તર-પૂર્વ અર્થાત્ ઈશાનકોણમાં, त्थिमेणं, एत्थ णं अणाढियस्स देवस्स चउण्हं सामाणिअ ઉત્તરમાં અને ઉત્તર-પશ્ચિમ અર્થાત્ વાયવ્ય કોણમાં साहस्सीणं चत्तारि जंबूसाहस्सीओ पण्णत्ताओ। અનાધૃત દેવના ચાર હજાર સામાનિક દેવોનાં ચાર હજાર જંબૂવૃક્ષ કહેવામાં આવ્યા છે. तीसे णं पुरथिमेणं चउण्हं अग्गमहिसीणं चत्तारि जंबूओ એની પૂર્વમાં ચાર અઝમહિષીઓના ચાર જંબૂવૃક્ષ पण्णत्ताओ । गाहाओ કહેવામાં આવ્યા છે. ગાથાર્થदक्खिणपुरथिमे दक्खिणेणं, तह अवरदविणेणं च । દક્ષિણ-પૂર્વમાં (અગ્નિકોણમાં) આઠ હજાર જંબૂવૃક્ષ अट्ठ दम बारमेव य, भवंति जंबू सहस्साई ।। છે, દક્ષિણમાં દસ હજાર જંબૂવૃક્ષ છે અને દક્ષિણ પશ્ચિમમાં (નૈઋત્યકોણમાં) બાર હજાર જંબૂવૃક્ષ છે. अणिआहिवाणं पच्चत्थिमेण, सत्तेव होंति जंबूओ । જંબૂ-સુદર્શનવૃક્ષથી પશ્ચિમમાં સાત અનિકાધિપતિઓ मोलससाहस्सीओ, चउद्दिसिं आयरक्वाणं ॥ (સેનાપતિઓ)ના સાત જંબૂવૃક્ષ છે અને એની ચારે દિશાઓમાં સોળહજાર જંબૂવૃક્ષ આત્મરક્ષક દેવોના છે. जंबूए णं सुदंसणा तिहिं जोयणसएहिं बणसंडेहिं सब्बओ જંબૂ-સુદર્શન વૃક્ષ સો સો યોજનના ત્રણ વનખંડોથી समंता संपरिक्खित्ता। ચારેબાજુથી ઘેરાયેલો છે. जंबूए णं पुरत्थिमेणं पण्णासं जोयणाई पढमं वणसंडं જંબૂ-સુદર્શન વૃક્ષથી પૂર્વમાં પ્રથમ વનખંડમાં પચાસ ओगाहित्ता एत्थ णं एगे महं भवणे पण्णत्ते । कोसं आयामेणं યોજન જવા પર એક વિશાળ ભવન કહેવામાં આવ્યું છે. सो चेव वण्णओ, सयणिज्जं च । एवं सेसासु वि दिसासु તે એક કોશ લાંબું છે, ભવન અને શયનીયનું વર્ણન પૂર્વ મવVITI - નંવું. વ . ૪, મુ. ૨૦ ૭ પ્રમાણે જ છે. આ પ્રમાણે શેષ દિશાઓમાં પણ ભવન છે. जंबू-सुदंसणाए दुवालस णामाई -- જંબૂ-સુદર્શનવૃક્ષના બાર નામ : ૪૬. મંતૂપ ઈ મુદ્ર/કુવાસ નામ MT TOUત્તા, તેં નદી- ૪૪૬. જંબૂ-સુદર્શન વૃક્ષના બાર નામ કહેવામાં આવ્યા છે, જાદ જેમકે- ગાથાર્થ૨. મુવંસ ૨. અમદા ય રૂ. સુપ્પવૃદ્ધ ૪. નસT I (૧) સુદર્શન (૨) અમોઘા (૩) સુપ્રબુદ્ધ (૪) યશોધર ५. विदेहजंबू ६. सोमणसा ७. णियआ ८. णिच्चमंडिया ॥ (૫) વિદેહજંબૂ (૬) સૌમનસ (૭) નિયત ९. मुभद्दा य १०. विसाला य ११ सुजाया १२. सुमणाविआ। (૮)નિત્યમંડિત (૯)સુભદ્ર(૧૦)વિશાલ(૧૧)સુજાત મુવંમUTTU નંગ્રૂપ મિથે Mા કુવાસ છે (૧૨) સુમન. સુદર્શન જંબૂના આ બાર નામ છે. ૧. જીવાભિગમ સૂત્ર ૧૫૨માં આ પંક્તિ નથી. આની જગ્યા નિમ્નાંકિત પાઠ છે ताओ णं जंबूओ चत्तारि जोयणाई उड्ढे उच्चत्तेणं, कोसं च उव्वेहेणं जोयणं, खंधो, कोसं विखंभेणं, तिण्णि जोयणाई विडिमा, बहुमज्झदेसभाए चत्तारि जायणाई विखंभेणं, सातिरेगाइं चत्तारि जोयणाइं सब्बग्गेणं, वइरामयामूला । मो चेव चेतिय रूक्खवण्णओ। ૨. Mવા. ર, , ૩. ૨, . ૨૬૨ માં આ ગાથાઓ નથી. , તેં નદી - ઢિમ ઢ vi ત ...નવા. ૫, રૂ, ૩. ૨, . ધરમાં આટલો પાઠ વધારે છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ al ૨૫૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : જંબૂ-સુદર્શન વૃક્ષ सूत्र ४४७-४४८ जंबूए णं अट्ठमंगलगा' दवा। पू-सुदर्शन वृक्ष ५२ ॥8- 2416 मंगलद्रव्य छे. __- जंबु. वक्ख. ४, सु. १०७ जंबू सुदंसणाए णामहेउ - भू-सुदर्शन वृक्षना नामर्नु ॥२५॥ (हेतु): ४४७. प. से केणटेणं भंते ! एवं वुच्चइ- "जंबू-सुदंसणा, ४४७. प्र. भगवन् ! ४५-सुशन सुदर्शन म जंबू-सुदंसणा? वायछ? गोयमा ! जंबूए णं सुदंसणाए अणाढिए णाम 3. गौतम! सुदर्शन वृक्ष ५२४दीपनो मधिपति जंबुद्दीवाहिवई परिवसइ महिड्ढीए। અનાધૃત નામનો મહદ્ધિક દેવ રહે છે. से णं तत्थ चउण्हं सामाणि असाहस्सीणं તે ચાર હજાર સામાનિક દેવોનું- યાવત્ (સોલ जाव-आयरक्खदेवसाहस्सीणं जंबुद्दीवस्स णं હજાર) આત્મરક્ષક દેવોનું- જંબૂઢીપ દ્વીપના दीवस्स जंबूए सुदंसणाए अणाढियाए रायहाणीए જંબૂ-સુદર્શનવૃક્ષનું, અનધૃતા રાજધાનીનું અને अण्णेसिं च बहूणं देवाण य देवीण य- जाव અનેક દેવ-દેવીઓનું- યાવતુ- આધિપત્ય विहरइ। ४२तो रहेछ. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ - "जंबू-सुदंसणा, આ કારણે ગૌતમ ! આ જંબૂ-સુદર્શન વૃક્ષ जंबू-सुदंसणा।" જંબૂ-સુદર્શન વૃક્ષ કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! जंबू- सुदंसणा- जाव-भुविं अथवा गौतम! सासू-सुशन वृक्ष-यावतच, भवइ य, भविस्सइ य धुवा णिअआ सासया ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં अक्खया अव्वया अवट्ठिआ णिच्चा । રહેશે. એ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય ___ - जंबु. वक्ख. ४, सु. १०७ छ, अव्ययछ, अवस्थित छ तेम४ नित्य छे. जंबू-सुदंसणस्स चउसु विदिसासु चत्तारि-चत्तारिणंदा पुक्खरिणीओ- -सुदर्शन वृक्षनी याश्य विदिशाओमां ॥२-२ नं। પુષ્કરિણીઓ : ४४८. जंबूए णं सुदंसणाए उत्तर-पुरस्थिमेणं पढमं वणसंडं पण्णासं ४४८.४५ सुर्शन वृक्षथी. उत्तर-पूर्व (शान मां) प्रथम जोयणाई ओगाहित्ता- एत्थ णं चत्तारि पुक्खरिणीओ વનખંડમાં પચાસ યોજન આગળ જવાથી ચાર पण्णत्ताओ, तं जहा- (१) पउमा, (२) पउमप्पभा, परिणामी वाम मावी छे.भ-(१) पदमा (३) कुमुदा, (४) कुमुदप्पभा। (२) पमप्रमा, (3) मुह, (४) भुप्रमा. ताओ णं कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, એ એક કોશની લાંબી છે. અડધો કોશ પહોળી છે. पंचधणुसयाई उब्बेहेणं, वण्णओ। પાંચસો ધનુષ ઊંડી છે. અહીં એનું વર્ણન કરી લેવું જોઈએ. १. जीवा. प. ३, उ. २, सु. १५२ । २. (क) प. से केणठे णं भंते ! एवं वुच्चइ - “जम्बू-सुदंसणा जम्बू सुदंसणा? उ. गोयमा ! जम्बूए णं सुदंसणाए जम्बूद्दीवाहिवई अणाढिए णामं देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए परिवसइ । से णं तत्थ चउण्हं सामाणिअसाहस्सीणं-जाव-आयरक्खदेवसाहस्सीणं । जम्बुद्दीवस्स णं दीवस्स जम्बूए सुदंसणाए अणाढियाए य रायहाणीए-जाव-विहरंति। अदुत्तरं च णं गोयमा! जम्बुद्दीवे दीवे तत्थ तत्थ देसे तहिं तहिं बहवे जम्बूरूक्खा जम्बूवणा जम्बूवणसंडा णिच्चं कुसुमियाजाव-सिरीए अतीव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठति । से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - “जम्बू-सुदंसणा, जम्बू-सुदंसणा" । अदुत्तरं च णं गोयमा ! जम्बुद्दीवस्स सासए णामधेज्जे पण्णत्ते, जन्न कयावि णासि-जाव-णिच्च । - जीवा. प. ३, उ. २, सु. १५२ (૬) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં નિગમન સૂત્ર એક છે અને જીવાભિગમમાં બે છે. ३. अच्छाओ सण्हाओ लण्हाओ घट्ठाओ मट्ठाओ णिपंकाओ......णीरया जाव पडिरूवाओ, वण्णओ भाणियब्बो जाव तोरणत्ति । - जीवा. पडि. ३, उ.२, मु. १५२मा सावधारेछ. Page #376 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૪૯ તિર્યફ લોક : જંબૂ-સુદર્શન વૃક્ષ ગણિતાનુયોગ ૨૫૩ तासि णं मज्झे पासायवडेंसगा पण्णत्ता । कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणं कोसं उद्धं उच्चत्तेणं, वण्णओ सीहासणा सपरिवारा, एवं सेसासु विदिसासु। गाहाओ१. पउमा २. पउमप्पभा चेव, ३. कुमुदा ४. कुमुदप्पहा। १. उप्पलगुम्मा २. णलिणा, ३. उप्पला, ४. उप्पलुज्जला॥ એના મધ્યભાગમાં પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યા છે. આ (પ્રાસાદવવંસક) એક કોસ જેટલા લાંબા છે, અડધો કોશ જેટલા પહોળા છે. એક કોશથી કંઈક ઓછા ઊંચા છે. એનો પરિવાર સહિત સિંહાસન પર્યત વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. આ જ પ્રમાણે વિદિશાઓમાં પુષ્કરિણીઓ જાણવી જોઈએ. थार्थ - (१) ५६(२) ५६मप्रमा(3)भु(४) भुप्रभा. (१) पशुस्मा, (3) नलिना, (3) Gulal, (४) त्५४qel. (१) व् ॥ (२) ,आमा (3) २४ना (४) १४८ प्रत्मा . (१)श्रीत(3)श्रीमडिमा(3)श्रीयंद्रा(४)श्रीनिलया. १ भिंगा २ भिंगप्पभा चेव, ३ अंजणा ४ कज्जलप्पभा । १सिरिता २ सिरिमहिआ,३ सिरिचंदा चेव सिरिनिलया॥' - जंबु. वक्ख. ४, सु. १०७ जंबू-सुदंसणस्स चउण्हं दिसा- विदिसाणं मज्झभागे अट्ठ कूडा- भू-सुशन वृक्षना या२ ६॥-विहिशोना मध्यमामा ४४९. जंबूए णं सुदंसणाए पुरिथिमिल्लस्स भवणस्स उत्तरेणं ४४५.५-शनवृक्षनी पूर्वदिशामां आवेद भवननी उत्तर-पुरथिमिल्लस्स पासायवडेंसगस्स दक्खिणेणं- एत्थ ઉત્તરમાં અને ઉત્તરપૂર્વી પ્રાસાદાવતંસકની દક્ષિણમાં णं एगे महं कूडे पण्णत्ते। એક વિશાલ કૂટ કહેલો છે. अट्ठ जोयणाई उद्धं उच्चत्तेणं, दो जोयणाई उबेहेणं, मूले આ આઠ યોજન ઉપરની બાજુ ઊંચો છે. બે યોજન अट्ठ जोयणाई आयाम-विक्खंभेणं, बहुमज्झदेसभाए छ ભૂમિમાં ઊંડો છે, મૂળમાં આઠ યોજન લાંબો-પહોળો जोयणाई आयाम-विखंभेणं, उवरिं चत्तारि जोयणाई છે. મધ્યમાં છ યોજન લાંબો-પહોળો છે અને ઉપર ચાર आयाम- विखंभेणं। યોજન લાંબો-પહોળો છે. गाहा- पणवीसऽट्ठारस बारसेव, मूले अमज्झि उवरिं च । ગાથાર્થ- આ કૂટના મૂળમાં કંઈક અધિક પચ્ચીસ सविसेसाई परिरओ, कूडस्स इमस्स बोद्धब्बो ॥ યોજનની પરિધિ છે. મધ્યમાં કંઈક અધિક અઢાર યોજનની પરિધિ છે અને ઉપર કંઈક અધિક બાર યોજનની પરિધિ જાણવી જોઈએ. १. एवं दक्षिण-पुरत्थिमेणवि पण्णासं जोयणाई ओगाहित्ता चत्तारि णंदापुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- (१) उप्पलगुम्मा, (२) नलिना, (३) उप्पला, (४) उप्पलुज्जला, तं चेव पमाणे, तहेव पासायवडेंसगो, तप्पमाणो। एवं दक्षिण-पच्चत्थिमेण वि पण्णासं जोयणाई ओगाहित्ता चत्तारि णंदापुक्खरिणी पण्णत्ताओ, तं जहा- (१) भिंगा, (२) भिंगणिभा, (३) अंजणा, (४) कज्जलप्पभा, तं चेव पमाणं, तहेव पासायवडेंसगो तप्पमाणो। जम्बूए णं सुदंसणाए उत्तर-पच्चत्थिमे पढम वणसंडं पण्णासं जोयणाई ओगाहित्ता-एत्थ णं चत्तारि गंदा पुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा - (१) सिरिकता, (२) सिरिमहिया, (३) मिरिचंदा चेव तह य, (४) सिरिणिलया, तं चेव पमाणं तहेव पासायवडेंसगो तप्पमाणो। - जीवा. प. ३, उ. २, सु. १५२ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિનો પાઠ વધારે સંક્ષિપ્ત છે અને તે પાઠ વિસ્તૃત છે . Page #377 -------------------------------------------------------------------------- ________________ al ર૫૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અનાધૃતારાજધાની સૂત્ર ૪૫૦ मूले वित्थिण्ण, मज्झे संखित्ते, उवरिं तणुए, सबकणगामए આ કૂટ મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર अच्छे-जाव-पडिरूवे । वेइया वणसंडवण्णओ, एवं सेसा वि પાતળો છે, સંપૂર્ણ સ્વર્ણ મય, સ્વચ્છ ભાવતુ પ્રતિરુપ कूडा इति। - जंबु बक्ख. ४, मु. १०७ છે, અહીં વેદિકા તથા વનખંડનું વર્ણન પૂર્વવતુ જાણવું. એજ પ્રમાણે શેષ કૂટો માટે પણ જાણવું. अणाढिआ रायहाणीए अवट्ठिई पमाणं च -- અનાધૃતા રાજધાનીની અવસ્થિતિ અને પ્રમાણ : ४५०. प. कहिणं भंते ! अणाढिअम्स देवस्स अणाढिआ णाम ४५०. प्र. भगवन! अनावृत हेवनी अनाधुतानामनी रायहाणी पण्णत्ता?२ २।४धानी या (आवेदी) हेवामा मापीछे ? गोयमा ! जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयम्स उत्तरेणं હે ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મંદર પર્વતની जं चेव पुब्ववणि जमिगापमाणं तं चेव णेयवं ઉત્તરમાં પૂર્વે વર્ણિત જમિકા રાજધાનીના પ્રમાણ -जाव-उववाओ अभिसेसो अनिरवसेसोत्ति। જેવું અનાધૃતા રાજધાનીનું પ્રમાણ જાણવું જોઈએ યાવત-અનાધૃતદેવનાઉ૫પાત, અભિષેકવગેરેનું __ - जंबु. वक्ख. ४, सु. १०७ સંપૂર્ણ વર્ણન અહીં કરવું જોઈએ. १. (१) जम्बूए णं सुदंसणाए पुरथिमिल्लस्म भवणस्स उत्तरेणं उत्तर-पुरथिमेणं पासायव.सगम्म दाहिणेणं-एत्थणं एगे महं कूडे पण्णत्ते। अट्ठजोयणाई उद्धं उच्चत्तणं, मूले बारसजोयणाई आयाम-विक्खंभेणं, मज्झे अट्ठजोयणाई आयाम-विक्खभेणं, उवरिं चत्तारि जायणाई आयाम- विखंभेणं ।। मूले सातिरंगाई सत्तत्तीस जोयणाई परिक्खवणं, मज्झे मातिरंगाई पणुवीसं जायणाई परिवखवणं, उवरि मातिग्गाइं बारस जोयणाई परिक्खेवेणं । मूले वित्थिपणे, मज्झे संखित्ते, उप्पि तणुए, गोपुच्छसंठाणसंठिए सव्व जम्बूणयामए अच्छे-जाव-पडिम्वे । से णं एगाए पउमवरखेइयाए एगणं वणसंडणं सबओ ममता मंपरिक्खित्ते दोण्हवि वण्णओ। तम्स णं कूडस्म उवरि बहुसमरमणिज्जे भूमि भागे पण्णत्ते-जाव-आसयंति । तस्स णं बहुसमरमणिज्जस्स भूमि भागगस्म बहुमज्झदेसभाए एग सिद्धायतणं कोसप्पमाणं सब्बा सिद्धायतणवत्तब्बया । (2) जम्बूए णं सुदंसणाए पुरथिमिल्लस्म भवणस्स दाहिणणं दाहिणपुरथिमिल्लम्म पासायवडेंमगम्म उत्तरेणं-पत्थ णं एगे महं कूडे पण्णत्ते, तं चेव पमाणं सिद्धायतणं च । (३) जम्बूए णं मुदंसणाए दाहिणिल्लम्स भवणस्स पुरथिमेणं, दाहिणपुरथिमिल्लस्स पासायवडेमगम्म पच्चत्यिमणं-एत्थ णं एगे महं कूडे पण्णते, तं चेव पमाणं सिद्धायतणं च । (४) जम्बूए णं सुदंसणाए दाहिणिल्लम्म भवणम्स पच्चत्थिमेणं, दाहिण-पच्चथिमिल्लम्म पामायवडेंसगम्म पुरथिमेणं-एत्थ णं एगे महं कूडे पण्णत्ते, तं चेव पमाणं सिद्धायतणं च । (५) जम्बूए णं मुदंसणाए पच्चथिमिल्लम्स भवणस्स दाहिणणं, दाहिणपच्चथिमिल्लस्म पामायवडेमगम्म उत्तरेणं-एत्थ णं एगे महं कूडे पण्णत्ते, तं चेव पमाणं सिद्धायतणं च । (६) जम्बूए णं सुदंमणाए पच्चथिमिल्लस्म भवणस्स उत्तरेणं, उत्तरपच्चथिमिल्लम्म पामायवडेंसगम्म दाहिणणं-एत्थ णं एगे महं कूडे पण्णत्ते, तं चेव पमाणं सिद्धायतणं च । (७) जम्वूए णं सुदंसणाए उत्तरिल्लस्म भवणस्स पच्चत्थिमेणं, उत्तरपच्चथिमिल्लम्म पायायव.मगम्म पुरथिमेणं-एत्थ णं एगे महं कूडे पण्णत्ते, तं चेव पमाणं सिद्धायतणं च। (८) जम्बूए णं सुदंसणाए उत्तरिल्लम्स भवणस्स पुरथिमेणं, उत्तरपुरथिमिल्लस्म पासायवडेंसगम्म पच्चत्थिमेणं-एत्थ णं एगे महं कूडे पण्णत्ते, तं चेव पमाणं तहेव सिद्धायतणं । जम्बूए णं सुदंसणा अण्णेहिं बहूहिं तिलएहिं लउएहि-जाव-एयरक्रोहिं हिंगुरूक्वहि-जाव-मबआ ममता संपरिक्खित्ता । जम्बूए णं सुदंसणाए उवरिं बहवे अट्ठट्ठमंगलगा पण्णत्ता, तं जहा-गाहा-मोत्थिय-सिविच्छ.... किण्हा चामरज्झया-जाव-छत्तात्तिछत्ता । આ. સ. થી પ્રકાશિત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના વક્ષ. ૪, સૂત્ર ૯૦માં જંબૂ-સુદર્શન વૃક્ષની પૂર્વે ભવનની ઉત્તરમાં તેમજ ઉત્તર-પૂર્વી પ્રાસાદાવતુંસકની દક્ષિણમાં સ્થિતકૂટની મૂલની પરિધિ પચ્ચીસ યોજનની કહેવામાં આવી છે અને મધ્ય ભાગની પરિધિ એઠાર યોજન કહેવામાં આવી છે. પરંતુ જીવા. પ્ર. ૩, ઉ. ૨, સૂત્ર ૧૫૨માં ઉક્ત કૂટના મૂલની પરિધિ સાડત્રીસ યોજનથી કંઈ વધુ કહેવામાં આવી છે અને મધ્યભાગની પરિધિ પચીસ યોજનની કહી છે. આ પ્રમાણે બને ઉપાંગોમાં કૂટના મૂળ અને મધ્ય ભાગની પરિધિના પ્રમાણમાં ભિન્નતા છે. २. प. कहि णं भंते ! अणाढियस्स -जाव-समत्ता वत्तव्बया रायहाणीए महिड्ढीए। - जीवा. प. ३, उ. २, मु. १५२ Jain Education Interational Page #378 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૪પ૧-૨૫૨ તિર્યફ લોક : શીતામુખવન ગણિતાનુયોગ ૨૫૫ - उत्तरिल्लसीआमुहवणस्स अवट्टिई पमाणं च ઉત્તરી શીતામુખવનની અવસ્થિતિ અને પ્રમાણ : ત૨, ૫, દિ મંતે! બંઘુદાટી મદાવિદ વાસે ૪પ૧. પ્ર. હે ભગવન્! જંબૂદ્વીપ નામનાદ્વીપમાં મહાવિદેહ महाणईए उत्तरिल्ले सीआमुहवणे णामं वणे ક્ષેત્રમાં શીતા મહાનદીની ઉત્તરમાં શીતામુખ TVT? વન નામનું વન ક્યાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! णीलवंतस्स वासहरपब्बयस्स दक्खिणेणं, હે ગૌતમ! નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણમાં, सीआए महाणईए उत्तरेणं, पुरथिम-लवणसमुद्दस्स શીતા મહાનદીની ઉત્તરમાં, પૂવી લવણસમુદ્રથી पच्चत्थिमेणं, पुक्खलावइ-चक्कवट्टिविजयस्य પશ્ચિમમાં તથા પુષ્કલાવતી ચક્રવર્તી વિજયની पुरथिमेणं-एत्थ णं सीआमुहवणे णामं वणे पण्णत्ते । પૂર્વમાં શીતામુખ નામનું વન કહેવામાં આવ્યું છે. उत्तर-दाहिणायाए, पाईण-पडीणवित्थिण्णे, सोलम એ ઉત્તર-દક્ષિણમાં લાંબુ અને પૂર્વ-પશ્ચિમમાં जोयणसहस्साइं पंच य बाणउए जोअणसए दोण्णि પહોળું છે. સોલ હજાર પાંચસો બાણુ યોજન તથા अ एगणवीसइभाए जायणस्म आयामेणं । सीआए એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ महाणईए अंतेणं दो जायणसहस्साई नव य बावीसे (૧૫૯૨-૨૧૯) જેટલું લાંબું છે. તથા શીતા जोयणसए विक्खंभेणं । तयणंतरं च णं मायाए મહાનદીની સમીપ બે હજાર નવસો બાવીસ (૨૯૨૨) યોજન જેટલું પહોળું છે. તદનન્તર मायाए परिहायमाणे-परिहायमाणे णीलवंतवा ક્રમશ:નાનું-નાનું થતા નીલવન્ત વર્ષધર પર્વતની महरपव्वयंतेणं एगं एगूणवीसइभागं जोअणस्म સમીપ એક યોજનના ઓગણીસ ભાગોમાંથી विक्खंभेणंति । એક ભાગ જેટલું પહોળું છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं તેએક પદ્મવરવેદિકા તથાએકવનખંડથી ઘેરાયેલ संपरिक्खित्तं । वण्णओ, सीआमुहवणस्स-जाव-देवा છે. અહીં પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન आसयंति । एवं उत्तरिल्लं पासं समत्तं । કરવું જોઈએ. શીતામુખવનનું-યાવત-દેવતાઓ બેસે છે ત્યાં સુધીનું વર્ણન અહીં કરી લેવું જોઈએ. - Mવું. વૈવ. ૪, . ૨૨૨ આ પ્રમાણે ઉત્તરવત પાર્શ્વનું વર્ણન સમાપ્ત થયું. दाहिणिल्ल-सीआमुहवणस्स अवट्ठिई पमाणं च દક્ષિણી શીતામુખવનની અવસ્થિતિ અને પ્રમાણ : 4, ૨. p. દિ મંત ! નંદીવ મહાવિદ વીસ સંગU ૪૫૨. પ્ર. હે ભગવન્! જંબુદ્વીપ નામના હીપના મહાવિદેહ महाणईए दाहिणिल्ले सीआमुहवणे णामं वणे पण्णत्ते? વર્ષમાં શીતા મહાનદીની દક્ષિણમાં શીતા મુખવન નામનું વન ક્યાં આવેલ) કહેવામાં આવ્યું છે ? ૩, गोयमा ! एवं जह चेव उत्तरिल्लं सीआमुहवणं હે ગૌતમ! જેવું ઉત્તરનું શીતામુખ વનનું વર્ણન तह चेव दाहिणं पि भाणियब्वं । છે તેવું જ દક્ષિણના શીતામુખ વનનું પણ વર્ણન કરવું જોઈએ. णवरं-णिसहस्स वासहरपब्वयस्स उत्तरेणं, सीआए વિશેષ-નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, શીતા महाणईए दाहिणणं, पुरथिम-लवणसमुदस्स મહાનદીની દક્ષિણમાં, પૂવ લવણસમુદ્રની પશ્ચિમમાં पच्चत्थिमेणं, वच्छस्स विजयस्स पुरथिमेणं-एत्थ અને વત્સવિજયની પૂર્વમાં જંબૂદ્વીપનામનાદ્વીપના णं जंबुद्दीवे दीवे महाविदहे वासे सीआए महाणईए મહાવિદેહ વર્ષમાં સીતા મહાનદીના દક્ષિણમાં दाहिणिल्ले, सीयामुहवणे णामं वणे पण्णत्ते । શીતામુખ વન નામનું વન કહેવામાં આવ્યું. उत्तर- दाहिणायए - तहेव सव्वं । તે ઉત્તર - દક્ષિણમાં લાંબુ છે. બાકીનું વર્ણન (પૂર્વવતુ) પ્રમાણે છે. णवरं-णिसहवासहरपब्वयंतणं एगमेगूणवीसइभागं વિશેષ – નિષધ વર્ષઘર પર્વતની સમીપ એની जायणस्स विक्खंभेणं । પહોળાઈ એક યોજનના ઉન્નીસ ભાગોમાંથી એક ભાગ જેટલી છે. - किण्हे किण्होभासे-जाव-महया गंधद्धाणिं मुअंते આ કૃષ્ણ-શ્યામ અને કૃષ્ણાવભાસ-શ્યામ જેવું जाव-आसयंति। છે. યાવત-આ અત્યધિક ગંધ છોડે છે.- યાવતુ ત્યાં દેવતા બેસે છે. उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं वणसंडेहि તે બન્ને બાજુએથી બે પદ્મવર વેદિકાઓ અને બે संपरिक्खित्ते । इइ दुण्ह वि वण्णओ। વનખંડોથી ઘેરાયેલ છે. અહીં બન્ને (પદ્મવરવેદિકાઓ - નં. વ . ૪, મુ. ૨ અને વનખંડોનું) વર્ણન કરવું જોઈએ. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : જમ્બુદ્વીપમાં પર્વત સૂત્ર ૪પ૩ (૨-૪) વવવ વ - (૧-૪) પર્વતોનું વર્ણન जंबुद्दीवे सव्वपब्वयसंखा -- જેબૂદ્વીપના બધા પર્વતોની સંખ્યા : રૂ. , . નંવરી અંતે ! રીતે વૈવસ્થા સાક્ષદરા ૪૫૩. પ્ર. (૧) હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં पव्वया पण्णत्ता? વર્ષધર પર્વત કેટલા કહેવામાં આવ્યા છે? केवइया मंदरा पव्वया पण्णत्ता ? (૨) મંદર પર્વત કેટલા કહેવામાં આવ્યા છે ? રૂ. વરૂયા જિજૂT? (૩) ચિત્રકૂટ કેટલા કહેવામાં આવ્યા છે ? केवइया विचित्तकूडा? (૪) વિચિત્રકૂટ કેટલા કહેવામાં આવ્યા છે? केवइया जमगपव्वया ? (૫) યમકપર્વત કેટલા કહેવામાં આવ્યા છે ? केवइया कंचणगपब्वया? (૬) કાંચનક પર્વત કેટલા કહેવામાં આવ્યા છે ? केवइया वक्खारा? (૭) વક્ષસ્કાર પર્વત કેટલા કહેવામાં આવ્યા છે? ૮. વફા દયદ્રા? (૮) દીર્ઘવતાઢ્ય પર્વત કેટલા કહેવામાં આવ્યા છે? ९. केवइया वट्टवेयड्ढा पण्णत्ता ? (૯) વૃત્ત વૈતાઢ્ય કેટલા કહેવામાં આવ્યા છે ? ઉ. (૧) હે ગૌતમ ! જંબુદ્વીપમાં છ વર્ષઘર પર્વત ૩. 9. गोयमा ! जंबुद्दीवे दीवे छ वासहर पव्वया કહેવામાં આવ્યા છે. २. एगे मंदरे पव्वए। (૨) એક મંદિર પર્વત. ३. एगे चित्तकूडे । (૩) એક ચિત્રકૂટ. છે, જે વિવિત્તજૂ I (૪) એક વિચિત્રકૂટ. જંબૂદીપ પ્રજ્ઞપ્તિના આ સૂત્રમાં વર્ષધર પર્વત છ કહેવામાં આવ્યા છે. પરંતુ સ્થાનાંગ ૭, સૂત્ર પપ૫ માં તથા સમવાયાંગ ૭, સૂત્ર ૪ માં વર્ષધર પર્વત સાત કહેવામાં આવ્યા છે. આ બન્ને વિભિન્ન માન્યતાઓનું સાપેક્ષ સ્પષ્ટીકરણ આવશ્યક છે. જંબદ્વીપ પ્રજ્ઞપ્તિના સંકલનકર્તાએ મંદર પર્વતને વર્ષધર પર્વત કેમ નથી ગયો ? અને સ્થાનાંગ-સમવાયાંગના સંકલન કર્તાએ મંદર પર્વતને વર્ષધર પર્વત કેમ ગણ્યો છે ? આ પ્રશ્ન ઉપેક્ષણીય નથી. ત્રણે આગમોના વ્યાખ્યાકારોએ ઉપર લખવામાં આવેલ પ્રશ્નો અંગે સર્વથા મૌન છે. તુલનાત્મક અધ્યયન માટે સ્થાનાંગ સમવાયાંગના સૂત્ર ક્રમશઃ અહીં આપવામાં આવ્યા છે. () નવુદી ટ્રીવે સત્ત વાસદરવી પૂUત્તા, તે નહીં - () ઘુહિમવંતે, (ર) મહાદિમયંત, (૩) નિદ્ર, (૪) નીવંતે, (૬) [r, (૬) સિદ, (૭) મંદ્રા - સ્થાન ૭, સૂ. ૧૨૫ (4) ફુદેવ નવુ ઢ સર વાસદરવી પૂU/, તં નહીં - (૧) વૃક્ઝટિમવંતે, (૨) મહાદિમવંત, (૩) નિદ્ર, (૪) નીવંતે, (૫) ફUT, (૬) સિદ, (૭) મંદ્ર | - સમ. ૭, મુ. ૪ (ग) षट् वर्षधराः क्षुल्ल हिमवदादयः - छह वर्षधर पर्वतों के नाम - गाहा - हिमवंत-महाहिमवंतपव्वया निसढ-नीलवंता य । रूप्पी सिहरी एए, वासहरगिरि मुणेयब्वा ।। - વૃદ, ક્ષેત્ર, મા! 9, ITથા ૨૪ ૨. એક મંદર પર્વત (મેરુ પર્વત) મહાવિદેહ ક્ષેત્રમાં છે. રૂ. “પવિત્રશૂટ:, વિચિત્ર: તો જ યમર્જનાતજાવિવ નિર વજુર્તિનો ” Page #380 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪પ૪-૪૫૫ તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત ગણિતાનુયોગ ૨૫૭ ५. दो जमगपव्वया । (५) यभर पर्वत. ६. दो कंचणगपव्वयसया। () Mसो यन पर्वत. ७. वीसं वक्खारपब्वया। (७) वीस. १९२७॥२ पर्वत. ८. चोत्तीसं दीहवेयड्ढा । (८) योत्रास हायवैताढ्य पर्वत. ९. चत्तारि वट्टवेयड्ढा पण्णत्ता । (८) या वृत्तवैताढ्य पर्वत वामां भाव्याछे. एवामेव सपुवावरेणं जंबुद्दीवे दीवे दुण्णि अउणत्तरा આ પ્રમાણે જંબુદ્વીપ નામના દ્વીપમાં બધા મળીને બસો पब्वयसया भवंतीतिमक्खायंति। અગણોસીતેર (૨૬૯) પર્વત હોય છે, એવું કહેવામાં - जम्बु. वक्ख. ६, सु. १५८ આવ્યું છે. छ वासहरपब्बया -- છ વર્ષધર પર્વત : ४५४. प. जंबुद्दीवे णं भंते ! दीवे केवइया वासहरपब्वया ४५४. प्र. भगवन् ! यूद्वीपमा वर्षधर पर्वत 326 पण्णत्ता? કહેવામાં આવ્યા છે ? गोयमा ! जंबुद्दीवे छ वासहरपब्वया पण्णत्ता। 6. गौतम ! यूद्वीपमा ७ वर्षधर पर्वत उवामा तं जहा आव्या छे. ४१ चुल्लहिमवंते, २. महाहिमवंते, ३. णिसढे, (१)क्षुद्रहिमवंत,(२)महाडिभवंत,(3)निषध, ४. नीलवंते, ५. रूप्पी, ६. सिहरी।६ (४) नातवंत, (५) २६भी, () शिपरी. __- जंबु. वक्ख. ६, सु. १५८ ४५५. जंबुद्दीवे दीवे सत्त वासहरपब्बया पण्णत्ता, तं जहा- ४५५.४सूदी नामनावीपमा सात वर्ष२. पर्वत वामi साव्या छ, भ3१ चुल्लहिमवंते, २ महाहिमवंते, ३ णिसढे, ४ नीलवंते, (१) क्षुद्रहिमत, (२) महाभिवंत, (3) निषध, ५ रूप्पी, ६ सिहरी, ७ मंदरे। (४)नीसवंत, (५)२७भी, () शिमरी, (७) भं२. -- ठाणं ७, सु.५५५ १. "द्वौ यमकपर्वतौ तथैवोत्तरकुरूवर्तिनौ।" २. “द्वे काञ्चनकपर्वतशते देवकुरुत्तरवर्तिह्रददशकोभयकूलयोः प्रत्येकं दश-दश काञ्चनकसद्भावात्" "દેવકુરુમાં પાંચ દ્રહ છે અને ઉત્તરકુરુમાં પાંચ દ્રહ છે આ દસ દ્રહોમાંના પ્રત્યેક દ્રહથી પૂર્વમાં દસ યોજન આગળ ગયા પછી દસ-દસ કાંચનક પર્વત છે. આ પ્રમાણે પશ્ચિમમાં પણ દસ યોજન આગળ જતા દસ-દસ કાંચનક પર્વત છે - એ બધા બસો કાંચનક પર્વત જંબૂદ્વીપમાં છે. ३. “तथा विंशतिर्वक्षस्कारपर्वताः, तत्र गजदन्ताकारा गन्धमादनादयश्चत्वारः, तथा चतुःप्रकारमहाविदेहे प्रत्येकं चतुष्क-चतुष्क सद्भावात् षोडश चित्रकूटादयः सरलाः, द्वयेऽपि मिलिता यथोक्त सङ्ख्याकाः ।" વીસ વક્ષસ્કાર પર્વત મહાવિદેહમાં છે. આઠ પૂર્વ મહાવિદેહમાં, આઠ પશ્ચિમ મહાવિદેહમાં અને ચાર ગજદન્તાકાર પર્વત, એમ વીસ વક્ષસ્કાર પર્વત છે. ४. “चतुस्त्रिंशद्दीर्घवेत्ताढ्याः द्वात्रिंशद्विजयेषु भरतैरावतयोश्च प्रत्येकमेकैकभावात् ।" ५. “चत्वारो वृत्तवैताढ्याः हैमवतादिषु चतुषु वर्षेषु एकैकभावात् ।" - जंबू. वृत्ति. ६. जम्बुमंदरस्स दाहिणेणं तओ वासहरपब्वया पण्णत्ता, तं जहा - (१) चुल्लहिमवंते, (२) महाहिमवंते, (३) णिसढे । जम्बुमंदरस्स उत्तरेणं तओ वासहरपब्वया पण्णत्ता; तं जहा - (१) णीलवंते, (२) रूप्पी, (३) सिहरी । - ठाणं ३, उ. ४, सु. १९९ ७. सत्त वासहरपब्वया पण्णत्ता, तं जहा - (१) चुल्लहिमवंते, (२) महाहिमवंते, (३) निसढे, (४) नीलवंते, (५) रूप्पी, (६) सिहरी, (७) मंदरे। - संम. ७, सु. ४ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત સૂત્ર ૪૫૬ ૩. (૧) ગુજામવંત વાજપવય મર્યાદ્દિામા -- (૧) ક્ષુદ્રહિમવંત વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ક, ૬. 1. દિ મંતે ! ગંતુદી સૈવે વૃદિમયંત નામં ૪૫૬. પ્ર. હે ભગવન્! જંબુદ્વીપ દ્વીપમાં ક્ષુદ્રહિમવંત वासहरपब्वए' पण्णत्ते? નામનો વર્ષધર પર્વત ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે? गोयमा ! हेमवयस्स वासस्स दाहिणणं, भरहस्स હે ગૌતમ ! હૈમવત ક્ષેત્રની દક્ષિણમાં, वासस्स उत्तरेणं, पुरथिम-लवणसमुदस्स ભરતક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुद्दस्स पुरत्थिमेणं પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં, एत्थ णंजंबुद्दीवेदीवेचुल्लहिमवंते णामवासहरपव्वए જંબૂઢીપ નામના દ્વીપમાં ક્ષુદ્રહિમવંત નામનો Tv9ત્ત | વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिपणे । એ પૂર્વ- પશ્ચિમમાં લાંબો અને ઉત્તર-દક્ષિણમાં પહોળો છે. दुहा लबणसमुदं पुढे - બન્ને બાજુએથી લવણસમુદ્રથી સ્પષ્ટ છે. पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे। પૂર્વી ખુણાથી પૂર્વી લવણસમુદ્રથી સ્પષ્ટ છે. पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुई પશ્ચિમ ખુણાથી પશ્ચિમી લવણસમુદ્રથી સ્પષ્ટ છે. एग जोयणसयं उद्धं उच्चत्तेणं, पणवीसं जोयणाई ૩f 3 एग जोयणसहस्सं बावण्णं च जोयणाई दुवालस य एगूणवीसइभागे जोअणस्स विक्वंभेणं ति । तस्स बाहा पुरथिम-पच्चस्थिमेणं पंच जोयणसहस्साई तिण्णि अ पण्णासे जोयणसए पण्णरस य एगूणवीसइ भाए जोयणस्स अद्धभागं च आयामेणं। આ એક સો યોજન ઊંચો છે અને પચીસ યોજન ભૂમિમાં ઊંડો છે. એક હજાર બાવન યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બારભાગ (૧૦૫૨૧૨/૧૯) જેટલો પહોળો છે. એની બાજુ પૂર્વ અને પશ્ચિમમાં પાંચ હજાર ત્રણસો પચાસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી અડધા ભાગ સહિત પંદર ભાગ (પ૩પ૦-૧૫૧૯ + ૧ર) જેટલી લાંબી છે. એની જીવા ઉત્તરમાં અને પૂર્વ તથા પશ્ચિમમાં લાંબી છે - યાવત- પશ્ચિમી ખૂણાથી પશ્ચિમી લવણસમુદ્રથી સ્પર્શિત છે અને ચોવીસ હજાર નવસો બત્રીસ યોજન તથા અડધા યોજન (૨૪,૯૩૨ ૧૨) થી કંઈક ઓછી લાંબી કહેવામાં આવી છે. तस्स जीवा उत्तरेणं पाईण-पडिणायया-जावपच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुई पुट्ठा । चउव्वीसं जोयणसहस्साई णव य बत्तीसे जोयणसए अद्धभागं च किंचि विसेसूणा आयामेणं पण्णत्ता । १. वर्षे - उभयपार्श्वस्थिते द्वे क्षेत्रे धरतीति वर्षधरः क्षेत्रद्वयसीमाकारी गिरित्यर्थः । - નવૂ. વૃત્તિ २. सब्वे वि णं चुल्लहिमवंत-सिहरि वासहरपव्वया एगमेगं जोयणसयं उड्ढं उच्चत्तेणं, एगमेगं गाउयसयं उव्वेहणं पण्णत्ता। - સમ. ૧ ૦ ૦, મુ. ૬ ३. चुल्लहिमवंत-सिहरीणं वासहरपब्वयाणं जीवाओ चउबीसं-चउव्वीसं जोयणसहस्साई णव य बत्तीसे जोयणसए अट्ठतीसइभागं जोयणस्स किंचि विसेसाहिआओ आयामेणं पण्णत्ता । - એમ. ૨૪, મુ. ૨ Page #382 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪પ૭ તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત ગણિતાનુયોગ ૨૫૯ तीसे णं धणुपुढे दाहिणणं, पणवीसं जायणसहस्माइं એનો ધનુપૃષ્ઠ દક્ષિણમાં છે, એની પરિધિ दोण्णि अतीसे जोयणसए चत्तारि अएगूणवीसइभाए પચીસ હજાર બસો ત્રીસ યોજન તથા એક जोयणस्स परिक्खेवेणं पण्णत्ते । યોજનના ઓગણીસ ભાગોમાંથી ચાર ભાગ (૨૫, ૨૩૦૯ ૪/૧૯) જેટલી કહેવામાં આવી છે. रूअगसं ठाणसंठिए सव्वकणगामए अच्छे આ ટુચકના આકારથી સ્થિર છે, આખો પર્વત સપહે-નવ-પરિવેશ સ્વર્ણમય છે, સ્વચ્છ, લક્ષ્મ (ચીકણો) યાવત્ - પ્રતિરૂપ છે. उभओ पासिं दोहिं पउमवरवेइआहिं दोहि તે બન્ને બાજુએ બે પદ્મવર વેદિકાઓથી તથા य वणसंडेहिं संपरिक्खित्ते । दुहवि पमाणं' બે વનખંડો વડે ઘેરાયેલ છે. અહીં બન્નેના वण्णओ त्ति। પ્રમાણનું વર્ણન કરવું જોઈએ. चुल्ल हिमवंतस्स वासहरपब्वयस्स उवरिं ક્ષુદ્ર હિમવન્ત વર્ષધર પર્વતની ઉપર बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामए અતિસમ રમણીય ભૂભાગ કહેવામાં આવ્યો आलिंगपुक्खरेइ वा-जाव-बहवे वाणमंतरा देवा છે. તે ભૂભાગ ચામડાથી મઢેલા મૃદંગની य देवीओ य आसयंति-जाव-विहरंति। સપાટી (તલ) જેવું છે- યાવતુ- ત્યાં અનેક - નંવું. વ . ૪, મુ. ૮૬ વાણવ્યન્તર દેવ-દેવીઓ બેસે છે- યાવતવિચરે છે. चुल्लहिमवंत वासहरपब्वयस्स णामहेउ -- ક્ષુદ્ર હિમવંત વર્ષધર પર્વતના નામનું કારણ (હેતુ) : ૮. ૭. p. મે ળ મંતે પર્વ યુક્ત- “ગુન્જદિમવંત ૪૫૭. પ્ર. હે ભગવન્! ક્ષુદ્ર હિમવંત વર્ષધર પર્વત, ક્ષુદ્રા वासहरपव्वए, चुल्लहिमवंते वासहरपब्बए? હિમવંત વર્ષધર પર્વત કેમ કહેવાય છે? गोयमा ! चुल्लहिमवंतेणं वासहरपव्वए महाहिमवं હે ગૌતમ ! ક્ષદ્ર હિમવંત વર્ષધર પર્વત तवासहरपब्वयं पणिहाय आयामुच्चत्तुव्वेह મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાએ विक्खंभपरिक्खेवं पडुच्च ईसिं खुड्डतराए चेव, લંબાઈ-ઊંચાઈ, ભૂમિમાં ઊંડાઈ, પહોળાઈ हस्सतराए चेव, णीअतराए चेव । અને પરિધિમાં કંઈક ઓછો નાનો અને નીચો છે. चुल्लहिमवंते अ इत्थ देवे महिड़ढीए-जाव ક્ષુદ્ર હિમવંત નામનો મહદ્ધિક -યાવતુपलिओवमट्टिईए परिवसइ । પલ્યોપમની સ્થિતિવાળો દેવ અહીં રહે છે. से पाणद्वेणं गोयमा ! एवं वुच्चइ - "चुल्लहिमवते હે ગૌતમ! આ કારણે-ક્ષુદ્રહિમવંત વર્ષધર પર્વત वामहरपवाए, चुल्लहिमवंत वामहरपव्वए। ક્ષુદ્ર હિમવંત વર્ષધર પર્વત કહેવાય છે. १. जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणेणं दो वासहरपब्वया बहुसमतुल्ला - जाव - परिणाहेणं, तं जहा - (१) चुल्लहिमवंते ચિવ, (૨) સિદર વિવા પર્વ (૧) મદાદિમયંતે વૈવ, (૨) Mિ જેવા ā (૧) નિ વેવ, (ર) નાવંતે વેવ ! - ટા, ૨, ૩. રૂ, મુ. ૮૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત સૂત્ર ૪૫૮ अदुत्तरं च णं गोयमा ! चुल्लहिमवंतस्स सासए णामधेज्जे पण्णत्ते, जं न कयाइ णासि-जाव-णिच्चे। - ગં9. વવર. ૪, મુ. ૧૨ અથવા હે ગૌતમ ! મુદ્ર હિમવન્ત આ નામ શાશ્વત કહેવામાં આવ્યું છે, જે કદી ન હતો- એમ નથી- યાવત- નિત્ય છે. (૨) મહમવંત વાસદરપત્રયન્સ ગવદિ મા - (૨) મહાહિમવંત વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૫ ૮. દિ જે અંતે ! નંgવે સેવે મerfટમવંતે ૪૫૮. પ્ર. ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં મહાહિમવત वासहरपब्वए पण्णत्ते? નામનો વર્ષધર પર્વત ક્યાં આવેલો) કહેવામાં આવ્યો છે ? गोयमा ! हरिवासस्स दाहिणेणं, हेमवयस्स वासस्स હે ગૌતમ! હરિવર્ષથી દક્ષિણમાં, હેમવત ક્ષેત્રથી उत्तरेणं, पुरथिम-लवणसमुदस्स पच्चत्थिमेणं, ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, પશ્ચિમી पच्चत्थिम-लवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं લવણસમુદ્રથી પૂર્વમાં જંબુદ્વીપ નામના દ્વીપમાં जंबुद्दीवे दीवे महाहिमवंते णामं वासहरपब्बए મહાહિમવંત નામનો વર્ષધર પર્વત કહેવામાં पण्णत्ते। આવ્યો છે. HTT-pferrag -rfહાવિWિor , આ પૂર્વ તથા પશ્ચિમમાં લાંબો છે અને ઉત્તર पलिअंक-संठाणसंठिए, તથા દક્ષિણમાં વિસ્તૃત છે, પત્યેકના આકારનો છે. दुहा लवणसमुदं पुढे। બન્ને બાજુએથી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे। પૂર્વીકોણથી પૂર્વી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. पच्चथिमिल्लाए कोडीए पच्चत्थि मिल्लं પશ્ચિમી કોણ થી પશ્ચિમી લવણસમુદ્રથી लवणसमुदं पुढे । સ્પર્શાવેલ છે. दो जोयणसयाई उड्ढं उच्चत्तेणं, पण्णासं जोयणाई આ બસો યોજન ઊંચો છે, પચાસ યોજના उब्वेहेणं', चत्तारि जोयणसहस्साई दोण्णि अ ભૂમિમાં ઊંડો છે અને ચાર હજાર બસો दसुत्तरे जोयणसए दस य एगूणवीसइभाए जोयणस्स દસ યોજન તથા એક યોજનના ઓગણીસ विक्खंभेणं। ભાગોમાંથી દસભાગ(૪, ૨૧૦-૧૦/૧૯)જેટલો. પહોળો છે. तस्सबाहापुरस्थिम-पच्चत्थिमेणंणव जोयणसहस्साई એની બાજુ પૂર્વ તથા પશ્ચિમમાં નવ હજાર दोण्णि अछावत्तरेजोयणसएणव य एगूणवीसइभाए બસો છોતેર યોજન તથા એક યોજનના जोअणस्स अद्धभागं च आयामेणं । ઓગણીસ ભાગોમાં થી નવભાગ અને અડધા ભાગ (૯, ૨૭૬-૯/૧૨ + ૧/૨ ) જેટલી લાંબી છે. तस्स जीवा उत्तरेणं पाईण-पडीणायया । એની જીવા ઉત્તરમાં પૂર્વપશ્ચિમમાં લાંબી છે. दुहा लवणसमुदं पुट्ठा। બન્ને બાજુએથી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. १. सब्वेवि णं महाहिमवंत-रूप्पीवासहरपब्बया दो-दो जोयणसयाई उड्ढं उच्चत्तेणं पण्णत्ता, दो-दो गाउयसयाई उबेहेणं पण्णत्ता। - સમ. ૨ ૦ ૨, મુ. ૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૫૯ તિફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત ગણિતાનુયોગ ૨૬૧ पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुई પૂર્વી ખુણાથી પૂર્વી લવણસમુદ્રને સ્પર્શાવેલ છે. पुट्ठा। पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं પશ્ચિમી ખૂણાથી પશ્ચિમી લવણસમુદ્રને लवणसमुदं पुट्ठा। સ્પર્શાવેલ છે, तेवण्णं जोयणसहस्साइं णव य एगतीसे जोयणसए કંઈક વધારે ત્રેપન હજારનવસો એકત્રીસ યોજના छच्च एगूणवीसइभाए जोयणस्स किंचि विसेसाहिए તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી છ आयामेणं ।। (भाग (43,८3१-5/१८)2बी isी छ. तस्स धणुं दाहिणेणं, सत्तावण्णं जोयणसहस्साई એનો ધનુપૃષ્ઠ દક્ષિણમાં છે. એની પરિધિ दोण्णि अतेणउए जोयणसए दस य एगूणवीसइभागे સત્તાવન હજાર બસો ત્રાણુ યોજન તથા એક जोयणस्स परिक्खेवेणं । યોજનના ઓગણીસ ભાગોમાંથી દસ ભાગ (५७,२८३-१०/१८)228छे. रूअगसंठाणसंठिएसब्बरयणामए अच्छे-जाव-पडिस्वे। આ સૂચકના આકારવાળો છે. આખો પર્વત रत्नमय स्व८७-यावत-प्रति३५७. उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं, दोहि अ તે બન્ને બાજુથી બે પદ્મવરવેદિકાઓથી તથા वणसंडेहिं संपरिक्खिने। બે વનખંડોથી ઘેરાયેલ છે. महाहिमवंतस्स णं वासहरपव्वयस्स उप्पि મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર અતિ સમ बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-जाव રમણીય ભૂભાગ કહેવામાં આવ્યો છે-યાવતુ णाणाविह पंचवणे हिं मणीहिं तणे हि य વિવિધ પ્રકારના પાંચ રંગના મણિઓ અને उवसोभिए-जाव-आसयंति, सयंति य । તૃણોથી સુશોભિત છેયાવત-(અનેકવાણવ્યન્તર) हेव-हेवामी महा से छे, सूछे. - जंबु. वक्ख. ४, सु. ९६ महाहिमवंतवासहरपब्वयस्स णामहेउ મહાહિમવત વર્ષધર પર્વતના નામનું કારણ : ४५९. प. से केणगुणं भंते ! एवं वुच्चइ- “महाहिमवंते ४५८. प्र. भगवन् ! महाडिमवंत वर्षध२ पर्वत वासहरपब्बए, महाहिमवंते वासहरपब्बए ?" મહાહિમવંત વર્ષધર પર્વત કેમ કહેવામાં मावेछ ? उ. गोयमा! महाहिमवंतेणं वासहरपव्वए चुल्लहिमवंतं હે ગૌતમ ! મહાહિમવંત વર્ષધર પર્વત શુદ્ર वासहरपव्वयं पणिहाय आयामुच्चत्तुव्वेह હિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાએ લંબાઈ विक्वंभपरिक्वेवेणं महंततराए चेव, दीहतराए ઉંચાઈ, ભૂમિમાં ઉંડાઈ, પહોળાઈ અને પરિધિમાં चेव। भोटो तथा लामो छ. महाहिमवंते अ इत्थ देवे महिडिढीए-जाव મહાહિમવંત નામનો મહદ્ધિક -યાવત્ - पलिओवमट्ठिईए परिवसइ। પલ્યોપમની સ્થિતિવાલો દેવ અહીં રહે છે. - जंबु. वक्ख, ४, सु.९८ १. महाहिमवंत-रूप्पीणं वासहरपब्बयाणं जीवाओ तेवण्णं-तेवण्णं जोयणसहस्माइं नव य एक्कतीसे जोयणसए छच्च एकूणवीसइभाए जोयणस्स आयामेणं पण्णत्ताओ। - सम. ५३, सु.२ २. महाहिमवन्त-रूप्पीणं वासहरपब्बयाणं जीवाणं धणुपिट्ठ सत्तावण्णं-सत्तावण्णं जायणसहस्साई दोष्णि अतेणउए जोयणसए दस य एकूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं पण्णत्ता। - सम, ५७, सु. ५ ३. स एएणडेणं गोयमा ! एवं बुच्चइ - “महाहिमवंते वासहरपव्वए, महाहिमवंते वासहरपव्वए? अदुत्तरं च णं गोयमा! महाहिमवंतस्स सासए णामधेज्जे ण कयाइ णासि - जाव - णिच्चे । सासूत्रपाठी. स. नी प्रतिभा नथी. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત સૂત્ર ૪૬૦ (३) णिसहवासहरपव्वयस्स अवट्ठिई पमाणं च (૩) નિષધ વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૮૬ . p. દિ મંતે!બંઘુદાઢીવ ખિસામેવાસદરપુવU ૪૦. પ્ર. હે ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં નિષધ નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! महाविदेहस्स वासस्स दक्खिणेणं, હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રથી દક્ષિણમાં, હરિવર્ષ हरिवासस्स उत्तरेणं, पुरथिम-लवणसमुहम्स ક્ષેત્રથી ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुद्दस्स पुरथिमेणं, પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં જંબૂદ્વીપ નામના एत्थ णं जंबुद्दीवे दीवे णिसहे णामं वासहरपब्बए દ્વીપમાં નિષધ નામનો વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिपणे । આ પૂર્વ અને પશ્ચિમમાં લાંબો છે, ઉત્તર અને દક્ષિણમાં વિસ્તૃત છે. दुहा लवणसमुदं पुढे। બન્ને બાજુએથી લવણસમુદ્રથી સ્પર્ધાયેલ છે. पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुई પૂર્વી કોણથી પૂર્વી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. पच्चत्थिमिल्लाए कोडीए पच्चथिमिल्लं लवणसमुई પશ્ચિમી કોણથી પશ્ચિમી લવણસમુદ્રથી મુદ્દે સ્પર્શાવેલ છે. चत्तारि जोयणसयाई उड्ढे उच्चत्तणं, चत्तारि આ ચારસો યોજન ઊંચો છે. ચારસો ગાઉ गाउअसयाई उबहेणं, 'मोलसजायणसहस्साई अट्ठ ભૂમિમાં ઊંડો છે. સોલ હજાર આઠસો य बायाले जोयणसए दोणि अ एगूणवीसइभाए બેંતાલીસ યોજન તથા એક યોજનના ઓગણીસ जायणम्स विक्वंभेणं । ભાગોમાંથી બે ભાગ(૧૬,૮૪૨-૨૧૯)જેટલો પહોળો છે. तस्स बाहा पुरथिम-पच्चस्थिमेणं बीसं એની બાહા પૂર્વ અને પશ્ચિમમાં વીસ હજાર એક जोअणसहस्साई एगं च पणसटुं जोअणसयं दुण्णि अ સો પાંસઠ યોજન તથા એક યોજનના ઓગણીસ एगूणवीसइभाए जोअणस्स अद्धभागं आयामेणं । ભાગોમાંથી અઢી ભાગ (૨૦,૧૬૫-૨/૧૯ + ૧૨) જેટલી લાંબી છે. तस्स जीवा उत्तरेणं, पाईण-पडीणायया-जाव એની જીવા ઉત્તરમાં છે, પૂર્વ તથા પશ્ચિમમાં पच्चत्थि मिल्लं लवणममुदं पुट्ठा, चउणवई લાંબી- યાવતુ- પશ્ચિમી લવણસમુદ્રથી जोअणसहस्साई एगं च छप्पण्णं जोअणसयं दुण्णि સ્પર્શાવેલ છે. તે ચોરાણું હજાર એકસો अ एगुणवीसइभाए जायणस्स आयामेणं ति । છપ્પન યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ (૯૪,૧૫૬-૨/૧૯) જેટલી લાંબી છે. तम्म धणुं दाहिणेणं, एगं जायणसयमहस्मं चउवीस એનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં છે, એની પરિધિ એક च जोअणसहस्साई तिण्णि अ जायणसए छायाले લાખ ચોવીસ હજાર ત્રાસો છતાલીસ યોજન णव य एगूणवीसइभाए जोअणस्म परिक्वेवणं ति। તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી નવભાગ (૧,૨૪,૩૪૬-૯૧૯) જેટલી છે. १. (क) सव्वे वि णं णिसढ-णीलवंता वासहरपब्वया चत्तारि जोयणसयाई उड्ढं उच्चत्तणं, चत्तारि गाउयमयाइं उब्वेहणं पण्णत्ता । - ટાઇi ૮, ૩. ૨, મુ. ૨૬૬ (ख) सव्वे वि णं णिसढ-णीलवंता वासहरपव्वया चत्तारि-चत्तारि जायणसयाई उड्ढं उच्चत्तणं, चत्तारि-चत्तारि गाउयसयाई उन्हेणं पण्णत्ता। - મમ. ૨૦ ૬, મુ. ૨ २. णिमढ-नीलवंतियाओ णं जीवाओ चउणवई-चउणवई जायणसहस्माई एक्कं छप्पण्णं जोअणमयं दोण्णि अ एकूणवीसइभागे जोयणम्म आयामेणं पण्णत्ताओ। - મમ, ૧૪, મુ. ? Page #386 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૬૧-૪૬૨ તિર્ય લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત ગણિતાનુયોગ ૨૬૩ रूअगसंठाणसंठिए, सव्वतवणिज्जमए अच्छे-जाव સૂચકના આકારથી સ્થિર છે. આખોય પર્વત पडिरूवे। તપાવેલા સ્વર્ણ મય, સ્વચ્છ -ચાવતું પ્રતિરૂપ છે. उभओ पासिं दोहिं पउमवरवेइआहिं दोहि अ બન્ને બાજુએ બે પદ્મવર વેદિકાઓ અને બે वणसंडेहिं सब्बओ समंता संपरिक्खित्ते।। વનખંડોથી ચારેબાજુથી ઘેરાયેલો છે. णिसहस्सणं वासहरपब्वयस्स उप्पिं बहुसमरमणिज्जे નિષધ વર્ષધર પર્વતની ઉપર અતિસમરમણીય भूमिभागे पण्णत्ते जाव-आसयंति, सयंति । ભૂભાગ કહેવામાં આવ્યો છે- યાવતુ- ત્યાં અનેક - નવું. વક્ર. ૪, કુ. ૨ ૦ ૦ વાણવ્યન્તર દેવ દેવીઓ બેસે છે, સૂવે છે. णिमढवासहरपब्बयस्स णामहेउ નિષધ વર્ષધર પર્વતના નામનું કારણ : ૮૬ ૨૫, દૃ મંતે ! પુર્વ વુડું- “fસવાસદરપત્રણ, ૪૬૧. પ્ર. હે ભગવનું ! નિષધ વર્ષધર પર્વત, નિષધ णिसढे वासहरपव्वए"? વર્ષધર પર્વત કેમ કહેવાય છે ? गोयमा ! णिस हे णं पव्वए बहबे कूडा હે ગૌતમ ! નિષધ પર્વત પર નિષધ-વૃષભ णिसहसंठाणसंठिया, (उसभसंठाणसंठिया)' આકારના અનેક ફૂટ છે. णिसह अइत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्टिईए નિષધ નામનો મહર્ધિક -યાવ-પલ્યોપમની परिवसइ। સ્થિતિવાળો દેવ અહીં રહે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- “णिसढे હે ગૌતમ ! આ કારણે નિષધ વર્ષધર પર્વત वासहरपव्वए, णिसढे वासहरपव्वए। નિષધ વર્ષધર પર્વત કહેવાય છે. - ગંવું. વેરવું. ૪, મુ. ? ? (४) णीलवंतवासहरपब्वयस्स अवट्ठिई पमाणं च (૪) નીલવત વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૬૨. , ટિ મેતે ! નવુદીવ ઢીવ નીવંત TT ૪૬૨. પ્ર. હે ભગવન! જંબદ્વીપ નામક દ્વીપમાં वासहरपव्वए पण्णते? નીલવંત નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! महाविदेहस्स वासम्स उत्तेरणं, ઉ, હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રથી ઉત્તરમાં, रम्मगवासस्स दक्खिणेणं, पुरत्थिम-लवणसमुद्दस्स રમ્યફક્ષેત્રથી દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રથી पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुद्दस्स पुरथिमेणं પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં एत्थ णं जंबुद्दीवे दीवेणीलवंते णामं वासहरपब्वए આ જંબૂદીપ નામના દ્વીપમાં નીલવંત નામનો વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायाए, उदीण-दाहिणवित्थिण्णे। આ પૂર્વ પશ્ચિમમાં લાંબો છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત છે. णिसहवत्तब्बया णीलवंतस्स भाणियब्वा, णवरं નિષધ વર્ષધર પર્વતના કથન જેવું જ નીલવંતનું जीवा दाहिणेणं, धणुं उत्तरेणं । કથન કરવું જોઈએ. વિશેષમાં એ છે કે-નીલવંત - નૈવુ. ૩ , ૪, મુ. ૨૩૧() વર્ષધર પર્વતની જીવા દક્ષિણમાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. “નિતરાં સાત વા સમાપિર્ત મfમતિ નિgધ - વૃપમ:' - નવૂ. વૃત્તિ ૨. કુત્તર Tયમાં ! ખિસદ સીસ, મધબ્બ guત્ત, નં ન થા કિ -નવ-નિર્ચા આ પાઠ આ. સ. ની પ્રતિમાં નથી. ૩. () ટાઇi ૪, ૩. ૨, મુ. ૨૧૧ નિષધ પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (7) સમ, ૨ ૦ ૬, મુ. ૨ નિષધ પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (1) સમ, ૧૪, મુ. ૨ નિષધ પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ લોક-પ્રજ્ઞપ્તિ 'તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત સૂત્ર ૪૬૩-૪૬૬ તુ णीलवंतवासहरपब्बयस्स णामहेउ નીલવંત વર્ષધર પર્વતના નામનું કારણ : ૪૬ રૂ. ૫. સૈફળvi મંત!અર્વવુન્દ્ર- “જીવંતેવાસદુપટ્વU, ૪૬૩. પ્ર. હે ભગવન્! નીલવંત વર્ષધર પર્વત, નીલવંત णीलवंते वासहरपब्बए ? વર્ષધર પર્વત કેમ કહેવામાં આવે છે ? " गोयमा ! णीले णीलोभासे णीलवंते अ इत्थ देवे હે ગૌતમ ! નીલ વર્ણવાળા, નીલી આભાવાળા, महिड्ढीए-जाव-पलिओवमट्टिईए परिवसइ । નીલવંત નામના મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે. सव्व वेरूलिआमए णीलवंते-जाव-णिच्चे त्ति । આખોય પર્વત વૈડૂય રત્નમય છે, તે જ કારણે આ - નવું. વ. ૪, કુ. ? (ર) નીલવંત કહેવાય છે- યાવ-આ નામ નિત્ય છે. નિદ-નીવંત વાર પદ્ધિતી ચાપમાપુજવી સંતરે- નિષધ-નીલવંતવર્ષધર પર્વતોથી રત્નપ્રભા પૃથ્વીનું અંતર : ૬૪. નિસઢક્સ નં વાસદર વિથ કરિન્ડા સિદરતી ૪૬૪. નિષધ વર્ષધર પર્વતના ઉપરના શિખરતલથી આ इमीसे णं रयणप्पभाए पुढवीए पढमस्स कंडस्स રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના બહુમધ્યદેશભાગનું बहुमज्झदेसभाए एस णं नव जोयणसयाई अबाहाए અબાધા અંતર નવસો યોજનનું કહેવામાં આવ્યું છે. આ अंतरे पण्णत्ते । एवं नीलवंतस्स वि। પ્રમાણે નીલવંતનું પણ અંતર સમજવું જોઈએ. સમ. મુ. ૨૦ ૦ (૧) હી વાસ રવિયસ દિપમાપ - (૫) રુકમી વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૬પ. . મંત! નંદીવઢીપી મંવાદપત્ર, ૪૬૫. પ્ર. હે ભગવન ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ૨કમી guત્તે ? નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! रम्मगवासस्स उत्तरेणं, हेरण्णवयवासस्स ગૌતમ!રમ્યક્ષેત્રથીઉત્તરમાં, હૈરણ્યવતક્ષેત્રથી दक्षिणेणं, पुरथिम-लवणसमुद्दस्स पच्चत्थिमेणं, દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, પશ્ચિમી पच्चत्थिम लवणसमुद्दस्स पुरत्थिमेणं- एत्थ णं લવણસમુદ્રથી પૂર્વમાં આ જંબૂઢીપ નામકદ્વીપમાં जबुद्दीवे दीवे रूप्पी णामं वासहरपब्बए पण्णत्ते। કમી નામનો વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे। આ પૂર્વપશ્ચિમમાં લાંબો છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત છે. एवं जा चेव महाहिमवंत-वत्तव्वया सा चेव મહાહિમવંત વર્ષધર પર્વતનું જે કથન છે તેજ रूप्पिस्स वि। રુકમી વર્ષધર પર્વતનો છે. णवरं-दाहिणेणं जीवा, उत्तरेणं धणु, अवसेसं तं चेव । વિશેષમાં એ છે કે-એની જીવા દક્ષિણમાં છે અને - ગંવું. વ . ૪, મુ. ૨૪૧ (૧) ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. બાકીનું વર્ણન સમાન છે. रूप्पी वासहरपब्वयस्स णामहेउ કમી વર્ષધર પર્વતના નામનું કારણ : ૪૬ ૬, g. અંતે ! પુર્વ યુદ્- “ વાસદરપૂર્વ), ૪૬૬, પ્ર, હે ભગવન! રુકુમી વર્ષધર પર્વત રમી વર્ષધર q વાસદરપત્રણ?” પર્વત કેમ કહેવાય છે ? उ. गोयमा! रूपीणामं वासहरपब्बए रूपी, रूप्पप्पभे, હે ગૌતમ ! કમી નામનો વર્ષધર પર્વત रूप्पभासे, सब्वरूप्पामए । રજતનિર્મિત, રજત જેવી પ્રભાવાળો, રજત જેવી આભાવાળો તેમજ આખોય પર્વત રજતમય છે. रूप्पी अइत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए ૨કમી નામનો મહર્ધિક-જાવત- પલ્યોપમ परिवसइ। સ્થિતિવાળો દેવ ત્યાં રહે છે. ?, () સમ. ૨ ૦ ૨, મુ. ૨ મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (4) એમ. ૨, મુ. ૨ મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (T) અમ -૭, મુ. . મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (ા સાજ આ સિવળો રે Page #388 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૭-૪૬૯ (६) सिहरी वासहरपव्वयस्स अवट्ठिई पमाणं च - ૪૬૭. ૧. ૩. ૩. . મે છુળદેાં નોયમા ! વં યુન્નતુ- “દી વાસદરપલ, રી વાસદરપન! " सिहरी वासहरपव्वयस्स णामहेउ૪૬૮. ૧. ૩. તિર્યક્ લોક : મંદર પર્વત · નંવુ. વવું. ૪, સુ. શ્૪૨(૨) દિગંમંતે! નંબુદ્દીનેટીનેસિંદરીળામંવાસદરપન ૪૬૭. પ્ર. पण्णत्ते ? गोयमा ! हेरण्णवयस्स उत्तरेणं, एरावयस्स दाहिणेणं, पुरत्थिम- लवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवण समुद्दस्स पुरत्थिमेणं । एवं जह चेव चुल्लहिमवंतो तह चेव सिहरी वि णवरं जीवा दाहिणेणं, धणु उत्तरेणं, अवसिद्धं तं સેવા मंदरपव्वयस्स अवट्ठिई पमाणं च૪૬. વ. · નંવુ. વવવ. ૪, મુ. ૪૩(૨) गोयमा ! सिहरिम्मि वासहरपव्वए बहवे कूडा सिहरिसंठाणसंठिया, सव्वरयणामया । सिहरी अ इत्थ देवे महिड्ढीए-जाव- पलिओवमट्ठिईए परिवसइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ- "सिहरिवासहरपव्वए, सिहरिवासहरपव्वए । ' નંવુ. વવવુ. ૪, મુ. ૨૪૩(૨) મે એટ્ટે નું મંતે ! વં મુખ્વજ્ઞ- “સિદરિવાસદરપદ્મ, ૪૬૮. પ્ર. सिहरिवासहरपव्वए ? (૬) શિખરી વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ઉ. गोयमा ! उत्तरकुराए दक्खिणेणं, देवकुराए उत्तरेणं, पुव्वविदेहस्स वासस्स पच्चत्थिमेणं, अवरविदेहस्स वासस्स पुरत्थिमेणं, जंबुद्दीवस्स बहुमज्झदेसभाएएत्थ णं जंबुद्दीवे दीवे मंदरे णामं पव्वए पण्णत्ते । ઉ. દિ નં મંતે ! નંબુદ્દીને પીવે મહાવિવેદ વાસે મંવરે ૪૬૯. પ્ર. णामं पव्व पण्णत्ते ? ગણિતાનુયોગ ૨૬૫ હે ગૌતમ ! આ કારણે રુમી વર્ષધર પર્વત રૂકમી વર્ષધર પર્વત કહેવામાં આવે છે. શિખરી વર્ષધર પર્વતના નામનું કારણ ઃ ઉ. હે ભગવન્ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં શિખરી નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? હે ગૌતમ ! હૈરણ્યવત ક્ષેત્રથી ઉત્ત૨માં, ઐવત ક્ષેત્રથી દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, પશ્ચિમી લવણ સમુદ્રથી પૂર્વમાં (શિખરી વર્ષધર પર્વત આવેલો છે. ક્ષુદ્રહિમવંત વર્ષધર પર્વતનું જે વર્ણન છે તેવું જ વર્ણન શિખરી વર્ષધર પર્વતનું છે, વિશેષમાં એ છે કે- એની જીવા દક્ષિણમાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે, બાકીનું વર્ણન બધું એવું જ છે. હે ભગવન્ ! શિખરી વર્ષધર પર્વત, શિખરી વર્ષધર પર્વત કેમ કહેવાય છે ? મંદર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : હે ગૌતમ ! શિખરી વર્ષધર પર્વત પર શિખરીજેવા આકારના અનેક ફૂટ છે. તે બધા રત્નમય છે. શિખરી નામનો મહર્થિક-યાવત્-પલ્યોપમની સ્થિતિવાળો દેવ ત્યાં રહે છે. હે ગૌતમ ! આ કારણે શિખરી વર્ષધર પર્વત શિખરી વર્ષધર પર્વત કહેવાય છે. છુ. અનુત્તાં જ ાં ગોયમા ! રુપી વાસદરપન્વયમ્સ સાસ, ધેપ્ને વાત્તે, નં ળ યાદ્ તિ - નાવ – fન્દ્રે ! આ પાઠ આ. સ.ના પ્રતિમાં નથી. હે ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મંદર નામનો પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે ? (૪) સમ. o ૦૦, મુ. ૬ ચુલ્લહિમવાન પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (૩) સમ. ૨૪, મુ. ર્ ચુલ્લહિમવાન પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. .. ......शिखरिणि पर्वते बहूनि कूटानि शिखरी वृक्षस्तत्संस्थानसंस्थितानि सर्वरत्नमयानि सन्तीति तद्योगाच्छिखरी ।.... - जम्बु. वृत्ति ૪. અનુત્તરં ચ ાં ગોયમા ! સિંહરિ વામહરપવયમ્સ સાસ! નામધેને વળત્તે, નું ળ જ્યારૂ ળસિ -ખાવ- જ્યે । આ પાઠ આ. સ.ના પ્રતિમાં નથી. હે ગૌતમ ! ઉત્તરકૂથી દક્ષિણમાં, દેવકુરુથી ઉત્તરમાં, પૂર્વી મહાવિદેહ ક્ષેત્રથી પશ્ચિમમાં, પશ્ચિમી મહાવિદેહ ક્ષેત્રથી પૂર્વમાં જંબુદ્વીપના બરાબર મધ્યભાગમાં જંબુદ્વીપ દ્વીપમાં મંદર નામનો પર્વત કહેવામાં આવ્યો છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લોક-પ્રજ્ઞપ્તિ ४. તિર્યક્ લોક : મંદર પર્વત णवणउति जोयणसहस्साइं उड्ढं उच्चत्तेणं १, एगं जोयणसहस्सं उव्वेहेणं । ५. मूले दसजोयणसहस्साइं णवई च जोयणाई दस य एगारसभाए जोयणस्स विक्खंभेणं । ३ धरणितले दसजोयणसहस्साइं विक्खंभेणं । तयणंतरं च णं मायाए- मायाए परिहायमाणेपरिहायमाणे उवरितले एगं जोयणसहस्सं विक्खंभेणं । मूले एक्कतीसं जोयणसहस्साइं णव य दसुत्तरे जोयणसए तिणि अ एगारसभाए जोयणस्स परिक्खेवेणं । धरणितले एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं । उवरितले तिणि जोयणसहस्साई एगं च बावट्ठ जोयणसयं किंचि विसेसाहियं परिक्खेवेणं । मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उवरिं तणुए, गोपुच्छसं ठाणसंठिए, सव्वरयणामए, अच्छे सहे - जाव-परूिवे । बाहिरिया मंदर पब्वयाणं उच्चत्तं परूवणं८७०. सव्वेवि णं बाहिरिया मंदरा चउरासीइं जोयणसहस्साई उड़ढं उच्चत्तेणं पण्णत्ता । - सम. ८४, सु. १ से णं एगाए पउमवरखेड्याए एगेण य वणसंडेणं सव्वओ समता संपरिक्खित्ते, वण्णओ ति । जंबु. वक्ख. ४, सु. १३२ १. मंदरे णं पव्वए णवणउतिं जोयणसहस्साइं उड्ढं उच्चत्तेणं पण्णत्ते । २. जंबुद्दीवे दीवे मंदरे पव्वए दसजोयणसयाई उव्वेहेणं पण्णत्ते । ३. मंदरे णं पव्वए मूले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ते । (क) धरणितले दसजोयणसहस्साइं विक्खंभेणं । (ख) मंदरे णं पव्वए धरणितले दस जोयणसहस्साइं विक्खंभेणं पण्णत्ते । (क) उवरिं दसजोयणसयाई विक्खंभेणं । સૂત્ર ४७० એ નવાણું હજાર યોજન ઊંચો છે અને એક હજાર યોજન ભૂમિમાં ઊંડો છે. મૂળમાં એની પહોળાઈ દશ હજાર નેવુ યોજન તથા એક યોજનના અગિયાર ભાગોમાંથી દસ भाग (१००८०-१०/११) भेटली छे. ભૂતલ પર એની પહોળાઈ દશ હજાર યોજન भेटली छे. For Private Personal Use Only તદન્તર થોડી-થોડી ઓછી થતાં-થતાં તે ઉપરના તળ (ભાગ)માં તેની પહોળાઈ એક હજાર યોજન જેટલી છે. -सम. ९९, सु. १ - ठाणं १०, सु. ७१९ सम. १०, सु. ३ - ठाणं १०, सु. ७१९ सम. १२३ - ठाणं १०, सु. ७१९ - सम. ११, सु. ७ (ख) मंदरे णं पव्वए धरणितलाओ सिहरतले एक्कारसभागपरिहीणे उच्चत्तेणं पण्णत्ते । ભાવાર્થ – મેરુ પર્વતની ઊંચાઈ ભૂતલથી શિખર પર્યંત નવાણું હજાર યોજનની છે. એની ઊંચાઈનો અગ્યારમો ભાગ હીન શિખરનો વિષ્ફભ છે. અર્થાત્ ભૂતલ પર મેરુ પર્વતનો વિધ્વંભ દસહજાર યોજનનો છે અને શિખર પર એક હજાર યોજન છે. મૂળમાં એની પરિધિ એકત્રીસ હજાર નવસો દશ યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી भाग (३१, ८१०-३/११) भेटली. छे. ભૂતલ ૫૨ એની પરિધિ એકત્રીસ હજાર છસો તેવીસ યોજનની છે. બહારના મંદર પર્વતોની ઊંચાઈનું પ્રરૂપણ : ४७०. जहारना जधा भंहर पर्वत योराशी-योराशी उभर યોજન ઊંચા કહેવામાં આવ્યા છે. ઉપરના તલની રિધિ કંઈક વધુ ત્રણ હજાર એકસો બાસઠ યોજનની છે. એ મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળો અને ગોપુચ્છના આકારનો છે. આખોય પર્વત रत्नमय, स्वच्छ, थीऽशो- यावत् प्रति३५ छे. તે એક પમવરવેદિકા તથા એક વનખંડથી ચારેબાજુએથી ઘેરાયેલો છે. અહીં(પદ્મવરવેદિકા તથા વનખંડનું) વર્ણન કરવું જોઈએ. ६. मंदरे णं पव्वए धरणितले एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीस जोयणसए किंचिदेसूणे परिक्खेवेणं पण्णत्ते । - - सम. ३menbrary.org. Page #390 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૭૧-૪૭૨ તિર્યફ લોક : મંદર પર્વત ગણિતાનુયોગ ૨૬૭ मंदरचूलिआए पमाणं મંદરચૂલિકાનું પ્રમાણ : ८७१. पंडगवणस्स बहुमज्झदेसभाए- एत्थ णं मंदरचूलिआ णामं ४७१. ५४ पननी मध्यमाभहस्यूसिमानामनीयूलियामा चूलिआ पण्णत्ता। मावा छे. चत्तालीसं जोयणाई उड्ढे उच्चत्तेणं ।' એ ચાલીસ યોજન ઊંચી છે. मूले बारसजोयणाई विखंभेणं, मज्झे अट्ठजोयणाई મૂલમાં બાર યોજન પહોળી છે, મધ્યમાં આઠ યોજન विक्खंभेणं, उप्पि चत्तारि जोयणाई विक्खंभेणं ।' પહોળી છે. ઉપર ચાર યોજન પહોળી છે. मूले साइरेगाई सत्ततीसं जोयणाई परिक्खेवेणं, મૂલમાં એની પરિધિ સાડત્રીસ યોજનથી કંઈક વધુ છે. मज्झे साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, મધ્યમાં એની પરિધિ પચીસ યોજનથી કંઈક વધુ છે. उप्पि माइरेगाइं बारसजोयणाई परिक्खेवेणं । ઉપર એની પરિધિ બાર યોજનથી કંઈક વધુ છે. मूले वित्थिण्णा, मझे संखित्ता, उप्पिं तणुआ, गोपुच्छसं- भूसभा ते विस्तृत, मध्यभा संक्षिप्त, 64२ पातणी, ठाणसंठिआ, सबवेरूलिआमई, अच्छा-जाव-पडिरूवा । ગો-પુચ્છના આકારની છે. આખીયે ચૂલિકા વૈડૂર્ય રત્નમય, સ્વચ્છ વાવ– પ્રતિરૂપ છે. माणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सवओ આ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ દ્વારા ચારે समंता संपरिक्खित्ता इति । બાજુએથી ઘેરાયેલ છે. उपि बहुसमरमणिज्जे भूमिभागे-जाव-सिद्धाययणं ચુલિકાની ઉપર બહુ સમ રમણીય ભૂભાગ છે, એના बहुमज्झदेसभाए कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, મધ્યભાગમાં - યાવતુ- સિદ્ધાયતન છે- જે એક કોશ देसूणगं कोसं उड्ढं उच्चत्तेणं, अणेगखंभसयसन्निविट्ठा લાંબો, અડધો કોશ પહોળો અને થોડો ઓછો એક -जाव- धूवकडूच्छुगा। યોજન જેટલો ઊંચો છે. સેંકડો સ્તંભોથી સન્નિવિષ્ટ-- जंबु. वक्ख. ४, सु. १३५ ચાવતુ- ધૂપદાનીઓથી યુક્ત છે. मंदग्पब्वयस्स तओ कंडा મંદર પર્વતના ત્રણ કાંડ : ४७०. प. मंदरम्म णं भंते ! पब्बयस्स कइ कंडा पण्णत्ता? ४७२. अ. भगवन ! भंह२ ५र्वतन 324tsisवामां साव्या छ? गोयमा ! तओ कंडा पण्णत्ता, तं जहा - १ हिट्ठिल्ले હે ગૌતમ ! ત્રણ કાંડ કહેવામાં આવ્યા છે. कंडे, २ मज्झिल्ले कंडे, ३ उवरिल्ले कंडे । ४भ:- (१) अधस्तन ic, (२) मध्यमis, (3) परितन is. मंदरस्म णं भंते ! पव्वयस्स हिड्रिल्ले कंडे कतिविहे હે ભગવનું ! મંદર પર્વતના અધસ્તનકાંડ કેટલા पण्णत्ते? પ્રકારના કહેવામાં આવ્યા છે? गोयमा ! चउबिहे पण्णत्त, तं जहा - १ पुढवी, 6. गौतम ! या२ ॥२॥ वामां माव्या छे. २ उवले, ३ वइरे, ४ सक्करा । भ-(१)पृथ्वी (२)पा (3)48-अत्यंत ठोर पाषा (४) २०६२८-२ती. प. मज्झिमिल्लेणं भंते ! कंडे कतिविहे पण्णते? હે ભગવન્! મધ્યમ કાંડ કેટલા પ્રકારના કહેવામાં साव्या छ? उ. गोयमा ! चउबिहे पण्णत्ते, तं जहा- १ अंके, હે ગૌતમ ! ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. २ फलिहे, ३ जायसवे, ४ रयए। भ-(१) -रत्न,(२)६28,(3)स्पा, (४) २४त-यांही.. १. मंदरचुलिया णं चत्तालीस जोयणाई उड्ढं उच्चत्तेणं पण्णत्ता। - सम.४०, सु.२ २. मंदरम्म णं पब्वयस्स चूलिया मूले दुवालसजायणाई विखंभेणं पण्णत्ता। - सम.१२, सु. ६ 1. मंदरचूलिया णं बहुमज्झदेसभाए अट्ट जोयणाई विखंभेणं पण्णत्ता। - ठाणं. ८, मु. ६३९ ८. मंदर चूलिया णं उवरिं चत्तारि जोयणाई विखंभेणं पण्णत्ता। - ठाणं अ. २, सु. २९९ 8 Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મંદર પર્વત સૂત્ર ૪૭૩-૪૭૫ y = $ $ $ $ प. उवरिल्ले णं भंते ! कंडे कतिविहे पण्णत्ते? પ્ર. હે ભગવન્!ઉપરલો કાંડ કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે? गोयमा ! एगागारे पण्णत्ते, सव्व जंबूणयामए । હે ગૌતમ ! એક પ્રકારનો કહેવામાં આવ્યો છે. આખોય કાંડ જંબૂનદ-સ્વર્ણમય છે. मंदरस्स णं भंते ! पब्वयस्स हेट्ठिल्ले कंडे केवइअं હે ભગવન્! મંદર પર્વતનો અધતન કાંડ કેટલો बाहल्लेणं पण्णत्ते? મોટો-ઊંચો કહેવામાં આવ્યો છે? गोयमा ! एग जोयणसहस्सं बाहल्लेणं पण्णत्ते। હે ગૌતમ ! એક હજાર યોજન ઊંચો કહેવામાં આવ્યો છે. मज्झिमिल्ले णं भंते ! कंडे केवइयं बाहल्लेणं હે ભગવન્! મધ્યમકાંડ કેટલો ઊંચો કહેવામાં qUUત્તે ? આવ્યો છે? गोयमा ! तेवढेिं जोयणसहस्साई बाहल्लेणं હે ગૌતમ ! મધ્યમકાંડ ત્રેસઠ હજાર યોજન ઊંચો qUUત્તા કહેવામાં આવ્યો છે. उवरिल्लेणं भंते ! कंडे केवइयं बाहल्लेणं पण्णत्ते? હે ભગવન્! ઉપરલો કાંડ કેટલો ઊંચો કહેવામાં આવ્યો છે? गोयमा ! छत्तीसं जोयणसहस्साई बाहल्लेणं ઉ, હે ગૌતમ ! છત્રીસ હજાર યોજન ઊંચો કહેવામાં આવ્યો છે. एवामेव सपुवावरेणंमंदरेपव्वए एगंजोयणसयसहस्सं આ પ્રમાણે પૂર્વાપરના બધા મળીને મંદરપર્વત સવાઇ gov* - નંવું. વ . ૪, મુ. ૬ રૂ ૭ સપૂર્ણપણે એક લાખ યોજન ઊંચો કહેવામાં આવ્યો છે. ૪૭૩. મંરક્સ જે પત્રય પદ્ધ વડે ઉદ્દે નોયસદસ્સારું ૪૭૩. મંદર પર્વતનો પ્રથમકાંડ એકસઠ હજાર યોજન ઊંચો उड्ढं उच्चत्तेणं पण्णत्ते । - સમ, ૬૨, મુ.૨ કહેવામાં આવ્યો છે. ૭૪. અત્યમ્સ (મંદ્રરસ) vigવયરવિતિ છે બકૃતીએ નોય - ૪૭૪, મંદર પર્વતરાજનો બીજો કાંડ આડત્રીસ હજાર યોજના મદસાદું ૩×૩વત્તાં દત્યTI - એમ. રૂ૮, મુ. રૂ ઊંચો કહેવામાં આવ્યો છે. मंदरपब्वयस्स णामहेउ મંદર પર્વતના નામનું કારણ ? ૭૬. p. છે કે મંતે ! વં ચુર્વ - “ચંદ્ર પવઈ મં ૪૭૫. પ્ર. હે ભગવન્! મંદર પર્વત-મંદર પર્વત કેમ વિU?" કહેવાય છે? गोयमा ! मंदरे पब्वए-मंदरे णामं देवे महिढीए હે ગૌતમ ! મંદર પર્વત પર મંદર નામનો મહર્થિક जाव-पलिओवमट्ठिईए परिवसइ । -વાવ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ - 'मंदरे पव्वए, मंदरे આ કારણે ગૌતમ ! મંદર પર્વત-મંદર પર્વત વિU ” કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! सासए णामधेज्जे पण्णत्ते । અથવા હે ગૌતમ ! આ નામ શાશ્વત કહેવાય છે. - નૈવું. વ . ૪, મુ. ૨ ૩૮ (૨) १. दस दसाई जोयणसहस्साइं सब्बग्गेणं पण्णत्ते । -ટાઈf. ? , મુ. ૭૪૬, છે, આ.સ.થી પ્રકાશિત જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના વક્ષસ્કાર ૪, સૂત્ર ૧૩૭માં મંદર પર્વતના ત્રણ કાંડ કહેવામાં આવ્યા છે. પહેલા કાંડનું બાહુલ્ય (મોટાઈ-ઊંચાઈ) ૧૦૦૦એક હજાર યોજન છે. બીજા કાંડનું બાહુલ્ય ૬૩૦૦૦ત્રેસઠ હજાર યોજન છે. ત્રીજા કાંડનું બાહુલ્ય ૩૬૦૦૦ છત્રીસ હજાર યોજન છે. ત્રણેનું સંયુક્ત બાહુલ્ય ૧,૦૦,૦૦૦ એક લાખ યોજન છે. સમવાયાંગ સમ. ૬૧, સૂત્ર ર તથા સમ. સમ. ૩૮ સૂત્ર ૩ માં મંદર પર્વત પર બે કાંડ કહેવામાં આવ્યા છે. પ્રથમ કાંડની ઊંચાઈ ૬૧OOO એકસઠ હજાર યોજન છે. અને બીજા કાંડની ઊંચાઈ ૩૮OOO આડત્રીસ હજાર યોજન છે. બન્ને આગમોના અનુસાર ભૂતલની બહાર બે કાંડ છે. પરંતુ એની ઊંચાઈની યોજન સંખ્યા જુદી-જુદી છે. આ મતાન્તરની ચર્ચા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના વૃત્તિકાર પણ કરી છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૭૬-૪૮૦ તિર્યફ લોક : મંદર પર્વત ગણિતાનુયોગ ૨૬૯ मंदरपब्वयस्स सोलसणामाई મંદર પર્વતના સોલ નામ : ૭૬. p. મંદ્રક્સ મંતે ! વયજ્ઞ ત મિથેન્ના ૪૭૬. p. હે ભગવન્! મંદર પર્વતના કેટલા નામ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! सोलस णामधे ज्जा पण्णत्ता, હે ગૌતમ ! સોળ નામ કહેવામાં આવ્યા છે. तं जहा-गाहाओ જેમકે- ગાથાર્થ - मंदर मेरू मणोरम सुदंसण, सयंपभे य गिरिराया। (૧) મંદિર (૨) મેરૂ (૩) મનોરમ (૪) સુદર્શન ग्यणोच्चय सिलोच्चय, मझे लोगस्स णाभी य ।। (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ (૭) રત્નોચ્ચય अत्थे य मूरियावत्ते, सूरियावरणेति या । (૮)શિલોચ્ચય (૯)લોકમધ્ય (૧૦)લોકનાભિ उत्तम अ दिसादी अ, वडेंसेति अ सोलसे ॥ (૧૧) અર્થ (૧૨) સૂર્યાવર્ત (૧૩) સૂર્યાવરણ (૧૪) ઉત્તમ (૧૫) દિરાદિ (૧૬) અવતંસક, - નંવું. ૩ , ૪, મુ. રૂ૮ () मंदग्पब्बयमज्झदिसाइओ अबाहा अंतरं મંદર પર્વતના મધ્યભાગની દિશા આદિનું અબાધા અંતર : ૩૩. ધ રજિત મંદ્રગ્સ વ્યયમ્સ વદુમ કેસમાણ ૪૭૭. ભૂતલમાં મેરૂ પર્વતના બરોબર વચ્ચેના ભાગમાં रूयगनाभीओ चउदिसिं पंच-पंच जायणसहस्साइं अबाहाए રચકનાભિથી ચારે દિશાઓમાં મેરૂ પર્વતનું અવ્યવહિત अंतर पण्णत्ते। - સમ. સુ. ૨૮ અંતર પાંચ-પાંચ હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. ૩૮. મંત્ર પત્રય gયાનં-gયાર્થીનું ૪૭૮. મેરૂ પર્વતથી (લવણ સમુદ્રનું) અવ્યવહિત અંતર ચારેય जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते । દિશાઓમાં પીસ્તાળીસ-પીસ્તાળીસ હજાર યોજનનું - સમ, ૪૫, મુ. ૬ કહેવામાં આવ્યું છે. मंदरपब्वयाओ पब्बयदीवाईणं अंतराई મંદર પર્વતથી પર્વત દ્વીપ આદિનું અંતર : ૩૬. મંદ્ર પર્વય પુરકિfમાં વરમંતા થુમન્સ ૪૭૯. મેરૂ પર્વતના પૂર્વ ચરમાત્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના आवामपव्वयम्स पुरच्छिमिल्ले चरमंते एस णं अट्ठासीई પૂર્વી ચરમાન્તનું અવ્યવહિત અંતર અઠ્યાસી હજાર जायणसहस्साई अवाहाए अंतरे पण्णत्ते। યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चउसु वि दिसामु नेयव्वं । આ પ્રમાણે ચારેય દિશાઓમાં આવાસ પર્વતોનું અંતર - સમ. ૮૮, મુ. ૮-૧ જાણવું જોઈએ. ૮૮૦, મં ff યર પુછમિસ્ત્રીનો મંતા ગુમ ૪૮૦. મેરૂ પર્વતના પૂર્વી ચરમાન્સથી ગોસ્તૂપ આવાસ પર્વતના आवासपब्वयम्स पच्चत्थिमिल्ले चरमंते एस णं सत्तासीई પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । યોજનનું કહેવામાં આવ્યું છે. मंदरस्सणं पब्वयस्स दक्खिणिल्लाओ चरमंताओ दगभासस्स મેરુ પર્વતના દક્ષિણી ચરમાન્તથી દફભાસ આવાસ आवासपब्वयस्स उत्तरिल्ले चरमंते एस णं सत्तासीई પર્વતના ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી जोयणसहस्माइं अबाहाए अंतरे पण्णत्ते। હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं मंदरस्स पच्चच्छिमिल्लाओ चरमंताओ संखस्स આજ પ્રકારે મેરૂ પર્વતના પશ્ચિમી ચરમાન્તથી શંખ आवासपब्वयस्स पुरच्छिमिल्ल चरमंते एम णं सत्तासीई આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનું અવ્યવહિત અન્તર जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते ।। સત્યાસી હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चेव मंदरस्म उत्तरिल्लाओ चरमंताओ दगसीमस्स આજ પ્રકારે મેરૂ પર્વતના ઉત્તરી ચરમાંથી દસીમ आवासपव्वयस्म दाहिणिल्ले चरमंते एम णं सत्तासीई આવાસ-પર્વતના દક્ષિણી ચરમાન્તનું અવ્યવહિત અંતર जोयणमहस्साई अबाहाए अंतरे पण्णत्ते। સત્યાસી હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - મમ. ૮૭, મુ. ૨-૪ ૧, સમ, ૧; સૂત્ર ૩માં મંદર પર્વતના સોળ નામ છે. ઉપર પ્રથમ ગાથાના ત્રીજા પદમાં મંદર પર્વતનું આઠમું નામ ‘મિસ્ત્રોદય' છે. અને સમવાયાંગમાં ‘પદ્રુમન' છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મંદર પર્વત પર ચારવન સૂત્ર ૪૮૧-૪૮૮ ૪૮. મંરસ નું પત્રયમ્સ વહુન સમા ધુમ ૪૮૧. મેરુ પર્વતના મધ્યભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતના आवासपब्वयस्स पच्चच्छिमिल्ले चरमंते एस णं बाणउई પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાણું હજાર जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चउण्हं वि आवासपब्बयाणं । આજ પ્રમાણે ચાર આવાસ-પર્વતોનું અંતર પણ છે. - સમ. ૨૨, મુ. ૩-૪ ૮૨. મંક્સ પ્રવચ પૂર્વજિમિઝા વરમંતા ૪૮૨. મેરુ પર્વતના પશ્ચિમી ચરમાન્સથી ગોસ્તુપ આવાસ गोथुभस्स णं आवासपब्वयस्स पच्चच्छिमिल्ले चरमंते एस પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્તાણું णं सत्ताणउइ जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते। હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चउदिसिं पि। - સમ. ૬ ૭, મુ. ૨-૨ આજ પ્રમાણે બાકીની ત્રણે દિશાઓનું પણ અંતર છે. ૮૩. મંત્ર જપવરૂછમિન્ટારમંતા થુમ ૪૮૩, મંદર પર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગોસ્તુપ આવાસ आवासपव्वयस्स पुरच्छिमिल्ले चरमंते एस णं अट्ठाणउइ પર્વતના પૂર્વ ચરમાન્તનું અવ્યવહિત અંતર અઠ્ઠાણું जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। હજાર યોજનાનું કહેવામાં આવ્યું છે. પૂર્વ જર્નાલિસિ િ - સમ. ૧૮, મુ. ૨-૩ આ પ્રમાણે બાકીની ત્રણે દિશાઓનું અંતર છે. ૮૮૪. મંરક્સ વિસ્મ મિસ્ત્રી વરમંતા ૪૮૪. મેરુ પર્વતના પશ્ચિમી ચરમાન્તથી વિજયદ્વારના પશ્ચિમી विजयदारस्स पच्चच्छिमिल्ले चरमंते एस णं पणपन्न ચરમાત્તનો અવ્યવહિત અંતર પંચાવન હજાર યોજનનું जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। કહેવામાં આવ્યું છે. एवं चउद्दिसि पि वेजयंत-जयंत-अपराजियं ति । આ પ્રમાણે ચારેય દિશામાં વિજયન્ત જયંત અને - સમ, ૨૬, મુ. ર-૩ અપરાજિત દ્વારનું અંતર છે. ૮૮૬. મંદ્ર અને પુત્રશ્ન પુછfમજ્જા ચરમંતા ૪૮૫. મેરૂ પર્વતના પૂર્વ ચરમાન્સથી ગૌતમ દ્વીપના પૂર્વ गोयमद्दीवस्स पुरच्छिमिल्ले चरमंते एस णं सत्तसट्टि ચરમાન્તનું અવ્યવહિત અંતર સડસઠ હજાર યોજનનું जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । કહેવામાં આવ્યું છે. - સમ, ૬ ૭, મુ. ૩ ૮૮૬ મંસ vi gય પૂજ્યfછમિત્રના વરમંતા ૪૮૬. મેરુ પર્વતના પશ્ચિમી ચરમાન્સથી ગૌતમ દ્વીપના गोयमद्दीवस्स पच्चच्छिमिल्ले चरमंते एस णं एगुणसत्तरि પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર ઓગણોસીતેર जोयणमहस्साई अबाहाए अंतरे पण्णत्ते । હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - મમ. ૬૧, મુ. ૨ ૮૭. સંવુ ઢીવ મંદ્ર પત્ર વિસં૪િ ૪૮૭. જંબૂઢીપ નામના દ્વીપમાં મેરૂ પર્વતથી અગિયારસો जोयणसएहिं अबाहाए जोइसे चारं चरइ। એકવીસ યોજન અવ્યવહિત અંતર પર જયોતિષ ચક્રનો પ્રારંભ થાય છે, - સમ. ??, મુ. ૩ मंदरपब्वए चत्तारि वणाई મંદર પર્વત પર ચાર વન : ૮૮૮, ૫. મંદ્ર જે મંતે ! પપ ? વUTT gggTTT? ૪૮૮. પ્ર. ભગવન્! મેરૂ પર્વત પર કેટલા વન (આવેલા) કહેવામાં આવ્યા છે? ૩. યHT ! વત્તા 4T TUTTI, તેં નહીં ગૌતમ ! ચાર વન કહેવામાં આવ્યા છે. જેમકે१ भद्दसालवणे, २ णंदणवणे, ३ सोमणसवणे, (૧) ભદ્રશાલવન, (૨)નંદનવન, (૩)સોમનસ ૪ પંડવળ * - નૈવું. વ . ૪, મુ. રૂ ૨ (૧) વન અને (૪) પંડકવન. 2. ટાઈ. ૮, ૩. ૨, મુ. ૨૬૬ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯-૪૯૦ સૂત્ર (१) भहसालवणस्स पमाणं ૪૮૨. ૧. દિ ાં ભંતે ! મંવરે પત્ન મદસાહવળે મં વર્ષે ૪૮૯. પ્ર. पण्णत्ते ? ૩. તિર્યક્ લોક : મંદર પર્વત : ભદ્રશાલવન गोयमा ! धरणितले एत्थ णं मंदरे पव्वए भद्दसालवणे णामं वणे पण्णत्ते । વાર્ફન-પદોળાય, કરોળ-વાદિવિસ્થિને, सोमणस-विज्जुप्पह-गंधमायण-मालवं ते हिं वक्खापव्वएहिं सीआ-सीओआहिं अ महाणईहिं अट्टभागपविभत्ते । मंदरस्स पव्वयस्स पुरत्थिम- पच्चत्थिमेणं बावीसं बावीसं जोअणसहस्साई आयामेणं, उत्तर- दाहिणेणं अड्ढाइज्जाई अड्ढाइज्जाई जोअणसयाई विक्खंभेणंति । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समता संपरिक्खित्ते । दुहवि वण्णओ भाणिअव्वो । किण्हे किण्होभासे - जाव- देवा आसयंति सयंति । · નંવુ. વવું. ૪, મુ. ૩૨(૨) भद्दसालवणे सिद्धाययणस्स पमाणं ४९०. मंदरस्स णं पव्वयस्स पुरत्थिमेणं भद्दसालवणं पण्णासं जोअणाई ओगाहित्ता एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते, पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोअणाई विक्खंभेणं, छत्तीसं जोयणाई उड्ढं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्ठे वण्णओ । तस्म णं सिद्धाययणस्स तिदिसिं तओ दारा पण्णत्ता, ते णं दारा अट्ठ जोअणाई उड्ढं उच्चत्तेणं, चत्तारि जोअणाई विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेया वरकणगथूभिआगाजाव- वणमालाओ, भूमिभागो य भाणिअव्वो । तस्स णं बहुमज्झदेसभाए एत्थ णं महं एगा मणिपेढिया पण्णत्ता, अट्ठजोअणाई आयाम विक्खंभेणं, चत्तारि जोअणाई વાદત્ત્તાં, સયામર્દ, ચા-ખાવ-દિવા For Private (૧) ભદ્રશાલ વનનું પ્રમાણ (માપ) : (3. ગણિતાનુયોગ ૨૭૧ ભગવન્ ! મેરૂ પર્વત પર ભદ્રશાલવન નામનું વન ક્યાં કહેવામાં આવ્યું છે ? ગૌતમ ! મેરૂ પર્વતના પૃથ્વીતલ પર ભદ્રશાલ વન નામનું વન કહેવામાં આવ્યું છે. તે પૂર્વ- પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. તથા સોમનસ, વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવન્ત નામના વક્ષસ્કાર પર્વતો અને સીતા તથા સીતોદા મહાનદીઓ દ્વારા આઠ ભાગોમાં વિભક્ત થઈ ગયું છે. Personal Use Only આ મેરૂ પર્વતથી પૂર્વ-પશ્ચિમની બાજુ બાવીસબાવીસ હજાર યોજન લાંબુ છે અને ઉત્તરદક્ષિણમાં અઢીસો-અઢીસો યોજન પહોળું છે. આ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુએથી ઘેરાયેલ છે. અહીં આ બન્નેનું વર્ણન કરવું જોઈએ. આ (ભદ્રાશાલ વન) કૃષ્ણ અને કૃષ્ણાવભાસવાલું છે- યાવત્- ત્યાં દેવ (ક્રીડા કરે છે તેમજ) બેસે છે. સૂવે છે. ભદ્રશાલ વનમાં સિદ્ધાયતનનું પ્રમાણ : ૪૯૦. મેરૂ પર્વતથી પૂર્વની બાજુ ભદ્રશાલ વનમાં પચાસ યોજન અવગાહન કરવા પર એક વિશાલ સિદ્ધાયતન કહેવામાં આવ્યું છે. એ પચાસ યોજન લાંબુ, પચીસ યોજન પહોળું, છત્રીસ યોજન ઊંચું અને સેંકડો સ્તંભોથી સન્નિવિષ્ટ છે. એનું વર્ણન અહીં કરવું જોઈએ. આ સિદ્ધાયતનમાં ત્રણ દિશામાં ત્રણ દ્વાર કહેવામાં આવ્યા છે. આ દ્વાર આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા તેમજ એટલા જ પ્રવેશવાળા છે. તે શ્વેત વર્ણ તથા શ્રેષ્ઠ સ્વર્ણની રૂપિકાવાળા છે- યાવવનમાલાઓથી સુશોભિત છે. ત્યાંની ભૂમિ વગેરેનું વર્ણન અહીં કરી લેવું જોઈએ. એ (સિદ્ધાયતન)ના મધ્યભાગમાં એક વિશાલ મણિપીઠિકા કહેવામાં આવી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સર્વ૨ત્નમયી, સ્વચ્છ - યાવ- પ્રતિરૂપ છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મંદર પર્વત : ભદ્રશાલવન સૂત્ર ૪૯૧ तीसे णं मणिपढिआए उवरिं देवच्छंदए अट्ठ जोयणाई આ મણિપીઠિકાની ઉપર એક દેવચ્છન્દક (દવાસન) आयाम-विक्खंभेणं, साइरेगाइं अट्ठ जोयणाई उड्ढे છે. તે આઠ યોજન લાંબુ- પહોળું અને સાતિરેક આઠ उच्चत्तेणं-जाव-जिणपडिमावण्णओ देवच्छंदगस्स- યોજન ઊંચુ-યાવત-જિનપ્રતિમાથી યુક્ત છે. દેવચ્છેદકથી जाव-धूवकडुच्छुआणं इति। ધૂપદાની પર્યતનું (સમસ્ત વર્ણન પૂર્વવત) કરવું જોઈએ. मंदरम्सणं पव्वयस्स दाहिणेणं भद्दसालवणं पण्णासं जोयणाई મેરૂ પર્વતથી દક્ષિણ બાજુએ ભદ્રશાલ વનમાં પચાસ ओगाहित्ता एत्थ णं एगं महं सिद्धाययणं पण्णत्ते । एवं યોજન જવા પર એક વિશાલ સિદ્ધાયતન કહેવામાં चउद्दिसि पि मंदरस्स भद्दसालवणे चत्तारि सिद्धाययणा આવ્યું છે. આ પ્રમાણે મેરૂ પર્વતની ચારે દિશાઓનાં भाणिअब्बा। ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતન કહેવા જોઈએ. - નૈવું. વેd. ૪, મુ. ૨૩૨ (૩) भइसालवणे सोडस गंदा पुक्खरिणीओ ભદ્રશાલવનમાં સોળ નંદા પુષ્કરિણિઓ : ૮૧ ૧. મંદ્રશ્ન છi gવારસ૩ત્તર-પુરન્જિમે મદસાવ ૪૯૧. મેરૂપર્વતના ઉત્તર-પૂર્વની બાજુ ભદ્રશાલવનમાં પચાસ जोअणाई ओगाहित्ता एत्थ णं चत्तारि णंदापुक्खरिणीओ યોજન જવા પર ચાર નંદા પુષ્કરિણીઓ (વાપિકાઓ) पण्णत्ताओ, तं जहा - १ पउमा, २ पउमप्पभा चेव, કહેવામાં આવી છે. જેમકે-(૧)પમા, (૨)પદ્મપ્રભા, ३ कुमुदा ४ कुमुदप्पभा। (૩) કુમુદા, (૪) કુમુદપ્રભા = ૪ ताओ णं पुक्खरिणीओ पण्णासं जोअणाई आयामेणं, તે પુષ્કરિણીઓ પચાસ યોજન લાંબી, પચ્ચીસ યોજન पणवीसं जोअणाई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, પહોળી તેમજ દસ યોજન ઊંડી છે. અહીં એનું વર્ણન वण्णओ । वेइया-वणसंडाणं भाणिअब्बो । चउद्दिसिं (પૂર્વવત) કરવું જોઈએ. પદ્મવરવેદિકાઓ અને तोरणा-जाव-तासि णं पुक्खरिणीणं बहुमज्झदेसभाए एत्थ વનખંડોનું વર્ણન પણ અહીં કરવું જોઈએ, એની ચારેય णं महं एगे ईसाणस्स देवरण्णो पासायवडिंसए पण्णत्ते। દિશાઓમાં(ચાર)તોરણ છે- યાવત-આ પુષ્કરિણીઓના મધ્યભાગમાં ઈશાન-દેવેન્દ્ર દેવરાજનો એક વિશાલ ઉત્તમ પ્રાસાદ કહેવામાં આવ્યો છે. पंच जोअणसयाई उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाई તે પાંચસો યોજન ઊંચો, અઢીસો યોજન પહોળો તેમજ जोअणसयाई विक्खंभेणं, अब्भुग्गयमूसिय, एवं सपरिवारो ઉન્નત શિખરવાળો છે. અહીં સપરિવાર પ્રાસાદાવતંકનું पासायवडिंसओ भाणिअब्बो। વર્ણન કરી લેવું જોઈએ. मंदरस्म णं एवं दाहिणपुरथिमेणं पुक्खरिणीओ, तं जहा- આ પ્રમાણે મેરૂપર્વતથી દક્ષિણ-પૂર્વમાં (ચાર) પુષ્કરિણીઓ છે, જેમ કે૨. ૩૮*ગુમ્મા, ૨, ૮TT, રૂ. ૩પત્ની, ૪. ઉપçMOા | (૧) ઉત્પલગુભા, (૨) નલિના, (૩) ઉત્પલા અને तं चेव पमाणेणं। (૪)ઉત્પલોજ્જવલા=૮. એનું પ્રમાણ પણ(પૂર્વોક્ત)જેવું છે. दाहिण-पच्चत्थिमेण वि पुक्खरिणीओ, तं जहा દક્ષિણ-પશ્ચિમમાં પણ (ચાર) પુષ્કરણીઓ છે, જેમકે१ भिंगा, २ भिंगानिभा चेव, ३ अंजणा, ४ अंजणप्पभा। (૧) ભૂંગા (૨) ભંગાનિભા (૩) અંજના અને पासायवडिंसओ, सक्कस्स सीहासणं सपरिखारं । (૪)અંજનપ્રભા= ૧૨.(એની મધ્યમાં)પ્રાસાદાવતંસક તેમજ શકનું સપરિવાર સિંહાસન છે. उत्तरपुरथिमेणं पुक्खरिणीओ, तं जहा ઉત્તર-પૂર્વમાં (ચાર) પુષ્કરિણીઓ છે, જેમકે१ सिरिकता, २ सिरिचंदा, ३ सिरिमहिता चेव, (૧) શ્રીકાન્તા, (૩) શ્રીચંદ્રા, (૩) શ્રી મહિતા અને ४ सिरिणिलया । पासायवडिंसओ, ईसाणस्स सीहासणं (૪) શ્રી નિલયા = ૧૬. (એની મધ્યમાં)પ્રાસાદાવતંસક सपरिवारंति। અને ઈશાનેન્દ્રનું સપરિવાર સિંહાસન છે. - નૈવું. વ4, ૪, મુ. ? રૂ ૨ Page #396 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૪૯૨-૪૯૩ તિર્યફ લોક : મંદર પર્વત : નન્દનવન ગણિતાનુયોગ ૨૭૩ (૨) દ્રાવણ મા (૨) નન્દનવનનું પ્રમાણ : ૮૧૨. ઋદિ અંત ! મંરે વળ ૪૯૨. પ્ર. ભગવન ! મેરૂ પર્વત પર નંદનવન નામનું વન gUUત્ત? ક્યાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! भद्दसालवणस्स बहुसमरमणिज्जाओ ગૌતમ ! ભદ્રશાલ વનના અતિસમ અને भूमिभागाओ पंचजोयणसयाई उड्ढं उप्पइत्ता एत्थ રમણીય ભૂમિભાગથી પાંચસો યોજન ઊંચા णं मंदरे पव्वए णंदणवणे णामं वणे पण्णत्ते । જવા પર મેરૂ પર્વત પર નંદનવન નામક વન કહેવામાં આવ્યું છે. पंचजोयणसयाइं चक्कवालविक्खं भेणं, वट्टे તે પાંચસો યોજન ચક્રાકાર વિસ્તારવાલ, વર્તુલ वलयागारसंठाणसंठिए, जे णं मंदर पव्वयं सव्वओ વલયાકાર આકારવાળું તેમજ મેરૂ પર્વતને બધી समंता संपरिस्वित्ताणं चिट्ठइ त्ति। બાજુએથી ઘેરાયેલું છે. णव जायणमहस्माई णव य चउप्पण्णे जोअणसए બહારનો ગિરિવિખેંભ નવ હજાર નવસો छच्चेगारसभाए जोअणस्म बाहिं गिरिविक्खंभो। ચોપન યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી છ ભાગ (૯,૯૫૪-૬૧૧) જેટલો છે. एगतीसं जायणमहस्साई चत्तारि अ अउणासीए બહારની ગિરિપરિધિ કંઈક વધારે એકત્રીસ जोअणमाए किंचि विससाहिए बाहिं गिरिपरिगाणं । હજાર ચારસો ઓગણાશી (૩૧,૪૭૯) યોજન છે. अट्ठजाअणसहस्माई णव य चउप्पण्ण जोअणसए અંદરનો ગિરિવિકુંભ આઠ હજાર નવસો ચોપન छच्चगारमभाए अंतो गिरिविवंभो। યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી છહ ભાગ (૮,૯૫૪-૧૧) જેટલો છે. अद्वावीमं जोअणसहस्माई तिण्णि य सोलमुत्तरे અંદરની ગિરિપરિધિ અઠાવીસ હજાર ત્રણસો जोअणमए अट्ट य इक्कारसभाए जोअणस्म अंतो સોલ યોજન અને એક યોજનના અગિયારભાગોપિરાઇi | માંથી આઠ ભાગ(૨૮, ૩૧-૮૧૧)જેટલો છે. से णं एगाए पउमवरवेइआए एगण य वणसंडेणं આ નંદનવન ચારે બાજુથી એક પદ્મવરવેદિકાसब्बओ समंता संपरिक्खित्ते । वण्णओ-जाव-देवा અને એક વનખંડથી ઘેરાયેલ છે. અહીં એનું आसयंति । વર્ણન(પૂર્વવત)સમજી લેવું જોઈએ-યાવત–ત્યાં દેવ બેસે છે. मंदरम्स णं पव्वयस्म पुरथिमेणं एत्थ णं महं एगे મેરૂ પર્વતની પૂર્વમાં એક વિશાલ સિદ્ધાયતન सिद्धाययण पण्णते । एवं चउरिसिं चत्तारि કહેવામાં આવ્યો છે. એ પ્રમાણે ચારેય દિશાઓમાં सिद्धाययणा, विदिसासुपुक्खरिणीओ, तंचेवपमाणं ચાર સિદ્ધાયતન છે. વિદિશાઓમાં પુષ્કરણિઓ सिद्धाययणाणं पुक्खरिणीणं च । पासायवडिसगा છે. સિદ્ધાયતનો, પુષ્કરિણિઓ તેમજ શક્ર तह चेव सक्केसाणाणं, तेणं चेव पमाणेणं । ઈશાનના પ્રાસાદાવતેસકોનું પ્રમાણ પૂર્વવત્ - - ગંવું. વ ૪, મુ. ૨૩ ૨ સમજી લેવું જોઈએ. नंदणवणस्स चरिमंताणमंतराई નંદનવનના ચરમાન્તોનું અંતર : ૮૦ રૂ. નંઇવાન્સ ફેવરિત્ન મંતiાવUક્સ ડ્રિન્ને ૪૯૩. નંદનવનના ઉપરના ચરમાન્સથી પડ઼કવનના નીચેના चरमंत एस णं अट्ठाणउइ जोयणसहस्साई अबाहाए अंतरे ચરમાંતનું અવ્યવહિત અંતર અઠાણું હજાર યોજના - સમ, ૧૮, મુ.? કહેવામાં આવ્યું છે.' Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : બંદર પર્વત : સૌમનસ વન સૂત્ર ૪૯૪-૪૯૬ ૧૮. નંવિધા પુરમા ગરમંતાપસ્થિમિન્સ ૪૯૪. નંદનવનના પૂર્વ ચરમાંતથી પશ્ચિમી ચરમતનું चरमंते एस णं नवनउइ जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते। અવ્યવહિત અંતર નવાણુસો યોજન કહેવામાં આવ્યું છે. एवं दक्खिणिल्लाओ चरमंताओ उत्तरिल्ले चरमंते एस णं આ પ્રકારે દક્ષિણીચરમાંતથી ઉત્તરીચરમાન્તનુંઅવ્યવહિત णवणउइ जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते। અત્તર નવાણસો યોજન કહેવામાં આવ્યું છે. -મમ, ૨૬, મુ ર-૩ ૮૧, નંદ્રવળમ્સ જ ટ્ટિો રમંતા મfધમ્મ ડમ્મ ૪૯૫. નંદનવનના નીચેના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના हडिल्ले चरमंते एस णं पंचासीइ जोयणसहस्साई अवाहाए ચરમાંતનું અવ્યવહિત અંતર પચ્યાસી હજાર યોજનનું अंतर पण्णत्ते। - સમ. ૮૧, મુ. ૪ કહેવામાં આવ્યું છે. (૩) મોમાસવાસ મા (૩) સોમનસ વનનું પ્રમાણ : ૪૦૬, ૪ દ અંત ! મા સામાનવ મં વળ ૯૬. પ્ર. ભગવન્! મેરૂ પર્વત પર સૌમનસ વન નામનું पण्णत्ते? વન ક્યાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! णंदणवणम्स बहुसमरमणिज्जाओ ગૌતમ ! નંદનવનના અતિસમ તેમજ રમણીય भूमिभागाओ अद्धतेवढेिं जोयणसहस्साई उड्ढे ભૂમિ ભાગમાં બાંસઠ હજાર પાંચસો, યોજન उप्पइत्ता एत्थ णं मंदर पव्वए सोमणसवणे णामं वणे (૬૨૫૦૦) ઉંચો જવા પર મેરૂ પર્વત પર TUત્તા સૌમનસ વન નામનું વન કહેવામાં આવ્યું છે. पंचजोण यसयाई चक्कवालविक्खं भेणं वट्टे તે પાંચસો યોજન ચક્રાકાર પહોળું છે અને વૃત્ત वलयागारसंठाणमंठिए, जे णं मंदरं पब्वयं सवओ (ગોલ) વલયાકાર સંસ્થાનથી સ્થિત છે. તેમજ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । મેરૂ પર્વતને ચારેબાજુથી ઘેરેલો છે. चत्तारि जायणसहस्माइं दुण्णि य बावत्तरे તેના બહારનુંગિરિવિખંભ ચાર હજાર બસો બોત્તેર जोअणसए अट्ठ य इक्कारसभाए जोअणस्म बाहिं યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી गिरिविक्खंभणं । આઠ ભાગ (૪, ૨૭૨-૮૧૧) જેટલો છે. तेरस जायणसहस्साइं पंच य एक्कारे जोअणसए બહારની ગિરિ પરિધિતેરહજાર પાંચસો અગિયાર छच्च इक्कारसभाए जोअणस्स बाहिं गिरिपरिगाणं । યોજન અને એક યોજનના અગિયાર ભાગોમાંથી છ ભાગ (૧૩, ૫૧૧-૧૧) જેટલી છે. तिण्णि जोअणसहस्साई दुण्णि अ बावन्तरे અંદરનો ગિરિ-વિખુંભ ત્રણ હજાર બસો બોત્તેર जोअणसए अट्ठ य इक्कारसभाए जोयणम्म अंता યોજન અને એકયોજનના અગિયાર ભાગોમાંથી गिरिविक्खंभेणं । આઠ ભાગ (૩, ૨૭૨-૮/૧૧) જેટલો છે. दस जोअणसहस्साई तिण्णि य अउणापण्ण અંદરની ગિરિ-પરિધિ દસ હજાર ત્રણસો जोअणसए तिण्णि अ इक्कारसभाए जाअणम्स ઓગણપચાસયોજન અને એકયોજનના અગિયાર अंतो गिरिपरिरएणंति । ભાગોમાંથી ત્રણ ભાગ (૧૦, ૩૪૯-૩૧૧) જેટલી છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणमंडेणं (સોમનસ વન) બધી બાજુએથી એક सव्वओ समंता संपरिक्खित्त । वण्णओ किण्हे પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. મિ -બાય-હેવા સામતિના અહીં એનું વર્ણન (પૂર્વવતુ)સમજી લેવું જોઈએ. એ કૃષ્ણ અને કૃષ્ણાવભાસવાળા છે. - યાવત અહીં દેવ (ક્રીડા કરે છે અને) બેસે છે. एवं कूडबज्जा सच्चेवणंदणवणवत्तब्बया भाणियब्बा। આ પ્રમાણે નાસિવાય બાકીનું વર્ણનનંદનવનની तं चेव ओगाहिऊण-जाव-पासायवडेंसगा સમાન કરી લેવું જોઈએ. તેટલા જ અંતર પર - सक्कीसाणाणंति। યાવતુ- શક અને ઈશાનેન્દ્રના પ્રાસાદાવતંસક છે. - સંવું. વ. ૪, . ૨૩૪ Page #398 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૪૯૭-૫૦૦ તિર્યફ લોક : મંદર પર્વત : પંડકવન ગણિતાનુયોગ ૨૭૫ (૮) વવસ પાને (૪) પંડક વનનું પ્રમાણ : ૧૭. 1. #દ ાં ખેત ! મંઢરપવા વંડાવUTUITH am ૪૯૭. પ્ર. ભગવન્! મેરૂ પર્વત પર પંડકવન નામનું વન gov ? ક્યાં કહેવામાં આવ્યું છે? गोयमा ! सोमणसवणस्म बहुसमरमणिज्जाओ ગૌતમ! સૌમનસ વનના અતિસમતેમજ રમણીય भूमिभागाओ छत्तीसंजोअणसहस्साई उड्ढे उप्पइत्ता ભૂમિ ભાગમાં છત્રીસ હજાર યોજન ઉપર જાવા एत्थ णं मंदर पव्वए सिहरतले पंडगवणे णामं वर्ण પર મેરૂ પર્વતના શિખરતલ પર પંડક વન નામનું guત્તા વન કહેવામાં આવ્યું છે. चत्तारि चउणउए जोयणसए चक्कवालविक्खंभेणं, આ ચારસો ચોરાણું યોજન ચક્રાકાર પહોળું, बट्टे वलयागार संठाणमंठिए जे णं मंदरचूलिअं વર્તુલ વલયાકાર સંસ્થાનવાળુ તેમજ મરૂચૂલિકાને मन्वओ ममता संपरिक्खित्ताणं चिदुइ । तिण्णि બધીબાજુએથી ઘેરીને સ્થિત છે. એની પરિધિ जोअणमहस्साई एगं च वावटुं जोअणमयं એકત્રીસ સો બાસઠ યોજનથી કંઈક વધુ છે. તે किंचिविसमाहि परिक्खवणं । से णं एगाए એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી पउमवरखेडयाए, एगेण य वणसंडेणं-जाव-किण्हे, ઘેરાયેલી છે યાવત પણ (કૃષ્ણાવભાસ) છે, देवा आसयंति। તેમજ દેવ ત્યાં બેસે છે. - ઝંડુ. વ . ૮, મુ. ૨૩ : () ૧૮. મજૂન્દ્રિયાઇ ઉરસ્થિમાં દાવો ggTT નાબાડું ૪૯૮. મંદરચૂલિકાની પૂર્વમાં પડકવનમાં પચાસ યોજન અંદર आगाहित्ता एत्थ णं महं एगे भवणे पण्णते। પ્રવેશ કરવા પર એક મહાન્ ભવન કહેવામાં આવ્યું છે. एवं जच्चेव सोमणसे पुबवण्णिओ गमो, भवणाणं, આ પ્રમાણે જે વર્ણન સૌમનસવનના પ્રકરણમાં કરવામાં पुक्परिणीणं, पासायवडेंसागण य सो चेव णेयब्बो जाव આવ્યું છે તે જ સર્વ અહીંના ભવનો, પુષ્કરિણીઓ मक्कीसाण वडेंसगा तेणं चेव परिमाणेणं । તેમજ પ્રાસાદાવાંસકોને માટે પણ સમજી લેવું જોઈએ- નંવુ. ૩ , ૪, મુ. ૨ ૩૬ (ર) યાવત- શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના અવતંસક પણ એજ પરિમાણના છે. पंडगवणे चत्तारि अभिसेअसिलाओ પંડગવનમાં ચાર અભિષેક શિલાઓ : ૧૧. . પંડવળ # મેતે ટુ મfમસંગમિત્રા ૪૯૯, પ્ર. ભગવન્! પંડકવનમાં અભિષેક શિલાઓ કેટલી पण्णत्ताओ? કહેવામાં આવી છે? गोयमा! चत्तारि अभिसेअसिलाओ पण्णताओ, तं ગૌતમ ! ચાર અભિષેકશિલાઓ કહેવામાં जहा-१ पंडुमिला, २ पंडुकंबलसिला, ३ रत्तसिला, આવી છે, જેમકે - (૧) પાડુશિલા, ४ रत्तकंबलसिलेनि।' (૨) પાદુકંબલ શિલા, (૩) રક્તશિલા, - નંવું. વ. ૪, મુ. ૨૩ ૬ () (૪) રક્તકંબલ શિલા. (૨) સુમિત્રા મા (૧) પાંડશિલાનું પ્રમાણ : છે , g. દિ જે મંત ! પંદરાવળ પંદુમિત્રા માં સિરા ૫૦૦. પ્ર. ભગવન! પંડક વનમાં પશિલા નામની શિલા पण्णत्ता? ક્યાં (આવેલી) કહેવામાં આવી છે? गोयमा ! मंदरचूलिआए पुरत्थिमेणं ગૌતમ!મંદરચૂલિકાથી પૂર્વમાં અને પડકવનના पंडगवणपुरथिमपरंते एत्थ णं पंडगवण पंडुसिला પૂર્વોત્તમાં પડકવનમાં પાંડુશિલા નામની શિલા णामं सिला पण्णत्ता। કહેવામાં આવી છે. १. जंबुद्दीवे दीवे मंदरपब्बए पंडगवणे चत्तारि अभिसेगसिलाओ पण्णत्ताओ, तं जहा-- (?) દુરંવ7મિત્રા, (૨) દુર્વવત્નસત્રા, () વસિરા, (૮) બાવસિઝા | - ટાઇi ૪, મુ. ૨૧૧ Page #399 -------------------------------------------------------------------------- ________________ .39 લોક-પ્રજ્ઞપ્તિ ૩. કાળ-વાદિળયા, પા.[-પીળવિધિન્ના, अद्धचंद संठाण - संठिया, पंच जोअणसयाई आयामेणं, अड्ढाइज्जाई जोअणसयाई विक्खंभेणं, चत्तारि जोअणाई बाहल्लेणं, सव्वकणगामई અચ્છા-ખાવ-પડિહ્વા वेइया वणसंडेणं सव्वओ समता संपरिक्खित्तावण्णओ । તિર્યક્ લોક : અભિષેકશિલા तीसे णं पंडुसिलाए चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता - जाव- तोरण वण्णओ । तीसेणं पंडुमिलाए उपिं बहुसमरमणिज्जे भूमिभागे પાત્તે-નાવ-તેવા આમયંતિ । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए उदीणं दाहिणणं एत्थ णं दुवे सीहासणा पण्णत्ता, पंच धणुसयाई आयामविभेणं, अड्ढाइज्जाई धणुसयाई बाहल्लेणं । सीहासणवण्णओ भाणिअब्बो विजयद्सवज्जोत्ति । तत्थ णं जे से उत्तरिल्ले सीहासणे तत्थ णं बहूहिं भवणवइ वाणमंतर - जोइसिय-वेमाणिएहिं देवेहि देवीहि अ कच्छाइया तित्थयरा अभिसिच्चति । २) पंडुकंबलसिलाए पमाणं' 'T. तत्थ णं जे से दाहिणिल्ले सीहासणे तत्थ णं बहूहिं भवणवइ जाव-वेमाणिएहिं देवेहिं देवीहि अ वच्छाईया तित्थयरा अभिसिच्वंति । · નંવુ. વવું. ૪, મુ. ? ૩૬(૨) गोयमा ! मंदरचूलिआए दक्खिणेणं, पंडगवणदाहिणपेरते, एत्थ णं पंडुकंबलसिलाणामं सिला पण्णत्ता । વારં-પીળાયયા, પીળ-દિવિધિના વં तं चैव पमाणं वत्तव्यया य भाणिअव्वा जाव - तस्म बहुमरमणिज्जस्म भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे सीहासणे पण्णत्ते । तं चैव सीहासणप्पमाणे । For Private (૨) પાંડુકમ્બલશિલાનું પ્રમાણ : દિ ાં અંતે ! વંડાવો પંડુ વહમિહા મેં મિત્તા ૫૦૧, પ્ર. पण्णत्ता ? (3. સૂત્ર ૫૦૧ આ ઉત્તર-દક્ષિણમાં લાંબી, પૂર્વ-પશ્ચિમમાં પહોળી, અર્ધચંદ્રાકાર આકારવાળી, પાંચસો યોજન લાંબી, અઢીસો યોજન પહોળી, ચાર યોજન જાડી, સર્વકનકમયી સ્વચ્છ- યાવત્- પ્રતિરૂપ છે. Personal Use Only તે પદ્મવરવેદિકા અને વનખંડ દ્વારા બધી બાજુએથી ઘેરાયેલી છે. અહીં આનું વર્ણન કરવું જોઈએ. એ પાંડુશિલાની ચારેય દિશામાં ચાર પ્રતિરૂપ ત્રિસોપાન(પંક્તિઓ ) કહેવામાં આવી છે યાવત્તોરણ પર્યંત બધુ વર્ણન સમજી લેવું જોઈએ. આ પાંડુશિલાની ઉપર અતિસમ અને રમણીય ભૂભાગ કહેવામાં આવ્યો છે- યાવ-ત્યાં દેવ બેસે છે. આ સમ અને રમણીય ભૂભાગની વચ્ચે ઉત્તર-દક્ષિણની બાજુએ બે સિંહાસન કહેવામાં આવ્યા છે. એ પાંચસો ધનુષ લાંબા-પહોળા અને અઢીસો ધનુષ જાડા છે. અહીં સિંહાસનનું વર્ણન કરી લેવું જોઈએ પરંતુ વિજયદૂષ્યનું કથન ન કરવું જોઈએ. એમાંથી જે ઉત્તરની બાજુનું સિંહાસન છે ત્યાં અનેક ભવનપતિ, વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓ કચ્છ વગેરે (આઠ વિજયો)ના તીર્થંકરોનો અભિષેક કરે છે. એમાંથી જે દક્ષિણની બાજુનું સિંહાસન છે ત્યાં અનેક ભવનપતિ-યાવ-વૈમાનિક દેવ-દેવીઓ વત્સ આદિ (આઠ વિજયો) ના તીર્થંકરોનો અભિષેક કરે છે. ભગવન્ ! પંડકવનમાં પાંડુકંબલ નામની શિલા ક્યાં (આવેલી) કહેવામાં આવી છે? ગૌતમ ! મેરૂ પર્વતની દક્ષિણમાં તેમજ પંડક વનનાં દક્ષિણી ચરમાન્તના પંડકવનમાં પાંડુકંબલશિલા નામની શિલા કહેવામાં આવી છે. આ પૂર્વ-પશ્ચિમમાં લાંબી અને ઉત્તર-દક્ષિણમાં પહોળી છે. એનું બધુ પ્રમાણ પૂર્વવત્ સમજવું જોઈએ-યાવત્ એના સમતલ૨મીયભૂમિભાગમાં વચ્ચોવચ્ચ એક વિશાલસિંહાસન કહેવામાં આવ્યું છે. આ સિંહાસનનું પ્રમાણ પૂર્વોક્ત પ્રમાણે છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૦-પ૦૩ તિર્ય, લોક : અભિષેકશિલા ગણિતાનુયોગ ૨૭૭ तत्थ णं बहुहिं भवणवइ-जाव-वेमाणिएहिं देवहिं અહીં અનેક ભવનપતિ-યાવત- વૈમાનિક દેવदेवीहि य भारहगा तित्थयरा अहिसिच्चंति । દેવીઓ ભરતક્ષેત્રના તીર્થકરોનો અભિષેક - નૈવુ. વ . ૪, મુ. ૨૩ ૬ (૩) કરે છે. (૩) મિત્રા મr- . (૩) રક્તશિલાનું પ્રમાણ : - ૨. 1. વદિ જ મંતે ! પંડવળ રક્તપિત્રા ઉના પ૦૨. પ્ર. ભગવન્! પંડકવનમાં રક્તશિલા નામની શિલા પvUત્તા ? ક્યાં આવેલી) કહેવામાં આવી છે? ૩. गोयमा! मंदरचूलिआए पच्चत्थिमेणं, पंडगवणपच्च ગૌતમ ! મેરૂપર્વતની પશ્ચિમમાં તેમજ પંડક त्थिमपरंते, एत्थ णं पंडगवणे रत्तसिला णामं मिला વનના પશ્ચિમી ચરમાન્તમાં પડકવનમાં TU ના ! રક્તશિલા નામની શિલા કહેવામાં આવી છે. उदीण-दाहिणायया, पाईण-पडीणवित्थिन्ना-जाव-तं તે ઉત્તર-દક્ષિણમાં લાંબી અને પૂર્વ-પશ્ચિમમાં चेव पमाणं सब्बतवणिज्जमई, अच्छा-जाव-पडिरूवा। પહોળી છે- યાવતુ- એનું પ્રમાણ પણ એજ છે. उनर-दाहिणणं एत्थ णं वे सीहासणा पण्णत्ता। તે સર્વાત્મના તપનીય સ્વર્ણમયી અને સ્વચ્છ થાવતુ- પ્રતિરૂપ છે. એની ઉત્તર-દક્ષિણમાં બે સિંહાસન કહેવામાં આવ્યા છે. तत्थ णं मे जे दाहिणिल्ले मीहामणे तत्थ णं बहूहिं એમાંથી જે દક્ષિણનું સિંહાસન છે ત્યાં અનેક भवणवइ-जाव-वेमाणिएहिं देवेहिं देवीहि य ભવનપતિ- યાવતુ- વૈમાનિક દેવ-દેવીઓ पम्हाइआ तित्थयग अहिसिच्चंति । પદ્દમાદિ(આઠવિજય)ના તીર્થકરોનો અભિષેક तत्थ णं जे से उत्तरिल्ले सीहासणे तत्थ णं बहूहिं એમાં જે ઉત્તરનું સિંહાસન છે ત્યાં અનેક भवणवइ-जाव-वेमाणिएहिं देवेहिं देवीहि य ભવનપતિ - યાવતુ-વૈમાનિક દેવ-દેવીઓ વ4 वप्पाइआ तित्थयरा अहिसिच्चंति । આદિ (આઠ વિજયો)ના તીર્થંકરોનો અભિષેક - ગંવુ. વવર, ૪, મુ. રૂ ૬ (૪). કરે છે. (૪) વસ્ત્રાપા- " (૪) રક્તકંબલશિલાનું પ્રમાણ : , ૩, g. દિvi મંત!પંડવ સંવત્નસિંહા || મિજા ૫૦૩. પ્ર. ભગવનું ! પંડકવનમાં ૨ક્ત કંબલ શિલા पण्णत्ता? નામની શિલા ક્યાં (આવેલી) કહેવામાં આવી છે? गोयमा! मंदरचूलिआए. उत्तरेणं,पंडगवणउत्तरचरिमंते ગૌતમ ! મેરુપર્વતની ઉત્તરમાં તેમજ પંડકવનના पत्थ णं पंडगवणे रत्तकंबलसिला णामं सिला ઉત્તરીય ચરમાન્તમાં પડકવનમાં રક્તકંબલશિલા पण्णत्ता। નામની શિલા કહેવામાં આવી છે. पाईण-पडीणायया, उदीण-दाहिणवित्थिन्ना, मन्व આ પૂર્વ-પશ્ચિમમાં લાંબી, ઉત્તર-દક્ષિણમાં तवणिज्जमई, अच्छा-जाव-पडिरूवा, बहुमझदेसभाए પહોળી, સર્વત: સુવર્ણમય તેમજ સ્વચ્છ मीहामणं । -વાવ- મનહર છે. એના મધ્યભાગમાં સિંહાસન છે. तत्थ णं बहूहिं भवणवइ-जाब-वेमाणिएहिं देवेहिं ત્યાં અનેક ભવનપતિ- યાવત- વૈમાનિક દેવदेवाहि य एगवयगा तित्ययग अहिसिच्चंति । દેવીઓ ઐરાવત (વર્ષ)ના તીર્થકરોનો અભિષેક - ગંવું. વ . ૪, મુ. ૨૩ ૬ (૬) Page #401 -------------------------------------------------------------------------- ________________ २०८ लो-प्रज्ञप्ति તિર્યફ લોક : બે યમક પર્વત સૂત્ર ૫૦૪-૫૦૫ जंवुडीवे चित्त-विचित्तकूडपब्बया જેબુદ્વીપમાં ચિત્ર-વિચિત્ર કૂટ પર્વત : ', ०४. प. कहिणं भंते ! देवकुराए चित्त-विचित्तकूडा णामं दुवे ५०४. प्र. भगवन् ! हेव३मा चित्रकूट भने वियित्रकूट पव्वया पण्णत्ता? નામનાબેપર્વત ક્યાં(આવેલા) કહેવામાં આવ્યા છે? गोयमा ! णिसहस्म वासहरपव्वयस्म उत्तरिल्लाओ ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તરી चरिमंताओ अट्ठ चोत्तीसे जोयणसए चत्तारि अ ચરમાંતથી આઠસો ચોત્રીસ યોજન અને એક सत्तमाए जोयणस्म अबाहाए सीओआए महाणईए યોજનના સાત ભાગોમાંથી ચાર ભાગ पुरथिम-पच्चत्थिमेणं उभओ कूले-एत्थ णं (८3४-४७) 22सा अव्यवहित मंतर ५२ चित्त-विचित्तकूडा णामं दुवे पव्वया पण्णत्ता। શીતોદા મહાનદીના પૂર્વ તથા પશ્ચિમી બન્ને કિનારા પર ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામના બે પર્વત કહેવામાં આવ્યા છે. एवं जच्चेव, जमगपब्बयाणं सच्चेव ।। જેયમક પર્વતોનું પ્રમાણ છે તેજ પ્રમાણ એનું છે. एएसि रायहाणीओ दक्खिणेणं ति।र આ પર્વતોના અધિપતિ દેવોની રાજધાનીઓ - जंबु. वक्व. ४, मु. १२७ દક્ષિણમાં છે. दो जमगपब्बया બે યમક પર્વત : ,.,. प. कहि णं भंते ! उत्तग्कुराए जम्मगा णाम दुवे पव्वया ५०५.प्र. भगवन ! उत्त.२.५३मा यमनामनाले पर्वत पण्णता? ક્યાં કહેવામાં આવ્યા છે? गोयमा ! णीलवं तस्स वामहरपब्वयम्म ગૌતમ ! નીલવન્ત નામના વર્ષધર પર્વતની दक्खिणिल्लाओ चरिमंताओ अट्ठ जायणमए દક્ષિણી ચરમાન્તથી આઠસો ચૌત્રીસ યોજન चोनीमे चत्तारि अ सत्तमाए जायणम्स अबाहाए અને એક યોજનના સાત ભાગોમાંથી ચારભાગ मीआए महाणईए उभओ कूले- एत्थ णं जमगा (८३४-४७) मा अव्यवहित मंत२ ५२ णाम दुवे पव्वया पण्णत्ता। શતા મહાનદીના બન્ને તટો પર યમક નામના બે પર્વત કહેવામાં આવ્યા છે. जोअणमहम्मं उड्ढे उच्चनेणं, अड्ढाइज्जाई એની ઊંચાઈ એક હજાર યોજનની તેમજ जोयणसयाई उचहणं । (४भीनमi) Buढीसो योनी छे. मूले पगं जोयणसहस्सं आयाम-विक्खंभेणं, मझे એની લંબાઈ- પહોળાઈ મૂળમાં એક હજાર अद्भुट्ठमाणि जोयणसयाई आयाम-विक्खंभेणं, उवरि યોજન, મધ્યમાં સાડા સાતસો યોજન અને ઉપર पंच जोयणसयाई आयाम- विवभेणं । પાંચસો યોજનની છે. मूले तिण्णि जायणसहस्माई एगच बाबटुं जायणमयं એની પરિધિ મૂળમાં કંઈક વધારે ત્રણ હજાર किंचि विसेसाहिए परिक्ववेणं । मेसो पास.6 (3,१६२) योशननी छ. मज्झे दो जोयणसहस्माइं तिण्णि बावत्तरे जोयणमए મધ્યમાં કંઈક વધારે બે હજાર ત્રણસો બોતેર किंचि विमेमाहिए परिक्खवेणं । (२,३७२) योननी ७. उरिएगंजोयणसहस्सं पंच य एकासीए जायणमए ઉપર કંઈક વધારે એક હજાર પાંચસો એકયાસી किंचि विसेमाहिए परिक्खवेणं । (१,५८१) योननी छे. १. एवं चित्त-विचित्तकूडा वि भाणियब्वा।। -सम. ११३, मु. २ २. एतयोश्चित्र-विचित्रकूटयोः एतदधिपति-चित्रविचित्रदेवयो राजधान्या दक्षिणेनेति । __ -जम्बू. वृत्ति ३. “यमकौ-यमलजातौ भातरौ तयोर्यत्संस्थानं तेन संस्थितौ परस्परं सद्दशसंस्थानावित्यर्थः, अथवा यमका नाम ___ शकुनिवेशेषास्तत्संस्थानसंस्थितो - जम्बू. वृत्ति. ८. मव्वे वि णं जमगपब्वया दस-दस जोयणसयाई उड्ढं उच्चत्तणं पण्णत्ता, दम-दस गाउयमयाई उचहणं, मूले दस-दस जायणमयाई आयाम-विक्खंभेणं । -मम. ११३, सु. २ Page #402 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૦૬ તિર્યફ લોક : બે યમક પર્વત ગણિતાનુયોગ ૨૭૯ मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पिं तणुआ, તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને जमग मंठाणसंठिया, सबकणगामया, अच्छा, मण्हा। ઉપરથી પાતળા છે. તે યમકો (એકી સાથે ઉત્પન્ન થયેલા બે ભાઈઓ)ની આકૃતિની સમાન છે. સર્વ કનકમય, સ્વચ્છ તેમજ ચિંકણો છે. पत्तयं-पत्तेयं पउमवरवइया परिक्वित्ता, पत्तेयं પ્રત્યેક એક-એક પદ્મવરવેદિકાથી અને એક-એક पत्तयं वणसंडपरिक्खित्ता।। વનખંડથી ઘેરાયેલ છે. ताओ णं पउमवरवेइयाओ दो गाउआई उद्धं તે પદ્મવરવેદિકા બે ગભૂતિ ઊંચી તેમજ પાંચસો उच्चत्तणं, पंचधणुमयाई विक्खंभेणं, वेइया-वणसंड ધનુષ પહોળી છે. અહીં પદ્મવરવેદિકા તથા वण्णओ भाणियव्वो। વનખંડનું વર્ણન કરવું જોઈએ. तेसि णं जमगपब्बयाणं उप्पिं बहुसमरमणिज्जे આ યમક પર્વતોની ઉપર અત્યંત સમ અને भूमिभागेपण्णत्ते-जाव-तस्स णं बहुसमरमणिज्जम्स રમણીય ભૂમિ ભાગ કહેવામાં આવ્યો છે- વાવતુभूमिभागस्स बहुमज्झदेसभाए-एत्थ णं दुवे એ સમ અને રમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ पासायवडेंसगा पण्णत्ता।। બે પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યા છે. ते णं पासायवडेंसगा बावट्टि जोयणाई अद्धजोयणं તે પ્રાસાદાવતંસક સાડા બાસઠ (કરા) યોજન च उद्धं उच्चत्तेणं, इक्कतीसं जोयणाई कोसं च ઊંચા છે અને સવા એકત્રીસ (૩૧) યોજના आयाम-विक्खंभेणं । લાંબા-પહોળા છે. पासायवण्णओ भाणियब्बो। આ પ્રાસાદનું વર્ણન કરી લેવું જોઈએ. सीहासणा सपरिवारा-जाव-एत्थणंजमगाणं देवाणं અહીં સપરિવાર સિંહાસન છે-યાવતુ-ત્યાં યમક मोलसण्हं आयरक्खदेवसाहस्सीणं, मोलसभासण દેવોના સોલહજાર આત્મરક્ષક દેવોના સોલ साहम्मीओ पण्णत्ताओ। હજાર ભદ્રાસન કહેવામાં આવ્યા છે. - નૈવું, વરૂ. ૪, મુ. ૨૦૬ () जमगपब्बयाणं णामहेउ યમક પર્વત નામનું કારણ (હેતુ) : મેં મં િ! વં યુન્દ્ર- “નમ પયા, ૫૦૬. પ્ર. ભગવન્યમક પર્વત, યમક પર્વત કેમ નમ પત્ર?” કહેવાય છે ? गोयमा ! जमगपब्वएसु णं तत्थ-तत्थ देसे तहिं- ઉ. ગૌતમ! યમક પર્વતો પર સ્થળે-સ્થળે ઘણી બધી तहिं बहवे बिलपंतियासु बहवे उप्पलाई -जाब નાની-નાની વાપિકાઓ -ચાવત-બિલપંક્તિઓમાં खुड्डाखुड्डियासु बावीसु-जाव- जमगवण्णाभाई। ઘણા બધા ઉત્પલ-(કમલ) છે- યાવતુ-તેયમકના વર્ણની આભાવાળા છે. जमगा य इत्थ दुवे देवा महिड्ढीया, ते णं तत्थ અહીં યમક નામના બે મહર્તિક દેવ નિવાસ કરે चउण्हं सामाणिअ साहस्सीणं -जाव-भुंजमाणा છે. તે ચાર હજાર સામાનિક દેવોનું આધિપત્ય વિદfતા કરતા ચાવતુ- ભોગ ભોગવતા રહે છે. से तेण?णं गोयमा ! एवं बुच्चइ - "जमगा पब्बया, આ કારણે ગૌતમ ! યમક પર્વત- યમક પર્વત નમ પવયા !' કહેવામાં આવે છે. अदुत्तरंचणंगोयमा!सासए णामधिज्जे-जाव-जमगा અથવા ગૌતમ ! એનું યમક પવત’ એ નામ पब्वया, जमगा पब्वया। -વાવ- શાશ્વત કહેવામાં આવે છે. - નૈવું. વ .૪, મુ. ૨૦૬(૨) 9-૨, ર્નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૪૮ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : યમક દેવોની રાજધાનીઓ સૂત્ર ૫૦૭ जमिगाओ रायहाणीओ-- યમક દેવોની યમિકા રાજધાનીઓ : - ૩. . #fe of અંતે ! નમITvi સેવા મંfમામ ૫૦૭. પ્ર. ભગવનું ! યમક દેવોની યમિકા રાજધાનીઓ रायहाणीओ पण्णत्ताओ? ક્યાં કહેવામાં આવી છે? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्म पब्वयस्स उत्तरेणं ગૌતમ ! જંબૂઢીપદ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં अण्णंमि जंबुद्दीव दीवे बारसजायणसहस्माई અન્ય જંબુદ્વીપ દ્વીપમાં બાર હજાર(૧૨,૦૦૦) आगाहित्ता एत्थ णं जमगाणं देवाणं जमिगाओ યોજન જવા પર ત્યાં યમક દેવોની યમિકા रायहाणीओ पण्णत्ताओ। રાજધાનીઓ કહેવામાં આવી છે. बारसजायणसहस्साई आयाम-विक्खंभेणं, सत्ततीस તે બાર હજાર યોજન લાંબી પહોળી છે. એની जोयणसहस्साई णव य अडयाले जोयणसए किंचि પરિધિ કંઈક વધારે સાડત્રીસ હજાર નવસો विसेसाहिए परिक्खवणं ।। અડતાલીસ (૩૭,૯૪૮) યોજનની છે. पत्तयं-पत्तयं पागारपरिक्वित्ता, ते णं पागारा (બન્નેમાંથી) પ્રત્યેક (રાજધાની) એક-એક सत्ततीसं जोयणाई अद्धजोयणं च उद्धं उच्चत्तेणं । પ્રાકારથી ઘેરાયેલ છે. તે પ્રાકાર સાડા સાડત્રીસ (૩૭) યોજન ઊંચા છે. मूले अद्धतेरसजायणाई विखंभेणं, मज्झे छ તે મૂળમાં સાડા બાર યોજન વિસ્તારવાળો, सकासाई जोयणाई विखभणं, उवरि तिण्णि મધ્યમાં સવા છ યોજન વિસ્તારવાળો અને सअद्धकोसाइं जोयणाई विखंभेणं । ઉપરમાં ત્રણ યોજન તેમજ અડધા કોશ જેટલો વિસ્તારવાળો છે. मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उपि तणुआ, वाहिं મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં बट्टा, अंतो चउरंमा, सव्वरयणामया अच्छा । પાતળો છે. બહારથી વૃત્તાકાર તેમજ અંદરથી ચારકોણ વાળો છે. સર્વાત્મના રત્નમય અને સ્વચ્છ છે. ते णं पागारा णाणामणि पंचवण्णेहिं कविसीसएहिं તે પ્રાકાર વિવિધ પ્રકારના પંચરંગી મણિઓના उवमोहिआ, तं जहा- किण्हहिं-जाव-सुक्किल्लेहिं । કાંગરાઓથી શોભાયમાન છે. (ત મણિ) કૃષ્ણ - યાવતુ - શુક્લ (ધોળા) વર્ણના છે. ते णं कविसीसगा अद्धकोसं आयामेणं, देमूणं તે કાંગરા અર્ધ કોશ લાંબા, અર્ધ કોશથી કંઈક अद्धकोसं उद्धं उच्चत्तणं, पंचधणुसयाई बाहल्लेणं, ઓછા ઊંચા અને પાંચસો ધનુષ જાડાઈ વાળા मव्वमणिमया अच्छा। છે. સર્વાત્મના મણિમય અને સ્વચ્છ છે. जमिगाणं रायहाणीणं एगमेगाए बाहाए पणवीस યમિકા રાજધાનીઓનીએક-એકબાહામાં એકસો पणवीसं दारसयं पण्णत्तं । પચીસ-એકસો પચીસ દ્વારા કહેવામાં આવ્યા છે. ते णं दारा बावढेि जायणाई अद्धजोयणं च उद्धं તે દ્વારસાડા બાસઠ(કરા) યોજન ઊંચા છે. સવા उच्चत्तेणं, इक्कतीसं जोयणाई कोसं च विखंभेणं, એકત્રીસ (૩૧) યોજન પહોળા અને એટલા જ तावइयं चैव पवेसेणं, सेआ वरकणगथूभिआगा, પ્રવેશ માર્ગવાળા છે. શ્વેત વર્ણ તથા શ્રેષ્ઠ સ્વર્ણમય एवं रायपसेणइज्ज विमाणवत्तबाए दारवण्णओ, સ્કૂપિકાવાળા છે. વગેરે રાજપ્રશનીયમાં કહેવાયેલ जाव-अट्ठमंगलाई ति। વિમાનના કથન અનુસાર કારોનું વર્ણન સમજી લેવું જોઈએ-યાવત્ - આઠ-આઠ મંગલ દ્રવ્ય છે. जमियाणं रायहाणीणं चउद्दिसिं पंचपंच-जोयणसए યમિકા રાજધાનીઓની ચારેય દિશાઓમાં अबाहाए चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा પાંચ-પાંચ સો યોજન પર ચાર વનખંડ છે. १. असोगवणे, २. सत्तिवण्णवणे, ३. चंपगवणे જેમકે - (૧) અશોકવન, (૨) સપ્તવર્ણવન, ૮, પૂબવUT I (૩) ચંપકવન, (૪) ચૂતવન. છે. નવા. ૩, ૩. ૨, મુ. ૨૮૮ Page #404 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૦૭ તિર્યક્ લોક : યમક દેવોની રાજધાનીઓ ते णं वणसंडा साइरेगाई बारसजोयणसहस्साई आयामेणं, पंच जोयणसयाई विक्खभेणं । पत्तेयं पागारपरिक्खित्ता, किण्हा वणसंडवण्णओ, भूमीओ, पासायवडेंसगा य भाणियव्वा । जमिगाणं रायहाणीणं अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, वण्णओ त्ति । तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभा - एत्थ णं दुवे उवयारियालयणा पण्णत्ता । बारस जोअणसयाई आयाम विक्खंभेणं, तिण्णि जोयण - सहस्साई सत्त य पंचाणउए जोयणसए परिक्खेवेणं, अद्धकोसं च बाहल्लेणं, सव्वजंबूणयामया અચ્છા | पत्तेयं पत्तेयं पउमवरवेइया परिक्खित्ता, पत्तेयंपत्तेयं वणसंडवण्णओ भाणियव्वो, तिसोवाणपडिरूवगा, तोरणचउद्दिसिं, भूमिभागा य भाणियव्वत्ति । तस्स णं बहुमज्झदेसभाए - एत्थ णं एगे पासायवडेंसए पण्णत्ते । बावट्ठि जोयणाई अद्धजोयणं च उद्धं उच्चत्तेणं, इक्कतीसं जोयणाई कोसं च आयाम - विक्खंभेणं, वण्णओ उल्लोआ, भूमिभागा, सीहासणा सपरिवारा। एवं पासायांतीओ- एत्थ पढमापंती- तेणं पासायवडेंसया एक्कतीसं जोयणाई कोसं च उद्धं उच्चत्तेणं, साइरेगाई अद्धसोलसजोयणाई આયામ-વિવસ્તુમાં | बिइ अपासायपंती - ते णं पासायवडेंसया साइरेगाई अद्धसोलस जोयणाई उद्धं उच्चत्तेणं, साइरेगाई अट्टमाई जोयणाई आयाम विक्खंभेणं । तइअ पासायपंती- ते णं पासायवडेंसया साइरेगाई अट्ठमाई जोयणाई उद्धं उच्चत्तेणं, साइरेगाई अट्ठजोयणाई आयाम विक्खंभेणं वण्णओ, सीहासणा सपरिवारा । For Private ગણિતાનુયોગ ૨૮૧ તે વન બાર હજાર યોજનથી કંઈક વધુ લાંબા અને પાંચસો યોજન પહોળા છે. Personal Use Only તે દરેક (વન) પ્રાકારથી ઘેરાયેલા છે. તે કૃષ્ણ (કાળા) છે. વગેરે વનખંડની અહીં વક્તવ્યતા સમજી લેવું જોઈએ. ભૂમિઓ અને પ્રાસાદાવતંસકોનું પણ કથન કરી લેવું જોઈએ. યમિકા રાજધાનીઓની અંદર અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ છે. એનું વર્ણન (પૂર્વવત્) સમજી લેવું જોઈએ. આઅતિસમ અને રમણીય ભૂભાગોની વચ્ચોવચ્ચ બે ઉવકારિકાલયન કહેવામાં આવ્યા છે. તે બારસો યોજન લાંબા-પહોળા છે. ત્રણ હજાર સાતસો પંચાણું (૩,૭૯૫) યોજનની પરિધિવાળા છે. અડધા કોશની જાડાઈવાળા, સર્વાત્મના જંબૂનદમય અને સ્વચ્છ છે. (તે) દરેક એક-એક પદ્મવરવેદિકા અને એકએક વનખંડથી ઘેરાયેલા જાણવા જોઈએ. ત્રણ સોપાન પ્રતિરૂપક, ચારેબાજુમાં તોરણ અને ભૂમિ ભાગનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. એના ઠીક મધ્ય ભાગમાં એક - એક પ્રાસાદા વતંસક કહેવામાં આવેલ છે. તે સાડા બાસઠ(ધ્રા) યોજન ઊંચો તેમજ સવા એકત્રીસ (૩૧૫) યોજન લાંબો-પહોળો છે. એની છત, ભૂમિભાગ તથા સપરિવાર સિંહાસનનું વર્ણન કહેવું જોઈએ. એ પ્રમાણે (મૂળ પ્રાસાદાવતંસકની ચારે બાજુ બીજા) પ્રાસાદોની પંક્તિઓ છે. એમાં પ્રથમ પંક્તિના પ્રાસાદોની ઊંચાઈ સવા એકત્રીસ (૩૧૫)યોજનની અને લંબાઈ - પહોળાઈ સાડા પંદર (૧પપ્પા) યોજનથી કંઈક વધુ છે. બીજી પંક્તિના પ્રાસાદોની ઊંચાઈ સાડા પંદર (૧પા) યોજનથી કંઈક વધુ છે તથા લંબાઈ - પહોળાઈ સાડા સાત(ગા)યોજનથી કંઈક વધુ છે. • ત્રીજી પંક્તિના પ્રાસાદોની ઊંચાઈ સાડા સાત (ગા)યોજનથી કંઈક વધુ અને લંબાઈ - પહોળાઈ સાડા ત્રણ (ગા) યોજનથી કંઈક વધુ છે. એનું વર્ણન (પૂર્વવત્) સમજી લેવું જોઈએ. અહીં સપરિવાર સિંહાસન છે. www.jairnel|brary.org Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : યમક દેવોની રાજધાનીઓ સૂત્ર ૫૦૭ આ મૂળ પ્રાસાદાવતંસકોની ઉત્તર-પૂર્વદિકોણમાં યમક દેવોની સુધર્મા સભા કહેવામાં આવી છે. तेसि णं मूलपासायवडिंसयाणं उत्तर-पुरथिमे दिसिभाए-एत्थ णं जमगाणं देवाणं सभाओ सुहम्माओ पण्णत्ताओ। अद्धतेरस जोयणाई आयामेणं, छ सकोसाइं जोयणाई विक्खंभेणं, णव जोयणाई उद्धं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्ठा, सभा वण्णओ। तासि णं सभाणं सुहम्माणं तिदिसिं तओ दारा gujત્તા | तेणं दारा दो जोअणाई उद्धं उच्चत्तेणं, जोअणं विक्खंभेणं ताव इअं चेव पवे सेणं, से आ વગ-નાવવાની तेसि णं दाराणं पुरओ पत्तेयं-पत्तेयं तओ मुहमंडवा પuત્તા तेणं मुहमंडवा अद्धतेरसजोयणाई आयामेणं, छ सकोसाइं जोयणाइं विक्खंभेणं, साइरेगाइं दो जोयणाई उद्धं उच्चत्तेणं-जाव-दारा भूमिभागा य ત્તિ पेच्छाघरमंडवाणं तं चेव पमाणं, भूमिभागो मणिपेढिથાગો રિા તે સાડાબાર યોજન લાંબી, સવા છ યોજના પહોળી અને નવ યોજન ઊંચી છે, તે અનેક સેંકડો સ્તંભો પર સન્નિવિષ્ટ છે. સભાનું વર્ણન કરી લેવું જોઈએ. તે સુધર્મા સભાની ત્રણ દિશાઓમાં ત્રણ વાર કહેવામાં આવ્યા છે. તે દ્વાર બે યોજન ઊંચા, એક યોજન પહોળાં અને એટલા જ પ્રવેશ (માર્ગ) વાળા છે. સ્વેત વર્ણવાળા છે. વનમાલા પર્યત એનું વર્ણન સમજી લેવું જોઈએ. આ કારોની સામે અલગ-અલગ ત્રણ મુખમંડપ કહેવામાં આવ્યા છે. તે મુખમંડપ સાડા બાર (૧૨ા) યોજન લાંબા, સવા છ (૬) યોજન પહોળા અને બે યોજનથી કંઈક વધુ ઊંચા છે – યાવતુ - દ્વાર તેમજ ભૂમિ ભાગનું વર્ણન (પૂર્વવત) કરી લેવું જોઈએ. પ્રેક્ષાગૃહ મંડપોનું પ્રમાણ પણ એ જ છે. ભૂમિ ભાગ તથા મણિપીઠિકાઓનું વર્ણન પણ (પૂર્વવત) કરી લેવું જોઈએ. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી. અડધો યોજન જાડી, સર્વાત્મના મણિમયી છે (એના પર આવેલા)સિંહાસનોનું કથન પણ કરી લેવું જોઈએ. આ પ્રેક્ષાગૃહ મંડપોની સામે મણિપીઠિકાઓ કહેવામાં આવી છે. તે મણિપીઠિકાઓ બે યોજન - લાંબી પહોળી, એક યોજન જાડી તેમજ સર્વાત્મના મણીમયી છે. એના ઉપર અલગ-અલગ ત્રણ સ્તૂપો છે. તે સ્તુપ બે યોજન ઊંચા અને બે યોજન લાંબા પહોલા છે. તે શંખ ખંડ (ટુકડા)ની સમાન શ્વેત છે-ચાવતુ-આઠ આઠ મંગલ દ્રવ્ય છે. આ સ્તૂપોની ચારે બાજુ ચાર મણિપીઠિકાઓ કહેવામાં આવી છે. તે એક યોજન લાંબી-પહોળી અને અડધા યોજના જાડી છે. (અહીં) જિન પ્રતિમાઓનું કથન કરી લેવું જોઈએ. ताओणंमणिपेढियाओजोअणं आयाम-विक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, सबमणिमईआ, सीहासणा भाणियब्बा। तेसि णं पेच्छाघरमंडवाणं पुरओ मणिपेढियाओ पण्णत्ताओ। ताओ णं मणिपेढियाओ दो जोयणाई आयामविक्खंभेणं, जोअणं बाहल्लेणं, सब्वमणिमईओ । तासि णं उप्पिं पत्तेयं-पत्तेयं तओ थूभा। तेणं थूभा दो जोयणाई उद्धं उच्चत्तेणं, दो जोयणाई आयाम-विक्खंभेणं, से आ संखतल-जावअट्ठट्ठमंगलगा। तेसि णं थूभाणं चउद्दिसिं चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। ताओणं मणिपेढियाओजोअणं आयाम-विखंभेणं, अद्धजोयणं बाहल्लेणं, जिणपडिमाओवत्तवाओ। Page #406 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૦૭ તિર્યફ લોક : યમક દેવોની રાજધાનીઓ ગણિતાનુયોગ ૨૮૩ चे इयरूक्खाणं मणिपेढियाओ दो जोयणाई आयाम-विक्खंभेणं, जोअणं बाहल्लेणं, चेइयरूक्खवण्णओ त्ति।। चेइयरूक्खाणं पुरओ तओ मणिपेढियाओ पण्णत्ताओ, ताओ णं मणिपेढियाओ जोयणं आयाम-विक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं । तासि णं उप्पिं पत्तेयं-पत्तेयं महिंदज्झया पण्णत्ता । तेणं अद्धट्ठमाई जोयणाई उद्धं उच्चत्तेणं, अद्धकोसं उब्वेहेणं, अद्धकोसं बाहल्लेणं, वइरामयवट्टवण्णओ, वेइआ, वणसंड, तिसोवाण तोरणा य भाणियब्वा। (ત્યાંની) ચૈત્યવૃક્ષોની મણિપીઠિકાઓ બે યોજના લાંબી- પહોળી અને એક યોજન જાડી છે. ચૈત્યવૃક્ષોનું પણ કથન(અહીં) કરી લેવું જોઈએ. ચૈત્યવૃક્ષોની સામે ત્રણ મણિપીઠિકાઓ કહેવામાં આવી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને અડધોયોજન જાડી છે. એની ઉપર અલગ-અલગ મહેન્દ્રધ્વજાઓ છે. તે સાડા સાત યોજન - ઊંચી, અડધો કોશ ઊંડી અને અડધો કોશ જાડી છે. વજૂમય પટ્ટવાળી છે. વગેરે વર્ણન (અહીં) કરી લેવું જોઈએ. વેદિકા, વનખંડ, ત્રિસોપાન અને તોરણોનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. એ સુધર્મા સભાઓમાં છ હજાર મનોગુલિકાએ પીઠિકાઓ કહેવામાં આવી છે. જેમકે-પૂર્વમાં બે હજાર, પશ્ચિમમાં બે હજાર, દક્ષિણમાં એક હજાર અને ઉત્તરમાં એક હજાર – યાવતુ - ત્યાં દામમાલાઓ છે. तासि णं सभाणं सुहम्माणं छच्चमणोगुलियासाहस्सीओ पण्णत्ताओ, तं जहा-पुरत्थिमेणं दो साहस्सीओ पण्णत्ताओ, पच्चत्थिमेणं दो साहस्सीओ पण्णत्ताओ, दक्खिणेणं एगा साहस्सी पण्णत्ता, उत्तरेणं एगा साहस्सी पण्णत्ता-जाव-दाम चिट्ठन्ति ત્તિ ! एवं गोमाणसिआओ, णवरं-धूवघडिआओ त्ति। तासि णं सभाणं सुहम्माणं अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते। मणिपेढिया दो जोयणाई आयाम-विक्खंभेणं, जोअणं बाहल्लेणं। तासि णं मणिपेढियाणं उप्पिं माणवए चेइयखम्भे, महिंदज्झयप्पमाणे उवरिंछक्कोसे ओगाहित्ता, हेट्ठा छक्कोसे वज्जित्ता जिणसकहाओ पण्णत्ताओ त्ति। આ પ્રમાણે ગોમાનસિકાઓ (શધ્યારૂપ સ્થાન વિશેષ) પણ છે. વિશેષમાં એ છે કે ત્યાં ધૂ૫ ઘટિકાઓ છે. આ સુધર્મા સભાઓની અંદર અતિ સમ અને રમણીય ભૂમિ ભાગ કહેવામાં આવે છે. અહીં બે મણિપીઠિકાઓ બે યોજન લાંબીપહોળી અને એક યોજન જાડી છે. આ મણિપીઠિકાઓ પર માણવક ચૈત્યસ્તંભ છે, જે મહેન્દ્રધ્વજની સમાન પ્રમાણવાળો છે. એમાં ઉપર છ કોશ અવગાહન કરવાથી અને નીચે છે કોશ છોડીને વચ્ચેના સ્થાનમાં જિનની અસ્થિઓ (હાડકાઓ) કહેવામાં આવ્યા છે. માણવક (ચૈત્યસ્તંભ)ને પૂર્વમાં સપરિવાર સિંહાસન છે. પશ્ચિમમાં શેયાનું વર્ણન કરવું જોઈએ. શપ્યાઓના ઉત્તર-પૂર્વ કોણમાં નાના - નાના મહેન્દ્રધ્વજ છે. તે મણિપીઠિકાઓ રહિત છે અને મહેન્દ્રધ્વજના જેટલા જ પ્રમાણવાળા છે. એની પશ્ચિમમાં ચોફાલ નામનો શસ્ત્રાગાર છે. એમાં ઘણાં પરિધિરત્ન આદિ - યાવતુ- શસ્ત્ર રાખવામાં આવ્યા છે. माणवगस्स पुब्वेणं सीहासणासपरिवारा,पच्चत्थिमेणं सयणिज्ज वण्णओ। सयणिज्जाणं उत्तर-पुरस्थिमे दिसिभाए खुड्डगमहिंदज्झया, मणिपेढिया विहूणा, महिंदज्झयप्पमाणा। तेसिं अवरेणं चोप्फाला पहरणकोसा, तत्थ णं बहवे फलिहरयणपामुक्खा-जाव-चिट्ठन्ति । Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : બે યમક પર્વત સૂત્ર ૫૦૮-પ૦૯ सुहम्माणं उप्पिं अट्ठट्ठमंगलगा। સુધર્મા સભાઓ ઉપર આઠ-આઠ મંગલ દ્રવ્ય છે. तासि णं उत्तर-पुरथिमेणं सिद्धाययणा, एस चेव એની ઉત્તર-પૂર્વમાં સિદ્ધાયતન છે. જિનગૃહોનું जिणघराण विगमो त्ति।णवरं इमं णाणत्तं- एतेसि પણ એ જ(વર્ણન) છે. વિશેષતા એ છે કે- એના णं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं मणिपेढियाओ, दो બરાબર વચ્ચેના ભાગમાં અલગ-અલગ जोअणाई आयाम-विक्खंभेणं, जोअणं बाहल्लेणं । મણિપીઠિકાઓ છે. જે બે યોજન લાંબી - પહોળી અને એક યોજન જાડી છે. तासिं उप्पिं पत्तेयं-पत्तेयं देवच्छंदया पण्णत्ता। એના ઉપર અલગ-અલગ દેવચ્છેદક કહેવામાં આવ્યા છે. दो जोयणाई आयाम-विक्खंभेणं, साइरेगाई दो તે બે યોજન લાંબા-પહોળા, બે યોજનથી કંઈક जोयणाई उद्धं उच्चत्तेणं, सव्वरयणामया વધુ ઊંચા, સર્વ રત્નમય છે. અહીં જિન जिणपडिमा वण्णओ-जाव-धूवकडुच्छगा। પ્રતિમાઓનું વર્ણન ધૂપદાની પર્યત કરવું જોઈએ. एवं अवसेसाण वि सभाणं-जाव-उववायसभाए આ પ્રમાણે બાકીની સભાઓ-યાવ-ઉપપાતસભા सयणिज्जं हरओ अ। સુધીનું વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. હદોનું વર્ણન પણ અહીં કરી લેવું જોઈએ. अभिसेअसभाए बहु अभिसेक्के भंडे चिट्ठइ । અભિષેક સભામાં ઘણાબધા અભિષેકને યોગ્ય ભાંડ (વાસણ) રાખવામાં આવેલ છે. अलंकारिअसभाए बहु अलंकारिअभंडे चिट्ठइ । અલંકારિક સભામાં અલંકાર યોગ્ય ઘણા બધા ભાંડ છે. ववसायसभासु पुत्थयरयणा । વ્યવસાયસભામાં પુસ્તક રત્ન છે. गंदा पुक्खरिणीओ। નંદા પુષ્કીરણીઓ છે. बलिपेढा दो जोयणाई आयाम-विक्खंभेणं, जोयणं બે યોજન લાંબી-પહોળી તેમજ એક યોજન જાડી વહસ્તે-ગાવ-ત્તિા બલિપીઠ છે -યાવતુउववाओ संकप्पो अभिसेअ विहूसणा य ववसाओ। (બંનેયમકદેવોના)ઉપપાત, સંકલ્પ, અભિષેક, अच्चणिअ सुहम्मगमो जहा य परिचारणा इद्धी॥ વિભૂષણ, વ્યવસાય સભા(સિદ્ધાચલઆદિની) અર્ચા, સુધર્મા સભામાં ગમન અને પરિચારણા અને ઋદ્ધિઆ બધાનું વર્ણન(અહીં) કરવું જોઈએ. जावइयंमि पमाणंमि हुंति जमगाओणीलवंताओ। જેટલા પ્રમાણના નીલવંત યમક પર્વત કહેવામાં ताबइअमंतरं खलु जमगदहाणं दहाणं च ॥ આવ્યા છે, ચોક્કસપણે એટલું જ અંતર પ્રમાણ - ગંડુ રૂ. ૪, મુ. ૨૦ ૬ () યમકદ્રહોનું અન્ય દ્રહોથી સમજી લેવું જોઈએ. जंबुद्दीवे दो कंचणगपव्वयसया જંબુદ્વીપમાં બસો કાંચનગપર્વત : ५०८. जंबुद्दीवे णं दीवे दो कंचणगपब्वयसया पण्णत्ता। ૫૦૮. જંબુદ્વીપ નામક દ્વીપમાં બસો કાંચનગપર્વત કહેવામાં - સમ. ૨ ૦ ૦, મુ. રૂ આવ્યા છે. कंचणगपब्बयाणं अवट्ठिई पमाणं च કાંચનગપર્વતોની અવસ્થિતિ અને પ્રમાણ : ૧. જાવંતદલ્સ | gfમ-પસ્ચિમનું સનોરાડું પ૦૯. નીલવંત દ્રથી પૂર્વ અને પશ્ચિમમાં દશ યોજન આગળ अबाहाए-एत्थ णं दस-दस कंचणगपव्वया पण्णत्ता । ગયા પછી વ્યવધાન રહિત દસ-દસ કાંચનગ પર્વત કહેવામાં આવ્યા છે. १. प. जम्बुद्दीवे णं भंते ! दीवे केवइया कंचणगपब्वया पण्णत्ता? उ. गोयमा ! जम्बुद्दीवे दीवे दो कंचणगपब्वयसया भवंतीतिमक्खायंती। - નવુ. વ . ૬, મુ. ૨૨૬ ___ "द्वे काञ्चनकपर्वतशते देवकुरूत्तरवर्ति ह्रददशकोभयकूलयोः प्रत्येकं दश-दश काञ्चनकसदभावात् - जंबु. वक्ष. ६, सूत्र १२५ की वृत्ति Page #408 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૧૦ તિય લોક : કાંચનગ પર્વત ગણિતાનુયોગ ૨૮૫ ते णं कंचणगपव्वया एगमेगं जोयणसयं उड्ढे उच्चत्तेणं, પ્રત્યેક કાંચન પર્વત સો યોજન ઉપરની તરફ ઉન્નત છે. पणवीसं-पणवीसं जोयणाई उबेहेणं । પચીસ-પચીસ યોજન ભૂમિમાં ઊંડા છે. मूले एगमेगं जोयणसयं विक्खंभेणं' પ્રત્યેક પર્વત મૂળમાં સો યોજન પહોળા છે. मज्झे पण्णत्तरं जोयणाई विक्खंभेणं, મધ્યમાં પંચોત્તર યોજન પહોળા છે. उवरिं पण्णासं जोयणाई विक्खंभेणं,२ (७५२नी (पा) पयास यो४न पोछे. मुले तिण्णि सोलसजोयणसए किंचि विसेसाहिएपरिक्खेवेणं, મૂળમાં ત્રણસો સોલ યોજનથી કંઈક વધુ એની परिधि छे. मज्झे दोणि सत्ततीसे जोयणसए किंचि विसेसाहिए મધ્યમાં બસો સાડત્રીસ યોજનથી કંઈક વધુ એની परिक्खेवेणं, પરિધિ છે. उवरि एगं अट्ठावण्णं जोयणसयं किंचि विसेसाहिए ઉપરની એકસો અઠાવન યોજનથી કંઈક વધુ એની परिक्खेवेणं, परिधि छ. मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पिं तणुया, सव्वकंचणमया भूखमा विस्तृत, मध्यमा संक्षिप्त, 6५२थी पातमाछ. अच्छा-जाव-पडिरूवा ।। બધા પર્વત કાંચનમય સ્વચ્છ -જાવત- પ્રતિરૂપ છે. पत्तेअं पत्ते पउमवरवेइया परिक्खित्ता। પ્રત્યેક કાંચનગપર્વત પવરવેદિકાથી ઘેરાયેલા છે. पत्तेअं पत्तेअं वणसंडपरिक्खित्ता। પ્રત્યેક કાંચનગપર્વત વનખંડથી ઘેરાયેલા છે. तेसि णं कंचणगपब्बयाणं उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे આ કાંચનગ પર્વતો પર અતિસમ રમણીય ભૂભાગ पण्णत्ते, तत्थ णं कंचणगा देवा आसयंति-जाव-भोगभोगाई કહેવામાં આવ્યો છે. જ્યાં તે કાંચન દેવ બેસે છે- માવત भुंजमाणा विहरंति। भोग भोगवता विहार (131) ७२ जे. तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए આ પર્વતોના અતિસમ રમણીય ભૂભાગની મધ્યમાં पत्तयं पत्तेयं पासायवडेंसगा, सड्ढबावढेि जोयणाई उड्ढे પ્રત્યેક કાંચનગ દેવોના પ્રાસાદ છે, તે પ્રાસાદો સાડા उच्चत्तणं, एक्कतीसं जोयणाई कोसं च विक्खंभेणं । બાસઠ યોજન ઉપરની બાજુ ઊંચા છે, સવા એકત્રીસ યોજન પહોળા છે. मणिपेढिया दो जोयणिया, सीहासणा सपरिवारा। अयो४ (खisी-पहोजी) मशिअमओ छे. -जीवा. पडि. ३, उ. २, सु. १५० પરિવાર સહિત સિંહાસનયુક્ત છે. कंचणगपब्बयाणं णामहेउ यना पर्वतोना नामर्नु १२९५ (तु): ५१०. प. से केणटेणं भंते ! एवं वुच्चइ - “कंचणगपव्वया, ५१०. प्र. भगवन!यन पर्वतने ध्याय न कंचणगपव्वया? પર્વત કહેવામાં આવે છે ? १. सव्वे वि णं कंचणगपब्वया एगमेगं जोयणसयं उड्ढे उच्चत्तणं पण्णत्ता, एगमेगं गाउयसयं उव्वहणं पण्णत्ता, एगमगं जोयणसयं मूले विक्खंभेणं पण्णत्ता। ___ - सम. १००, सु. ८ २. सव्वे वि णं कंचणगपव्वया सिहरतले पन्नासं-पन्नासं जोयणाई विक्खंभेणं पण्णत्ता। - सम. ५०, सु. ७ ३. णीलवंतद्दहस्स पुवावरे पासे दस-दस जोयणाइं अबाहाए - एत्थ णं वीसं कंचणगपव्वया पण्णत्ता एगं जोयणसयं उद्धं उच्चत्तेणं, गाहाओ - मूलंमि जोयणसयं, पण्णत्तरि जोयणाई मज्झंमि । उवरितले कंचणगा, पण्णासं जोअणा हुँति ।। मूलम्मि तिण्णि सोले, सत्ततीसाई दुण्णि मज्झमि । अट्ठावण्णं च सयं, उवरितले परिरओ होइ ।। -- जंबु. वक्ख.४, सु. ८९ ८. सर्वसिं पुरथिम-पच्चत्थिमणं कंचणगपव्वयसया दस-दस एगप्पमाणा। -जीवा. पडि. ३, उ. २, सु. १५० Jain Education Interational Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : દીર્ઘર્વતાય પર્વત સૂત્ર ૫૧૧-૫૧૩ ૩. गोयमा ! कंचणगेसु णं पब्बएसु तत्थ-तत्थ बावीसु ઉ. હે ગૌતમ ! આ કાંચનગપર્વતો પર જયાં ત્યાં उप्पलाई पउमाई कंचणगवण्णाई कंचणगप्पभाई વાપિકાઓમાં ઉત્પલ છે. પદ્મ છે. તે કાંચનગ कंचणगवण्णाभाई कंचणगदेवा महिड्ढीया- जाव જેવા વર્ણવાળા છે. કાંચનક જેવી પ્રભાવાળા છે. पलिओवमट्ठिईया विहरंति । કાંચનગ વર્ણ જેવી આભાવાળા છે. ત્યાં કાચનક દેવ મહદ્ધિક -યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા વિહાર (કીડા) કરે છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - “कंचणगपब्वया, હે ગૌતમ ! આ કારણે કાચનગ પર્વત કાંચનગ कंचणगपब्वया।" પર્વત કહેવામાં આવે છે. उत्तरेणं कंचणगाणं देवाणं कंचणियाओ रायहाणीओ (મેરૂપર્વતથી)ઉત્તરમાં કાચનગદેવોની કાંચનિગા अण्णंमि जंबुद्दीवे दीवे, तहेव सव्वं भाणियब्बं । નામની રાજધાનીઓ અન્ય જંબુદ્વીપમાં છે. - નવા, . ૩, ૩.૨, મુ. ૨૬ ૦ વગેરે બાકીનું બધુ વર્ણન તે પ્રમાણે અર્થાત વિજયારાજધાનીની જેવું કરવું જોઈએ. चात्तीस दीहवेयड्ढपब्बया ચોત્રીસ દીર્ઘતાઢ્ય પર્વત : ૧૨. ગંડુદીà વોત્તી ઇચઢવચા પત્તા કે પ૧૧. જંબુદ્વીપ નામના દ્વીપમાં ચોત્રીસ દીર્ઘ-વૈતાઢ્ય પર્વત સમ, સમ, રૂ૪, મુ. ૩ કહેવામાં આવ્યા છે. 9 ર. નંદીવેઢીમંર વયે વત્તર-દ્વાળિ ઢોદિયલ્ટ ૫૧૨. જંબદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતના ઉત્તર-દક્ષિણમાં पव्वया पण्णत्ता, बहुसमतुल्ला-जाव-परिणाहेणं, तं जहा બે દીર્ધ વૈતાઢ્ય પર્વત કહેવામાં આવ્યા છે. જે સર્વથા છેમરદ વ સૈદયદ્રે, ૨. પુરવઇ વ ઢીદાઢે ! સમાન છે. વાવત- (લંબાઈ-પહોળાઈ, ઊંચાઈ) - ટામાં ૨, ૩. ૩, મુ. ૮૬ ઊંડાઈ વગેરે સમાન છે. તે આ પ્રકારે છે- (૧) એક દીર્ઘ - વૈતાઢ્ય ભરતક્ષેત્રમાં (૧) બીજો દીઘુવૈતાઢ્ય એરવત ક્ષેત્રમાં. दीहवेयड्ढपव्वयस्स अवट्ठिई पमाणं च દીર્ઘવતાક્રૂય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : , રૂ. p. દિ અંત ! બંઘુદી ટી મરવાસે ઢીઢ પ૧૩. પ્ર. ભગવન્!જંબુદ્વીપનામનાદ્વીપમાં ભરતવર્ષમાંદીધું णामं पव्वए पण्णत्ते? વૈતાઢ્ય નામનો પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! उत्तर भरहवासस्स दाहिणेणं, दाहिणड्ढ ગૌતમ ! ઉત્તરાર્ધ ભરતક્ષેત્રના દક્ષિણમાં, भरहवासस्स उत्तरेणं, पुरथिम-लवणसमुद्दस्स દક્ષિણાર્ધ ભરતક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुदस्स पुरथिमेणं લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણ સમુદ્રની एत्थ णं जंबुद्दीवे दीवे भरहेवासे दीहवेयड्ढे मामं પૂર્વમાં જંબૂદ્વીપના ભરતવર્ષમાં દીર્ઘ વૈતાદ્ય पव्वए पण्णत्ते। નામનો પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे। (તે પર્વત) પૂર્વ-પશ્ચિમમાં લાંબો તેમજ ઉત્તર દક્ષિણમાં પહોળો છે. दुहा लवणसमुदं पुढे । બે બાજુથી લવણસમુદ્રથી સ્પશાર્વેલ છે. .. ૨. (૧) નવુ મંતે ! વરૂ દિવેચન્દ્રપત્રય ? ૩. યમી ચીત્તનું દયદ્રપત્રય qugTTT | (ख) चतुस्त्रिंशद्दीर्घवैताढ्या द्वात्रिंशद्विजयेषु भरतैरावतयोश्च प्रत्येकमेकैक भावात् । નવુ. વર૩, ૬, મુ. ૨૨ નવુ. વૃત્તિ | Page #410 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૧૩ તિર્યફ લોક : દીર્ઘવૈતાદ્ય પર્વત ગણિતાનુયોગ ૨૮૭ પૂર્વમાં પૂર્વી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે અને પશ્ચિમમાં પશ્ચિમી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुई पुट्टे, पच्चथिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुढे। पणवीसं जोयणाई उड्ढे उच्चत्तेणं,' छ सकोसाई जोयणाई उव्वेहेणं, पण्णासं जोयणाई विक्खंभेणं । तस्स-बाहा पुरत्थिम-पच्चत्थिमेणं चत्तारि अट्ठासीए जोयणसए सोलस य एगणवीसइभागे जोअणस्स अद्धभागं च आयामेणं पण्णत्ता। तस्स जीवा उत्तरेणं पाईण-पडीणायया । दुहा लवणसमुदं पुट्ठा, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुदं पुट्ठा। दस जोयणसहस्साइं सत्तवीसे जोयणसए दुवालस य एगूणवीसइभागे जोयणस्स आयामेणं । तीसे णं धणुपिटे दाहिणेणं दस जोयणसहस्साई सत्ततेयाले जोयणसए पण्णरस य एगूणवीसइभागे जोयणस्स परिक्खेवेणं । એની ઊંચાઈ પચ્ચીસ યોજન, ઊંડાઈ સવા છ યોજન તેમજ પહોળાઈ પચાસ યોજન છે. એની બાહા પૂર્વ-પશ્ચિમમાં ચારસો અઢ્યાસી યોજનઅને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી સાડા સોળ ભાગ (૪૮૮-૧૬+ ૧ / ૨ / ૧૯) જેટલી લાંબી છે. એની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમની બાજુ લાંબી તથા બન્ને બાજુથી લવણસમુદ્રથી સ્પર્શાયેલી છે. પૂર્વની બાજુ પૂર્વી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે પશ્ચિમની બાજુ પશ્ચિમી લવણસમુદ્રથી સ્પર્શાવેલ છે. એની લંબાઈ દસ હજાર સાત સો વીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બાર ભાગ (૧૦,૭૨૦-૧૨/૧૯) જેટલી છે. એનો ધનુ:પૃષ્ઠ દક્ષિણમાં દસ હજાર સાતસો તેતાલીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી પંદર ભાગ (૧૦,૭૪૩-૧૫/૧૯) જેટલી પરિધિવાળો છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વત રૂચક (ગ્રીવાનું આભૂષણ) ના આકારનો છે. સર્વાત્મના રત્નમય સ્વચ્છ -વાવત– મનોહર છે. એના બન્ને પાર્થ ભાગ બે પદ્મવરવેદિકા તથા બે વનખંડોથી ચારે બાજુથી ઘેરાયેલા છે. તે પદ્મવરવેદિકાઓ અધયોજન ઊંચી, પાંચસો ધનુષ્ય પહોળી તેમજ પર્વત જેટલી લાંબી છે અહીં એનું વર્ણન કરી લેવું જોઈએ વનખંડ બે યોજનથી કંઈક ઓછો પહોળો, પદ્મવર વેદિકા જેટલો લાંબો, કૃષ્ણવર્ણ તેમજ કૃષ્ણ આભાસવાળો છે- યાવતુ - એનું વર્ણન પણ (અત્રે પૂર્વવત) સમજી લેવું જોઈએ. रूअगसंठाणसंठिए सव्वरयणामए अच्छे-जावपडिरूवे। उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं, दोहि य वणसंडेहिं सबओ समंता संपरिक्खत्ते । ताओ णं पउमवरवेइयाओ अद्धजोयणाई उड्ढे उच्चत्तेणं, पंचधणु सयाई विक्खंभेणं, पब्वयसमियाओ आयामेणं वण्णओ भाणियब्वो। तेणं वणसंडा देसूणाई दो जोयणाई विक्खंभेणं, पउमवरवेइया समगा आयामेणं, किण्हा દિમાસ-નાવવા - Hવું. વ . ૨, . ૨૨ १ सब्वे वि णं दीहवेयड्ढपब्बया एगमेगं गाउयसयं उड्ढं उच्चत्तेणं पण्णत्ता । - સમ. ૧ ૦ ૦, સુ. ૬ २ मच्चे विणं दीहबेयड्ढपव्वया पणुवीसं-पणुवीसं जोयणाणि उड्ढं उच्चत्तेणं, पणुवीसं पणुवीसं गाउयाणि उव्वेहेणं पण्णत्ता। - સમ. ૨૬, મુ. રૂ ३ मन्चे विणं दीहवेयडढपचया मले गण्णासं-पण्णासं जोयणाणि विक्खंभेणं पण्णत्ता। - સમ, , , મુ. ૪ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : દીર્ઘતાઠ્ય પર્વત સૂત્ર પ૧૪-૫૧૬ दीहवेयड्ढपव्वयसिहरतलस्स अवट्टिई पमाणं च દીર્ઘતાઢ્ય પર્વતના શિખરતલની અવસ્થિતિ અને પ્રમાણ : ૪. તાસિ Irfમાણે ઢrvi વદુ સમરમfજ્ઞા ૫૧૪. આ અભિયોગિક શ્રેણીઓના અતિ સમ અને રમણીય भूमिभागाओ दीहवेयड्ढस्स पब्वयस्स उभओ पासिं पंच ભૂમિ ભાગમાં દીર્ઘ વૈતાઢ઼ય પર્વતની બન્ને બાજુ पंच जोयणाई उड्ढे उप्पइत्ता- एत्थ णं दीहवेयड्ढस्स પાંચ-પાંચ યોજન ઉપર જવા પર દીર્ઘ વતાર્ય પર્વતનું पव्वयस्स सिहरतले पण्णत्ते। શિખરતલ કહેવામાં આવ્યુ છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे, दस जोयणाई આ પૂર્વ-પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણમાં પહોળું विक्खंभेणं, पब्वयसमगे आयामेणं । છે. એની પહોળાઈ દસ યોજનાની અને લંબાઈ પર્વત જેટલી છે. से णं इक्काए पउमवरवेइयाए, इक्केणं वणसंडेणं सवओ એની ચારેબાજુ એક પદ્મવરવેદિકા તથા એક વનખંડ समंता संपरिक्खित्ते, पमाणं वण्णओ दोण्हं पि। - સરખા ભાગવાળા આવેલ છે. આ બન્નેનું પ્રમાણ અને - . વ . ૨, મુ. ૨૬ વર્ણન (પૂર્વવત્) સમજી લેવું જોઈએ. दीहवेयड्ढपब्बयसिहरतलस्स आयारभावो દીર્ઘવૈતાઢ્ય પર્વતના શિખડતલનો આકારભાવ : 9. p. ઢીંદયદ્રસ નું મંતે ! વરસ સિદરતજીન્સ પ૧૫. પ્ર. ભગવન ! દીર્ઘતાય પર્વતના શિખલતલનો केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? આકારભાવ સ્વરૂપ કેવો કહેવામાં આવ્યો છે? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से ગૌતમ ! એનો ભૂમિભાગ અતિ સમ અને जहाणामए आलिंगपुक्खरेइ वा जाव- णाणाविह રમણીય કહેવામાં આવ્યો છે. તે આલિંગપુષ્કર पंचवण्णेहिं मणीहिं उवसोभिए - जाव-बावीओ (મૃદંગ પર મઢેલા ચામડા) ના જેવો સમતલ पुक्खरिणीओ-जाव-वाणमंतरा देवा य देवीओ य -વાવ-વિવિધ પ્રકારના પંચવર્ણની મણીઓથી आसयंति-जाव-भुंजमाणा विहरति । સુશોભિત છે- યાવતુ- વાપિકાઓ તથા - નૈવું. વ . ૨, મુ. ૨૭ પુષ્કરિણીઓથી યુક્ત છે. યાવતુ- ત્યાં વાણવ્યંતરદેવ અને દેવીઓ બેસે છે- યાવત-ભોગ ભોગવતા વિચરે છે. दीहवेयड्ढपब्वयस्स णामहेउ દિઈવૈતાઢ્ય પર્વત નામનું કારણ : ૨૬. p. છે મંત! પુર્વ - “સીદવેચઢે વU, ૫૧૬. પ્ર. ભગવનુ ! દીર્ઘ વૈતાઢ્ય પર્વત, દીર્ઘ વૈતાદ્ય दीहवेयड्ढे पव्वए? પર્વત કેમ કહેવાય છે? गोयमा ! दीहवेयड्ढे णं पव्वए भरहं वासं ગૌતમ ! દીર્ઘ વૈતાઢ્ય પર્વત ભરતવર્ષને બે-બે दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा - ભાગોમાં વિભાજિત કરે છે, જેમકે-(૧)દક્ષિણાર્ધ १. दाहिणड्ढभरहं च, २ उत्तरड्ढभरहं च । ભરત અને (૨) ઉત્તરાર્ધ ભરત. दीहवेयड्ढगिरिकुमारे अ देवे महिड्ढीए-जाव ત્યાં દીર્ઘ વૈતાઢ્યગિરિકુમાર નામનો દેવ રહે છે. જે पलिओवमट्टिईए परिवसइ । મહદ્ધિક- યાવતુ- પલ્યોપમની સ્થિતિ વાળો છે. से तेणद्वेणं गोयमा ! एवं बुच्चइ- “ दीहवेयड्ढे આ કારણે ગૌતમ ! એ દીર્ધ વૈતાઢ્યપર્વત, દીર્ઘ पव्वए, दीहवेयड्ढे पव्वए।" વૈતાસ્ય પર્વત કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! दीहवेयड्ढस्स पब्बयस्स આ સિવાય ગૌતમ ! દીર્ઘ વૈતાઢ્ય પર્વતનું એ सासए णामधेज्जे पण्णत्ते, जंन कयाइ न आसि, ण નામ શાશ્વત છે. તે કદી ન હતો એમ નથી અને कयाइ ण अस्थि, न कयाइ न भविस्सइ, भुविं च, • કદી હશે નહિ એવું નથી. પરંતુ હતો, છે भवइ अ, भाविस्सइ, धुवे, णिअए, सासए, अक्खए, અને રહેશે. આ નામ ધ્રુવ છે, નિયત છે, વ, અવટ્ટિ, ળિ ! શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે - નવું. વવવ , મુ.૨૬ તથા નિત્ય છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૧૭ कच्छविजए दीहवेयड्ढपव्वए५१७. प. कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे कच्छे ५१७. प्र. विजए दीहवेयड्ढे णामं पव्वए पण्णत्ते ? उ. તિર્યક્ લોક : દીર્ઘવૈતાઢ્ય પર્વત ६. गोयमा ! दाहिणड्ढकच्छविजयस्स उत्तरेणं, उत्तरद्धकच्छविजयस्स दाहिणेणं, चित्तकूडस्स पव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं कच्छे विजए दीहवेयड्ढे णामं पव्व ए पण्णत्ते 13 पाईण पडणायए, उदीण दाहिण-वित्थिष्णे । दुहा वक्खारपव्व पुट्ठे । पुरथिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठे । एवं दोहि वि पुट्ठे,' भरह-दीहवेयड्ढसरिसए ै। णवरं-दो बाहाओ, जीवा, धणुपुट्ठे च ण कायव्वं । विजयविक्भसरिसे आयामेणं' विक्खंभो, उच्चत्तं, उव्वेहो तहेवं च' विज्जाहरआभिओगसेढीओ तहेव । णवरं पणपण्णं पणपण्णं विज्जाहर-णगरावासा पण्णत्ता । आभिओगसेढीए उत्तरिल्लाओ सेढीओ, सीआए ईसाणस्स, सेसाओ सक्कस्स ति* । * - • जम्बु वक्ख. ४, सु. ११० । કચ્છવિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત : 6. ગણિતાનુયોગ ૨૮૯ ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપવી મહાવિદેહ વર્ષના કચ્છવિજયમાં દીર્ઘ વૈતાઢ્ય નામનો પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ગૌતમ ! દક્ષિણાર્ધ કચ્છ વિજયની ઉત્તરમાં, ઉત્તરાર્ધ કચ્છ વિજય ની દક્ષિણમાં, ચિત્રકૂટ પર્વતની પશ્ચિમમાં તેમજ માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં કચ્છ વિજયનો દીર્ઘ વૈતાઢ્ય નામનો પર્વત કહેવામાંઆવ્યોછે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો અને ઉત્તર-દક્ષિણમાં પહોળો છે. १. कच्छस्य विजयस्य बहुमध्यदेशभागे दीर्घवैताढ्यः पर्वतः प्रज्ञप्तः, यः कच्छं विजयं द्विधा विभजं विभजंतिष्ठति, तद्यथा-दक्षिणार्धकच्छं चोत्तरार्धकच्छं च, च शब्दौ उभयोस्तुल्यकक्षताद्योतनार्थौ । બે બાજુથી વક્ષસ્કાર પર્વતથી સ્પર્શાયેલ છે. પૂર્વની બાજુએથી પૂર્વી વક્ષસ્કાર પર્વતથી સ્પર્શાયેલ છે અને પશ્ચિમની બાજુએ પશ્ચિમી વક્ષસ્કારથી સ્પર્શાયેલ છે. २. पूर्वया कोट्या, पोरस्त्यं वक्षस्कारं चित्रकूटं नामानं पाश्चत्यया कोट्या पाश्चत्यं वक्षस्कारं माल्यवन्तं, अतएव द्वाभ्यां कोटिभ्यां पृष्ट: ३. भरत-दीर्घवैताढ्यसदृशकः रजतमयत्वात् रूचकसंस्थानसंस्थितत्वाच्च । For Private Personal Use Only આ પ્રમાણે બન્ને બાજુથી સ્પષ્ટ છે. એ ભરતવર્ષના દીર્ઘ વૈતાઢ્યની જેવો જ છે. વિશેષમાં એની બે ભૂજાઓ, જીવા અને ધનુપૃષ્ઠ નથી. ४. नवरं द्वे बाहे, जीवा धनुःपृष्ठं च न कर्तव्यमवक्रक्षेत्रवर्तित्वात् । लम्बभागश्च न भरतवैताद्यसदृश इत्याह- विजयस्य कच्छादेर्यो विष्कम्भः किंचिदूनत्रयोदशाधिकद्वाविंशतिशतयोजनरूपस्तेन सदृश इत्याह-विजयस्म यो विष्कम्भ भागः सोऽस्यायामविभाग इति... એ કચ્છવિજય જેટલો લાંબો, પહોળો, ઊંચો અને ઊંડો છે, એના પર પણ એજ પ્રમાણે વિદ્યાધરો અને આભિયોગિક દેવોની શ્રેણીઓ છે. વિશેષતા એ છે કે- અહીં વિદ્યાધરોના પંચાવનપંચાવન નગરાવાસ કહેવામાં આવ્યા છે. આભિયોગિક શ્રેણીઓમાંથી શીતા મહાનદીની ઉત્તરની શ્રેણીઓના સ્વામી ઈશાનેન્દ્ર તથા બાકી (શીતા મહાનદીની દક્ષિણની શ્રેણીઓ)નાસ્વામી શકેન્દ્ર છે. ... विष्कम्भः-पंचाशद्याजनरूपः, उच्चत्वं पंचविंशतियोजनरूपं । उद्वेधः पंचविंशतिक्रोशात्मकस्तथैव भरतवैताढ्यवदेवेत्यर्थ... विद्याधरश्रेणिभ्यामूर्ध्वं दशयोजनातिक्रमेदक्षिणोत्तरभेदेन द्वे भवतः अत्राधिकारात् सर्ववैताद्याभियोग्य श्रेणिविशेषमाहउत्तर दिक्स्था आभियोग्य श्रेणयः शीताया महानद्या ईशानस्य द्वितीय कल्पेन्द्रस्य । शेषाः शीतादक्षिणस्थाः शक्रस्य आद्यकल्पेन्द्रस्य । जम्बू. वृत्ति. Page #413 -------------------------------------------------------------------------- ________________ m ૨૯૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : દીર્ઘતાઠ્ય પર્વત સૂત્ર ૫૧૮-૫૧૯ चत्तारि वट्टवेयड्ढपव्वया ચાર વૃત્તવેતાઢ્ય પર્વત : (१) महावइ वट्टवेयड्ढपब्वयस्स अवट्ठिई पमाणं च- (૧) શબ્દાપાતી વૃત્ત-વૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : - ૧૮, g. #દિ જ અંતે ! રમવા વા સાવ વય ૫૧૮. પ્ર. હે ભગવન્ ! હેમવત વર્ષમાં શબ્દાપાતી વૃત્ત पब्बए पण्णत्ते ? વૈતાઢ઼ય પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! रोहिआए महाणईए पच्चत्थिमेणं, હે ગૌતમ ! રોહિતા મહાનદીની પશ્ચિમમાં અને रोहिअंसाए महाणईए पुरथिमेणं, हेमवयवासम्म રોહિતના મહાનદીની પૂર્વમાં હૈમવત વર્ષની बहुमज्झदेसभाए-एत्थ णं सद्दावई णामं वट्टवेयड्ढ વચ્ચોવચ મધ્યભાગમાં શબ્દાપાતી નામનો વૃત્ત पव्वए. पण्णत्ते। વૈતાઢ્ય પર્વત કહેવામાં આવ્યો છે. पगं जायणमहस्सं उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाई તે એક હજાર યોજન ઉપરની બાજુએ ઊંચો जायणमयाइं उब्वे हेणं, एगं जोयणमहम्म છે. અઢીસો યોજન ભૂમિમાં ઊંડો છે, એક आयामविक्वंभेणं', तिणि जोयणसहस्माई पगं च હજાર યોજન લાંબો પહોળો છે. ત્રણ बावट्ठ जायणमयं किंचि विमेसाहिए परिक्वेवणं હજાર એકસો બાંસઠ યોજનથી કંઈક વધુની पण्णने, सव्वत्थममे पल्लगसं ठाणमंठिए, પરિધિવાળો છે. સર્વત્ર સમાન પલંગના मवग्यणामाए अच्छ-जाव-पडिलवे । આકારથી સ્થિત છે. સર્વાત્મના રત્નમય સ્વચ્છ -વાવ- પ્રતિરૂપ છે. में णं एगाए पउमवरवइयाए एगेण य वणमंडणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી मव्वओ समंता मंपरिक्खित्ते, वेडया वणसंडवण्णओ ચારેબાજુથી ઘેરાયેલ છે. અહીં વેદિકા અને ભforળ્યા ! વનખંડનું વર્ણન કરવું જોઈએ. महाब इम्म ण वट्टवे यड् ढपव्वयस्स उवरि શબ્દાપાતી વૃત્તવંતાય પર્વતની ઉપર અતિસમ बहुममग्मणिज्जे भूमिभागे पण्णत्ते । तस्म णं રમણીય ભૂ-ભાગ કહેવામાં આવ્યો છે. આ बहुममग्मणिज्जम्म भूमिभागम्स बहुमज्झदेमभाए અતિ સમ રમણીય ભૂ-ભાગની મધ્યમાં એક एत्थ णं एग महं पामायवडेंसाए पण्णत्ते। મહાન પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યો છે. बावट्ठि जायणाई अद्धजायणं च उड्ढे उच्चत्तणं, તે સાડા બાંસઠ યોજન ઉપરની તરફ ઊંચો છે. इक्कीसं जोयणाई कोसं च आयाम-विखंभेणं એકત્રીસ યોજન અને એક કોશ લાંબો-પહોળો जाव-सीहासणं सपरिवारं। છે - યાવતુ-ત્યાં (ભદ્રાસનરૂપ) પરિવાર સહિત - ગંતુ વવવ , મુ. ૧૮ (૧). અનેક સિંહાસન છે. महावई बट्टवेयड्ढपब्बयस्स णामहेउ શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતના નામનું કારણ : - . મંત ! ઈ તુટુ- ‘દવિવેચ દ્ધ ૫૧૯. પ્ર. હે ભગવનું ! શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત पव्वा, महावईवट्टवेयड्ढपचए? શબ્દાપાતી વૃત્ત વૈતાસૂર્યપર્વત કેમ કહેવાય છે? गोयमा ! सद्दावई बट्टवेयड्ढपवाए णं बुड्डा खुड्डियासु હે ગૌતમ ! દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત પર बावीमु-जाव-बिलपंतिया बहबे उप्पलाई पउमाई નાની-મોટી વાપિકાઓમાં- યાવતુ- બિલ सद्दावइप्पभाई, सद्दावइवण्णाई, सद्दावइ वण्णाभाई । પંક્તિમાં અનેક ઉત્પલે તેમજ પદ્મ છે. જે શબ્દાપાતી જેવી પ્રભાવાળા છે. શબ્દાપાતીના જેવા વવાળા છે. શબ્દાપાતી વર્ણ જેવી આભાવાળા છે. 2. (क) मव्वे वि णं वट्टवेयड्ढपव्वया-दस दस जोयणमयाई उड्ढे उच्चत्तणं पण्णना, दम-दम गाउयमयाई उहणं पण्णना, मूल दस-दस जोयणसयाई विक्वंभेणं पण्णना, मव्वत्थ ममा पल्लगमंठाणमंठिया पण्णना। - सम. ११३, मु. ८ । (વ) ટાઇi ?, મુ. ૭૨ ૩ | Page #414 -------------------------------------------------------------------------- ________________ સુત્ર પર તિર્યફ લોક : વિકટાપાતી વૃત્તિ વૈતાઢ્ય પર્વત ગણિતાનુયોગ ૨૯૧ सद्दावई अइत्थ देवेमहिड्ढीए-जाव-पलिओवमट्ठिईए અહીં શબ્દાપાતી નામનો મહદ્ધિક -યાવपरिवसइ ति। પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं-जाव તે ત્યાં ચાર હજાર સામાનિક દેવોના અધિપતિ છે. मंदरस्स पब्वयस्स दाहिणणं अण्णंमि जंबुद्दीवे दीवे -વાવત-એની રાજધાની મરૂપર્વતથી દક્ષિણમાં સ્થિત रायहाणी पण्णत्ता। અન્ય જંબુદ્વીપ નામના દ્વીપમાં કહેવામાં આવી છે. से एएणतुणं गोयमा । एवं वुच्चइ - “सहावई હે ગૌતમ ! આ કારણે તે શબ્દાપાતી વૃત્ત वट्टवेयड्ढपव्वए, सद्दावई वट्टवेयड्ढपब्वए। વૈતાઢ્ય પર્વત, શબ્દાપાતી વૃત્ત વૈતાદ્યપર્વત ___ - जंबु. वक्ख. ४, सु. ९४ (२) वाय. (२) वियडावई वट्टवेयड्ढपब्वयस्स अवट्ठिई पमाणं च- (२) विपाती वृत्त वैतादय५र्वतनी अवस्थिति भने प्रभात : २०. प. कहि णं भंते ! हरिवासे वासे वियडावई णामं ५२०.प्र. भगवन!हरिवनाभना वर्षभविटापाती वट्टवेयड्ढपव्वए पण्णत्ते? વૃત્ત વૈતાઢય પર્વત ક્યાં આવેલો) કહેવામાં आव्यो छ? गोयमा ! हरीए महाणईए पच्चत्थिमेणं, हरिकताए હે ગૌતમ ! હરી મહાનદીથી પશ્ચિમમાં અને महाणईए पुरथिमेणं, हरिवासस्स बहुमज्झदेसभाए હરિકતા મહાનદીથી પૂર્વમાં હરિવર્ષની બરાબર एत्थ णं वियडावई णामं वट्टवेयड्ढपब्वए મધ્ય ભાગમાં વિકટાપાતી નામના વૃત્ત વૈતાઢ્ય पण्णत्ते। પર્વત કહેવામાં આવ્યો છે. एवंजाचेवसहावइस्स विक्खंभुच्चत्तुब्बेह, परिक्म्खेवं, શબ્દાપાતી (વૃત્ત વૈતાઢ્ય પર્વતોની પહોળાઈ, संठाण वण्णवासो अ सो चेव विअडावइस्स वि ઊંચાઈ, ઊંડાઈ, પરિધિ સંસ્થાન વગેરેનું જે भाणियो। વર્ણન છે તેજ વર્ણન વિકટાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતનું પણ કરવું જોઈએ. णवरं - पउमाई-जाव-विअडावइ वण्णाभाई, વિશેષ - (વિકટાપાતી વૃત્ત વૈતાઢયપર્વત પર अरूण अ इत्थ देवे महिड्ढीए -जाव-पलिओ નાની-મોટી વાપિકાઓ) માં પદ્દમ છે યાવતુबमट्टिईए परिवसइ, दाहिणेणं रायहाणी णेयब्बा। વિકટાપાતી પર્વતના વર્ણની સમાન છે, અહીં - जम्बु. वक्ख. ४, मु. ९९ અરુણ નામક મહર્ધિક -યાવતુ- પલ્યોપમની સ્થિતિવાલો દેવ રહે છે અને દક્ષિણમાં એની રાજધાની જાણવી જોઈએ. 7. जम्बुद्दीव दीवे मंदरस्म पव्वयस्स उत्तर-दाहिणणं हेमवय-हेरण्णवपमु वामेमु दो बट्टवेयड्ढपव्वया पण्णत्ता बहुसमतुल्ला अविसममणाणत्ता अण्णमण्णं णाइबटुंति, आयाम-विक्वंभुच्चत्ताचेह-मंठाण-परिणाहणं. तं जहा - (2) सद्दावाई चव, (२) वियडावाई चेव । तत्थ णं दो देवा महिड्ढीया-जाव-पालिआंवटिया पग्विमंति, तं जहा- (१) माती चव, (२) पभामे चेव । -- ठाणं २, उ. ३, मु. ८४ .. बियडावई वट्टवेयड्ढपब्बयस्म णामहेउ प. सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ- “वियडावईवट्टवेयड्ढपब्वए, वियडाबई वट्टवेयड्ढपब्बए ? उ. गायमा ! वियडावई वट्टवेयड्ढपब्वएणं खुड्डा बुड्डियासु जाव बिलपंतिआमु बहवे उप्पलाई पउमाई बियडावई वण्णाई वियडावईप्पभाई, वियडावईप्पभामाई, अरूणे अ इत्थ देव महिढीए -जाव- पलिआवमट्टिईए पग्विसइ। में णं तत्थ चउपहं सामाणियमाहम्मीणं -जाब-मंदरम्म पचयम्म दाहिणणं अण्णमि जम्बुद्दीव दीव रायहाणी पण्णत्ता। मे पाणट्टेणं गोयमा ! एवं वुच्चइ - 'वियडावई बट्टवेयड्ढपधए, वियडावई पट्टवेयड्ढपचए। - जंबु. बक्ख. ४, मु. ८२ નોટ : ઉપરોક્ત સંક્ષિપ્ત પાઠનો આ વિસ્તૃત પાઠ છે -જે એક જુની પ્રતથી અહીંયા ઉદ્દધૃત કરેલ છે. (સંપાદક) Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ લોક-પ્રજ્ઞપ્તિ (३) गंधावाई वट्टवेयड्ढपव्वयस्स अवट्ठिई पमाणं च - ५२१. प. कहिणं भंते! रम्ए वासे गंधावाई णामं वट्टवेयड्ढ पव्वए पण्णत्ते ? १. उ. उ. उ. તિર્યક્ લોક : ગંઘાપાતી પર્વત ( 3 ) गंधापाती ५२१. प्र. गोयमा ! णरकंताए महाणईए पच्चत्थिमेणं, णारीकंताए महाणईए पुरत्थिमेणं, रम्मगवासस्स बहुमज्झदेसभाए - एत्थ णं गंधावाई णामं वट्टवेयड्ढ पव्वए पण्णत्ते । जंबु वक्ख. ४, सु. १४० ००२. प. (४) मालवंतपरियाय वट्ट्वेयड्ढपव्वयस्स अवट्ठिई पमाणं चकहि णं भंते! हेरण्णवए वासे मालवंतपरिआए णामं वट्टवेयढपव्वए पण्णत्ते ? एवं जो चेव विअडावइस्स विक्खंभुच्चत्तुब्बेहपरिक्खेव संठाण-वण्णावासो अ सो चेव गंधावइस्स वि भाणियब्बो । बहवे उप्पलाई पउमाई गंधावईवण्णाई, गंधावईप्पभाई, गंधावईप्पभासाई, पउमे अ इत्थ देवे महिड्ढीए - जाव- पलिओवमट्टिईए परिवमइ, रायहाणी उत्तरे ति । ' - गोयमा ! सुवण्णकूलाए पच्चत्थिमेणं, रूप्पकूलाए पुरस्थिमेणं - एत्थ णं हेरण्णवयस्स वासरस बहुमज्झदे सभाए मालवंतपरिआए णामं वट्टवेयड्ढपव्वए पण्णत्ते । एवं जा चेव सद्दावइस्स विक्बंभुच्चत्तुव्वेहपरिक्खेव संठाण-वण्णावासो अ सो चेव मालवंतपरिआए वि भाणियव्वो । ७. સૂત્ર ૫૨૧-૫૨૨ વૃત્ત વૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : હે ભગવન્ ! રમ્યવર્ષમાં ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? હે ગૌતમ ! નરકાન્તા મહાનદીથી પશ્ચિમમાં અને નારીકાન્તા મહાનદીથી પૂર્વમાં રમ્યક્ વર્ષના મધ્યભાગમાં ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત કહેવામાં આવ્યો છે. विष्टापातीनी पडोगाई, अंगाई, अंडा, પરિધિ, સંસ્થાન આદિનું જે વર્ણન છે તેજ વર્ણન ગંધાપાતીના માટે પણ અહીં કરવું જોઈએ. ત્યાં અનેક ઉત્પલ પદ્મ ગંધાપાતીની જેવા વર્ણ, આભા તેમજ પ્રભાવાળા છે. ત્યાં પદ્મ નામનો મહર્દિક -યાવ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. એની રાજધાની ઉત્તરમાં છે. (૪)માલ્યવન્તપર્યાય વૃત્તવૈતાઢ્ય પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ५२२. प्र. હે ભગવન્ ! હૈરણ્યવત વર્ષમાં માલ્યવન્ત પર્યાય નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત ક્યાં કહેવામાં खाप्यो छे ? આ વિસ્તૃત પાઠ એક પ્રાચીન પ્રતથી અહીંયા ઉદ્ધૃત કરેલ છે. गंधावई वट्टवेअड्ढपव्वयस्स णामहेउ प. मे कंणट्टणं भंते ! एवं वृच्चइ- "गंधावई वट्टवेयड्ढपव्वए, गंधावई वट्टवेअड्ढपचए"? गोयमा ! गंधावई वट्टवेयड्ढपव्वणं खुड्डा खुड्डियागु जाव-विलपतिआसु बहवे उप्पलाई पउमाई गंधावइवण्णाई गंधावइप्पभाई गंधावइपभासाई पउमे अ इत्थ देवे महिड्ढीए-जाव- पलिओवमट्टिईए परिवमइ । For Private Personal Use Only हे गौतम! सुवर्शला (महानही )नी पश्चिममां, रुप्यडूसा (महानही थी पूर्वमां, हैरण्यवत વર્ષના મધ્યભાગમાં માલ્યવંત પર્યાય નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત કહેવામાં આવ્યો છે. शब्दापातीनी पहोणार्ध, अंगाई, अंडा, પરિધિ, સંસ્થાન આદિનું જે વર્ણન છે તે જ વર્ણન માલ્યવંત પર્યાયનું પણ અહીં કરવું જોઈએ. से णं तत्थ चउण्हं सामाणियमाहमीणं - जाब-मंदरम्म पव्वयम्स उत्तरेणं अण्णामि जम्बुद्वीव दीवे गयहाणी पण्णत्ता । से एएणट्टेणं गोयमा ! एवं बुच्चड गंधावई वट्टवेयड्ढपव्वए, गंधावई वट्टवेअड्ढपव्वए । जंg. वक्ख. ४, मु. १११ जम्बुडीचे दीवे मंदरस्य पव्वयस्स उत्तर दाहिणे णं हरिवास-रम्मएस वामेसु दो बट्टवेयपव्वया पण्णत्ता, बसमतुल्ला - जाव- परिणाहेणं, तं जहा- (१) गंधावई चैव, (२) मालवंतपरियाए चैव । तणं दो देवा महिड्ढिया जाव पनिओवमट्टिईया परिवमंति, तं जहा - (१) अरुण चेत्र, (२) पउमे चैव । - - ठाणं २, उ. ३, मु. ८४ Page #416 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૨ ૨ તિર્યફ લોક : માલ્યવંત પર્વત ગણિતાનુયોગ ૨૯૩ बहवे उप्पलाइं पउमाई मालवंतवण्णाई, मालवंतप्पभाई, मालवंतप्पभासाई, पभासे अ इत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए परिवसइ, रायहाणी उत्तरेणं ति ।' નંવુ. વ . ૪, મુ. ૨૪૨ ત્યાં ઘણા ઉત્પલ પમ માલ્યવંતપર્વતના જેવા વર્ણ, આભા તેમજ પ્રભાવાળા છે, ત્યાં પ્રભાસ નામનો મહર્ધિક –યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે, એની રાજધાની ઉત્તરમાં છે. છે. ઉપર દર્શાવેલ સંક્ષિપ્ત પાઠનું વિસ્તૃતિકરણ નીચે મુજબ છે(क) मालवंतपरिआय वट्ट वेयड्ढपब्बयस्स णामहेउ - प. से केणटेणं भंते ! एवं वुच्चइ - "मालवंतपरिआए वट्टवेयड्ढपव्वए, मालवंतपरिआए वट्टवेयड्ढपव्वए" ? गोयमा ! मालवंतपरियाए वट्टवेयड्ढपव्वए णं खुड्डा-खुड्डियासु - जाव - बिलपंतियासु बहवे उप्पलाई पउमाई मालवंतवण्णाई, मालवंतप्पभाई. मालवंतप्पभासाई । पभासे अ इत्य देव महिड्ढिए-जाव-पलिओवमट्ठिईए परिवसइ । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं - जाव - मंदरम्स पब्वयस्म उत्तरेणं अण्णंमि जम्बुद्दीव दीव रायहाणी पण्णत्ता । से एएणतुणं गोयमा ! एवं वुच्चइ- "मालवंतपरिआए बट्टवेयड्पब्बए, मालवंतपरिआए वट्टवेयड्ढपब्बए"। - जम्बु० वक्व०४, सु० १११ (આ પાઠ એક પ્રાચીન કૃતિમાંથી લેવામાં આવ્યો છે.) (ખ) વૃત્ત વૈતાદ્યપર્વતસ્થાન તથા દેવનામોમાં ક્રમ ભેદ(૧) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસારપર્વત નામ ક્ષેત્રનામ દેવ નામ વક્ષસ્કાર સૂત્રાંક શબ્દાપાતી પર્વત હેમવતવર્ષ શબ્દાપાતીદેવ વિકટાપાતી પર્વત હરિવર્ષ અરુણદેવ ગંધાપાતી પર્વત ૨મ્યફવર્ષ પમદેવ ૧૧૧ માલ્યવંતપર્યાય પર્વત હૈરણ્યવતવર્ષ પ્રભાસદેવ (૨) સ્થાનાંગ સૂત્રના અનુસારક્રમ | પર્વતનામ ક્ષેત્રનામ | દેવનામ સ્થાન | ઉદ્દેશક | સૂત્રાંક શબ્દાપાતી પર્વત હેમવતવર્ષ | સ્વાતીદેવ વિકટાપાતી પર્વત હૈયેવત વર્ષ પ્રભાસદેવ ગંધાપાતી પર્વત રમ્યફવર્ષ અરુણદેવ માલ્યવંતપર્યાય પર્વત હરિ વર્ષ પદમદેવ આ ક્રમભેદ સ્થાનાંગ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે. સ્થાનાંગ અંગ આગમ છે અને જે બૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપાંગ આગમ છે. ઉપાંગની અપેક્ષાએ અંગ મુખ્ય હોય છે તે માન્યતા સર્વમાન્ય છે. તો પણ વૃત્તિકારે સ્થાનાંગનું નિર્દેશન કર્યું નહીં જ્યારે એની સામે સ્થાનાંગ નિર્દિષ્ટ ક્રમપણ હતો. વાચના ભેદને કારણે પણ આ ક્રમભેદ નથી. કેમકે વાચના ભેદ પ્રાયઃ એક જ આગમમાં એક જ પાઠ અંગે હોય છે. આ ક્રમભેદ અંગે વૃત્તિકારનું મંતવ્ય - "શીપાર્લ વૃત્તવૈતાદ્યપર્વતના અધિપતિ દેવનું નામ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં શબ્દાપાતી છે ,પરંતુ સ્થાનાંગમાં એનું નામ સ્વાતીદેવ છે– વૃત્તિકારે સ્થાનાંગનો નિર્દેશ ન કરીને 'ત્રિવિચાર’ નો નિર્દેશ કર્યો છે. प्र. ननु अस्य शब्दापाति वृत्त वैताढ्यस्य क्षेत्रविचारादि ग्रंथेषु अधिपः 'स्वाति' नामा उक्तः, तत्कथं न तैः मह विरोधः? - નવૂ. વદત. ૮, મૂત્ર ૭૭ની વૃત્તિ उच्यते-नामान्तरं मतान्तरं वा । "દીપપ્રજ્ઞપ્તિ માં હરિવર્ષ ક્ષેત્રમાં વિટાપાતી વત્ત વતાયપર્વત કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં :ગ્યવત વર્ષમાં કહેવામાં આવ્યો છે. (--ક્રમશ:) | ო ო ო ო Page #417 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ લોક-પ્રજ્ઞપ્તિ जंबुद्दीवे विज्जाहराईसेढीणं अवट्ठिई आगाराइ य परूवणं ૬૨. વેગડ્ટસ ાં પવયસ્ક ૩મો પસિં સ-વત્ત નોબળારૂં उड्ढं उप्पइत्ता एत्थ णं दुवे विज्जाहरसेढीओ पण्णत्ताओ, पाईणपडीणाययाओ, उदीणदाहिणवित्थिण्णाओ, दस-दस जोअणाई विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं, उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं, दोहिं वणसंडेहिं संपरिक्खित्ताओ, ताओ णं पउमवरवेइयाओ अद्धजोअणं उड्ढं उच्चत्तेणं, पंचधणुसयाइं विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं, वणसंडा वि पउमवरवेइयासमगा आयामेणं वण्णओ । ૫. ૩. તિર્યક્ લોક : જંબુદ્રીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓ સૂત્ર ૫૨૩ જંબુદ્વીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓની અવસ્થિતિ અને આકારાદિનું પ્રરૂપણ : ૫૨૩. વૈતાઢ્ય પર્વતના બન્ને બાજુ દસ-દસ યોજનની ઊંચાઈ પર બે વિદ્યાધર શ્રેણીઓ (આવાસ પંક્તિઓ) કહેવામાં આવી છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબી તથા ઉત્તર દક્ષિણમાં પહોળી છે. એની પહોળાઈ દશ-દશ યોજન તથા લંબાઈ પર્વત જેટલી છે. તે બન્ને પાર્શ્વમાં બે-બે પદ્મવરવેદિકાઓ તથા બે-બે વનખંડોથી ઘેરાયેલ છે. તે પદ્મવર્વેદિકાઓ ઊંચાઈમાં અડધો યોજન, પહોળાઈમાં પાંચસો ધનુષ્ય તથા લંબાઈમાં પર્વત જેટલી છે. વનખંડ પણ લંબાઈમાં પદ્મવરવેદિકાઓ જેટલો છે. એનું વર્ણન પૂર્વવત્ સમજી લેવું જોઈએ. પ્ર. विज्जाहरसेढीणं भंते ! भूमीणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंपुक्खरेइ वा जावणाणाविहपंचवण्णेहिं मणीहिं, तणेहिं उवसोभिए, તું નદા- વિત્તિમંદિ જૈવ, અિિત્તમહિં ચૈવ । तत्थ णं दाहिणिल्लाए विज्जाहरसेढीए गगणवल्लभपामोक्खा पण्णासं विज्जाहरणगरावासा पण्णत्ता, उत्तरिल्लाए विज्जाहरसेढीए रहनेउरचक्कवालपामोक्खा सट्ठि विज्जाहरणगरावासा पण्णत्ता एवामेव सपुव्वावरेणं दाहिणिल्लाए, उत्तरिल्लाए विज्जाहरसेढीए एगं दसुत्तरं विज्जाहरणगरावाससयंभवतीतिमक्खायं । ૨. 3. .. માલ્યવંતપર્યાય પર્વત આ ક્રમ સ્થાનાંગ અનુસાર છે. 3. (-ક્રમશ:) જંબુઢીપપ્રજ્ઞપ્તિમાં વિકટાપાતી વૃત્તવૈતાઢયપર્વતનો અધિપતિ દેવ 'અરૂણ' કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં 'પ્રભાસ' કહેવામાં આવ્યો છે. આ અંગે પણ વૃત્તિકારે 'સ્થાનાંગ'નો નિર્દેશ નથી કર્યો - વૃત્તક્ષેત્ર વિચારવિવું છે યવને વિટપાત વિપં ગન્ધાપાતીવ્યુવત્ત, तत्त्वं तु केवलिंगम्यम् । - નવૂ. યક્ષ. ૪, મૂત્ર ૮૨ની વૃત્તિ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં ગંધાપાતિ વૃત્તવૈતાઢયપર્વત રમ્યક્ વર્ષમાં કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં રિવર્ષમાં કહ્યો છે. આવી જ રીતે ગંધાપાતી વૃત્તવૈતાઢય પર્વતનો અધિપતિ દેવ જંબુઢીપપ્રજ્ઞપ્તિમાં 'પદ્મદેવ' કહ્યો છે અને સ્થાનાંગમાં 'અરૂણ' દેવ કહ્યો છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં 'માલ્યવંત પર્યાય વૃત્ત વૈતાઢ્યપર્વત' હૈરણ્યવત વર્ષમાં કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં રમ્યવર્ષમાં કહ્યો છે. હરિવર્ષ રમ્ય વર્ષ હે ભગવન્ ! વિદ્યાધર શ્રેણીઓના ભૂમિઓનો આકાર-સ્વરૂપ કેવો કહેવામાં આવ્યો છે? એ પ્રમાણે જંબુઢીપપ્રજ્ઞપ્તિમાં માલ્યવંત વૃત્તવૈતાઢ્યપર્વતનો અધિપતિ દેવનું નામ 'પ્રભાસ' કહેવામાં આવ્યો છે અને 'સ્થાનાંગ'માં પદ્મદેવ કહ્યો છે. આ ક્રમભેદ અંગે વૃત્તિકાર સર્વથા મોન છે. જંબુદ્રીપના માનચિત્રોમાં શબ્દાપાતી આદિ ચારેય પર્વતોના ક્ષેત્ર આ પ્રમાણે છેક્રમ. પર્વતનામ ક્ષેત્રનામ ૧. શબ્દાપાતી પર્વત હેમવતવર્ષ વિકટાપાતી પર્વત હૈરણ્યવતવર્ષ ગંધાપાતી પર્વત For Private ગૌતમ! એનો ભૂમિભાગ ઘણો સમતલ રમણીય કહેવામાં આવ્યો છે. તે મુરજના ઉપરના ભાગના સમાન સમતલ છે. - યાવત્- વિવિધ પ્રકારની પંચવર્ણી મણીઓ અને તૃણોથી સુશોભિત છે. જેમકે- કૃત્રિમ અને અકૃત્રિમ. દક્ષિણવર્તી વિધાધર શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે પચાસ વિદ્યાધરનગરાવાસ કહેવામાં આવ્યા છે. ઉત્તરવર્તી વિદ્યાધર શ્રેણીમાં રથનુપૂર ચક્રવાલ વગેરે સાઠ વિદ્યાધર નગરાવાસ કહેવામાં આવ્યા છે. આ પ્રમાણે દક્ષિણવર્તી તેમજ ઉત્તરવર્તી વિદ્યાધર શ્રેણીઓના બધા મળીને એકસો દસ નગરાવાસ હોય છે. એમ કહેવામાં આવ્યો છે. Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ E » સૂર પ૨૩ તિર્યફ લોક : જંબુદ્વીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓ ગણિતાનુયોગ ૨૯૫ ते विज्जाहरणगरा रिद्धथमियसमिद्धा पमुइयज તે વિદ્યાધર નગરો વૈભવશાલી સુરક્ષિત તેમજ णजाणवया -जाव-पडिरूवा । સમૃદ્ધ છે. ત્યાંના નિવાસી અહીં આમોદપ્રમોદના પ્રચુરસાધન હોવાથી પ્રસન્ન રહે છે-યાવત-અત્યંત દર્શનીય છે. तेसु णं विज्जाहरणगरेसु विज्जाहररायाणो આ વિદ્યાધર નગરોમાં વિદ્યાધર રાજા નિવાસ परिवति महयाहिमवंतमलयमंदरमहिंदसारा કરે છે. તે મહાહિમવાન પર્વત જેવી તથા મલય મેરૂ रायवण्णओ भाणिअब्बो। તેમજ મહેન્દ્ર સંજ્ઞક પર્વતો જેવી વિશાલતાવાળા છે. વગેરે રાજાનું વર્ણન કરવું જોઈએ. विज्जाहरसेढीणं भंते ! मणुआणं केरिसए ભગવનું ! વિદ્યાધર શ્રેણીઓના મનુષ્યોનો आयारभावपडोयारे पण्णत्ते ? આકાર-ભાવ સ્વરૂપ કેવો કહેવામાં આવ્યો છે? गोयमा! ते णं मणुआ बहुसंघयणा, बहुसंठाणा, ઉ. ગૌતમ ! ત્યાંના મનુષ્યોનું સંહનન, સંસ્થાન, बहुउच्चत्तपज्जवा, बहुआउपज्जवा, बहूई वासाई ઊંચાઈ, આયુષ્ય અનેક પ્રકારના છે. તે ઘણા आउं पालेंति, पालित्ता अप्पेगइया णिरयगामी, વર્ષનું આયુષ્ય ભોગવે છે. ભોગવીને કોઈ अप्पेगइया तिरियगामी, अप्पेगइया मणुयगामी, નરકગતિમાં, કોઈ તિર્યંચ ગતિમાં, કોઈ મનુષ્ય अप्पेगइया देवगामी, अप्पेगइया सिझंति, बुझंति ગતિમાં અને કોઈ દેવગતિમાં જાય છે. કોઈ સિદ્ધ, मुच्चंति परिणिब्वायंति सव्वदुक्खाणमंतं करेंति। બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત (થાય છે) અને બધા દુ:ખોનો અંત આણે છે. तासि णं विज्जाहरसेढीणं बहुसमरमणिज्जाओ આ વિદ્યાધર શ્રેણીઓના સમતલ ભૂમિભાગથી भूमिभागाओ वेअड्ढस्स पव्वयस्स उभओ पासिं વૈિતાઢ્ય પર્વતની બન્ને બાજુ દસ-દસ યોજના दस-दस जोअणाई उड्ढं उप्पइत्ता एत्थ णं दुवे ઉપર બે આભિયોગિક શ્રેણીઓ કહી છે. તે પૂર્વ आभिआगसढीओपण्णत्ताओपाईणपडीणाययाओ, પશ્ચિમમાં લાંબી તથા ઉત્તર-દક્ષિણમાં પહોળી उदीणदाहिण वित्थिण्णाओ, दस-दस जोअणाई છે. એની પહોળાઈ દસ-દસ યોજન તથા લંબાઈ विक्खंभेणं, पब्वयसमियाओ आयामेणं, उभओ પર્વત જેટલી છે. તે બન્ને શ્રેણીઓ પોતાની બન્ને पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं वणसंडेहिं બાજુએ બે પદ્મવરવેદિકાઓ તેમજ બે વનખંડોથી संपरिक्खित्ताओवष्णओदोण्ह विपब्वयसमियाओ ઘેરાયેલ છે. લંબાઈમાં બન્ને પર્વત જેટલા છે. आयामेणं। એનું વર્ણન (પૂર્વવત) જેવું જાણવું જોઈએ. प. आभिओगसेढीणं भंते ! केरिसए आयार ભગવન્! આભિયોગિક શ્રેણીઓનો આકારભાવ भावपडोयारे पण्णत्ते? સ્વરૂપ કેવો કહેવામાં આવ્યો છે? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभाग पण्णत्ते ગૌતમ ! એનો ભૂમિભાગ ખૂબ સમતલ અને -ગાવ-તદિં ૩વસીfમU | રમણીય કહેવામાં આવ્યો છે- યાવતુ- મણીઓ તેમજ તૃણોથી ઉપશોભિત છે. વUTTહું ગાવ-ત્તVITv સત્તિા મણીઓના વર્ણ-ચાવતુ- તૃણોના શબ્દનું વર્ણન કરવું જોઈએ. तासि णं आभिओगसेढीणं तत्थ देसे तहिं-तहिं આ અભિયોગિક શ્રેણીઓ પર ઘણાબધા बहवे वाणमंतरा देवा य देवीओ अ आसयंति, વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સૂવે છે - सयंति-जाव-फलवित्तिविसेसं पच्चणुभवमाणा થાવત– પોતાના પુણ્ય કર્મોના વિશેષ ફલનો વિતિ | અનુભવ કરતા વિચરે છે. > Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : જંબુદ્વીપમાં ઋષભકૂટ પર્વત સૂત્ર પર ૪-૫૨૬ तासु णं आभिओगसेढीसु सक्कस्स देविंदस्स આ આભિયોગિક શ્રેણીઓમાં દેવરાજ દેવેન્દ્ર देवरणो सोम जम वरूण बेसमणकाइआण શક્રના સોમ, યમ, વરૂણ તથા વૈશ્રમણકાયિક आभिओगाणं देवाणं बहवे भवणा पण्णत्ता । ते આભિયોગિક દેવોના ઘણા બધા ભવનો णं भवणा बाहिं वट्टा अतो चउरंसा वण्णओ। કહેવામાં આવ્યા છે. તે ભવન બાહરથી ગોળ અને અંદરથી ચોરસ છે વગેરે ભવનોનું વર્ણન કરવું જોઈએ. तत्थ णं सक्कस्स देविंदस्स देवरण्णो सोम जम ત્યાં દેવરાજ દેવેન્દ્ર શુક્રના અત્યંત ઋદ્ધિ સંપન્ન, वरूण वेसमणकाइआ बहवे आभिओगा देवा ઘુતિ સંપન્ન, બલવાનું, મહા યશસ્વી, મહા महिड्ढआ, महज्जुईआ, महाबला, महायसा, સૌખ્યસંપન્ન અને પલ્યોપમની સ્થિતિવાળા સોમ, महासोक्खा पलिओवमट्ठिईया परिवति । યમ, વરૂણ તેમજ વૈશ્રમણ સંજ્ઞક અનેક આભિયોગિક દેવ નિવાસ કરે છે. - નૈવું. વ. ૨, . ૨૨-૧૬ जंबुद्दीवे विज्जाहराइ सेढीणं संखा परूवणं જંબુદ્વીપમાં વિદ્યાધરાદિ શ્રેણીઓની સંખ્યાનું પ્રરૂપણ : , ૨૮. . બંઘુદી મંત!ઢી લેવા વિMીદી ? પ૨૪. પ્ર. ભગવન્! જંબુદ્વીપ દ્વીપમાં કેટલી વિદ્યાધર केवइआ आभिओगसेढीओ पण्णत्ताओ? શ્રેણીઓ અને કેટલી આભિયોગિક શ્રેણીઓ કહેવામાં આવી છે? उ. गोयमा ! जंबुद्दीवे दीवे अट्ठसट्ठी विज्जाहर सेढीओ, ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં અડસઠ વિદ્યાધર अट्टसट्ठी आभिओगसेढीओ पण्णत्ताओ। શ્રેણીઓ અને અડસઠ અભિયોગિક શ્રેણીઓ કહેવામાં આવી છે. एवामेव सपुवारेणं जंबुद्दीवे दीवे छत्तीसे सेढीसए આ પ્રમાણે બધી મળીને જંબુદ્વીપ દ્વીપમાં भवंतीतिमक्खायं । એકસો છત્રીસ શ્રેણીઓ હોય છે, એમ કહેવામાં - નંવું. વ . ૬, સુ. ૨૬૮. આવ્યું છે. जंबुद्दीवे उसभकूड-पव्वया જેબૂદ્વીપમાં ઋષભકૂટ પર્વત : ૬ ૨૫. p. નંદી નું મંત તીવે તેવા સમા પ૨ ૫. પ્ર. હે ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં पण्णत्ता? ઋષભકૂટપર્વત કેટલા કહેવામાં આવ્યા છે? गोयमा ! जंबुद्दीवे चोत्तीसं उसभकूडापव्वया હે ગૌતમ ! જંબુદ્વીપમાં ચોત્રીસ ઋષભકૂટપર્વત પUJત્તા | કહેવામાં આવ્યા છે. - નંઠુ. વર્ષ, ૬, મુ. ૧૬૮ उसभकूडपब्वयस्स अवट्ठिई पमाणं च ઋષભકૂટ પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૨૬. p. હિ બંને ! નંદી ઢીવે ઉત્તરદમ વાસે પ૨૬. પ્ર. હે ભગવન ! જંબુદ્વીપ નામના દ્વીપવર્તી ઉત્તરાર્ધ उसभकूडे णामं पव्वए पण्णत्ते? . ભરતક્ષેત્રમાં ઋષભકૂટ પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा! गंगाकुण्डस्स पच्चत्थिमेणं, सिंधुकुण्डस्स હે ગૌતમ ! ગંગાકુંડની પશ્ચિમમાં, સિંધુડની पुरस्थिमणं, चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स પૂર્વમાં, લઘુ હિમવંત વર્ષધર પર્વતની दाहिणिल्ले नितंबे-एत्थ णं जंबुद्दीव दीवे उत्तरड्ढ દક્ષિણી ભાગ પર જંબુદ્વીપ ટીપવર્તી ઉત્તરાર્ધ भरहे वासे उसहकूडे णामं पव्वए पण्णत्ते । ભરતક્ષેત્રમાં ઋષભકૂટ નામનો પર્વત કહેવામાં આવ્યો છે. $ Page #420 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પર તિર્યફ લોક : ઋષભકૂટ પર્વત ગણિતાનુયોગ ૨૯૭ अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं, दो जोयणाई તે આઠ યોજન ઉપરની બાજુએ ઊંચો છે અને उव्वेहेणं । બે યોજન ભૂમિમાં ઊંડો છે. मूले अट्ठजोयणाई विक्खंभेणं, मज्झे छ जोयणाई મૂલમાં આયોજન પહોળો છે, મધ્યમાં છયોજન विक्खंभेणं, उवरिं चत्तारिजोयणाई विखंभेणं । પહોળો છે અને ઉપર ચાર યોજન પહોળો છે. मूले साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं । મૂલમાં પચીસ યોજનથી કંઈક વધુની પરિધિ છે. मज्झे साइरेगाइं अट्ठारस जोयणाई परिक्खेवेणं। મધ્યમાં અઢાર યોજનથી કંઈક વધુની પરિધિ છે. उप्पिं साइरेगाई दवालस जोयणाई परिक्खेवेणं ।' ઉપર બાર યોજનથી કંઈક વધુની પરિધિ છે. मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उपिं तणुए, તે મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપરમાં गोपुच्छसंठाणसंठिए, सब्वजंबुणयामए પાતળો, ગાયની પૂછડીની આકૃતિ સમાન સ્થિત अच्छे-जाव-पडिरूवे। छे.समयबुनहसुवाभियछे.स्१८७-यावत् प्रति३५ (सुं६२) छे. से णं एगाए पउमवरवेइयाए तहेव-जाव-भवणं । તે એક પદ્મવરવેદિકાથી ઘેરાયેલ છે- યાવતુભવન પર્યંત સંપૂર્ણ વર્ણન પૂર્વવત સમજી લેવું . १. पाठांतर : मूले बारस जोयणाई विक्खंभेणं, मज्झे अट्ठ जोयणाई विक्खंभेणं, उप्पिं चत्तारि जोयणाई विक्खंभेणं । मूले साइरेगाइं सत्ततीसं जोयणाई परिक्खेवेणं, मज्झे साइरेगाइं पणवीसं जोयणाइं परिक्खेवेणं, उप्पिं साइरेगाई बारस जोयणाई परिक्खेवेणं। આ પાઠાન્તરના સંબંધમાં વૃત્તિકારનો અભિમત“वाचनाभेदस्तद्गतपरिणामान्तरमाह - मूले द्वादश योजनानि विष्कम्भेन, मध्येऽष्टयोजनानि विष्कभेन, उपरि चत्वारि योजनानि विष्कम्भेन अत्रापि विष्कम्भायामतः साधिकत्रिगुणं मूल-मध्यान्तपरिधिमानं सूत्रोक्तं सुबोधं । अत्राह पर : - एकस्य वस्तुनो विष्कम्भादिपरिमाणे द्वैरूप्यासम्भवेन ..... प्रस्तुतग्रथस्य च सातिशयस्थविरप्रणीतत्वेन कथं नान्यतर निर्णयः ? यदेकस्यापि ऋषभकूटपर्वतस्य मूलादावष्टादियोजनविस्तृतत्त्वादिपुनस्तत्रैवास्य द्वादशादियोजनविस्तृतत्वादीति, सत्यं-जिनभट्टारकाणां सर्वेषां क्षायिकज्ञानवतामेकमेवं मतं मूलतः । पश्चात्तू कालान्तरेण विस्मृत्यादिनाऽयं वाचना भेदः । यदुक्तं श्रीमलयगिरिसूरिभिर्योतिष्ककरण्डक वृत्तौ- “इह स्कन्दिलाचार्यप्रवृत्तौ दुष्षमानुभावतो दुर्भिक्षप्रवृत्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत्, ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघमेलापकोऽभवत्, तद्यथा-एको वलभ्यामेको मथुरायां, तत्र च सूत्रार्थसंघटने परस्परं वाचनाभेदो जातः । विस्मृतयोर्हि सूत्रार्थयो स्मृत्वा स्मृत्वा संघटने भवत्यवश्यं वचनाभेद" इत्यादि । ततोऽत्रापि दुष्करोऽन्यतरनिर्णयः द्वयोः पक्षयोरूपस्थितयोरनतिशायिज्ञानिभिरनभिनिविष्टमतिभिः प्रवचनाशातनाभीरूभिः पुण्यपुरूषैरिति न काचिदनुपपत्तिः। किञ्च - सैद्धान्तिकशिरोमणि पूज्यश्री जिनभद्रगणिक्षमाश्रमण प्रणीतं-क्षेत्रसमास सूत्रे उत्तरमतमेवदर्शितं, यथागाहा - सव्वेवि उसहकूडा, उबिद्धा अट्ठ जोयणे हुति । बारस अट्ठ य चउरो, मूले मज्झुवरि वित्थिण्णा ॥ - भ. पक्ष. १, सूत्र २3नी वृत्ति Page #421 -------------------------------------------------------------------------- ________________ उ. ૨૯૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વક્ષસ્કાર પર્વત સૂત્ર પર ૭-૫૨૯ कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसऊणं વેદિકાની લંબાઈ એક કોસ, પહોળાઈ અડધો कोसं उड्ढं उच्चत्तेणं । अट्ठो तहेव' કોસ તથા ઊંચાઈ એક કોસથી કંઈક ઓછી છે. ઋષભકૂટ પર્વતના નામનું કારણ પૂર્વવત્ છે. उप्पलाणि पउमाणि-जाव-उसभे अ एत्थ देवे ત્યાં ઉત્પલ અને પદ્મ છે- કાવત- ઋષભ महिड्ढीए-जाव-मंदरस्स पव्वयस्स दाहिणेणं નામનો મહર્ધિક દેવ ત્યાં રહે છે- યાવતरायहाणी तहेव जहा विजयस्स अविसेसिय। મંદરપર્વતના દક્ષિણમાં એની રાજધાની છે. __- जंबु. वक्ख. ४, सु. २३ વિજયદેવના સમાન એ દેવનું બધું વર્ણન છે. उत्तरड्ढकच्छविजए उसहकूडपब्वयस्स अवट्ठिई पमाणं च- उत्तराई ३७ वि०४यमनटपर्वतमा अवस्थिति भने प्रभात : २७. प. कहि णं भंते ! उत्तरड्ढकच्छविजए उसहकूडे ५२७. प्र. भगवन् ! उत्तरार्थ४७ वि०४यमा *धमट णामं पव्वए पण्णत्ते? નામનો પર્વત ક્યાં આવેલો) કહેવામાં આવ્યો છે? गोयमा ! मिधुकुण्डस्स पुरथिमेणं, गंगाकुण्डस्स હે ગૌતમ ! સિધુકુંડની પૂર્વમાં,ગંગાકુંડના पच्चत्थिमेणं, णीलवंतवासहरपव्वयस्म પશ્ચિમમાં, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી दाहिणिल्ले णितंबे - एत्थ णं उत्तरद्धकच्छविजए ભાગ પર ઉત્તરાર્ધ કચ્છવિજયમાં ઋષભકૂટ उसहकूडे णामं पव्वए पण्णत्ते । નામનો પર્વત કહેવામાં આવ્યો છે. अट्ठ जोयणाई उद्धं उच्चत्तेणं, तं चेव पमाणं તે આઠ યોજન ઉપરની બાજુએ ઊંચો છે, તેનું जाव-रायहाणी, णवरं से उत्तरेण भाणियव्वं । પ્રમાણ પૂર્વવત્ છે- યાવત- રાજધાની પર્યત વર્ણન કરવું જોઈએ. વિશેષ તે (રાજધાની) ___ - जंबु. वक्ख. ४, सु. ११० ઉત્તરની બાજુએ છે. એ કહેવું જોઈએ. जंबुद्दीव वीसं वक्वारपब्बया જેબૂદ્વીપમાં વીસ વક્ષસ્કાર પર્વત : ',०८. प. जंबुद्दीव णं भंते ! दीव केवइया वक्खारा ५२८. प्र. भगवन् !४५दीप नामनाम पक्षा२ पण्णत्ता? (पवत) 326 56वामा माव्या उ. गोयमा ! जंबुद्दीवे वीसं वक्खारपव्वया ઉં. હે ગૌતમ ! જંબુદ્વીપમાં વીસ વક્ષસ્કાર પર્વત पण्णत्ता। - जंबु. वक्ख. ६, सु. १२५ वामां माव्या . . ७०९. जंबुद्दीवेदीवेमंदरस्सपब्वयस्सपुरत्थिमणंसीआए महाणईए ५२८. नदीप नामना दाम मं६२५र्वतनी पूर्व सीता उभओ कूले दस वक्वारपव्वया पण्णत्ता, तं जहा મહાનદીની બન્ને કિનારા પર દસ વક્ષસ્કાર પર્વત वामां माव्या छ, ठमसे केणद्वेणं भंते ! एवं वुच्चइ - “उसहकूडपब्वए उसहकूडपव्वए ? गोयमा ! उसहकूडपव्वए खुड्डासु खुड्डियासु वावीसु पुरिणीसु-जाव- बिलपंतीमु बहूई उप्पलाइं पउमाई - जाव - सहस्सपत्ताई उसहकूडप्पभाई उसहकूडवण्णाभाई" । महज्जुईए - जाव - उसहकूडम्स उसहाए रायहाणीए अण्णसिं च बहूणं देवाण य देवीण य आहेबच्चं - जाव - दिव्वाइं - भोगभोगाई भुंजमाणे विहरइ । से एएणट्ठणं गोयमा ! एवं वुच्चइ - “उसहकूडपब्बए, उसहकूडपब्वए" - जम्बु. वक्व. १, मु. २३ की वृत्ति ૨. પ્રત્યેક ચક્રવર્તી પટ્રખંડ વિજયયાત્રામાં પોતાનું નામ ઋષભકૂટ પર્વત પર અંકીત કરે છે. જંબુદ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તી વિજય છે. એક ભરતક્ષેત્રમાં, એક ઐરાવતક્ષેત્રમાં અને બત્રીસ મહાવિદેહના બત્રીસ વિજયોમાં આ પ્રમાણે ચોત્રીસ ઋષભકૂટ પર્વત છે. અત્યાર સુધી આ ચોત્રીસ પર્વત જુદા-જુદા ક્ષેત્રોમાં છે તો પણ બધાનું નામ ઋષભકૂટ જ છે. ભરત ચક્રવતી એ ઋષભપર્વત પર પોતાનું નામ અંકીત કર્યું હતું. એનું વર્ણન આ પ્રમાણે છે"तए णं मे भरहे राया तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं परावत्तेइ परावत्तित्ता जेणेव उसहकूडे तेणेव उवागच्छइ उवागच्छित्ता उसहकूड पब्वयं तिक्वुत्तो रहसिरेणं फुसइ फुसित्ता तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं ठवेइ ठवित्ता छत्तलं दुवालसंसिअं अट्ठकण्णिअं अहिगरणसंठियं मोवणियं कागणिरयणं परामुसइ परामुसित्ता... उसभकूडस्स पव्वयस्म पुरथिमिल्लंसि णामगं आउडेइ : गाहाआ ओसप्पिणी इमीसे, तइआए समाइ पच्छिमे भाए । अहमंसि चक्कवट्टी, 'भरहो' इअ नामधिज्जेणं ।। अहमंसि पढमराया, अहयं भरहाहिवो णरवग्दिो । णस्थि महं पडिसत्तू, जिअं मए भारहं वासं ।। - जम्बु. वक्ख. ३, मु. ६३ F " Page #422 -------------------------------------------------------------------------- ________________ ત્ર 2. (ख) ૫૨૯ (3) १. विज्जुष्पभे, ३. पम्हावई, ५. सुहावहे, ७. सूरपब्बए, ९. देवपव्बए, २. चित्तकूडे ४. नलिनकूडे १. मालवंते, ३. पम्हकुडे, ५. एक्सेले ६. तिकूडे, ७. समणकूडे ८. अंजणे, १०. सोमणसे । ९. मायंजणे, जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीओआए महाणईए उभओ कूले दस वक्वारपब्वया पण्णत्ता, तं जहा નિર્યક્ લોક ઃ વક્ષસ્કાર પર્વત २. अंकावई, ४. आसीविसे, ६. चंदपव्वए, ८. नागपव्वए, १०. गंधमायणे। १ (१) माध्यंवत, (3) पमट, (२) चित्रङ्कट, (४) नलिनाइट, (5) त्रिकूट, (५) खेड, (७) श्रमशङ्कट, (८) खंडन, (८) मातंठन, (१०) सौमनस. જંબુઢીપ નામના દ્વીપમાં મંદપર્વતના પશ્ચિમમાં સોદા મહાનદીના બન્ને કિનારા પર દસ વક્ષસ્કાર पर्वत लेवामां खाव्या छे, ठेभडे ગણિતાનુયોગ ૨૯૯ (१) विद्युत्प्रय, (3) पद्मावती, (4) सुजावर, (७) सूर्यपर्वत, (८) हेवपर्वत, ठाणं. अ. १०, सु. ७६८ (क) जम्बुदीचे दीवे मंदरम्स पव्वयस्त पुरत्थिमेण सीयाए महाणईए उत्तरे कूले चत्तारि वक्वारपब्वया पण्णत्ता, तं जहा(१) चिनकुडे, (२) म्हकुडे (३) नलिनकुडे, (४) एगसेले । 1 जम्बुद्दीवे दीवे मंदरम्स पव्वयस्स पुरत्थिमेणं सीआए महाणईए दाहिणे कूले चत्तारि वक्खारपव्वया पण्णत्ता, तं जहा - (१) तिकूडे (२) वेसमणकूडे (३) अंजणे, (४) मातंजणे । (२) अंडावती, (४) आशीविष, (5) यन्द्रपर्वत, (८) नागपर्वत, (१०) गंधमाहन. 1 जम्बुडीवे दीवे मंदरम्म पव्वयस्स पच्चत्थिमेणं सीओआए महाणईए उत्तरे कूले चत्तारि वक्यारपव्वया पण्णत्ता, तं जहा ( १ ) अंकावई, (२) पम्हावई, (३) आसीविसे, (४) सुहावहे । तं जहा जम्बुडीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीओआए महाणईए उत्तर कूले चत्तारि वक्खारपव्वया पण्णत्ता, (१) चन्दपव्वए, (२) सूरपब्चए (३) देवपब्चए (४) नागपब्चए । जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स चउसु विदिसासु चत्तारि वक्वारपव्वया पण्णत्ता, तं जहा (१) मांमणसे, (२) विज्जुष्यभे (३) गंधमायणे, (४) मालवंत । जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीयाए महाणईए उत्तरेणं पंच वक्खारपव्वया पण्णत्ता, तं जहा (१) मालवंते, (२) चित्तकूडे, (३) पम्हकूडे (४) नलिनकूडे (५) एगमेले । जम्बूरीव दीवे मंदरम्स पव्वयस्स पुरत्थिमेणं सीआए महाणईए दाहिणं पंच बक्वारपव्यया पण्णना, तं जहा (१) तिकूडे (२) वेसमणकूडे (३) अंजणे (४) मायंजणे, (५) सोमणसे । जम्बुद्दीवे दीवे मंदरम्स पव्वयस्म पच्चत्थिमेणं सीओआए महाणईए दाहिणेणं पंच वक्खारपव्वया पण्णत्ता, तं जहा(१) विज्जुप्पभे, (२) अंकावई, (३) पम्हावई, (४) आसीविसे, (५) सुहावहे । जम्बुद्दीवे दी मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीओआए महाणईए उत्तरेणं पंच वक्खारपव्वया पण्णत्ता, तं जहा(१) चन्दपव्वए, (२) सूरपव्वए, (३) नागपव्वए, (४) देवपव्वए, (५) गंधमायणे । (ग) जम्बुदीये दीवे मंदरम्म पव्वयम्स पुरत्थिमेण सीआए महाणईए उभओ कूले अनु वस्त्रापव्वया पण्णना, तं जहा (घ) (१) चित्तकूडे (२) पम्हकूडे (३) नलिनकूडे (४) एगसैले, (५) तिकूडे (६) वेसमणकूडे (७) अंजणे (८) मायंजणे । जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयस्म पच्चत्थिमेणं सीओआए महाणईए उभओ कूले अट्ठ वक्खारपव्वया पण्णत्ता, तं जहा(2) अंकाबई, (२) पम्हावई (३) आसीदिमं (४) मुहावई (५) चन्द (६) सुपए (७) नागपए, (८) देवपए। ठाणं ८, सु. ६३७ " तथा विंशतिर्वक्षस्कारपर्वताः, तत्र गजदन्ताकारा गंधमादनादयश्चत्वारः, तथा चतुःप्रकारमहाविदेहे प्रत्येकं चतुष्क चतुष्क सद्भावात् पांडश चित्रकूटादयः सरलाः इयेऽपि मिलिता यथोक्तसंख्याकाः । - जम्बु वृत्ति, वक्ष० ६, सु. १२५ स्थानांग ४, उ. २, मु. ३०२ स्थानांग ५. उ. २, सु. ४३४ स्थानांग १०. सू. ७६८२ सुत्रोमा वीस वक्षस्द्वार पर्वतोना नाम छे जने स्थानांग ८, सु. ३७मा १७ वक्षस्कार पर्वतोना नाम छे. परंतु गहन्ताअ२ (१) गंधमादन, (२) सौमनस, (३) विद्युत्प्रभ और (४) माल्यवन्त ॥ यारना नाम नथी से संभव छ वर्ष६२ पर्वतोनी संख्या अंगे मान्यताओ પ્રચલિત રહી છે. એક પક્ષ વીસ અને એક પક્ષ સોળ વક્ષસ્કાર પર્વત હોવાનું માને છે. જે આ ચાર ગજદન્તાકાર પર્વતોને વક્ષસ્કાર પર્વત નહીં માનતા હોય. - ठाणं ४, उ. २ सु. २९९ ठाणं ५, उ. २, सु. ४३४ Page #423 -------------------------------------------------------------------------- ________________ 300 लो-प्रज्ञप्ति તિર્યફ લોક : વક્ષસ્કાર પર્વત સૂત્ર પ૩૦-૫૩૩ परुवणं अनार ५३०. सब्वेविणं वक्खारपव्वया सीया-सीओयाओमहाणईओ ५30. अधा वक्षस्॥२ पर्वत सीता-सीतोह। महानहीमोना मंदरं वा पब्वयं तेणं पंच जोयणसयाई उड्ढं उच्चत्तेणं, તથા મંદરપર્વતની સમીપ પાંચસો યોજન ઊંચા છે. पंचगाउयसयाई उव्वेहेणं।' - ठाणं ५, उ.२, सु. ४३४ પાંચસો ગાઉ ભૂમિમાં ઊંડા છે. णिसढ नीलवंतपव्वयसमीपे वक्खारपब्बयाणं उच्चत्तं उबेहे य निषध-नीसवंत पर्वतोनी सभीपना वक्षस्कार पर्वतोनीया અને ઊંડાઈનું પ્રરુપણ : ५३१. सब्वेवि णं वक्खार पव्वया णिसढ-नीलवंत वासहर ५३१. मघा वक्ष२४॥२ पर्वत निष५. अने, नामवंत वर्षधर पव्वयेतेणं चत्तारि-चत्तारिजोयणसयाई उड़ढं उच्चत्तेणं પર્વતોની પાસે ચારસો-ચારસો યોજન ઊંચા અને चत्तारि-चत्तारि गाउयसयाई उव्हेणं पण्णत्ता। ચારસો-ચારસો ગલુતિ ઊંડા કહેવામાં આવ્યા છે. सम. सु. १०६ (३) चत्तारि गजदंतागारा वक्खारपव्वया - ચાર ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વત : ५३२. जंबु-मंदरस्स पव्वयस्स दाहिणेणं, देवकुराए कुराए ५३२. दीपना मे२५र्वतनीक्षिामi, हेवदुरुनामनामुनी पुवावरे पासे, एत्थ णं आसक्खंधगसरिसा પૂર્વ અને પશ્ચિમ પાર્થમાં, અશ્વસ્કન્ધના સમાન अद्धचंदसंठाणसंठिया दो वक्खारपब्वया पण्णत्ता, અર્ધચન્દ્રના આકારવાળા બે વક્ષસ્કાર પર્વત કહેવામાં बहुसमतुल्ला-जाव-परिणाहेणं, तं जहा આવ્યા છે, તે વધુ પ્રમાણ સમતુલ્ય છે- યાવત પરિધિની અપેક્ષાએ એક બીજાનું અતિક્રમણ કરતા નથી. જેમકે१. सोमणसे चेव २. विज्जप्पभे चेव । (१) सोमनस, (२) विद्युत्प्रम. जंब-मंदरस्स पव्वयस्स उत्तरेणं, उत्तरकुराए कुराए જંબદ્વીપના મેરુ પર્વતથી ઉત્તરમાં. ઉત્તરપૂરૂ નામના पुवावरे पासे, एत्थ णं आसक्खंधगसरिसा કુરની પૂર્વ અને પશ્ચિમ પાર્વમાં, અશ્વસ્કંધ જેવા अद्धचंदसंठाणसंठिया दो वक्खारपव्वया पण्णत्ता, અર્ધચંદ્ર આકાર ધરાવનાર બે વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યા છે, તે વધુ પ્રમાણમાં સમાન છે- યાવતबहुसमतुल्ला-जाव-परिणाहेणं, तं जहा પરિધિની અપેક્ષાએ એક બીજાનું અતિક્રમણ કરતા १. गंधमादणे चेव, २. मालवंते चेव । ३ नथी. भ3-(१)गंधमादन, (२) माल्यवन्त. - ठाणं २, उ. ३, सु. ८७ (१) मालवंतवक्खारपब्वयस्स ठाणप्पमाणं च- (१) माल्यवन्त क्षार पर्वतर्नु स्थान अने प्रभात : ५३३. प. कहि णं भंते ! महाविदहे मालवंते णामं ५33. प्र. भगवन् ! महाविहेडवर्षमा माल्यवन्त नामनो वक्खारपब्वए पण्णत्ते ? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं, ગૌતમ ! મંદર પર્વતથી ઉત્તર-પૂર્વમાં, નીલવન્ત णीलवंतस्स वासहरपब्वयस्स दाहिणेणं, વર્ષધર પર્વતથી દક્ષિણમાં, ઉત્તરકુર્થી પૂર્વમાં उत्तरकुराए पुरथिमेणं, वच्छस्स चक्कवट्टि અને વત્સ નામના ચક્રવતી વિજયથી પશ્ચિમમાં विजयस्स पच्चत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे મહાવિદેહ વર્ષમાં માલ્યવંત નામનો વક્ષસ્કાર मालवंते णामं वक्वारपब्वए पण्णत्ते । પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणविच्छिन्ने, जं તે ઉત્તર-દક્ષિણમાં લાંબો, પૂર્વ-પશ્ચિમમાં चेव गंधमायणस्स पमाणं विक्खंभो अ, વિસ્તીર્ણ (પહોળ) અને ગંધમાદન પર્વતના णवरमिमंणाणत्तं-सब्बवेरुलिआमए, अवसिटुं બરાબર પ્રમાણ તેમજ વિખંભવાળો છે. વિશેષતા तं चेव। એ છે કે એ(માલ્યવંત પર્વત)સર્વાત્મનાવેડૂર્યમય - जंबु. वक्ख. ४, सु. १०८ छे. पाहीन वर्शन (पूर्ववत्) ४५० मे. સમ. ૧૦૮ સૂત્ર ૧ અને ઉપર અંકિત સૂત્ર અક્ષરસ: સર્વથા સમાન છે, પરંતુ તે ૧૦૮ના સમવાયમાં પાંચમ સૂત્ર આ પ્રમાણે छ. "मोमणस-गन्धमादण-विज्जुप्पभ-मालवंता ण वक्वारपव्वया णं मंदरपव्ययं तेणं पंच-पंच जायणमयाई उड़द उच्चत्तणं, पंच-पंच गाउयसयाई उज्वेहेणं पण्णत्ता। - सम. १०८, मू. ५ આ સૂત્રની અપેક્ષાઓ ઉપર અંકિત સુત્ર વધારે વ્યાપક છે. “अवद्धचंद" त्ति, अपकृष्टमर्द्ध चन्द्रस्यापार्धचन्द्रस्तस्य यत्सम्थानम आकागे गजदन्ताकृतिग्न्यिर्थः । तेन मंस्थितावपार्द्ध चन्द्रमस्थान मंस्थिता। "अद्धचन्दसंठाणसंठिय" ति अर्धचन्द्रसंस्थानसंस्थिताविति क्वचित् पाठः तत्र 'अर्ध' शब्देन विभागमात्र विवक्ष्यते । न तु ममप्रविभागतेति । ताभ्यां अर्धचन्द्राकारा देवकुरवः कृता । अतएव वक्षम्कारक्षेत्रकारिणो पर्वतो वक्षम्कारपर्वताविति । मोमणम-गंधमादण-विज्जुप्पभ-मालवंताणं-वक्वाणरपव्वयाणं मंदरपब्वयंतेणं-पंच जायण-मयाई उड्ढे उच्चत्तेणं पण्णत्ताई,पंच-पंच गाउमयाई उचहेणं पण्णताई। - मम. १०८. मु. Library.org Jain Education Internation 2. Page #424 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૩૪-૫૩૫ તિર્યફ લોક : વક્ષસ્કાર પર્વત ગણિતાનુયોગ ૩૦૧ मालवंतवक्खारपब्वयस्स णामहेऊ માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - રૂ ૪, ૫. સે નાં અંતે ! પુર્વ ૩- માવંતે પ૩૪. પ્ર. ભગવન્! માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતને માલ્યવત્ત वक्खारपब्वए, मालवंते वक्खारपब्वए? વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! मालवंते णं वक्खारपव्वए तत्थ ઉ. ગૌતમ ! માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત પર સ્થાનેतत्थ देसे तहिं-तहिं बहवे सरिआगुम्मा, સ્થાને અનેક સરિકામુલ્મ, નવમાલિકા ગુલ્મ, णोमालियागुम्मा- जाव-मगदन्तिआगुम्मा, तेणं -વાવ- મગદન્તિકાગુલ્મ છે. તે ગુલ્મોમાં गुम्मा दसद्धवण्णं कुसुमं कुसुमेंति, जे णं तं પંચરંગના પુષ્પો ખીલે છે અને વાયુના સંચારથી અને શાખાનો આગલો ભાગ હલવાથી કુસુમ मालवन्तस्स वक्खारपव्वयस्स बहुसमरमणिज्जं ખરે છે, એ કુસુમો દ્વારા તે ગુલ્મ માલ્યવંત भूमिभागं वायविधुअग्गसालामुक्कपुप्फपुं વક્ષસ્કાર પર્વતના અત્યંત સમ તેમજ રમણીય जोवयारकलिअं करेंति । मालवन्ते अ इत्थ देवे ભૂમિભાગને સુશોભિત કરે છે. (એ સિવાય) महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए परिवसइ । ત્યાં માલ્યવન્ત નામનો મહર્ધિક-યાવતુ પલ્યોપમની સ્થિતિવાળો દેવ નિવાસ કરે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- मालवन्ते આ કારણે ગૌતમ ! આ માલ્યવન્ત વક્ષસ્કાર वक्खारपव्वए, मालवन्ते वक्खारपब्बए। अदुत्तरं પર્વત માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત કહેવાય છે. એ જ ગીચમાં! -ના-નિર્વા સિવાય ગૌતમ ! (આ નામ)- યાવત- નિત્ય છે. - નંવું. વFg. ૪, સુ. ? ૦૧ (२) चित्तकूडवक्खारपब्वयस्स ठाणप्पमाण (૨) ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : - રૂ. 1. દિ નું મંત નંદીવ ઢ મહાવિદ વાને પ૩૫. પ્ર. ભગવદ્ ! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહ चित्तकूडे णामं वक्खारपव्वए पण्णत्ते' ? વર્ષમાં ચિત્રકૂટ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा! सीआए महाणईए उत्तरेणं,णीलवंतस्स ઉ. ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવંત वासहरपव्वयस्स दाहिणेणं, कच्छविजयस्स વર્ષધર પર્વતની દક્ષિણમાં, કચ્છ વિજયની पुरथिमेणं, सुकच्छविजयस्म पच्चत्थिमेणं पत्थ પૂર્વમાં તથા સુકચ્છ વિજયની પશ્ચિમમાં જંબૂદ્વીપ णं जंबुद्दीवे दीव महाविदेहे वासे चित्तकूडे णामं નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ वक्वारपव्वए पण्णत्ते । નામનો વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणवित्थिपणे, તે ઉત્તર-દક્ષિણમાં લાંબો, પૂર્વ-પશ્ચિમમાં પહોળો, सोलसजोअणसहस्साइंपंच य बाणउए जोअणसए સોળ હજાર પાંચસો બાણ યોજન અને એક दुण्णि य एगूणवीसइभाए जोअणस्स आयामेणं, યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ पंचजोअणसयाइविक्खंभणं,नीलवंतवासहरपव्वयं (૧૬, ૫૯૨-૨૧૯) જેટલો લાંબો અને પાંચસો યોજન પહોળો છે. નીલવંત વર્ષધર પર્વતની तेणं चत्तारिजोअणसयाई उड्ढं उच्चत्तेणं, चत्तारि પાસે એની ઊંચાઈ ચારસો યોજન અને ઊંડાઈ गाउअसयाइंउवहेणं, तयणंतरंचणंमायाए-मायाए ચારસો કોશની છે. તદત્તર અનુક્રમે ઊંચાઈ उस्सेहोब्वेहपरिवुड्ढीए परिवड्ढमाणे परिवड्ढ અને ઊંડાઈ વધતી-વધતી સીતા મહાનદીની माणे सीआमहाणई अंतेणं पंचजोयणसयाई પાસે પાંચસો યોજનની ઊંચાઈ અને પાંચસો उड्ढं उच्चत्तणं, पंचगाउअसयाई उब्बेहणं, કોસની ઊંડાઈ થઈ જાય છે. એ (વક્ષસ્કાર પર્વત) અશ્વસ્કંધના આકારવાળો સર્વાત્મના अस्सक्वंधसंठाणसंठिए, सब्बरयणामए, अच्छे રત્નમય, સ્વચ્છ, ચિકણો- યાવતુ- પ્રતિરૂપ છે. सण्हे-जाव-पडिरूव,उभआपासिंदोहिंपउमववइ તે બન્ને બાજુએથી બે પદ્મવરવેદિકાઓ અને બે याहिं दाहि अ वणसंडेहिं संपरिक्खित्ते। વનુખ ડોથી ઘેરાયેલ છે. 9. DUT 4, ૩, ૨, . રૂ ૨ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્ય લોક : વક્ષસ્કાર પર્વત સૂત્ર ૫૩-૫૩૯ वण्णओ दुण्ह वि। આ બન્નેનું અહીં વર્ણન સમજી લેવું જોઈએ. चित्तकूडस्स णं वक्खारपव्वयस्स उप्पि ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની ઉપર અતિ સમ તેમજ बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-जाव રમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યો છે- વાવभुंजमाणा विहरंति। ત્યાં (દેવ-દેવીઓ) ભોગ ભોગવતા રહે છે. - નંવું. વ . ૪, મુ. ??? चित्तकूडवक्खारपब्वयस्स णामहेउ-- ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : ૬૩ ૬. પૂ. સેવા મંત!વંતૃ-ચિત્તડવFરપ પ૩૬. પ્ર. ભગવનું ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત, ચિત્રકૂટ चित्तकूडवक्खारपब्वए? વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! चित्तकूडे य इत्थ देवे महिड्ढीए ગૌતમ ! ત્યાં ચિત્રકૂટ નામક મહર્થિક-યાવતુजाव-पलिओवमट्ठिईए परिवसइ । से तेण? णं પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. આ કારણે गोयमा ! एवं वुच्चइ- चित्तकूडवक्खारपव्वए ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત, ચિત્રકૂટ चित्तकूडवक्खारपब्वए । रायहाणी उत्तरेणं । વક્ષસ્કાર પર્વત કહેવાય છે. એની રાજધાની ઉત્તરમાં છે. - Mવું. વF. ૪, સુ. ??? (૩) પક્કડવારપત્રચક્સ ટાઇMમvi-- (૩) પદ્મફૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : - રૂ ૭. p. દિ નું મંત! કદાવિક વાસે પ૩૭. પ્ર. ભગવનું ! મહાવિદેહ વર્ષમાં પદ્મકૂટ નામનો वक्खार पव्वए पण्णत्ते? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે ? गोयमा ! णीलवंतस्स दक्खिणणं, सीआए ગૌતમ ! નીલવંત (વર્ષધર પર્વત)ની દક્ષિણમાં, महाणईए उत्तरेणं, महाकच्छस्स पुरथिमेणं, સીતા મહાનદીની ઉત્તરમાં , મહાકચ્છ कच्छावईए पच्चत्थिमेणं, एत्थ णं महाविदहे (વિજય)ની પૂર્વમાં તેમજ કચ્છાવતી (વિજય) वासे पम्हकूडे णामं वक्खारपब्वए पण्णत्ते । ની પશ્ચિમમાં મહાવિદેહ વર્ષમાં પદ્મ (બ્રહ્મ) કૂટ નામનો વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणविच्छिण्णे, सेसं આ (પર્વત) ઉત્તર-દક્ષિણમાં લાંબો અને जहा चित्तकूडस्स-जाव-भोगभोगाई भुंजमाणा પૂર્વ-પશ્ચિમમાં પહોળો છે. બાકીનું વર્ણન ચિત્રકૂટ विहरंति । (વક્ષસ્કાર પર્વત) ના જેવું છે- યાવત- ત્યાં - નૈવું.વ.૪, સુ. ?? 4 (દેવાદિ) ભોગભોગવતા રહે છે. पम्हकूडवक्खारपब्वयस्स णामहेउ-- પટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૩૮, . પદ્દે મંતે ! પુર્વ વુન્ન-વવાર- ૫૩૮. પ્ર. ભગવદ્ ! પદ્મફૂટ વક્ષસ્કાર પર્વત, પદ્મફૂટ पव्वए, पम्हकूडे वक्खारपव्वए ? વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! पम्हाडे य इत्थ देवे महिढीए ગૌતમ ! ત્યાં પકૂટ નામનો મહર્ધિક- યાવતુ जाव-पलिओवमट्ठिईए परिवसइ । से तेण?णं પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. આ કારણે गोयमा ! एवं वुच्चइ- पम्हकूडे वक्खारपव्वए ગૌતમ ! પકૂટ વક્ષસ્કાર પર્વત પદ્મટ पम्हकूडे वक्खारपव्वए। વક્ષસ્કાર પર્વત કહેવામાં આવે છે. -નંવું. વૈવવુ.૪, મુ. ??૪ (४) णलिणकूडवक्खारपव्वयस्स ठाणप्पमाणं-- (૪) નલિનકૂટ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : ર૦. p. દિ અને અંત ! મદાવિદ વાસ [ ૫૩૯. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં નલિનકૂટ નામનો णामं वक्रवारपव्वए पण्णते ? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે? Page #426 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૫૪૦-૫૪૨ તિર્યકુ લોક : વક્ષસ્કાર પર્વત ગણિતાનુયોગ ૩૦૩ ૩. उ. गोयमा ! णीलवंतस्स दाहिणेणं, सीआए ઉ. ગૌતમ ! નીલવંત (વર્ષધર પર્વત)થી દક્ષિણમાં, महाणईए उत्तरेणं, मंगलावइस्स विजयस्स સીતા મહાનદીની ઉત્તરમાં, મંગલાવતી पच्चत्थिमणं, आवत्तस्स विजयस्स पुरथिमेणं, વિજયની પશ્ચિમમાં તથા આવર્તવિજયની एत्थ णं महाविदेहे वासे णलिणकूडे णाम પૂર્વના મહાવિદેહ વર્ષમાં નલિનકૂટ નામનો वक्वारपब्वए पण्णत्ते, उत्तर-दाहिणायए વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. તે Tç- ÍળછિUUT I ઉત્તરમાં- દક્ષિણમાં લાંબો અને પૂર્વ-પશ્ચિમમાં પહોળો છે. सेसं जहा चित्तकूडस्स-जाव-आसयति । બાકીનું વર્ણન ચિત્રકૂટની જેવું જ છે- યાવતનંવું. વ. ૪, મુ. ૨૭ (અહીં દેવ-દેવીઓ) બેસે છે. नलिनकूडवक्खारपब्वयस्स णामहेउ-- નલિનકૂટ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૪૦. પૂ. સેવેદ્દેvi મંત!વં વૃક્વ૬-નવિવાર- ૫૪૦. પ્ર. હે ભગવન્! નલિનકૂટવક્ષસ્કાર પર્વત નલિનકૂટ पव्वए नलिनकूडे वक्खारपव्वए? વક્ષસ્કાર પર્વત કેમ કહેવાય છે? गोयमा ! नलिणकूडे य इत्थ देवे महिड्ढीए હે ગૌતમ ! અહીં નલિનકૂટ નામનો મહર્થિકजाव-पलिओवमट्टिईए परिवसइ । વાવ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. सेतेणद्वेणंगोयमा! एवं वुच्चइ-नलिणकूडे वक्खार એ કારણે ગૌતમ ! નલિનકૂટ વક્ષસ્કાર પર્વત पव्वए, नलिणकूडे वक्खारपब्वए। નલિનકૂટ વક્ષસ્કાર પર્વત કહેવાય છે. - ગંવું. વવ.૪,મુ. ૨૭ (५) एगसेलवक्खारपब्वयस्स ठाणप्पमाणं (૫) એકલ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : . ૮૭. p. કદિ જ અંત ! મહાવિલદે વસિ સિન્ડ્ર ૫૪૧. પ્ર. હે ભગવન ! મહાવિદેહ વર્ષમાં એકશૈલ નામનો वक्खारपव्वए पण्णत्ते ? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવે છે? गोयमा ! पुक्खलावत्तचक्कवट्टिविजयस्स ગૌતમ ! પુષ્કલાવર્ત ચક્રવર્તી વિજયની पुरथिमेणं, पोक्खलावतीचक्कवट्टिविजयस्य પૂર્વમાં, પછકલાવતી ચક્રવર્તી વિજયથી पच्चत्थिमेणं, णीलवंतस्स दक्खिणेणं, सीआए પશ્ચિમમાં, નીલવંતથી દક્ષિણમાં તથા શીતા उत्तरेणं महाणईए एत्थ णं एगसेले णामं મહાનદીથી ઉત્તરમાં એકશૈલ નામનો વક્ષસ્કાર वक्वारपव्वए पण्णत्ते। પર્વત કહેવામાં આવ્યો છે. चित्तकूडगमेणं णेअब्बो-जाव-देवा आसयंति । ચિત્રકૂટની સમાન એનું વર્ણન જાણવું જોઈએ -નં.વ . ૪, રૂ. ૨ ૩ ભાવ- અહીં દેવ બેસે છે. एगसेलवक्खारपब्वयस्स णामहेउ એકલ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૮૨, . { #ળ મંતે ! પર્વ ૩ - અમે ૫૪૨. પ્ર. હે ભગવન્! એકશૈલ વક્ષસ્કાર પર્વત એકશૈલ वक्वारपब्बए, एगसेले वक्खारपब्वए? વિક્ષસ્કાર પર્વત કેમ કહેવાય છે? गोयमा ! एगसेले य इत्य देवे महिड्ढीए- 3. હે ગૌતમ ! અહીં એકશૈલ નામનો મહર્ધિક - जाव-पलिओवमट्टिईए परिवसइ । से तेण?णं યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. गोयमा ! एवं वुच्चइ-एगसेले वक्खारपचए, આ કારણે ગૌતમ ! એકશેલ વક્ષસ્કાર પર્વત एगसेले वक्खारपब्वए। એકશેલ- વક્ષસ્કાર પર્વત કહેવાય છે. -નૈવું. વ . ૮, યુ. ૨૦ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વક્ષસ્કાર પર્વત સૂત્ર ૫૪૩-૫૪૫ (६) सोमणसवक्खारपब्वयस्स ठाणप्पमाणं -- (૬) સૌમનસ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : ૯૮રૂ, p. રિ મંતે ! બંદીવે સીવે મહાવિદ વાલે ૫૪૩. પ્ર. ભગવનુ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ सोमणसे णामं वक्खारपब्वए पण्णत्ते? વર્ષમાં સૌમનસ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! णिसहस्स वासहरपब्वयस्स उत्तरेणं, ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતથી ઉત્તરમાં, મંદર मंदरस्स पब्वयस्स दाहिण-पुरथिमेणं, પર્વતથી દક્ષિણ-પૂર્વમાં, મંગલાવતી વિજયથી मंगलावईविजयस्स पच्चत्थिमेणं, देवकुराए પશ્ચિમમાં અને દેવકુરુથી પૂર્વમાં, જંબુદ્વીપ पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे નામના દ્વીપમાં મહાવિદેહવર્ષમાં સોમનસ वासे सोमणसे णामं वक्खारपव्वए पण्णत्ते । નામનો વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीण-वित्थिन्ने । તે ઉત્તર-દક્ષિણમાં લાંબો અને પૂર્વ-પશ્ચિમમાં વિસ્તીર્ણ છે. जहा मालवन्ते वक्खारपव्वए तहा, णवरं-सव्व એની વક્તવ્યતા માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત જેવી रयणामए अच्छे-जाव-पडिरूवे । णिसहवासह છે. વિશેષમાં એ છે કે- એ પર્વત સર્વ રજતમય रपव्वयंतेणं चत्तारिजोयणसयाइं उड्ढं उच्चत्तेणं, સ્વચ્છ છે- યાવત- પ્રતિરૂપ છે. નિષધ નામક चत्तारि गाउअसयाई उव्वेहेणं, सेसं तहेव सव्वं । વર્ષધર પર્વતના અંતથી ચારસો યોજન ઊંચો અને ચારસો ગભૂતિ ઊંડો છે. બાકીનું વર્ણન - નંવું. વવવું. ૪, મુ. ૨૬ પૂર્વવત્ છે. सोमणसवक्खारपव्वयस्स णामहेउ સૌમનસ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : , ૮૪. p. એ ગદ્દે vi મંતે ! પુર્વ યુદ્-સમાસવાર- ૫૪૪. પ્ર. ભગવદ્ ! સૌમનસ વક્ષસ્કાર પર્વત સૌમનસ पव्वए, सोमणसवक्खारपब्वए? વક્ષસ્કાર પર્વત કેમ કહેવાય છે? गोयमा ! सोमणसे णं वक्खारपव्वए बहवे देवा ગૌતમ ! સૌમનસ વક્ષસ્કાર પર્વત પર ઘણા य देवीओ य सोमा सुमणा सोमणसे य इत्थ देवे સૌમ્ય અને શુદ્ધ મનવાલા દેવ-દેવીઓ રહે છે महिड्ढीए-जाव-पलिओवमट्टिईए परिवसइ । અને ત્યાં સૌમનસ નામનો મહર્ધિક-યાવતુ પલ્યોપમની સ્થિતિવાળો દેવ નિવાસ કરે છે. सेतेण?णं गोयमा! एवं वुच्चइ-सोमणसे वक्खार આ કારણે ગૌતમ ! સૌમનસ વક્ષસ્કાર પર્વત पव्वए सोमणसे वक्खारपव्वए। સૌમનસ વક્ષસ્કાર પર્વત કહેવાય છે. મદુત્તર જી નામ! - નવ-ક્વેિ / એસિવાય ગૌતમ!(આ નામ)-વાવ-નિત્ય છે. - નૈવુ. , ૪, મુ. ૨૨ (૭) વિઝુમવારપયન્સ ટાપમાને- (૭) વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : પ. પૂ. દિ ઇf મંત ! નંqવ ઢીવ મહાવિહે વાસે ૫૪૫. પ્ર. ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ विज्जुप्पभे णामं वक्खारपब्वए पण्णत्ते? વર્ષમાં વિધુત્રભ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતથી ઉત્તરમાં, मंदरस्स पव्वयस्स दाहिण-पच्चत्थिमेणं, देवकुराए મંદરપર્વતથી દક્ષિણ-પશ્ચિમમાં, દેવકુરૂના पच्चत्थिमेणं, पम्हस्स विजयस्स पुरत्थिमेणं, પશ્ચિમમાં અને પદ્મવિજયની પૂર્વમાં, જંબૂદીપ एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे विज्जुप्पभे નામક દ્વીપમાં મહાવિદેહવર્ષમાં વિધુત્રભ નામક वक्खारपब्वए पण्णत्ते । વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યો છે. , ૩. Page #428 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૪૬-૫૪૭ તિય લોક : વક્ષસ્કાર પર્વત ગણિતાનુયોગ ૩૦૫ ૩. उत्तर-दाहिणायए एवं जहा मालवन्ते, णवरि - તે ઉત્તર-દક્ષિણમાં લાંબો છે. વગેરે વર્ણન सव-तवणिज्जमए अच्छे-जाव-देवा आसयन्ति । માલ્યવત્ત જેવું સમજવું જોઈએ. વિશેષમાં એ છે કે- એ પર્વત સર્વાત્મના સ્વર્ણમય છે, સ્વચ્છ છે- ગંવું. વવ. ૪, કુ. ૨૩ = (?) યાવતુ- ત્યાં દેવગણ બેસે છે. विज्जुप्पभवक्खारपब्वयस्स णामहेउ વિધુત્રભ વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : - ૪૬, . મેં ઇ મંત! જીવંતૃત્વફ્ટ-વિન્ધ્વમેવવવાર- ૫૪૬. પ્ર. ભગવનું ! વિધુત્રભ વાસ્કાર પર્વત વિધુત્રભ पव्वए विज्जुप्पभे वक्खारपब्वए ? વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? गोयमा ! विज्जुप्पभेणं वक्खारपब्वए विज्जुमिव ગૌતમ ! વિધુત્રભ વક્ષસ્કાર પર્વત વિજળીની. सबओ समंता ओभासेइ, उज्जोवेइ, पभासइ, માફક બધી દિશા-વિદિશાઓમાં અવભાસિત विज्जुप्पभे य इत्थ देवे महिढीए-जाव ઉદ્યોતિત અને પ્રભાસિત થતો રહે છે અને ત્યાં पलिओवमट्ठिईए परिवसइ । વિદ્યુભ નામનો મહર્ધિક-યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ નિવાસ કરે છે. से एएणतुणं गोयमा ! एवं वुच्चइ- विज्जुप्पभे આ કારણે ગૌતમ! આ વિધુત્રભ વક્ષસ્કાર પર્વત वक्खारपव्वए, विज्जुप्पभे वक्वारपव्वए । વિધુત્રભ વક્ષસ્કાર પર્વત કહેવામાં આવે છે. અત્તર ૨ | જાય ! –નાવ-frળે એ ઉપરાંત ગૌતમ! આ નામ-વાવ-નિત્ય છે. - ગંવું. ૩ , ૪, મુ. ? રૂ ... (૨) (८) गंधमायणवक्वारपव्वयस्स ठाणप्पमाणं-- (૮) ગંધમાદન વક્ષસ્કાર પર્વતનું સ્થાન અને પ્રમાણ : , ૩, ૫, દિ અંત ! મહાવિ વીમે ધમાલ VITH ૫૪૭. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં ગંધમાદન નામનો वक्वारपब्बए पण्णत्ते? વક્ષસ્કાર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! णीलवंतस्स वासहरपब्वयस्स दाहिणणं, ગૌતમ ! નીલવન્ત વર્ષધર પર્વતથી દક્ષિણમાં, मंदरस्म पब्वयम्स उत्त-रपच्चत्थिमेणं, गंधिलावइम्स મેરુ પર્વતથી ઉત્તર-પશ્ચિમમાં, ગંધિલાવતી विजयस्म पुरच्छिमेणं, उत्तरकुराए पच्चत्थिमेणं, વિજયથી પૂર્વમાં તેમજ ઉત્તરકુરુથી પશ્ચિમનાં एत्थ णं महाविदह वासे गंधमायणे णाम મહાવિદેહ વર્ષમાં ગંધમાદન નામનો વક્ષસ્કાર वक्वारपब्वए पण्णत्ते ।। પર્વત કહેવામાં આવ્યો છે. उत्तर-दाहिणायए, पाईण-पडीणवित्थिन्ने, આ ઉત્તર-દક્ષિણમાં લાંબો, પૂર્વ-પશ્ચિમમાં तीसं जोअणसहस्साई दुण्णि अ णउत्तरे પહોળો તેમજ ત્રીસ હજાર બસોનવ યોજન અને जोअणसए छच्च य एगुणवीसइभागे जोअणस्स એક યોજનના ઓગણીસ ભાગોમાંથી છ ભાગ आयामेणं, णीलवंतवासहरपव्वयं तेणं (૩૦૨૦૯-૧૯) જેટલો લાંબો છે. નીલવંત चत्तारि जोअणसयाई उड्ढं उच्चत्तेणं, चत्तारि વર્ષધર પર્વતની પાસે ચારસો યોજન ઊંચો, गाउअसयाई उव्व हेणं, पंच जोअणसयाई ચારસો કોશ ઊંડો અને પાંચસો યોજન પહોળો विक्वंभेणं,तयणंतरंचणंमायाए-मायाए उस्सेहुब्वे છે. તદન્તર ક્રમશઃ ઊંચાઈ અને ઊંડાઈમાં हपरिवुड्ढीए परिवड्ढमाणे-परिवड्ढमाणे વધતો-વધતો અને વિસ્તારમાં ઓછો-ઓછો विक्वंभपरिहाणीए परिहायमाणे-परिहायमाणे થતો મેરુ પર્વતની પાસે પાંચસો યોજન मंदरपब्वयंतेणं पंचजोयणसयाई उड्ढं उच्चत्तेणं, ઊંચો, પાંચસો કોસ ઊંડો તેમજ અંગુલના पंच गाउ असयाई उव्व हेणं, अंगुलस्स અસંખ્યાતમા ભાગ જેટલો પહોળો કહેવાય છે. असंखेज्जइभागं विक्खंभेणं पण्णत्ते । १. मवेवि णं वक्वारपव्वया सीआ सीओआओ महाणईओ मंदर पव्ययंतेणं पंच-पंचजायणसयाई उड्ढं उच्चत्तणं पंच-पंच गाउयमयाइं उबेहणं पण्णत्ता। -- મન, 9 o Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ લોક-પ્રજ્ઞપ્તિ ૩. गंधमायणवक्खारपव्वयस्स णामहेउ ૬૪૮. ૧. તિર્યક્ લોક : વક્ષસ્કાર પર્વત गयदंतसं ठाणसंठिए सव्वरयणामए अच्छे - जाव पडिरूवे । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं य वणसंडेहिं सव्वओ समता संपरिक्खित्ते । गंधमायणस्स णं वक्खारपव्वयस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते- जाव- आसयंति | - તંવુ. વવ. ૪, મુ. o ૦ = (?) (૧) (૨) से केणट्ठे णं भंते ! एवं वुच्चइ-गंधमायणे वक्वारपव्वए गंधमायणे वक्खारपव्वए ? गोयमा ! गंधमायणस्स णं वक्खारपव्वयस्स गंधे से जाणाम कोgyडाण वा जाव - पीसिज्जमाणा વા, • उक्किरिज्जमाणाण वा, विकिरिज्जमाणाण વા, પરિભ્રુષ્નમાળાTવા - जाव-ओराला मण्णा - जाव-गंधा अभिणिस्सवंति भवे एयारूवेसिया १ । णो इणट्ठे समट्टे | गंधमायणस्स णं इत्तो इट्ठत्तराए चेव-जाव-गंधे पण्णत्ते । સૂત્ર ૫૪૮ એ ગજદંતના આકારનો છે. સર્વાત્મના રત્નમય તેમજ સ્વચ્છ છે- યાવત- મનોહર છે. આ બન્ને બે પદ્મવરવેદિકાઓ અને બે વનખંડોથી બધી બાજુઓથી ઘેરાયેલો છે. 3. ગંધમાદન વક્ષસ્કાર પર્વત પર અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ કહેવામાં આવ્યો છે- યાવ(અહીં દેવગણ ક્રીડા કરે છે) બેસે છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વતના નામનું કારણ : ૫૪૮. પ્ર. ભગવન્ ! ગંધમાદન વક્ષસ્કાર પર્વત, ગંધમાદન વક્ષસ્કાર પર્વત કેમ કહેવામાં આવે છે? ગૌતમ ! ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ગંધ જેમકે કોષ્ઠાદિ સુગંધી દ્રવ્યોના પુટ-યાવ-દળતા હોય, ઉત્કીર્ણ કરવામાં આવતા હોય, વિખરાતા હોય, ઉપભોગ કરવામાં આવતા હોય -યાવએમાંથી જે ઉદાર મનોજ્ઞ-યાવ- ગંધ નીકળી હોય શું એવી ગંધ છે? નહીં, એવી નથી. ગંધમાદન પર્વતની ગંધ એનાથી પણ વધુ ઈષ્ટઈષ્ટતર-યાવ- મનોજ્ઞ ગંધ કહેવામાં આવી છે. ?. એ વીસ વક્ષસ્કાર પર્વતોમાંથી ચાર વક્ષસ્કાર પર્વત ગજદંત જેવી આકૃતિવાળા છે – એના નામ છે - (૧) માલ્યવન્ત (૨) સૌમનસ (૩) વિદ્યુત્પ્રભ (૪) ગંધમાદન. સ્થાનાંગ ૨, ઉર્દૂ. ૩, સૂત્ર ૮૭ની અનુસાર ચારેય પર્વતોનું પ્રમાણ સરખું છે. સોમનસ વક્ષસ્કા૨ પર્વત અને વિદ્યુત્પ્રભવક્ષસ્કાર પર્વત દેવકુરુક્ષેત્રનું વિભાજન કરે છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વત અને માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત ઉત્તર કુરુક્ષેત્રનું વિભાજન કરે છે. બાકીના સોળ વક્ષસ્કાર પર્વતોમાંથી ચાર વક્ષસ્કાર પર્વત (૧) ચિત્રકૂટ (૨) પદ્દમ (પક્ષ્મ) કૂટ(૩) નલિનકૂટ અને ઐકશેલ પર્વત સીતા મહાનદીના ઉત્તરી કિનારા પર છે. એના પ્રમાણ આદિનું સંક્ષિપ્ત વર્ણન અહીં કહેવાય છે. (૧)ત્રિકૂટ (૨) વૈશ્રમણ (૩)અંજન(૪) માતંજન – એ ચારે વક્ષસ્કાર પર્વતો સીતા મહાનદીની દક્ષિણી કિનારા પર સ્થિત છે અને એ સીતા મહાનદીની ઉત્તરી કિનારે ચારે પર્વતોના જેટલા પ્રમાણવાળા છે. જેમકે - વું નદ ચૈવ મયાજી મહાળવું उत्तरं पासं तह चैव दक्खिणिल्लं भाणियव्वं । નવુ. વવું. ૪. મુ. ૬૬ આ આગમોક્ત પ્રમાણ અનુસાર ત્રિકૂટાદિ ચારે પર્વતોની સરખી પ્રમાણતા સ્વતઃ સિધ્ધ છે. આ પ્રમાણે સીતોદા મહાનદીના દક્ષિણી કિનારા પર (૧) અંકાવર્ત(૨) પદ્માવતી (૩)આશીવિષ અને (૪)સુખાવહ પર્વત છે તથા સીતોદા મહાનદીના ઉત્તરી કિનારા પર-(૧) ચંદ્ર પર્વત (૨) સૂર્ય પર્વત (૩) નાગ પર્વત અને (૪) દેવપર્વત છે. આ આઠ પર્વતો સીતા મહાનદીના દક્ષિણી અને ઉત્તરી કિનારા ૫૨ સ્થિત પૂર્વોક્ત આઠ પર્વતોનાં પ્રમાણ જેટલા પ્રમાણવાળા છે. નીતોવાઇ વાદિભિત્યું પુત્તરિત્નું ... दाहिणिल्ले ... उत्तरिल्ले वि एवमेव भाणियव्वे जहा सीयाए નમ્યું. વવવુ. ૪, મુ. ૨૦૨ આગમોક્ત આ બન્ને સૂચનાઓની અનુસાર સીતોદા મહાનદીની દક્ષિણી અને ઉત્તરી કિનારા પર સ્થિત આઠ પર્વતોનું પ્રમાણ સીતા મહાનદીના દક્ષિણી અને ઉત્તરી કિનારા પર સ્થિત આઠ પર્વતો જેટલું છે. Jain' Education International Page #430 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૪૯ તિર્યફ લોક : કૂટ વર્ણન ગણિતાનુયોગ ૩૦૭ से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ- गंधमायणे આ કારણે ગૌતમ ! એ ગંધમાદન (પોતાની वक्वारपव्वए गंधमायणे वक्खारपव्वए। ગંધથી મદવાળા બનાવી દેનાર) વક્ષસ્કાર પર્વત ગંધમાદન વક્ષસ્કાર પર્વત કહેવાય છે. गंधमायणे अ इत्थ देवे महिड्ढीए-जाव અહીં ગંધમાદન નામક મહર્થિક-જાવતુपलिओवमट्टिईए परिवसइ, अदुत्तरं च णं પલ્યોપમની સ્થિતિવાળોદેવ રહે છે. આ ઉપરાંત गोयमा ! सासए णामधिज्जे पण्णत्ते इति । ગૌતમ ! આ નામ શાશ્વત કહેવામાં આવ્યું છે. - जंबु. वक्ख. ४, सु. १०३ (२) (१-५) कूड वण्णओ (૧-૫) ઉં વર્ણન जंबुद्दीवे सव्वकूड संखा જબૂદ્વીપના સર્વ કૂટોની સંખ્યા : ,४९. प. १. जंबुद्दीवेणं भंते! दीवे केवइया वासहरकूडा ५४८.प्र. (१) भगवन ! ४५वी५ नोमनाद्वीपमा पण्णत्ता? વર્ષધર પર્વતોના કેટલા કુટ (શિખરો) કહેવામાં આવ્યા છે? २. केवइया वक्खारक्डा ? - (२) ११२७२ पर्वतोना टसा 2 छ ? ३. केवइया वेयड्ढकूडा ? (3) (ही) वैताठ्यपर्वतोना सा टूट ? ४. केवइया मंदरकूडा पण्णत्ता ? (४) भं.२ (मे२) पर्वतन 26 फूट ठेवामा माव्या छ? गोयमा! जंबुद्दीव दीव छप्पण्णं वासहरकूडा . (१)गौतम!४५ नमनाभ वर्षधर पण्णत्ता । પર્વતોના છપ્પનકૂટ કહેવામાં આવ્યા છે. २. छण्णउई वक्वारकूडा।३ (२) १९२२ पर्वतोना छन्नु छूट छे. ३. तिण्णि छलुत्तरा वेयद्धकूडसया। (3) (ही) वैताठ्य पर्वतोनासो छटछे. ४. नव मंदरकूडा पण्णत्ता। (४) भ६२ (भे३) पर्वतमा नव डूट ठेवामा આવ્યા છે. 0 I આ આંઠ વક્ષસ્કાર પર્વતોનું જ વર્ણન મળે છે. “पट्पंचाशद्वर्षधरकूटानि-तथाहि, क्षुद्रहिमवत्-शिखरिणोः प्रत्येकमेकादश, (११ + ११) महाहिमवन्रूक्मिणोः प्रत्येकमष्टौ (८ + ८) निपध-नीलवंतोः प्रत्येक नव, (९ + ९) सर्व संख्या___ "वक्षस्कारकूटानि षण्णनवतिः, (९६) तद्यथा - मरल वक्षस्कारेपु पोडशमु, प्रत्येकं चतुष्टयभावात् (१६x४) गजदन्ताकृतिवक्षस्कारपु गन्धमादन-मौमनसयोः सप्त, (७+७) माल्यवद्विघुत्प्रभयो नव, ९ + ९ = १८ इति उभय मिलने यथोक्त संख्या", ९६ “बीणि पडुनराणि वैताढ्यकूटशतानि तत्र भरतैरावतयोविजयानां च वैताढ्येषु चतुस्त्रिंशति प्रत्येक नवसम्भवादुक्तसंख्यानयनम्" । ... मेग नव, तानि च नन्दनवनगतानि ग्राह्याणि, न भद्रशालवनगतानि दिग्रहस्तिकूटानि, तेपां भूमिप्रतिष्ठतत्वेन स्वतन्त्रकूटत्वादिति” । - जम्बू. वक्ष. ६, मू. १२५ नी वृत्ति। Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વર્ષધર ફૂટ સૂત્ર ૫૫૦ एवामेव सपुवावरेणं जंबुद्दीवे दीवे चत्तारि सत्ता આ પ્રમાણે જંબૂઢીપ નામના દ્વીપમાં પહેલા અને कूडसया भवंतीतिमक्खायं ति।' પછીના બધા મળીને ચારસો સડસઠ (૪૬૭) કૂટ થાય - Mવું. વ . ૬, મુ. - ૭ છે. એમ કહેવામાં આવ્યું છે. छप्पण्णं वासहरकूडा-- વર્ષધર પર્વતોના છપ્પન કૂટ : १. चुल्लहिमवंतवासहरपब्बए एक्कारसकूडा-- (૧) સુદ્રહિમવન્ત વર્ષધર પર્વતના અગિયાર ફૂટ : , , . v ગુર્નાદિમયંત ! વસદરપત્ર ૬ ઠ્ઠ પપ૦. પ્ર. હે ભગવન્ ! સુદ્રહિમવન્ત વર્ષધર પર્વત પર પUVIRા ? કેટલા કૂટ કહેવામાં આવ્યા છે? ૩. યમ ! વરસ {S TUVIRા, તં નદી-- હે ગૌતમ ! અગિયાર કુટ કહેવામાં આવ્યા છે. જેમકે૨. સિદ્ધાચ, ૨. વૃન્દ્રદિમયંત, (૧) સિદ્ધાયતનકૂટ, (૨) ક્ષુદ્ર હિમવન્નકૂટ, રૂ.મર, ૪. રૂાજૂ, ૫. સર્વભૂરું, (૩)ભરતકુટ.(૪)ઈલાદેવીકૂટ,(૫)ગંગાદેવીકૂટ, દ, ઉમરા , ૭. રોદિન, (૬) શ્રીદેવીકૂટ, (૭) રોહિત સકૂટ, ૮. સિંધુર્વજૂદું, ૧. સૂરાવાશે, (૮) સિંધુદેવી કૂટ, (૯) સુરાદેવીકૂટ, ૨૦. રેમવયજૂ૪, . વેસમvજૂ I (૧૦) હૈમવતકૂટ, (૧૧) વૈશ્રમણકૂટ. - ગં. વ . ૮, મુ. ૧૨ () ૧. જંબુદ્વીપ સ્થિત પર્વતોના કૂટો (શિખરો) ની ગણના આ પ્રમાણે છે - ૬૧. કૂટવાલા પર્વત ફૂટોની સંખ્યા ૪૭ (૩) ૩૪ દીર્ધ વેતાઢય પર્વતના ત્રણ સો છ ફૂટ - 3 વર્ષધર પર્વતોના કૂટ - મહાવિદેહના પ્રત્યેક વિજયમાં એક દીર્ધ વૈતાદ્ય પર્વત છે. ૨૦ વક્ષસ્કાર પર્વતોના કૂટ બત્રીસ વિજયોમાં બત્રીસ દીર્ઘ વતાય પર્વત છે. પ્રત્યેક દીર્ઘ વૈતાઢ્ય પર્વતના નવ ફૂટ છે. ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતોના કૂટ 30; બત્રીસ દીર્ઘ વૈતાઢ્ય પર્વતોના કૂટ (ફર x ૯) ૨૮૮ ૧ મેરુ પર્વતનો કૂટ ભરતક્ષેત્ર સ્થિત દીર્ઘ વતાય પર્વતના કૂટ ૯ ૪૬૭ કૂટ ઍરવત ક્ષેત્ર દીર્ધ વૈતાઢ્ય પર્વતના કૂટ ૨૮૮ + ૯ + ૭ = 30 ૧ ૧૧ ૧૧ (૧) ૬ વર્ષધર પર્વતોના છપ્પનકૂટ (૧) હિમવન્ત-પર્વતના કૂટ (૨) શિખરી પર્વતના કૂટ (૩) મહાહિમવંત પર્વતના કૂટ (૪) રકમી પર્વતના કૂટ (પ) નિષધ પર્વતના કૂટ ( : ) નીલવન્ત પર્વતના કૂટ (ક) મેરુ પર્વતના (નંદનવનમાં) નવ કૂટ - કૂટ રહિત પર્વત :ચિત્રકૂટ વિચિત્રકૂટ યમક પર્વત કાંચનક પર્વત વૃત્તવતાદ્ય પર્વત (૨) ૨૦ વક્ષસ્કાર પર્વતોના છનું કૂટ( ૧ ) વાસ્કાર પર્વતોના કૂટ (પ્રત્યક વક્ષસ્કાર પર્વત પર ચાર-ચાર ટ) ( ગજદન્ત પર્વતોના ફૂટ (૧) સૌમનસ પર્વત ના ફૂટ (૨) ગંધમાદન પર્વતના ફૂટ (૩) વિધુત્રભ પર્વતના કૂટ (૪) માલ્યવન્ત પર્વતના કૂટ ૩૨ બધા કૂટ = ૯૬ મેરુના ભદ્રશાલવનમાં દિગ્નિકૂટ વૃક્ષટ બુવનમાં કૂટ " " " શાલ્મલિવનમાં કૂટ ૩૪ ઋષભ પર્વતમાં કૂટ ૨. વૃન વૈતાદ્યg ૨ દાવ: | For Private & Personal use Only - 14. વ. ૬, મૂત્ર ૧ ૨ - ની વૃત્તિ (-મ9T:) www.sainėlibrary.org Page #432 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૫૧ તિર્યફ લોક : વર્ષધર ફૂટ ગણિતાનુયોગ ૩૦૯ सिद्धाययणकूडस्स अवट्टिई पमाणं च સિદ્ધાયતન કૂટની અવસ્થિતિ અને પ્રમાણ : ५५१. प. कहि णं भंते ! चुल्लहिमवंते वासहरपवए ५५१. प्र. भगवन! क्षुद्रहिमवंतवर्षधर पर्वत सिद्धायतन सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते ? કૂટ નામનો ફૂટ ક્યાં કહેવામાં આવ્યો છે ? उ. गोयमा ! पुरच्छिम-लवणसमुद्दस्स पच्चत्थिमेणं, હે ગૌતમ ! પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, ક્ષુદ્ર चुल्लहिमवंतकूडस्स पुरथिमेणं- एत्थ णं હિમવત કૂટથી પૂર્વમાં સિદ્ધાયતન કૂટ’ નામનો सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते। કૂટ કહેવામાં આવ્યો છે. पंच जोयणसयाई उद्धं उच्चत्तेणं । એ પાંચસો યોજન ઉપરની તરફ ઊંચો છે. मूले पंचजोयणसयाई विक्खंभेणं । મૂલમાં પાંચસો યોજન પહોળો છે. मझे तिण्णि अपण्णत्तरे जोयणसए विक्खंभेणं।' મધ્યમાં ત્રણસો પંચોત્તેર યોજન પહોળો છે. उप्पि अड्ढाइज्जे जोयणसए विक्खंभेणं । ઉપર અઢીસો યોજન પહોળો છે. मूले एगंजोयणसहस्सं पंच य एगासीए जोयणसए મૂલમાં પંદરસો એક્યાસી યોજનથી કંઈક ઓછી किंचि विसेसाहिए परिक्खेवेणं । એની પરિધિ છે. मज्झे एगं जोयणसहस्सं एगं च छलसीअं મધ્યમાં અગિયારસો છયાસી યોજનથી કંઈક जोयणसयं किंचि विसेसणं परिक्खेवेणं । ઓછી એની પરિધિ છે. उप्पिं सत्तइक्काणउए जोयणसए किंचि विसेसूणे ઉપર સાતસો એકાણ યોજનથી કંઈક ઓછી परिक्खेवेणं। એની પરિધિ છે. मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उप्पिं तणुए તે મૂલમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરથી गोपुच्छसंठाणसंठिए, सब्वरयणामए अच्छे-जाव પાતળો છે. ગાયના પૂછડાના આકારવાળી છે. पडिम्वे। સર્વ રત્નમય સ્વચ્છ- યાવતુસુંદર છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडणं તે એક પવરવેદિકા તેમજ એક વનખંડ વડે सबओ समंता संपरिक्खित्ते । બધી બાજુથી ઘેરાયેલ છે. सिद्धाययणम्स कूडस्म णं उप्पि बहसमरमणिज्जे તે સિદ્ધાયતન કૂટ પર બહુ સમ રમણીયભૂભાગ भूमिभागे पण्णत्ते -जाव-तम्म णं बहुसमरम કહેવામાં આવ્યો છે- યાવતુ-તે બહુ સમરમણીય णिज्जस्म भूमिभागस्य बहुमज्झदेसभाए-एत्थ ભૂભાગથી બરોબર મધ્યભાગમાં એક મહાનું णं महं एगे सिद्धाययणे पण्णत्ते । સિદ્ધાયતન કહેવામાં આવ્યો છે. (मश:) नेपा भूमिप्रतिष्ठतत्वेन स्वतन्त्रकूटत्वात् - - जम्बू. वक्ष, ६, मत्र १२५ नी वृत्ति पपां गिर्यनाधारकन्वेन स्वतन्त्रगिरित्वान्न कूटेपुगणना - - जम्बू. वक्ष. ६. मूत्र १२, नी वृत्ति મેરુ પર્વતની ચારે દિશાઓમાં સ્થિત ચારચક પર્વતોના બત્રીસ કૂટોની ગણના પણ જંબુદ્વીપ માં સ્થિત પર્વત કૂટોની ગણનામાં सम्भासित नथी. (3२ पर्वतोना नाममा प्रमागेछ-) "जम्बुद्दीव दीव मंदरम्म पव्वयम्म पुत्यिमेणं म्यगवरे पव्वए अट्ठ कूडा पण्णना, तं जहागाहा- (१) पिटे (२) तवणिज्ज (३) कंचण (४) ग्यत (५) दिमामोथिए (९) पलंवे य । (७) अंजण (८) अंजणपुलए, म्यगम्म पुरथिमे कूडा ।।" "जम्बुद्दीव दीव मंदरम्म पब्वयम्म दाहिणणं म्यगवर पव्वए अट्ठ कूड़ा पण्णना, तं जहागाहा (१) कणए. (२) कंचणे, (३) पउमे, (८) णलिणे (५) ममि (६) दिवायरे चेव । (७) वममण (८) वसलिए, स्यगम्म उ दाहिण कूडा ॥" "जम्बृद्दीव दीव मंदरम्म पब्वयम्म पच्चत्थिमे णं म्यगवरे पव्वा अट्ठाडा पण्णना, तं जहागाहा- (2) मोत्थिते य (1) अमोहे. य, (३) हिमवं (4) मंदरे तहा। (१) म्यग (६) म्यगुत्तमे (७) चंद अट्ठम य (८) मुदमणे ।।" "जम्बुद्दीव दीवे मंदरम्म पन्चयग्म उत्तगणं म्यगवर पव्वा अट्ठ कूडा पण्णना, तं जहागाहा- (१) ग्यण (२) ग्यणुच्चा य (3) सवग्यण (6) ग्यणमंचए चेव । (५) विजय य (६) बेजयंत, (७) जयंते, (८) अपगजिते ॥" - ठाणं ८, मु. ६४३ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વર્ષધર કૂટ સૂત્ર ૫૫૨ पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोयणाई આ સિદ્ધાયતન પચાસ યોજન લાંબો છે, પચીસ विक्खंभेणं, छत्तीसंजोयणाई उद्धं उच्चत्तेणं-जाव યોજન પહોળો છે અને છત્રીસ યોજન ઉપરની जिणपडिमा वण्णओ भाणियब्वो। તરફ ઊંચો છે- યાવતુ- અહીં જિનપ્રતિમાનું વર્ણન કરવું જોઈએ, - નંવું. વ .૪, મુ. ૧૨ (૨). चुल्लहिमवंतकूडस्स अवट्टिई पमाणं च - ક્ષુદ્ર હિમવંત કૂટની અવસ્થિતિ અને પ્રમાણ : - ૨. p. ife of મંતે ! વૃન્દ્રહિમવંત વાસદરપવા પપ૨. પ્ર. હે ભગવન્! મુદ્ર હિમવંત વર્ષધર પર્વત પર ક્ષુદ્ર चुल्लहिमवंतकूडे णामं कूडे पण्णत्ते ? હિમવંતકૂટ નામનો કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा! भरहकूडस्सपुरस्थिमेणं, सिद्धाययणकूडस्स હે ગૌતમ ! ભરતકૂટથી પૂર્વમાં, સિદ્ધાયતન पच्चत्थिमेणं, एत्थ णं चुल्लहिमवंते वासहरपव्वए ફૂટથી પશ્ચિમમાં, ક્ષુદ્ર હિમવંત વર્ષધર પર્વત પર चुल्लहिमवंतकूडे णामं कूडे पण्णत्ते । મુદ્ર હિમવંત કૂટ નામનો કૂટ કહેવામાં આવ્યો છે. एवं जो चेव सिद्धाययणकूडस्स उच्चत्त-विक्खंभ સિદ્ધાયતન ફૂટની ઊંચાઈ, પહોળાઈ અને પરિધિ परिक्खेवो-जाव-बहुसमरमणिज्जस्स भूमिभागस्म વગેરે જે પૂર્વે કહેવામાં આવી છે. આની પણ बहुमज्झदेसभाए-एत्थ णं महं एगे पासायवडेंसए એજ છે- વાવ-અત્યંત સમ રમણીય ભૂભાગની qUUત્તા બરોબર વચ્ચે મધ્યભાગમાં એક મહાનું પ્રાસાદાવતુંસક કહેવામાં આવ્યો છે. बामट्टि जोयणाई अद्धजोयणं च उद्धं उच्चत्तेणं. આ સાડા બાંસઠ યોજન ઉપરની તરફ ઊંચો છે इक्कतीसं जोयणाई कोसं च विक्खंभेणं । અને સવા એકત્રીસ યોજન પહોળો છે. अब्भुग्गयमूसिअपहसिए विव विविहमणिरयण તે ઘણો બધો ઉપર ઊંચો ઉઠેલો છે, ધવલ તેમજ भत्तिचित्ते, वाउद्भुअ-विजय- वेजयंती-पडाग શુભ્ર પ્રભાપટલને કારણે હંસતો હોય એવો छत्ताइछत्तकलिएतुंगे, गगणतलमभिलंघमा પ્રતીત થાય છે. વિવિધ પ્રકારના મણિ રત્નોથી णसिहरे, जालंतररयणपंजरुम्मिलिएब मणिरय જેની ભીંતો ચિત્રિત છે, પવનથી ઉડતી એવી णथूभिआए, वियसियसयवत्त-पुण्डरीय-तिलय વિજય - વૈજયંતી પતાકાઓ તેમજ છત્રાતિ છત્ર रयणद्ध चंदचित्ते, णाणामणिमय- दामालंकिए (છત્ર પર બનેલા છત્ર) થી સુશોભિત છે. જેનું अंतो बहिं च सण्ह-वइर-तवणिज्ज- रूइल શિખર ગગનતલને સ્પર્શ કરનાર છે. જેના પર જાળીઓમાં જડાયેલા રત્નો એવા પ્રતીત થાય છે वालुगापत्थडे, सुहफासे सस्सिरीअरुवे पासाईए કે જાણે કે- પ્રાસાદને નેત્રોન્સીલન કર્યું હોય નવ-પરિવા (એવી) મણિરત્નોની સ્તુપિકા છે. જ્યાં ત્યાં વિકસિત શતપત્ર, પુરીક, તિલક તેમજ રત્નમય અર્ધચન્દ્રાથી ચિત્રિત છે, વિવિધ મણીઓની માલાઓથી અલંકૃત છે. એની અંદર અને બહાર સ્નિગ્ધ, વજૂરત્ન તેમજ રક્તસુવર્ણની મનોહર રેતી પથરાયેલી છે. તે સુખદ સ્પર્શવાળા, શોભાયમાન રૂપવાળા, પ્રસન્નતા પ્રદાન કરનારા – યાવતુ- સુંદર છે. तस्म णं पासायवडेंसगस्स अंतो बहुममरमणिज्जे આ પ્રાસાદાવતં સકનો અતિસમરમણીય भूमिभागे पण्णत्ते -जाव-सीहासणं मपग्विारं । ભૂભાગ કહેવામાં આવ્યો છે- યાવત-સપરિવાર - નૈવું. વ . ૪, મુ. ૧૨ (૩) સિંહાસન છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૫૩-૫૫ તિર્યકુ લોક : વર્ષધર કુટ ગણિતાનુયોગ ૩૧૧ चुल्लहिमवंतकूडस्स णामहेउ ક્ષુદ્ર હિમવંત કૂટના નામનું કરણ : ક, રૂ. . સેળ અંતે!વં વુન્દ્ર- “ગુર્નાદિમવંત, ૫૫૩. પ્ર. હે ભગવન્! શુદ્ર હિમવંત કૂટ, મુદ્ર હિમવંત કૂટ વૃન્દ્રટિમવંત ?'' કેમ કહેવાય છે ? गोयमा! चुल्लहिमवंतणामं देवेमहिड्ढीए-जाव- ઉ. હે ગૌતમ ! શુદ્ર હિમવંત નામનો મહર્થિક पलिओवमट्टिईए परिवसइ।। -યાવતુ- પલ્યોપમની સ્થિતિવાલો દેવ રહે છે. सेएएण?णंगोयमा! एवंवुच्चइ-"चुल्लहिमवंतकूडे, આ કારણે ગૌતમ ! ક્ષુદ્ર હિમવંત કૂટ, મુદ્ર चुल्लहिमवंतकूड़े। હિમવંત કૂટ કહેવાય છે. - નૈવું. . ૪, ૩. ૧ ર (૪) दो कूडा बहुसमतुल्ला-- બે ફૂટ અધિક સમ અને તુલ્ય : - - ૮, ખંવિત્રી સંરક્સ દિm 7fwવંત ૫૫૪. જેબૂદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની દક્ષિણમાં ક્ષુદ્ર वासहरपव्वए दो कूडा पण्णत्ता, बहुसमतुल्ला હિમવંત વર્ષધર પર્વત પર બે કૂટ કહેવાય છે. તે અધિક अविसेसमणाणत्ता अण्णमण्णं नाइवट्टन्ति, आयाम સમ તેમજ તુલ્ય છે. એમાં એક બીજાથી વિશેષતા તેમજ વિવિધતા નથી. લંબાઈ-પહોળાઈ, ઊંચાઈ, આકાર વિવું મુ દત્ત--પરિTTદેvi , તે નદા તેમજ પરિધિમાં એકબીજાનું અતિક્રમણ નથી કરતા १ चुल्लहिमवंतकूड़े चेव, २ वेसमणकूडे चेव । જેમકે- (૧) ક્ષુદ્ર હિમવાન્કૂટ (૨) વૈશ્રમણકૂટ. -ટાઇ ૨, ૩. રૂ, મુ. ૮૭ चुल्लहिमवंता रायहाणी ક્ષુદ્ર હિમવંતા રાજધાની : , , , 1. વદિ મંત! જૂન્જદિનવંતનિરિવભરજ્જવલ્સ ૫૫૫. પ્ર. હે ભગવન્ ! શુદ્ર હિમવંત ગિરિકુમાર દેવની चुल्लहिमवंता णामं रायहाणी पण्णत्ता ? મુદ્ર હિમવત્તા નામની રાજધાની ક્યાં કહેવામાં આવી છે? गोयमा ! चुल्लहिमवंतकूडस्स दक्खिणेणं હે ગૌતમ ! શુદ્ર હિમવંત કૂટના દક્ષિણમાં तिरियमसंखज्जे दीवसमद्दे वीईवइत्ता अण्णं ત્રાંસા અસંખ્ય દ્વીપ-સમુદ્ર ઓળંગ્યા પછી અન્ય जंबुद्दीवं दीवं दक्षिणेणं बारस जोयणसहस्साई જંબૂદ્વીપ નામક દ્વીપના દક્ષિણમાં બાર હજાર યોજન પર્યત અવગાહન કરવા પર ક્ષુદ્ર-હિમવંત ओगाहित्ता एत्थ णं चुल्ल हिमवंतस्स ગિરિકુમાર દેવની ક્ષુદ્ર હિમવંતા' નામની गिरिकुमारस्स देवस्स चुल्लहिमवंता णाम રાજધાની કહેવામાં આવી છે. रायहाणी पण्णत्ता। बारस जोयणसहस्साइं आयाम-विक्खंभेणं । આ બાર હજાર યોજન લાંબી-પહોળી છે. एवं विजया रायहाणी भाणियब्वा । બાકીનું બધું વર્ણન (વિજય દેવની) વિજય રાજધાની સરખું સમજવું જોઈએ. - સંવું. 4+. ૪, મુ. ૧૨ () भरहकूडाईणं वत्तब्वया णिहेसो ભરતકૂટ આદિ કૂટોના કથનનું નિર્દેશ : ५५६. एवं अवसेसाण वि कूडाणं वत्तव्वया णेयव्वा। ૫૫૬. આ પ્રમાણે બાકીના કૂટોનું કથન પણ જાણવું જોઈએ. आयाम-विक्खंभ-परिक्खे व-पासाय-देवयाओ કૂટોની લંબાઈ, પહોળાઈ, પરિધિ, પ્રાસાદ, દેવ, सीहासणपरिवारो अट्टो अ देवाण य देवीण य સિંહાસન પરિવાર, નામ હેતુ, દેવ-દેવીયા તથા रायहाणीओ णेयवाओ। રાજધાનીઓ જાણવી જોઈએ. णवरं - चउसु देवा- १ चुल्लहिमवंत, २ भरह, વિશેષમાં- આ ચાર ફૂટો પર દેવતા છે – (૧) ३ हेमवय, ४ वेसमणकूडेसु, सेसेसु देवियाओ। હિમવાનું કૂટ, (૨) ભરતકૂટ, (૩) હેમવત કૂટ અને (૪) વૈશ્રમણકૂટ, બાકીના કૂટો પર દેવીઓ છે. - નૈવું. વ. ૪, મુ. ૧૨ (૬) Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વર્ષધર ફૂટ સૂત્ર પપ૭-૫૫૯ (२) महाहिमवंतवासहरपव्वए अट्ठकूडा (२) महाभिवंत वधर पर्वत ५२ 16 2: ५५७. प. महाहिमवंते णं भंते ! वासहरपब्वए कइ कूडा ५५७. प्र. भगवन् ! महाभियत. वर्षधर पर्वत ५२ पण्णत्ता ? કેટલા કૂટ કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! अट्ठकूडा पण्णत्ता, तं जहा 3. गौतम ! 16 फूट ठेवामां आव्याछ,४भ१ सिद्धाययणकूडे, २ महाहिमवंत कूडे , (१) सिद्धायतन 2, (२) महाभिवंत, ३ हेमवयकूडे, ४ रोहियकूडे, ५ हिरिदेवीकूडे, (3)भवतळूट, (४)रोसित, (५)हावी, ६ हरिकंतकूडे, ७ हरिवासकूडे, ८ वेरूलियकूडे।' (5) eR.sirl2, (७)२वट, (८)वैडूर्यफूट. एवं चुल्लहिमवंतकूडाणंजाचेव वत्तव्वयासच्चेव મુદ્ર હિમવંત પર્વતના કૂટોનું જે કથન છે તેજ णेयवा। જાણવું જોઈએ. - जंबु. वक्ख. ४, मु. ९८ दो कूडा बहुसमतुल्ला - બે ફૂટ વિશેષપણે સરખા : ८. जंबद्दीव दीवे मंदरपब्वयस्स दाहिणणं महाहिमवंते ५५८. द्वीप नाम दाम म४२५पतना क्षमा वासहरपव्वए दो कूडा पण्णत्ता, बहुसमतुल्ला મહહિમવંત વર્ષધર પર્વત પર બે કૂટ કહેવામાં આવ્યા अविसेसमणाणत्ता अण्णमण्णं नाइवन्ति, आयाम- છે. તે અધિક સમ અને તુલ્ય છે. એમાં એક-બીજાથી विक्खं भुच्चत्त-संठाण-परिणाहेणं, तं जहा- વિશેષતા તેમજ વિવિધતા નથી. લંબાઈ, પહોળાઈ, १ महाहिमवंतकूड चव, २ वरूलियकूडे चव । ઊંચાઈ, આકાર તેમજ પરિધિમાં એક-બીજાનું અતિક્રમણ २ता नथी..म-(१)महालिमवंत फूट (२)वैर्यट. - ठाणं २, उ. ३. सु. ८७ (३) णिसहवासहरपब्वए नवकूडा (3)निषवर्धधर पर्वत ५२ नवट: णिसढे णं भंते ! वासहरपव्वए णं कति कूडा ५५८.प्र. सेभगवन ! नि५५ वर्षध२५र्वत ५२ 3261 2 पण्णत्ता? सेवामानाच्या छ? गोयमा ! णव कूडा पण्णता, तं जहा 3. गौतम ! नपट सेवामानाच्याछ, भ3१ सिद्धाययणकूडे, २ णिसढकूडे, ३ हरिखासकूड़े, (१) सिद्धायतनकूट, (२) निष42, ८ पुचविदेहकूडे, ५ हरिकूडे, ६ धिईकूडे, ७ (3)परिवर्षफूट,(४)पूर्ववियूट,(५)रीट, मीओआकूडे, ८ अवरविदेहकूडे, ९ अगकूडे । (3) तिकूट, (७) शीतोहा, (८) २५५२वि फूट, (८) 25. एवं चुल्लहिमवंतकूडाणं जा चेव वत्तब्वया ક્ષુદ્ર હિમવંત પર્વતના કૂટના અંગે જે કથન છે सच्चेव णेयव्वा। તે જ પ્રમાણે અહીં જાણવું જોઈએ. - जंबु. वक्ख. ४, सु. १०१ १. जम्बुद्दीवे दीवे मंदरस्स पव्वयस्म दाहिणेणं महाहिमवंत वासहरपब्बए अट्ठकूडा पण्णना, तं जहागाहा - (१) सिद्ध (२) महाहिमवंते, (३) हिमवंत (४) रोहिया (५) हरीकूडे । (६) हरिकन्ता (७) हरिवासे (८) वेरूलिए चेव कूडा उ । - ठाणं ८, मु. ६४३ जम्बुद्दीव दीव मंदरस्स पव्वयस्स दाहिणणं णिसहे वासहरपव्वए णव कूडा पण्णता, तं जहागाहा - (१) सिद्ध (२) णिसहे (३) हरिवास, (४) विदेह (५) हरि (६) धिति अ (७) मीतांदा। (८) अवरविदेहे (९) म्यगे, णिसहे कूडाण णामाणि ॥ - ठाणं ९, मु. ६८९ Page #436 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૬૦-૫૩ તિર્યફ લોક : વર્ષધર ફૂટ ગણિતાનુયોગ ૩૧૩ दो कूडा बहुसमतुल्ला બન્ને કૂટ અધિક સમ અને તુલ્ય : ५६०. एवं (जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं) णिसढे ५50. ॥ प्रभारी (४४ी५ नाम द्वीपमा भह२ पर्वतना वासहरपव्वए दो कूडा पण्णत्ता, बहुसमतुल्ला-जाव દક્ષિણમાં) નિષધ વર્ષધર પર્વત પર બે કૂટ કહેવામાં परिणाहेणं, तं जहा-१ णिसढकडे चेव २ रूयगप्पभे चेव । આવ્યા છે. તે અધિક સમ અને તુલ્ય છે- યાવતુ પરિધિમાં એકબીજાનું અતિક્રમણ કરતા નથી, જેમકે- ठाणं २, उ. ३, सु. ८७ (१)निषट (२) 45प्रमट. (४) णीलवंत वासहरपब्वए णव कूडा - (४) Gleत वर्षधर पर्वत ५२ नवट : ५६१. प. णीलवंते णं भंते ! वासहरपब्वए कइ कूडा ५७१. प्र. भगवन् ! नीलवंत वधः पर्वत ५२ 3241 पण्णत्ता ? કૂટ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! णव कूडा पण्णत्ता, तं जहा 6. गौतम! नटवामांसाव्याछ,भ:१ सिद्धाययणकू डे, २ णीलवंतकूडे , (१) सिद्धायतन 2. (२) नीलवंत ३ पुचविदेहकूडे, ४ सीआकूडे, ५ कित्तिकूडे, (3) विटेड, (५)सीतादूट,(५)ीत, ६ णारिकताकूडे, ७ अवरविदेहकूडे, (G) नारिजान्तादूट, (७) अ५२विट, ८ रम्मगकूडे, ९ उवदंसणकूडे ।' (८) २भ्य५५८, (८)6५शनट. सब्बे एए कूडा पंचसइया। આ બધા કૂટ પાંચસો યોજન ઊંચા છે. रायहाणीओ उत्तरेणं । (सआईट-हेवोनी)२॥धानीम(हरपर्वतथी) - जंबु. वक्ख. ४, सु. १३९ उत्तरमा छ. दो कूडा बहुसमतुल्ला भन्नेट अघि सम अने तुल्य : ५६२. जंबुद्दीव दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं णीलवंते ५७२.४ापनामदीपभाभ२५र्वतनी उत्तरमा नीसवंत वासहरपव्वए दो कूडा पण्णत्ता, बहुसमतुल्ला-जाव- વર્ષધર પર્વત પર બે કટ કહેવામાં આવ્યા છે. તે અધિક સમ परिणाहेणं, तं जहा-१णीलवंतकूडे चेव २ उवदंसणकूडे અને તુલ્ય છે-યાવ-પરિધિમાં એકબીજાનું અતિક્રમણ चेव । - ठाणं २, उ. ३, सु. ८७ ७२तानथी..भ-(१)नीयतट(२)6५६शन.ट. (५) रूप्पी वासहरपब्बए अट्ठकूडा (५) २४भी वर्ष५२ पर्वत ५२ ॥6ट : २६३. प. रूप्पिम्मि णं भंते ! वासहरपब्वए कइ कूडा 43. प्र. भगवन् !२७भी वर्षधर पर्वत ५२ 32ला 2 पण्णत्ता? वामां आव्या छ ? उ. गोयमा ! अट्ठ कूडा पण्णत्ता, तं जहा 6. गौतम ! २06 फूट पाम आयाछ, ४3१ सिद्धाययणकूडे, २ रुप्पिकूडे, ३ रम्मगडे, (१)सिद्धायतनफूट, (२)२९भी2, (3)२भ्यइट, ४ नरकंतकूडे, ५ बुद्धिकूडे, ६ महापुण्डरीअकूडे, (४) न२४idळूट, (५) बुद्धिट, ७ रूप्पकूलाकूडे , ८ हे रणवयकूडे २ (5) महापु९४२, (७) प्यमाडूट, (मणिकंचणकूडे ।) (८) २७यवत छूट (भा-यन) सब्वे वि एए कूडा पंचसइया। આ બધા કૂટ પાંચસો યોજન ઊંચા છે. रायहाणीओ उत्तरेणं। (आफूट-हेवोनी)२४धानीमो(भरपर्वतथी) - जंबु. वक्ख. ४, सु. १४१ ઉત્તરમાં છે. १. जम्बुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स उत्तरेणं णीलवंते वासहरपव्वए णवकूडा पण्णता, तं जहागाहा - (१) सिद्धे (२) णीले (३) पुब्वविदेहे (४) सीया य (५) कित्ति (६) णारी अ। (७) अवरविदेहे (८) रम्मगकूडे (९) उवदंसणे चेव ।। - ठाणं ९, मु. ६८९ २. जम्बुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स उत्तरणं रूप्पिम्मि वासहरपब्वए अट्ठ कूडा पण्णत्ता, तं जहागाहा - (१) सिद्ध ये (२) रूप्पि (३) रम्मग (४) नरकन्ता (५) बुद्धि (६) रूप्पकूडे य । (७) हिरण्णवए (८) मणिकंचणे य रूप्पिम्मि कूडा उ ।। .. - ठाणं ८, सु. ६४३ Jain Education Interation ___ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ લોક-પ્રજ્ઞપ્તિ તિફ લોક : વર્ષધર ફૂટ સૂત્ર ૫૬૪-૫૬૮ दो कूडा बहुसमतुल्ला બન્નકૂટ અધિક સમ તેમજ તુલ્ય : ५६४. एवं (जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं) रूप्पिम्मि ५७४. मा प्रभारी (पूदीप नाम दाम मंह२ पर्वतनी वासहरपव्वए दो कूडा पण्णत्ता, बहुसमतुल्ला ઉત્તરમાં) રૂકમી વર્ષધર પર્વત પર બે કૂટ કહેવામાં -जाव-परिणाहेणं, तं जहा આવ્યા છે. તે અધિક સમ તેમજ તુલ્ય છે- યાવતુ१ रूप्पिकूडे चेव, २ मणिकंचणकूडे चेव। પરિધિમાં એકબીજાનું અતિક્રમણ કરતા નથી, જેમકે (१)२७भी2 (२) भयिन2 : - ठाणं २, उ. ३, सु. ८७ (६) सिहरीवासहरपब्वए इक्कारसकूडा ()शिश वर्षधर पर्वत ५२ अगियार फूट : ५६५. प. सिहरिम्मि णं भंते ! वासहरपव्वए कइ कूडा ५५. प्र. भगवन् ! शिवध२ पर्वत ५२ 32612 पण्णत्ता? કહેવામાં આવ્યા છે ? गोयमा ! इक्कारसकूडा पण्णत्ता, तं जहा 6. હે ગૌતમ ! અગિયાર કૂટ કહેવામાં આવ્યા છે. १ सिद्धाययणकूडे, २ सिहरीकूडे, ३ हेरण्णवयकूडे, भ3- (१) सिद्धायतन 2, (२) शिपरीट, ४ सुवण्णकूलाकूडे, ५ सुरादेवीकूडे, ६ रत्ताकूडे, (3) २५यतकूट, (४) सुवर्णलाडूट, ७ लच्छीकूडे, ८ रत्तवईकडे, ९ इलादेवीकूडे, (५)सु२।३वीट, (5)२ताळूट, (७)समीट, १० एरवयकूडे, ११ तिगिच्छकूडे । (८) २३तवती डूट, (८) साहेवीकूट, (१०) औरयतट, (११) छिछूट. सचे वि एए कूडा पंचसइआ। આ બધા કૂટ પાંચસો યોજન ઊંચા છે. रायहाणी उत्तरेणं। (आफूट-हेवोनी)राधानीमओ(मंहपर्वतथी) - जंबु. वक्ख. ४, सु. १४३ उत्तरमा छे. दो कूडा बहुसमतुल्ला બન્ને કૂટ અધિક સમ તેમજ તુલ્ય : ५६६. एवं (जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स उत्तरेणं) सिहरिम्मि ५. ॥ प्रभा (सुदी५ नाम दीपम भ६२ पर्वतनी वासहरपव्वए दो कूडा पण्णत्ता, बहुसमतुल्ला-जाव- ઉત્તરમાં) શિખરી વર્ષધર પર્વત પર બે ફૂટ કહેવામાં परिणाहेणं, तं जहा- १ सिहरीकूडे चेव २ तिगिछिकूडे આવ્યા છે. તે અધિક સમ તેમજ તુલ્ય છે -જાવત્ - चेव। - ठाणं २, उ. ३, सु. ८७ પરિધિમાં એક બીજાનું અતિક્રમણ નથી કરતા, જેમકે (१) शिपरीट (3) सिगिट. वासहर पव्वयाणं कूडेहितो समेधरणितलस्स अंतरं- वर्ष५२ पर्वतोना टोथी समभूतलनु अंतर : ५६७. चुल्लहिमवंतकूडस्सणं उवरिल्लाओ चरिमंताओ ५७. युटर भितटन16५२ना ५२भान्तथी युमिवंत चुल्लहिमवंतस्स वासहर पब्वयस्स समे धरणितले, एस વર્ષધર પર્વતના સમભૂતલનું અબાધા અંતર છસો णं छ जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । યોજનનું કહેવામાં આવ્યું છે. एवं सिहरीकूडस्स वि। सम.सु.१०९ (२) આજ પ્રમાણે શીખરીફૂટનું અંતર પણ સમજવું જોઈએ. ५६८. महाहिमवंतकूडस्स णं उवरिल्लाओ चरिमंताओ ५७८. महामित टन। 64२ना यरमान्तथी महाभिवंत महाहिमवंतस्स वासहरपव्ययस्स समे धरणितले, एस વર્ષધર પર્વતના સમભૂતલનું અબાધા અંતર સાતસો णं सत्त जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते। યોજનનું કહેવામાં આવ્યું છે. एवं रूप्पिकूडस्स वि। सम. सु. ११० (५) આજ પ્રમાણે રફમીકૂટનું અંતર પણ સમજવું જોઈએ. १. (क) सब्वे विणं वासहरकूडा पंच-पंच जोयणसयाई उड्ढं उच्चत्तेणं, मूले पंच-पंच जोयणसयाई विक्खंभेणं पण्णत्ता। - सम.१०८, सु. २ (ख) जम्बू-मंदर-दाहिणुत्तरे णं दुवालसकूडा - जम्बू-मंदर-दाहिणे णं छ कूडा पण्णत्ता, तं जहा(१) चुल्लहिमवंतकूडे, (२) वेसमणकूडे, (३) महाहिमवंतकूडे, (४) वेरूलियकूडे (५) णिसढकूडे, (६) स्यगकूडे । जम्बू-मंदर-उत्तरेणं छ कूडा पण्णत्ता, तं जहा(१) णीलवंतकूडे (२) उवदंसणकूडे, (३) रूप्पिकूडे, (४) मणिकंचणकूडे, (५) सिहरीकूडे, (६) तिगिच्छकूडे। - ठाणं ६, सु. ५२२ www.jaimelibrary.org Jain Educatiohernationa Page #438 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૬૯-૫૭૧ તિર્યફ લોક : વક્ષસ્કાર કૂટ ગણિતાનુયોગ ૩૧૫ ५६९. निसहकूडस्स णं उवरिल्लाओ सिहरतलाओ णिसढस्स ५८. निपटन। ५२नायरमन्तथी निघवर्षधर पर्वतन वासहर पब्वयस्स समेधरणितले एसणं नव जोयणसयाई સમભૂતલનું અબાધા અંતર નવસો યોજનનું કહેવામાં अबाहाए अंतरे पण्णत्ते। આવ્યું છે. एवं नीलवंतकूडस्स वि। -सम. सु. ११२ (५) આજ પ્રમાણે નીલવંતકૂટનું પણ અંતર જાણવું જોઈએ. छण्णउइं वक्खारकूडा વક્ષસ્કાર ફૂટ છનું सोडससु सरल वक्खारपब्वएसु चउसट्ठी कूडा સોળ સરલ વક્ષસ્કાર પર્વતો પર ચોસઠ ફૂટ : (१) चित्तकूड-वक्खारपब्बए चत्तारि कूडा- (१) चित्रकूट ११२ पर्वत ५२ ॥२ फूट : ५७०. प. चित्तकूडे णं भंते ! वक्खारपव्वए कतिकूडा ५७०. प्र. भगवन् ! यिडू १९२४२ पर्वत ५२. 326L पण्णत्ता ? કૂટ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! चत्तारि कूडा पण्णत्ता, तं जहा- 3. गौतम ! या२ 2 वाम व्याछ, हेमर१ सिद्धाययणकूडे, २ चित्तकूडे, ३ कच्छकूडे, .. (१)सिद्धायतनकूट,(२)यित्रकूट,(3)52952 ४ सुकच्छकूडे,समा उत्तर-दाहिणणं परूप्परंति। (૪) સુકચ્છકૂટ. આ ચારેય કૂટ ઉત્તર-દક્ષિણમાં પરસ્પર સમ છે. पढमं सीआए उत्तरेणं, चउत्थए नीलवंतस्स પ્રથમ કૂટ શીતા (મહાનદી)ની ઉત્તરમાં છે. वासहरपव्वयस्स दाहिणेणं- एत्थ णं चित्तकूडे ચતુર્થકૂટનીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં છે, णामं देवे महिड्ढीए-जाव-रायहाणी सेत्ति । આ પર્વત પર ચિત્રકૂટ નામનો મહર્થિકદેવ રહે છે- जंबु. वक्ख. ४, सु. १११ यावत्- २४धानी (मे पर्वतथी उत्तरमां) छे. (२) पम्हकूडवक्खारपव्वए चत्तारि कूडा (२) ५६मट १९७२ पर्वत ५२ यारकूट : ५७१. प. पह्मकूडे णं भंते ! वक्खारपब्वए कति कूडा ५७१. प्र. भगवन् ! ५६मट १९२४२ पर्वत ५२ 21 पण्णत्ता? કૂટ કહેવામાં આવ્યા છે ? गोयमा ! पम्हकूडे चत्तारि कूडा पण्णत्ता, तं ઉ. હે ગૌતમ!પદ્મફૂટ વક્ષસ્કાર પર્વત પર ચાર ફૂટ जहा डेवाभा माव्या छ, भ3१. सिद्धाययणकूडे, २ पम्हकूडे, ३ महाकच्छकूडे, (१) सिद्धायतनट, (२) ५६म 2, ४ कच्छावइकूडे। (3) मा७कूट, (४) ४५७पति डू. एवं-जाव'-अट्ठो। આ પ્રકારે-વાવ- નામના હેતુ પર્યત સમજવું हो . सेकेणटेणं भंते ! एवं बुच्चइ- “पम्हकूडे, पम्हकूडे ?" હે ભગવન્! આ પકૂટ, પદ્મફૂટકેમ કહેવામાં मावेछ? उ. गोयमा ! पम्हकूडे इत्थ देवे महिड्ढीए 3. गौतम ! मह महर्थि-यावत्-५च्योपमनी जाव-पलिओवमट्ठिईए परिवसइ । સ્થિતિવાળો પદૂમકૂટ નામનો દેવ રહે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- 'पम्हकूडे, હે ગૌતમ ! આ કારણે પદ્મકૂટ, પદ્મફૂટ पम्हकुडे।" - जंबु. वक्ख. ४, सु. ११४ उवाय छे. परस्परमेतानि चत्वार्यपि उत्तर-दक्षिणभावेन समानि-तुल्यानीत्यर्थः तथाहि-प्रथमं सिद्धायतनकूट, द्वितीयस्य चित्रकूटस्य दक्षिणस्यां, चित्रकूटं च सिद्धायतनकूटस्योत्तरस्यां एवं प्राक्तनं प्राक्तनं अग्रेतनाद् अग्रेतनाद्दक्षिणस्यां अग्रेतनमयग्रेतन प्राक्तनात् प्राक्तनाद् उत्तरस्यां ज्ञेयं ...... अत्र चित्रकूटनामा देवः परिवसति तद्योगच्चित्रकूट इति नाम । अस्य राजधानी मेरोरुत्तरतः शीताया उत्तरदिग्भावि-वक्षस्काराधिपतित्त्वात् । एवमग्रेतनेष्वपि वक्षस्कारेषु यथासम्भवं वाच्यमिति । - जम्बू. वृत्ति "यावत्करणात्" समा उत्तर-दाहिणेणं परूप्परंतीत्यादिग्राह्यं । Page #439 -------------------------------------------------------------------------- ________________ 4 ૩૧૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વક્ષસ્કાર કૂટ સૂત્ર ૫૭૨-૫૭૫ (३) णलिणकूडवक्खारपचए चत्तारिकूडा (3)नलिनट वक्षा२ पर्वत ५२ ॥२ फूट: ५७२. प. णलिणकूडे णं भंते ! वक्खारपब्वए कतिकूटा ५७२. प्र. भगवन् ! नविनफूट १९२७८२. पर्वत ५२ पण्णत्ता? કેટલા કૂટ કહેવામાં આવ્યા છે? गोयमा ! चत्तारि कूडा पण्णत्ता, तं जहा 3. गौतम ! यार कूट सेवामा माव्याछ, भ3१ सिद्धाययणकूडे, २ णलिणकूडे, ३ आवत्तकूडे, (१) सिद्धायतन 2, (२) नलिन,2 ४ मंगलावत्तकूडे । (3) आवर्तकूट, (४) मंगलावर्तट. एए कूडा पंचसइया। આ કૂટ પાંચસો યોજન ઊંચા છે. रायहाणीओ उत्तरेणं। એની રાજધાનીઓ મેરુ પર્વતથી ઉત્તરમાં છે. __- जंबु. वक्ख. ४, सु. ११७ (४-१६) एगसेलआईवक्खारपब्बयाणं चत्तारि कूडा- (४-१७) शैल वगैरे ११२ पर्वतो ५२ यार फूट : ७३. प. एगसेले णं भंते ! वक्वारपव्वए कति कूडा ५७3.प्र. भगवन् ! शैस वक्षस्१२ पर्वत ५२32सा पण्णत्ता? કૂટ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! चत्तारि कूडा पण्णत्ता, तं जहा 6. गौतम ! या२ सेवामामाच्या छ, म:१ सिद्धाययण कूडे , २ एगसेलकूडे , (१) सिद्धायतन, (२) शैलट, ३ पुक्खलावत्तकूडे, ४ पुक्खलावईकूडे । (3) पुसावर्त५८, (४) पुष्पावती. कूडाणं तं चेव पंचसइयं परिमाणं....-जाव આ કૂટોનું પરિમાણ એજ પાંચસો યોજનાનો છે. एगसेले अ देवे महिड्ढीए। -यावत्- 'शैल' महावित्या २७छ. सोलसण्हं वक्खारपब्बयाणं चित्तकूड बत्तब्वया ચિત્રકૂટના કથનની સમાન સોલ વક્ષસ્કાર जाव-कूडा चत्तारि चत्तारि।' પર્વતોનું કથન પણ છે. -થાવત-આ બધા પર્વતો - जंबु. वक्ख.४, सु. १२० પર ચાર-ચાર ફૂટ છે. चउसु गजदंतागारवक्खारपब्वएसु बत्तीस कूडा ગજદન્તાકાર ચાર વક્ષસ્કાર પર્વતો પર બત્રીસકૂટ : (१) गंधमायण वक्खारपव्वए सत्तकूडा (१) आन्धमान वक्ष२४॥२ पर्वत ५२ सात कूट : ५७४. प. गंधमायणे णं भंते ! वक्वारपव्वए कति कूडा ५७४. प्र. भगवन् ! गंधमादन पक्षा२ पर्वत ५२ पण्णत्ता? કેટલા કૂટ કહેવામાં આવે છે ? गोयमा ! सत्त कूडा पण्णत्ता, तं जहा 6. गौतम ! सात सेवामा साव्याछ, भ3१ सिद्धाययणकू डे , २ गंधमायण कूडे , (१) सिद्धायतनट, (२) मान 2, ३गंधिलावईकूडे, ४ उत्तरकुरूकूडे, ५ फलिहकूडे, (3) पिसावती, (४) उत्तरपुरेपूट, ६ लोहियक्खकूडे, ७ आणंदकूडे । २ (५)२६टियूट, (5)ोसिताक्षयूट, (७)मा कूट. ___ - जंबु. वक्ख. ४, सु. १०३ गंधमायणस्स सिद्धाययणकूडाईणं अवट्ठिई पमाणं च-- मानना सिद्धायतनट हिना अवस्थिति भने प्रभात : ७७५. प. कहि णं भंते ! गंधमायणे वक्खारपव्वए ५७५. प्र. भगवन् ! गंधमादन पक्ष२७१२ पर्वत ५२ सिद्धाययणकडे णामं कूडे पण्णते? સિદ્ધાયતનકૂટ નામના કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? १. पोडशवक्षस्कारपर्वतानां चित्रकूट-वक्तव्यता ज्ञया यावच्चत्वारि-चत्वारि कुटानि व्यावणितानि भवतीति। - जम्बू. वृत्ति . जम्बुद्दीवे दीव गंधमायण वक्वारपव्वए सत्तकूडा पण्णत्ता, तं जहा- गाहा - (2) सिद्ध य (२) गंधमायणे बोद्धब्वे (३) गंधिलावतीकूडे (८) उत्तरकुरू (५) फलिहे, (६) लोहितने, (७) आणंदणे चेव ॥ . - ठाणं. ७, मु. ५९० Page #440 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૭૬ તિર્યફ લોક : વક્ષસ્કાર કૂટ ગણિતાનુયોગ ૩૧૭ गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तर-पच्चत्थिमेणं, હે ગૌતમ ! મંદર પર્વતની ઉત્તર-પશ્ચિમમાં, गंधमायणकूडस्स दाहिण-पुरस्थिमेणं एत्थ णं ગંધમાદનકૂટના દક્ષિણ-પૂર્વમાં ગંધમાદન गंधमायणे वक्खारपव्वए सिद्धाययणकूडे णाम વક્ષસ્કાર પર્વત પર સિદ્ધાયતનકૂટ નામનો કૂટ कूडे पण्णत्ते। કહેવામાં આવ્યો છે. जं चेव चुल्लहिमवंते सिद्धाययणकूडस्स पमाणं ક્ષહિમવંત પર્વતના સિદ્ધાયતનકુટનું જે પ્રમાણ तं चेव एएसिं सब्वेसिं भाणियव्वं । છે તે જ પ્રમાણ બધાકૂટ અંગે જાણવું જોઈએ. एवं चेव विदिसाहिं तिण्णि कूडा भाणियव्वा।' આજ પ્રમાણે ત્રણકૂટ વિદિશાઓમાં પણ કહેવા होमे. चउत्थे तत्तिअस्स उत्तर-पच्चत्थिमेणं, पंचमस्स ચતુર્થકૂટતૃતીયકૂટના ઉત્તર-પશ્ચિમમાં છે, પંચમકૂટ दाहिणेणं, सेसा उ उत्तर-दाहिणेणं । દક્ષિણમાં અને બાકીના કૂટ ઉત્તર-દક્ષિણમાં છે. फलिह-लोहिअक्खेसु भोगकर-भोगवईओ સ્ફટિકકૂટ અને લોહિતાકૂટ પર ભોગકરા અને देवयाओ सेसेसु सरिसणामया देवा । ભોગવતીનામનીબેદિકકુમારીકાઓ રહે છે. બાકીના કૂટો પર કૂટોના નામ જેવા નામવાળા દેવ રહે છે. छ सु वि पासायवडेंसगा। એ છ ફૂટો પર પ્રાસાદાવતંસક છે. रायहाणीओ विदिसासु। આ કૂટદેવોની રાજધાનીઓ વિદિશાઓમાં છે. जंबु. वक्व. ४, सु. १०३ (२) मालवंत वक्खारपब्वए णव कूडा (૨) માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત પર નવ ફૂટ : ५७६. प. मालवंते णं भंते ! वक्खारपव्वए कति कूडा ५७.. भगवन् ! माल्यवन्त वक्षस्२ पर्वत ५२ पण्णत्ता? કેટલા કૂટ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! णवकूडा पण्णत्ता, तं जहा 6. गौतम ! 142वामा माव्याछ.भाई१ सिद्धाययणकूडे, २ मालवंतकूडे, ३ उत्तरकुरू (१) सिद्धायतनट, (२) माल्यवंत दूट, कूडे, १४ कच्छकूडे, ५ सायरकूडे, ६ ग्ययकूडे, (3) उत्त२६२५८, (४) ४८७८, (५)सागरट, ७ सीआकूडे, ८ पुण्णभद्दकूडे, ८ हरिस्सहकूड़े। (5)२४तट, (७)शीताट, (८) भद्रपूट, (८)हरिस्सर फूट. - जंबु. वक्ख. ४, सु. १०८(१) १. मेरू उत्तर-पश्चिमायां सिद्धायतनकूट, तस्मादुत्तर-पश्चिमायां गन्धमादनकूट, तस्माच्च गंधिलावतीकूटमुत्तर-पश्चिमायामिति। - जम्बू. वृत्ति. २. चतुर्थमुत्तर कुरूकूटं तृतीयस्य गन्धिलावतीकूटस्योत्तरपश्चिमायां, पञ्चमस्य स्फटिककूटस्य दक्षिणतः । प. ननु यथा तृतीयाद् गन्धिलावतीकूटाच्चतुर्थं उत्तरकुरूकूटमुत्तर-पश्चिमायां, चतुर्थाच्च तृतीयं दक्षिण-पूर्वम्यां, तथा पञ्चमात् स्फटिककूटात् कथं दक्षिण-पूर्वस्यां चतुर्थं कूटं न मङ्गच्छत्ते ? उ. उच्यते पर्वतस्य वक्रत्वेन चतुर्थकूटत एव दक्षिण-पूर्वाप्रति बलनात् पञ्चमाच्चतुर्थं दक्षिणम्यामिति शेपाणि स्फटिक कूटादीनि त्रीणि उत्तर-दक्षिणश्रेणिव्यवस्थया स्थितानि । प्र. कोऽर्थः ? उ. पञ्चमं चतुर्थस्योत्तरतः, पष्ठस्य दक्षिणतः, पाठं पञ्चमोत्तरतः, सप्तमस्य दक्षिणतः, सप्तमं पष्ठम्यात्तरत: इति परस्पर मुत्तर-दक्षिणभाव इति । - जम्बू. वृत्ति ३. म्फटिककूड-लोहिताक्षकूटयोः पञ्चम-पष्ठयोर्भोगङ्करा भोगवत्यौ द्वे देवते दिककुमार्यो वमतः । - जम्बू. वृत्ति, ८. “एषां च राजधान्योऽसङ्ग्याततमे जम्बूद्वीपे विदिक्षु उत्तर-पश्चिमामु” । - जम्वु. वृत्ति. ... माल्यवत्कूटं- प्रस्तुतवक्षस्काराधिपवासकूटं । ६. उत्तरकुरूकूटं - उनग्कुरूदेवकूटं । ७. कच्छकूटं - कच्छविजयाधिपकूटं।। ८. शीताकूटं - शीतामग्तिमुर्गकूटं। ९. पूर्णभद्रनाम्नो व्यन्तरेशस्य कूट-पूर्णभद्रकूटम् । १०. (क) हरिम्मह नाम्न उत्तरश्रेणिपतिविद्युत्कुमाग्न्द्रस्य कूटं - हरिम्सहकूटं । - जम्बू. वृत्ति (ख) जम्बुद्दीवे दीवे मालवंतववारपवए णव कूडा पण्णत्ता । तं जहा - गाहा - (१) सिद्धे य, (२) मालवंते, (३) उत्तरकुरू, (४) कच्छ, (५) मागरे (६) रयते । (७) सीता य, (८) पुण्णणाम, (९) हरिम्महकूडे य वौद्धब्वे ।। - ठाणं. ९, मु. ६८९ Page #441 -------------------------------------------------------------------------- ________________ 4 ૩૧૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વક્ષસ્કાર ફૂટ સૂત્ર પ૭૭-૫૭૮ मालवंतस्स सिद्धाययणकूडाईणं अवठिई पमाणं च - માલ્યવંતના સિદ્ધાયતનકુટની અવસ્થિતિ અને પ્રમાણ : ५७७. प. कहि णं भंते ! मालवंते वक्खारपव्वए ५७७. प्र. भगवन् ! माल्यवन्त वक्ष-७२ पर्वत ५२ सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते ? સિદ્ધાયતન ફૂટનામક કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तर-पुरस्थिमे णं, હે ગૌતમ ! મંદરપર્વતની ઉત્તર-પૂર્વમાં, मालवंतस्स कूडस्स दाहिण-पच्चत्थिमे णं एत्थ માલ્યવન્નકૂટની દક્ષિણ-પશ્ચિમમાં સિદ્ધાયતન णं सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते । ફૂટ નામનું કૂટ કહેવામાં આવ્યું છે. पंच जोयणसयाई उद्धं उच्चत्तेणं । આ પાંચસો યોજન ઊંચો છે. अवसिटुं तं चेव- जाव-रायहाणी। બાકીનું બધુ રાજધાની પર્યત વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. एवं (२) मालवंतस्स कूडस्स, (३) उत्तरकुरू ॥ प्रभा (२) माध्यतट (3) उत्त२६९५८ कूडस्स, (४) कच्छकूडस्स एए चत्तारिं दिसाहिं અને (૪) કચ્છકૂટ આ ચારેના દિશા પ્રમાણ पमाणेहिं अव्वा । વગેરે જાણવું જોઈએ. कूडसरिसणामया देवा। ફૂટ જેવા નામવાળા દેવ આ કૂટો પર રહે છે. - जंबु. वक्ख, ४, सु. १०८ (२) सागरकूडस्स अवट्ठिई पमाणं च સાગરકૂટની અવસ્થિતિ અને પ્રમાણ : ५७८. प. कहिणं भंते ! मालवंते वक्खारपब्वए सागरकूडे ५७८. प्र. भगवन् ! माल्यवन्त वक्षः४१२ पर्वत. ५२ णामं कूडे पण्णत्ते ? સાગરકૂટ નામનો કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! कच्छकूडस्स उत्तर-पुरत्थिमे णं, હે ગૌતમ ! કચ્છકૂટના ઉત્તર-પૂર્વમાં, રજતકૂટની रययकूडस्स दक्खिणेणं- एत्थ णं सागरकूडे णामं દક્ષિણમાં સાગરકૂટ નામનો કૂટ કહેવામાં कूडे पण्णत्ते। आव्यो छे. पंच जोयणसयाइं उद्धं उच्चत्तेणं, अवसिटुं એ પાંચસો યોજન ઊંચો છે, બાકીનું વર્ણન तं चेव। पूर्ववत् छे. णवरं-सुभोगादेवी; रायहाणी-उत्तर-पुरथिमेणं। વિશેષ - આ કૂટ પર 'સુભોગા' નામની (દિશાકુમારી) દેવી રહે છે. એની રાજધાની उत्त२- पूर्वमा छे. रययकूडे भोगमालिणी देवी, रायहाणी-उत्तर २४तट ५२'भोगमासिनी' नामनी(हशामारी) पुरथिमे णं ।३ દેવી રહે છે. એની રાજધાની ઉત્તર-પૂર્વમાં છે. अवसिट्ठा कूडा उत्तर-दाहिणेणंणेयवा, एक्केणं બાકીના કૂટ ઉત્તર-દક્ષિણમાં જાણવા જોઈએ. બધા पमाणे णं। કૂટોનું પ્રમાણ એક (હિમવતકૂટની) સમાન છે. ___- जंबु. वक्ख. ४, सु. १०८ (३) प्रथमं सिद्धायतनकूटं मेरोरुत्तर-पूर्वस्यां दिशि, ततस्तस्य दिशि द्वितीयं माल्यवत्कूट, ततस्तस्यामव दिशि तृतीयमुत्तरकुरूकूट, ततोऽप्यस्यां दिशि कच्छकूटं, एतानि चत्वार्यपि कूटानि विदिग्भावीनि, मानतो हिमवत्कूट प्रमाणानीति । अत्र सुभोगा नाम्नी दिक्कुमारी देवी, अस्या राजधानी मेरोरूत्तरपूर्वस्यां । ३. रजतकूटं षष्ठं पूर्वस्मादुत्तरस्यां, अत्र भोगमालिनी दिक्कुमारी मुरी, अग्या राजधानी उत्तर-पूर्वम्यां । ८. एकेन तुल्य-प्रमाणेन सर्वेषामपि, हिमवत्कूटप्रमाणत्वात् । उ. Page #442 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૭૯-૫૮૧ તિર્યફ લોક : વક્ષસ્કાર કૂટ ગણિતાનુયોગ ૩૧૯ हरिस्सहकूडस्स अवट्ठिई पमाणं च - હરિસ્સહકૂટની અવસ્થિતિ અને પ્રમાણ : - ૭૬. . દિvi મંત! માનવંત વાર|વUરિસ્સહ ૫૭૯ , ,, હે ભગવનું ! માલ્યવંત વક્ષસ્કાર પર્વત પર णामं कूडे पण्णत्ते? હરિસ્સહકૂટ નામના કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! पुण्णभद्दस्स उत्तरेणं, णीलवंतस्स હે ગૌતમ ! પૂર્ણભદ્રકૂટની ઉત્તરમાં, નીલવંત दक्खिणेणं एत्थ णं हरिस्सहकूडे णामं कूडे વર્ષધર પર્વતની દક્ષિણમાં 'હરિસ્સહકૂટ’ નામનો કૂટ કહેવામાં આવ્યો છે. एगंजोअणसहस्सं उद्धं उच्चत्तेणं; जमगपमाणेणं એ એક હજાર યોજન ઊંચો છે, એનું પ્રમાણ યમક પર્વત સમાન જાણવું જોઈએ. मंदरस्स पव्वयस्स उत्तरेणं तिरियमसंखेज्जाई મંદર પર્વતના ઉત્તરમાં ત્રાંસા અસંખ્યાત દ્વીપ दीव-समुद्दाई वीईवइत्ता अण्णम्मि जंबुद्दीव दीवे સમુદ્રોની પછી અન્ય જંબુદ્વીપ દ્વીપમાં ઉત્તર उत्तरेणं बारस जोअणसहस्साइं ओगाहित्ता-एत्थ દિશામાં બાર હજાર યોજન જવા પર 'હરિસ્સહ णं 'हरिसहस्स देवस्स' 'हरिस्सहा' णामं रायहाणी દેવ'ની હરિસ્સહ નામની રાજધાની કહેવામાં પUUત્તા ! આવી છે. चउरासीइं जोअणसहस्साइं आयाम-विक्खंभेणं। આ ચોરાસી હજાર યોજન લાંબી-પહોળી છે. बे जोयणसयसहस्साइं पण्णट्टिं च सहस्साई छच्च બે લાખ પાંસઠ હજાર છસો છત્રીસ(૨,૬૫,૬૩૬) छत्तीसे जोयणसए परिक्खेवेणं । યોજનની એની પરિધિ છે. सेसं जहा चमरचंचाए रायहाणीए तहा पमाणं બાકી ચમચંચા રાજધાની જેવું પ્રમાણ છે એવું માળિયા - નં. વરવું. ૪, સુ. ૨૦૧૨ અહીં કહેવું જોઈએ. हरिस्सहकूडस्स णामहेउ હરિસ્સહ કૂટના નામનો હેતુ : ૮૦. p. મેં પvi મંત! વુિં ૩૬ - “રિસદ ૫૮૦. p. હે ભગવન્ ! હરિસ્સહકૂટને હરિસ્સહકુટ કેમ રિસ્પદ?' કહેવાય છે? गोयमा ! हरिस्सहकूडे बहवे उप्पलाई पउमाई હે ગૌતમ! હરિસહ કૂટ પર અનેક ઉત્પલ પમ हरिस्सहकूडसमवण्णाई-जाव-हरिस्सहे णामं देवे अ હરિસ્સહ કૂટની સમાન વર્ણવાળા છે- યાવતइत्थमहिड्ढीए-जाव-पलिओवमट्ठिईएपरिवसइ। હરિસ્સહ નામનો મહર્થિક-વાવ-પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से तेणढे णं गोयमा! एवं वुच्चइ- "हरिस्सहकूडे, આ કારણે ગૌતમ! હરિસ્સહ કૂટ’ હરિસ્સહ ફૂટ દરિસદ '' કહેવાય છે. अदुत्तरं च णं गोयमा!-जाव-सासए णामधेज्जे। અથવા હે ગૌતમ ! વાવ- 'હરિસ્સહ આ - નૈવું. વ. ૪, કુ? ૦૧ (૩) નામ શાશ્વત છે. हरिहरिस्सहकूडाणं बलकूडस्स य उच्चत्ताइं परवणं- હરિહરિસ્સહકૂટો અને બલકૂટની ઊંચાઈ આદિનું પ્રરૂપણ : ૬૮. સવિ દરિદરિસદ વવવારજૂડવMા રસ- ૫૮૧, વક્ષસ્કારકૂટો સિવાય બધા હરિકૂટ અને હરિસ્સહ કૂટ जोयणसयाई उड्ढे उच्चत्तेणं, मूले दस-दस जोयणसयाई હજાર-હજાર યોજન ઊંચા અને મૂલમાં હજાર-હજાર विक्खंभेणं पण्णत्ता। યોજન પહોળા કહેવામાં આવ્યા છે. एवं बलकूडावि नंदणकूडवज्जा । આ પ્રમાણે નંદનકૂટો સિવાય બલકૂટો માટે પણ સમ. કુ. ?? ૩ (૧-૬) જાણવું જોઈએ. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : વક્ષસ્કાર કૂટ સૂત્ર ૫૮૨-૫૮૪ वक्खार पव्वयकूडाणं उच्चत्तं आयाम-विक्खंभ य परूवणं- क्ष२ पर्वतन झूटोनी या आने Cus-usinा प्ररुप : ५८०. सब्वेवि णं वखारपव्वयकूडा हरिहरिस्सह कूडवज्जा ५८२. हरिरिस्सटोसिवाय बघा वक्ष२४॥२ पर्वतमाटो पंच-पंच जोयणसयाई उड्ढं उच्चत्तेणं, मूले पंच-पंच પાંચસો-પાંચસો યોજન ઊંચા તથા મૂળમાં પાંચસોजायणसयाई आयामविक्खंभेणं पण्णत्ता। પાંચસો યોજન લાંબા-પહોળા કહેવામાં આવ્યા છે. सम. सु. १०८ (६) (३) सोमणस-वक्खारपब्वए सत्त कूडा (3) सौमनस १३२७१२ पर्वत ५२ सात फूट : 1,८३. प. सोमणसे णं भंते ! वक्खारपव्वए कइ कुडा ५८३. प्र. भगवन् ! सोमनस वक्षस्था२पर्वत ५२ टक्षा पण्णत्ता ? કૂટ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! सत्त कूड़ा पण्णत्ता, तं जहा હે ગૌતમ ! સાત કુટ કહેવામાં આવ્યા છે. જેમકે१ सिद्धाययणकूडे, २ सोमणसकूडे , (१) सिद्धायतनट, (२) सौमनसट, ३ मंगलावतीकूडे, ४ देवकुरूकूडे, ५ विमलकूडे, (3) मंगलावती, (४) १२2, ६ कंचणकूडे, ७ वसिट्ठकूडे ।' (५)विभसट, (१) यन, (७)पसि2. एवं सब्वे पंचसइया कूडा, एएसिं पुच्छा दिसि આ બધા કૂટપાંચસો યોજન ઊંચા છે. ગંધમાદન विदिसाए भाणिअव्वा जहा गंधमायणस्स। પર્વતના કૂટોની જેમ આ કૂટોની દિશા-વિદિશા અંગે પ્રશ્નોત્તર કહેવા જોઈએ. णवरिं-विमल-कंचणकूडेसु देवयाओ सुवच्छा વિશેષ- વિમલકૂટ અને કંચનકૂટ પર સુવત્સા' वच्छमित्ता य। અને 'વત્સમિત્રા' નામની દિશાકુમારી રહે છે. अवसिढेसु कूडेसु सरिसणामया देवा। બાકીના ક્ટો પર ટ સદશ નામવાળા દેવ રહે છે. रायहाणीओ दक्खिणे णं ति। એમની રાજધાનીઓ દક્ષિણમાં છે. - जंबु. वक्ख. ४, सु. १२५ (४) विज्जुप्पभ वक्खारपव्वए णव कूडा (४) विधुत्प्रम क्षार पर्वत ५२ नट: ५.८८. प. विज्जुप्पभे णं भंते ! वक्खारपव्वए कइ कूडा ५८४. प्र. भगवन् ! विद्युत्प्रम. १९२२ पर्वत ५२ पण्णत्ता? કેટલા કૂટ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! णव कूडा पण्णत्ता, तं जहा 3. ले गौतम ! नव 2 सेवामा साव्याछ, भ3१ सिद्धाययणकूडे, २ विज्जुप्पभकूडे, ३ देवकुरू (१) सिद्धायतनट, (२) विद्युत्प्रभाट, कूडे, ४ पम्हकूडे, ५ कणगकूडे, ६ सोवत्थिअकूडे, (3) हेवट, (४) ५६भट, (५) , (8) सोवस्ति2, (७) शीतोहाट, ७ सीओआकूडे, ८ सयज्जलकूडे, ९ हरिकूडे ।' (८) शतपस्ट, (८) रिट. १. जम्बुद्दीव दीवे सोमणसे वक्खारपब्बए सत्त कूडा पण्णत्ता, तं जहा- गाहा - (१) सिद्ध , (२) सोमणसे य, बोधब्बे, (३) मंगलावती कूडे । (४) देवकुरू । (५) विमल, (६) कंचण, (७) वसिट्ठकूडे य बोधब्बे । , - ठाणं. ७, सु. ५९० (क) दक्षिणपूर्वस्यां दिशिसिद्धायतनकूट, तस्य दक्षिण-पूर्वस्यां दिशि द्वितीयं सोमनसकूट, तस्यापि दक्षिण-पूर्वस्यां दिशि तृतीयं मंगलावती कूटं इमानी त्रीणि कूटानि विदिग्भाविनी।। (ख) मंगलावतीकूटस्य दक्षिण-पूर्वस्यां पश्चिम विमलकूटस्योत्तरस्यां चतुर्थं देवकुरूकूट, तस्य दक्षिणतः पञ्चमं विमलकूट, तस्यापि दक्षिणतः षष्ठं काञ्चनकूटं, अस्यापि च दक्षिणतो निषधस्योत्तरेण सप्तमं वशिष्ठकूटं । (ग) सर्वाणिरत्नमयानि परिमाणतो हिमवत्कूटतुल्यानि, प्रासादादिकं सर्व तद्वत् । तेषां राजधान्यो मेरोदक्षिणत-इति । जम्बुद्दीवे दीव विज्जुप्पभे वक्खारपब्बए णव कूडा पण्णत्ता, तं जहा - गाहा - (१) सिद्ध य, (२) विज्जुणामे, (३) देवकुरा, (४) पम्ह, (५) कणग, (६) सोवत्थी। (७) सीओदा य (८) मयंजले, (९) हरिकूडे चेव बोद्धब्बे॥ _ - ठाणं. ९, सु. ६८९ Page #444 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૮૫ તિર્યફ લોક : દીર્ધતાય ફૂટ ગણિતાનુયોગ ૩૨૧ एए हरिकूडवज्जा पंचसइआ णेयव्वा । હરિકૂટ સિવાય બાકીના બધાકૂટ પાંચસો યોજન સમજી લેવા જોઈએ. एएसिंकूडाणपुच्छा, दिसि-विदिसाओणेयब्बाओ। આ ફૂટોની દિશા-વિદિશા અંગે પ્રશ્નોત્તર सम सेवा .. जहा मालवंतस्सहरिस्सह कूडे, तह चेव हरिकूडे। માલ્યવંત પર્વતનું જેવું હરિસ્સહ ફૂટ છે. એવું જ रिट छे. रायहाणी-जह चेव दाहिणेणं 'चमरचंचा' દક્ષિણમાં જેવી ચમચંચા રાજધાની છે એવી જ रायहाणी तह णेयव्वा । આ કૂટોની રાજધાનીઓ પણ દક્ષિણમાં જાણવી हो . कणग-सोवत्थिअकूडेसुवारिसेण-बलाहयाओदो 'કનકકૂટ’ અને સૌવસ્તિકફૂટ પર વારિસે” देवयाओ।३ તથા બલાહકા” એ બે દિશાકુમારીકાઓ છે. अवसिढेसु कूडेसु कूडसरिसणामया देवा । બાકીના કૂટો પર ફૂટ જેવા નામવાળાદેવ રહે . रायहाणीओ दाहिणेणं ।' રાજધાનીઓ દક્ષિણમાં છે. - जंबु. वक्ख. ४, सु. १३० चउत्तीस-दीहवेयड्ढपव्वएसु तिण्णि छल्लुत्तरा कूडसया- यात्रीस हायवेतादय पर्वती ५२ असो ७ फूटभारहे वासे दीहवेयड्ढपव्वए णव कूडा ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાદ્ય પર્વત પર નવટ : ५८५. प. जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे दीहवेयड्ढ ५८५. प्र. भगवन् ! पूदी नामना द्वीपमा पव्वए कइ कूडा पण्णत्ता ? ભરતક્ષેત્રમાં દીર્ઘવૈતાઢ્ય પર્વત પર કેટલા કૂટ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! णवकूडा पण्णत्ता, तं जहा 3. गौतम ! नपट वामां आव्याछ, ४म१ सिद्धाययणकूडे, २ दाहिणड्ढभरहकूडे, (१)सिद्धायतन सूट, (२)क्षि भरतकूट, ३ खंडप्पवायकूडे, ४ माणिभद्दकूडे, ५ वेअड्ढ (3) पातळूट, (४) मालिशमद्रदूट, कूडे, ६ पुण्णभद्दकूडे, ७ तिमिसगुहाकूडे, (५) वैतादयडूट, (5) पूनिट, ८ उत्तरड्ढभरहकूडे, ९ वेसमणकूडे । (७) तमिस्त्रगुट, (८) उत्तरार्धमरतडूट, (८)वैश्रमादूट. - जंबु. वक्ख. १, सु. १८ मेरोदक्षिण-पश्चिमायां दिशि मेरोरासन्नमाद्यं सिद्धायतनकूट, तस्य दक्षिण-पश्चिमायां दिशि विद्युत्प्रभकूटं, ततोऽपि तस्यां दिशि तृतीयं देवकुरकूटं तस्यापि तस्यामेव दिशि चतुर्थ पक्ष्मकूट, एतानि चत्वारि कूटानि विदिग्भाविनि। चतुर्थस्य दक्षिण-पश्चिमायां षष्ठस्य कूटस्योत्तरतः पञ्चमं कनककूटं तस्य दक्षिणतः षष्ठं सौवस्तिक कूट, तस्यापि दक्षिणतः सप्तमं शीतोदाकूट, तस्यापि दक्षिणतोऽष्टमं शतज्वलकूटं । नवमस्य सविशेषत्वेन हरिस्सहातिदेशमाह, यथा-माल्यवद्वक्षस्कारस्य हरिस्सहकूटं तथैव हरिकूटं बोद्धव्यं सहस्रयोजनोच्चं, अर्द्धतृतीयशतान्यवगाढं मूले, सहस्रयोजनानिपृथु इत्यादि । नवरमष्टमतो दक्षिणतः इदं निषधासन्नमित्यर्थं, हरिस्सहकूटं उत्तरतो नीलवदासन्नं । कनक-सौवस्तिककूटयोर्वारिषेण-बलाहके दिक्कुमार्यो द्वै देवते । यद्यप्युत्तरकुरूवक्षस्कारयोर्यथायोगं सिद्ध-हरिस्सहकूटवर्जकूटाधिपराजधान्यो यथाक्रमं वायव्यामैशान्यां च प्रागभिहितास्तथा-देवकुरू वक्षस्कारयोर्यथायोगं सिद्ध-हरिकूटवर्जकूटाधिपराजधान्यो यथाक्रममाग्नेय्यांनैऋत्यां वक्तुमुचितास्तथापि प्रस्तुत सूत्र सम्बन्धियावदादर्शेषु पूज्यश्रीमलयगिरिकृतक्षेत्रविचारवृत्तौ च तथादर्शनाभावात् अस्माभिरपि राजधान्यो दक्षिणेनेत्यलेखि । - जम्बू. वृत्ति जम्बुद्दीव दीव मंदरस्स पव्वयस्स दाहिणे णं भरहे दीहवेयड्ढे णव कूडा पण्णत्ता, तं जहा - गाहा - (१) सिद्धे (२) भरहे (३) खडग (४) माणी (५) वेयड्ढ (६) पुण्ण (७) तिमिसगुहा । (७) भरहे (८) वेसमणे य, भरहे कूडाण णामाई ।। - ठाणं ९, सु. ६७९ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : દીર્ધવંતાય ફૂટ સૂત્ર પ૮-પ૮૭ भारहेवासे सिद्धाययणकूडस्स अवट्ठिई पमाणं च ભરતક્ષેત્રમાં સિદ્ધાયતનકૂટની અવસ્થિતિ અને પ્રમાણ : • ૮૬, T. વદિ જે મંર્તિ બંધુ તાવે બાર વાગ્યે પ૮૬. પ્ર. હે ભગવન્! જંબુદ્વીપ નામનાલીપમાં ભરતક્ષેત્રમાં दीहवेयड्ढपव्वए सिद्धाययणकूडे णामं कूडे દીર્ઘ વૈતાઢય પર્વત પર સિદ્ધાયતનકૂટ નામનો - पण्णत्ते ? કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! पुरत्थिम-लवणसमुद्दस्स पच्चत्थिमेणं, ઉ, હે ગૌતમ ! પૂવ લવણ સમુદ્રથી પશ્ચિમમાં. दाहिणड्ढभरहकूडस्स पुरत्थिमेणं- एत्थ णं દક્ષિણાર્ધ ભરતકૂટથી પૂર્વમાં જંબૂદ્વીપ નામના जंबुद्दीवे दीवे भारहे वासे दीहवेयड्ढपब्बए દ્વીપના ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते। સિદ્ધાયતન નામના કૂટ કહેવામાં આવ્યો છે. छ सक्कोसाइं जोयणाई उड़ढं उच्चत्तणं । આ છ યોજન અને એક કોશ ઊંચો છે. मूले छ सक्कोसाइं जोयणाई विक्खंभेणं । મૂલમાં છ યોજન અને એક કોશ પહોળો છે. मज्झे देसूणाई पंच जोयणाई विक्खंभेणं । મધ્યમાં પાંચ યોજનથી કંઈક ઓછો પહોળો છે. उवरिं साइरेगाई तिण्णि जोयणाई विक्खंभेणं । ઉપર ત્રણ યોજનથી કંઈક વધુ પહોળો છે. मूले देसूणाई वावीसं जायणाई परिक्खवणं । મૂલમાં બાવીશ યોજનથી કંઈક ઓછી પરિધિવાળો છે. मज्झे देसूणाई पण्णरस जोयणाई परिक्खवेणं । મધ્યમાં પંદર યોજનથી કંઈક ઓછી પરિધિવાળો છે. उवरिं साइरेगाइं णव जोयणाई परिक्खेवेणं । ઉપરમાં નવ યોજનથી કંઈક વધુ પરિધિવાળો છે. मुले वित्थिण्णे, मझे संखित्ते, उप्पिं तणुए,गोपुच्छ મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપરથી संठाणसंठिए, सव्वरयणामए अच्छे-जाव પાતળો, ગોપુચ્છના આકારવાળો સર્વરત્નમય पडिरूवे। સ્વચ્છયાવતુ- પ્રતિરૂપ છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सबओ समंता संपरिक्खित्ते, पमाणं वण्णओ બધીબાજુએથી ઘેરાયેલો છે. એ બન્નેનું પ્રમાણ તો gિ અને વર્ણન(પૂર્વવત્ પ્રમાણે જાણી લેવું જોઈએ. सिद्धाययणकूडस्स णं उप्पिं बहुसमरमणिज्जे સિદ્ધાયતનકૂટની ઉપર અધિકસમ તેમજ રમણીય भूमिभागेपण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरइ ભૂભાગ કહેવામાં આવ્યું છે, તે ચામડાથી મઢેલા वा - जाव-वाणमंतरा देवा य देवीओ ઝંદગતલના જેવો છે- યાવતુ- વાણવ્યન્તર દેવ -નવ-વિદતા? અને દેવીઓ-યાવત- વિચરણ કરે છે. - નૈવું. વવવું. ૨, મુ. ૨૬ सिद्धाययणस्स पमाणं -- સિદ્ધાયતનનું પ્રમાણ : ૮૭. તમvf વસમરમMMટ્સ ભૂમિમારHવદુમનમU- ૫૮૭. આ અધિક સમ તેમજ રમણીય ભૂ-ભાગની મધ્ય एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते। ભાગમાં એક વિશાલ સિદ્ધાયતન કહેવામાં આવ્યો છે. कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूर्ण कोसं उड्ढे તે એક કોશ લાંબો, અડધો કોશ પહોળો તથા એક રૂશ્વત્તા કોશથી કંઈક ઓછો ઊંચો છે. મૂત્ર. ૬૬ પૃષ્ટ રૂ ૧) માં સિદ્ધાયતનકુટનું સંક્ષિપ્ત વર્ણન આ સુત્રથી કંઈક જુદું છે, વિશેષ સ્પષ્ટીકરણ માટે Jain Education પ્રસ્તાવનામાં જુઓ. Page #446 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૮૭ તિર્યફ લોક : દીર્ઘતાઢ્ય કૂટ ગણિતાનુયોગ ૩૨૩ अणेगखंभसयसन्निविटे, खंभुग्गय-सुकय-वइर-वेइआ, તે અનેક સેકડો સ્તબ્બો પર સ્થિત છે, વજૂરત્નોથી તર-વર-ટુ-સાસ્ત્રમંગિન-મુસિક્રુિ-વિશિફ્ટ-ટૂ બનાવેલ વેદિકા તથા તોરણ અને શ્રેષ્ઠ પુતળીઓ વડે संठिअ-पसत्थ-वेरूलिअ-विमलखंभे, णाणामणि રચિત-શોભિત સ્નિગ્ધ, વિશિષ્ટતેમજ મનોજ્ઞ આકારના પ્રશસ્ત વૈર્યમણિથી બનેલા વિમલ સભ્યોવાળો છે. रयणखचिअ-उज्जल-बहुसम-सुविभत्त-भूमिभागे, એનો ભૂભાગ વિવિધ પ્રકારના મણિ-રત્નોથી ખચિત, ફંદામિન-સમ-તુરા-પર-મર-વિદા-વ7T-વિન્નર ઉજ્જવલ અને અતિસમ સુવિભક્ત છે. સિદ્ધાયતનની કસરમ-મર-શુક્ઝર-વસ્ત્રય-ગાવ-૫૩મસ્ત્રી- દિવાલો ઈહામૃગ (ભડિયા) વૃષભ, નર, મગર, પક્ષી, भत्तिचित्ते, कंचण-मणि-रयण-थूभियाए, णाणाविह- સર્પ, કિન્નર, રૂ, શરભ, ચમર, કુંજર, વનલતાपंचवण्ण- पुष्फपुञ्जोवयारकलिए, वण्णओ। યાવતુ- પદ્મલતાના ચિત્રોથી સુશોભિત છે. એની સ્તુપિકા કંચન તેમજ મણિ-રત્નોની છે. વિવિધ પ્રકારના પંચવર્ણના પુષ્પ પુંજોના ઉપચારથી યુક્ત છે ઈત્યાદિ વર્ણન અહીં કરવું જોઈએ. घंटा-पडाग-परिमंडिअग्गसिहरे धवले मरीइकवयं સિદ્ધાયતનનું મુખ્ય શિખર ઘંટા-પતાકાઓથી સુશોભિત विणिम्मु अंते, लाउल्लोइअमहिए -जाव-झया।' છે. અને પોતાની ધવલપ્રભાથી કિરણ સમૂહને વિકીર્ણ (વિખેરતા) કરતા એવા લીધેલો-લુછેલો- યાવતુ ધ્વજાઓથી યુક્ત છે. तम्म णं सिद्धायतणस्स तिदिसिं तओ दारा पण्णत्ता। સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ વાર કહેવામાં આવ્યા છે. ते णं दारा पंचधणुसयाई उड्ढं उच्चत्तेणं । એ દ્વાર પાંચસો ધનુષ્ય ઊંચા છે. अड्ढाइज्जाई धणुसयाई विक्खंभेणं । અઢીસો ધનુષ્ય પહોળા છે. तावइयं चव पवेसेणं, सेआवरकणगथूभियाणं, दार એટલા જ પ્રવેશવાળા છે, શ્વેત અને શ્રેષ્ઠ સુવર્ણની avorો-નાવવામાત્રિા | સ્કૂપિકાવાળા છે. આ કારોનું વનમાલા પર્યત વર્ણન કરવું જોઈએ. तस्स णं सिद्धाययणस्स अंतो बहसमरमणिज्जे भूमिभागे આ સિદ્ધાયતનનો અંદરનો ભૂભાગ અધિક સમ पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा- जाव તેમજ રમણીય કહેવામાં આવ્યો છે. તે ભૂભાગ ચામડાથી મઢેલા મૃદંગ વાદ્યના તલ જેવો સમ છે- યાવતુतस्स णं सिद्धाययणस्स णं बहुसमरमणिज्जस्स આ સિદ્ધાયતનના અંદરના અતિસમ તેમજ રમણીય भूमिभागस्स बहुमज्झदेसभाए- एत्थणं महं एगे देवच्छंदए ભૂ-ભાગની મધ્યમાં એક વિશાલ દેવછંદક’ કહેવામાં આવ્યો છે. पंचधणुसयाई आयाम-विक्खंभेणं । એ પાંચસો ધનુષ્ય લાંબો- પહોળો છે. माइरेगाई पंचधणुसयाई उड्ढं उच्चत्तेणं । પાંચસો ધનુષ્યથી કંઈક વધુ ઊંચો છે. सव्वरयणामए - एत्थ णं अट्ठसयं जिणपडिमाणं जिणुस्सह- સર્વરત્નમય છે ત્યાં જિનોત્સધ પ્રમાણ (તીર્થકરોની प्पमाणमित्ता णं संनिक्खित्तं चिट्ठइ । દૈહિક ઊંચાઈની બરાબર) ઊંચી એકસો આઠ જિનપ્રતિમાઓ સ્થિત છે. પ્રવે-ગાવ-ધૂવડુ છુIT | - નવું. વવવ . ?, . ૨૧ આ પ્રમાણે- યાવતુ- ધૂપદાનીઓ છે. ... अत्र यावत्करणात् वक्ष्यमाण यमिकाराजधानी प्रकरण गतसिद्धायतनवर्णकेऽतिदिष्टः सुधर्मा सभागमो वाच्यो-यावत्-सिद्धाय तनोपरि ध्वजा उपवर्णिता भवन्ति । यद्यप्यत्र यावत्पदग्राह्य द्वारवर्णक-प्रतिमावर्णक-धूप-कडुच्छादिकं सर्वमन्तर्भवति, यथापि स्थानाशून्यतार्थं किञ्चित् सूत्रे दर्शयति, 'तम्म णं सिद्धायतणस्स' इत्यादि । - નવૂ. વૃત્તિ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ લોક-પ્રજ્ઞપ્તિ તિય લોક : દીધવૈતાઢ્ય ફૂટ સૂત્ર ૫૮૮-૫૮૯ दाहिणड्ढभरहकूडस्स अवट्टिई पमाणं च - દક્ષિણાર્ધ ભરતકૂટની અવસ્થિતિ અને પ્રમાણ : ૮૮. . દિ જે મંતે તીદવેચઢપત્રણ દિન૮ ૫૮૮. પ્ર. હે ભગવન્! દીર્ઘતાઠ્યપર્વત પર દક્ષિણાર્ધ भरहकूडे णामं कूडे पण्णत्ते ? ભરતકૂટ નામનો કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! खंडप्पवायकूडस्स पुरत्थिमेणं, ઉ. હે ગૌતમ ! ખંડપ્રપાતકૂટથી પૂર્વમાં, સિદ્ધાયતન सिद्धाययणकूडस्स पच्चत्थिमेणं-एत्थ णं કૂટથી પશ્ચિમમાં, દીર્ઘદ્વૈતાદ્રય પર્વત પરદક્ષિણાર્ધ दीहवेयड्ढपव्वए दाहिणड्ढ भरहकूडे णामं कूडे ભરતકૂટ નામના કૂટ કહેવામાં આવ્યો છે. guત્તે ! सिद्धाययणकूडप्पमाणसरिसे-जाव એનું પ્રમાણ સિદ્ધાયતન ફૂટ જેવું છે- યાવतस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स એના અતિસમ તેમજ રમણીય ભૂ-ભાગની बहुमज्झदेसभाए-एत्थणं महं एगे पासायवडिंसए મધ્યમાં એક વિશાલ પ્રાસાદાવતંસક કહેવામાં આવ્યો છે. कोसं उड्ढे उच्चत्तेणं, अद्धकोसं विक्खंभेणं,' તે એક કોશ ઊંચો છે. અડધો કોશ પહોળો છે. अब्भुग्गय मूसिय-पहसिए-जाव-पासाईए ચારે બાજુથી નીકળતી ફેલાતી પ્રભાઓથી જાણે ગાવ-ડા કે તે હંસતો હોય એવો પ્રતીત થાય છે. - યાવતદર્શકોના ચિત્તને પ્રસન્ન કરનારો-કાવતુ મનોહર છે. तस्स णं पासायवडिंसगस्स बहुमज्झदेसभाए આ પ્રાસાદાવતસકની મધ્યમાં એક વિશાલ एत्थ णं महं एगा मणिपेढिया पण्णत्ता। મણિપીઠિકા કહેવામાં આવી છે. पंचधणुसयाई आयाम-विक्खंभेणं, अढाइज्जाई જે પાંચ સો ધનુષ લાંબી-પહોળી છે. તેમજ धणुसयाई बाहल्लेणं, सब्वमणिमई। અઢીસો ધનુષ્ય જાડી છે. એ સર્વ મણિમય છે. तीसे णं मणिपढिआए उष्पिं सिंहासणं पण्णत्तं, આ મણિપીઠિકાની ઉપર એક સિંહાસન કહેવામાં सपरिवारं भाणियव्यं ।२ આવ્યો છે. અહીં સિંહાસનનું સપરિવાર વર્ણન - નં. 444. ?, મુ. ૨૦ કરવું જોઈએ. हिणड्ढभरहकूडस्स णामहेउ દક્ષિણાર્ધ ભરતકૂટના નામનું કારણ : ૮૧. પૂ. સે ઇ મેતે ! પવે - “afe૮ ૫૮૯. પ્ર. હે ભગવનું ! દક્ષિણાઈ ભરતકૂટ દક્ષિણાર્ધ भरहकूडे, दाहिणड्ढभरहकूडे ?' . ભરતકૂટ કેમ કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! दाहिणड्ढभरहकूडे णं दाहिणड्ढभरहे હે ગૌતમ ! દક્ષિણાર્ધ ભરતકૂટ પર દક્ષિણાર્ધ णामं देवे महिड्ढिीए - जाव-पलिओवमट्टिईए ભરતકૂટ નામનો મહર્ધિક-યાવતુ- પલ્યોપમની परिवसइ। સ્થિતિવાળો દેવ રહે છે. से णं तत्थ चउण्हं सामाणिअसाहस्सीणं, चउण्हं તે ત્યાં દક્ષિણાર્ધ ભરતકૂટની દક્ષિણાર્ધ अग्गमहिसीणं सपरिवाराणं, तिहं परिसाणं, ભરતા નામની રાજધાનીમાં ચાર હજાર सत्तण्हंअणियाणं,सत्तण्हंअणियाहिवईणं.सोलसण्हं સામાનિક દેવોનું, ચાર સપરિવાર અગ્નમહિષિઓનું, ત્રણ પરિષદાઓનું, સાત સેનાઓનું, સાત સેનાપતિઓનું, સોળ હજાર अत्रसूत्रेऽनुक्तमप्यर्द्धक्रोशमायामेनेति बोधव्यम् । दक्षिणार्द्ध भरतकूटाधिप-सामानिकादिदेवयोग्यभद्रासनसहितमिति । Jain Education Interational Page #448 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૫૯૮-૫૯૧ તિર્યફ લોક : દીર્ધતાય ફૂટ ગણિતાનુયોગ ૩૨૫ आयरक्खदेवसाहस्सीणं, दाहिणड्ढभरहकूडस्स આત્મરક્ષક દેવોનું દક્ષિણાર્ધ ભરતકૂટની दाहिणड्ढभरहाए रायहाणीए, अण्णेसिं बहूणं દક્ષિણાર્ધ ભરતા રાજધાનીનું અને અન્ય અનેક देवाण य देवीण य-जाव-विहरइ । हेव-देवासोनु (माधिपत्य १२ता सेवा) - यावत्-विय२४॥ ४२ छे. __- जंबु. वक्ख. १, सु. २० दाहिणड्ढभरहा रायहाणीए अवट्टिई पमाणं च - દક્ષિણાર્ધભરતા રાજધાનીની અવસ્થિતિ અને પ્રમાણ : ५९०. प. कहि णं भंते ! दाहिणड्ढभरहकूडस्स देवस्स ५८०. . है भगवन् ! ६क्षिाई भरतकूट ध्वनी दाहिणड्ढभरहा णामं रायहाणी पण्णत्ता ? દક્ષિણાઈભરતા નામની રાજધાની ક્યાં કહેવામાં सावी छ? गोयमा! मंदरस्स पब्वयस्स दक्खिणेणं तिरियम હે ગૌતમ! મંદરપર્વતની દક્ષિણમાં ત્રાંસા અસંખ્ય संखेज्जदीवसमुद्दे वीईवइत्ता अण्णम्मि जंबुद्दीवे દ્વીપ-સમુદ્ર ઓળંગીને અન્ય જંબૂઢીપ નામના दीवे दक्खिणेणं बारस जोयणसहस्साई દ્વીપમાં દક્ષિણમાં બાર હજાર યોજન અવગાહન ओगाहित्ता-एत्थणं दाहिणड्ढभरहकूडस्स देवस्स કરવા પર દક્ષિણાર્ધ ભરતકૂટ દેવની દક્ષિણાર્ધ दाहिणड्ढभरहा णामं रायहाणी भाणियव्वा । ભરતા નામની રાજધાની કહેવી જોઈએ. जहा विजयस्स देवस्स। આ રાજધાનીનું વર્ણન વિજયદેવની રાજધાની - जंबु. वक्ख. १, सु. २० ४(सर) छे. सेसाणं सबकूडाणं संखित्तवण्णणं-- શૈષ બધા કૂટોનું સંક્ષિપ્ત વર્ણન : ५९१. एवं सव्वकूडा णेयव्वा-जाव-वेसमणकूडे, परोप्परं ५८१. साप्रमाणे वैश्रमादूट पर्यंत शेष घाटा पुरथिमपच्चत्थिमेणं । જોઈએ. આ કૂટ પરસ્પર પૂર્વ પશ્ચિમમાં છે. इमेसिं वण्णावासे- गाहा आदूटोनु वर्णन आप्रमाणे छ. - थार्थमज्झे वेअढस्स उ कणयामया, तिण्णि होंति कूडा उ । વિતાસ્ટ્રય પર્વતની મધ્યમાં ત્રણ ફૂટ કનકમય છે. આ सेसा पव्वयकूडा, सव्वे रयणामया होति ।। સિવાય બધા પર્વતકૂટ રત્નમય છે. १ माणिभहकूडे २ वेअड्ढकूडे, ३ पुण्णभद्दकूडे- एए (१)मालिशमयूट (२)वैतादयट अने(3) पूनिट तिण्णि कूडा कणगमया, सेसा छप्पि रयणमया। - मात्रय 2 55मय छे. नाडीन।७२त्नमय छे. दोण्हं वि सरिसणामया देवा- १ कयमालए चेव, બે ટોના દેવોના નામ સમાન નામવાળા છે- (૧) २णट्टमालए चेव, सेसाणं छण्हं सरिसणामया, गाहा- કૃતમાલદેવ(૨)નૃતમાલદેવ, બાકીના છ ફૂટોના દેવના नाम फूट ठेवा छे. - गाथार्थजण्णामया य कूडा, तन्नामा खलु हवंति ते देवा । જે કુટોના નામ છે તેજ કૂટાધિપ દેવોના નામ છે. પ્રત્યેક पलिओवमट्टिईया, हवं ति पत्तेयं-पत्तेयं ।। દેવની સ્થિતિ એક-એક પલ્યોપમની છે. १. अत्र सूत्रेऽदृश्यमानमपि से तेण?णमित्यादि सूत्रं स्वयं ज्ञेयं' । .... पूर्व पूर्वं पूर्वस्यां उत्तरमुत्तरमपरस्याम्, पूर्वापरविभाग स्यापेक्षिकत्वात् .... ....... चतुर्थ-पञ्चम-पष्टरूपाणि त्रीणी कूटानि कनकमयानि भवन्ति ....सर्वेपामपि वैताढ्यानां भरतैगवत-महाविदहविजयगतानां नवसु कूटेषु सर्वमध्यमानि त्रीणि-त्रीणि कुटानि कनकमयानि ज्ञातव्यानि । ८. तमित्रगुहा कूटस्य कृतमालः स्वामी, खण्डप्रपातगुहाकूटम्य नृत्तमालः स्वामी ... - जम्बू. वृत्ति Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : દીર્ઘવૈતાઢ્ય કૂટ સૂત્ર પ૯૨-૫૯૩ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तिरिअं જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતથી દક્ષિણમાં ત્રાંસા असंखेज्ज-दीव-समुद्दे वीईवइत्ता अण्णंमि जंबुद्दीवे दीवे અસંખ્યદ્વીપ સમુદ્રોને ઓળંગવા પર અન્ય જંબુદ્વીપમાં बारस जोयणसहस्साइं ओगाहित्ता-एत्थ णं रायहाणीओ બાર હજાર યોજન જવા પર એની રાજધાનીઓ કહેવી भाणियब्वाओ, विजयरायहाणी सरिसयाओ। જોઈએ. આ રાજધાનીઓનું વર્ણન વિજયદેવની રાજધાની જેવું જાણવું જોઈએ. - નૈવું. વવવું. ૨, મુ. ૨૦ एरवए वासे दीहवेयड्ढे णवकूडा ઐરાવત ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર નવકૂટ : - ૧ ૨. નંબ્રુવ ઢીવ મંદ્રરસ પત્રયજ્ઞ ઉત્તર રવજી વી પ૯૨, જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરમાં એરવત दीहवेयड्ढे पव्वए णव कूडा पण्णत्ता, तं जहा- गाहा- ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર નવકૂટ કહેવામાં આવ્યા છે. જેમકે, ગાથાર્થमिद्धे एरवाए खंडे माणी वेयड्ढ पुण्ण तिमिसगुहा । (૧)સિદ્ધાયતનટ, (૨)રવતકૂટ, (૩) ખંડપ્રપાતકૂટ, Uરવ વૈમજ, gap TTમારું છે (૪) માણિભદ્રકુટ, (પ) વૈતાઢ્ય કૂટ, (૬) પૂર્ણભદ્રકૂટ, (૭)તિમિસ્ત્રગુફાકૂટ, (૮)એરવતકૂટ, (૯)વૈશ્રમણકૂટ. - ટાણે ૧, મુ. ૬૮૬ ઐરાવત ક્ષેત્રમાં આ કૂટોના નામ છે. મંદાવિશ્વાસે વત્તાના -રીદવેચવાનું - મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ વિજયોમાં બત્રીસ દીર્ધ વૈતાઢ઼ય પર્વતો अट्ठासीइकूडा પર બસો અટ્ટયાસી કૂટ : पत्तय विजएसु दीहवेयड्ढपब्बयोवरिनव-नव कूडाणि- પ્રત્યેક વિજયમાં દીર્ઘતાય પર્વત પર નવ-નવ ફૂટ : ૧૩. () નંદવિ ઢીવ છે દ્વ૮પવા વૈ પ૯૩. (૧) જંબૂઢીપ નામના દ્વીપના કચ્છવિજયમાં દીર્વવંતાય TUUત્તા, તે નહીં પર્વત પર નવકૂટ કહેવામાં આવ્યા છે. જેમકે, Ha ગાથાર્થसिद्धे कच्छे खंडग, माणी वेयड्ढ पुण्ण तिमिसगुहा । (૧) સિદ્ધાયતનકૂટ, (૨) કચ્છવિજયકૂટ, कच्छे वेसमणे य कच्छे कूडाण णामाई ॥ (૩) ખંડપ્રપાતકૂટ, (૪) માણિભદ્રકૂટ, (૫) વૈતાઢ્યકૂટ, (૬) પૂર્ણભદ્રકૂટ, (૭) તિમિસ્ત્રગુફાકૂટ, (૮) કચ્છવિજયકૂટ (૯)વૈશ્રમણકૂટ, કચ્છવિજયમાંઆ કૂટોના નામ છે. (२) जंबुद्दीवे दीवे सुकच्छे दीहवेयड्ढपव्वए णवकूडा (૨) જંબુદ્વીપ નામના દ્વીપમાં સુકચ્છ વિજયમાં પUUત્તા, તે નટ-ટ્ટિ દીર્ઘવૈતાઢ઼ય પર્વત પર નવકૂટ કહેવામાં આવ્યા છે. જેમકે, ગાથાર્થसिद्धे मुकच्छे खंडग माणी वेयड्ढ पुण्ण तिमिसगुहा । (૧) સિદ્ધાયતન કૂટ, (૨) સુકચ્છ વિજયકૂટ, सुकच्छे वेसमणे य, सुकच्छे कूडाण णामाई ॥ (૩) ખંડપ્ર પાતકૂટ, (૪) માણિભદ્રકૂટ, (પ) વૅ તાયફૂટ, (૬) પૂર્ણ ભદ્રકૂટ, (૭) તિમિસ્ત્રગુફાકૂટ, (૮) સુકચ્છ વિજયકૂટ, (૯) વૈશ્રમણકૂટ. સુકચ્છ વિજયમાં આ કૂટોના નામ છે. (રૂ-૮) ર્વ-નવ-વનાવઢિીયા (૩-૮) આ પ્રમાણે વાવતુ-પુષ્કલાવતીવિજયમાં દીર્ઘતાઠ્યપર્વત પર નવ-નવ ફૂટ છે. છે. આ દ્વિતીય કૂટનું નામ ‘ટાર્ધ પ્રવત ચૂંટ’ સમજવું જોઈએ. ૨. આ અષ્ટમસ્કૂટનું નામ ‘૩૨Tઈ રાવત હૃદ' સમજવું જોઈએ. Page #450 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૯૪ તિર્યકુ લોક : નન્દનવન ફૂટ ગણિતાનુયોગ ૩૨૭ (૧) વે છે દયદ્દે (૯) આ પ્રમાણે વત્સવિજયમાં દીર્ઘતાઠ્ય પર્વત પર નવ-નવ ફૂટ છે. (૨૦-૨૬) પુર્વ-નવ-મંત્રાવમિતીયા (૧૦-૧૬) આ પ્રમાણે-ચાવત- મંગલાવર્તવિજયમાં દીર્ઘતાઠ્ય પર્વત પર નવ-નવ ફૂટ છે. (१७) जंबुद्दीव दीव पम्हे दीहवेयड्ढपव्वए णव (૧૭) જંબુદ્વીપ નામના દ્વીપના પદ્મવિજયમાં कूडा पण्णत्ता, तं जहा- गाहा દીર્ઘવૈતાઢ્ય પર્વત પર નવ ફૂટ કહેવામાં આવ્યા છે. જેમકે- ગાથાર્થसिद्धे पम्हे खंडग माणी, वेयड्ढ़ पुण्ण तिमिसगुहा । (૧) સિદ્ધાયતનકૂટ, (૨) પહ્મવિજયકૂટ, (૩) ખંડપ્રપાતકૂટ, (૪) માણિભદ્રકૂટ, (૫) વૈતાઢ઼યકૂટ, पम्हे वेसमणे य, पम्हे क्डाण णामाई ॥ (૬) પૂર્ણ ભદ્રકૂટ, (૭) તિમિસ્ત્ર ગુફા કૂટ, (૮) પદ્મવિજયકૂટ, (૯) વૈશ્રમણકૂટ, પદ્મવિજયમાં આ કૂટોના નામ છે. (૨૮-૨૪) ઈ-નાવ-ક્ષત્રિવિણગ્નિ સીયા (૧૮-૨૪) આ પ્રમાણે-ચાવત-સલિલાવતી વિજયમાં દીર્ઘતાઠ્યપર્વત પર નવ - નવ ફૂટ છે. (૨) pવે વ ઢીયદા (૨૫) આ પ્રમાણે વપ્રવિજયમાં દીર્ઘતાદ્યપર્વત નવ-નવ ફૂટ છે. (२६-३२) एवं-जाव-गंधिलावइम्मि दीहवेयड्ढपवाए (૨૬-૩૨) આ પ્રમાણે વાવત-ગંધિલાવતીવિજયમાં णव कूडा पण्णता, तं जहा-गाहा દીર્ઘતાઠ્યપર્વત પર નવ-નવ કૂટ કહેવામાં આવ્યા છે. જેમકે- ગાથાર્થसिद्धे गंधिल खंडग, माणी वेयड्ढ पुण्ण तिमिसगुहा । (૧) સિદ્ધાયતનકૂટ, (૨) ગંધિલાવતી વિજયકૂટ, गंधिलावइ, वेसमणे, कूडाण होंति णामाई ।। (૩) ખંડપ્રપાતકૂટ, (૪) માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢ્યકૂટ, (ક) પૂર્ણ ભદ્રકૂટ, (૭) તિમિસ્ત્રગુફા કૂટ, (૮) ગંધિલાવતી વિજયકૂટ, (૯) વૈશ્રમણકૂટ. ગંધિલાવતી વિજયમાં આ કૂટોના નામ છે. एवं सव्वेसु दीहवेयड्ढपव्वएसु दो कूडा सरिसणामगा, આ પ્રમાણે બધા દીર્ઘતાય પર્વતો પર બે કૂટો सेमा तं चेव। (બીજા અને આઠ)ના નામ સમાન છે. બાકીના કૂટોના - ટાળ ૧, સે. ૬૮૬ નામ એ જ છે. णंदणवणे णव कूडा નંદનવનમાં નવકૂટો : ७०.४. प. णंदणवणे णं भंते ! कइ कडा पण्णत्ता ? પ૯૪. પ્ર. હે ભગવન્! નંદનવનમાં કેટલા કૂટ કહેવામાં આવ્યા છે? ૩. [વા ! નવ ફૂT QUOTRા, તેં નહીં હે ગૌતમ ! નવ ફૂટ કહેવામાં આવ્યા છે. જેમકે१ णंदणवणकूडे, २ मंदरकूडे, ३ णिसहकूडे, (૧)નંદનવનકૂટ, (૨)મંદરકૂટ, (૩)નિષધકૂટ, ૪ દિમય, ધ કે, ૬ કે, (૪) હિમવંતકૂટ, (૫) રજતકૂટ, (૬) રૂચકકૂટ, - ૭ સાવિત્તજૂર, ૮ વરજૂ, ૧ વત્રફૂડ !' (૭)સાગરચિત્તકૂટ, (૮)વજૂકૂટ, (૯)બલકૂટ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર ૬ સૂત્ર ૧૨૫માં વમંદર કડા' કહેવામાં આવ્યા છે એનો અર્થ થાય છે મંદર પર્વતના નવ ફૂટ છે. આ સૂત્રમાં નંદણવણે ણવ કૂડા” કહેવામાં આવ્યું છે. એનો અર્થ થાય છે-નંદનવનમાં મંદર પર્વત પર નવ ફૂટ છે. આ બન્ને પાઠોનો આ સંયુક્ત ભાવાર્થ છે. २. जम्बुद्दीवे दीवे मंदरपवाए णंदणवणे णवकूडा पण्णत्ता; तं जहा-गाहा (૧) iળ, (૨) મે વેવ, (૩) જસદં, (૪) દેમત, () રચી (દ) ચ | (૩) સચિત્ત (૮) વફર, (૬) વસ્ત્ર પૈવ વીદ્રવં | - ટાઇ , ૬૮૬, Page #451 -------------------------------------------------------------------------- ________________ ૬. ૩. कहि णं भंते! णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते ? गोयमा ! (१) मंदरस्स पव्वयस्स पुरत्थिमिल्लसिद्धाययणस्स उत्तरेणं, उत्तर-पुरत्थिमिल्लस्स पासायवडेंसयस्स दक्खिणेणं- एत्थ णं णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते । पंचसइआ कूडा पुव्ववण्णिया भाणियव्वा । દેવી-મેદરા, રાયહાળી-વિવિમા ત્તિ । एआहिं चैव पुव्वाभिलावेणं णेयव्वा । कूडा इमाहिं दिसाहिं । इमे (૨) હ્ત્વ મંતરે ડે पुरथिमिल्लस्स भवणस्स दाहिणेणं, दाहिणपुरथिमिल्लस्स पासायवडेंसगस्स उत्तरेणं । મેદવર્ડ લેવી, રાયદા -પુર્વે । (૩) વૅ સિહે કે- दक्खिणिल्लस भवणस्स पुरत्थि मेणं, दाहिण पुरथिमिल्लस्स पासायवडेंसगस्स पच्चत्थिमेणं । સુમેહા તેવી, રાયદાળી-વિવો, ધ (૮) વૅ હેમવઘુ ડે दक्खिणिल्लस्स भवणस्स पच्चत्थिमेणं, दाहिण -पच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरत्थिमेणं । દેમમતિની તૈવી, રાયદાળી-વિવોળ । (૬) વૅ રચચડે. पच्चत्थिमिल्लस्स भवणस्स दक्खिणणं दाहिण -पच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स उत्तरेणं । 1 પ્ર. ઉ. હે ભગવન્ ! નંદનવનમાં નંદનવનફૂટ નામનો ફૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? હેગૌતમ !(૧)મંદર પર્વત પર પૂર્વી સિદ્ધાયતનથી ઉત્તરમાં, ઉત્તર-પૂર્વી પ્રાસાદાવતંસકની દક્ષિણમાં નંદનવનમાં નંદનવનકૂટ નામનો ફૂટ કહેવામાં આવ્યો છે. પૂર્વવર્ણિત (વિદિક્ હસ્તિફૂટ)ના જેવા આ ફૂટ પણ પાંચસો યોજન ઊંચા કહેવામાં આવ્યા છે. અહીં મેઘંકરા દેવીનિવાસ કરેછે. એની રાજધાની વિદિશા (ઉત્તર-પૂર્વ)માં છે. પૂર્વકથિત રાજધાનીઓ જેવી આ રાજધાનીઓનું પણ વર્ણન સમજવું જોઈએ. આ ફૂટ એ દિશાઓમાં છે. (૨) આ પ્રમાણે મંદર ફૂટ છે. આ પૂર્વી ભવનથી દક્ષિણમાં છે. દક્ષિણ-પૂર્વી પ્રાસાદાવતંસકથી ઉત્તરમાં છે. આ કૂટ પર મેઘવતી દેવી નિવાસ કરે છે, એની રાજધાની પૂર્વમાં છે. (૩) આ પ્રમાણે નિષફૂટ છે. આ દક્ષિણી ભવનથી પૂર્વમાં છે. દક્ષિણ-પૂર્વી પ્રાસાદવતંસકથી પશ્ચિમમાં છે. આ કૂટ પર સુમેધા દેવી નિવાસ કરે છે. એની રાજધાની દક્ષિણમાં છે. (૪) એ પ્રમાણે હૈમવતફૂટ છે આ દક્ષિણી ભવનથી પશ્ચિમમાં છે, દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતંસકથી પૂર્વમાં છે. આ ફૂટ પર હેમમાલિની દેવી નિવાસ કરે છે. એની રાજધાની દક્ષિણમાં છે. (૫) એ પ્રમાણે રજતફૂટ છે આ પશ્ચિમી ભવનથી દક્ષિણમાં છે, દક્ષિણી પશ્ચિમી પ્રાસાદાવતંસકથી ઉત્તરમાં છે. For Private Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૯૫ તિર્યકુ લોક : નન્દનવન ફૂટ ગણિતાનુયોગ ૩૨૯ सुवच्छादेवी, रायहाणी-पच्चत्थिमेणं । આ કૂટ પર સુવત્સા દેવી નિવાસ કરે છે. એની રાજધાની પશ્ચિમમાં છે. (૬) હવે છે (૬) આ પ્રમાણે રૂચકકૂટ છેपच्चथिमिल्लस्स भवणस्स उत्तरेणं, उत्तर તે પશ્ચિમી ભવનથી ઉત્તરમાં અને ઉત્તર-પશ્ચિમી पच्चथिमिल्लस्स पासायवडेंसगस्स दक्षिणेणं। પ્રાસાદાવાંસકથી દક્ષિણમાં છે. वच्छमित्तादेवी, रायहाणी-पच्चस्थिमेणं । આ કૂટ પર વત્સમિત્રા દેવી નિવાસ કરે છે. એની રાજધાની પશ્ચિમમાં છે. (૭) પર્વ સાકાર (૭) આ પ્રમાણે સાગરચિત્તકૂટ છે. उत्तरिल्लस्स भवणस्स पच्चत्थिमेणं, उत्तर તે ઉત્તરી ભવનથી પશ્ચિમમાં અને ઉત્તર-પશ્ચિમી पच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरथिमेणं । પ્રાસાદાવતંકથી પૂર્વમાં છે. वइरसेणादेवी, रायहाणी-उत्तरेणं । આ કૂટ પર વજૂસેના દેવી નિવાસ કરે છે, એની રાજધાની ઉત્તરમાં છે. (૮) gવે વફર: (૮) આ પ્રમાણે વજકૂટ છે. उत्तरिल्लस्स भवणस्स पुरत्थिमेणं, उत्तर તે ઉત્તરીભવનથી પૂર્વમાં અને ઉત્તર-પૂર્વી पुरथिमिल्लस्स पासायवडेंसगस्स पच्चत्थिमेणं । પ્રાસાદાવતેસકથી પશ્ચિમમાં છે. बलाहया देवी,' रायहाणी उत्तरेणं । આ કૂટ પર બલાહકા દેવી નિવાસ કરે છે. એની રાજધાની ઉત્તરમાં છે. प. (९) कहि णं भंते ! णंदणवणे बलकूडे णामं कूड (૯) હે ભગવન્! નન્દનવનમાં બલકૂટ નામનો पण्णत्ते? કૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तर-पुरस्थिमेणं- . હે ગૌતમ!મંદરપર્વતની ઉત્તર-પૂર્વમાં નંદનવનમાં एत्थ णं णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते । બલકૂટ નામના કૂટ કહેવામાં આવ્યો છે. एवं जंचेव हरिस्सह कूडस्स पमाणं, रायहाणी अ હરિસ્સહકૂટનું જે પ્રમાણ છે તેજ એ કૂટનું तं चेव बलकूडस्स वि। પ્રમાણ છે, બલકૂટની રાજધાનીનું પ્રમાણ પણ હરિસહ કૂટની રાજધાનીની સમાન છે. णवरं- बलो देवो, रायहाणी उत्तर-पुरथिमे વિશેષમાં- આ કૂટ પર બલ નામનો દેવ નિવાસ જ ઉતા કરે છે. એની રાજધાની ઉત્તર-પૂર્વમાં છે. - નૈવું. વ . ૪, મુ. ? રૂ ૩ વજૂદવન્ના અને ગાયામ-વિવરમ પણ – બલકૂટસિવાયનંદનકૂટોની ઊંચાઈ અનેલંબાઈ-પહોળાઈનરૂપણ૧૫. સવિનંબર્ડ વત્રવજ્ઞાપં-વંદનીયાસાર્દુ પ૯૫. બલકૂટ સિવાય બધા નન્દનવનના કૂટ પાંચસો-પાંચસો उड्ढं उच्चत्तेणं, मूले पंच - पंच जोयणसयाई યોજન ઊંચા તથા મૂળમાં પાંચસો-પાંચસો યોજન आयामविक्खंभेणं पण्णत्ता। લાંબા-પહોળા કહેવામાં આવ્યા છે. એમ. કુ. ૨ ૦ ૮ (૭) "एतत्कूटवासिन्यश्च देव्योऽष्टौ दिक्कुमार्यः" । एवं बलकूडा वि, णंदणकूडवज्जा । : “નાના-ચતુરતિયનનમસ્ત્રમ” | - નગ્વ. વૃત્તિ - મમ. ૨, .૬ - નવૂ. વૃત્તિ Page #453 -------------------------------------------------------------------------- ________________ 330 લોક-પ્રજ્ઞપ્તિ भद्दमालवणे अट्ठदिसाहत्थिकूडा५९६. प. मंदरे णं भंते ! पव्वए भद्दसालवणे कइ ५८. प्र. दिसाहत्थिकूडा पण्णत्ता ? १ गोयमा ! अट्ठ दिसाहत्थिकूडा पण्णत्ता, तं जहा १. २. 3. 6. उ. प. उ. તિર્યક્ લોક : ભદ્રશાલવનફૂટ १ पउमुत्तरकूडे, २ णीलवंतकूडे, ३ सुहत्थीकूडे, ४ अंजणगिरीकूडे, ५ कुमुदकूडे, ६ पलासकूडे, वडिंसयकूडे, ८ रोअणगिरीकूडे । ૭ (१) कहि णं भंते ! मंदरे पव्वए भद्दसालवणे पउमुत्तरे णामं दिसाहत्थिकूडे पण्णत्ते ? गोयमा ! मंदरस्स पव्वयस्स- उत्तर-पुरत्थिमेणं, पुरथिमिल्लाए सीआए उत्तरेणं एत्थ णं पउमुत्तरे णाम दिसाहत्यिकूडे पण्णत्ते । पंच जोयणसयाई उड्ढं उच्चत्तेणं, पंच गाउयसयाई उव्वेहेणं । एवं विक्खंभ- परिक्खेवो भाणियध्वो ३ चुल्लहिमवंत - सरिसो । पासायाण यतं चेव, 'पउमुत्तरो देवो, रायहाणीउत्तर-पुरत्थिमेणं । (२) एवं णीलवंतदिसाहत्थिकूडे मंदरस्स दाहिण - पुरत्थिमेणं, पुरत्थिमिल्लाए सीआए दक्खिणेणं । ભદ્રશાલવનમાં આઠ દિશાહસ્તિફૂટ : G. प्र. G. સૂત્ર ૫૯૬ હે ભગવન્ ! મેરૂપર્વત પર ભદ્રશાલ વનમાં કેટલા દિશા હસ્તિફૂટ કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ ! આઠ દિશાહસ્તિફૂટ કહેવામાં આવ્યા छे, मडे (१) पहूमोत्तरट, (२) नीसवतंङ्कट, (3) सुहस्तिङ्कट, (४) अंनगिरिकूट, (4) डुभुहडूट, (5) पसाशङ्कट, (७) वडिश डूट, (८) रोयनगिरिकूट. (૧) હે ભગવન્ ! મંદ૨૫ર્વત પર ભદ્રશાલ વનમાં પદ્મોત્તર નામનો દિશાહસ્તિકૂટ ક્યાં કહેવામાં આવ્યો છે? હૈ ગૌતમ ! મંદરપર્વતની ઉત્તરપૂર્વમાં, પૂર્વી શીતા નદીની ઉત્તરમાં 'પદ્દમોત્તર' નામનો દિશાહસ્તિફૂટ કહેવામાં આવ્યો છે. આ પાંચસો યોજન ઉંચો છે, પાંચસો ગાઉ જમીનની અંદર છે. આ પ્રમાણે-વિકુંભ તેમજ પરિધિ ચુલ્લ હિમવત્ત પર્વતની જેમ કહેવી જોઈએ. આ કૂટો પર આવેલા પ્રાસાદોનું પ્રમાણ ક્ષુદ્ર હિમવન્નકૂટાધિપતિ દેવના પ્રાસાદ જેટલું જ છે ત્યાં પદ્મોત્તર દેવ છે, એની રાજધાની ઉત્તરपूर्वमां छे. (क) प्रश्नसूत्रे - दिक्षु ऐशान्यादिविदिक्प्रभृतिषु हस्त्याकाराणि, कूटानि दिग्हस्तिकूटानि । (ख) कूट शब्दावाच्यानामप्येषां पर्वतत्वव्यवहारः ऋषभकूटप्रकरण इव ज्ञेयः । (क) जम्बुद्दीवे दीवे मंदरे पव्वए भद्दसालवणे अट्ठ दिमाहत्थिकूडा पण्णत्ता । तं जहागाहा (१) पउमुत्तर, (२) नीलवंते, (३) सुहत्थि, (४) अंजणागिरी । (५) कुमुदे य, (६) पलासे य, (७) वडेंसे, (८) रोयणागिरी ॥ स्थानाङ्गेष्टमस्थाने तु पूर्वादिषु दिक्षु हस्त्याकाराणि कूटानीति । अन्यत्र रोहणागिरि (२) या प्रमाणे नीलवन्त हिशाहस्तिङ्कट छे. આ મંદર પર્વતની દક્ષિણ-પૂર્વમાં અને પૂર્વી શીતા નદીથી દક્ષિણમાં છે. बु. वृत्ति. - ठाणं. ८, सु. ६४२ (ख) (क) उच्चत्वन्यायेनविष्कम्भः, मूले पञ्चयांजनशतानि मध्ये त्रीणि योजनशतानि पञ्चसप्तत्यधिकानि, उपरि अर्द्ध तृतीयानि योजन शतानीत्येवंरूपो विष्कम्भः । (ख) परिक्षेपश्च भणितव्यः तथाहि-मूले पञ्चदशयोजनशतानि एकाशीत्यधिकानि, मध्ये एकादशयोजनशतानि पड्शीत्यधिकानि किञ्चिदूनानीति परिक्षेपः । प्रासादानां च एतद्वर्तिदेवसत्कानां तदेव प्रमाणमिति गम्यं यत् क्षुद्रहिमवत् कूटपतिप्रासादस्येति, अत्र बहुवचननिर्देशां वक्ष्यमाणदिगृहस्तिकूटवर्तिप्रासादेष्वपि समानप्रमाणसूचनार्थम् । Page #454 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ૯૬ તિર્યફ લોક : ભદ્રશાલવન ફૂટ ગણિતાનુયોગ ૩૩૧ एयस्स वि णीलवंतो देवो, रायहाणी- दाहिण આ કૂટના અધિપતિ નીલવન્ત દેવ છે. એની पुरत्थिमेणं। રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. (૩) પુર્વ કુત્યિ રિસાઈચિડે (૩) આ પ્રમાણે સુહસ્તિ દિશાહસ્તિકૂટ છે. मंदरस्स दाहिण-पुरत्थिमेणं, दक्खिणिल्लाए આ મંદર પર્વતના દક્ષિણ-પૂર્વમાં અને દક્ષિણી सीओआए पुरत्थिमेणं। શીતોદા નદીના પૂર્વમાં છે. एयरस वि सुहत्थी देवो, रायहाणी-दाहिण આ ફૂટના અધિપતિ સુહસ્તિ દેવ છે, એની पुरथिमेणं । રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. एवं अंजणागिरिदिसाहत्थिकूडे - આ પ્રમાણે અંજનગિરિ દિશા હસ્તિટ છે. मंदरस्स दाहिण-पच्चत्थिमेणं, दक्विणिल्लाए આ મંદિર પર્વતના દક્ષિણ-પશ્ચિમમાં અને દક્ષિણી सीओआए पच्चत्थिमेणं । શીતોદા નદીના પશ્ચિમમાં છે. एयस्स वि अंजणागिरिदेवो, रायहाणी-दाहिण આ કૂટના અધિપતિ અંજનગિરિ દેવ છે. એની पच्चत्थिमेणं । રાજધાની દક્ષિણ-પશ્ચિમમાં છે. () વે સુમુદે વિકિસાત્મિ (૫) આ પ્રમાણે કુમુદ વિદિશા હસ્તિકૂટ છે. मंदरस्स दाहिण-पच्चत्थिमेणं, पच्चथिमिल्लाए આ મંદર પર્વતની દક્ષિણ-પશ્ચિમમાં અને પશ્ચિમી सीओआए दक्खिणेणं । શીતોદા નદીથી દક્ષિણમાં છે. एयस्म वि कुमुदो देवो, रायहाणी-दाहिण આ કૂટનો અધિપતિ કુમુદદેવ છે, એની રાજધાની पच्चत्थिमेणं। દક્ષિણ-પશ્ચિમમાં છે. (૬) ઈવે પાસે વિવિસાત્વિ (૬) આ પ્રમાણે પલાસ વિદિશા હસ્તિકૂટ છે. मंदरस्स उत्तर-पच्चत्थिमेणं, पच्चथिमिल्लाए આ મંદર પર્વતની ઉત્તર-પશ્ચિમમાં અને પશ્ચિમી सीओआए उत्तरेणं । શીતદાનદીથી ઉત્તરમાં છે. एयस्स वि पलासो देवी, रायहाणी- उत्तर આ કૂટના અધિપતિ પલાસ દેવ છે, એની पच्चत्थिमेणं । રાજધાની ઉત્તર-પશ્ચિમમાં છે. (૭) પુર્વ વડે વિકિસાત્વિ આ પ્રમાણે અવતંસક વિદિશા હસ્તિકૂટ છે. मंदरम्स उत्तर-पच्चत्थिमेणं, उत्तरिल्लाए मीआए આ મંદર પર્વતની ઉત્તર-પશ્ચિમમાં અને ઉત્તરની पच्चत्थिमेणं । શીતા નદીથી પશ્ચિમમાં છે. एयम्म वि वडेंसो देवो, रायहाणी-उत्तर આ કૂટના અધિપતિ અવતંસક દેવ છે, એની पच्चत्थिमेणं । રાજધાની ઉત્તર-પશ્ચિમમાં છે. (૮) પર્વ રોગર વિસાત્વિ (૮) આ પ્રમાણે રોચનગિરિ વિદિશા હસ્તિકૂટ છે. मंदरम्म उत्तर-पूरस्थिमेणं. उत्तरिल्लाए सीआए આ મંદર પર્વતની ઉત્તર-પૂર્વમાં અને ઉત્તરી પુચિમેf I શીતા નદીથી પૂર્વમાં છે. एयम्म वि रोअणागिरी देवी, रायहाणी उत्तर આ કૂટના અધિપતિ રોચનગિરિ દેવ છે, એની पुरथिमणं । રાજધાની ઉત્તર-પૂર્વમાં છે. - નૈવુ. વ . ૪, મુ. ? રૂ ? Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : રુચકવર પર્વત કૂટ સૂત્ર ૫૯૭ चउमुरुयगवरपव्वएसु बत्तीसकूडा ચાર રૂચકવર પર્વતો પર બત્રીશ કૂટ : ', ૦ ૭. () નંદાવ ર્વ મંર વયજ્ઞ પુરચિમે પ૯૭. (૧) જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વમાં रूयगवर पव्वए अट्ठकूडा पण्णत्ता,तं जहा-गाहा સૂચકવર પર્વત પર આઠ કૂટ કહેવામાં આવ્યા છે. જેમકે, ગાથાર્થ - ग्दि तवणिज्ज कंचण, रयय दिसासोत्थिय पलंबे य । (૧)રિષ્ટકૂટ, (૨ )તપનીયકૂટ, (૩) કંચનકૂટ, अंजणे अंजणपुलए, स्यगस्स पुरथिमे कूडा ।। (૪)રજતકૂટ, (૫)દિશાસ્વસ્તિકકૂટ, (૬)પ્રલંબટ, (૭) અંજનકૂટ, (૮) અંજનપુલકકૂટ (1) जंबुद्दीव दीवे मंदरस्म पव्वयस्स दाहिणे णं (૨) જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં म्यगवरे पन्चए अट्ट कूडा पण्णत्ता, तं जहा- गाहा રૂચકવર પર્વત પર આઠ કૂટ કહેવામાં આવ્યા છે. જેમકે, ગાથાર્થकणए कंचण पउमे, णलिणे मसि दियावर चव । (૧) કનકકૂટ, (૨) કંચનકૂટ, (૩) પદ્ધકૂટ, वेसमण वेरूलिए, म्यगम्म उ दाहिणे कूडा । (૪)નલિનકૂટ, (૫) શશીકૂટ, (૬) દિવાકરકૂટ, (૩) વૈશ્રમણકૂટ, (૮) વૈર્યકૂટ. (३) जंबुद्दीव दीवे मंदरम्स पव्वयस्म पच्चत्थिमेणं (૩) જંબદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમમાં म्यगवर पव्वए अट्ठ कूडा पण्णत्ता,तं जहा- गाहा રૂચકવર પર્વત પર આઠ ફૂટ કહેવામાં આવ્યા છે, જેમકે, ગાથાર્થ - मोत्थिते य अमोहे य, हिमवं मंदरे तहा। (૧)સ્વસ્તિકટ, (૨)અમોધકૂટ, (૩)હિમવાકૂટ, रूअगे, रूयगुत्तमे चंदे, अट्ठम य सुदंसणे ।। (૪)મન્દરકૂટ, (૫) રૂચકકૂટ, (૬) રુચકોત્તમકૂટ, (૭) ચન્દ્રકૂટ, (૮) સુદર્શનકૂટ . (6) जंबुद्दीव दीवे मंदरस्स पव्वयस्म उत्तरे णं (૪) જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં म्यगवर पव्वए अट्ठ कूडा पण्णत्ता, तं जहा- गाहा ચકવર પર્વત પર આઠ કૂટ કહેવામાં આવ્યા છે, જેમકે, ગાથાર્થ - रयण रयणुच्चाए य सन्चरयण रयणसंचए चेव ।' (૧)રત્નકૂટ, (૨)રત્નોઐયકૂટ, (૩)સર્વરત્નકૂટ, विजये य वेजयंते, जयंते अपराजिते ॥ (૪)રત્નસંચયકૂટ, (૫)વિજયક્ટ, (૬)વજયન્નકૂટ, -ટાઈ ૮, મુ. ૬૮૩ (૭) જયન્તકૂટ, (૮) અપરાજિતકૂટ. આ કૂટો પર નિવાસ કરનારી આઠ-આઠદિશાકુમારીઓના નામ પણ આ સૂત્રોમાં છે. ધર્મકથાનું યોગના પ્રથમ સ્કન્ધ, ઋષભ ચરિત્ર સુત્ર ૨૮ થી ૩૧ પર્યત પૃષ્ટ ૧૧-૧૨ પર જોવું જોઈએ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર ૬ સૂત્ર ૧૨૫માં 'જંબુદ્વીપ'માં ચારસો સડસઠ(૪૭) ગીરિકૂટોની ગણના કરવામાં આવી છે. પણ આ ચાર રૂચક પર્વતોના બત્રીસ કૂટોની ગણના એમાં કરવામાં આવી નથી. એટલે એની ગણના કૂટ પરિશિષ્ટમાં કરવામાં આવી છે. અઢાઈદ્વીપમાં બે હજાર ત્રણસો પાંત્રીસ (૨૩૩૫) શાશ્વત ફૂટજંબુદ્વીપમાં એકસઠ (૬૧) પર્વતો પર ચારસો સડસઠ (૪૬૭) શાશ્વત ફૂટભરતક્ષેત્રમાં કૂટ ઐરાવત ક્ષેત્રમાં (૧) મુદ્ર હિમવનું પર્વત પર શાશ્વત કૂટ ૧૧ (૫) શિખરી પર્વત પર શાશ્વત ફુટ (૨) મહાહિમવન્ત પર્વત પર શાશ્વત કૂટ ૮ (ક) રૂકમી પર્વત પર શાશ્વત કૂટ (૩) નિષધ પર્વત પર શાશ્વત ટ ૦૯ (9) નીલવન્ત પર્વત પર શાશ્વત કુટ () દીર્ધવંતાદ્રય પર્વત પર !! પત કૂટ ૦૯ (૮) દીર્ધ વતાય પર્વત પર શાશ્વત કુટ (ક્રમશ:) ૦૮ ૩૭. Page #456 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૯૮ તિર્યફ લોક : ગુફા વર્ણન ગણિતાનુયોગ ૩૩૩ (૧-૬) ગુહા - વOT (૧-૬) ગુફા વર્ણન दीहवेयड्ढ गुहाणं गुहाहिवदेवाणं च संखा દીર્ધતાયની ગુફાઓ અને ગુફાધિપતિ દેવોની સંખ્યા : , ૧૮, 1 નં વાવ અંતે ! સૈવે વથાના પ૯૮. પ્ર. ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં તિમિસ્ત્ર तिमिसगुहाओ पण्णत्ताओ ? ગુફાઓ કેટલી કહેવામાં આવી છે? केवइयाओ खंडप्पवायगृहाओ पण्णत्ताओ? ખંડપ્રપાત ગુફાઓ કેટલી કહેવામાં આવી છે? केवइया कयमालया देवा पण्णत्ता ? કૃતમાલક દેવ કેટલા કહેવામાં આવ્યા છે ? केवइया णट्टमालया देवा. पण्णत्ता ? નૃત્યમાલક દેવ કેટલા કહેવામાં આવ્યા છે ? ૩. ગયા ! નંવ વ વત્તા તિમિHITI ગૌતમ ! જેબુદ્વીપ નામના દ્વીપમાં ચોત્રીસ તિમિસ્ત્ર ગુફાઓ છે. चोत्तीसं खंडप्पवायगुहाओ । ચોત્રીસ ખંડપ્રપાત ગુફાઓ છે. चात्तीसं कयमालया देवा। ચોત્રીસ કૃતમાલક દેવ છે. चात्तीसं णमालया देवा ।। ચોત્રીસ નૃત્યમાલક દેવ છે. - નંg. 4 , દ, મુ. 9૮ (.. ક્રમશ:) મહાવિદેહ ક્ષેત્રમાં (ક) પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં (ખ) પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં૧; સોળ દીર્ધ વંતાય પર્વતો પર શાશ્વત કૂટ ૧૪૪ ૧૬ સોળ દીર્ધ વૈતાઢ્ય પર્વતો પર શાશ્વત કૂટ ૧૪૪ (પ્રત્યેક પર્વત પર નવ-નવ ફૂટ) (પ્રત્યેક પર્વત પર નવ-નવ ફૂટ). ૮. આઠ વક્ષસ્કાર પર્વતો પર શાશ્વત ફૂટ ૩૨ ૮. આઠ વક્ષસ્કાર પર્વતો પર શાશ્વત ફૂટ ૩૨ (પ્રત્યેક પર્વત પર ચાર-ચાર ફૂટ) (પ્રત્યેક પર્વત પર ચાર-ચાર ફૂટ). (ગ) દક્ષિણ મહાવિદેહ ક્ષેત્રમાં (૧) ઉત્તર મહાવિદેહ ક્ષેત્રમાં ૨. બે ગદત્ત પર્વતો પર શાશ્વત કૂટ ૧; ૨. બે ગજદન્ત પર્વતો પર શાશ્વત કૂટ (સોમનસ પર્વત પર સાત ફૂટ) (ગંધમાધન પર્વત પર સાત ફૂટ) (વિદ્યુતપ્રભ પર્વત પર નવ ફૂટ) (માલ્યવન્ત પર્વત પર નવ ફૂટ) (3) જંબુદ્વીપની મધ્યમાં - ૧. મેરુ પર્વત પર શાશ્વતકૂટ ૬૧ પર્વતગણના : ફૂટ ગણના : ભરતક્ષેત્રમાં પર્વત ભરતક્ષેત્રમાં શાશ્વત કૂટ ૩૭ ઐરાવત ક્ષેત્રમાં પર્વત ૪ એરવત ક્ષેત્રમાં શાશ્વત કૂટ ૩૭ મહાવિદેહ ક્ષેત્રમાં પર્વત પર મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વત કૂટ ૩૯૩ ૬૧ પર્વત ૪૬૭ ઘાતકી ખેડદ્વીપમાં એકસો બાવીશ (૧૨૨) પર્વતો પર નવસો ચોત્રીસ (૯૩૪), પુષ્કરાધીપમાં એક સો બાવીસ (૧૨૨) પર્વતો પર નવસો ચોત્રીસ (૯૩૪) શાશ્વત કૂટ - ૪૬૭ + ૯૩૪ + ૯૩૪ = ૨૩૩૫ કુલ શાવત કૂટ. 1, જંબુ, વક્ષ. ૬, સુ. ૧૨૫માં ચોત્રીસ દીર્ઘતાય પર્વત, એ પર્વતોની ગુફાઓ અને એ ગુફાઓમાં નિવાસ કરનાર દેવોની સંખ્યા પણ ચોત્રીસ કહેવામાં આવી છે. આ બધાની ગણનાક્રમ આ પ્રમાણે છે :મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ વિજયોમાં બત્રીસ દીર્ઘવતાય પર્વત છે. ભરતક્ષેત્રમાં અને ઐરવતક્ષેત્રમાં એક-એક દીર્યવંતાય પર્વત છે. આ પ્રમાણે ૩૪ વૈતાય પર્વત છે, પ્રત્યેક પર્વતમાં બે ગુફાઓ છે અને પ્રત્યેક ગુફામાં નિવાસ કરનારા એક-એક દેવ છે. આ પ્રમાણે દીર્ઘવતા પર્વત ૩૪, ગુફાઓ ૬૮ અને બમાં નિવાસ કરનારા દેવ પણ ૬૮ છે. આ સુત્રમાં જેબુદ્વીપમાં વિદ્યમાન ૨૬૯ શાશ્વત પર્વતોની ગણના દેવામાં આવી છે, એમાંથી ફક્ત ચોત્રીસ દીર્ઘવતાય પર્વતોની ગુફાઓનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. અને અન્ય કોઈપણ ગુફાનું વર્ણન ઉપલબ્ધ નથી એ એક વિચારણીય પ્રશ્ન છે. અન્ય અનેક પર્વતોમાંથી કેટલાક પર્વતાની ગુફાઓ આ ગુફાઓથી વિશાલ તો હશે જ એટલે એનું વર્ણન પણ ઉપલબ્ધ થવા જોઈએ, કેમકે પર્વતોની વિશાળતાની અનુ૫ ગુફાઓની વિશાલના પણ સંભવિત છે, ફકત દીર્ધતાય પર્વતોની જ ગફા છે. અન્ય પર્વતાની ગુફાઓ છે જ નહીં- એવો નિષેધ આગમમાં કયાંય પણ નથી. Jain Education literational Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ લોક-પ્રજ્ઞપ્તિ दुहं गुहाणं ठाणं पमाणं च- બન્ને ગુફાઓના સ્થાન અને પ્રમાણ : ૧૦. વેયદસ નં વયસ્ક પુષ્ટિમ-પશ્ચિમેળવો મુદ્દાઓ ૫૯૯. વૈતાઢ્ય પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં બે ગુફાઓ पण्णत्ताओ । કહેવામાં આવી છે. તિર્યક્ લોક : ગુફા વર્ણન उत्तर- दाहिणाययाओ पाईण-पडीणवित्थिन्नाओ । १ पण्णासं जोयणाई आयामेणं, ' दुवालसजोयणाई विक्खंभेणं, अट्ठजोयणाई उड्ढं उच्चत्तेणं । वइरामयकवाडोहाडियाओ जमल-जुअलकवाडघणदुष्पवेसाओ । णिच्चंधयारतिमिस्साओ, ववगयगहचंद-सूर-णक्खत्तનોનપદાઓ-ખાવ-પડિ વાગો તું નદા- છુ. તિમિસમુદા જેવ, ૨. વૃંડળવાયનુહા જેવ । तत्थ णं दो देवा महिड्ढीया - जाव- पलिओवमट्ठिईया परिवसंति, तं जहा- १. कयमालए चेव, २. णट्टमालए સેવા · નંવુ. વવું. ૬, મુ. ? રૂ सीया-सीओयामहाणइउत्तर- दाहिणगया पव्वय-गुहा- देवा- ૬૦. નંનુમંતર-પુરથિમેળ સીયા મહાળઽ ઉત્તરાં અ‰૬૦૦. दीवेढा, अट्ठ तिमिसगुहाओ, अट्ठ खंडप्पवायगुहाओ, अट्टकयमालगा देवा, अट्ठ नट्टमालगा देवा । こ जंबुमंदर - पुरत्थिमेणं सीयाए महाणईए दाहिणेणं अट्ठ दीवेयड्ढा, अट्ठ तिमिसगुहाओ, अट्ठ खंडप्पवायगुहाओ, अट्ट कयमालगा देवा, अट्ठ नट्टमालगा देवा । जंबुमंदर - पच्चत्थिमेणं सीओयाए महाणईए उत्तरेण अट्ट दीहवेयड्ढा - जाव अट्ठ नट्टमालगा देवा । जंबुमंदर-पच्चत्थिमेणं सीओयाए महाणईए दाहिणेणं अदीवेयड्ढा - जाव- अट्ठ नट्टमालगा देवा । ટાળું ૮, મુ. ૬૨° भरहे एरखए य दीहवेयड्ढाणं दुण्हं गुहाणं समतुल्लत्तं- ૩૨. ભારદાર નું ટીયર્ડ્સ યો ગુહાઞો વધુસમતુાઓ अविममणाणत्ताओ अण्णमण्णं नाइवट्टन्ति आयामविभुच्चत्त-मंठाणपरिणाहेणं, तं जहा- (१) तिमिमगुहा થૈવ, (૨) કુંડખવાચવુ, એવ | સૂત્ર ૫૯૯-૦૧ આ ઉત્તર-દક્ષિણમાં લાંબી અને પૂર્વ-પશ્ચિમમાં પહોળી છે. એની લંબાઈ પચાસ યોજન, પહોળાઈ બાર યોજન અને ઊંચાઈ આઠ યોજન છે. એ વજ્રમય કમાડોથી ઢંકાયેલી છે, એની જુગલજોડીવાલા કમાડ સઘન અને દુષ્પ્રવેશ્ય છે. એ ગુફાઓ સદૈવ અંધકારથી વ્યાપ્ત રહે છે. એમાં ગ્રહ, ચંદ્ર, સૂર્ય તેમજ નક્ષત્ર રૂપ જ્યોતિકોની પ્રભાનો અભાવ છે-યાવ-એ પ્રતિરૂપ છે. જેમકે-૧. તિમિસ્ત્રગુફા અને ૨. ખંડપ્રપાતગુફા. આ ગુફાઓમાં બે દેવ રહે છે. જે મહર્ધિક-યાવત્પલ્યોપમની સ્થિતિવાલા છે. જેમકે- ૧. કૃતમાલક અને ૨. નૃત્યમાલક. શીતા-શીતોદા મહાનદીઓની ઉત્તર-દક્ષિણ દિશામાં આવેલ પર્વત, ગુફા અને દેવ. જંબુદ્વીપમાં મંદર પર્વતથી પૂર્વમાં અને સીતા મહાનદીની ઉત્તરમાં આઠ દીર્ઘવૈતાઢ્ય પર્વત છે. આઠ તિમિસ્ત્ર ગુફાઓ છે, આઠ ખંડપ્રપાત ગુફાઓ છે. આઠ કૃતમાલક દેવ છે અને આઠ નૃત્યમાલક દેવ છે. જંબૂઢીપમાં મંદર પર્વતથી પૂર્વમાં અને સીતા મહાનદીની દક્ષિણમાં આઠ દીર્ઘદ્વૈતાઢ્ય પર્વત છે, આઠ તિમિસ્ત્ર ગુફાઓ છે. આઠ ખંડપ્રપાત ગુફાઓ છે. આઠ કૃતમાલક દેવ છે અને આઠ નૃત્યમાલક દેવ છે. જંબુદ્રીપમાં મંદર પર્વતની પશ્ચિમમાં અને સીતોદા મહાનદીની ઉત્તરમાં આઠ દીર્ઘવૈતાઢ્ય પર્વત છે-યાવત્-આઠ નૃત્યમાલક દેવ છે. જંબૂઢીપમાં મંદર પર્વતથી પશ્ચિમમાં અને સીતોદા મહાનદીની દક્ષિણમાં આઠ દીર્ઘદ્વૈતાઢ્ય પર્વત છે -ચાવત્-આઠ નૃત્યમાલક દેવ છે. सव्वाओं णं तिमिमगुहा खंडप्पवायगुहाओं पण्णासं पण्णासं जोयणाई आयामेणं पण्णत्ताओ। तिमिसगुहाणं अ जोयणाई उड्ढं उच्चतेणं, खंडप्पवायगुहाणं अट्ट जोयणाई उड्टं उच्चत्तेणं । For Private Personal Use Only ભરત અને ઐરવતના દીર્ધદ્વૈતાઢ્ય પર્વતોની બન્ને ગુફાઓની સમાનતા : ૬૦૧. ભરતક્ષેત્રના દાર્ઘદ્વૈતાઢ્યમાં બે ગુફાઓ કહેવામાં આવી છે. જે અતિ સમતુલ્ય, વિશેષતા રહિત, વિવિધતા રહિત અને એક-બીજાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આકાર અને પરિધિમાં અતિક્રમ ન કરનારી છે. યથા૧. તિમિસ્ત્રગુફા અને ૨. ખંડ-પ્રપાત ગુફા. - મ. - ૭, મુ. ૬ - z[ ૮, મુ. ૬૩૭ Page #458 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૦૨ તિર્યફ લોક : પ્રપાતકુંડ વર્ણન ગણિતાનુયોગ ૩૩૫ तत्थ णं दो देवा महिड्ढीया-जाव-पलिओवमट्टिईया ત્યાં મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ परिवति । तं जहा- कयमालए चेव, नट्टमालए चेव । રહે છે. જેમકે- કૃતમાલક અને નૃત્યમાલક. एरावयाएणं दीहवेयड्ढे दो गुहाओ बहुसमतुल्ला-जाव- ઐરાવતક્ષેત્રના દીર્ઘવૈતાદ્યમાં બે ગુફાઓ છે જે कयमालए चेव, नट्टमालए चेव ।। અતિસમાન છે-યાવતુ- ત્યાં કૃતમાલક અને નૃત્યમાલક - કાજુ ૨, ૩. ૩, મુ. ૮૬ દેવ રહે છે. (१-७) कुण्ड वण्णओ (૧-૭) કુંડ વર્ણન चोहसप्पवायकुण्डा-१ ચૌદ પ્રપાત કુંડ: () કાપવાથgusફ્સ પમાTI (૧) ગંગા પ્રપાત કુંડનું પ્રમાણાદિ : see ITI મહાન નત્ય પવ૬, પત્ય મર્દ ન વાપુ ૬૦૨. ગંગા મહાનદી (ચુલ્લહિમવંત પર્વતથી) જ્યાં પડે છે कुण्ड णामं कुण्डे पण्णत्ते । ત્યાં ગંગા પ્રપાત કુંડ નામનો એક વિશાલ કુંડ કહેવામાં આવ્યું છે. सर्द्वि जोअणाई आयाम-विक्खंभेणं, એ સાઠ યોજન લાંબો-પહોળો છે. णउअंजोअणसयं किंचिविससाहिअंपरिक्खवेणं. એકસો નેવું યોજનથી કંઈક વિશેષની પરિધિવાળો છે. दस जोअणाइं उब्वेहेणं.२ દસ યોજન ઊંડો છે. अच्छे सण्हे रययामयकूले। સ્વચ્છ છે, ચિકનો છે, રજતમય કિનારાવાળો છે. समतीरे, वइरामयपासाणेवइरतलेसुवण्ण-सुब्भरययामय- તીર સમતલ છે, દીવાલો વજૂમય છે, તળિયું પણ वालुअए, वरूलिअमणिफलिअ-पडलपच्चोअडे, વજય છે. એમાં સુવર્ણમય શુભ્ર બિછાવેલી રજતમય વાલુકા છે. એના કિનારાના ઊંચા પ્રદેશ વૈડૂર્યમણિમય છે. તેમજ પટલ સ્ફટિક રત્નમય છે. सुहोआरे सुहोत्तारे, णाणामणितित्थ सुबद्धे वट्टे, સુખપૂર્વક ઉતરવા ચઢવા યોગ્ય છે. એના તીર્થ (ઘાટ) વિવિધ પ્રકારના મણીઓના બનેલા છે. તે ગોળાકાર છે. પુ-મુનાથ-વU- ર-સમસ્ત્રનેરું. ઉત્તરોત્તર અનુક્રમે નીચા થતા જતા સુનિર્મિત કિનારાઓ ઊંડા અને શીતલ જળવાળા છે. સંછOUTUત્ત-fમસ-મUTI, વહૂ પૂસ્ત્ર-મુગ-ઇન્ઝિT- તે (પદ્મિનીના) પત્રોથી, કંદોથી અને મૃણાલોથી सुभग-सोगंधिअ-पोंडरीअ-महापोंडरिअ-सयपत्त- આચ્છાદિત છે. ખીલેલા ઉત્પલો, કુમુદો, નલીનો, सहस्सपत्त-सयसहस्सपत्त-पप्फुल्ल-केसरोवचिए, સુભગો, સૌગન્ધિકો, પુંડરીકો, મહાપુંડરીકો, શત પત્રો, સહસ્ત્રપત્રો તેમજ શતસહસ્ત્રપત્ર કમલોની छप्पय- महुयरपरिभुज्जमाणकमले । કેસરથી સુશોભિત છે. પરાગપાનમાં પ્રવૃત્ત ષપદો (ભ્રમરો) દ્વારા પરિભૂજ્યમાન કમલવાલા છે. अच्छ-विमल-पत्थसलिले पुण्णे, पडिहत्थभमंतमच्छ- સ્વચ્છ વિમલ તેમજ પથ્થજલથી પૂર્ણપણે ભરેલા છે. कच्छभअणेगसउणगण-मिहुणपविअरियसदुन्नइअ એમાં માછલાં અને કચ્છપ મોટી સંખ્યામાં ફરતા રહે છે. महुरसरणाइए, पासाईए-जाव-पडिरूवे । અનેક પક્ષી-યુગલોને ત્યાં આવાગમન થતું રહે છે. એના મધુર સ્વરોથી તે ગુંજતા રહે છે અને ચિત્તને પ્રસન્ન કરનારા છે-વાવ-મનોહર છે. ૧. પ્રપાતકુંડ અને પ્રપાતદ્રહ – બન્ને સમાનાર્થક છે. જુઓ - સ્થાનાંગ - ૨, .૩, સુત્ર - ૮૮ ની ટીકાનો અંશ – "पवायद्दह" त्ति प्रपतनं प्रपातस्तदुपलक्षितौ हृदी प्रपात हृदी, इह यत्र हिमवदादेर्नगात गंगादिका महानदी प्रणालेनाधोनिपतति स प्रपातहद इति, प्रपातकुण्डमित्यर्थः ।" २. मवेवि णं सलिलकुण्डा दसजोयणाई उवहेणं पण्णत्ता । - ટા, ૨ ૦, મુ. ૭૭૨ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : પ્રપાતકુંડ વર્ણન સૂત્ર ૬૦૩-૬૦૪ सेणं एगाएपउमवरवेइयाए.एगेण य वणसंडेणं सवओ તે (ગંગાપ્રપાત કુંડ) બધી બાજુથી એક પમવરવેદિકા समंता संपरिक्खित्ते। અને એક વનખંડથી ઘેરાયેલો છે वेइआ-वणसंडगाणं पउमाणं वण्णओ भाणियब्यो। પદ્મવરવેદિકા, વનખંડ અને પર્દાનું વર્ણન અહીં -નં9. વવવ , મુ. ૧? કરવું જોઈએ. गंगप्पवायकुण्डस्स तिसोवाणपडिरूवगा ગંગા પ્રપાતકુંડના ત્રિસોપાન પ્રતિરૂપક : દ રૂ. તરસ viTMવાયçક્સ તિવિસિતાતિસોવાળપ૬િ- ૬૦૩. એ ગંગાપ્રપાત કુંડની ત્રણ દિશાઓમાં ત્રણ-ત્રણ પ્રતિરૂપક रूवगा पण्णत्ता, (સુંદર) સોપાન પંક્તિઓ કહેવામાં આવી છે. तं जहा- पूरस्थिमेणं, दाहिणणं, पच्चत्थिमेणं । જેમકે- પૂર્વમાં, દક્ષિણમાં અને પશ્ચિમમાં. तेसिणं तिसोवाणपडिरूवगाणं अयमेयारूवे वण्णावासे એ મનોહર ત્રિવેસોપાનોનું વર્ણન આવે અને આ પ્રમાણે पण्णत्ते, तं जहा કહેવામાં આવ્યું છે, જેમકેवइरामया णम्मा, रिट्ठामया पइट्ठाणा, वेरूलिआमया એના પાયા વજુમય છે, પ્રતિષ્ઠાન રિષ્ટમય છે, થંભ खंभा, सुवण्ण-रूप्पमया फलगा, लोहिअक्खमईओ सूईओ, વૈર્યમય છે, ફલક સુવર્ણ-પ્યમય છે, ખીલીઓ वइरामया संधी, णाणामणिमया आलंबणा, લોહિતાક્ષમય છે, સંધિઓ વજૂમય છે, કઠેડા आलंबणबाहाओत्ति । (ઉતરતા-ચઢતા ટેકો લેવાના સાધનરૂપ) તથા કઠેડાની બાજુઓ (કઠેડાની આધારભૂત ભીંતો) વિવિધ પ્રકારના - નંવું. વરવું. ૪, મુ. ?? મણિઓથી યુક્ત છે. तिसोवाण पडिरूवगाणं तोरणाई ટિસોપાન પ્રતિરૂપકોના તોરણ : ૨ = ૮. તરસ જે તિસાવાડિવાઈનું પુરો પત્તયું પત્તયે ૬૦૪. આ જુદા-જુદા મનોહર ત્રિસોપાનોની આગળના ભાગમાં तोरणा पण्णत्ता। તોરણ કહેવામાં આવ્યા છે. ते णं तोरणा णाणामणिमया, આ તોરણ વિવિધ પ્રકારના મણિમય છે. णाणामणिमएसु खंभेसु उवणिविट्ठ- संनिविट्ठा, વિવિધ પ્રકારના મણિમયી થંભો પર ઉપનિવિષ્ટ અને સન્નિવિષ્ટ છે. विविहमुत्तरोवइआ विविहतारा-रूवोवचिआ, વિવિધ મોતીઓની બનેલી જાળીઓથી યુક્ત છે. વિવિધ તારારૂપોથી ઉપશોભિત છે. સુંદfમગ-૩મદ-તુરા-નર-મર-વિદ-વીઝા-UિTR- એના ઉપર ઘેટા-બકરા, વૃષભ-આખલા, તુરંગ, નર, रूरू-सरभ-चमर-कुञ्जर-वणलय-पउमलय भत्तिचित्ता, મગર, પક્ષી, સર્પ, કિન્નર, ૨ (હરણ વિશેષ), खंभुग्गय-बइवेइआ परिगयाभिरामा, અષ્ટાપદ, ચમર, કુંજર, વનલતા, પલતા વગેરેના ચિત્રો અંકિત છે. તે સ્થંભની ઉપર રહેલી વજૂમય વેદિકાઓથી સુશોભિત છે. विज्जाहरजमलजुअलजंतजुत्ताविव, अच्चीसहस्स- વિધાધરોની જુગલ જોડી યંત્ર સંચાલિત હોય એવી લાગે માઇr, છે, હજારો કિરણોની પ્રભાવાળા છે. रूवगसहस्सकलिआ, भिसमाणा, भिभिसमाणा, હજારો રૂપો (ચિત્રો)થી કલિત છે, ચમકીલા છે, चक्षुल्लोअणलेसा, सुहफासा, सस्सिरीअरूवा, દેદીપ્યમાન છે. જોતાજ નેત્રો એના પર સ્થિર થઈ જાય છે. સુખદ સ્પર્શવાલા તથા સુંદર (સશ્રીક) રૂપવાલા છે. घंटावलिचलिअ-महर-मणहरमरा पासादीया-जाव હાલતી ઘંટાવલીથી ઉત્પન્ન મધુર તેમજ મનોહર पडिरूवा। સ્વરોવાળા છે. પ્રાસાદિક -વાવ-પ્રતિરૂપ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૬૫-૬૬ તિર્યકુ લોક : પ્રપાતકુંડ વર્ણન ગણિતાનુયોગ ૩૩૭ तेसि णं तोरणाणं उरि बहवे अट्ठट्ठमंगलगा पण्णत्ता, આ તોરણો પર અનેક અષ્ટમંગલ કહેવામાં આવ્યા છે. तं जहा- सोथिए, सिरिवच्छे-जाव-पडिरूवा। જેમકે-સ્વસ્તિક, શ્રીવત્સ-વાવ-પ્રતિરૂપ છે. तेसिणं तोरणाणं उवरि बहवे किण्हचामरज्झया-जाव- આ તોરણો પર અનેક કૃષ્ણ ચામર ધ્વજાઓ-યાવતसुकिल्लचामरज्झ या अच्छा सहा रूप्पपट्टा ધોળી ચામર ધ્વજાઓ ફરફરી રહી છે. તે (ચામર वइरामयदण्डाजलयामलगंधिया सुरम्मापासादीया-जाव ધ્વજાઓ) સ્વચ્છ, ફ્લક્ષણ , રૉપ્યપટ્ટવાલી વજૂના દિવા | દંડવાલી, કમલની સમાન સુગંધિત સુરમ્ય તેમજ પ્રાસાદિક -વાવ-મનોહર છે. तेसिणंतोरणाणं उप्पिं बहवेछत्ताइच्छत्ता, पडागाइपडागा, આતોરણો પર અનેક છત્રાતિછત્ર, પતાકાતિપતાકાઓ, घंटाजुअला, चामरजुअला, उप्पलहत्थगा, पउमहत्थगा ઘંટાયુગલ, ચામરયુગલ, ઉત્પલ-હસ્તક(ઉત્પલકમલના जाव- सयसहस्सपत्तहत्थगा सवरयणामया अच्छा ગુલદસ્તા) પદ્મ-હસ્તક-યાવત-સતસહસ્ત્ર પત્ર-હસ્તક ગાવ- gવા | લટકી રહ્યા છે. તે બધા સર્વરત્નમય સ્વરછ-વાવ- Hવું. વ . ૪, મુ. ૨૨ મનોહર છે. (૨) સિંધુઘવાયશુખ પાગ-* (૨) સિધુપ્રપાત કુંડના પ્રમાણાદિ : (३) रत्तप्पवायकुण्डस्स पमाणाइ-२ (૩) રક્તપ્રપાત કુંડના પ્રમાણાદિ : (४) रत्तवइप्पवायकुण्डस्स पमाणाइ-३ (૪) રક્તવતીપ્રપાત કુંડના પ્રમાણાદિ : (૬) રોહિમણવાસ પHTTI (૫) રોહિતાપ્રપાત કુંડના પ્રમાણાદિ : ૬ ૦૬. ગિા vi Trછું નદિ વર૬ જુલ્ય જે મર્દ ૦૫. જ્યાં રોહિતા મહાનદી પડે છે ત્યાં રોહિતાપ્રપાતકુંડ रोहिअप्पवायकुण्डे णामं कुण्डे पण्णत्ते । નામનો એક વિશાલ કુંડ કહેવામાં આવ્યો છે. सवीमं जोयणसयं आयाम-विक्खंभेणं पण्णत्तं । તે એકસો વીસ યોજન લાંબો-પહોળો કહેવામાં આવ્યો છે. तिण्णि असीए जोअणसए किंचिविसेसणे परिक्खेवेणं । ત્રણસો એંસી યોજનથી કંઈક ઓછી પરિધિવાલો છે. दस जोअणाई उव्वेहेणं, अच्छे-जाव-पडिरूवे । દસ યોજન ઊંડો સ્વચ્છ-વાવ-મનોહર છે. सो चेव कुण्ड वण्णओ । वइरतले बट्टे समतीरे-जाव અહીં પર્યકથિત કંડવર્ણન કહેવું જોઈએ, એનું તળિયું તીરT - ગંડુ. વ . ૪, સુ. ૧૭ વજૂમય છે. તે વર્તુલાકાર તથા સમકિનારાવાળો છે. -વાવ- ત્યાં તોરણ છે. (૬) રસિMવાય પમાળાડું-- (૬) રોહિતાશાપ્રપાત કુંડના પ્રમાણાદિ : ૬ ૬, નૈદિવસ મારું નહિ gવ૬૬ પત્ય મર્દ ૦૬. જ્યાં રોહિતાંશા મહાનદી પડે છે ત્યાં એક વિશાલ रोहिअंसप्पवाय-कुण्डे णामं कुण्डे पण्णत्ते। રોહિતાશા પ્રપાતકુંડ નામનો કંડ કહેવામાં આવ્યો છે. सवीसं जोयणसयं आयाम-विक्खंभेणं, એ એકસો વીસ યોજન લાંબો-પહોળો છે. तिण्णि असीए जोअणसए किंचिविसेसूणे परिक्खेवेणं । ત્રણસો એસી યોજનથી કંઈક ઓછી પરિધિવાળો છે. दस जोअणाई उब्वेहेणं, अच्छे-जाव-पडिरूवे। દસ યોજન ઊંડો, સ્વચ્છ-થાવતુ-મનોહર છે. વVEવUTગો-ગાવ-તોરણTI અહીં તોરણ પર્યંત કુંડનું વર્ણન સમજવું જોઈએ. - નંવું. વવવ.૪, મુ. ૨૬ ૧. નન્વ. વહા, ૪ સૂત્ર ૯૧ માં પ્રવે સિંધુખવિ નેચવે એવી સંક્ષિપ્ત વાચનાનું સૂચન છે, એ અનુસાર સિધુ પ્રપાતકુંડના આયામ આદિનું વર્ણન ગંગાપ્રપાતકુંડની સમાન છે. ૨ -૩. નખ્વ. વસ, ૪ મૂત્ર ??? માં ના વેવ - સિન્થ તદ- વેવ રત્તવ નેચવા એ સંક્ષિપ્ત વાંચનાની સુચના છે, તે અનુસાર રક્તા પ્રપાત કુંડ અને રક્તવતી પ્રપાતકંડના આયામ આદિનું વર્ણન પણ ગંગા પ્રપાપકંડની સમાન છે. Jain Education Interational Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ૧. ૨. (९) हरिकंतप्पवायकुण्डस्स पमाणाइ ૬૦ ૭. હરિતા 'મદાળદું નહિં પવડઽ ત્યાનું મર્દ મે ૬૦૭. હરિકાન્તા મહાનદી જ્યાં પડે છે ત્યાં હરિકાન્તપ્રપાત हरिकंतप्पवायकुण्डे णामं कुण्डे पण्णत्ते । કુંડ નામનો એક વિશાલ કુંડ કહેવામાં આવ્યો છે. 3. લોક-પ્રજ્ઞપ્તિ ૪. તિર્યક્ લોક : કુંડ વર્ણન १ ૫. (७) सुवण्णकूलप्पवायकुण्डस्स पमाणाइ(૮) ભૂજળવાયવુડÆ પમાળાફ-1 ३ एवं कुण्ड़वत्तव्या सव्वा नेयव्वा जाव- तोरणा । નંવુ. વસ્તુ. ૪, મુ. ૨૭ (१०) हरिसलिलप्पवायकुण्डस्स पमाणाइ(??) નરાંતળવાય પડલ્સ પમાળાફ(१२) नारीकंतप्पवायकुण्डस्स पमाणाइ-' (१३) सीअप्पवायकुण्डस्स पमाणाइ- ६ (૨૪) સોગળવાયવુડસ્ત પમાળાફ ૬૦૮, સીમોમાં મદાળÍ નહિં પવડઽ ત્યાં મળ્યું ì૦૦૮. શીતોદા મહાનદી જ્યાં પડે છે ત્યાં શીતોદા પ્રપાતકુંડ सीओअप्पवायकुण्डे णामं कुण्डे पण्णत्ते । નામનો એક વિશાલ કુંડ કહેવામાં આવે છે. 9. दोणि अ चत्ताले जोयणसए आयाम विक्खंभेणं, सत्तअउणट्ठे जोअणसए परिक्खेवेणं, अच्छे-जावपरुिवे । સૂત્ર ૬૦૭-૬૦૯ ५ (૭) સુવર્ણકૂલા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૮) રુપ્પકૂલા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૯) હરિકાંતપ્રપાતકુંડના પ્રમાણાદિ चत्तारि असीए जोअणसए आयाम विक्खंभेणं, पण्णरस अट्ठारे जोअणसए किंचिविसेसूणे परिक्खेवेणं, અછે-ખાવ-ડિસ્ક્વે एवं कुण्डवत्तव्वया अव्वा - जाव - तोरणा । નંવુ. વવુ. ૪, મુ. o ૦ o विजयाणां छिहत्तरकुण्डाणां वण्णओ (१-१६) विजयेसु सिंधुकुण्डस्स ठाणप्पमाणाइ ૬૦૨, ૫. રુત્તિ નં અંતે ! નવુદ્દીને પીવે મહાવિવેદ વાસે उत्तरड्ढकच्छे विजए सिंधुकुण्डे णामं कुण्डे पण्णत्ते ? જંબુ. વક્ષ. ૪ સૂત્ર ૧૧૧માં ‘બા રોહિસંસા’ એ સંક્ષિપ્ત વાચનાની સૂચના છે, એની અનુસાર સુવર્ણકૂલા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન રોહિતાંસાપ્રપાતકુંડના આયામાદિ ના વર્ણન જેવું છે. . અનુસાર જંબુ. વક્ષ. ૪ સૂત્ર ૧૧૧માં ‘ના હરિતા’ તથા ‘પ્રવૃત્તિનું તે ચેવ' એ બે સંક્ષિપ્ત વાચનાની સૂચનાઓ છે. - તે રૂપ્યકૂલા પ્રપાત કુંડના આયામાદિનું વર્ણન હરિકાંતા પ્રપાત કુંડના આયામાદિના વર્ણનની સમાન છે. જંબુ. વક્ષ. ૩, સૂત્ર ૮૪માં 'વૅ ના જેવ હરિતા વત્તના મા ચેવ હરી વિ શેયા, નિષ્મિયા, ભુંડ, ટીવસ, મવળન તે ચેવ પમાળ, અઠ્ઠોવિ મળિયો' આ સંક્ષિપ્ત વાંચનાની સૂચના છે તે અનુસાર હરિકાન્તા પ્રપાતકુંડના આયામાદિના જેવા હરિસલિલા પ્રપાતકુંડના આયામાદિ છે. જંબુ.વક્ષ. ૪, સૂત્ર ૧૧૧માં ‘ના રદિય’ એ સંક્ષિપ્ત વાંચનાની સૂચના છે તે અનુસાર નરકાન્તા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન રોહિતા પ્રપાતકુંડના આયામાદિના વર્ણન જેવું જ છે. જંબુ. વક્ષ. ૪, સૂત્ર ૧૧૧માં 'ના હરિસહિન્ના' એ સંક્ષિપ્ત વાંચનાની સૂચના છે, જેની અનુસાર નારિકાન્તા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન હરિસલિલા પ્રપાતકુંડના આયામાદિના વર્ણન જેવું જ છે. જંબુ. વક્ષ. ૪, સૂત્ર ૧૦૧માં સીતોદા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન તો છે પરંતુ સીતા પ્રપાતકુંડના આયામાદિના સંદર્ભમાં સંક્ષિપ્ત વાચના અંગે કોઈ સૂચના પાઠ ઉપલબ્ધ નથી. તો પણ સ્થાનાંગ ૨, ૬.૩, સૂત્ર ૮૮માં સીતા અને સીતોદા મહાનદીનું પ્રમાણ સમાન કહેવામાં આવ્યું છે. એટલે બન્ને મહાનદીઓનાં પ્રપાતકુંડોના આયામાદિ પણ સમાન છે એમ સમજવું જોઈએ. For Private Personal Use Only www.jairnel|brary.org એ બસો ચાલીસ યોજન લાંબો-પહોળો છે. સાતસો ઓગણસાહીઠ યોજનની પરિધિવાળો છે. આ સ્વચ્છ -યાવત્-મનોહર છે. અહીં તોરણ પર્યંત સંપૂર્ણ કુંડવક્તવ્યતા કહેવી જોઈએ. (૧૦) હરિસલિલા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૧) નરકાંતા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૨) નારીકાંતા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૩) સીતાપ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૪) સીતોદા પ્રપાતકુંડના પ્રમાણાદિ એ ચારસો એંસી યોજન લાંબો-પહોળો છે. પંદરસો અઢાર યોજનથી કંઈક ઓછી પરિધિવાલો છે. સ્વચ્છ-યાવ-મનોહર છે. આ પ્રકારે તોરણ પર્યંત કુંડની વક્તવ્યતા જાણી લેવી જોઈએ. વિજયોમાં છિયોત્તર કુણ્ડોનું વર્ણન (૧-૧૬) વિજયોમાં સિન્ધુકુંડના સ્થાન-પ્રમાણાદિ : ૬૦૯. પ્ર. ભગવન્ ! બૂઢીપ નામના દ્વીપના મહાવિદેહ વર્ષના ઉત્તરાર્ધકચ્છ વિદયમાં સિન્ધુકુંડ નામનો કુંડ કયાં કહેવામાં આવ્યો છે ? Page #462 -------------------------------------------------------------------------- ________________ સ : ૧૦-૧૧ તિર્યફ લોક : કુંડ વર્ણન ગણિતાનુયોગ ૩૩૯ उ. गोयमा ! मालवंतस्स वखारपव्वयस्स ઉ. ગૌતમ ! માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, पुरस्थिमेणं, उसभकूडस्स पच्चत्थिमेणं,णीलवंतस्स ઋષભકૂટના પશ્ચિમમાં તથા નીલવન્ત વર્ષધર वासहरपब्वयस्स दाहिणिल्ले नितंबे एत्थ णं પર્વતના દક્ષિણી નિતમ્બમાં જંબૂઢીપ નામના जंबुद्दीवे दीवे महाविदेहे वासे उत्तरड्ढकच्छविजए હીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્ધકચ્છ વિજયમાં सिंधुकुण्डे णामं कुण्डे पण्णत्ते। સિંધુકુંડ નામનો કુંડ કહેવામાં આવ્યો છે. सर्द्विजोअणाणि आयाम-विक्खंभेणं-जाव-भवणं એ સાહીઠ યોજન લાંબો-પહોળો છે-પાવતअट्ठो, रायहाणीअणेअवा।भरहसिंधुकुण्डसरिसं ભવન, નામનું કારણ તથા રાજધાની પર્યત સર્વ નેત્રંગાવ વર્ણન પૂર્વવત્ સમજવું જોઈએ. ભરતક્ષેત્રના સિંધૂકુંડના જેવું (સમાન) સર્વ વર્ણન જાણવું - નવું.વ .૪, સુ. ?? જોઈએ - યાવતું- . (૨૭-૩૨) સુક્ષ ટાગપાળા-- (૧૭-૩૨) ગંગાકુંડના સ્થાન-પ્રમાણાદિ : દ છે. . વદિ મંત ! ઉત્તર૬૮૧છે વિનy Tષે ૬૧૦. પ્ર. ભગવનું ! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ગંગાકુંડ णामं कुण्डे पण्णत्ते? નામનો કુંડ ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा चित्तकूडस्स वक्खारपब्बयस्सपच्चत्थिमेणं, ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, उसहकूडम्म पव्वयस्स पुरत्थिमेणं, णीलवंतस्स ઋષભકૂટ પર્વતની પૂર્વમાં તથા નીલવન્ત वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे एत्थ णं વર્ષધર પર્વતના દક્ષિણી નિતમ્બમાં ઉત્તરાર્ધ उत्तरढकच्छ विजए गंगाकुण्डे णामं कण्डे पण्णत्ते। કચ્છવિજયમાં ગંગાકુંડ નામનો કુંડ કહેવામાં આવ્યો છે. मट्टि जोअणाई आयाम-विक्खंभेणं, तहेव जहा એ સાહીઠયોજન લાંબો-પહોળો છે, વગેરે વર્ણન सिंधु-जाव-वणसंडेण य संपरिक्खित्ता। સિબ્ધ કુંડની સમાન છે-ચાવતુ-વનખંડથી નંવું. વ . ૪, કુ. ?? ૦ ધેરાયેલો છે. (३३-४८) रत्ताकुण्डस्स ठाणप्पमाणाइ-१ (૩૩-૪૮) રક્તાર્ટુડના સ્થાન-પ્રમાણાદિ : (४९-६४) रत्तवइकुण्डस्स ठाणप्पमाणाइ-२ (૪૯-૬૪) રક્તાવતી કુંડના સ્થાન-પ્રમાણાદિ: (૬૬) મહાવિજુડલ્સ ટાઇપમાળા (૫) પ્રાણાવતી કુંડના સ્થાન-પ્રમાણાદિ : ૬. . વદ છે તે ! ગંધુ ઢ મહાવિદ વાસે ૬૧૧. પ્ર. ભગવદ્ ! જંબૂદીપ નામના દ્વીપના મહાવિદેહ गाहावइकुण्डे णामं कुण्डे पण्णत्ते? ક્ષેત્રમાં ગ્રાહાવતી કુંડ નામનો કુંડ કયાં કહેવામાં આવ્યો છે ? ૩. નાયમા ! મુછવિનયસ પુરચિમે, ગૌતમ ! સુકચ્છ વિજયની પૂર્વમાં, મહાકચ્છ महाकच्छस्स विजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स વિજયની પશ્ચિમમાં તથા નીલવંત વર્ષધર वासहरपब्वयस्स दाहिणिल्ले णितंबे एत्थ णं પર્વતના દક્ષિણી નિતમ્બમાં જંબૂઢીપ નામના जंबुद्दीवे दीवे महाविदेहे वासे गाहावइकुण्डे णाम દ્વીપના મહાવિદેહ વર્ષમાં ગ્રાહાવતીકુંડ નામનો कुण्डे पण्णत्ते। કુંડ કહેવામાં આવ્યો છે. નદેવ રોહિસા તહેવ-ગાવ એનું સ્વરૂપ નામનું કારણ પર્યંત રોહિતાશા - નેવું. વ . ૪, મુ. ૨૨ કુંડની સમાન સમજી લેવું જોઈએ. ૧-૨. રક્તાકુંડ અને રક્તાવતી કુંડનું પ્રમાણ ગંગાકુંડ જેટલું જ છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ 1. ૩૪૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પ્રપાતદ્રહ વર્ણન સૂત્ર ૬૧૨-૧૪ (६६) दहावईकुण्डस्स ठाणप्पमाणाइ (૬) દ્રાવતી કુંડના સ્થાન-પ્રમાણાદિ : ૬ ૨ ૨. . હિ of સંત ! મહાવિદે વાલે હાવ ૪ ૬૧૨. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં દ્રાવતીકુંડ નામનો णामं कुण्डे पण्णत्ते ? કુંડ કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! आवत्तस्स विजयस्स पच्चत्थिमेणं, ગૌતમ ! આવર્ત વિજયની પશ્ચિમમાં, કચ્છकच्छगावईए विजयस्स पुरस्थिमेणं, णीलवंतस्म ગાવતી વિજયની પૂર્વમાં તથા નીલવંત પર્વતના दाहिणिल्ले नितंबे एत्थ णं महाविदेहे वाम દક્ષિણી નિતમ્બના મહાવિદેહવર્ષમાં દ્રહાવતીકુંડ दहावईकुण्डे णामं कुण्डे पण्णत्ते। નામનો કુંડ કહેવામાં આવ્યો છે. सेसं जहा गाहावईकुण्डस्स-जाव-अट्ठो। બાકી વર્ણન પ્રાણાવતી કુંડની બરાબર છે - નંવું. વવવું. ૪, સુ. ૧૬૪ -વાવ- નામનું કારણ કહેવું જોઈએ. (૬૭) પંવિરુvસ ટાઈમ્પમાફ -- (૭) પકાવતીકુંડના સ્થાન-પ્રમાણાદિ: દ૨ ૩, . દિ અંતે ! મહાવિદે વારે પંવિરું છું ૧૩. પ્ર. ભગવન્! મહાવિદેહવર્ષમાં પકાવતીકુંડ નામનો णामं कुण्डे पण्णत्ते? કુંડ કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! मंगलावत्तस्स विजयस्स पुरथिमेणं, ગૌતમ ! મંગલાવર્ત વિજયની પૂર્વમાં, પુષ્કલ पुक्खलविजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स વિજયની પશ્ચિમમાં તથા નીલવન્તના દક્ષિણી दाहिणीणितंबे एत्थ णं महाविदेहे वासे पंकावई નિતમ્બના મહાવિદેહ વર્ષમાં પંકાવતી કુંડ कुण्डे णामं कुण्डे पण्णत्ते। નામનો કુંડ કહેવામાં આવ્યો છે. तं चेव गाहावइकुण्डप्पमाणं-जाव-अट्ठो। એનું પ્રમાણ પ્રાણાવતી કુંડની બરાબર છે. - નંવું. વ. ૪, સુ. ૨૪ --વાવ- નામનું કારણ કહેવું જોઈએ. (६८) तत्तजलाकुण्डस्स ठाणप्पमाणाइ (૬૮) તખુજલકુંડના સ્થાન-પ્રમાણાદિ : (६९) मत्तजलाकुण्डस्स ठाणप्पमाणाइ (૬૯) મત્તલાકુંડના સ્થાન-પ્રમાણાદિ : (७०) उम्मत्तजलाकुण्डस्स ठाणप्पमाणाइ (૭૦) ઉન્મત્તલાકંડના સ્થાન-પ્રમાણાદિ : (७१) खीरोदाकुण्डस्स ठाणप्पमाणाइ (૭૧) શીરોદકુંડના સ્થાન-પ્રમાણાદિ : (७२) सीअसोआकुण्डस्स ठाणप्पमाणाइ (૭૨) શીતશ્રોતાકંડના સ્થાન-પ્રમાણાદિ : (७३) अन्तोवाहिनीकुण्डस्स ठाणप्पमाणाइ (૭૩) અંતવાહિની કુંડના સ્થાન-પ્રમાણાદિ : (७४) उम्मिमालिणीकुण्डस्स ठाणप्पमाणाइ (૭૪) ઉર્મિમાલિનીકુંડના સ્થાન-પ્રમાણાદિ : (७५) फेणमालिणीकुण्डस्स ठाणप्पमाणाइ (૭૫) ફેનમાલિનીકુંડના સ્થાન-પ્રમાણાદિ : (७६) गंभीरमालिणीकुण्डस्स ठाणप्पमाणाइ-१ (૭૬) ગંભીરમાલિનીકુંડના સ્થાન-પ્રમાણાદિ: (१-८) दह वण्णओ . (૧-૮) પ્રહ વર્ણન जंबुद्दीवे भरहाईवासेसु गंगप्पवायाइ पवायदहा જંબૂદ્વીપના ભરતાદિ ક્ષેત્રોમાં ગંગાપ્રપાતાદિ પ્રપાતદ્રહ: ૬ ૭૪. ગંવૃધવ સર્વ મંત્રવિક્સ તfeી મરદે વાલે તો ૬૧૪. જંબદ્વીપવર્તી મેર પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્રમાં બે पवायदहा, પ્રપાતદ્રહ છે. बहुसमतुल्ला-जाव-परिणाहेणं । જે અતિ સમતુલ્ય-યાવતુલ્ય પરિધિવાલા છે. तं जहा- गंगप्पवायद्दहे चेव, सिंधुप्पवायद्दहे चेव। જેમકે-ગંગાપ્રપાતદ્રહ અને સિંધુ પ્રપાતદ્રહ. एवं हिमवए वासे दो पवायदहा, એ પ્રમાણે હેમવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ છે. ૧. તખુજલકુંડથી આરંભી છેલ્લા ગંભીરમાલિની કુંડપર્યન્તના પ્રમાણ પકાવતીકુંડની સમાન સમજવું જોઈએ. Page #464 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૧૫-૧૬ તિર્યફ લોક : મહાદ્રહ વર્ણન ગણિતાનુયોગ ૩૪૧ વનમતુના-નવ-ifyTTદvi | જે અતિ સમતુલ્ય-યાવતુ-તુલ્ય પરિધિવાળા છે. तं जहा- रोहियप्पवायद्दह चव, रोहियंसणवायदह चेव । જેમકે-રોહિત પ્રપાતદ્રહ અને રોહિતાશ પ્રપાતદ્રહ. जंबुद्दीवे दीवे मंदरपब्वयस्स दाहिणणं हरिवामे दा જંબૂઢીપવત મેરૂપર્વતની દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રમાં બે पवायदहा, પ્રપાતદ્રહ છે. बहुसमतुल्ला-जाव-परिणाहणं. જે અતિ સમતુલ્ય-વાવ-તુલ્ય પરિધિવાલા છે. तं जहा-हरिप्पवायदहे चेव. हरिकंतप्पवायदहे चेव । જેમકે-હરિપ્રપાતહ અને હરિકાન્તપ્રપાતદ્રહ. जंबडीव दीव मंदरपव्ययम्म उनर-दाहिणणं જંબુદ્વીપવત મેરુપર્વતની ઉત્તર-દક્ષિણમાં મહાવિદેહ महाविदहवामे दो पवाद्दहा, ક્ષેત્રમાં બે પ્રપાત છે. बहुसमतुल्ला -जाव- परिणाहणं. જે અતિસમ તુલ્ય-વાવ-તુલ્ય પરિધિવાલા છે. तं जहा-सीअप्पवायदहे चव, सीओअप्पवायदहे चेव । જેમકે-સીતાપ્રપાદ્રહ અને શીતાદાપ્રપાતદ્રહ, जंबुद्दीवे दीवे मंदरपञ्चयम्स उत्तरेणं रम्मए वासे दो જંબૂદ્વી પવત મેરુપર્વતની ઉત્તરમાં રમ્યફ વર્ષમાં બે पवायदहा, પ્રપાતદ્રહ છે. बहुसमतुल्ला-जाव-परिणाहेणं. જે અતિસમતુલ્ય-યાવત-તુલ્ય પરિધિવાલા છે. तं जहा-नरकंतप्पवायद्दहे चेव, नारीकंतप्पवायदहे चेव । જેમકે-નરકાંત પ્રપાતદ્રહ અને નારીકાન્ત પ્રપાતદ્રહ. एवं हेरण्णवए वासे दो पवायदहा, આ પ્રમાણે હૈરણ્યવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ છે. વસમતુત્રના-નાવ-fTTwi. જે અતિસમતુલ્ય-વાવ-તુલ્ય પરિધિવાલા છે. तं जहा-सुवन्नकूलप्पवायद्दहे चेव, रूप्पकूलप्पवायद्दहे જેમકે-સુવર્ણકૂલ પ્રપાતદ્રહ અને રૂપ્યકૂલ પ્રપાતદ્રહ. जंबुद्दीव दीवे मंदरपब्वयस्स उत्तरेणं एवए वासे दो જંબુદ્વીપવત મેરુ પર્વતની ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં બે पवायदहा, પ્રપાતદ્રહ છે. વનમ07-નવ-રહે. જે અતિસમતુલ્ય-વાવ-તુલ્ય પરિધિવાલા છે. तं जहा-रत्तप्पवायदहे चेव, रत्तावईप्पवायद्दहे चेव । જેમકે-રક્તપ્રપાતદ્રહ અને રક્તાવતી પ્રપાતદ્રહ. - ટામાં ૨, ૩. રૂ, મુ. ૮૮ जंबुद्दीवे सोलस महद्दहा-- જંબુદ્વીપમાં સોળ મહાદ્રહ : ૬૨. ૫ નંગુદીવ મંતે ! áવે તેવા મદદદી ૬૧૫. પ્ર. ભગવન્!જબૂદ્વીપ નામનાદ્વીપમાં કેટલા મહાદ્રહ TUTY ? કહેવામાં આવ્યા છે ? ૩. સોસ મદદgT TUITI | ઉ. હે ગૌતમ ! સોલ મહાદ્રહ કહેવામાં આવ્યા છે. - સંવું. વ . ૬, સુ. ૧૬૮ जम्बुद्दीवे छ महद्दहा, दहदेविओ य-- જંબુદ્વીપમાં છ મહાદ્રહ અને દ્રહદેવીઓ : ६१६. जंबुद्दीवे दीवे छ महद्दहा पण्णत्ता, तं जहा ૬૧૬. જંબુદ્વીપ નામના દ્વીપમાં છ મહાદ્રહ કહેવામાં આવ્યા છે, જેમકે१ पउमद्दहे, २ महापउमद्दहे, ३ तिगिंच्छिद्दहे, (૧) પદ્મદ્રહ, (૨) મહાપમદ્રહ, (૩) તિગિછિદ્રહ, ४ केसरिद्दहे, ५ महापोंडरीयद्दहे, ६ पुण्डरीयद्दहे । (૪) કેસરિદ્રહ, (૫) મહાપુંડરીકદ્રહ, (૬) પુંડરીકદ્રહ. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મહાદ્રહ વર્ણન સૂત્ર ૬૧ ૭-૬૧૮ तत्थ णं छ देवयाओ महिडि ढयाओ-जाव- એ (પદ્દમ વગેરે દ્રહોમાં) મહર્થિક-યાવત-પલ્યોપમની पलिओवमट्टिईयाओ परिवसंति, तं जहा સ્થિતિવાળી છ દેવીઓ નિવાસ કરે છે, જેમકે9 ઉર ર ર રૂ fધતિ, ઉત્ત, , વૃદ્ધિ, ૬ – / (૧) શ્રી, (૨) હી, (૩) ધૃતિ, (૪) કીર્તિ, (૫) બુદ્ધિ, (૬) લકમી. - ટા દ, મુ. ૨૨ નવમ - ત ત્તરેvi તનત મદદ ઢવિ -- જંબુદ્વીપના મંદર પર્વતથી દક્ષિણ અને ઉત્તરમાં ત્રણ-ત્રણ મહાદ્રહ અને હદેવિયાં : ૨. ૬ ૭. નવુમરસ ઢાળિvi તો મહાવિદ પત્તા, તે નદી- ૬૧૭. જંબૂદ્વીપના મંદર પર્વતથી દક્ષિણમાં ત્રણ મહાદ્રહ કહેવામાં આવ્યા છે. જેમકે१ पउमदहे, महापउमदहे. ३ तिगिंछिदह । (૧) પદ્મદ્રહ (૨) મહાપદ્મદ્રહ (૩) તિગિંછિદ્રહ. તત્વ તલા વચગા મff૪૮ચTબા-ગાવ ત્યાં મહાઋધિવાલી-વાવ- પલ્યોપમની સ્થિતિવાલી पलिओवमट्टिईयाओं परिवति. तं जहा ત્રણ દેવીઓ રહે છે. જેમકેછે નિરી, ૨ 1િ, રૂ fધત ! (૧) શ્રી, (૨) હી, (ક) ધૃતિ. जंबुमंदरम्म उत्तरणं तओ महा दहा पण्णता, तं जहा- જંબુકીપના મંદર પર્વતથી ઉત્તરમાં ત્રણ મહાદ્રહ કહેવામાં આવ્યા છે, જેમકે9 + ૨ મદારયર, ચ | ( ૧ ) કેસરીહ. ( ૨)મહાપોદરિદ્રય (૩) પાંડરિકદ્રહ. नत्य णं तओ देवयाओ महिड्ढियाओ-जाव ત્યાં મહાધ્ધવાલી-યાવત-પલ્યોપમની સ્થિતિવાલી पलिआवमदिईयाओ पग्विति. तं जहा ત્રણ દેવીઓ રહે છે. જેમકેવિ7, ર વુદ્ધિ, ૩ / (૧) કીર્તિ, ( ર ) બુદ્ધિ, (૩) લક્ષ્મી. - ટાઇ રૂ, ૩, ૪, મુ. ૧૭ दोण्ह-दोण्हं दहाणं समप्पमाणं दहदेवीओ य-- બે-બે દ્રહોનું સમપ્રમાણ અને દ્રહદેવીઓ : દ ૧૮, ગં તુવે ઢોવે ર૫ત્રકલ્સ ઉત્તર-1fzTM ૬૧૮. જંબૂદ્વીપવત મેરૂપર્વતની ઉત્તર અને દક્ષિણમાં चुल्लहिमवंतसिहरीसु वासहरपव्वएसु दो महद्दहा લઘુહિમવાનું અને શિખરી વર્ષધર પર્વતોમાં બે મહાનું बहुसमतुल्ला अविसेसमणाणत्ता अण्णमण्णं णाइवट्टन्ति, દ્રહ છે. જે અતિસમતુલ્ય, વિશેષતા અને વિવિધતા आयाम-विक्खंभ-उब्वेह-संठाण-परिणाहेणं, तं जहा- રહિત લંબાઈ-પહોળાઈ, ઊંડાઈ, આકાર તેમજ पउमद्दहे चेव, पुण्डरीयद्दहे चेव । પરિધિમાં એક-બીજાનું અતિક્રમણ નહીં કરનારા છે. જેમકે- પદ્મદ્રહ અને પુંડરીક દ્રહ. तत्थ णं दो देवयाओ महिड्ढियाओ, महज्जुइयाओ, ત્યાં મહાન ઋધ્ધિવાળી, મહાદ્યુતિવાળી, મહાનુભાગ महाणुभागाओ, महायसाओ, महाबलाओ, महासोक्खाओ, વાળી, મહાયશવાળી, મહાબળવાળી, મહાસુખવાળી पलिओवमट्टिईयाओ परिवति, तं जहा-सिरि चेव, અને પલ્યોપમની સ્થિતિવાળી બે દેવીઓ રહે છે, જેમકેलच्छी चेव । શ્રી દેવી અને લક્ષ્મી દેવી. एवं महाहिमवंत-रूप्पीसु वासहरपव्वएसु दो महद्दहा આ પ્રમાણે - મહાહિમાવાન અને રુકિમ વર્ષધર પર્વતો बहुसमतुल्ला-जाव-परिणाहेणं, तं जहा- महापउमद्दहे પર બે મહાદ્રહ છે, જે અતિસમતુલ્ય -ચાવતુ-તુલ્ય चेव, महापोंडरीयद्दहे चेव । પરિધિવાળા છે, જેમકે-મહાપદ્મદ્રહ અને મહાપુંડરીકદ્રહ. तत्थ णं दो देवयाओ महिड्ढियाओ-जाव- पलिओव- ત્યાં મહાન્ ઋધ્ધિવાલીયાવત-પલ્યોપમની સ્થિતિमद्विईयाओ परिवति, तं जहा-हिरि चेव, बुद्धि चेव। વાળી બે દેવીઓ રહે છે. જેમકે- હી દેવી અને બુદ્ધિ દેવી. Page #466 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૧૯-૪૨૦ તિર્યકુ લોક : પદ્મદ્રહ વર્ણન ગણિતાનુયોગ ૩૪૩ एवं निसढ-नीलवंतेमु वामहरपब्वएसु दो महद्दहा એ રીતે નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો પર બે મહાદ્રહ बहुसमतुल्ला-जाव-परिणाहेणं, तं जहा-तिगिंछिद्दहे છે, જે અતિ સમતુલ્ય-યાવત-તુલ્ય પરિધિવાળા છે. રંવ, સરદ વા. જેમકે- તિગિછિદ્રહ અને કેસરીઝહ. तत्थ णं दो देवयाओ महिडि ढयाओ-जाव ત્યાં મહાન્ ઋધિવાળી-યાવત-પલ્યોપમની સ્થિતિવાળી पलिओवमट्रिईयाओ परिवति, तं जहा- धिति चेव, બે દેવીઓ રહે છે. જેમકે-ધતિ દેવી અને કાર્તિ દેવી. ક્ષિત્તિ વેવ | - ટામાં ૨, ૩. રૂ, મુ. ૮૮ (?). पउमद्दहस्स अवट्ठिई पमाणं च - (૧) પદ્મદ્રહની અવસ્થિતિ અને પ્રમાણ : ૬ ૨૧. તમ્સ (પુસ્તૃહિમવંતસ) અને વહુન્નરન્નસ ૧૯. એ (ચલહિમવંત પર્વતના) અતિ સમ તેમજ રમણીય भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं इक्के महं पउमद्दहे ભૂમિભાગની મધ્યમાં એક વિશાલ પદ્મદ્રહ નામના દ્રશ્ય णामं दहे पण्णत्ते। કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे, इक्कं એ પૂર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો, जोअणसहस्सं आयामेणं,'पंच जोअणसयाई विक्खंभेणं, એક હજાર યોજન લાંબો, પાંચસો યોજન પહોળો તથા दस जोअणाई उब्वेहेणं, अच्छे सण्हे, रययामयकूले- દસ યોજન ઊંડો છે. સ્વચ્છ, ચિકણો, રજતમય ના-પસાક્U-ળાવ-પડિહતિ કિનારાવાળો-ચાવતુ- પ્રાસાદિક-યાવ-પ્રતિરૂપ છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सवओ તે એક પદ્મવરવેદિકા તથા એક વનખંડથી ચારે समंता संपरिक्खित्ते। બાજુથી ઘેરાયેલો છે. वेइआ-वणसंडवण्णओ भाणिअव्वोत्ति । અહીં વેદિકા અને વનખંડનું વર્ણન કહેવું જોઈએ. तस्स णं पउमद्दहस्स चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरू- એ (પદ્મદ્રહ)ની ચારે દિશાઓમાં ચાર પ્રતિરૂપ ત્રણ वगा पण्णत्ता। સોપાન (પંક્તિઓ) કહેવામાં આવી છે. वण्णावासो भाणिअब्वोत्ति । અહીં એનું પણ વર્ણન કહેવું જોઈએ. तेसि णं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेअं-पत्तेअं એ પ્રતિરૂપ ત્રણ સોપાનોની સામે જુદા-જુદા તોરણ तोरणा पण्णत्ता । ते णं तोरणा णाणामणिमया। કહેવામાં આવ્યા છે. એ તોરણ વિવિધ મણિમય છે. - નં. વરવું. ૪, મુ. ૨૦ पउमद्दहस्स पउम-वण्णओ પદ્મદ્રહના પહ્મોનું વર્ણન: ૬ ૨e. તસ નું પરમદદરૂ વદુમસમg pલ્ય ઇ મર્દ અને દ૨૦. એ પદ્મદ્રહની મધ્યમાં એક વિશાલ પદ્મ કહેવામાં पउमे पण्णत्ते। આવ્યું છે. जोअणं आयाम-विक्खंभेणं, अद्धजोअणं बाहल्लेणं, તે એક યોજન લાંબુ-પહોળું, અડધો યોજન જાડું, દસ दस जोअणाई उव्वेहेणं । યોજન ઊંડું છે. दो कोसे ऊसिए जलंताओ, साइरेगाइं दस जोअणाई અને જલની સપાટીથી બે કોસ ઊંચું છે. બધુ મળીને એનું सव्वग्गेणं पण्णत्ता। પરિમાણ દસ યોજનથી કંઈક વધુ કહેવામાં આવ્યું છે. से णं एगाए जगईए सव्वओ समंता संपरिक्खित्ते । એ ચારે બાજુથી એક જગતી (કોટ)થી ઘેરાયેલું છે. जंबुद्दीवजगइप्पमाणा । गवक्खकडए वि तह चेव એનું પરિમાણ જેબૂદ્વીપની ગતીની બરાબર છે. એના पमाणेणंति । ગવાક્ષકટક (જાળી સમૂહ)નું પરિમાણ તે જ પ્રમાણે સમજવું જોઈએ. ૬. સમ, ?? રૂ સૂત્ર २. सव्वेवि णं महादहा दस जोयणाई उवहेणं पण्णत्ता। - ठाणं १०, सु. ७७९ ૩. આ વર્ણનમાં જગતી અને ગવાક્ષકટકનું વર્ણન સંગતપ્રતીત નથી લાગતું. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પદ્મદ્રહ વર્ણન સૂત્ર ૬૨૧ तस्स णं पउमस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- આ પમનું વર્ણન આ પ્રકારે કહેવામાં આવ્યું છે, જેમકેवइरामया मूला, रिट्ठामए कंदे, वेरूलिआमए णाले, એનું મૂળ વમય છે, કન્દ (મૂળ નાળની વચ્ચેની ગાંઠ) वेरूलिआमया बाहिरपत्ता, जम्बूणयामया अभितरपत्ता, અરિરત્નનું છે. નાળ વૈર્યરત્નમય છે. બહારના પત્રો तवणिज्जमया केसरा, णाणामणिमया पोक्खरस्थिभाया, વૈડૂર્યમય છે. અંદરના પત્રો જંબૂનદસ્વર્ણમય છે. કેસર कणगामई कण्णिगा। રક્તસ્વર્ણમય છે. પુષ્કર અસ્થિભાગ (કમલના બીજનો ભાગ) વિવિધ મણિમય છે. કર્ણિકા કનકમયી છે. सा णं अद्धजोअणं आयामविखंभेणं, कोसं बाहल्लेणं, તે કર્ણિકા અડધો યોજન લાંબી-પહોળી, એક કોસ જાડી सन्चकणगामई अच्छा-जाव-पडिरूवा। તથા સ્વર્ણમયી સ્વચ્છ-વાવ- પ્રતિરૂપ છે. तीसे णं कण्णिआए उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे એ કર્ણિકાની ઉપર અતિ સમ અને રમણીય ભૂભાગ पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव-तस्स કહેવામાં આવ્યો છે. જાણે કે આલિંગપુષ્કર णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए હોય-યાવત-આ અતિસમ તેમજ રમણીય ભૂ ભાગની एत्थ णं महं एगे भवणे पण्णत्ते।। મધ્યમાં એક વિશાલ ભવન કહેવામાં આવ્યું છે. कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणगं कोसं તે એક કોસ લાંબુ, અડધો કોસ પહોળું, એક કોશથી उड्ढं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविद्वेपासाईए-जाव- કંઈક ઓછું ઊંચું, સેંકડો સ્થંભો પર સન્નિવિષ્ટ, पडिरूवे। પ્રાસાદિક-વાવ-પ્રતિરૂપ છે. तस्स णं भवणस्स तिदिसिं तओ दारा पण्णत्ता । ते णं એ ભવનની ત્રણે દિશાઓમાં ત્રણ દ્વારા કહેવામાં આવ્યા दारा पंचधणुसयाई उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाई છે. તે દ્વાર પાંચસો ધનુષ્ય ઊંચા, અઢીસો ધનુષ્ય धणुसयाइं विक्खंभेणं, तावति चेव पवेसेणं । વિકૅભવાળા તેમજ એટલા જ પ્રવેશવાળા છે. सेआवरकणगथूभिआओ-जाव-वणमालाओणेअब्बाओ। તે શ્વેત અને શ્રેષ્ઠ કનક-સ્કૂપિકાઓ વડે સુશોભિત છે યાવ-વનમાલાઓ પર્વતનું કથન સમજી લેવું જોઈએ. तस्स णं भवणस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे તે ભવનની અંદરનો ભૂ-ભાગ સમતલ તેમજ રમણીય पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा-जाब-तस्स કહેવામાં આવ્યો છે. જાણે કે આલિંગપુષ્કર णं बहुमज्झदेसभाए एत्थ णं महई एगा मणिपेढिआ હોય-યાવતુ-એની વચ્ચોવચ્ચ એક વિશાલ મણીપીઠિકા કહેવામાં આવી છે. सा णं मणिपेढिआ पंचधणुसयाई आयाम-विक्खंभेणं । તે મણીપીઠિકા પાંચસો ધનુષ્ય લાંબી-પહોળી છે. अड्ढाइज्जाई धणुसयाई बाहल्लेणं । અઢીસો ધનુષ્ય જાડી છે. सब्वमणिमई अच्छा-जाव-पडिरूवा। સર્વ (પણ) મણીમથી અને સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तीसे णं मणिपढिआए उप्पिं एत्थ णं महं एगे सयणिज्जे એ મણિપીઠિકાની ઉપર એક મોટી શૈયા કહેવામાં पण्णत्त । सयणिज्जवण्णओ भाणिअब्बो।। આવી છે. અહીં શૈધ્યાનું વર્ણન કહેવું જોઈએ. - નૈવું. વ . ૪, કુ. ૨૦ पउमपरिवारो પમ-પરિવાર : ૬ ૨૬. તે જ પ૩ મvorvi મક્સ[vi | માઈ તદ્વિદૂત્ત- ૬૨૧. તે (ઉપર્યુક્ત) પદ્મ પોતાનાથી અડધી ઊંચાઈવાળા प्पमाणमित्ताणं सबओ समंता संपरिक्खित्ते। બીજા એકસો આઠ પોથી ચારેબાજુથી ઘેરાયેલું છે. ते णं पउमा अद्धजोयणं आयाम-विक्खंभेणं, कोसं આ પમ અડધો યોજન લાંબા-પહોળા, એક કોસ જાડા बाहल्लेणं, दसजोयणाई उव्वेहेणं । અને દસ યોજન ઊંડા છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૨૧ તિર્યફ લોક : પદ્મદ્રહ વર્ણન ગણિતાનુયોગ ૩૪૫ कोसं ऊसिया जलंताओ, साइरेगाइं दसजोयणाई એક કોસ પાણીથી ઉપર છે. (આ રીતે બધા મળીને) उडुढं उच्चत्तेणं । દસ યોજનથી કંઈક વધુ ઊંચા છે. तेसि णं पउमाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, આ પનું વર્ણન આ રીતે કહેવામાં આવ્યું છે, तं जहा-वइरामया मूला-जाव-कणगामई कण्णिआ। જેમકે- એના મૂળ વમય છે-વાવ-કર્ણિકા કનકમય છે. सा णं कण्णिया कोसं आयामेणं, अद्धकोसं बाहल्लेणं, આ કર્ણિકા એક કોસ લાંબી, અડધો કોસ જાડી, સર્વાત્મના सवकणगामई अच्छा-जाव-पडिरूवा इति । કનકમથી અને સ્વચ્છ –ચાવ-પ્રતિરૂપ છે. तीसेणं कण्णिआए उप्पिं बहुसमरमणिज्जे-जाव-मणीहिं આ કર્ણિકાની ઊપર અતિસમ તેમજ રમણીય उवसोभिए। (ભૂ ભાગ) છે-વાવ-મણીઓથી સુશોભિત છે. तस्सणंपउमस्स अवरूत्तरेणं, उत्तरेणं, उत्तर-पुरस्थिमेणं, તે પદ્મથી પશ્ચિમોત્તરમાં, ઉત્તરમાં તથા ઉત્તરપૂર્વમાં एत्थ णं सिरीए देवीए चउण्हं सामाणियसाहस्सीणं શ્રીદેવીના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર चत्तारि पउमसाहस्सीओ पण्णत्ताओ। પદ્મ કહેવામાં આવ્યા છે. तस्स णं पउमस्स पुरथिमेणं एत्थ णं सिरीए देवीए આ પમની પૂર્વમાં શ્રીદેવીની ચાર મહત્તરિકાઓ चउण्हं महत्तरियाणं चत्तारि पउमा पण्णत्ता। (મુખ્ય દેવીઓ)ના ચાર પદ્મ કહેવામાં આવ્યા છે. तस्सणंपउमस्सदाहिण-पुरस्थिमेणं सिरीए अभितरिआए આ પદ્દમની દક્ષિણ-પૂર્વમાં શ્રી દેવીની આત્યંતર परिसाए अट्ठण्हं देवसाहस्सीणं अट्ठ पउमसाहस्सीओ પરિષદૂના આઠ હજાર દેવોના આઠ હજાર પદ્દમો TUTTIો . કહેવામાં આવ્યા છે. दाहिणणं मज्झिमपरिसाए दसण्हं देवसाहस्सीणं दस દક્ષિણમાં મધ્ય પરિષદૂના દસ હજાર દેવોના દસ હજાર पउमसाहस्सीओ पण्णत्ताओ। પદ્મો કહેવામાં આવ્યા છે. दाहिण-पच्चत्थिमेणं बाहिरिआए परिसाए बारसण्हं દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પરિષદના બાર હજાર દેવોના देवसाहस्सीणं बारसपउमसाहस्सीओ पण्णत्ताओ। બાર હજાર પદ્મો કહેવામાં આવ્યા છે. पच्चत्थिमेणं सत्तण्हं अणिआहिवईणं सत्त पउमा पण्णत्ता। પશ્ચિમમાં સાત અનિકાધિપતિ દેવોના સાત પદ્મ કહેવામાં આવ્યા છે. तस्स णं पउमस्स चउद्दिसिं सवओ समंता एत्थ णं એ પદુમોની ચારેય દિશાઓમાં બધી બાજુએ શ્રીદેવીના सिरीए देवीए सोलसण्हं आयरक्खदेव-साहस्सीणं सोलस સોળ હજા૨ આત્મરક્ષક દેવોના સોળ હજાર પદૂમો पउमसाहस्सीओ पण्णत्ताओ। કહેવામાં આવ્યા છે. सेणं तीहिंपउमपरिक्खेवेहिं सब्बओसमंतासंपरिक्खित्त તે પમ બધી બાજુથી ત્રણ પદ્મ-પરિધિઓ(પરકોટા)થી तं जहा-अभितरएणं, मज्झिमएणं, बाहिरएणं । ઘેરાયેલા છે. જેમકે- આભ્યન્તર પરિધિ, મધ્ય પરિધિ અને બાહ્યપરિધિ. अभितरए पउमपरिक्खेवे बत्तीसं पउमसयसाहस्सीओ આભ્યન્તર પદ્મ-પરિધિમાં બત્રીસ લાખ પદ્મ કહેવામાં पण्णत्ताओ। આવ્યા છે. मज्झिमएपउमपरिक्खेवे चत्तालीसंपउमसयसाहस्सीओ મધ્ય પદ્મ-પરિધિમાં ચાલીસ લાખ પદ્મ કહેવામાં gujત્તા I. આવ્યા છે. बाहिरए पउमपरिक्खेवे अडयालीसंपउमसयसाहस्सीओ બાહ્યપદ્મ-પરિધિમાં અડતાલીસ લાખ પમ કહેવામાં qUUત્તા | આવ્યા છે. एवामेव सपूवावरणं तिहिं पउमपरिक्खवेहिं एगा આ ત્રણે પદ્મ-પરિધિઓમાં બધુ મળીને એક કરોડ पउमकोडी वीसंचपउमसयसाहस्सीओ भवंतीतिमक्वायं। વીસ લાખ પદ્મ છે. એમ કહેવામાં આવ્યા છે. - નૈવું. વ . ૮, મુ. ૧ ૦ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લોક-પ્રજ્ઞપ્તિ पउमद्दहस्स णामहेउ ૬૨. ૫. ૩. તિર્યક્ લોક : મહાપદ્મદ્રહ વર્ણન સે ળદ્રુાં અંતે ! વં યુજ્વ-પઽમદદ, પઙમદદ? गोयमा ! पउमद्दहे णं तत्थ तत्थ देसे तहिंतहि बहवे उप्पलाई जाव-सयसहस्सपत्ताई पउमद्दहप्पभाई पउमद्दहवण्णाभाई । सिरी अ इत्थ देवी महिड्ढिया जावपलिओ मट्ठिईआ परिवसइ । से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ - पउमद्दहे, पउमद्दहे । ૩. अदुत्तरं च णं गोयमा ! पउमद्दहस्स सासए णामधेज्जे पण्णत्ते, जं णं कयावि णासि जावअवट्ठिए णिच्चे पउमद्दहे पण्णत्ते इति । -તંબુ. વવુ. ૪, મુ. ૨૦ दो जोअणसहस्साई आयामेणं, १ एगं जोअणसहस्स विक्खंभेणं, दस जोअणाई उव्वेहेणं, अच्छे-जावपडिरूवे रययामयकूले । एवं आयाम - विक्खंभविहूणा जा चेव पउमद्दहस्स वत्तब्बया सा चैव अव्वा । पउमप्पमाणं दो जोअणाई । • ખંવુ. વવવુ. ૪, મુ. ૨૭ - (२) महापउमद्दहस्स अवट्ठिई पमाणं च - (૨) મહાપદ્મદ્રહની અવસ્થિતિ અને પ્રમાણ : ૬૨૩. મહાહિમવંતસ્સ નું વદુમાવેતમાપત્ય નું ì ૬૨૩. મહાહિમવંત પર્વતની વચ્ચોવચ્ચ મધ્યમાં એક મહાપદ્મદ્રહ નામનો દ્રહ કહેવામાં આવ્યો છે. महापउमद्दहे णामं दहे पण्णत्ते । हिरी अ इत्थ देवी महिड्ढीया - जाव- पलिओवमया परिवस | महापउमद्दहस्स णामहेउ - ૬૨૪. ૫. સે દુખ ભંતે ! વં પુષ્પ-મહાપઽમદદ, ૬૨૪. પ્ર. महापउमद्दहे ? गोयमा ! महापउमद्दहेणं तत्थ तत्थ देसे तहिं तहिं बहवे उप्पलाई जाव-सयसहस्सपत्ताई महापउमद्दहप्पभाई महापउमद्दहवण्णाभाई । से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ-महापउमद्दहे, महापउमद्दहे । મમ. ??, પદ્મદ્રહના નામનું કારણ : ૬૨૨. પ્ર. ઉ. अदुत्तरं च णं गोयमा ! महापउमद्दहस्स सासए णामधिज्जे पण्णत्ते । સૂત્ર ૬૨૨-૬૨૪ ભગવન્ ! પદ્મદ્રહ, પદ્મદ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! પદ્મદ્રહમાં તે-તે સ્થાન પર ઘણા બધા પદ્મ છે-યાવ- શતસહસ્ત્ર પત્ર (એ જાતના કમલ) છે. તે પદ્મદ્રહની પ્રભાવાળા અને પદ્મદ્રહના વર્ણ જેવી આભાવાળા છે. અહીં મહર્ધિક-યાવત્- પલ્યોપમની સ્થિતિવાળી શ્રી નામની દેવી નિવાસ કરે છે. આ કારણે ગૌતમ ! પદ્મદ્રહને પદ્મદ્રહ કહેવામાં આવે છે. જે બે હજાર યોજન લાંબો, એક હજાર યોજન પહોળો, દસ યોજન ઊંડો, સ્વચ્છ-યાવ-મનોહર છે, તેમજ રજતમય કિનારાવાળો છે. ઉ. એ સિવાય ગૌતમ ! પદ્મદ્રહ એ શાશ્વત નામ કહેવામાં આવ્યું છે. જે કદી ન હતું, એવું નથી-યાવત્- પદ્મદ્રહ અવસ્થિત તેમજ નિત્ય કહેવામાં આવ્યો છે. આ રીતે લંબાઈ-પહોળાઈ સિવાય બાકીનું કથન પદ્મદ્રહની સમાન જાણવું જોઈએ. એના પદ્મનું પ્રમાણ બે યોજનનું છે. મહાપદ્મદ્રહના નામનું કારણ : ભગવન્ ! તે મહાપદ્મદ્રહ-મહાપદ્મદ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! મહાપદ્મદ્રહમાં સ્થળે-સ્થળે અનેક ઉત્પલ છે-યાવર્તી- શતસહસ્ત્ર પત્ર (કમલ ) છે. તે મહાપદ્મદ્રહની પ્રભાવાળો તેમજ મહાપદ્મદ્રહના વર્ણ જેવી આભાવાળો છે. ત્યાં હ્રી નામક દેવી નિવાસ કરે છે. જે મહર્ષિક-યાવત્-પલ્યોપમની સ્થિતિવાળી છે. આ કારણે ગૌતમ ! તે મહાપદ્મદ્રહ, મહાપદ્મદ્રહ કહેવાય છે. એ ઉપરાંત ગૌતમ ! મહાપદ્મદ્રહ એ શાશ્ર્વત નામ કહેવામાં આવ્યું છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૨ ૫-૬૨૬ તિર્યફ લોક : તિબિંછિદ્રહ વર્ણન ગણિતાનુયોગ ૩૪૭ जं णं कयाइ णासी-जाव-णिच्चे महापउमद्दहे જે કદી ન હતું એમ નથી-ચાવતુ-મહાપદ્મદ્રહ નિત્ય કહેવામાં આવ્યો છે. - નેવું. વ . ૪, મુ. ૧૭ (૩) તિિિછદ્ધદક્ષ અવઘિમા ૨ (૩) તિબિંછિ દ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ : દર, તરસ (fજસદક્ષvi વાસદરપૂવથT) વમMિ ૬૨૫. આ (નિષધવર્ષધર પર્વતના) અતિસમ તેમજ રમણીય भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे ભૂમિભાગની મધ્યમાં તિગિંછિદ્રહ નામનો એક વિશાલ तिगिछिद्दहे णामं दहे पण्णत्ते। દ્રહ કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे, चत्तारि તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો, ચાર जोअणमहस्साई आयामेणं' दो जोअणसहस्साई હજાર યોજન લાંબો, બે હજાર યોજન પહોળો, દસ विक्खंभेणं, दस जोयणाई उठ्वेहणं, अच्छे-जाव-पडिस्वे યોજન ગહરો અને સ્વચ્છ-વાવતુ-મનોહર છે. તેમજ रययामयकूले। રજતમય કિનારાવાલો છે. तस्स णं तिगिछिद्दहस्स चउदिदसिं चत्तारि तिसोवाण આ તિગિંછિદ્રહની ચારેય દિશાઓમાં ચાર ત્રણ સોપાન पडिरूवगा पण्णत्ता। (પગથિયા) કહેવામાં આવ્યા છે. एवं-जाव-आयाम-विक्खंभविहणाजाचेवमहापउमद्दहस्म આ રીતે-વાવ- લંબાઈ અને પહોળાઈ સિવાય જે वत्तवया-सा चेव तिगिछिद्दहस्स वि वत्तब्वया । तं चेव મહાપમદ્રહનું કથન છે તે જ તિથિંછિદ્રહનું કથન છે. पउमपमाणं। (ધૃતિ દેવીના) પદ્મ-કમલોનું પ્રમાણ પણ એજ (એક નંવુવ . ૪, સુ. ૧૦૦ કરોડ, વીસલાખ) સમજવું જોઈએ. तिगिछिद्दहस्म णामहेउ તિબિંછિદ્રહના નામનું કારણ ? ૬ ૨૬, ૬. પૈ ને મેતે ! પર્વ ગુરુ-િિછિદ્ધ ૨૬. પ્ર. ભગવન્! તિબિંછિદ્ર તિગિછિદ્રહ કેમ કહેવાય तिगिंछिद्दहे ? છે ? गोयमा ! तिगिंछिद्दहेणं तत्थ-तत्थ देसे-देसे ગૌતમ ! તિગિછિદ્રહમાં જુદી-જુદી જગ્યાએ तहि-तहिं बहवे उप्पलाई-जाव-सयसहस्मपत्ताई અનેક ઉત્પલછે-વાવ-શતસહસ્ત્રપત્ર(જાતિના तिगिछिद्दहप्पभाई तिगिछिद्दहवण्णाभाई। કમલ) છે. તે તિબિંછિદ્રહની પ્રભાવાળા તેમજ તિબિંછિદ્રહના વર્ણ જેવી આભાવાળા છે. धिई अ इत्थ देवी महिड्ढीया-जाव-पलिओव અહીં મહર્થિક-વાવ-પલ્યોપમની સ્થિતિવાળી मट्ठिईया परिवसइ। ધૃતિ નામની દેવી રહે છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ-तिगिंछिद्दहे, આ કારણે ગૌતમ! તે તિગિંછિદ્રહ, તિબિંછિદ્રહ तिगिछिद्दहे। કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! तिगिंछिद्दहस्स सासए અથવા ગૌતમ ! તિબિંછિદ્રહ એ નામ શાશ્વત णामधिज्जे पण्णत्ते। કહેવામાં આવ્યું છે. जं णं कयाइ णासी-जाव-णिच्चे तिगिंछिददहे જે કદી હતું - એમ નથી -યાવત- તિગિછિદ્રહ पण्णत्ते इति । નિત્ય કહેવામાં આવ્યો છે. - નૈવુ. વવ. ૪, સુ. ૦ ૦ p 2. મમ, ?? ૭ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યક્ લોક : દ્રહ વર્ણન (૪) (૪) તરીહમ ગવ પમાળ ૧૬૨૭. પુત્ય જે જેસરીદો. ૬૨૮. તિનિઇિ-સરિદ્દહાનું પત્તારિત્તારિનોયળમહસ્સારૂં- ૬૨૮. -બંવુ. વવલ. ૪, મુ. o o ૬૨૭. आयामेणं पण्णत्ताइं । - સમ. o o ૦, મુ. (५) महापुण्डरीयद्दहस्स अवट्ठिई पमाणं च૬૨૨. મહાપુણ્ડરીય દે . iવુ. વલ. ૪, મુ.૨૪ ૬ રૂ.૨, મહાપડમ-મહાપુઙરીયદદાળ યો યો નોયળસદસારૂં आयामेणं पण्णत्ताई । - સમ. o o, મુ. (६) पुण्डरीयद्दहस्स अवट्ठिई पमाणं चબ્રૂ છુ. પુત્તુરીયદે .. નંવુ. વસ્તુ. ૪, મુ. ૪૩ ६३२. पउम - पुण्डरीय दहा य दस-दस जोयणसयाई आयामेणं पण्णत्ताई । સમ. o ૦ ૦ ૦, મુ. जंबु-मंदर उत्तरेणं उत्तरकुराए कुराए पंच महद्दहा વળત્તા, તં નહા- નીજીવંતવદે, ર્ ઉત્તર વદે, રૂ ચંદ્રવર્તે, ૪ ઇરાવાવહૈ, 、 માવંત દે ટાળ. ૬, ૩. ૨, મુ. ૪૨૪ (७-११) देवकुराए णिसढाइ पंचदहाणं ठाणप्पमाणाइ૨૩૪.૫. હિ નું મંતે ! દેવબુરા રાણ સનદે ળામં दहे पण्णत्ते ? गोयमा ! तेसिं चित्त-विचित्तकूडाणं पव्वयाणं उत्तरिल्लाओ चरिमंताओ अट्ठ चोत्तीसे जोअणसए चत्तारि अ सत्तमाए जोयणस्स अबाहाए सीओआए महाणईए बहुमज्झदेसभाए एत्थ णं णिसढद्दहे णामं दहे पण्णत्ते । देवकुराए उत्तरकुराए य दस महद्दहा૬૩ રૂ. બંધુ-મંવર-વાદિખેળ વેવરાણ રાણે પંચ મહત્ત્વા૬૩૩. વળત્તા, તું બહા- શ્ નિસહવર્તે, ર્ વેવવદે, રૂ પૂરવર્તે, ૪ મુસદ્દે, “ વિષ્ણુમવદે । ૧. ૨. 3. ૪. ૩. एवं जच्चेव नीलवंत उत्तरकुरू-चंद- एरावणमालवंताणं सच्चेव णिसढ - देवकुरू-सूर-सुलसविज्जुप्पभाणं णे अव्वा । रायहाणीओ दक्खिति । * નંવુ. વવ. ૪, સુ. ૨૨૮ (૫) ૬૨૯. ૬૩૦. (૬) ૬૩૧. ૬૩૨. કેસરીદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ : અહીં કેશરીદ્રહ છે. તિગિચ્છિદ્રહ અને કેશરીદ્રહની લંબાઈ ચાર-ચાર હજાર યોજનની કહેવામાં આવી છે. સૂત્ર ૬૨૭-૬૩૪ મહાપુંડરીકદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ : (ત્યાં) મહાપુંડરીકદ્રહ છે. મહાપદ્મદ્રહ અને મહાપુંડરીકદ્રહની લંબાઈ બે-બે હજા૨ યોજનની કહેવામાં આવી છે. પુંડરીકદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ : (ત્યાં) પુંડરીકદ્રહ છે. પદ્મદ્રહ અને પુંડરીકદ્રહની લંબાઈ એક-એક હજાર યોજનની કહેવામાં આવી છે. દેવકુરુ અને ઉત્તરકુરુમાં દસ મહાદ્રહ : જંબુદ્વીપનાં મેરૂપર્વતની દક્ષિણમાં દેવકુરુ નામના કુરુમાં પાંચ મહાદ્રહ કહેવામાં આવ્યા છે. જેમકે(૧) નિષધદ્રહ, (૨) દેવકુરુદ્ર, (૩) સૂર્યદ્રષ્ટ, (૪) સુલસદ્રહ, (૫) વિદ્યુતપ્રભદ્રહ. જંબૂઢીપના મેરૂપર્વતથી ઉત્તરમાં ઉત્તરકુરુ નામના કુરુમાં પાંચ મહાદ્રહ કહેવામાં આવ્યા છે. જેમકે (૧) નીલવંતદ્રહ, (૨) ઉત્તરકુરુદ્રહ, (૩) ચન્દ્રદ્રહ, (૪) ઐરાવણદ્રહ, (૫) માલ્યવંતદ્રહ. (૭-૧૧) દેવકુરુમાં નિષધાદિ પાંચ દ્રહોના સ્થાન પ્રમાણાદિ : ૬૩૪. પ્ર. ભગવન્ ! દેવ કુમાં નિષધદ્રહ નામનો દ્રહ કયાં કહેવામાં આવ્યો છે ? ઉ. કેસરીદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ તિગિછિદ્રહની સમાન છે. મહાપુંડરીકદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ મહાપદ્મદ્રહની સમાન છે. પુંડરીકદ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ પદ્મદ્રહની સમાન છે. पोडश महाहृदाः षड् वर्षधराणां, शीता-शीतोदयोश्च प्रत्येकं पंच, पंच । For Private Personal Use Only ગૌતમ ! એ ચિત્ર-વિચિત્રકૂટ પર્વતોના ઉત્તરીય ચરમાન્તથી આઠસો ચોત્રીસ યોજન અને એક યોજનના સાત ભાગોમાંથી ચાર ભાગ (૮૩૪ ૪ ૭)જેટલા વ્યવધાન રહિત અંતર પર સીતોદા મહાનદીની વચ્ચોવચ્ચ મધ્ય ભાગમાં નિષધદ્રષ્ટ નામનો દ્ર કહેવામાં આવ્યો છે. જે રીતે નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવણ અને માલ્યવંત (નામના ઉત્તરકુરુના પાંચ દ્રહો)નું કથન કરવામાં આવ્યું છે તે જ રીતે નિષધ, દેવકુરુ, સૂર્ય, સુલસ તથા વિદ્યુત્પ્રભદ્રહોનું કથન સમજી લેવું જોઈએ. (એના અધિપતિ દેવોની) રાજધાનીઓ દક્ષિણમાં છે. · નમ્યું. વૃત્તિ, મુ. ૨૦ www.jairnel|brary.org Page #472 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૫-૩૬ તિર્યફ લોક : દ્રહ વર્ણન ગણિતાનુયોગ ૩૪૯ (૨૨-૨૬) ઉત્તરાણ સ્ત્રવંતા બંતા ટાળમાળા - (૧૨-૧૬)ઉત્તરકુરુમાંનીલવંતાદિ પાંચદ્રહોના સ્થાન પ્રમાણાદિ. રૂ. 1. રૂટિ [ મંતે ! ઉત્તરાઈ –વંત નામે ૬૩૫. પ્ર. ભગવન્! ઉત્તરકુરમાં નીલવન્ત દ્રહ નામનો દ્રહ दह पण्णत्ते? કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! जमगाणं दक्खिणिल्लाओ चरमंताओ ગૌતમ ! યમક પર્વતોની દક્ષિણી ચરમાન્સથી अट्ठसए चोत्तीसे चत्तारि अ सत्तभाए जोअणस्स આઠસો ચોત્રીસ યોજના અને એક યોજનના સાત अबाहाए सीआए महाणईए बहुमज्झदेसभाए ભાગોમાંથી ચાર ભાગ (૮૩૪, ૪૭) જેટલા एत्थ णं णीलवंतद्दहे णामं दहे पण्णत्ते । વિજ્ઞરહિત અંતરે શીતા મહાનદીના બરોબર મધ્ય ભાગમાં નીલવન્ત દ્રહનામનો દ્રહ કહેવામાં આવ્યો છે. दाहिण-उत्तरायए, पाईण-पडीणवित्थिण्णे, તે દક્ષિણ-ઉત્તરમાં લાંબો તેમજ પૂર્વ-પશ્ચિમમાં પહોળો છે. जहवे पउमद्दहे तहेव वण्णओणेअब्वो, णाणत्तं પદ્મદ્રહ સરખું એનું વર્ણન સમજી લેવું જોઈએ. दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं વિશેષતા એ છે કે – એ બે પદ્મવરવેદિકાઓ संपरिक्खित्ते, અને બે વનખંડોથી ઘેરાયેલો છે. णीलवंते णामं णागकुमारे देवे, सेसं तं चेव અહીં નીલવંત નામના નાગકુમાર દેવ રહે છે, જેમ નદી - બાકીનું વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. ગાથાર્થपढमित्थ णीलवंतो, बितिओ उत्तरकुरू मुणेअब्वा । પ્રથમ નીલવંત, બીજ ઉત્તરકુર, ત્રીજે ચન્દ્રદ્રહ, चंदद्दहोत्थ तइओ, एरावय मालवंतो अ॥१ ચોથો ઐરાવત અને પાંચમો માલ્યવન્ત દ્રહ છે. एवं वण्णओ अट्ठो पमाणं पलिओवमट्ठिइआ નીલવન્ત દ્રહની જેવું એના નામનું કારણ, તેવા પ્રમાણ તેમજ પલ્યોપમની સ્થિતિવાળા દેવ વગેરેનું વર્ણન સમજી લેવું જોઈએ. - નં9. . ૪, મુ. ? ૬ उत्तरकुराए णीलवंतद्दहस्स ठाणप्पमाणाइ ઉત્તરકુરુમાં નીલવંતદ્રહના સ્થાન પ્રમાણાદિ : દ રૂદ. . #દ # મંત ! ઉત્તર રાજી રાજી નીવંતદ્દદે ૬૩૬. પ્ર. ભગવન્! ઉત્તરકુરુ નામના કુરુમાં નીલવંતદ્રહ નામનો દ્રહ કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! जमगपव्वयाणं दाहिणेणं, अट्ठचोत्तीसे ગૌતમ ! યમક પર્વતોની દક્ષિણમાં, આઠસો जोयणसए चत्तारि असत्तभागा जोयणस्स अबाहाए ચોત્રીસ યોજન અને એક યોજનના સાત सीयाए महाणईए बहुमज्झदेसभाए-एत्थ णं ભાગોમાંથી ચારભાગ (૮૩૪ ૪૭) જેટલા અંતરે વિધ્વરહિત સીતા મહાનદીની બરોબર उत्तरकुराए कराए णीलवंतद्दहे णामं दहे पण्णत्ते। મધ્ય ભાગમાં ઉત્તરકુર નામના કુરુમાં નીલવન્તદ્રહ નામનો દ્રહ કહેવામાં આવ્યો છે. उत्तरदक्षिणायए पाईण-पडीणवित्थिन्ने एगं એ ઉત્તર-દક્ષિણમાં પહોળો છે અને जोयणसहस्सं आयामेणं, पंच जोयणसयाई પૂર્વ-પશ્ચિમમાં વિસ્તૃત છે. તે એક હજાર યોજન विक्खंभेणं, दस जोयणाई उज्वेहेणं, अच्छे सण्हे લાંબો, પાંચસો યોજન પહોળો અને દસ યોજના रययामयकूले चउक्कोणे समतीरे-जाव ઊંડો છે, સ્વચ્છ છે, ચમકદાર છે, રજતમય કિનારાવાળો છે, ચોરસ છે. કિનારા પણ સમતળ पडिरूवे। -વાવ-સુંદર છે. $ 2. ટાઈ. , ૩. ૨, મુ. ૪૩૪ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પ્રહ વર્ણન સૂત્ર ૬૩૭ उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य બન્ને બાજુએ પર્મવરવેદિકાઓ તેમજ બે वणसंडेहिं सब्बओ समंता संपरिक्खित्ते । વનખંડોથી તે (નીલવન્તદ્રહ) ચારે બાજુથી ઘેરાયેલો છે. दोण्हवि वण्णओ। બન્ને (વેદિકા અને વનખંડોનું વર્ણન અહીં કહેવું જોઈએ. नीलवंतदहस्स णं दहस्स तत्थ-तत्थ देसे-देसे નીલવન્તદ્રહ નામના દ્રહમાં સ્થળ-સ્થળે અનેક तहिं-तहिं बहवे तिसोवाणपडिरूवगा पण्णत्ता। ત્રિસોપાન (ત્રણ-ત્રણ સુંદર પગથિયાઓ) કહેવામાં આવ્યા છે. वण्णओ भाणियव्वो-जाव-तोरणत्ति। તોરણ પર્યંત ત્રિસોપાનોનું વર્ણન કરવું જોઈએ. - નાવા. ૫.૩, ૩.૨, મુ. ૮૧, नीलवंतदहस्स पउम-परिवारो નીલવન્તદ્રહનો પર્મ-પરિવાર : દ રૂ ૭, તot નીત્વવંતદ્દદક્સ ઢટસ વધુમક્કમU-પુત્ય ૩૭. આ નીલવન્તદ્રહ નામના દ્રહને બરાબર મધ્યભાગમાં णं एगे महं पउमे पण्णत्ते । એક વિશાલ પદ્મ (કમલ) કહેવામાં આવ્યું છે. जोयणंआयाम-विक्खंभेणं, तंतिगुणंसविसेसंपरिक्खवेणं, તે (કમલ) એક યોજન લાંબુ-પહોળું છે. ત્રણ ગણાથી अद्धजोयणं बाहल्लेणं, दस जोयणाइं उबेहेणं । કંઈક વધુ તેની પરિધિ છે. અડધો યોજન જાડું છે. દસ યોજન (પાણીમાં) ઊંડું છે. दो कोसे ऊसिए जलंताओ, साइरेगाइं दसद्धजोयणाई પાણીની સપાટીથી બે કોશ ઊંચું છે. એનું સંપૂર્ણ પ્રમાણ सव्वग्गेणं पण्णत्ते। સાડા દસ યોજનથી કંઈક અધિક કહેવામાં આવ્યું છે. तस्स णं पउमस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते, આ પમનું વર્ણન આ રીતે કહેવામાં આવ્યું છે. तं जहा-वइरामया मूला, रिट्ठामए कंदे, वेरूलियामए જેમકે- આ પદૂમનું મૂળ વજુમય છે. કંદ રિસ્ટરત્નમય नाले, वेरूलियामया बाहिरपत्ता, जंबूणदमया છે, નાલ- દાંડી વેડૂર્યરત્નમય છે. બહારના પત્ર अभितरपत्ता, तवणिज्जमया केसरा, कणगामई વૈર્યરત્નમય છે. અંદરના પત્ર જંબૂનદ સ્વર્ણમય છે. कणिया, णाणामणिमया पुक्खरस्थिभूया। તપાવેલા સુવર્ણ જેવા કેશર છે. કનકમય કર્ણિકા છે, કમલની સ્તિબુકી વિવિધ પ્રકારના) મણિમય છે. साणं कणिया अद्धजोयणं आयाम-विक्वंभणं. तं એ કર્ણિકા અડધો યોજન લાંબી-પહોળી છે. ત્રણ तिगुणं सविसेसं परिक्खेवणं, कोसं बाहल्लेणं, सव्वप्पणा ગણાથી કંઈક વધુ એની પરિધિ છે. એક કોસ એની कणगामई अच्छा-जाव-पडिरूवा। જાડાઈ છે અને સંપૂર્ણપણે તે કનકમયી છે. સ્વચ્છ -વાવ-મનોહર છે. तीसेणं कण्णियाए उवरिं बहुसमरमणिज्जे देसभाए આ કર્ણિકાનો ઉપરનો કેટલોક ભાગ અધિક સમ તેમજ पण्णत्ते-जाव-मणीहिं तिणेहिं उवसोभिए। રમણીય કહેવામાં આવ્યો છે-વાવ-મણીઓ અને તૃણો (ઘાસ) વગેરેથી ઉપશોભિત છે. तस्सणं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए આ બહુ સમ તેમજ રમણીય ભૂ ભાગની બરાબર एत्थ णं एगे महं भवणे पण्णत्ते। મધ્યભાગમાં એક વિશાલ ભવન (હોવાનું) કહેવામાં આવ્યું છે. कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसणं कोसं उड़ढं તે એક કોસ લાંબુ, અડધો કોસ પહોળું, એક યોજનથી उच्चत्तेणं, अणेगखंभसयसन्निविट्ठ-जाव-वण्णओ। કંઈક વધુ ઊંચું છે. તે સેંકડો સ્થંભો પર આધારિત છે -ચાવતુ-(ભવન) વર્ણન કરવું જોઈએ. Page #474 -------------------------------------------------------------------------- ________________ સ્ત્ર ૩૭ તિર્યક્ લોક : દ્રહ વર્ણન तस्स णं भवणस्स तिदिसिं तओ दारा पण्णत्ता, तं जहाપુરચિમાં, ૨ વાદિભેળ, ૩ ઉત્તરાં | तेणं दारा पंचधणुसयाई उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाई धणुसयाई विक्खंभेणं, तावतियं चेव पसेवेणं, सेया वरकणगथुभियागा-जाव-वणमालाउत्ति । तस्स णं भवणस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहानामए आलिंगपुक्खरेइ वा जाव मणीणं वणओ । तस्मणं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाएएत्थ णं मणिपेढिया पण्णत्ता । पंचधणुसयाई आयाम विक्खंभेणं, अड्ढाइज्जाई धणुसयाई बाहल्लेणं, सव्वमणिमई अच्छा-जावવડવા ! तीसे णं मणिपेढियाए उवरिं- एत्थ णं एगे महं देवसयणिज्जे पण्णत्ते । देवसयणिज्जस्स वण्णओ । सेणं पउमे अण्णेणं अट्ठसएणं तदद्धुच्चत्तप्पमाणमेत्ताणं पउमाणं सव्वओ समंता संपरिक्खित्ते । ते णं पउमा अद्धजोयणं आयाम - विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, कोसं बाहल्लेणं, दसजोयणाई उव्वेहेणं, कोसं ऊसिया जलंताओ, साइरेगाई दसजोयणाई सव्वग्गेणं पण्णत्ताई । तेसि णं पउमाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते । तं जहा वइरामया मूला जाव णाणामणिमया क्रत्थिया । ताओ णं कण्णियाओ को आयाम-विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अद्धकोसं बाहल्लेणं, सव्वकणगामईओ अच्छाओ-जाब-पडिरूवाओ । तासं कणियाणं उप्पिं बहुसमरमणिज्जा भूमिभागाजाव- मणीणं वण्णो गंधो फासो । तस्स णं पउमस्स अवरूत्तरेणं उत्तरेणं उत्तर-पुरत्थिमेणं नीलवंतद्दहस्सकुमारदेवस्स चउण्हं सामाणियसाहस्सीणं चत्तारि पउमसाहस्सीओ पण्णत्ताओ । For Private ગણિતાનુયોગ તે ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર કહેવામાં આવ્યા છે, જેમકે- (૧) પૂર્વ દિશામાં એક દ્વાર (૨) દક્ષિણ દિશામાં એકદ્વાર અને (૩) ઉત્તર દિશામાં એક દ્વાર, ૩૫૧ તે દ્વાર ઉપરની બાજુ પાંચસો ધનુષ્ય ઊંચા છે. અઢીસો ધનુષ પહોળા છે. એનો પ્રવેશમાર્ગ પણ એટલો જ પહોળો છે. શ્વેત શ્રેષ્ઠ કનકમાંથી નિર્મિત સ્તુપિકાઓ છે-યાવવનમાલા લટકી રહી છે. તે ભવનની અંદરનો ભૂ ભાગ ઘણો જ સમ તેમજ રમણીય કહેવામાં આવ્યો છે. તે આલિંગ પુષ્કર મૃદંગ વાદ્યના મુખ પર મઢેલા ચામડા જેવો સમતલ છે-યાવત્-મણીઓ સુધી વર્ણન કરવું જોઈએ. તે બહુ સમ તેમજ રમણીય ભૂ ભાગમાં બરાબર મધ્ય ભાગમાં એક મણિપીઠિકા કહેવામાં આવી છે. તે મણિપીઠિકા પાંચસો ધનુષની લાંબી-પહોળી છે, અઢીસો ધનુષ જાડી છે. તેમજ સર્વાત્મના મણિમયી સ્વચ્છ-યાવ-પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર એક વિશાલ દેવñચ્યા કહેવામાં આવી છે. દેવશૈય્યાનું વર્ણન ક૨વું જોઈએ. તે (પૂર્વોક્ત) પદ્મ પોતાનાથી અડધી જેટલી ઊંચાઈની પ્રમાણવાળા બીજા એકસો આઠ પો વડે ચારે બાજુથી ઘેરાયેલો છે. તે પદ્મ અડધો યોજન લાંબા-પહોળા છે. ત્રણ ગણાથી કંઈક વિશેષ એની પિરિધ છે. તે એક કોસ જાડા છે. દસ યોજન ઊંડા છે. જળની સપાટીથી એક કોસ ઊંચા છે. તે બધું મળીને દસ યોજનથી કંઈક અધિકનો કહેવામાં આવ્યો છે. એ પદ્મોનું વર્ણન આ રીતે કહેવામાં આવ્યું છે. જેમકે- એના મૂળ વજ્રમય છે-યાવ-કમલની સ્તિબુકા વિવિધ પ્રકારની મણિયિ છે. એની કર્ણિકા એક કોસ લાંબી-પહોળી છે. ત્રણ ગણાથી કંઈક વધુ એની પિરિધ છે. અડધો કોસ જાડી છે. સર્વાત્મના કનકમય છે, સ્વચ્છ -યાવત્- મનોહર છે. આ કર્ણિકાઓની ઉપરનો ભૂ ભાગ બહુ સમ તેમજ રમણીય છે -યાવત્-ણિઓના વર્ણ, ગંધ અને સ્પર્શ અંગે કહેવું જોઈએ. આ પદ્મના પશ્ચિમોત્તરમાં, ઉત્તરમાં અને ઉત્તર-પૂર્વમાં, નીલવન્તદ્રહ કુમાર દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર પદ્મ કહેવામાં આવ્યા છે. Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ લોક-પ્રજ્ઞપ્તિ एवं सब्बो परिवारो नवरि पउमाणं भाणियव्वो । से णं पउमे अण्णेहिं तिहिं पउमवरपरिक्खेवेहिं सव्वओ समता संपरिक्खित्ते, तं जहा છુ. મિતરાં, ૨. માિમેળ, રૂ. વાદિરમાં । अभितरए णं पउमपरिक्खेवे बत्तीसं पउमसयसाहस्सीओ पण्णत्ताओ । मज्झिमए णं पउमपरिक्खेवे चत्तालीस पउमसयसाहसीओ पण्णत्ताओ । તિર્યક્ લોક : દ્રહ વર્ણન बाहिरए णं पउमपरिक्खेवे अडयालीसं पउमस्यसाहस्सीओ पण्णत्ताओ । एवामेव सपुव्वावरेणं एगा पउमकोडी, वीसं च पउमसयसहस्सा भवतीतिमखाया । નીવા. ૫. રૂ, ૩. ૨, મુ. ૨૪૨ ૩. ૩. णीलवंतद्दहकुमारे य णागकुमारे देवे महिड्ढीएजाव- पलिओमट्टिईए परिवसइ । सो चेव गमो - जाव- नीलवंतद्दहे नीलवंतद्दहे । નીવા. દ. રૂ, ૩. ૨, મુ. ૨૪૬ - पीलवंतद्दहस्स णामहेउ૬૩૮. ૫. મે કેળ અંતે ! વં પુષ્પઽ-જીવંતદ્દદે, ૬૩૮. પ્ર. णीलवंतद्दहे ? गोयमा ! णीलवंतद्दहे णं तत्थ तत्थ जाई उप्पलाई - जाव-सतसहस्सपत्ताइं नीलवंतप्पभाई नीलवंतवण्णाई | एवं सो चेव गमो णेयव्वो जो णीलवंतद्दहस्स सव्वेसिं सरिसगो दहसरिसनामा य देवा । एवं चंदद्दहे एरावणद्दहे मालवंतद्दहे एवं एक्केक्को णेयव्वो સૂત્ર ૬૩૮-૬૩૯ આ પ્રમાણે બધા પદ્મોના પરિવારનું કથન કરવું જોઈએ. તેમાં (પૂર્વોક્ત) પદ્મ અન્ય શ્રેષ્ઠ પોની ત્રણ પરિધિઓ (પ્રાકારો)થી ચારેબાજુથી ઘેરાયેલો છે. જેમકે(૧) આભ્યન્તર, (૨) મધ્યમ, (૩) બાહ્ય. આભ્યન્ત૨ પદ્મની પિરિધ બત્રીસ લાખ પદ્મોની કહેવામાં આવી છે. નીવા. ડિ. રૂ, ૩. ૨, સુ. શ્Ło મધ્યમ પદ્મની પરિધિ ચાલીસ લાખ પદ્મોની કહેવામાં આવી છે. For Private બાહ્ય પદ્મની પિરિધ અડતાલીસ લાખ પોની કહેવામાં આવી છે. उत्तरकुरूद्दहस्स ठाणप्पमाणाई૬૩૦. ૫. દિ નં મંતે ! ઉત્તરા રા ઉત્તરવું૬૪ ૬૩૯. પ્ર. पण्णत्ते ? गोयमा ! नीलवंतद्दहस्स दाहिणेणं अट्ठचोत्तीसे जोयणसए । આ રીતે પૂર્વાપરના બધા મળીને એક કરોડ વીસ લાખ પદ્મ હોય છે - એમ કહેવામાં આવ્યું છે. નીલવન્તદ્રહના નામનું કારણ : ઉ. ઉ. ભગવન્ ! તે નીલવન્તદ્રહ, નીલવન્તદ્રહ કેમ કહેવાય છે ? ઉત્તરકુરુદ્રહના સ્થાન પ્રમાણાદિ : Personal Use Only ગૌતમ ! નીલવંતદ્રમાં સ્થળે-સ્થળે જેટલા ઉત્પલ -યાવ-શત સહસ્ત્રપત્ર છે, તે બધા નીલવંત (વર્ષધર પર્વત) જેવી પ્રભાવાળા છે અને નીલવંત જેવા વર્ણઆભાવાળા છે. નીલવંતદ્રહમાં નીલવંત નામના નાગકુમાર દેવ મહર્ષિક-યાવત્-પલ્યોપમનીસ્થિતિવાળા રહેછે. (દ્રહની શાશ્વતતાનું) કથન પૂર્વના જેવું જ છેયાવત્-નીલવન્તદ્રહ, નીલવન્તદ્રહ કહેવાય છે. ભગવન્!ઉત્તરકુમાં, ઉત્તરકુરુદ્રહ કયાં કહેવામાં આવ્યો છે ? ગૌતમ ! નીલવંતદ્રહની દક્ષિણમાં, આઠસો ચોત્રીસ યોજન ઈત્યાદિ અંતરે (ઉત્તરકુરુ દ્રહ) આવેલો છે. એનું વર્ણન નીલવન્ત દ્રહની જેવું કહેવું જોઈએ. દેવતાનું નામ દ્રહના નામના જેવું છે. આ રીતે ચન્દ્રદ્રહ, એરાવણ દ્રહ, માલ્યવંતદ્રહ નામના એકે-એક દ્રહનું વર્ણન જાણવું જોઈએ. (અર્થાત્ ઉત્તર કુરુદ્રહની જેમ અન્ય દ્રહના વર્ણન જાણવા જોઈએ.) Page #476 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૪૦-૬૪૩ તિર્યફ લોક : મહાનદી વર્ણન ગણિતાનુયોગ ૩૫૩ (૧-૨) મહાવિUU (૧-૯) મહાનદી વર્ણન जंबुद्दीवे णउतिं महाणईओ જેબૂદ્વીપની નેવું મહાનદીઓ : દ ૮. પ. બંઘુદી જ અંતે ! ટ્રી જેવા મહાન ૬૪૦. પ્ર. હે ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં કેટલી वासहरपवहाओ, केवइयाओ महाणईओ મહાનદીઓ વર્ષધર પર્વતોથી અને કેટલી कुण्डप्पवहाओ पण्णत्ताओ? મહાનદીઓ કંડોમાંથી પ્રવાહિત થનારી કહેવાઈ છે? गोयमा ! जंबुद्दीवे दीवे चोद्दस महाणईओ ઉ. હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં ચૌદ (૧૪) वासहरपवहाओ, छावत्तरिं महाणईओ મહાનદીઓ વર્ષધર પર્વતોથી અને છોતર कुण्डप्पवहाओ। (૭૬) મહાનદીઓ કંડોમાંથી પ્રવાહિત થનારી કહેવાઈ છે. एवामेव सपुवावरेणं जंबुद्दीवे दीवे णउति આ રીતે બધુ મળીને જંબુદ્વીપ નામના દ્વીપમાં महाणईओ भवंतीतिमक्खायं । (૧૪ + ૭૬ = ૯૦) નેવું મહાનદીઓ હોવાનું - નૈવું. વ. ૬, મુ. ૨૬૮ કહેવામાં આવ્યું છે. जंबु-मंदर-दाहिणोत्तरेणं दुवालस-महाणईओ જંબૂદ્વીપના મંદર પર્વતથી દક્ષિણ અને ઉત્તરમાં (કુલ) બાર મહાનદીઓ : ૬ . નંબૂ-મંત્ર-તાદિને છમદાળgછUJત્તા, તૈન- ૬૪૧. જંબુદ્વીપના મંદર પર્વતથી દક્ષિણમાં છ મહાનદીઓ કહેવામાં આવી છે. જેમકે૨. *T, ૨. સિંધૂ, રૂ. રોદિયા, ૪. રોહિત, ૯. ફરી, (૧) ગંગા, (૨) સિંધુ, (૩) રોહિતા, (૪) રોહિતાશા, ૬. હરિતા | (૫) હરી, (૬) હરિકાન્તા. जंबू-मंदर उत्तरेणं छ महाणईओ पण्णत्ताओ, तं जहा- જબૂદ્વીપના મંદર પર્વતથી ઉત્તરમાં છ મહાનદીઓ કહેવામાં આવી છે. જેમકે૨. નરવંતા, ૨. નારીશ્વેતા, ૩. સુવા , (૧) નરકાન્તા, (૨) નારીકાન્તા, (૩) સુવર્ણકૂલા, ૪. પૂના, ૬. રસ્તા, ૬, રત્તવા ? (૪) ૩યકૂલા, (૫) રક્તા, (૬) રક્તાવતી. - ટાઈ. ૬, મુ. ૨૨ वासहरपवहाओ चोइस महाणईओ વર્ષધર પર્વતોથી પ્રવાહિત થનારી ચૌદ મહાનદીઓ : દ ૪૨. ગંજૂ-મંર-ઢાંfervi q7fમવંતા વાસદર- ૬૪૨. જંબદ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણમાં ક્ષુદ્રહિમવન્ત વર્ષધર पव्वयाओ पउमद्दहाओ महद्दहाओ तओ महाणईओ પર્વતનાં પદ્મદ્રહનામના મહાદ્રહમાંથી ત્રણ મહાનદીઓ पवहंति, तं जहा પ્રવાહિત થાય છે. જેમકે. IT, ૨. સિંધૂ, રૂ. સહિતંસા | (૧) ગંગા, (૨) સિ, (૩) રોહિતાશા. - ટા. ૩, ૩. ૪, કુ. ૬૬૭ () ૬૦ રૂ. નં-મંત્ર-તાદિન મહિમવંતાવાસદરવા ૬૪૩. જંબદ્વીપના મંદર પર્વતથી દક્ષિણમાં મહાહિમવન્ત વર્ષધર महापउमद्दहाओ दो महाणईओ पवहंति, तं जहा- પર્વતના મહાપદ્મદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે. જેમકે૬. રદિયા , ૨. રિવંતજોવા (૧) રોહિતા, (૨) હરિકાન્તા. ૧. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર ૬, સૂત્ર ૧૨૫ માં ચૌદ મહાનદીઓ વર્ષધર પર્વતોથી પ્રવાહિત થનારી કહેવાઈ છે. પરંતુ એ સૂત્રમાં છ-છ સ્થાનનું કથન હોવાથી સીતા અને સીતાદા સિવાય બાકીની બાર મહાનદીઓ કહેવાઈ છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મહાનદી વર્ણન સૂત્ર ૬૪૪-૬૪૬ जंबू-मंदर-दाहिणेणं निसढाओ वासहरपव्वयाओ જબૂદ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણમાં નિષધ વર્ષધર तिगिछिदहाओ दो महाणईओ पवहंति, तं जहा પર્વતના તિગિછિદ્રમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે. જેમકે૧. રજવ, ૨. સમજોવા (૧) હરી (૨) સીતાદા. जंबू-मंदर-उत्तरेणं नीलवंताओ वासहरपब्वयाओ જંબુદ્વીપમાં મંદર પર્વતથી ઉત્તરમાંનીલવંત વર્ષધર પર્વતના केसरिद्दहाओ दो महाणईओ पवहति, तं जहा કેસરી દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે, જેમકે. સતા વ, ૨. નારિવંતા વેવા. (૧) સીતા (૨) નારીકતા. जंबू-मंदर-उत्तरेणं रूप्पीओ वासहरपव्वयाओ જંબુદ્વીપમાં મંદર પર્વતથી ઉત્તરમાં કમીવર્ષધર પર્વતના महापोंडरीयद्दहाओ दो महाणईओ पवहंति, तं जहा- મહાપારીકદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત થાય છે, જેમકે૨. નરવંતા વેવ, ૨. પૂજૂના જેવા (૧) નરકન્તા (૨) રૂધ્યકલા. - ટાઇ ૨, ૩. ૩, ૩. ૮૮ દ4. ગંડૂ-મંતર-ઉત્તરે સિદી વાસદાવ્રયાગ ૬૪૪. જંબુદ્વીપમાં મંદર પર્વતથી ઉત્તરમાં શિખરી વર્ષધર पोंडरीयददहाओमहादहाओतओमहाणईओ पवहंति. પર્વતના પોંડરીક મહાદ્રહમાંથી ત્રણ મહાનદીઓ तं जहा પ્રવાહિત થાય છે, જેમકે૨. સુવા , ૨. રા, રૂ. રાવ (૧) સુવર્ણકૂલા (૨) રક્તા, (૩) રક્તવતી. - ટામાં ૩, ૩૪, સુ. ૧૬૭ ૩૯મહાન રિવાજો- ચૌદ મહાનદીઓના નદી પરિવાર भरहेरवएसु वासेसु चत्तारि महाणईओ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ચાર મહાનદીઓ : દ ૪૬. પૂ. બંધુત્ક્રીવેવે મંતિ! મહેરવહુ વામૈસુરુ ૬૪૫. પ્ર. ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને महाणईओ पण्णत्ताओ? ઐરવત વર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ. तं ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવી છે, નહીં જેમકે૨. *T, ૨. સિંધૂ, રૂ. રત્તા, ૪. રત્તવ ા (૧) ગંગા, (૨), સિંધુ, (૩) રક્તા અને (૪) રક્તવતી. तत्थ णं एगमेगा महाणई चउददसहिं सलिलास એમાંની પ્રત્યેક મહાનદીઓ ચૌદ-ચૌદ હજાર हस्से हिं समग्गा पुरथिम-पच्चत्थिमेणं નદીઓથી યુક્ત થઈ પૂર્વ અને પશ્ચિમી लवणसमुदं समप्पेइ। લવણસમુદ્રમાં મળે છે. एवामेव सपुवावरेणं जंबुद्दीवेदीवेभरह-एरवएसु આ રીતે બધી મળીને જંબુદ્વીપ નામના દ્વીપમાં वासेसुछप्पणंसलिलासहस्सा भवंतीतिमक्खायंति। ભરત અને ઐરાવત વર્ષમાં છપ્પન હજારનદીઓ - નૈવું. વ . ૬, ૩. ૨૬૮ છે – એમ કહેવામાં આવ્યું છે. દેવી-દેરાણવાયુ વાયુ વારિ મહા - હૈમવત અને હરણ્યવત વર્ષમાં ચાર મહાનદીઓ : ૬ ૪૬. p. Mવૃદ્ધવ મંત ટ્રી દેવી દે વાનું ૬૪૬. પ્ર. ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં હૈમવત અને वासेसु कति महाणईओ पण्णत्ताओ? હિરણ્યવત વર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? Page #478 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર -૪૭-૬૪૮ ૩. ૧. ૩. हरिवास - रम्मगवासेसु चत्तारि महाणईओ ૨૪૭. ૬. गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ, तं નહીં તિર્યક્ લોક: મહાનદી વર્ણન ઉ. . રોહિતા, ૬. રોહિત્રંસા, ૭. મુવળપૂછી, ૮. પતા | तत्थ णं एगमेगा महाणई अट्ठावीसाए-अट्ठावीसाए सलिलासहस्सेहिं-समग्गा पुरत्थिम-पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ | एवामेव सपुब्बावरेणं जंबुद्दीवे दीवे हेमवयहेरण्णवएसु वासेसु बारसुत्तरे सलिलासयसहस्से भवतीतिमक्खायं इति । ૩. ખંવુ. વલ્ર. ૬, મુ. ૬૮ નવુદ્દીને ાં મંતે ! ટીવે રિવાસ-રમ્માવામનુ कति महाणईओ पण्णत्ताओ ? गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ, तं નહા ૬. હા, o ૦. હરિવંતા, o o. નરતા, શ્૨. नारिकंता । तत्थ णं एगमेगा महाणई छप्पण्णाए छप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा पुरत्थिम-पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ, महाविदेहेवासे दो महाणईओ૪૮. ૧. जंबुद्दीवे णं भंते ! दीवे महाविदेहे वासे कइ महाणईओ पण्णत्ताओ ? एवामेव सपुब्बावरेणं जंबुडीवे दीवे हरिवासरम्मगवासेसु दो चवीसा सलिलासयसहस्सा भवंतीतिमक्खायं । - બંધુ. વવ. ૬, મુ. ૮ ઉ. ગણિતાનુયોગ ૩૫૫ ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવી છે, જેમકે (૫) રોહિતા, (૬) રોહિતંશા, (૭) સુવર્ણકૂલા અને (૮) રૂપ્યકૂલા. એમાંની પ્રત્યેક મહાનદી અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ હજાર નદીઓથી યુક્ત થઈને પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રને મળે છે. હરિવર્ષ અને રમ્યવર્ષમાં ચાર મહાનદીઓ, ૪૭. પ્ર. ઉ. આ રીતે બધી મળીને જંબૂઠ્ઠીપ નામના દ્વીપના હૈમવત અને હૈરણ્યવત વર્ષમાં એક લાખ બાર હજાર નદીઓ છે. એમ કહેવામાં આવ્યું છે. ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપના હિરવર્ષ અને રમ્યવર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવી છે, જેમકે (૯) હરિ, (૧૦) હરિકાન્ત, (૧૧) નરકાંતા અને (૧૨) નારીકાન્તા. એમાંની પ્રત્યેક મહાનદી છપ્પન-છપ્પન હજાર નદીઓથી યુક્ત થઈને પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. આ રીતે બધી મળીને જંબુદ્રીપ નામના દ્વીપના હરિવર્ષ અને રમ્યકવર્ષમાં બે લાખ ચોવીસ હજાર નદીઓ છે, એમ કહેવામાં આવ્યું છે. મહાવિદેહ વર્ષમાં બે મહાનદીઓ : ૪૮. પ્ર. गोयमा ! दो महाणईओ पण्णत्ताओ, तं जहा૨૨. મીયા ય, ૨૪. મેયો ય ર સીતા અને શીતોદા મહાનદીઓનો પ્રવાહ કુંડ અને દ્વીપમાં તેમજ લવણસમુદ્રમાં મળે છે. તે સમય પ્રવાહનું પ્રમાણ સમાન છે એવો સ્થાનાંગ ૨, ઉ.૩, સૂ. ૮૮માં સ્પષ્ટ નિર્દેશ છે પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષ. ૪, સુ. ૧૧૦માં શીતા મહાનદીના પ્રવાહ કુંડ અને દ્વીપનું પ્રમાણ કહેવામાં આવ્યું નથી. ત્યાં ફક્ત શીતા મહાનદીના લવણસમુદ્રના મિલનનું વર્ણન છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિના વૃત્તિકાર પણ વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે. अत्रचादशिष्टपदसंग्रहे प्रवहमुखव्यासादिकं न चिन्तितं समुद्रप्रवेशावेकस्यैवालापकस्य दर्शनात् । For Private Personal Use Only ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહવર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવી છે ? ગૌતમ ! બે મહાનદીઓ કહેવામાં આવી છે, જેમકે-(૧૩) શીતા અને (૧૪) શીતોદા. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મહાનદી પ્રપાતાદિ વર્ણન सूत्र १४८-540 तत्थ णं एगमेगा महाणई पंचहिं सलिलासयस એમાંથી પ્રત્યેક મહાનદી પાંચ લાખ બત્રીસ हस्सेहिं बत्तीसाए अ सलिलासहस्सेहिं समग्गा હજાર નદીઓથી યુક્ત થઈને પૂર્વ અને પશ્ચિમ पुरत्थिम-पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ, લવણસમુદ્રમાં મળે છે. एवामेव सपुवावरेणं जंबुद्दीवेदीवे महाविदेहेवासे આ રીતે બધી મળીને જેબૂદ્વીપ નામના દ્વીપના दस सलिलासयसहस्सा चउसद्रिं च सलिला મહાવિદેહવર્ષમાંદસ લાખ ચોસઠહજાર નદીઓ सहस्सा भवंतीतिमक्खायं । छ, सेवामां आव्यूंछे. - जंबु. वक्ख. ६, सु. १५८ महाविदेहवासे दुवालस अंतरणईओ મહાવિદેહ વર્ષમાં બાર અન્તર નદીઓ : ६४९. जंबू-मंदर-पुरस्थिमेणं सीताए महाणईए उभयकूले छ ४८. दीपना मेरु पर्वतथा पूर्वमांशाता महानहीनापन्ने अंतरणईओ पण्णत्ताओ, तं जहा કિનારા પરછ : અત્તરનદીઓ કહેવામાં આવી છે, જેમકે१.गाहावती, २.दाहावती, ३.पंकवती, ४. तत्तजला, (१) थावती, (२) द्रावती, (3) पंक्ती , ५. मत्तजला, ६. उम्मत्तजला।' (४) तप्तता, (५) भत्तसा, (5) उन्मत्तता. जंबू-मंदर-पच्चत्थिमेणं सीतोदाए महाणईए उभयकूले જંબૂદ્વીપના મેરુ પર્વતથી પશ્ચિમમાં શીતાદા મહાનદીના छ अंतरणईओ पण्णत्ताओ. तं जहा - બન્ને કિનારાઓ પર છે: અન્તર નદીઓ કહેવામાં भावी छ, भ१. खीरोदा, २. सीहसोता, ३. अंतोवाहिणी, (१) क्षीरोही, (२) शीतस्त्रोता, (3) अन्तीवाहिनी, ४. उम्मिमालिणी, ५. फेणमालिणी, ६. गंभीरमालिणी। (४)भिमालिनी, (५)इनमासिनी, (G) गभीर - ठाणं ६, सु. ५२२ भासिनी. चउद्दस महाणईणंपवायाईणं वण्णओ यो महानहीमोना प्रपाताहिनो वयान १-गंगामहाणईए पवायाईणं पमाणं (१) 0 महानहीन प्रातर्नुि प्रभात : ६५०. तस्सणं पउमद्दहस्स पुरिथिमिल्लेणं तोरणेणं गंगामहाणई 5५०. ते पहभद्रनी पूर्व हिशाना तो२२ (२.) थी । पवूढासमाणी पुरत्थाभिमुही पंचजोयणसयाई पब्वएणं મહાનદી નીકળીને પૂર્વની બાજુ પાંચસો યોજન પર્વત गंता गंगावत्तणकूडे आवत्तासमाणी पंचतेवीसे પર વહીને ગંગાવર્તન કૂટની પાસે ફંટાઈને પાંચસો जोयणसए तिण्णि अएगणवीसइभाए जोअणस्सदाहिणा તેવીસ યોજના અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી भाग (५२3-3/१८) हक्षिणमा पर्वत ५२ वडीने भिमुहीपन्चएणंगंतामहया घडमुहपवत्तिएणंमुत्तावलिहा ઘડાના મુખમાંથી નીકળતી એવી તે જળની સમાન रसंठिएणं साइरेगजोयणसइएणं पवाएणं पवडइ । કલકલ ધ્વનિ કરતી એવી મુક્તાવલી હારની આકૃતિવાળી સો યોજનથી કંઈક વધુ ઊંચા પ્રવાહથી નીચે પડે છે. गंगा महाणई जओ पवडइ एत्थ णं महं एगा जिब्भिया ગંગા મહાનદી જયાંથી પડે છે ત્યાં એક વિશાલ જિવિકા पण्णत्ता,साणंजिब्भिया अद्धजोयणंआयामेणं, छसकोसाई (નાલિકા) કહેવામાં આવી છે. એજિવિકા અડધો યોજન जोयणाई विक्खंभेणं, अद्धकोसं बाहल्लेणं, मगरमुहवि- Aisी, सवा छ: योन पलोणी, मथो ओस. 2051, उदृसंठाणसंठिया सव्ववइरामई अच्छा सण्हा-जाव- મગરના ખુલેલામુખના આકાર(જેવા આકારની)સર્વાત્મના पडिरूवा। - जंबु. वक्ख. ४, सु. ९१ વમયી, સ્વચ્છ અને ચિકણી છે-ચાવતુ- મનોહર છે. जम्बूमंदर पुरत्थिमे णं सीताए महाणईए उत्तेरणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा - (१) गाहावती, (२) दाहावती, (३) पंकवती। जम्बूमंदर पुरस्थिमे णं सीताए महाणईए दाहिणेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा - (१) तत्तजला, (२) मत्तजला, (३) उम्मत्तजला । जम्बूमंदर पच्चत्थिमे णं सीतादाए महाणईए दाहिणेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा - (१) खीरोदा, (२) सीहसोता, (३) अंतोवाहिणी। जम्बूमंदरपच्चत्थिमे णं सीतोदाए महाणईए उत्तरेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा - (१) उम्मिमालिणी, (२) फेणमालिणी, (३) गंभीरमालिणी। -ठाणं. ३, उ. ४, मु. १९९ Jain Education Interational Page #480 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૫૧-૬૫૩ ६५१. गंगा णं महाणई पवहे छ सकोसाई जोयणाई विक्खंभेणं, अद्धकोसं उव्वेहेणं, तयणंतरं च णं मायाए-मायाए परिवड्ढमाणी- परिवड्ढमाणी, मुहमूले बासट्ठि जोयणाई अद्धजोयणं च विक्खंभेणं, सकोसं जोयणं उव्वेहेणं, उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि अ वणसंडेहिं संपरिक्खित्ता । ?. २- सिंधुमहाणईए पवायाईणं पमाणं ६५२. एवं सिंधूए वि णेअव्वं जाव- तस्स णं पउमद्दहस्स पच्चत्थिमिल्लेणं तोरणेणं । ३. તિર્યક્ લોક: મહાનદી પ્રપાતાદિ વર્ણન ૬૫૧. asar-aणसंडवणओ भाणिअव्वो । 9. सिंधु आवत्तणकूडे दाहिणाभिमुही सिंधुप्पवायकुण्डं सिंधुद्दीवो ६ अट्ठो सो चेव - जाव जंबु. वक्ख. ४, सु. ९१ ६५३. जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं भरहे वासे दो महाणईओ बहुसमतुल्लाओ अविसेसमणाणत्ताओ अणमणं नाइवट्टन्ति आयाम - विक्खंभ - उब्वेह संठाणपरिणाहेणं तं जहा- १. गंगाचेव, २. सिंधूचेव । ठाणं २, उ. ३, सु. ८८ - जंबु. वक्ख. ४, सु. ९१ ગણિતાનુયોગ ૩૫૭ (ઉદ્ગમ સ્થાનમાં)ગંગા મહાનદીના પ્રવાહનો વિકંભ સવા છ યોજન અને ઊંડાઈ અર્ધા કોશની છે. તદન્તર અનુક્રમથી વધતા-વધતા મુખથી મૂલ (સમુદ્રમાં પ્રવેશ કરવાના સમયે પ્રવાહ)નો વિષ્ફભ સાડા બાસઠ યોજન અને ઊંડાઈ સવા યોજનનો છે. એના બન્ને પાર્શ્વ (કિનારા) બે પદ્મવરવેદિકાઓ તથા બે વનખંડોથી घेरायेला छे. 943. અહીં પદ્મવરવેદિકાઓનું તથા વનખંડોનું વર્ણન કરવું જોઈએ. (२) सिंधु महानहीना प्रभाताहिनुं प्रभास : ५२. रीते (गंगा नहीनी समान) सिंधु नहीना (प्रपाताहिना આયામાદિ)પણ જાણવા જોઈએ-યાવ- એ પદ્મદ્રહના पश्चिमी तोरणथी... સિંધુ આવર્તનકૂટ, दृक्षिशामिभुमी, સિંધુ પ્રપાતકુંડ, सिन्धुद्वीय, સિન્ધુનદીના નામકરણનું કારણ -યાવત્- (સર્વ गंगा-नहीनी समान छे.) अंजूदीय नामना द्वीपना मेरुपर्वतथी दृक्षिशमां ભરત ક્ષેત્રમાં બે મહાનદીઓ છે. જે (ક્ષેત્ર પ્રમાણની અપેક્ષાએ ) અધિક સમ અને તુલ્ય છે. વિશેષતા રહિત છે અને વિવિધતા નથી. (તે બન્ને નદીઓ) લંબાઈ-પહોળાઈ-ઊંડાઈ- આકાર અને પરિધિની અપેક્ષાઓ એક બીજાનો અતિક્રમણ નથી કરતી, भडे- (१) गंगा ने (२) सिन्धु. एवं सिन्ध्वा अपि स्वरूपं नेतव्यं यावत्तस्य पद्मद्रहस्य पाश्चात्येन तारेणेन सिन्धु महानदी निर्गता सती पश्चिमाभिमुखी पंचयोजनशतानि पर्वतेन गत्वा ...... सिन्ध्वावर्तनकूटे आवृता सती पंचयोजनशतानि त्रयोविंशत्यधिकानि त्रींश्चैकोनविंशतिभागान्....... दक्षिणाभिमुखी पर्वतेन गत्वा महता घटमुखप्रवृत्तिकेव - यावत्- प्रपातेन प्रपतति, सिन्धु महानदी यतः प्रपतति अत्र महती जिकावाच्या, सिन्धु महानदी यत्र प्रपतति तत्र सिन्धु प्रपातकुण्डं वाच्यं, तन्मध्ये सिन्धुद्वीपो वाच्योऽर्थः स एव यथा गंगाद्वीपप्रमाणि गंगाद्वीप वर्णाभानि पद्मानि तथा सिन्धुद्वीपप्रमाणि सिन्धुद्वीपवर्णाभानि पद्मानि सिन्धुद्वीप उच्यते । આ પ્રમાણે ટીકાકારે સંક્ષિપ્તમાં મૂળપાઠનું સ્પષ્ટીકરણ કર્યું છે. (5) आसूत्रमां सिन्धु नही संबंधी भूणयाहना अंतमां 'मेसं तं चैवत्ति' २॥ सूचना आयेसी छे, टीडाद्वारे खेनी व्याप्या जा प्रमाणे उरी छे - "शेष उक्तातिरिक्तं प्रवह मुखमानादि तदेव गंगामान समानमेव ज्ञेयम्” For Private Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મહાનદી પ્રપાતાદિ વર્ણન સૂત્ર ૬૫૪-૬૦ ૬, ૮, ITI-સિંધૂ HET વહે સાતિરે ચડવીનં ૬૫૪. ગંગા અને સિંધુ આ બન્ને મહાનદીઓનો પ્રવાહ कोसे वित्थारेणं पण्णत्ताओ। ચોવીસ કોશથી કંઈક વધુ વિસ્તારવાળો છે. - સમ. ૨૪, સુ. ૬ દ.. -સિંધુબ જ મહUTUવાસં યાજિપૂર્વ ૬૫૫. ગંગા અને સિંધુ એ બન્ને મહાનદીઓ ઘડાના મુખમાંથી दुहओ घडमुह-पवित्तिएणं मुत्तावलिहार-संठिएणं નીકળતા એવા જલની સમાન કલકલ શબ્દ કરતી पवाएण पडंति। પચીસ ગાઉ વિસ્તૃત મુક્તાવલીહારની આકૃતિ જેવા પ્રવાહથી પડે છે. - સમ. ૨૬, મુ. ૭ રૂ-૮-રત્તારવો ય પવાયા પાને- (૩-૪) રક્તા અને રક્તાવતી નદીના પ્રપાતાદિનું પ્રમાણ : દ, ૬. પૂર્વ નદ વેવ -સિંધૂમો તદ ર રસ્તા-ત્તવો ૫૬. જે રીતે ગંગા અને સિંધુ નદીઓનું વર્ણન છે તે જ રીતે णेअब्बाओ. पुरथिमेणं रत्ता, पच्चत्थिमेणं रत्तवई। રક્તા અને રક્તવતી નદીઓનું પણ વર્ણન જાણવું જોઈએ. રક્તા નદી પૂર્વની બાજુ અને રક્તવતી નદી પશ્ચિમની બાજુ (પ્રવાહિત થાય) છે. अवसिटुं तं चेव भाणिअव्वत्ति। બાકીનું બધુ વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. - નંવું. વ. ૪, મુ. ૨૮ ૬, ૭, નંત્રિી મંરક્સ વરસ ઉત્તરેvi UરવUવાસે ૬૫૭. જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી ઉત્તર(દિશાસ્થિત) महाणईओ बहुसमतुल्लाओ-जाव-परिणाहेणं, ઐરાવત ક્ષેત્રમાં બે મહાનદીઓ બહુ સમ અને તુલ્ય છે-વાવ-પરિધિની અપેક્ષાએ એક બીજાનું અતિ तं जहा- रत्ता चेव, रत्तवई चेव । ક્રમણ કરતી નથી. જેમકે - (૧) રક્તા અને - ટાઇ૨, ૩. ૩, મુ. ૮૮ (ર) રક્તવતી. ૬, ૮, રત્તા-રત્તવ અને મદીનો પૂર્વ ક્રિયાળિ ૫૮. રક્તા અને રક્તવતી - આ બન્ને મહાનદીઓ મગરના पुहुत्तेणं मगरमुहपवित्तिएणं मुत्तावलिहार-संठिएणं મુખમાંથી નીકળતા એવા જલની સમાન કલકલ શબ્દ पवातेण पडंति। કરતી પચીસ ગાઉ વિસ્તૃત મુક્તાવલી હારની આકૃતિ - સમ, ૨૬, મુ. ૮ જેવા પ્રવાહથી નીચે પડે છે. ૬૧. રત્તાં-ચત્તવો જે મહાળો ઘવાદે સતિ ૬૫૯, રક્તા અને રક્તવતી મહાનદીનો પ્રવાહ ચોવીસ કોશથી चउवीसं कोसे वित्थारेणं पण्णत्ता। કંઈક વધુ વિસ્તારવાળો કહેવામાં આવ્યો છે. -સમ. ૨૪, મુ. ૬ ५-रोहिआमहाणईए पवायाईणं पमाणं (૫) રોહિતા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ : દદ , તન્મ " મહાપમાદક ઢવિfા તારા ૬૦. આ મહાપદ્મદ્રહના દક્ષિણી તોરણથી રોહિતા रोहिआ महाणई पवूढा समाणी सोलस पंचुत्तरे મહાનદી નીકળી સોળસો પાંચ યોજના અને એક जोअणसए पंच य एगूणवीसइभाए-जोअणस्स યોજનના ઓગણીસ ભાગોમાંથી પાંચ ભાગ दाहिणाभिमुही पव्वएणं गंता महया घडमुहपवित्तिएणं (૧૦૫-૫૧૯) દક્ષિણની બાજુ પર્વત પર વહેતી मुत्तावलिहारसंठिएणं साइरेग दो जोअणसइएणं पवाएणं એવી વિશાલ ઘટ ના મુખથી નીકળતી જલની વડું | સમાન કલકલ ધ્વનિ કરતી મુક્તાવલી હારની આકૃતિવાળા બસો યોજનથી કંઈક અધિક (પહોળા) પ્રપાતથી નીચે પડે છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૬૧-૬૪ તિર્યફ લોક : મહાનદી અપાતાદિ વર્ણન ગણિતાનુયોગ ૩પ૯ रोहिआ णं महाणई जओ पवडइ एत्थ णं महं एगा જ્યાં રોહિતા મહાનદી પડે છે ત્યાં એક વિશાલ જિવિકા जिब्भिया पण्णत्ता, साणं जिब्भिया जोअणं आयामेणं, (નાલિકા) આવેલી કહેવામાં આવી છે, તે નાલિકા એક अद्धतेरसजोअणाई विक्खंभेणं, कोसं बाहल्लेणं, યોજન લાંબી, સાડા બાર યોજન પહોળી, એક કોશ मगरमुहविउट्ठसंठाणसंठिया सव्ववइरामई अच्छा જાડી, મગરના મુખના આકારની, સર્વવજયી અને ગાવ-પડિવા ! સ્વચ્છ વાવતુ- મનોહર છે. - નૈવું. વ . ૪, કુ. ૨૭. ૬૬ ૨. ગિા' ના એિસા ત પવારે ગ મુદે ૬૧. રોહિતાનો પ્રવાહ અને મુખ આદિનું પ્રમાણ રોહિતાશા भाणियब्वा इति-जाव-संपरिक्खित्ता। નદીના જેવા કહેવા જોઈએ-યાવત- તે (પદ્મવરવેદિકા - નં. વવવ. ૪, મુ. ૨૭ અને વનખંડથી) સંપરિક્ષિપ્ત (ઘેરાયેલ) છે. रोहिअंसामहाणईए पवायाईणं पमाणं રોહિતાશા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ : ૬ ૬૨. તસ્સ ઘ૩મલ્સ ૩ત્તરન્નેને તારા જે ૪૨. આ પદ્મદ્રહના ઉત્તરના તોરણમાંથી રોહિતાંસા મહાનદી रोहिअंसामहाणई पवूढा समाणी दोण्णि छाबत्तरे નીકળીને બસો છોંતેર યોજન અને એક યોજનના जोअणसए छच्च एगूणवीसभाए जोअणस्स उत्तराभिमुही ઓગણીસ ભાગોમાંથી છભાગ(૨૭૬-૬૧૯)ઉત્તરની पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलि બાજુ પર્વત પર વહેતી એવી વિશાલ ઘટના મુખથી हारसंठिएणं साइरेगजोअणसइएणं पवाएणं पवडइ । પડતા એવા જલની સમાન કલકલ અવાજ કરતી એક મુક્તાવલી હારની આકૃતિની સમાન સો યોજનથી કંઈક વધુ ઊંચા પ્રપાતથી નીચે પડે છે. रोहिअंसा महाणई जओ पवडइ एत्थ णं महं एगा રોહિતાશા મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાલ जिब्भिया पण्णत्ता। જિવિકા (નાલિકા) કહેવામાં આવી છે. साणं जिभिआ जोअणं आयामेणं, अद्धतेरस जोअणाई તે નાલિકા એક યોજન લાંબી, સાડા બાર યોજન પહોળી, विक्वंभेणं, कोसंबाहल्लेणं, मगरमुहविउट्ठसंठाणसंठिया એક કોસ જાડી, મગરના મુખના આકારની, સર્વાત્મના सव्ववइरामई अच्छा-जाव-पडिरूवा । વજુમયી અને સ્વચ્છ –યાવત-મનોહર છે. - ગંવું. વ . ૪, મુ. ૨૨ ૬૬ રૂ. રદિશંસા vi પદે સદ્ધરસનોથTહું વિવરવુંમ, સં ૬૬૩. (ઉદ્ગમસ્થાનથી) રોહિતાશા મહાનદીના પ્રવાહનો ૩vi | વિખંભ સાડા બાર યોજનાનો છે અને ઊંડાઈ (ગહેરાઈ) એક કોશની છે. तयणंतरं च णं मायाए-मायाए परिवड्ढमाणी, परिवड्ढ- તદનંતર ક્રમશ: વધતા-વધતા મુખથી મૂલ (સમુદ્રમાં माणी, मुहमूले पणवीसं जोयणसयं विक्खंभेणं, પ્રવેશ કરતી વખતે પ્રવાહ) નો વિપ્લભ એકસો પચીસ अड्ढाइज्जाइं जोयणाइं उब्वेहेणं । યોજનનો છે અને ઉદૂધ અઢી યોજનનો છે. उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं એના બન્ને પાર્વ(કિનારા) બે પદ્મવર વેદિકાઓ તથા સંપરિવિવત્તા / - ગંવું. વવવું. ૪, મુ. ૨૨ બે વનખંડોથી ઘેરાયેલા છે. ૬૬ ૮. નંઢી રીવ સંરક્સ પત્રક્સ તા િમવD વાસ ૬૬૪. જૈબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતથી દક્ષિણ દિશા दो महाणईओ बहुसमतुल्लाओ-जाव-परिणाहेणं, સ્થિત હેમવતક્ષેત્રમાં બે મહાનદીઓ વધુ સમ અને તુલ્ય છે-યાવત-પરિધિની અપેક્ષાએ એક બીજાનું અતિક્રમણ तं जहा-रोहिता चेव, रोहितंसा चेव । નથી કરતી, જેમકે -(૧)રોહિતા અને (૨) રોહિતાશા. -ઠામાં ૨, ૩, ૩, મુ. ૮૮ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લોક-પ્રજ્ઞપ્તિ તિફ લોક : મહાનદી પ્રપાતાદિ વર્ણન સૂત્ર ૬૬૫-૬૭૦ ૭-મુવU/જૂના મહાઇ પવાયા જમા- (૭) સુવર્ણકૂલા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ : દ ૬૬. પુરી દે ભુવાજૂ મહી તાદિનું સત્રા, ૬૫. સુવર્ણકૂલા મહાનદી પુંડરીકદ્રહની દક્ષિણી તોરણમાંથી जहा रोहिअंसा पुरत्थिमेणं गच्छइ । નીકળે છે. એવું જાણવું જોઈએ. અને રોહિતાશા - ગંવું. વ. , . ૨૧૮ મહાનદીની જેમ પૂર્વ લવણસમુદ્રમાં મળે છે. ८-रूप्पकूला महाणईए पवायाईणं पमाणं (૮) રૂપ્યકૂલા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ : ૬ દ ૬. (મરાપુveg ) Hસ્ત્રી (મદાળ) ઉત્તરેvi mગડ્યા ૬૬૬. રૂખકૂલા (મહાનદી) (મહાપુંડરીકદ્રહના) ઉત્તરી जहा हरिकता पच्चत्थिमेणं गच्छइ । अवसेसं तं चेव त्ति । તોરણમાંથી નીકળે છે- એવું જાણવું જોઈએ. અને હરિકાન્તા મહાનદીની જેમ પશ્ચિમી લવણસમુદ્રમાં - નં. ૩, ૪, મુ. ૨૮ મળે છે. બાકીનું વર્ણન પૂર્વવત્ છે. ૬ ૬ ૭. નંgવે વે મંરક્સ વયમ્સ ઉત્તરે હેરાવU ૬૭. જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતથી ઉત્તર (દિશા) वासे दो महाणईओ बहुसमतुल्लाओ-जाव-परिणाहेणं, સ્થિત રણ્યવત ક્ષેત્રમાં બે મહાનદીઓ બહુ સમ અને તુલ્ય છે- યાવત- પરિધિની અપેક્ષાએ એક બીજાનું અતિક્રમણ નથી કરતી. तं जहा-सुवण्णकूला चेव, रूप्पकूला चेव । જેમકે- (૧) સુવર્ણકૂલા અને (૨) રૂપ્યકૂલા. - ટાઇ ૨, ૩. ૩, સુ. ૮૮ ९-हरिसलिलामहाणईए पवायाईणं पमाणं (૯) હરિસલિલા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ : ૬ ૬૮, તસ્સ ઉતffછદલ્સ વિનિત્તે તારીખ ૬૬૮. આ તિબિંચ્છિદ્રહના દક્ષિણી તોરણમાંથી હરિસલિલા हरिसलिला महाणई पवूढा समाणी, सत्तजोअणसह- મહાનદી નીકળીને સાત હજાર ચારસો એકવીસ યોજન स्साईचत्तारिआएकवीसे जोअणसए एगंच एगूणवीसइभागं અને એક યોજનાના ઓગણીસ ભાગોમાંથી એકભાગ जोअणस्स दाहिणाभिमुही पव्वएणं गंता, महया (૭૪૨૧-૧૧૯) દક્ષિણની બાજુ પર્વતપર વહીને घडमुहपवित्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेगचउ વિશાલ ઘટમુખમાંથી પડતી એવી જલની સમાન जोअणसइएणं पवाएणं पवडइ। કલકલ ધ્વનિ (અવાજ) કરતી મુક્તાવલી હારની આકૃતિવાળા ચારસો યોજનથી કંઈક અધિક ઊંચા પ્રવાહથી નીચે પડે છે. एवं जा चेव हरिकंताए वत्तवया सा चेव हरीए वि આ રીતે હરિકાન્તા મહાનદીનું જે વર્ણન છે તેજ णेअब्बा। હરિસલિલા મહાનદીનું પણ જાણવું જોઈએ.' जिभिआए, कुण्डस्स, दीवस्स, भवणस्स तं चेव જિફિવકા, કુંડ, દીપ અને ભવનનું પ્રમાણ પૂર્વવત पमाणं । अट्ठोवि भाणिअव्वो। (હરિકાન્તાની સમાન)છે. હરિસલિલાના નામનું કારણ - નૈવુ. વ. ૪, મુ. ૨૦ ? પણ કહેવું જોઈએ. ૬ ૬૬. તે વેવ વિદેશ મુહમૂત્રે મ પમાળ, ૩ મ = ૬૬૯. (ઉદ્ગમ સ્થાનમાં) પ્રવાહનું પ્રમાણ અને મુખના મૂલ हरिकताए-जाव-वणसंडपरिक्खित्ता। (સમુદ્રમાં પ્રવેશ કરતે સમય પ્રવાહ) નું પ્રમાણ તથા - ગંઠુ.વ ઉદ્ઘનું પ્રમાણ હરિકાન્તાની સમાન છે- યાવતુ. ૪, મુ. ? ? વનખંડથી સંપરિક્ષિપ્ત છે. १०-हरिकंतामहाणईए पवायाईणं पमाणे (૧૦) હરિકાન્તા મહાનદીના પ્રપાતાદિનું પ્રમાણ : ૬ ૭ તલ્સ જે મહાપ૩મક્સ ૩ત્તરિન્દ્ર તરાપ દરતા ૬૭૦. એ મહાપદ્મદ્રહના ઉત્તરના તોરણમાંથી હરિકાન્તા महाणई पवूढा समाणी, सोलस पंचुत्तरे जोअणसए पंच મહાનદી નીકળીને સોળસો પાંચ યોજન અને એક य एगूणवीसइभाए जोअणस्स उत्तराभिमुही पव्वएणं યોજનના ઓગણીસ ભાગોમાંથી પાંચમા ભાગ Page #484 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૭૧-૬૭૩ તિર્યકુ લોક : મહાનદી પ્રપાતાદિ વર્ણન ગણિતાનુયોગ ૩૬૧ गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलिहारसंठिएणं (૧૬૦૫-૫/૧૯) જેટલી ઉત્તરની બાજુ પર્વત પર વહીને साइरेगदुजोअणसइएणं पवाएणं पवडइ । વિશાલ ઘટમુખમાંથી પડતી એવી જલની સમાન કલકલ ધ્વનિ કરતી મુક્તાવલી હારની આકૃતિવાળા બસો યોજનથી કંઈક વધુ ઊંચા પ્રવાહથી નીચે પડે છે. हरिकता महाणई जओ पवडइ एत्थ णं महं एगा હરિકાના મહાનદી જયાંથી પડે છે ત્યાં એક વિશાલ जिब्भिया पण्णत्ता। જિવિકા (નાલિકા) કહેવામાં આવી છે. दो जोअणाई आयामेणं, पणवीसं जोअणाई विक्खंभेणं. તે (નાલિકા) બે યોજન લાંબી છે. પચ્ચીસ યોજન अद्धजोयणं बाहल्लेणं, मगरमुहविउट्ठसंठाणसंठिआ પહોળી છે. અડધો યોજન જાડી છે અને મગરના ખુલ્લા सवरयणामई अच्छा-जाव-पडिरूवा। મુખ જેવા આકારવાળી છે. સર્વરત્નમયી અને સ્વચ્છ – यावत्- मनोहछे. हरिकताणं महाणई पवहे पणवीसंजोयणाई विक्खंभेणं, (ઉદ્ગમ સ્થાનમાં) હરિકાન્તા મહાનદીના પ્રવાહનો अद्धजोयणं उब्वेहेणं, तयणंतरं च णं मायाए-मायाए વિખંભ પચીસ યોજનનો છે અને ઉદ્ઘ (ગહેરાઈ) परिवड्ढमाणी-परिवड्ढमाणी मुहमूले अड्ढाइज्जाई અડધો યોજન છે. તદનન્તર અનુક્રમે વધતા-વધતા મુખના મૂલ (સમુદ્રમાં પ્રવેશ કરવાના સમયે પ્રવાહ)નો जोयणसयाई विक्खंभेणं, पंचजोयणाई उव्वेहेणं, उभओ વિઠંભ અઢીસો યોજન પહોળો છે અને ઉર્દૂધ પાંચ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं य वणसंडेहिं યોજનનો છે. એના બન્ને પાર્ધ (કિનારાઓ) બે संपरिक्खित्ता। - जंबु. वक्ख. ४, सु. ९७ પદ્મવરવેદિકાઓ અને બે વનખંડો વડે ઘેરાયેલા છે. ६७१. जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं हरिवासे दो ७१. दीपनामनावीपमा भेरपर्वतमांक्षि (हिशास्थित) महाणईओ-बहुसमतुल्लाओ-जाव-परिणाहेणं, હરિવર્ષમાં બે મહાનદીઓ બહુસમ અને તુલ્ય છે-યાવત પરિધિની અપેક્ષાએ એક બીજાનો અતિક્રમણ નથી કરતી. तं जहा- १. हरि (सलिला) चेव, २. हरिकंता चेव । भ-(१) र (ससिका) भने (२) Rsial. - ठाणं २, उ. ३, सु. ८८ ११-णरकंतामहाणईए पवायाईणं पमाणं (११)२अन्ता महानहीना पाताहिमुंभा: ६७२. महापुण्डरीए दहे णरकंता महाणई दक्खिणेणं णेयव्वा' ७२. नरन्ता महानही महापुरीदना ६क्षिी जहा रोहिआ।२ તોરણમાંથી નીકળે છે. એમ જાણવું જોઈએ. જે રીતે - जंबु. वक्ख. ४, सु. १४१ રોહિતા મહાનદીનું વર્ણન છે. એ રીતે એનું પણ વર્ણન જાણવું જોઈએ. १२-णारिकतामहाणईए पवायाईणं पमाणं (१२) नारीमान्त महानहीना अपाताहिन प्रभात : ६७३. एवं णारिकता वि उत्तराभिमुही णेयव्वा । ૬૭૩. આ રીતે નારીકાના મહાનદી પણ ઉત્તરાભિમુખી 8वी हो. पवहे अ मुहे अ जहा हरिकता सलिला इति। પ્રવાહ અને મુખનું પ્રમાણ હરિકાન્ત મહાનદીના(પ્રવાહ ___- जंबु. वक्ख. ४, सु. १३९ भने भु५)ना प्रभा टj ४ छे. महापुण्डरीकोऽत्र महापद्मद्रहतुल्यः अस्माच्चनिर्गता दक्षिणतोरणेन नरकान्ता महानदी नेतव्या।। २. यथा रोहिता महाहिमवतो महापद्मद्रहतो दक्षिणेन प्रव्यूढा तथैषापि प्रस्तुतवर्षधराइक्षिणेन निर्गता - टीका। एवं नारीकता, इत्यादि - एवमुक्तन्यायेन नारीकान्ताऽपि उत्तराभिमुखी नेतव्या-कोऽर्थः? यथा नीलवंत केशरिद्रहाद् दक्षिणाभिमुखी शीता निर्गता तथा नारीकान्ताऽपि उत्तराभिमुखी निर्गता। प्रवह च मुखे च यथा हरिकान्ता सलिला, तथाहि-प्रवहे २५ योजनानि विष्कम्भेन, अर्द्धयोजनमुद्वेधनेति मुखे २५० योजनानि विष्कम्भेन, ५ योजनान्युद्वेधनेति । यच्चात्र हरिसलिला विहाय प्रवहमुखयोहरिकान्ता उक्तास्तुतं हरिसलिला प्रकरणेऽपि हरिकान्तादेशस्योकक्त्वात् - टीका। Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : મહાનદી પ્રપાતાદિ વર્ણન સૂત્ર ૬૭૪-૬૭૮ ૬૭૮, બંઘુદા સીવ મંદ્રરસ પૂવર્ય ઉત્તરે રશ્મUવાસે ૬૭૪. જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી ઉત્તર (દિશા महाणईओ बहुसमतुल्लाओ-जाव-परिणाहेणं, સ્થિત)૨મ્યક વર્ષમાં બે મહાનદીઓ બહુ સમ અને તુલ્ય तं जहा- १. नरकंता चेव, २. नारिकता चेव । છે- યાવત- પરિધિની અપેક્ષા એકબીજાનું અતિક્રમણ નથી કરતી. જેમકે-(૧)નરકાન્તા અને(૨)નારીકાન્તા. - ટામાં ૨, ૩. ૩, મુ. ૮૮ १३-सीआमहाणईए पवायाईणं पमाणे (૧૩) શીતા મહાનદીના પ્રપાતાદિના પ્રમાણ : ૬. ત્ય જે હો, દિvi સીમ માં કૂદી ૬૭૫. અહીં કેશરીદ્રહના દક્ષિણી તોરણમાંથી શીતા મહાનદી સમાજ' | - સંવું. યT. ૪, સુ. ૧૦ નીકળે છે. १४-मीओआमहाणईए पवायाईणं पमाणं (૧૪) શીતોદા મહાનદીના પ્રપાતાદિના પ્રમાણ : ૬૭૬. તમ્સ ઉત્તffઇદમ્ય ઉત્તર તરજ ૬૭૬. આ તિબિંછિદ્રહના ઉત્તરી તોરણમાંથી શીતોદા મહાનદી सीओआमहाणई पवूढा समाणी, सत्त जोयणसहस्साई નીકળીને સાત હજાર ચારસો એકવીસ યોજન અને એક चत्तारि अ एगवीसे जोअणसए एगं च एगूणवीसइभागं યોજનના ઓગણીસ ભાગોમાંથી એ ક ભાગ जोअणस्स उत्तराभिमुही पव्वएणं गंता, महया (૭૪૨૧-૧૧૯) ઉત્તરની બાજુ પર્વત પર વહીને घडमुहपवित्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेग વિશાલ ઘટમુખથી પડતા એવા જલની સમાન કલકલ चउजोअणसइएणं पवाएणं पवडइ। ધ્વનિ કરતી મુક્તાવલીહારની આકૃતિવાળા ચારસો યોજનથી કંઈ વધુ ઊંચા પ્રવાહથી પડે છે. सीओआ णं महाणई जओ पवडइ एत्थ णं महं एगा જયાંથી શીતોદા મહાનદી પડે છે ત્યાં એક વિશાલ जिब्भिया पण्णत्ता, चत्तारिजोअणाई आयामेणं, पण्णासं જિવિકા કહેવામાં આવી છે. આ જિવિકા ચાર યોજન जोअणाई विक्खंभेणं, जोअणं बाहल्लेणं, मगरमुहविउट्ठ લાંબી, પચાસ યોજન પહોળી, એક યોજન જાડી અને संठाण-संठिआ, सव्ववइरामइ अच्छा-जाव-पडिरूवा। મગર મુખના આકારની છે. સર્વાત્મના વજમય અને - ગંવું. વ . ૪, મુ. ? ? સ્વચ્છ – વાવ- મનોહર છે. દહ૭, ગામદાળપવહેપUTIોયUTUવિવર્ષમvi, ૬૭૭. ...(ઉદ્દગમસ્થાનથી)શીતોદા મહાનદીનો પ્રવાહપચાસ जोयणं उब्वेहेणं,तयणंतरं च णं मायाए-मायाए परिवड्ढ- યોજન પહોળો અને એક યોજન ઊંડો છે. તદનંતર माणी परिवड्ढमाणी मुहमूले पंच जोयणसयाई અનુક્રમે વધતા-વધતા મુખના મૂળમાં (સમુદ્ર પ્રવેશ विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं । २ કરવાના સમયે) પ્રવાહનું પ્રમાણ પાંચસો યોજન પહોળું અને દસ યોજન ઊડું છે. उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं अवणसंडेहिं એના બન્ને પાર્થ બે પદ્મવરવેદિકાઓ અને બે વનખંડોથી સંપત્તિ - ગંડુ. વFા. ૪, મુ. ? ? ઘેરાયેલા છે. સતા-લતોલા નો પવાર હિસા પવળ- સીતા-શીતોદા નદીઓની પ્રવાહ દિશાનું પ્રરૂપણ : ૬૭૮નિદાન જે વસદરપત્રય તિનિછિદો ૬૭૮. નિષધ વર્ષધર પર્વતના તિગિછિદ્રહથી શીતદા મહાનદી सीतादामहानदी चोवत्तरिंजोयणसयाइंसाहियाई उत्तराहि ચુમોત્તેરસો યોજનથી કંઈક વધારે ઉત્તર દિશાની તરફ मुहीपवहित्तावइरामइयाए जिब्भियाए चउजोयणायामाए વહીને ચાર યોજન લાંબી અને પચાસ યોજન पण्णासं जोयणं विक्खंभाए वइरतले कुंडे महया પહોળી વજૂરત્નમયી જિવિકા વિશાલ ઘડાના મુખમાં घडमुहपवत्तिएणं मुत्तावलिहार संठाणसंठएणं पवाएणं પ્રવેશ કરીને મુક્તાવલિહારના આકારે સંસ્થિત પ્રવાહથી महया सद्देणं पवडइ। મહાનું શબ્દ કરતી એવી (વજૂતલવાળા) કુંડમાં પડે છે. १. अत्र कसरिद्रहो नामद्रह अस्माच्च शीता महानदी प्रव्यूढा सती। -टीका । ૨, ટામાં . ? , મુ. ૭૭૬ (૪). Page #486 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૭૯-૮૧ एवं सीता वि दक्खिणाभिभुहो भाणियव्वा । સમ. ૭૪, મુ. ૨ ૬૭. નંબુદ્દીને પીવે મંદ્રરસ્સ નયમ્સ ઉત્તર-દિખેળ ૬૭૯. જંબુદ્વીપ નામનાદ્વીપમાં મેરુપર્વતથી ઉત્તર અને દક્ષિણમાં महाविदेहवासे दो महाणईओ बहुसमतुल्लाओ-जाव परिणाहेणं, મહાવિદેહક્ષેત્રમાંબેમહાનદીઓ બહુસમ અનેતુલ્યછે યાવત્ પરિધિની અપેક્ષાએ એકબીજાનું અતિક્રમણ કરતી નથી. જેમકે- (૧) શીતા, (૨) શીતોદા. તું નદા- સીમા જેવ, સીઓઞા ચેવ । लवणसमुद्दे मिलियाणं महाणईणं संखा - ૬૮૦. ૬. ૩. T. ૩. ૬. ૩. ૬. ૩. તિર્યક્ લોક ઃ મહાનદી-લવણસમુદ્ર વર્ણન - ઝા ં ૨, ૩. રૂ, મુ. ૮૮ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स दक्खिणं केवइया सलिलासयसहस्सा पुरत्थिमपच्चत्थिमाभिमुहा लवणसमुदं समप्पेंति ? गोयमा ! एगे छण्णउए सलिलासयसहस्से पुरत्थिमपच्चत्थिमाभिमुहे लवणसमुदं समप्पेंति त्ति । जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं केवइया सलिलासयसहस्सा पुरत्थिमा पच्चत्थिमाभिमुहा लवणसमुदं समप्पेंति ? गोयमा ! एगे छण्णुउए सलिला सयसहस्से पुरत्थिम पच्चत्थिमाभिमुहे लवणसमुदं समप्पेंति त्ति । जंबुद्दीवे भंते! दीवे केवइया सलिलासयसहस्सा पुरत्थमाभिमुहा लवणसमुदं समप्पेंति ? गोयमा ! सत्तसलिलासयसहस्सा अट्ठावीसंच सहस्सा पुरत्थिमाभिमुहा लवणसमुदं समप्पेंति त्ति । जंबुद्दीवे णं भंते! दीवे केवइया सलिलासयसहस्सा पच्चत्थिमाभिमुहा लवणसमुदं समप्पेंति त्ति ? गोयमा ! सत्तसलिलासयसहस्सा अट्ठावीसंच सहस्सा पच्चत्थिमाभिमुहा लवणसमुदं समप्पेंति त्ति । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे चोद्दससलिला सयसहस्सा छप्पण्णं च सहस्मा भवतीतिमक्खायं इति । चउद्दसमहाणईणं लवणसमुद्दे समत्ति નંવુ. વળ્વ. ૬, મુ. ૬૮ ગણિતાનુયોગ ૩૬૩ આ પ્રમાણે સીતાનદીનું પણ દક્ષિણાભિમુખ રહીને કુંડમાં પડવાનું કથન કરવું જોઈએ. For Private લવણસમુદ્રમાં મળનારી મહાનદીઓની સંખ્યા : ૬૮૦. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ભગવન્ ! જંબૂઢીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી દક્ષિણમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં વહેનારી કેટલી લાખ નદીઓ લવણ સમુદ્રમાં મળે છે? Personal Use Only ગૌતમ ! પૂર્વ અને પશ્ચિમ દિશામાં વહેનારી એક લાખ છન્નુ હજા૨ નદીઓ લવણ સમુદ્રમાં મળે છે. ભગવન્ ! જંબૂઢીપ નામના દ્વીપમાં મેરુપર્વતની ઉત્તરમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં વહેનારી કેટલી લાખ નદીઓ લવણ સમુદ્રમાં મલે છે ? ગૌતમ ! પૂર્વ અને પશ્ચિમ દિશામાં વહેનારી એક લાખ છન્નુ હજાર નદીઓ લવણ સમુદ્રમાં મલે છે. ભગવન્ ! જંબુઢીપ નામના દ્વીપની પૂર્વ દિશામાં વહેનારી કેટલી લાખ નદીઓ લવણ સમુદ્રમાં મળે છે ? ચૌદ મહાનદીઓનું લવણસમુદ્રમાં મળવું : ૬૮. નવુત્તીને ન રીતે પડત્તમમહાળÍો પુબાવરેનં ૬૮૧. જંબુદ્વીપ નામના દ્વીપમાં ચૌદ મહાનદીઓ પૂર્વ અને लवणसमुदं समप्पेंति, तं जहाપશ્ચિમમાં વહેતી લવણસમુદ્રમાં મળે છે, જેમકે ગૌતમ ! પૂર્વ દિશામાં વહેનારી સાત લાખ અઠ્ઠાવીસ હજાર નદીઓ લવણ સમુદ્રમાં મળે છે. ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપની પશ્ચિમ દિશામાં વહેનારી કેટલી લાખ નદીઓ લવણ સમુદ્રમાં મળે છે? ગૌતમ ! પશ્ચિમ દિશામાં વહેનારી સાત લાખ અઠ્ઠાવીસ હજાર નદીઓ લવણ સમુદ્રમાં મળે છે. આ પ્રમાણે પૂર્વાપર (આગળ-પાછળ)ની બધી મળીને જંબૂદ્વીપમાં ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ છે. એમ કહેવામાં આવ્યું છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ 3.४ टो-अज्ञप्ति તિર્યકુ લોક : મહાનદી-લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૬૮૨-૬૮૪ १. गंगा, २. सिंधु, ३. रोहिता, ४. रोहितंसा, ५. हरी, (१) , (२)सिंधु, (3)रोडिता, (४)रोडितांशा, ६. हरिकता, ७. सीता, ८. सीतोदा, ९. नरकंता, (५), (5)२.न्ता, (७)शीता, (८)शातो.l, १०. नारिकता, ११. सुवण्णकूला, १२. रूप्पकूला, (८)नन्ता , (१०)नारीन्ता , (११)सुवासा, १३. रत्ता, १४. रत्तवई । - सम. १४, सु. ८ (१२) २५41, (१३) २5ता, (१४) २७तवती. दसण्हं णईणं गंगा-सिंधुसु समत्ति ગંગા અને સિંધુ નદીમાં દસ નદીઓનું મળવું: ६८२. जंबू-मंदरदाहिणेणं गंगा-सिंधुमहाणईओ दसमहाणईओ ६८२. सुद्धापना मे२पर्वतथी हक्षिामा भने सिंधु समति, तं जहा મહાનદીઓમાં દસ મહાનદીઓ મળે છે, જેમકે१. जउणा, २ सरऊ, ३. आवी, ४. कोसी, ५. मही, (१) यमुना, (२) सरयु, (3) मावी, (४) ओशा, ६. सतदु, ७. वितत्था, ८. विभासा, ९. एरावती, (५)मडी.(G)शत६६, (७)वितत्था, (८)विमासा, १०. चंदभागा। - ठाणं १०, सु. ७१७ (१) (८) शवती, (१०) यंद्रभागा. दसण्हं णईणं रत्ता-रत्तवइसु समत्ती રક્તા અને રક્તવતી નદીમાં દસ નદીઓનું મળવું. ६८३. जंबू-मंदर उत्तरेणं रत्ता-रत्तवईमहाणईओ दसमहाणईओ 5८3. मुद्धीपमा भे२पर्वतनी उत्तरमा २४ता भने २तवती समापति, तं जहा મહાનદીઓમાં દસ મહાનદીઓ મળે છે, જેમકે१. किण्हा, २. महा किण्हा, ३. नीला, ४. महा नीला, (१) , (२)महा ।, (3)नीसा, (४)महानीला, ५. महातीरा, ६. इन्दा, ७. इन्दसेणा, ८. सुसेणा, (५) महाती।, (5) इन्द्रा, (७) इन्द्रसेना, ९. वारिसेणा, १०. महाभागा । (८) सुसे।, (८) वारिसे।।, (१०) महामा. - ठाणं १०, सु. ७१७ (२) चउद्दसमहाणईणं लवणसमुद्देसु समत्तिवण्णओ यौ महानहीमोना लवासमुद्रमा भगवानुवान १-गंगामहाणईए लवणसमुद्दे समत्ति (१) गं॥ महानहीन बासमुद्रमा मगj : १८४. तस्स णं गंगप्पवायकुण्डस्स दक्खिणिल्लेणं तोरणेणं ८४. गंगाप्रपातना क्षिा तो (२)थी गंगा गंगामहाणई पवूढा एज्जेमाणी समाणी उत्तरड्ढ મહાનદી નીકળીને ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં વહેતી વહેતી भरहवासं एज्जेमाणी, सत्तहिं सलिलासहस्से हिं સાત હજાર નદીઓ પોતાનામાં મેળવે છે અને પછીથી आउरेमाणी-आउरेमाणी अहे खंडप्पवायगुहाए वेयड्ढ ખંડપ્રપાત ગુફાની નીચે થઈને વૈતાય પર્વતને બે पव्वयं दलइत्ता दाहिणड्ढभरहवासं एज्जेमाणी ભાગોમાં વિભક્ત કરતી દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં વહેતીएज्जेमाणी, दाहिणड्ढभरहवासस्स बहुमज्झदेसभागं વહેતી દક્ષિણાર્ધભરતક્ષેત્રના મધ્યમાં થઈને પૂર્વાભિમુખ गंता पुरत्थिमाभिमुही आवत्ता समाणी चोद्दसहिं થતી એવી ચૌદહજાર નદીઓ સહિત જગતીની નીચે सलिलासहस्सेहिं समग्गा अहे जगई दालइत्ता पुरथिमेणं થઈને પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. लवणसमुदं समप्पइ। - जंबु. वक्ख. ४, सु. ९१ १. जम्बुद्दीवे दीवे सत्तमहाणईओ पुरत्थाभिमुहीओ लवणसमुदं समति, तं जहा - (२) गंगा, (२) रोहिता, (३) हरी, (८) मीता, (५) नरकंता, (६) सुवण्णकूला, (७) रत्ता । जम्बुद्दीव दीवे सत्तमहाणईओ पच्चत्थाभिमुहीओ लवणसमुदं समप्पंति, तं जहा - (१) सिन्धु, (२) रोहितंसा, (३) हरिकंता, (८) सीतोदा, (५) णारिकता, (६) रूप्पकूला, (७) रत्तवती । - ठाणं. ७, मु. ५५५ जम्बुद्दीवे दीवे मंदरस्म पव्वयस्म दाहिणेणं गंगामहानई पंचमहानईओ समति, तं जहा- (१) जणा, (0) सरऊ, (३) आवी, (४) कोमी, (५) मही। जम्बुमंदरस्स दाहिणणं सिन्धुमहाणई पंचमहाणईओ समति, तं जहा - (१) सतदु, (२) वितत्था, (३) विभामा, (४) एरावती, (५) चंदभागा। - ठाणं. ५.उ.३.मु. ४७० जम्बुमंदरस्स उत्तरेणं रत्तामहाणई पंचमहाणईओ समति, तं जहा - (१) किण्हा, (२) महाकिण्हा, (३) नीला, (४) महानीला, (५) महातीरा। जम्बूमंदरस्स उत्तरणं रत्तवई महाणई पंचमहाणईओ समप्यति, तं जहा - (१) इंदा, (0) इंदमेणा, (३) मुमेणा (6) वाग्मेिणा, Jain Education its) महाभागा। - ठाणं ५, उ. ३, मु. ४७० Www.gainelibrary.org Page #488 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૮૫-૬૮૭ તિર્યફ લોક : મહાનદી-લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૬૫ २-सिंधु महाणईए लवणसमुद्दे समत्ति (२) सिन्धु महानहीन सपासमुद्रभा भगg : ६८५. "जाव-अहे तिमिसगुहाए वेयड्ढपव्वयं दालइत्ता ६८५. (त सिंधु नही) -यावत्- तिमिन गुनी नीये थने पच्चत्थिमाभिमुही आवत्ता समाणी चोइससलिलास- વૈતાઢ્ય પર્વતને બે ભાગોમાં વિભક્ત કરતી એવી हस्सेहिं समग्गा अहे जगई पच्चत्थिमेणं लवणसमुई- (દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં વહેતી-વહેતી દક્ષિણાર્ધ समप्पेइ, सेसं तं चेवत्ति। ભરતક્ષેત્રની મધ્યમાંથી) પશ્ચિમાભિમુખ થઈને ચૌદ હજાર નદીઓ સહિત જગતીની નીચે થઈને પશ્ચિમી - जंबु. वक्ख. ४, सु. ९१ લવણ સમુદ્રમાં મળે છે. બાકીનું વર્ણન પૂર્વવત્ છે. ३-रत्तामहाणईए लवणसमुद्दे समत्ति (3) २७ता महानहीनुसासमुद्रमा भग : ८-रत्तवईमहाणईए लवणसमुद्दे समत्ति (४) २३तवती महानहीन बासमुद्रमा भण: ५-रोहिआमहाणईए लवणसमुद्दे समत्ति (५) रोहित महानहीन बासमुद्रमा भण: ६८६. तस्स णं रोहिअप्पवायकुण्डस्स दक्खिणिल्लेणं तोरणेणं 5८७. मेरोहितप्रयातना क्षिती२५थी रोलिता महानही रोहिआ महाणई पढासमाणी हेमवयं वासं एज्जेमाणी નીકળીને હંમવતક્ષેત્રમાં વહેતી-વહેતીएज्जेमाणीसद्दावई वट्टवेयड्ढपव्वयं अद्धजोअणेणं असंपत्ता, શબ્દાપાતી ગોળ વૈતાદ્ય પર્વતથી અડધા યોજનના पुरत्थाभिमुही आवत्ता समाणी हेमवयवासं दुहा અંતરે પૂર્વાભિમુખ થતી એવી હૈમવત વર્ષને બે ભાગમાં विभयमाणी-विभयमाणी विभाति १२ती-४२ती. अट्ठावीसाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई અઠ્ઠાવીસ હજાર નદીઓ વડે પરિપૂર્ણ (તે રોહિતા નદી) दालइत्ता पुरत्थिमेणं लवणसमुदं समप्पेइ । જગતીની નીચે થતી એવી પૂવ લવણસમુદ્રમાં મળી यछे. ___ - जंबु. वक्ख. ४, सु. ९१ ६-रोहिअंसामहाणईए लवणसमुद्दे समत्ति (G) रोलित महानहीन सवा समुद्रमा भण: ६८७. तस्स णं रोहिअंसप्पवायकुण्डस्स उत्तरिल्लेणं तोरणणं 5८७. सरोहितांश प्रपातना उत्तरी तो२॥थी. रोलितांश रोहितांसामहाणई पढा-समाणी हेमवयं वासं મહાનદી નીકળીને હૈમવત વર્ષમાં વહેતી-વહેતીएज्जेमाणी-एज्जेमाणीचउद्दसहिं सलिलासहस्सेहिं आपरेमाणी-आपरमाणी, ચૌદ હજાર નદીઓને પોતાનામાં સમાવતી-સમાવતી. આગોદય સમિતિની પ્રતિના પાઠમાં અહીં સંક્ષિપ્ત વાચનાનું સાંકેતિક વાક્ય આપ્યું નથી. પરંતુ અહીં સંક્ષિપ્ત વાચનાનું સાંકેતિક વાક્ય આપવું આવશ્યક હતું જેનાથી વચ્ચેનો પાઠ કેટલો ગ્રાહ્ય છે – એ જાણવાનું સુગમ થાય. टीअरेमलामा प्रभारी सथित युछे - “अधस्तमिस्त्रागुहाया बैताढ्यपर्वतं दायित्वा 'देशदर्शनादेशम्मरणमिति' दाहिणद्ध भरहवासस्स बहुमज्झदेसभागं गंता' इति पदानि बोध्यानि ।" 21. 5२नी समक्ष ४ प्रत तो मेमा 'दालइत्ता'नी मागण दाहिणड्ढभरहवासं एज्जेमाणी-एज्जेमाणी भेटलो ५४ फूटी गयेसो होय म४य छे. संपूर्ण पाठ भाटेनो"तम्म णं सिन्धुप्पवायकुण्डस्स दक्खिणिल्लेणं तोरणेणं सिन्धुमहाणई पवूढासमाणि उत्तरद्धभरहवाम एज्जेमाणी-एज्जमाणी, सत्तहिं मलिलामहम्मेहिं आउरेमाणी-आउरेमाणी अहे तिमिसगुहाए वेअड्ढपव्वयं दालइत्ता दाहिणड्ढभरहवाम एज्जमाणी-एज्जेमाणी दाहिणभरहवासस्स बहुमज्झदेमभाग गंता पच्चत्थाभिमुही आवनासमाणी चोद्दसहि मलिलामहम्महि समग्गा अहे जगई दालइ-दालइत्ता पच्चत्थिमेणं लवणममुई ममापेइ, मेस तं चेवनि। -जम्बु. वक्ख. ४, मु. ७४ १. Jain Education Interational Page #489 -------------------------------------------------------------------------- ________________ 359 लो-प्रज्ञप्ति તિર્યફ લોક : મહાનદી-લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૬૮૮-૬૯૧ सद्दावइवट्टवेयड्ढपव्वयं अद्धजोयणेणं असंपत्तासमाणी, શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતથી અડધો યોજનના અંતર પર, पच्चत्थिमाभिमुही आवत्तासमाणी हेमवयवासं दुहा પશ્ચિમાભિમુખ થતી હૈમવત વર્ષને બે ભાગમાં વિભક્ત विभयमाणी-विभयमाणी, १२ती-32ती, अट्ठावीसाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई અઠ્ઠાવીસ હજાર નદીઓથી પરિપૂર્ણ (તે રોહિતાશા दालइत्ता पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ। नही) ४गतीनी नीये (पसार थती) पश्चिमी - जंबु. वक्ख. ४, सु. ९१ લવણસમુદ્રમાં મળી જાય છે. ७-सुवण्णकूलाए महाणईए लवणसमुद्दे समत्ति- (૭) સુવર્ણકૂલા મહાનદીનું લવણસમુદ્રમાં મળવું : ८-रुप्पकूलाए महाणईए लवणसमुद्दे समत्ति (८) २५॥ महानहीनुसासमुद्रमा भग : -हरिसलिला महाणईए लवणसमुद्दे समत्ति (e) रिसाल भडानहानु सपसमुद्रमा भण: ६८८. तस्स णं हरिसलिलप्पवायकुण्डस्स दाहिणणं हरिसलिला ८८. मरिससित प्रपातना सिमांथी हरिससिला महाणई पवूढासमाणी हरिवासं एज्जेमाणी एज्जेमाणी; મહાનદી નીકળીને હરિવર્ષક્ષેત્રમાં વહેતી-વહેતી गंधावइवट्टवेयड्ढपव्वयं दुहा विभयमाणी-विभयमाणी; ગંધાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વતને બે ભાગમાંથી વિભક્ત छप्पण्णाइ सलिला-सहस्सहिंसमग्गा अहे जगइंदालइत्ता કરતી-કરતી, છપ્પન હજાર નદીઓ સહિત જગતની पुरस्थिमं लवणसमुदं समप्पइ । નીચે થઈને પૂવલવણ સમુદ્રમાં મળી જાય છે. जम्बु० वक्ख० ४, सु० १०१ १०-हरिकतामहाणईए लवणसमुद्दे समत्ति (૧૦) હરિકાન્તા મહાનદીનું લવણ સમુદ્રમાં મળવું : ६८९. तस्स णं हरिकंतप्पवायकुण्डस्स उत्तरिल्लेणं तोरणेणं ६८८. सहन्तिपातना उत्तरीतोमाथी सरिता हरिकतामहाणई पवूढा समाणी हरिवासंवासं एज्जेमाणी મહાનદી નીકળીને હરિવર્ષ ક્ષેત્રમાં વહેતી-વહેતીएज्जेमाणी, विअडावई वट्टवेयड्ढपव्वयं जोयणेणं असंपत्ता વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વતથી એક યોજના અંતરે पच्चत्थाभिमुही आवत्तासमाणी हरिवासं दुहा પશ્ચિમાભિમુખ થઈને હરિવર્ષક્ષેત્રને બે ભાગોમાં વિભક્ત विभयमाणी-विभयमाणी, ७२ती-४२०ीछप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई છપ્પન હજાર નદીઓ સહિત જગતીની નીચે થઈને दालइत्ता पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ । પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. - जंबु. वक्ख. ४, सु. ९७ ११-णरकता महाणईए लवणसमुद्दे समत्ति (११) नरान्त महानहीन सपा समुद्रमा भण: ३.९.०. जहा रोहिआ पुरथिमेणं गच्छइ ।' 5८०. रोलित नहीनी सेभ (न२अन्तमहानही ५५५) पूर्वा - जंबु. वक्ख. ४. सु. १४० सवा समुद्रमा भणे छ. १२-णारीकंतामहाणईए लवणसमुद्दे समत्ति- (१२) नन्। महानहीन बासमुद्रमा भग: १०.१. णवरमिमं णाणत्तं-गंधावइ वट्टवेयड्ढपव्वयं जोअणणं 5८१. विशेष -(नारीमान्ता महानहीन्यापाती वृत्त असंपता पच्चत्थाभिमुही आवत्ता समाणी रम्मगवास વૈિતાઢ્ય પર્વતથી એક યોજનના અંતરે પશ્ચિમાભિમુખ दुहा विभयमाणी-विभयमाणी થઈને રમ્યફવર્ષને બે ભાગમાં વિભક્ત કરતી-કરતીछप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई છપ્પન હજાર નદીઓથી પરિપૂર્ણ થઈ) જગતીની दालइत्ता पचत्थिमेणं लवणसमुदं समुपेइ त्ति। નીચે થઈને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. - जंबु. वक्ख. ४, सु. १३९ १. जहा रोहियत्ति यथा - रोहिता 'पुरथिमेणं गच्छइ' त्ति पूर्वेण गच्छति समुद्रमितिशेपः । - टीका। Page #490 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૬૯૨-૯૩ તિર્યફ લોક : મહાનદી-લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૬૭ -મામાના વાસંમુદ્દે સત્ત- (૧૩) શીતા મહાનદીનું લવણસમુદ્રમાં મળવું: ૬૬૨. ઉલ્ય સરદ ારામાં તીર મામદાન ૬૯૨. અહીં કેશરી નામનો દ્રહ છે. એના દક્ષિણી તોરણમાંથી पवूढासमाणी उत्तरकुरू एज्जेमाणी-एज्जेमाणी, શીતા મહાનદી નીકળીને ઉત્તરકુરમાં વહેતી-વહેતી जमगपव्वए १.णीलवंत, २. उत्तरकुरू, ३-४. चंदेरावत, યમકપર્વતોને તથા- (૧) નીલવંત, (૨) ઉત્તરકુરુ, ५. मालवंतद्दहे अ दुहा विभयमाणी-विभयमाणी (૩-૪) ચંદ્ર-એરાવત અને (૫) માલ્યવન્ત - આ પાંચ દ્રહોને બે ભાગમાં વિભક્ત કરતી-કરતીचउरासीए सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी, ચોરાસી હજાર નદીઓને મળતી-મળતી, भद्दसालवणं एज्जेमाणी-एज्जेमाणी, ભદ્રશાલવનમાં વહેતી-વહેતી , मंदरपब्वयं दोहिं जोयणेणं असंपत्ता पुरत्थाभिमुही મેરુ પર્વતથી બે યોજનના અંતરે પૂર્વાભિમુખ થઈને, आवत्ता समाणी, अहे मालवंतवक्खारपव्वयं दालइ, दाल इत्ता માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતની નીચે થઈને મેરપર્વતની मंदरपव्वयस्स पुरथिमेणं पुव्वविदेहवासं दुहा પૂર્વમાં મહાવિદેહને બે ભાગમાં વિભક્ત કરતી-કરતીविभयमाणी-विभयमाणी, एगमेगाओ चक्कवट्टिविजयाओ अट्ठावीसाए-अट्ठावीसाए પ્રત્યેક ચક્રવતી વિજયની અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ હજાર सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी, નદીઓ પોતાનામાં મેળવતી-મેળવતી. पंचहिं सलिलासयसहस्सेहिं बत्तीसाए य सलिला (બધા મળીને) પાંચ લાખ બત્રીસ હજાર નદીઓથી सहस्सेहिं समग्गा, પરિપૂર્ણ (તે શીતા નદી), अहे विजयस्स दारस्स जगई दालइत्ता पुरत्थिमेणं નીચે વિજય દ્વારની જગતીને વિદીર્ણ કરી (ચીરી)ને लवणसमुदं समप्पेइ । अवसिढें तं चेवत्ति। પૂવી લવણસમુદ્રમાં મળે છે. શેષ વર્ણન પૂર્વાનુરૂપ નંવું. વેવ, ૪, મુ. ૨ ૩૬ જાણવું જોઈએ. १४-सीओआमहाणईए लवणसमुहे समत्ति (૧૪) શીતોદા મહાનદીનું લવણસમુદ્રમાં મળવું : ૬૦ રૂ. તે જે સમગMવાચક્ક્સ રૂત્તરિન્દ તોરVTS ૬૯૩. એ શીતોદપ્રપાતકુંડના ઉત્તરના તોરણથી શીતદા सीओआमहाणई पवूढा समाणी देवकुरूं एज्जेमाणा- મહાનદી નીકળીને દેવકુરક્ષેત્રમાં વહેતી-વહેતી एज्जेमाणा चित्त-विचित्तकूडे पव्वए निसढ-देवकुरू ચિત્ર-વિચિત્રકૂટ પર્વતો તથા (૧)નિષધ, (૨)દેવકુર, सूर-सुलस-विज्जुप्पभदहे अ दुहा विभयमाणी (૩) સુર્ય, (૪) સુલસ અને (૫) વિદ્યુભદ્રહને બે विभयमाणी; ભાગમાં વિભક્ત કરતી-કરતી, चउरासीए सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी, ચૌરાસી હજાર નદીઓને પોતાનામાં મેળવતી-મેળવતી; भद्दसालवणं एज्जेमाणी-एज्जेमाणी, ભદ્રશાલવનમાં વહેતી-વહેતી, मंदरं पब्वयं दोहिं जोयणेहिं असंपत्ता पच्चत्थाभिम्ही મેરૂપર્વતથી બે યોજનના અંતરે પશ્ચિમાભિમુખ થઈને, आवत्ता समाणी, अहे विज्जुप्पभं वक्खारपब्वयं दारइत्ता, વિદ્યુપ્રભ વક્ષસ્કાર પર્વતને ભેદીને, मंदरस्स पब्वयस्स पच्चत्थिमेणं अवरविदेहं वासं दुहा મેરૂપર્વતની પશ્ચિમમાં અપરવિદેહ ક્ષેત્રને બે ભાગમાં विभयमाणी-विभयमाणी, વિભક્ત કરતી-કરતીएगमे गाओ चक्कवट्टिविजयाओ अट्ठावीसाए- પ્રત્યેક ચક્રવર્તી વિજયની અઠ્ઠાવીસ-અઠ્ઠાવીસ હજાર अट्ठावीसाए सलिलासहस्सेहिं आपूरमाणी-आपूरेमाणी, નદીઓને પોતાનામાં મેળવતી-મેળવતી. Page #491 -------------------------------------------------------------------------- ________________ 35८ सो-प्रज्ञप्ति તિર્યફ લોક : તીર્થ વર્ણન સૂત્ર ૬૯૪ पंचहिं सलिलासयसहस्से हिं दुत्तीसाए अ (બધી મળીને) પાંચ લાખ બત્રીસ હજાર નદીઓથી सलिलासहस्सेहिं समग्गा, પરિપૂર્ણ (ત શીતોદા નદી) अहे जयंतस्स दारस्स जगई दालइत्ता पच्चत्थिमेणं નીચે જયન્ત દ્વારની જગતીને વિદીર્ણ કરી (ચીરી)ને लवणसमुदं समप्पेति।। પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. जंबु. वक्ख. ४, सु. १०१ (१-१०) तित्थ-वण्णओ (१-१०) तीर्थ-वान जंबुद्दीवे एगे बिउत्तरे तित्थसए જંબુદ્વીપમાં એક સો બે તીર્થ : ६९.४. प. जंबुद्दीवे णं भंते ! दीवे भरहे वासे कति तित्था ८४.प्र. भगवन् ! दीपनामनादापना भरतक्षेत्रमा पण्णत्ता ? કેટલા તીર્થ કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! तओ तित्था पण्णत्ता, तं जहा - गौतम ! त्रास तीर्थ सेवामांसाव्या छ, भडे१. मागहे, २. वरदामे, ३. पभासे ।२ (१) भाग, (२) २४ाम, (3) प्रभास.. जंबुद्दीवे णं भंते ! दीवे एरवए वासे कति तित्था પ્ર. ભગવન્!જંબૂદ્વીપ નામના દ્વીપના એરવતક્ષેત્રમાં पण्णत्ता? કેટલા તીર્થ કહેવામાં આવ્યા છે? गोयमा ! तओ तित्था पण्णत्ता, तं जहा गौतम! तीर्थ सेवामांसाव्याछ,भ१. मागहे, २. वरदामे, ३. पभासे । (१) भाग (२) १२६म (3) प्रभास.. प. जंबुद्दीवे णं भंते ! दीवे महाविदेहे वासे एगमेगे પ્ર. ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપના મહાવિદેહ चक्कवट्टिविजए कति तित्था पण्णत्ता ? ક્ષેત્રના પ્રત્યેક ચક્રવતી વિજયમાં કેટલા તીર્થ કહેવામાં આવ્યા છે? મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ વિજયોમાંથી પ્રવાહિત થનાર બાર અત્તર નદીઓમાંથી છ અત્તર નદીઓ સીતા મહાનદી અને છ અન્તર નદીઓ સીતાદા મહાનદીમાં મળે છે. સીતા અને સીતાદા નદીઓ લવણસમુદ્રમાં મળે છે. (क) ठाणं ३, उ. १, सु. १५० ઘાતકી ખંડ અને પુષ્કરાઈ દ્વીપના તીર્થોની ગણતરી એના વર્ણનમાં જોવું. (ख) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર ૩, સૂત્ર ૪૪-૪૫ અને ૪૯માં ભરત ચક્રવર્તીની પખંડ વિજયયાત્રાની શરૂઆતમાં માગધ વરદામ અને પ્રભાસ આ ત્રણે તીર્થોનો પરિચય મળે છે. તે માટે એને સંબંધિત કેટલાક વાક્યો અહીંયા ઉદ્ધત કરેલ છે. ..गंगाए महाणईए दाहिणिल्लेणं कूले णं पुरत्थिमं दिसं मागहतित्थाभिमुहं पयातं पामइ। -जम्बु. वख. ३, सु. ४४ 'जेणेव मागहतित्थे तेणेव उवागच्छइ' 'मागहतित्थकुमारस्स देवम्म अट्ठमभत्तं पगिण्हइ' 'मागहतियादगं चणेण्हइ' 'मागहतित्थकुमारं देवं सक्कारेइ' 'मागहतित्थेणं लवणसमुद्दाओ पच्चुत्तरइ' - जम्बु. वक्व. ३, सु. ४५ तए णं भरहेराया तं दिव्य चक्करयणं दाहिण-पच्चत्थिमदिसिं वरदामतित्थाभिमुहं पयातं चावि पामइ... ... जेणेव वरदामतित्थे तेणेव उवागच्छइ' उवागच्छित्ता वरदामतित्थस्स अदूरसामंत दुवालस जायणायाम, नवजायणवित्थिण्णं विजयखंधावार निवेसं करेइ । 'वरदामतित्थकुमारस्स देवस्स अट्टाहियाए महामहिमाए निव्वत्ताए समाणीए' 'तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं -जाव- उत्तरपच्चत्थिमं दिसि तहेव-जाव-पच्छिमदिसाभिमुहे पभासतित्थेणं लवणसमुई ओगाहेइ' 'पभासतित्थादगं च गिण्हइ गिण्हित्ता -जाव-पच्चत्थिमेणं पभासतित्थमेराए.... 'तएणं से दिवे चक्करयणे पभासतित्थकुमारस्स देवस्स अट्टाहिआए महामहिमाए णिधनाए समाणीए... । - जम्बु, वक्ख. ३, मु. ४९ આ વર્ણન પણ ભરતક્ષેત્રથી સંબંધિત છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯પ-૬૯૭ તિર્મક લોક : લીપ વર્ણન ગણિતાનુયોગ ૩૯ ૩. મા ! તો તિત્યા guત્તા, તે નદી- ઉં. ગૌતમ ! ત્રણ તીર્થ કહેવામાં આવ્યા છે. જેમકે૨. મારે, ૨. વરલને, રૂ. મારે? | (૧) માગધ, (૨) વરદામ, (૩) પ્રભાસ. एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे एगे विउत्तरे આ રીતે બધા મળીને જંબૂઢીપ નામના દ્વીપમાં तित्थसए भवंतीतिमक्खायंति । એકસો બે તીર્થ છે- એમ કહેવામાં આવ્યું છે. - નંવું. વ૬, સુ. ૨૮ जंबुद्दीवे णवजोयणिय मच्छाणं पवेसणं - જંબૂદ્વીપમાં નવ યોજનના મત્સ્યોનો પ્રવેશ: ૬૨૬. નંબુદ્ધી ઢ વનોળિયા મછા વિસિંદુ વા, ૬૯૫. જંબૂઢીપ નામના દ્વીપમાં નવ યોજનના સભ્યોએ પ્રવેશ पविसंति वा, पविसिस्संति वा। કર્યો હતો, કરે છે અને કરશે. - ટામાં , , મુ. ૬ ૭૨ (- ) નવસાવ - av (૧–૧૧) ચૌદ દ્વીપોનું વર્ણન (૧-૧૧) ગોર ટીમ() વિર મદિર ના જ (૧) ગંગા દ્વીપની અવસ્થિતિ અને પ્રમાણ : ૬૬૬, તસ્મvi Mવાથçસ વધુમક્કસભા, ત્ય મહું ૬૯૬. આ ગંગા પ્રપાતકુંડની બરાબર મધ્ય ભાગમાં ગંગાદ્વીપ एगे गंगादीवे णामं दीवे पण्णत्ते। નામનો એક વિશાલ દ્વીપ કહેવામાં આવ્યો છે. अट्ट जोयणाई आयाम-विक्खंभेणं, તે આઠ યોજન લાંબો-પહોળો છે. साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं. પચ્ચીસ યોજનથી કંઈ-વધારે પરિધિવાલો છે. दो कोसे ऊसिए जलंताओ, પાણીની સપાટીથી બે કોશ ઊંચો છે. सव्ववइरामए अच्छे सण्हे-जाव-पडिरूवे। સર્વવભૂમય, સ્વચ્છ, ચિકણો-વાવ-મનોહર છે. सेणं एगाएपउमवरवेइआए एगेण य वणसंडेणं सवओ તે દ્વીપ' એક પદ્મવરવેદિકા તથા એક વનખંડથી બધી समंता संपरिक्खित्ते। બાજુથી ઘેરાયેલો છે. वण्णओ भाणिअब्बो। અહીં એ બન્નેનું વર્ણન કહેવું જોઈએ. गंगादीवस्स णं दीवस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे ગંગાદ્વીપની ઉપર અત્યન્ત સમ તેમજ રમણીય ભૂમિguત્તા. - બંધુ. વ. ૪, . ૧૨ ભાગ કહેવામાં આવ્યો છે. गंगादेवीभवणस्स पमाणाई ગંગા દેવીના ભવનના પ્રમાણાદિ : ૬૧૭તસ્મ વઘુમક્સસમા પ્રત્યે જે મહં, તેવી ને ૬૯૭. એ દ્વીપની બરાબર મધ્ય ભાગમાં ગંગા દેવીનું એક भवणे पण्णत्ते। વિશાલ ભવન કહેવામાં આવ્યું છે. कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणगं कोसं તે એક કોસ લાંબુ, અડધો કોસ પહોળું અને કઈક ઓછું उड्ढं उच्चत्तेणं, એક કોસ ઊંચું છે. अणे गखं भसयसण्णिविट्ठे-जाव-बहुमज्झदेसभाए સેંકડો સ્થંભો પર સન્નિવિષ્ટ છે-યાવત-એની મધ્યમાં मणिपेढियाए सयणिज्जे। મણિપીઠિકા છે અને એની ઉપર એક શૈય્યા છે. - બંધુ. વવવું. ૪, મુ. ૨૨ જંબુદ્વીપમાં ૧૦૨ તીર્થોની ગણતરી આ પ્રકારે છેભરત અને એરવત ક્ષેત્રમાં ત્રણ-ત્રણ તથા મહાવિદેહમાં ૩૨ વિજયોમાં (દરેકમાં) ત્રણ-ત્રણ આ પ્રમાણે ૧૦૨ તીર્થ થાય છે. આના તીર્થ સ્થળ આ પ્રમાણે છેભરત અને એરવતના ૬ તીર્થ લવણસમુદ્રમાં છે. મહાવિદેહના કચ્છાદિ આઠ વિજયોના અને વત્સાદિ આઠ વિજયોના (અર્થાત સોલ વિજયોના) ૪૮ તીર્થ સીતાનદીમાં છે. ૨. ટા, ૮, મુ. ૬૨૬ / Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ટીપ વર્ણન સૂત્ર ૬૯૮-૭૦૨ गंगद्दीवस्स णामहेउ ગંગાદીપ નામનું કારણ : ૬૬૮, v. તે ળ મંત! પુર્વ વૃદ્-દ્રવ વ? ૬૯૮. પ્ર. ભગવન્! ગંગાદ્વીપ શા માટે ગંગાદ્વીપ કહેવામાં આવે છે ? गोयमा ! एत्थ णं गंगादेवी महिड्ढीया-जाव ગૌતમ ! અહીં ગંગા નામની મહર્ધિક-યાવતपलिओवमट्ठिईया परिवसइ। પલ્યોપમની સ્થિતિવાલી કેવી રહે છે. से एएण?णं गोयमा ! एवं वुच्चइ-गंगादीवे આ કારણે ગૌતમ ! ગંગાદ્વીપ ગંગાદ્વીપ કહેવાય गंगादीवे । अदुत्तरं च णं गोयमा ! गंगादीवे છે. અથવા ગૌતમ ! આ ગંગાદ્વીપ નામ શાશ્વત सासए णामधेज्जे पण्णत्ते। કહેવામાં આવ્યું છે. -- નૈવું. વ. ૪, સુ. ૧૬ (૨) સિંધુલીવર પમાણા-- (૨) સિન્ધદ્વીપના પ્રમાણાદિ : ६९९. सिंधुदीवे अट्ठो सो चेव। ૯૯. " સિદ્વીપના પ્રમાણાદિ તથા નામનું કારણ ગંગાદ્વીપ - નંવું. વ .૪, . ૧૬ જેવું જ છે-વાવ-(સિન્ધદેવીનું ભવન પણ ગંગાદેવીના ભવન સમાન છે.) (३-४) रत्तादीवस्स रत्तवईदीवस्स य पमाणाइ-- (૩-૪) રક્તદ્વીપ અને રક્તાવતીદ્વીપનું પ્રમાણાદિ : હe e. “ઘર્વ વેવ - સિંગો, તઇ વેવ -ત્તવ ૭00. ગંગાદ્વીપ અને સિન્ધદ્વીપના પ્રમાણની સમાન રક્તાદ્વીપ નેચવા ” - નૈવું. વ. ૪, સુ. ??? અને રક્તાવતી દ્વીપના પ્રમાણાદિ છે. (૨ક્તાદેવી અને રક્તાવતીદેવીનું ભવન પણ ગંગા-સિન્ધદેવીની સમાન છે.) (બ) જોગીવસ મા (૫) રોહિતાદ્વીપનું પ્રમાણાદિ : ૭ . તરસ હિમવયસ્કુલ્સ વામસભા પ્રત્યે ૭૦૧. એ રોહિતા અપાતકુંડની બરાબર મધ્ય ભાગમાં રોહિતા महं एगे रोहिअदीवे णामं दीवे पण्णत्ते । દ્વીપ નામનો એક વિશાલ દ્વીપ કહેવામાં આવ્યો છે. सोलस जोअणाई आयाम-विक्खंभेणं साइरेगाइंपण्णासं તે સોળ યોજન લાંબો-પહોળો અને પચાસ યોજનથી जोअणाई परिक्खेवेणं, કંઈક વધારે પરિધિવાળો છે. दो कोसे ऊसिए जलंताओ, જલની સપાટીથી બે કોસ ઊંચો છે. સનવરામજી મડે-ગાવ-પરિવા સર્વવમય તેમજ સ્વચ્છ છે-વાવ-મનોહર છે. से णं एगाए पउमवरवेइआए एगेण य वणसंडेणं सव्वओ તે એક પમવરવેદિકા અને એક વનખંડ વડે બધી समंता संपरिक्खित्ते। બાજુથી ઘેરાયેલો છે. - નંવું. વ .૪, મુ.?? रोहिआ देवीए भवणस्स पमाणाइ રોહિતા દેવીના ભવનના પ્રમાણાદિ : ૭૦ ૨. સંદિગઢીવર્સી ઢીવર્સ રૂબિ વૈદુમામાન્ને ૭૦૨. રોહિતા દ્વીપની ઉપરનો ભૂભાગ અત્યંત સમ અને भूमिभागे पण्णत्ते। રમણીય કહેવામાં આવ્યો છે. तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए એ સમ અને રમણીય ભૂભાગના મધ્યમાં એક વિશાલ एत्थ णं महं एगे भवणे पण्णत्ते । ભવન કહેવામાં આવ્યો છે. कोसं आयामेणं, એ એક કોસ લાંબો છે. सेसं तं चेव, पमाणं च अट्ठो अभाणिअब्बो। બાકીની વિગત તે (ગંગાદ્વીપ આદિ જેવી) છે. એનું - ગંવું. વ . ૪, મુ. ૧૬ પ્રમાણ અને નામનું કારણ કહેવું જોઈએ. Page #494 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૦૩-૭૦૬ તિય લોક : દ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૩૭૧ (૬) સિલવસ મા (૬) રોહિતાશાદ્વીપના પ્રમાણાદિ : ૭ રૂ. તરૂ of fશંસMવાયgvસ વધુમન્નેસમાપત્ય ૭૦૩. રોહિતાશા પ્રપાતકુંડની બરાબર મધ્ય ભાગમાં રોહિતાશા णं महं एगे रोहिअंसा णामं दीवे पण्णत्ते । નામનો એક વિશાલ દ્વીપ કહેવામાં આવ્યો છે. सोलस जोअणाई आयाम-विक्खंभेणं,साइरेगाइंपण्णासं તે સોળ યોજન લાંબો-પહોળો, પચાસ યોજનથી કંઈક जोअणाई परिक्खेवेणं, વધારે પરિધિવાળો છે. दो कोसे ऊसिए जलंताओ, પાણીની સપાટીથી તે બે કોસ ઊંચો છે. सब्बरयणामए अच्छे सण्हे-जाव-पडिरूवे। સંપૂર્ણપણે રત્નમય, સ્વચ્છ, ચિકનો-વાવ-મનોહર છે. सेसं तं चेव-जाव-भवणं अट्ठो अभाणिअव्वोत्ति । બાકીનું વર્ણન તેજ પૂર્વવત છે-વાવ-ભવન અને - ગંવું. વ.૪, ૩. ૧૨ નામનું કારણ જાણવવું જોઈએ. (૭-૮) સુવઇસૂછાવર કરાવીવર ય પમાળા- (૭-૮) સુવર્ણકૂલાદ્વીપ અને રૂપકૂલાદ્વીપના પ્રમાણાદિ : ૩૦ ૪. “ભુવાજૂના”...“ ના”...નવસિ તે વેવ ૭૦૪. સૂવર્ણકૂલા'-દ્વીપ અને રૂપકૂલા' દ્વીપના પ્રમાણાદિ માળિયુર્વા? રોહિતાદ્વીપ અને રોહિતાંસા દ્વીપની સમાન છે. - નૈવું. વ . ૪, મુ.??? (૧) સ્વિીવાસ મારા (૯) હરિદ્વીપના પ્રમાણાદિ ૭ . “ ના વેવ રિતા વવચા સા વેવ રી વિ ૭૦૫. હરિકાન્તા દ્વીપનું જે વર્ણન છે તે હરિદ્વીપનું પણ સમજવું વ્યા ” - ગંવું. વવ. ૪, . ૧૭ જોઈએ. (૨૦) દીવાંતીવસ માળા (૧૦) હરિકાન્તાદ્વીપના પ્રમાણાદિ : ૭e દ, તજ્ઞ હરિવંતપૂવયજુસ્સવમસભU Uત્ય ૭૦૬. તે હરિકાન્તા પ્રપાતકુંડના બરાબર મધ્ય ભાગમાં महं एगे हरिकंतदीवे णामं दीवे पण्णत्ते । હરકાન્તદ્વીપ નામનો એક વિશાલ દ્વીપ કહેવામાં આવ્યો છે. बत्तीसंजोअणाई आयाम-विक्खंभेणं, एगुत्तरंजोअणसयं તે બત્રીસ યોજન લાંબો-પહોળો અને એક સો એક परिक्खेवेणं, યોજનની પરિધિવાળો છે. दो कोसे ऊसिए जलंताओ, सव्वरयणामए अच्छे-जाव- જલથી બે કોશ ઊંચો, સર્વરત્નમય તેમજ સ્વચ્છ पडिरूवे । -વાવ-મનોહર છે. से णं एगाए पउमवरवेइआए एगेण य वणसंडेणं सवओ તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી બધી समंता संपरिक्खित्ते । બાજુથી ઘેરાયેલો છે. वण्णओ भाणियब्बोत्ति पमाणं च,सयणिज्जं च अट्रो अ અહીં વર્ણક કહેવું જોઈએ, પ્રમાણ, શૈયા તથા નામનું भाणिअब्बो। - ગંડુ. વ . ૪, મુ. ૧૭ કારણ પણ કહેવું જોઈએ. આ સંક્ષિપ્ત વાચનાપાઠની સૂચનાનુસાર સુવર્ણકૂલાદ્વીપ તથા સૂર્યકૂલાદ્વીપ અને દેવીઓના ભવનનું પ્રમાણ રોહિતાદ્વીપ, રોહિતસાદ્વીપ અને રોહિતાદેવીના ભવન તેમજ રોહિતાંસાદેવીના ભવનની સમાન કહેવું જોઈએ. ૨. આ સંક્ષિપ્ત વાચના પાઠની સૂચના અનુસાર હરિકાન્તદ્વીપના પ્રમાણની સમાન હરિ(સલિલા) દ્વીપનું પ્રમાણ જાણવું જોઈએ આ પ્રમાણે હરિકાન્તાદેવીના ભવનની સમાન હરિદેવીના ભવન પણ જાણવું જોઈએ. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અંતર કીપ વર્ણન સૂત્ર ૭૦૭-૭૦૯ (૨૨-૨) તારીવસ રતાવરૂ ય મારૂ (૧૧-૧૨) નરકાન્તાદ્વીપ અને નારીકાન્તાદ્વીપના પ્રમાણાદિ : (૨૩) સમાવિન માળારૂ (૧૩) શીતાદ્વીપના પ્રમાણાદિ : (૨૪) સગવીવ પનીર (૧૪) શીતોદદ્વીપના પ્રમાણાદિ : ૭૦ ૭. તે જ સમMવીસ વડુમસભાઇ પત્ય ૭૦૭. શીતોદાપ્રપાતકુંડની બરાબર મધ્ય ભાગમાં શીતોદદ્વીપ णं महं एगे सीओअदीवे णामं दीवे पण्णत्ते। નામનો એક વિશાલદ્વીપ કહેવામાં આવ્યો છે. चउसद्धिं जोअणाई आयाम-विक्खंभेणं, दोण्णि बिउत्तरे તે ચોસઠ યોજન લાંબો-પહોળો, બસો બે યોજનની जोअणसए परिक्खेवेणं । પરિધિવાલો છે. दो कोसे ऊसिए जलंताओ, सव्ववइरामए अच्छे-जाव- જલની સપાટીથી બે કોસ ઊંચો, સર્વવજુમય અને સ્વચ્છ પરિ -વાવ- મનોહર છે. सेसंतमेव वेइया-वणसंड-भूमिभाग-भवण-सयणिज्ज શેષ વેદિકા, વનખંડ, ભૂમિભાગ, ભવન, શૈયા તથા બો માગો - ગંવું. વ. ૪, કુ. ? ? નામના કારણનું કથન પણ એજ પ્રમાણે કરી લેવું જોઈએ. (१-१२) अन्तरदीव-वण्णओ (૧-૧૨) અંતરદ્વીપ-વર્ણન एगोरुयदीवस्स ठाणप्पमाणाई એકોકદીપના સ્થાન-પ્રમાણાદિ : ૭૦ ૮, ૬. દિ જે અંતે ! aff–ા ઇચમનુસ્સામાં ૭૦૮. પ્ર. હે ભગવન્!દક્ષિણ દિશાનાદાક્ષિણાયએકોરુક एगोरूयदीवे णामं दीवे पण्णत्ते? મનુષ્યોનો એકોરુકદ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे હે ગૌતમ! જંબૂદ્વીપ નામનાદ્વીપમાં મન્દર પર્વતથી णं चुल्लहिमवंतस्स वासहरपब्वयस्स उत्तरपुर દક્ષિણમાં ક્ષુદ્રહિમવન્ત વર્ષધર પર્વતના અંતિમ च्छिमिल्लाओ चरिमंताओ लवणसमुई तिन्नि ઉત્તરપૂર્વાન્તથી લવણસમુદ્રમાં ત્રણ સો યોજન जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं જવા પર દક્ષિણદિશાવર્તી એકોરુક મનુષ્યોનું एगोरुयमणुस्साणं एगुरुयदीवे णामं दीवे पण्णत्ते। એકોર,દ્વીપ કહેવામાં આવ્યો છે. तिन्नि जोयणसयाई आयाम-विक्खंभेणं, તે ત્રણસો યોજન લાંબો-પહોળો છે. णव एगूणपण्णजोयणसए किंचिविसेसेणं નવસો ઓગણપચાસ યોજનથી કંઈક વધુ એની परिक्खेवेणं, પરિધિ છે. एगाएपउमवरवेइयाएएगेणंचवणसंडेणं सचओ એક પવરવેદિકા અને એક વનખંડથી તે समंता संपरिक्खित्ते । ચારેબાજુથી ઘેરાયેલો છે. - નીવા. દિ. ૩, ૩. ૨, મુ. ૧૦૬ पउमवरवेइयाए वणसंडस्स य पमाणं પવરવેદિકા અને વનખંડનું પ્રમાણ : ૭૧. સf g૩મવરવેશદૃનોયડું૩ઢંવત્તેજ, પંજ ૭૦૯. એ પદ્મવરવેદિકા આઠ યોજન ઊંચી અને પાંચસો धणुसयाई विक्खंभेणं, एगुरूयदीवं सवओ समंता ધનુષ્ય પહોળી છે. એનાથી એકોરુકદ્વીપ ચારે બાજુથી परिक्खेवेणं पण्णत्ता। ઘેરાયેલો કહેવામાં આવ્યો છે. तीसेणं पउमवरवेइयाए अयमेवारूवे वण्णावासे पण्णत्ते- તે પદ્મવરવેદિકાનું આવું અને આ રીતેનું વર્ણન કરવામાં આવ્યું છેસ્થાનાંગ ૨, ઉ.૩, સૂત્ર ૮૮માં નરકાન્તા અને નારીકાન્તા નદીઓને સમાન કહેવામાં આવ્યું છે એટલે એમાં નરકાન્તાદ્વીપ અને નારીકાન્તા દ્વીપ પણ સમાન છે. આ પ્રમાણે નરકાન્તા દેવીનું ભવન અને નારીકાન્તાદેવીનું ભવન સમાન છે. સ્થાનાંગ ૨, ૩.૩, સૂત્ર ૮૮માં શીતા અને શીતદાનદીને સરખી કહેવામાં આવી છે. એટલે શીતદાદ્વીપના પ્રમાણ સમાન શીતાદ્વીપનું પ્રમાણ છે. આ સૂત્રની ટીકામાં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે... શીતાપિતુઃgયોનનીયાવન્મત્યુત્તરથનનશતદયપરિક્ષેપ: जलान्ताद् द्विकोशोच्छ्रित शीतादेवीभवनेन विभूषितो परितनभागः .... । Page #496 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧૦ તિર્યકુ લોક : એકોરુકદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૩૭૩. तं जहा- वइरामया निम्मा एवं वेश्यावण्णओ જેમકે- એની વજૂમય નીંવ- આધારભૂમિઓ છે. આ भाणियो। રીતે વેદિકાનું વર્ણન કહેવું જોઈએ. सा णं पउमवरवेइया एगेणं वणसंडेणं सवओ समंता તે પદ્મવરવેદિકા ચારેબાજુથી એક વનખંડથી ઘેરાયેલો છે. સંપિિવરવત્તા | से णं वणसंडे देसूणाई दो जोयणाई चक्कवाल- તે વનખંડ બે યોજનથી કંઈક ઓછો ચક્રવાલ વિધ્વંભ विक्खंभेणं, (ગોલાકાર પહોળાઈ) વાળો છે. वेइयासमेणं परिक्खेवेणं पण्णत्ते, વેદિકાની સમાન એ વનખંડની પરિધિ કહેવામાં આવી છે. से णं वणसंडे किण्हे किण्होभासे एवं वणसंडवण्णओ તે વનખંડ સઘન વૃક્ષસમૂહથી શ્યામ અને શ્યામ भाणियो। આભાવાલા પ્રતીત થાય છે. ઈત્યાદિ વનખંડનું વર્ણન કરવું જોઈએ. तणाण य वण्ण-गंध-फासो सहो तणाणं वावीओ તૃણોનો વર્ણ, ગંધ, સ્પર્શ તથા શબ્દ, વાપિકાઓ उप्पायपब्बया, पुढविसिलापट्टगायभाणियब्वा-जाव-तत्थ ઉત્પાત પર્વત, પૃથ્વીશિલા પટ્ટકનું વર્ણન કહેવું જોઈએ. णं बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति-जाव- -વાવ- ત્યાં અનેક વાણવ્યન્તર દેવ-દેવીઓ બેસે છેવિદતિ .. -વાવ- વિહાર કરે છે. -નવા. પરિ. ૨, મુ. ? -૦ एगोरूय दीवस्स सरूवं એકોરુકદ્વીપનું સ્વરૂપ : ૭૨ . . Tચઢાવસ મંતે | ટીવલ્સ રિસU ૭૧૦. પ્ર. ભગવન! એકોક નામનાદ્વીપનો આકારભાવआयारभाव पडोयारे पण्णत्ते? સ્વરૂપ કેવા પ્રકારનું કહેવામાં આવ્યું છે? गोयमा ! एयोख्यदीवस्स णं दीवस्स अंतो ગૌતમ! એકોક દ્વીપ નામક દ્વીપમાં સર્વથા સમ बहुसमरमणिज्जे भूमिमागे पण्णत्ते. તેમજ રમણીય ભૂમિ-ભાગ કહેવામાં આવ્યો છે. से जहाणामए आलिंगपुक्खरेति वा, જે પ્રકારે આલિંગપુષ્કરે (કૃદંગતલ) હોય છે. एवं सयणिज्जे वण्णओ भाणियब्वो-जाव-पुढ એ રીતે શૈયાનું વર્ણન કહેવું જોઈએ- યાવविसिलापट्टगंसितत्थणंबहवेएगुरुयदीवया मणुस्सा પૃથ્વીશિલા પટ્ટકપરઅનેકએકોરુકદ્વીપનામનુષ્ય ચ, મજુસ ચ માસચંતિ-બાવ-વિદતિ અને સ્ત્રીઓ બેસે છે- યાવતુ- વિહાર કરે છે. एगुरुयदीवेणंदीवे तत्थ-तत्थ देसेतहिं-तहिं बहवे હે આયુષ્માન્ શ્રમણો ! એકોરુકદ્દીપ નામના उद्दालका कोद्दालका कतमाला णयमाला દ્વીપમાં સ્થળે-સ્થળે અહીં-તહીં અનેક ઉદ્દાલક, णट्टमाला सिंगमाला संखमाला दंतमाला કોદ્દાલક, કૃતમાલ, નત્તમાલ, નૃત્યમાલ सेलमाला णामं दुमगणा पण्णत्ता समणाउसो ! શૃંગમાલ, શંખમાલ, દંતમાલ, શૈલમાલ નામના વૃક્ષોનો સમૂહ કહેવામાં આવ્યો છે. कुस-विकुस-विसुद्ध-रूक्खमूला, मूलमंतो। કુશ, વિકુશ વગેરે ઉખાડીને જે વૃક્ષોના મૂલ कंदमंतो- जाव-बीयमंतो पत्तेहिं य पुफेहिं य શુદ્ધ કરવામાં આવ્યા છે. એ શુદ્ધ મૂલવાળા अच्छण्ण- पडिच्छण्णा सिरीए अतीव-अतीव કંદવાળા-ચાવતુ- બીજવાળા, વૃક્ષપત્ર તેમજ उवसोभेमाणा उवसोभेमाणा चिट्ठन्ति । પુષ્પોથી આચ્છાદિત તથા શોભાથી અત્યંત શોભાયમાન થઈને રહેલ છે. 9. નહીં રથvસેના તદ માળિયવI २. एवं जहा रायपसेणइय वणसंडवण्णओ तहा निरवसेसं भाणियव्वं । Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : એકોરુકદ્વીપ વર્ણન સૂત્ર ૭૧૧ एगोरूयदीवे णं दीवे रूक्खा बहवे हेरूयालवणा, એકોરુકદ્દીપ નામના દ્વીપમાં હતાલ, ભેરુતાલ, भेरूयालवणा, मेरुयालवणा, सेरुयालवणा, મેરુતાલ, સેરતાલ વગેરે અનેક પ્રકારના सालवणा,सरलवणा, सत्तवण्णवणा, पूतफलिवणा, તાલવૃક્ષોના વન છે. સાલ, સરલ, સપ્તપર્ણ, खज्जूरिवणा, णालिएरिवणा, कुस-विकुस-विसुद्ध પૂતફલ (સુપારી), ખજૂર, નારિયલ આદિ વેવમૂત્રા-ઝાવ-વિકૃત્તિો વૃક્ષોના અનેક વન છે. બધા વૃક્ષોના મૂલકુશ-વિકુશ રહિત અને શુદ્ધ છે-થાવત– શોભિત થાય છે. एगुरुयदीवेणंतत्थ बहवे तिलया लवया नग्गोधा એકોરુકદ્વીપમાં અહીં-તહીં ઘણા બધા તિલક, जाव-रायरूक्खाणंदिरूक्खा कुस-विकुस-विसुद्ध લવક, ન્યગ્રોધ-વાવ- રાજવૃક્ષ, નંદિવૃક્ષ છે. મૂત્રા-ગાવ-વિત્તિો જે કુશ, વિકુશ રહિત છે, એના મૂલ શુદ્ધ-જાવત શોભિત થાય છે. एगुरुयदीवे णं तत्थ बहूओ पउमलयाओ-जाव એકોરુકદ્વીપમાં સ્થળ-સ્થળે અનેક પધલતાઓसामलयाओ निच्चं कुसुमियाओ एवं યાવ-શ્યામલતાઓ સદાપુષ્પયુક્ત છે. ઈત્યાદિ ચાવો -ગાવ-દિવાઝા આ પ્રકારે લતા-વર્ણન કરવું જોઈએ- યાવત મનોહર છે. एगोरूयदीवे णं तत्थ तत्थ बहवे सेरियागुम्मा એ કોરુકદ્વીપમાં સ્થળે -સ્થળે ઘણા બધા जाव-महाजातिगुम्मा, ते णं गुम्मा दसद्धवण्णं સેરિકામુલ્મ-યાવતુ-મહાજાઈગુલ્મ છે. તે બધા कुसुमं कुसुमति विधूयग्गसाहा जेण ગુલ્મ પાંચ વર્ણના પુષ્પોથી સુશોભિત છે. અને वायविधूयग्गसाला। એની શાખાઓ પવનથી હાલતી રહે છે. एगुरूयदीवस्स बहुसमरमणिज्जभूमिभागं એકોરુકદ્વીપમાં બધી રીતે સર્વથા સમ તેમજ मुक्कपुष्फपुञ्जोवयारकलियं करेंति । રમણીય ભૂભાગ સદા વિખરાયેલ પુષ્પો વડે સુશોભિત રહે છે. एगोरुयदीवे णं तत्थ-तत्थ बहूओ वणराईओ એકોરુકદ્વીપમાં સ્થળે-સ્થળે અનેક વનરાજીઓ TWITTો, કહેવામાં આવી છે. ताओणं वणराईओ किण्हाओ किण्होभासाओ એ બધી વનરાજીઓ અનેકાનેક વૃક્ષોની जाव-रम्माओ, महामेहणिकुरंबभूताओ-जाव સઘનતાથી શ્યામ છે. શ્યામ જ ભાસિત હોય છેमहतिं गंधद्धणिं मुयंतीओ पासादीयाओ-जाव યાવતુ- રમણીય છે. તે શ્યામ મેઘ ઘટાઓ જેવી દિવાળા - ગોવા, પરિ. ૩, મુ. ?? દેખાય છે- યાવતુ- અતિ ઉગ્ર ગંધ ફેલાવતી રહે છે. એટલે પ્રસન્નતા ઉત્પન્ન કરનારી છે-વાવ મનોહર છે. एगुरुयदीवे दसविहादुमगणा : એકોરુકદ્વીપમાં દસ પ્રકારના દુમગણ (વૃક્ષગણ) : ૭૨ ૧. UNTચી તત્વ-તત્ય વહિવે મ7TT TTમ તુમ || ૭૧૧. હે આયુષ્માન્ શ્રમણો ! એકોરુક દ્વીપમાં સ્થાન-સ્થાન पण्णत्ता समणाउसो! પર 'મરંગ' નામના અનેક વૃક્ષસમૂહ કહેવામાં આવ્યા છે. जहा से चंदप्पभ-मणिसिलाग-वरसीधु-पवरवारूणि- જે રીતે ચંદ્રપ્રભ, મણિસિલાક, શ્રેષ્ઠસિધુ, ઉત્તમ વારુણી, सुजात-फल-पत्त-पुष्पचोयणिज्जा,ससारबहुदव्वजुत्तसं સુજાત (પરિપક્વ, ફલ, પત્ર, પુષ્પના સારરૂપ અને भारकालसंधियासवा । અનેક પ્રકારના દ્રવ્યોના સંયોજનથી બનાવેલ આસવ, છે, નહીં ૩વવાઈ | Page #498 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧૧ તિર્યક્ લોક : એકોરુકદ્વીપ વર્ણન ३ महुमेरग- रिट्ठाभ' - दुद्धजातीय' - पसन्नतल्लग - सताउ, खज्जूर- मुद्दियासार-कविसायण-सुपक्कखोयरस- वरसुरावण्ण-गंध-रस-फरिसजुत्तबलवीरिय- परिणामा, मज्जविहित्थबहुप्पगारा । तहेव ते मत्तंगयावि दुमगणा, अणेगबहुविविहवीससापरिणयाए मज्जविहीए उववेया फलेहिं पुण्णा वीसट्टेति । कुस - विकुस-विसुद्ध रूक्खमूला - जाव-चिट्ठन्ति । (१) एगोख्यदीवे णं दीवे तत्थ - तत्थ बहवे भिंगगया णामं दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से वारग घड-करग-कलस-कक्करि-पायकंचणिउदकवद्धणि-सुपतिट्ठग-पारी-चसक-भिंगार-करोडिसरग-थरग- पत्ती थाल-मल्लक-चपलिय अवपददगवारक-विचित्तवट्टक-मणिवट्टक, सुत्ति - चारू-पिणयाकंचन - मणि रयण भत्तिविचित्ता, भायणविधीए बहुप्पगारा । तव ते भिगंगया वि दुमगणा, अणेगबहुविविहवीससाए, परिणताए भाजणविधीए उववेया फलेहिं पुन्नाविव विसन्ति, कुस-विकुस-विसुद्ध-रूक्खमूला - जाव- चिट्ठन्ति । (२) एगो यदीवे णं दीवे तत्थ - तत्थ बहवे तुडियंगा णामं दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से आलिंग'-मुयंग'-पणव'-पडह-दद्दर'-करडिडिंडिम'भंभा'- होरंभ'"- कण्णिया- खरमुहि ११ मुगुन्द १२संखिय १३ परिली- वच्चग-१४ परिवाइणि-वंसवेणुवीणा - घोस-विवंचि महति - कच्छभि-रिगसिगा १५. १६ कंसताल-सुसंपउत्ता, आतोज्जविधिणिउणगंधव्वसमयकुसलेहिं फंदिया, तिट्ठाणसुद्धा, तलताल ગણિતાનુયોગ ૩૭૫ મધુમે૨કસાર, રિષ્ટાભસાર, દુગ્ધજાતિસાર, પ્રસન્ન तत्वसार, शतायुसार, अदुर सार, मध्वीअદ્રાક્ષાસાર, કપિશાયન, સુપક્વ ઈક્ષુરસથી નિષ્પન્ન सुरा (३) श्रेष्ठ वर्श, गंध, रस, स्पर्शयुक्त, जसवीर्य સંવર્ધક અને અનેક પ્રકારના મદ્ય છે. - આ રીતે તે મતંગ નામના દ્રુમગણ(વૃક્ષગણ)પણ અનેક પ્રકારના સ્વભાવ સિદ્ધ મદ્ય વિધાન યુક્ત ફલોથી પૂર્ણ विकसित छे. એ વૃક્ષોના મૂલ કુશ, ડાભ, વિકુશ-વલ્વજઘાસ રહિત छे- यावत्- अति अति शोभित थाय छे. (१) હે આયુષ્માન્ શ્રમણો ! એકોરુકદ્વીપમાં અનેક સ્થાનોમાં 'ભૃત્તાંગ' નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. ४ रीते, वार = मांगल्यघट घट = घडा, १२, अलश, हुर्डरी, पाहयनिडा, उ६वर्धनी, सुप्रतिष्ठपुष्पपात्र, पारी- धीना वासरा, यस-सुरापान पात्र, भृंगार = भरणी, रोडी-धिलोडी, सर5- सरवोया सिझेरा, धरग, पात्री, थाल, न्यस्तड, यवसित, अवय, દગવા૨ક = પાણીનો ઘડો, વિચિત્ર વાસણ, મણિજડિત વાસણ, સીપના વાસણ, ચરૂ, પીનક-અફીણ લેવાનું પાત્ર, સચિત્ર સ્વર્ણપાત્ર, સચિત્ર મણિપાત્ર, સચિત્ર રત્નજડિત પાત્ર વગેરે અનેક પ્રકારના પાત્રો હોય છે. આ પ્રમાણે 'ભૃત્તાંગ' નામના એ દ્રુમગણ પણ અનેક પ્રકારના સ્વભાવસિદ્ધ પાત્રાકાર જેવા ફળોથી પૂર્ણ રુપે વિકસિત થાય છે. छे આ વૃક્ષોના મૂલ કુશ-ડાભ, વિકુશ-વલ્લજઘાસ રહિત यावत्- (अति अति शोभायमान थाय छे.) (२) એ આયુષ્માન્ શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થાને-સ્થાને 'ત્રુટિતાંગ' નામના વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. ठे रीते खालिंग - भुरठ-महंग, पाव, पटड, ६६२, ४२टी, डिडिम, भंभा, सोरंभ, अर्शिअ, परमुजी, भुहुन्छ, संजिअ, परिसी, वय्य, परिवाहिनी, वंस, वेशुवीला, सुघोषा, विपंथी, महति, उच्छली, रिगिसिगिा, तलतास, अस्पताल વગેરે જે વિવિધ વાદ્યોને વગાડવામાં નિપુણો અને સંગીત શાસ્ત્રકુશલો દ્વારા વગાડવામાં આવેલ ત્રણ સ્થાન(આદિમધ્ય અને અવસ્થાન સ્થાનોથી) શુદ્ધ વાદ્ય હોય છે. २. आस्वादतः क्षीरसदृशी । ४. 'आलिंगोनाम' यो वादकेन आलिंग्य वाद्यते, 'मुरज' इति । ६. 'पणवः' भाण्डपटहः । १. जम्बूफलकलिकाभा । ३. शतायुर्नाम या सुराशतवारं शोधितापि स्वरूपं न जहाति । ५. 'मृगङ्गो' लघुमर्दलः । ७. 'दर्दरिको' यस्य चतुर्भिश्चरणैरवस्थानं भुवि स गोधाचर्मावनद्ध वाद्य विशेषः । ८. 'डिंडिम:' प्रथम प्रस्तावना सूचकः पणवविशेषः । ९. भंभा = ढक्का । १०. होरंभा = महाढक्का । १३. शंखिका लघुशंखरूपा । ११. खरमुही = काहला । १२. 'मुकुन्द' - मुरजविशेषो, यो अतिलीनं प्रायो वाद्यते । १४. पिरली - वच्चकौ, तृणरूपवाद्यविशेषौ । १५. रिगिसिगिका घर्ष्यमाण वादित्र विशेष, देशिभाषायां- 'रणसिंगा' इति प्रसिद्धः । १६. तलताल - तलं हस्तपुटं यद्यपि हस्तपुटं न कश्चित्तुर्य विशेषस्तथापि तदुत्थित शब्दप्रतिकृतिः शब्दौ लक्ष्यते । For Private Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : એકોરુકદ્વીપ વર્ણન સૂત્ર ૭૧૧ तहेव तेतुडियंगयावि दुमगणा, अणेगबहुविविधवीससा- એ રીતે ત્રુટિતાંગ નામના દુમગણ પણ અનેક પ્રકારના परिणामाए तत-वितत-घण-सुसिराए चउविहाए સ્વભાવસિદ્ધ તત, વિતત, ઘન અને નૃસિરરૂપ ચાર आतोज्ज-विहीए उववेया फलेहिं पुण्णा विसट्टन्ति, પ્રકારના વાદ્ય વિધાનોથી યુક્ત ફલોથી પૂર્ણ વિકસિત થાય છે. વાસ-વિદુસ-વિયુદ્ધમૂત્રા-ઝાવ-વિન્તિ (3) આ વૃક્ષોના મૂલ કુશ-ડાભ, વિકુશ-બલ્વજઘાસ રહિત-યાવતુ- અતિશય શોભાયમાન થાય છે. (૩) एगोरूयदीवे णं दीवे तत्थ-तत्थ बहवे दीवसिहा णाम હે આયુષ્માન્ શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થાન-સ્થાન પર दुमगणा पण्णत्ता समणाउसो! 'દીપશિખા' નામના વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. जहा से संझाविरागसमए नवणिहिपतिणो दीविया જે રીતે સંધ્યા સમય પછી નવનિધિપતી ચક્રવર્તિને ત્યાં चक्कवालविंदे पभूयवट्टिपलित्ताणेहिं धणिउज्जालिय- દીપિકાઓ હોય છે, જેનો પ્રકાશ મંડળ ચારે તરફ तिमिरमद्दए,कणगणिगरकुसुमितपालियातय- ફેલાયેલો છે તથા જેમાં ઘણી વાટો અને ભરપૂર તેલ છે, वणप्पगासो कंचणमणिरयण-विमल- महरिहतव જેના વિશેષ પ્રકાશથી અંધકારનો નાશ થાય છે, જેનો णिज्जुज्जलविचित्तदंडाहिं दीवियाहिं सहसा पज्जलि પ્રકાશ સ્વર્ણ સમૂહ જેવા પ્રકાશવાળા પુષ્પોથી યુક્ત ऊसविय-णिद्धतेय-दिप्पंत-विमलगहगण-समप्पहाहिं પારિજાતના વનના પ્રકાશ જેવા હોય છે. वितिमिरकर-सूरपसरियउल्लोयचिल्लयाहिंजालुज्जल સ્વર્ણમણીરત્નથી નિર્મિત, વિમલ, બહુમૂલ્ય અથવા पहसियाभिरामाहिं सोभेमाणा, મહોત્સવ યોગ્ય સુવર્ણ જેવા ઉજ્જલ સચિત્ર દંડો પર એક સાથે પ્રજ્વલિત હોવાથી જેનું તેજ અત્યધિક પ્રદીપ્ત થવાથી તથા જે નિર્મળ ગ્રહગણોની જેમ પ્રભાસિત છે તેમજ અંધકારને દૂર કરનાર સૂર્યની પ્રજાની જેમ દેદિપ્યમાન છે અને દીપિકાઓથી સુશોભિત થાય છે. तहेव ते दीवसिहावि दुमगणा अणेगबहुविविहवी- એજ રીતે દીપશિખા નામના દ્રમગણ પણ અનેક ससापरिणामाए उज्जोयविधीए उववेदा फलेहिं पुण्णा પ્રકારના સ્વભાવસિદ્ધ પ્રકાશયુક્ત ફલોથી પરિપૂર્ણ विसट्टन्ति, વિકસિત છે. સુરત-વિસ-વિશુદ્ધ-સમૂત્રા-ઝાવ-વિન્તિા (૪) આ વૃક્ષના મૂળ, કુશ-ડાભ, વિકુશ-બલ્વજધાસ રહિત છે- યાવ- અતિશય શોભિત થાય છે. (૪) एगुरूयदीवेण तत्थदीवे-तत्थ बहवे जोतिसिहा णामं હે આયુષ્માનું શ્રમણો ! એકોક દ્વીપમાં સ્થળ-સ્થળે दुमगणा पण्णत्ता समणाउसो! જયોતિશિખા' નામના અનેક વૃક્ષ-સમૂહ કહેવામાં આવ્યા છે. जहा से अचिरूग्गयसरय-सूरमंडल-पडत-उक्कासहस्स- જે રીતે શરદઋતુના ઉદય થયેલા સૂર્યનો પ્રકાશ, ઉલ્કા दिप्पंत-विज्जुज्जालहुयवहनिद्भूम-जलियनिद्धंतधोय- સહસ્ત્રનું ઉજ્જવલતેજ, વીજળીઓની ચમક, પ્રજ્વલિત तत्ततवणिज्ज-किंसुयासोयजवाकुसुम-विमउलियपु- નિધૂમ અગ્નિની જ્વાલાઓ, તપાવેલ સુવર્ણનો વર્ણ, जमणिरयण-किरणजच्चगिंलयणिगररूवाइरेगरूवा, વિકસિત કિંશુક તેમજ જવાકુસુમ, પુષ્પસમૂહની પ્રભા, મણિ-રત્નોના કિરણ પુંજ અને હિંગુલની રાશિ હોય છે. तहेव ते जोतिसिहावि दुमगणा अणेगबहुविविहवीससा- એજ રીતે જયોતિશિખા નામના દ્રુમગણ પણ અનેક परिणयाए उज्जोयविहीए उववे या सुहले स्सा પ્રકારના સ્વભાવસિદ્ધ શુભ, મંદ, મંદાતપ પ્રકાશોથી मंदलेस्सा मंदायवलेस्सा कूडाय इव ठाणठिया કૂટ-શિખરની જેમ એક (પોતપોતાના સ્થાન પર સ્થિત अन्नमन्नसमोगाढाहिं लेस्साहिं साए पभाए सपदेसे છે. એ બધા વૃક્ષોનો પ્રકાશ એકબીજા સાથે મળીને सवओ समंता ओभासंति उज्जोवेंति पभासेंति, પોત-પોતાના પ્રદેશમાં ચારેબાજુ અવભાસિત, ઉદ્યોતિત તેમજ પ્રભાસિત થાય છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧૧ તિર્યફ લોક : એકોરુકદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૩૭૭ સુન્ન-વિસ-વિશુદ્ધ-મૂત્રા-ગાવ-વિન્તિા (૨) આ વૃક્ષોના મૂલ કુશ-ડાભ, વિકુશ-બલ્વજ ઘાસ રહિત છે- યાવતુ- અતિશય શોભિત થાય છે. (૫). एगुरूयदीवे तत्थ-तत्थ बहवे चित्तंगा णाम दुमगणा હે આયુષ્યમાનું શ્રમણો ! એકોકદ્વીપમાં સ્થાને-સ્થાને पण्णत्ता समणाउसो ! 'ચિત્રાંગ’ નામના વૃક્ષ-સમૂહ કહેવામાં આવ્યા છે. जहा से पेच्छाघरे विचित्ते रम्मे वरकुसुमदाममालुज्जले, જે રીતે પ્રેક્ષાગૃહ-નાટ્યશાલા કુશલ શિલ્પિઓ વડે भासंतमुक्कपुष्फपुञ्जोवयारकलिए, विरल्लिविचित्त અનેક પ્રકારના ચિત્રોથી રમણીય, શ્રેષ્ઠ પુષ્પમાલાઓથી मल्लसिरिदाममल्लसिरिसमुदयप्पगब्भे गंथिम-वेढि દેદીપ્યમાન, વિકસિત મનોહર વિરલ-વિચિત્ર म-पूरिम-संघाइमेण मल्लेण छेयसिप्पियं विभागरतिएण પુષ્પમાલાઓથી સુશોભિત કરવામાં આવે છે. ગ્રન્થિમ सव्वतो चेव समणुबद्ध पविरललवंतविप्पइटेहिं = ગૂંથીને, વેષ્ટિમ = પુષ્પ પર પુષ્પ લગાવીને શિખર पंचवण्णेहिं कुसुमदामेहिं सोभमाणेहिं सोभमाणे જેમ કે મુકુટ જેમ ગૂંથીને, પૂરિમ = લઘુછિદ્રમાં પુષ્પ वणमालतग्गए चेव दिप्पमाणे, પૂરીને, સંઘાતિમ= એક પુષ્પનીનાલમાં બીજા પુષ્પની નાલ જોડીને બનાવેલી પાંચ રંગની પુષ્પમાલાઓ કોઈકોઈ અલ્પ અંતરે, કોઈ-કોઈ વધુ અંતરે લગાડીને શોભાયમાન કરવામાં આવે છે તથા એના વડે વનમાલાથી દેદીપ્યમાન થાય છે. तहेव ते चित्तंगयावि दुमगणा अणेगबहुविविहवी- એજ રીતે ચિત્રાંગ નામના દ્રમાંણપણ અનેક પ્રકારના ससापरिणयाए मल्लविहीए उववेया, સ્વભાવ સિદ્ધ માલ્ય વિધિઓથી યુક્ત થાય છે. સ- વિસ-વિમુદ્ર- મૂત્રા-ગાવ-નિત્તિ . (૬) આ વૃક્ષોનાં મૂલ કુશ-ડાભ, વિકુશ- વલ્વજ ઘાસ રહિત છે- યાવતુ- અતિ શ્રીસંપન્ન છે. (૬). एगुरूयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे चित्तरसा णामं दुमगणा હે આયુષ્યમાનું શ્રમણો ! એકોરુકદ્વીપમાં યત્ર-તત્ર पण्णत्ता समणाउसो ! સ્થાને-સ્થાને 'ચિત્રરસ’ નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. जहा से सुगंधवर-कलमसालि-विसिट्ठ-णिरूवहत-दुद्धरद्धे, જે રીતે સુગંધિત કલમ જાતિના ચોખા વિશિષ્ટ દૂધમાં सारयद्दय-गुड-खंडमहुमेलिए, अतिरसे परमण्णे होज्ज, પકાવેલ અને શરદઋતુમાં ઘી, ગોળ, ખાંડ અને મધથી उत्तमवण्णगंधमंते, મિશ્રિત ઉત્તમ વર્ણ, ગંધ, રસયુક્ત પરમ અન્ન ક્ષીર થાય છે. अहवा-रण्णो जहा वा चक्कवट्टिस्स होज्ज णिउणेहिं અથવા- ચક્રવર્તીના પાકવિદ્યા વિશારદ રસોઈએ सूतपुरिसेहिं सज्जिएहिं चउकप्पसेअसित्ते इव ओदणे, બનાવેલ ચતુષ્કલ્પથી લગાડેલ કલમશાલીનો એક-એક कलमसालिणिज्जतिएवि, विपक्क सवष्फमिउ-बसय- દાણો વરાળથી પકાવવાથી કોમલ થઈ ગયો છે. અનેક सगालसित्थे, अणेगसालणग-संजुत्ते, પ્રકારના મેવા મસાલા નાંખવામાં આવ્યા છે. अहवा-पणिपुण्ण-दब्बवुक्खडेसु सक्कए वण्ण-गंध-रस અથવા-એલચી વગેરે બધા દ્રવ્યોથી સંસ્કારિત, फरिस-जुत्त-बलवीरियपरिणामे, इंदियबलपुट्ठिवद्धणे, શ્રેષ્ઠવર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત, બલ-વીર્યરૂપમાં खुप्पिवासमहणे पहाणंगुलकढिय-खंड-मच्छंडिय-उवणीए પરિણમિત, આંખ વગેરે બધી ઈન્દ્રિઓને પુષ્ટ કરનારા पमोयगे सहसमियगब्भे हवेज्ज परमइलैंगसंजुत्ते, તથા શક્તિ વધારનારા, ભૂખ, તરસ, શામક, પાકેલ તેમજ પવિત્ર ગોળ, ખાંડ અથવા સાકર મિશ્રિત ત્રણ વારછાણેલા લોટમાંથી બનાવેલ અત્યંત પ્રિય-ઉપયોગી દ્રવ્યોથી યુક્ત લાડુ થાય છે. तहेव ते चित्तरसावि दुमगणा अणेगबहुविविहवीससा- એજ રીતે ચિત્રરસ દ્રુમગણ પણ અનેક પ્રકારના સ્વભાવ परिणयाए भोजणविहीए उववेदा, સિદ્ધ ભોજનવિધિથી યુક્ત હોય છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : એકોરુકદ્વીપ વર્ણન સૂત્ર ૭૧૧ શુસ-વિજુન-વિયુદ્ધ-વમૂત્ર-વ-ચિદૃત્તિ (૭) एगुरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे मणियंगा णाम दुमगणा पण्णत्ता समणाउसो! जहा से हार-ऽद्धहार-वट्टणग-मउड-कुण्डल-वामुत्तगहेमजाल-मणिजाल-कणगजालग-सुत्तग-उच्चियकडगाखुडिय-एकावलि-कंठसुत्त-मंगरिम-उरत्थ-गवेज्जसोणिसुत्तग-चूलामणि-कणगतिलग-फुल्ल-सिद्धत्थयकण्णवालि-ससि-सूर-उसभ-चक्कगतलभंग-तुडियહત્યમ-વત્રવર-તારમાતા, ચંદ્ર-મૂ-માહ્નિતા, हरिसय-केयूर-वलय-पालंब-अंगुलेज्जग-कंचीमेहला कलावपयरग-पायजाल-घंटिय-खिखिणि-रयणोरू जालत्थिगियवरणेउर-चलणमालिया, कणगणिगरमालिया, कंचणमणिरयणभत्तिचित्ता, भूसणविधी बहुप्पगारा, એ વૃક્ષોના મૂળ, કુશ-ડાભ, વિકુશ-બલ્વજ ઘાસ રહિત છે- યાવતુ- શ્રીથી અતી શોભાયમાન થાય છે. (૭) હે આયુષ્યમાન શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થળે સ્થળે 'મણિયંગ' નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. જે રીતે હાર-અઢાર લટવાળા, અર્ધહાર-નવ લટવાળા, વેસ્ટનક- કાનના લટકણિયા, મુકુટ, કુંડલ, વામોત્તક, હમજાલ, મણિજાલ, કનકજાલ, સુવર્ણસૂત્રઉચિતકટક, ક્ષુદ્રક, એકાવલિ, કંઠસૂત્ર, મકરાકાર હાર, ઉર: સ્કલ્પ, રૈવેયક = ગળામાં પહેરવાનું આભૂષણ, શ્રેણીસૂત્ર (કંદોરો) ચૂડામણિ, સ્વર્ણતિલક, પુષ્પક, સિદ્ધાર્થક, કર્ણવાલિ, ચન્દ્રચક્ર, સૂર્યચક્ર, વૃષભચક્ર, ચક્રાકાર ભૂષણ, તલભંગ, ત્રુટિત = ભુજબંધ, હસ્તમાલક, વલક્ષ, દીનાર માલક, ચન્દ્રમાલક, સૂર્યમાલક, હર્ષક, કેયૂર, વલય-કંકણ, પ્રાલંબ = લાંબી શૃંખલા અથવા ઝુમખા, અંગુલેયક = અંગુઠી, કાંચી મેખલા = સ્વર્ણકટિસૂત્ર, કલાપ-પ્રતિરક, પાયલ, ઘંટિકા, ખિંખિણી = નાની ઘંટડી, રત્નોરૂજાલ, ક્ષુદ્રિકા, શ્રેષ્ઠનુપૂર,ચરણ માલિકા, કનકનિકરમાલિકા=પગમાં પહેરવાના સોનાના કડા, સ્વર્ણ = મણિ - રત્નજડિતચિત્રયુક્ત અનેક પ્રકારના આભૂષણ હોય છે. તેજ રીતે 'મહેંગ' નામના મગણ પણ અનેક પ્રકારના સ્વભાવસિદ્ધ ભૂષણવિધિથી યુક્ત હોય છે. એ વૃક્ષોના મૂળ, કુશ-ડાભ, વિકુશ-બલ્વજઘાસ રહિત છે- યાવતુ- અતીવ શોભિત થાય છે. (૮) હે આયુષ્માન્ શ્રમણો ! એકોરુકદ્વીપમાં સ્થાને-સ્થાને ગૃહાકાર’ નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. જે રીતે પ્રાકાર- નગરની ચાર દિવાલો, અટ્ટાલક = પ્રાકાર પર બનેલું મકાન, ચરિકા-પ્રાકાર પર આઠ હાથ પહોળો માર્ગ, દ્વાર, ગોપુર- નગરનું દ્વાર, પ્રાસાદ - રાજમહલ, આકાશતલ - ચટ્ટાઈઓ વડે બનાવેલી ઝૂંપડીઓ, મંડપ - છાંયડા માટે કપડા વડે બનાવેલો તંબુ, એકસાલ-ભવન, દ્વિ-શાલ-ભવન, ત્રિ-શાલભવન, ચોકોર-ચતુરશાલ ભવન, ગર્ભગૃહ, મોહનઘર = સુરતગૃહ. વલ્લભી = વળીઓના આધાર પર ઉપર બનાવેલ ઘર, ચિત્રશાલા, માલકગૃહ = મકાનની છતપર બનાવેલઘર, ભક્તિગૃહ = અલગ-અલગ ઘર, વૃત્તગૃહ-ગોલ, ત્રિકોણઘર, ચતુષ્કોણ ઘર, નન્દાવર્ત સંસ્થિત ઘર, પંરતલ-સુધામય તલ, મૂંડમાલ હર્પ = મહેલની છત પર બનાવેલ વગેર છતનું ઘર, तहेव ते मणियंगावि दुमगणा अणेगबहुविविहवीससापरिणताए भूसणविहीए उववेया। #સ- વિસ-વિમુદ્વ- મૂત્રા-ગાવ-વિત્તિ | (૮) एगोरुयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे गेहागारा णामं दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से पागार-ऽट्टालग-चरिय-दार-गोपुर-पासायाकासतल-मंडव-एगसाल-बिसालग-तिसालग-चउरंसचउसालगभघर-मोहणघर-वलभिघर-चित्तसाल-मालयभत्तिघर-बट्ट-तंस-चतुरंसणंदियावत्तसंठियायतपंडुर तलमुण्डमालहम्मिय, Page #502 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧૧ તિર્યફ લોક : એકોરુકદ્દી૫ વર્ણન ગણિતાનુયોગ ૩૭૯ अहवा णं धवलहर-अद्धमागह-विब्भम-सेलद्धसेलसंठिय અથવા - ધવલસૃહ, અર્ધમાગધવિભ્રમ, અર્થ कूडागार?सुविहिकोट्ठग-अणेग घरसरणलेण-आवण શૈલસંસ્થિત = અડધુ પર્વત પર અને અડધુ ભૂતલ પર विडंगजाल-चंदणिज्जूहअपवरकरदोवालि-चंदसालियरू બનેલું ભવન, કુટાગારાય સુવિહિત કોષ્ઠક-શિખરાકાર वविभत्तिकलिता भवणविही बहुविकप्पा। સરચિત અનેકગૃહ, સરણ લયન = ઘાસના છાપરાંવાળા અનેક ઘરો. આપણ = દુકાન, વિટંક = કપોતપાલિ, જાલવૃન્દ્ર=ગવાક્ષ-પંક્તિ, નિસ્પૃહ-દ્વારની ઉપરના ભાગમાં કાષ્ઠ, અપવરક = શયનાગાર, ચન્દ્રશાલિકા = સૌથી ઉપરનું ઘર ઈત્યાદિ અનેક પ્રકારના ઘર છે. तहेव ते गेहागारावि दुमगणा अणेग-बहुविविध-बीससा- તેજ પ્રકારે ગૃહાકાર કુમગણ પણ અનેક પ્રકારના परिणयाए, सुहारूहणे सुहोत्ताराए, सुहनिक्खमणप्पवेसाए, સ્વભાવસિદ્ધ આરામથી ચઢે, ઉતરે, પ્રવેશ કરે, दद्दरसोपाणपंतिकलिताए पइरिक्काए सुहविहाराए નીકળે, ઈચ્છાનુસાર શયનાદિ કરે એવી સોપાનमणोऽणुकूलाए भवणविहीए उववेया। પંક્તિ સહિત મનમાં અનુકૂલ વિવિધ ભવનવિધિઓથી યુક્ત છે. સ-વિમ-વિમુદ્ર ઉમૂ-ગાવ-વિન્તિા (૨) આ વૃક્ષોના મૂલ કુશ-ડાભ, વિકુશ-બલ્વજઘાસ રહિત છે -વાવ- અતી શોભાયમાન થાય છે. (૯) एगोरूयदीवेणं दीवे तत्थ-तत्थ बहवे 'अणिंगणा' णामं હે આયુષ્યમાનુ શ્રમણો ! એકોરુકદ્વીપમાં અહીં-તહીં दुमगणा पण्णत्ता समणाउसो ! સ્થળે સ્થળે અનગ્ન” નામના અનેક વૃક્ષોના સમૂહ કહેવામાં આવ્યા છે. जहा से अणेगखोमं तणुतं, कंबल-दुगुल्ल-कोसेज्ज-काल- જે રીતે અનેક પ્રકારના શરીરને અનુકૂલ વસ્ત્ર, કંબલ, मिगपट्ट-चीणंसुय -बरणातवारवणिगय-तुआभरण દુકુલ = ગૌડદેશના કપાસમાંથી બનેલ વસ્ત્ર, કૌશય = चित्तसहिण ग-कल्लाण ग-भिगिणील-कज्जल- કૃમિઓ વડે નીકાળવામાં આવેલા તંતુઓથી બનેલા बहुवण्ण-रत्त-पीत-सुक्किल मक्खयमिगलोम-हेमष्फरू વસ્ત્ર, કાલમૃગપટ્ટ = કાળા મૃગના ચામડાથીબનેલા Tગવત્તરા-સિંધુ-સમ-મિત્ર-યંકા-ટ્ઝિ-ન~િ- વસ્ત્ર, ચીનાંશુક = ચીન દેશમાં બનેલા વસ્ત્ર, સુતરના णतंतुमयभत्तिचित्ता, वत्थविही बहुप्पगारा हवेज्ज બનેલા વસ્ત્ર, આભરણોના ચિત્રોથી ચિત્રિત વસ્ત્ર, वरपट्टणुग्गता वण्णरागकलिता, સૂક્ષ્મ તંતુઓથી નિષ્પન્ન વસ્ત્ર, કલ્યાણક = ઉત્કૃષ્ટ વસ્ત્ર. ભૃગનીલ = ભૃગકીટ જેવા નીલા વસ્ત્ર, કજ્જલ= વર્ણવાલા વસ્ત્ર, બહુવર્ણ = અનેક વર્ણવાળા વસ્ત્ર. રક્ત, લાલ, પીળા, ધોળા વર્ણવાલા વસ્ત્ર, ભ્રક્ષિતશુભ પુદ્ગલોથી સંસ્કારિત વસ્ત્ર, મૃગ રોમ અને હેમસૂત્રોથી બનેલા વસ્ત્ર, રત્નક = રાલી, પશ્ચિમ, ઉત્તર, સિંધુ, ઋષભ, દ્રવિડ, બંગાલ, કલિંગ વગેરે દેશોમાં બનાવેલ વસ્ત્ર, નલિન તખ્તમય વસ્ત્ર,વિશિષ્ટ ચિત્ર-ચિત્રિત વસ્ત્ર ઈત્યાદિ અનેક પ્રકારના શ્રેષ્ઠવર્ણ યુક્ત વસ્ત્ર છે. જે શ્રેષ્ઠ કુશલ કારીગરો વડે બનાવવામાં આવે છે. (જે) સુંદર રંગવાળા છે. तहेव ते अणिगणावि दुमगणा अणेगबहुविविहवीससा- તેજ પ્રમાણે અનગ્ન' નામના મગણ પણ અનેક परिणताए वत्थविहीए उववेया, પ્રકારના સ્વાભાવિક પરિમાણથી પરિણમિત વિવિધ વસ્ત્રોથી યુક્ત છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : એકોકદીપ વર્ણન સૂત્ર ૭૧૨ શુન-વિસ-વિમુદ્ર-વનામૂના-ગાવ-ચિત્તિ * () એ વૃક્ષોના મૂળ, કુશ - ડાભ, વિકુશ- બલ્વજ ઘાસ રહિત છે યાવત્ - અતિશય શોભાયમાન છે.(૧૦) સતંત્રવિકુમાTI -નીવા.. ૩, ૩૨૨૨ (-૨૨) આ દસ પ્રકારના દુમગણનું વર્ણન સમાપ્ત થયું. आभासियाइ दीव वएणणं આભાષિકાદિ દ્વીપોનું વર્ણન: ૭૬ ૨. p. દિi મંતે ! સાઉદfણ7ી માસિયમy ૭૧૨. પ્ર. હે ભગવનું ! દાક્ષિણાય આભાષિક મનુષ્યોનો आभासियदीवे नामं दीवे पण्णत्ते ? આભાષિક દ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स दाहिणेणं ઉ. હે ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મન્દર चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स दाहिण પર્વતની દક્ષિણમાં ક્ષુદ્રહિમવન્ત વર્ષધર પર્વતના पुरथिमिल्लाओ चरिमंताओ लवण-समुदं तिण्णि દક્ષિણ-પૂર્વાન્તના અંતિમ ભાગથીલવણસમુદ્રમાં जोयणसयं ओगाहित्ता, एत्थ णं दाहिणिल्लाणं ત્રણસો યોજન જવાથી દાક્ષિણાત્ય આભાષિક आभासियमणुस्साणं आभासियदीवे णामं दीवे મનુષ્યોનો આભાષિક દ્વીપનામનો દ્વીપ કહેવામાં guત્તા આવ્યો છે. सेसं जहा एगुरूयाणं तहेव निरवसेसं भाणियब्वं । બાકીનું બધુ વર્ણન એકોરુકદ્વીપની જેવું જ કરવું જોઈએ. प. कहि णं भंते ! दाहिणिल्लाणं णंगोलिय-मणुस्साणं પ્ર. હે ભગવન્! દાક્ષિણાત્ય નાંગોલિક મનુષ્યોનો णंगुलियद्दीवे नाम दीवे पण्णत्ते ? નાંગોલિક દ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! जंबुद्दीव दीवे मंदरस्स पब्वयस्स दाहिणेणं, હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર चुल्लहिमवंतस्स वासहरपब्वयस्स पच्चथिमिल्लाओ પર્વતથી દક્ષિણમાં, ક્ષુદ્રહિમવન્ત વર્ષધર પર્વતના : चरिमंताओ दाहिण-पच्चत्थिमेणं लवणसमुदं तिण्णि પશ્ચિમાન્તના અંતિમ ભાગથી દક્ષિણ-પશ્ચિમના जायणसयाई ओगाहित्ता, एत्थ णं दाहिणिल्लाणं લવણ સમુદ્રમાં ત્રણસો યોજન જવાથી દાક્ષિણાત્ય णंगोलियमणुम्साणं णंगुलियद्दीवे नामंदीवे पण्णत्ते। નાંગોલિક મનુષ્યોના નાંગોલિકદ્વીપ નામનો દ્વીપ કહેવામાં આવ્યો છે. सेसं जहा एगुरुयाणं तहेव निरवसेसं भाणियब्वं । બાકીનું સર્વ વર્ણન એકોરુકદ્વીપની સમાન કહેવું જોઈએ. प. कहिणं भंते! दाहिणिल्लाणं वेसाणियमणुस्साणं પ્ર. હે ભગવન્! દાક્ષિણાત્ય વૈષાણિક મનુષ્યોનો वेसाणियद्दीवे नाम दीवे पण्णत्ते? વૈષાણિકદ્વીપ નામનો દીપ ક્યાં કહેવામાં આવ્યો છે ? ૧. - ટi, ૭, મુ. ૬૯૬ () TET - મત્તવિદ હવા - (૧) મનં ૨, (૨) fT, () ચિત્તા, પૈવ હાંતિ, () વિનસT | (૯) માર્ચ ૨, (૬) ગાયા , (૭) મનમ'T F T ||. (4) TET - વિદા - (૨) મનં ૫, (૨) fTI, (૩) સુડિયંસTI, (૪) વ, (૯) નાડ, (૬) ચિત્તા | (૭) પિત્તરસT, (૮) મજયં, (૧) દારા , () અગિયTT || (T) મમ, ૨૦ , મુ. ૮ | (T) નવુ. વ. ૨, મુ. ૨૦માં વિસ્તૃત વર્ણન છે. - ટાઇ, ૨૦, મુ. ૭૬ ૬ Page #504 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧૩ તિર્યફ લોક : એકોરુકદ્દીપ વર્ણન ગણિતાનુયોગ ૩૮૧ ૩. गोयमा!जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं, હે ગૌતમ! જંબુદ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स उत्तर ક્ષુદ્રહિમવન્તવર્ષધર પર્વતના ઉત્તર-પશ્ચિમોત્તના पच्चत्थिमिल्लाओचरिमंताओउत्तर-पच्चत्थिमणं અંતિમ ભાગમાં, ઉત્તર-પશ્ચિમના લવણસમુદ્રમાં लवणसमुदं तिण्णि जोयणसयाई ओगाहित्ता, ત્રણસો યોજન જવાથી દક્ષિણાત્ય વૈષાણિક एत्थ णं दाहिणिल्लाणं वेसाणियमणुस्साणं મનુષ્યોના વૈષાણિકદીપ નામનો હીપ કહેવામાં वेसाणियदीवे नामं दीवे पण्णत्ते । આવ્યો છે. सेसं जहा एगुरुयाणं तहेव निरवसेसं भाणियव्वं । બાકીનું શેષ વર્ણન એકોરુક દ્વીપની સમાન કરવું - ગોવા, પરિ. ૩, મુ. ??? જોઈએ. हयकण्णाइयं दीव चउक्कं હયકર્ણાદિક દ્વીપ ચતુષ્ક : ૭૨ રૂ. ૫, દિ મંતે !ાહિત્ત્વિ દર્યUTHણસાઈ ૭૧૩. પ્ર. હે ભગવન્! દાક્ષિણત્યયકર્ણ મનુષ્યોના હયકર્ણ हयकण्णदीवे नामं दीवे पण्णत्ते ? દ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा! एगोरूयदीवस्स उत्तर-पुरथिमिल्लाओ હે ગૌતમ ! એકોરુકદ્વીપના ઉત્તર-પૂર્વાન્તના चरिमंताओ लवणसमुदं चत्तारि जोयणसयाई અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ચારસો યોજન ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं हयकण्ण જવા પર દાક્ષિણાત્ય હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ मणुस्साणं हयकण्णदीव नामं दीवे पण्णत्ते । નામનો દ્વીપ કહેવામાં આવ્યો છે. चत्तारि जोयणसयाई आयाम-विक्खंभेणं । આ હયકર્ણદ્વીપની લંબાઈ-પહોળાઈ ચારસો યોજનની કહેવામાં આવી છે. बारसजोयणसयापण्णट्ठी किंचिविसेसूणा બારસો પાંસઠ યોજનથી કંઈક ઓછી પરિધિ परिक्खेवेणं, કહેવામાં આવી છે. से णं एगाए पउमवरवेइयाए। તે એક પવરવેદિકાથી ચારેબાજુથી ઘેરાયેલો છે. सेसं जहा एगुरुयाणं तहेव निरवसेसं भाणियब्वं । બાકીની બધી વ્યક્તવ્યતા એકોરુકદ્વીપની સમાન જાણવી જોઈએ. प. कहिणं भंते ! दाहिणिल्लाणं गयकण्ण-मणुस्साणं પ્ર. ભગવન્!દાક્ષિણાત્ય ગજકર્ણમનુષ્યોનો ગજકર્ણ गयकण्णदीवे नामं दीवे पण्णत्ते ? દ્વીપ નામનો દીપ ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा! आभासियदीवस्सदाहिण-पुरथिमिल्लाओ હે ગૌતમ ! આભાષિકદ્દીપના દક્ષિણપૂર્વાન્તના चरिमंताओ लवणसमुदं चत्तारि जोयणसयाई અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ચારસો યોજન ओगाहित्ता, एत्थ णं दाहिणिल्लाणं गयकण्ण જવા પર દાક્ષિણાત્ય ગજકર્ણ મનુષ્યોનો मणुस्साणं गयकण्णदीवे नाम दीवे पण्णत्ते । ગજકર્ણદ્વીપ નામનો હીપ કહેવામાં આવ્યો છે. सेसं जहा हयकण्णाणं तहेव निरवसेसं भाणियब्वं । બાકીનું બધું વર્ણન હયકર્ણદ્વીપની સમાન કરવું જોઈએ, कहि णं भंते ! दाहिणिल्लाणं गोकण्णमणुस्साणं હે ભગવન્! દાક્ષિણાત્ય ગોકર્ણ મનુષ્યોનો गोकण्णदीवे नाम दीवे पण्णत्ते ? ગોકર્ણદ્વીપ નામનો દીપ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! वेसाणियदीवस्स दाहिण- पच्चत्थि હે ગૌતમ!વૈષાણિકદ્વીપના દક્ષિણ-પશ્ચિમાન્તના मिल्लाओ चरिमंताओ लवणसमुदं चत्तारि અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ચારસો યોજન जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं જવા પર દાક્ષિણાત્ય ગોકર્ણ મનુષ્યોનો गोकण्णमणुस्साणं गोकण्णदीवे नामं दीवे पण्णत्ते। ગોકર્ણદ્વીપ નામનો હીપ કહેવામાં આવ્યો છે. » ૩. Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્ર. , ૩૮૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : એકોરુકઢી૫ વર્ણન સૂત્ર ૭૧૩ सेसं जहा हयकण्णाणं तहेव निरवसेसंभाणियव्वं । બાકીનું બધુ વર્ણન હયકર્ણદ્વીપની સમાન કરવું જોઈએ. कहि णं भंते ! दाहिणिल्लाणं सक्कुलिकण्ण હે ભગવન્! દાક્ષિણાત્ય શકુલિકર્ણ મનુષ્યોનો मणुस्साणं सक्कुलिकण्णदीवे नामं दीवे पण्णत्ते? શકુલિકર્ણદ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा! णंगोलियदीवस्स उत्तर-पच्चत्थिमिल्लाओ હે ગૌતમ!મંગોલિકાદ્વીપની ઉત્તર-પશ્ચિમાન્તના चरिमंताओ लवणसमुदं चत्तारि जोयणसयाई અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ચારસો યોજન ओगाहित्ता, एत्थणं दाहिणिल्लाणं જવા પર દાક્ષિણાય શકુલિકર્ણ મનુષ્યોનો सक्कुलिकण्णमणुस्साणं सक्कुलिकण्णदीवे नामं શુષ્કલિકર્ણદ્વીપ નામનો દ્વીપ કહેવામાં આવ્યો છે. दीवे पण्णत्ते। सेसं जहा हयकण्णाणं तहेव निरवसेसंभाणियब्वं । બાકીની બધી વક્તવ્યતા હયકર્ણદ્વીપની સમાન જાણવી જોઈએ. आयंसमुहाईयं दीवचउक्कं આદર્શમુખાદિકઢીપ ચતુષ્ક : (पंच जोयणसयाई ओगाह) (આબધા પાંચસોયોજનઅવગાહન કર્યા પછી છે.) आसमुहाईयं दीवचउक्कं અશ્વમુખાદિક દ્વીપ ચતુષ્ક : (છ નોયસયા મોદ) (આ બધા છસોયોજન અવગાહન કર્યા પછી છે.) आसकन्नाईयं दीवचउक्कं અવકર્ણાદિક દ્વીપ ચતુષ્ક : (સત્ત નાયબસાદું ITદં) (આબધાસાતસોયોજનઅવગાહન કર્યા પછી છે.) उक्कामुहाईयं दीवचउक्कं ઉલ્કામુખાદિક દીપ ચતુષ્ક : ( નોય સિયારું સારું) (આબધા આઠસોયોજન અવગાહન કર્યા પછી છે.) घणदंताईयं दीवचउक्कं ઘણદતાદિક દ્વીપ ચતુષ્ક: (નવ નો સાદું મોઢું) (આ બધાનવસો યોજન અવગાહન કર્યા પછી છે.) गाहा ગાથાર્થ - एगुरुयपरिक्खेवो नव चेव सयाई अउणपन्नाई। (૧) એકોરુકાદિ દ્વીપ ચતુષ્કની પરિધિ (કઈક વધુ) નવસો ઓગણ પચાસ યોજનની છે. बारसपन्नट्टाई हयकण्णाईणं परिक्खेवो ॥ (૨) હયકર્ણાદિકીપ ચતુષ્કની પરિધિ (કઈક વધુ) બારસો પાંસઠ યોજનની છે. आयंसमुहाईणं पन्नरसेकासीए जोयणसए (૩) આર્યસમુખાદિક દ્વીપ ચતુષ્કની પરિધિ किंचिविसेसाहिए परिक्खेवेणं । (કઈંક વધુ) પંદરસો એકયાસી યોજનની છે. एवं एएणं कमेणं उवउंजिऊण णेयव्वा चत्तारि એ રીતે એ ક્રમેથી ઉપયોગ લગાડીને ચાર-ચાર चत्तारि एगपमाणा। દ્વીપોની પરિધિ એક સમાન સમજવી જોઈએ. णाणत्तं ओगाहे, विक्खंभे, परिक्खवे । વિશેષમાં-અવગાહન, વિષ્કન્મ અને પરિધિમાં ભિન્નતા છે. पढम-बीय-तइय-चउक्काणं उग्गहो विखंभो પહેલા, બીજા અને ત્રીજા ચતુષ્કના અવગાહન, परिक्खेवो भणिओ। વિષ્કર્ભ અને પરિધિનું કથન કર્યું છે. Jain Education Interational Page #506 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧૪ તિર્યફ લોક : એકોરુકદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૩૮૩ चउत्थचउक्के छयोजणसयाई आयामविक्खंभेणं, ચોથા દ્વીપ ચતુષ્કનો આયામ- વિકલ્મ છસો अट्ठारससत्ताणउते जोयणसते परिक्खेवेणं । યોજનનો છે અને અઢારસો સત્તાણું યોજનથી કંઈક વધુની પરિધિ છે. पंचमचउक्के सत्त जोयणसयाई आयामविक्खंभेणं, પાંચમા દ્વીપ ચતુષ્કનો આયામ-વિષ્કન્મસાતસો बावीसं तेरसोत्तरे जोयणसए परिक्खेवेणं । યોજનનો છે અને બાવીસો તેર યોજનથી કંઈક વધુની પરિધિ છે. छट्टचउक्के अट्ठजोयणसयाइं आयामविक्खंभेणं, છઠ્ઠા દ્વીપ ચતુષ્કનો આયામ-વિષ્કન્મ આઠસો पणुवीसं गुणतीसंजोयणसए परिक्खेवेणं । યોજનનો છે અને પચીસો ઓગણત્રીસ યોજનથી કંઈક વધુની પરિધિ છે. सत्तमचउक्के नवजोयणसयाइं आयामविक्खंभेणं, સાતમા દ્વીપ ચતુષ્કનો આયામ-વિષ્કન્મ નવસો दो जोयणसहस्साई अट्ट पणयाले जोयणसए યોજનનો છે અને બે હજાર આઠસો પીસ્તાલીસ परिक्खेवणं । યોજનથી કંઈક વધુની પરિધિ છે. ગાથાર્થ - जस्स य जो विक्खंभो ओग्गहणो तस्स तत्तिओ જે દ્વીપનો જે વિષ્કસ્મ છે એનું એટલું અવગાહન જેવા અંતર છે. पढमाइयाण परिरओजाण सेसाण अहिओ उ॥ પ્રથમાદિ દ્વીપ ચતુષ્કની જેટલી પરિધિ છે બાકીના ચતુષ્કોની પરિધિ એનાથી અધિક છે. सेसा जहा एगुरुयदीवस्स-जाव-सुद्धदन्तदीवे, શુદ્ધદત્તદ્વીપ પર્યત બાકીનું બધુ વર્ણન એકોરુક देवलोकपरिग्गहा णं ते मणुगणा पण्णत्ता દ્વીપની સમાન છે. તે આયુષ્માન શ્રમણો ! તે સમવસો! - નવા. પરિ. ૩, મુ. ??? મનુષ્યો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. उत्तरिल्लाणं एगोरुयाइदीवाणं ठाणप्पमाणाई ઔત્તરેય એકોરકાદિ દ્વીપોના સ્થાન-પ્રમાણાદિ : ૭૨૪. મંત ! ઉત્તરસ્ત્રાનું પ્રથમ ૭૧૪. પ્ર. હે ભગવનું ! ત્તરેય એકોક મનુષ્યોના एगुरूयदीवे णामं दीवे पण्णत्ते ? એકોરુક દ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं હે ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મંદર પર્વતની सिहरिस्स वासहरपब्वयस्स उत्तरपुरथिमिल्लाओ ઉત્તરમાં શિખરી વર્ષધરપર્વતના ઉત્તર-પૂર્વાન્તના चरिमंताओ लवणसमुदं तिण्णि जोयणसयाई અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ત્રણસો યોજન ओगाहित्ता एत्थ णं उत्तरिल्लाणं एगुरू જવા પર ઓત્તરેય એકોરક મનુષ્યોનો यमणुस्साणं एगुरुयदीवे णामं दीवे पण्णत्ते । એકોરુકદ્દીપ નામનો દ્વીપ કહેવામાં આવ્યો છે. एवं जहा दाहिणिल्लाणं तहा उत्तरिल्लाणं જે રીતે દાક્ષિણાત્ય મનુષ્યોના દ્વીપ કહેવામાં भाणियव्वं, આવ્યા છે તેજ રીતે ઔત્તરેય મનુષ્યોના દ્વીપ કહેવા જોઈએ. णवरं-सिहरिस्स वासहरपव्वयस्स विदिसामु, વિશેષમાં-શિખરીવર્ષધર પર્વતની વિદિશાઓમાં एवं -जाव-सुद्धदन्तदीवेत्ति-जाव-सत्तं अन्तर શુદ્ધદત્ત દ્વીપ પર્યત -વાવ- યે સાત અખ્તર ઢવT | - નાવા. દ. ૩, કુ. ૨૨ દ્વીપ છે. 2. મ. સ. ૨૦, ૩. ૭-૨૮, મુ. ? Page #507 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૧પ-૭૧૭ ક लवणसमुद्दवण्णओ લવાસમક વન વસમુહ એટા, વિરમ-પરિણવ માને - લવણસમુદ્રના આકાર, વિખંભ અને પરિધિના પ્રમાણ : ૭૨૬. નંબુદ્દવે નામં તીવ્ર વ નામે સમુદે વટ્ટ વસ્ત્રથાર- ૭૧૫. ગોળ અને વર્તુલાકાર આકારથી સ્થિત લવણસમુદ્ર संठाणसंठिते सव्वओ समंता संपरिक्खित्ता णं चिट्ठति । જંબુદ્વીપ નામના દ્વીપને ચારે બાજુથી ઘેરીને સ્થિત છે. - નવા. શિ. રૂ, ૩, ૨, મુ. ૨૬૪ ૭૬. p. વ v મંત ! સમુદે વુિં સંકિg qua? ૭૧૬. પ્ર. ભગવન ! લવણસમુદ્રનો આકાર કેવો કહેવામાં આવ્યો છે? गोयमा ! गोतित्थसंठिते, नावासंठाणसंठिते, ગૌતમ! લવણસમુદ્ર ગોતીર્થ-સંસ્થાન (આકાર), सिप्पि-संपुडसंठिते, आसखंधसंठिते, वलभिसंठिते, નાવ સંસ્થાન (આકાર), શુકૂતા સંપુટ- સંસ્થાન वट्टे वलयागारसंठाणसंठिते पण्णत्ते । (આકાર), અવસ્કંધ-સંસ્થાન (આકાર), વલભીગૃહ- સંસ્થાન (આકાર), વૃત્ત (ગોળ) - નવા. પ. , ૩. ૨, મુ. ૨૭ર અને વલયાકાર-સંસ્થાન (આકાર થી સ્થિત કહેવામાં આવ્યો છે. ૭૬ ૭. ૫. ત્રવને જે મંત્તે ! સમુદે વિંસમવાસંતિ? ૭૧૭. પ્ર. ભગવન્! લવણસમુદ્ર શું સમચક્રવાલ આકારથી विसमचक्कवालसंठिते? સ્થિત છે? અથવા વિષમચક્રવાલ આકારથી સ્થિત છે? गोयमा! समचक्कवालसंठिए.नो विसमचक्क- ઉ. ગૌતમ ! સમચક્રાકાર- આકારથી સ્થિત છે. વઝિટિv | વિષમચક્રવાલ- આકારથી સંસ્થિત નથી. लवणे णं भंते ! समुद्दे केवतियं चक्कवाल ભગવનું ! લવણસમુદ્રનો ચક્રવાલ વિખંભ विक्खंभेणं, केवतियं परिक्खेवेणं पण्णत्ते? કેટલો કહેવામાં આવ્યો છે? અને પરિધિ કેટલી કહેવામાં આવી છે ? गोयमा ! लवणे णं समुद्दे दो जोयणसयसहस्साई ગૌતમ ! લવણસમુદ્રનો ચક્રવાલ વિષ્કન્મ બે चक्कवालविक्खंभेणं पण्णत्ते,' લાખ યોજન કહેવામાં આવ્યો છે. पण्णरसजोयणसयसहस्साइं एगासीइसहस्साई પંદરલાખ એક્યાશી હજાર એકસો ઓગણ सयमे गोणचत्तालीसे किंचिविसे साहिए ચાલીસ યોજનથી કંઈક વધુ લવણ સમુદ્રની लवणोदधिणो चक्कवाल-परिक्खेवेणं पण्णत्ते। ચક્રવાલ-પરિધિ કહેવામાં આવી છે. - નવા. પરિ. ૨, ૩૨, મુ. ૨૬૪ છે () ટાઇ ૨, ૩. રૂ, મુ. ૧? | (૩)સમ. મુ. ૨I (T) Mવા, પર. ૩, ૩, ૨, મુ. ૨૭૨ (घ) लवणे णं भंते ! समुद्दे केवतियं चक्कवालविक्खंभणं पन्नत्ते ? एवं नेयव्वं -जाव-लोगद्विती, लोगाणुभावे । - મા. . ૬, ૩. ૨, મુ. ૨૮ ૨. (૧) ૫. ઝવણ જ ! સમુદે તિર્થ ઘરવેvi gઇ ? उ. गोयमा ! पण्णरसजोयणसयसहस्साइं एकासीति च सहस्साई सतं च इगुयालं किंचिविसेमूणे परिक्खेवेणं पण्णत्ते । - ર્નવા. ૬. રૂ, ૩. ૨, મુ. ૨૭૨ જીવા. પ્રતિ. ૩, ઉ. ૨, સૂ. ૧૫૪માં લવણસમુદ્રની પરિધિ ૧૫, ૮૧, ૧૩૯ (પંદર લાખ, એકયાસી હજા૨, એકસો ઓગણચાલીસ) યોજનથી કંઈક વધુ કહેવામાં આવી છે અને જીવા. પ્રતિ. ૩, ઉ. ૨, સૂત્ર ૧૭૨માં ૧૫, ૮૧, ૧૩૯ (પંદર લાખ, એકયાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજનથી કંઈક ઓછી કહેવામાં આવી છે. તો પણ આ અંતર વિશેષ નથી પરંતુ એક જ આગમમાં બે પ્રકારનું આ કથન બ્રાન્સિમૂલક છે. (ખ) જીવા. પ્રતિ. ૩, ઉ. ૨, સૂત્ર ૧૭૨માં લવણસમુદ્રના (૧) આકાર (૨) ચક્રવાલવિઝંભ(૩) પરિધિ (૪) ઉદૂધ (૫)ઉત્સધ અને સર્વપ્રમાણથી સંબંધિત પાંચ પ્રશ્ન એકી સાથે છે અને ઉત્તર પણ એકી સાથે છે. પરંતુ અહીં એક પ્રશ્નોત્તર ટિપ્પણમાં આપવામાં આવ્યો છે અને બાકીના પ્રશ્નોત્તર વિષયાનુક્રમ (પ્રમાણે) વિભક્ત કરીને આપવામાં આવ્યા છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૧૮-૭૨૧ તિર્મક લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૮ ૫ लवणसमुदस्स पउमवरवेइयाए वणसंडस्स य पमाणे લવણસમુદ્રની પમવરવેદિકા તથા વનખંડનું પ્રમાણ : ૭૧૮, જ પ્રવાઈ પમવરયા ન થવસંડે સવ ૭૧૮, તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારેબાજુ થી समंता संपरिक्खित्ते चिट्रइ । दोण्हवि वण्णओ। ઘેરાયેલો છે. બન્ને (પદ્મવરવેદિકા અને વનખંડ નું વર્ણન કરવું જોઈએ. सा णं पउमवरवेइया अद्धजोयणं उड़ढं उच्चत्तेणं, તે પદ્મવરવેદિકા અડધો યોજન ઉપરની બાજુ ઊંચી દે છે. पंचधणुसयविक्खंभेणं, लवणसमुद्दसमियपरिक्खवणं, પાંચસો ધનુષ પહોળી છે. લવણસમુદ્રની સમા ન सेसं तहेव । પરિધિવાળી છે. બાકીનું બધું વર્ણન તેજ પ્રમાણે છે. . सेणं वणसंडे देसूणाई दो जोयणाईचवकवालविखंभेणं- તે વનખંડ બે યોજનથી કંઈક ઓછા ચક્રવાલ વિર્ક ભ નવ-વિદરા - નવા. કિ. રૂ, ૩, ૨, મુ. ૨૬૪ (પહોળાઈ)વાળો છે -યાવત-(ત્યાં દેવ)વિચરણ કરે છે. लवणसमुदस्स उदगमाल पमाणं લવણસમુદ્રની ઉદકમાલાનું પ્રમાણ : ૭૨૧. ૫. વાસ્મ મંતે ! સમુદ્રક્સ માત્ર ૭૧૯. પ્ર. ભગવદ્ ! લવણસમુદ્રની ઉદકમાલા કેટ લી उदगमाले पण्णते? વિશાલ કહેવામાં આવી છે? ૩. ગરમા ! ઢસનાયાસહમ્મr૬ ૩ માસે ઉ. ગૌતમ ! ઉદકમાલા દસહજાર યોજનની કહેવા માં GUJત્તા -નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ? ૭૬ આવી છે. लवणसमुद्दस्स उव्वेहाईणं पमाणं લવણસમુદ્રની ઉધાદિનું પ્રમાણ : ઉર , . વળ જે અંતે ! સમુદે વતિયં ૩વહેf Yo/7? ૭૨૦. પ્ર. ભગવન્ ! લવણસમુદ્રની ગહેરાઈ (ઊંડા' ઈ) કેટલી કહેવામાં આવી છે? उ. गोयमा ! एगं जोयणसहस्सं उव्वहेणं पण्णत्ते । ઉ. ગૌતમ! એક હજાર યોજનની ગહેરાઈ (ઊંડા ) કહેવામાં આવી છે. प. लवणे णं भंते ! समुद्दे केवतियं उस्सेहणं पण्णते? ભગવન્! લવણસમુદ્રની ઊંચાઈ કેટલી કહેવા માં આવી છે? गोयमा ! सोलसजायणसहस्साई उस्सेहेणं ગૌતમ ! સોળ હજાર યોજનની ઊંચાઈ કહેવા માં આવી છે. प. लवण णं भंते ! समुद्दे कवतिय सब्बग्गेणं पण्णते? ભગવન્! લવણસમુદ્રનું સર્વાગ્ર કેટલો કહેવા માં આવ્યો છે? उ. गोयमा ! सत्तरसजायणसहस्साई सब्वग्गणं ગૌતમ ! સત્તર હજાર યોજનનો સર્વાગ્ર કહેવા માં gUU/ત્તા" - નીવા. ફિ. રૂ, ૩. ૨, મુ. ૨૭૨ આવ્યો છે. लवणसमुदस्स उब्वेहपरिवुड्ढी લવણસમુદ્રમાં ગહેરાઈની વૃદ્ધિ : ૩૨ . ૫. ત્રવા જે અંતે! સમુદે વતિયે વદપરિવુદ્ધ ૭૨૧. પ્ર. ભગવન્! લવણસમુદ્રની ગહેરાઈની વૃદ્ધિ કે ટલી TUળને ? કહેવામાં આવી છે? गोयमा ! लवणस्स णं समद्दस्स उभओ पासिं ગૌતમ! લવણસમુદ્રના બન્નેબાજુ (જંબુદ્વી ની पंचाणउतिं-पंचाणउतिं पदेसे गंता पदेसं વેદિકા તેમજ લવણસમુદ્રની વેદિકાના અંત નથી उव्वेहपरिवुड्ढीए पण्णत्ते। આરંભ કરીને) પંચાણુ-પંચાણુપ્રદેશજાવા પર મેકએક પ્રદેશ ગહેરાઈની વૃદ્ધિ કહેવામાં આવી છે. Tuત્તા ૩. ટાઇi. ? , મુ. ૭૨? | . ટા, ઝ, ૨, ૩, ૩, મુ. ૧૮ ૮, એમ. ? ૬, મુ. ૭/ २. उदकमाला-ममपानीयोपरिभूता। છે. સમ. ? ૭, મુ. | Page #509 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૨૨-૭૨૩ पंचाणउति-पंचाणउतिं वालग्गाई गंता वालग्गं પંચાણુ-પંચાણું વાલાઝ જવા પર એક-એક उव्वेह-परिखुड्ढीए पण्णत्ते। વાલાઝ ગહેરાઈની વૃદ્ધિ કહેવામાં આવી છે. पंचाणउतिं-पंचाणउतिं लिक्खाओगंता लिक्खा પંચાણું-પંચાણું લીક્ષા જવા પર એક એક લીક્ષા उज्वेह-परिवुड्ढीए पण्णत्ते। ગહરાઈની વૃદ્ધિ કહેવામાં આવી છે. एवं पंचाणउइ जवाओजवमझे अंगुल-विहत्थि આ રીતે પંચાણું-પંચાણું યવ, યવમધ્ય, અંગુલ, रयणी- कुच्छी-धणु-गाउय-जोयण-जोयणसत वितस्ति, नि, मुक्षी, धनुष, 13, सोयोटन जोयणसहस्साई गंता जोयणसहस्सं અને હજાર યોજન પર એક-એક યવ, યવમધ્યउब्वेहपरिवुड्ढीए । યાવતુ-હજાર યોજન ગહેરાઈની વૃદ્ધિ કહેવામાં - जीवा. पडि. ३, उ. २, सु. १७० आवीछे. लवणसमुदस्स उस्सेहपरिवुड्ढी લવણસમુદ્રના ઉન્મેઘ પરિવૃદ્ધિ : ७०२. प. लवणे णं भंते ! समुद्दे केवतियं उस्सेहपरिवुड्ढीए ७२२. प्र. भगवन् ! सवारसमुद्रनी उत्सेधपरिवृद्धिपण्णत्ते? શિખાવૃદ્ધિ કેટલી કહેવામાં આવી છે. ? गोयमा ! लवणस्स णं समुदस्स उभओ पासि ગૌતમ ! લવણસમુદ્રની બન્ને બાજુએ પંચાણુંपंचाणउति-पंचाणउतिं पदेसेगंता सोलसपएसे પંચાણું પ્રદેશ જવા પર સોળ પ્રદેશની શિખાવૃદ્ધિ उस्सेह-परिवुड्ढीए पण्णत्ते । કહેવામાં આવી છે. गोयमा ! लवणस्स णं समुद्दस्स एएणेव कमेणं ગૌતમ ! એ ક્રમે- યાવતુ- પંચાણું-પંચાણું હજાર जाव-पंचाणउति-पंचाणउतिं जोयणसहस्साई યોજન જવા પર સોળ હજાર યોજનની गंता सोलस-जोयणसहस्माई उस्सेह-परिखुड्ढीए લવણસમુદ્રની શિખાવૃદ્ધિ કહેવામાં આવી છે. पण्णत्ते । - जीवा. पडि. ३, उ. २, मु. १७० लवणसमुद्दवुड्ढी हाणि-कारणाई લવણસમુદ્રની વૃદ્ધિ અને હાનિનું કારણ : ७२३. प. कम्हा णं भंते ! लवणसमुद्दे चाउद्दसट्टमु- ७२3. अ. भगवन ! वासभद्र (नं पा) यतशी. द्दिट्टपुण्णिमासिणीसु अतिरेगं-अतिरेगं वड्ढति अटभी, अमावास्या भने ५लिभाने (हिवसे) वा, हायति वा? ક્યા કારણે અધિકાધિક વધે કે ઘટે છે ? गोयमा ! जंबुद्दीवस्स णं दीवस्स चउद्दिसिं ગૌતમ! જંબુદ્વીપ નામનો દ્વીપ ચારેબાજુની બાહ્ય बाहिरिल्लाओ वे इयंताओ लवणसमुदं વેદિકાઓના અંતથી લવણસમુદ્રમાં પંચાણુંपंचाणउतिं-पंचाणउतिं जोयणसहस्साई પંચાણું હજાર યોજન જવા પર મહાઆલિંજર ओगाहित्ता-एत्थ णं चत्तारि महालिंजरसं (વિશાલકુંભના આકારના ચાર મોટા- મોટા ठाणसंठिया महइमहालया महापायाला पण्णत्ता, महापातास (सश) (आवेता) वामां साव्या छ. तं जहा- १. वलयामुहे, २. केतूए, ३. जूवे, भ-(१) सयामुम (२) तु3 (3)यू५ भने ४. ईसरे । (४)श्व२. तेणं महापायाला एगमेगं जोयणसयसहस्सं તે પ્રત્યેક મહાપાતાલ (કલશ) એક લાખ યોજના उब्बेहेणं । गरो छे. १. सम. ९५, सु. ३ । . २. सम. १६, मु. ७। ३. (क) ठाणं. ४, उ. २, सु. ३०५। (ख) सम. ९५, सु. २ । ८. ठाणं.१०, सु. ७२० । Page #510 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૨૩ मूले दसजोयणसहस्साइं विक्खंभेणं, मज्झे एगपदेसियाए सेढीए एगमेगं जोयणसतसहस्सं विक्खंभेणं, उवरिं मुहमूले दसजोयणसहस्साइं विक्खंभेणं, तेसि णं महापायालाणं कुड्डा सव्वत्थ समा दसजोयणसतवाहल्ला पण्णत्ता, सव्ववइरामया ચા-ખાવ-ડિવા તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન तत्थ णं बहवे जीवा पोग्गला य अवक्कमंति વિવમંતિ, પયંતિ, વયંતિ । सासया णं ते कुड्डा दव्वट्टयाए । वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवे हिं फासपज्जवेहिं असासया । तत्थ णं चत्तारि देवा महिड्ढीया - जावपलिओ मद्वितीया परिवसंति, તું નદા- . વાજે, ૨. મહાજાજી, રૂ. વેતંત્ર, ૪. મંન | तेसि णं महापायालाणं तओ तिभागा पण्णत्ता, તું નદા- ક્રિને તિમાને, મગ્નિત્યં તિમળે, उवरिमेतिभागे । ते णं तिभागा तेत्तीसं जोयणसहस्सा तिण्णि य तेत्तीस जोयणसतं जोयणतिभागं च बाहल्लेणं । तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे-एत्थ णं वाउकाओ संचिट्ठति । तत्थ णं जे से मज्झिल्ले तिभागे एत्थ णं वाउकाए य आउकाए य संचिट्ठति । तत्थ णं जे से उवरिल्ले तिभागे एत्थ णं आउकाए संचिट्ठति । अदुत्तरं च णं गोयमा ! लवणसमुद्दे तत्थ-तत्थ देसे बहवे खुड्डालिंजरसंठाणसंठिया खुड्डपायालकलसा पण्णत्ता । ते खुड्डा पाताला एगमेगं जोयणसहस्सं उव्वेहेणं, ટાળ. ૨૦, મુ. ૭૨૦ | 2. ૨. ટાળું. ૪, ૩. ૨, મુ. ૩૦૨ | ગણિતાનુયોગ ૩૮૭ મૂળમાં દસ હજાર યોજન પહોળો છે. એક-એક પ્રદેશની શ્રેણીથી (વધતા-વધતા) મધ્યમાં એક લાખ યોજન પહોળો છે. ઉપ૨ મુખ મૂલમાં (એક-એક પ્રદેશ શ્રેણી ઓછી થતી થતી) દસ હજાર યોજન પહોળો છે. આ મહાપાતાલ કળશોની દીવાલો સર્વત્ર સમાન છે. તે (દીવાલો) હજાર યોજન જાડી કહેવામાં આવી છે. બધીજ વજ્રમય છે. સ્વચ્છ -યાવત્મનોહર છે. એ (દીવાલો) માંથી અનેક જીવ અને પુદ્ગલ નીકળે છે. ઉત્પન્ન થાય છે. ચય અને ઉપચયને પ્રાપ્ત થાય છે. તે (દીવાલો) દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. વર્ણપર્યાયો, ગંધપર્યાયો, રસપર્યાયો અને સ્પર્શપર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. ત્યાં મહર્ધિક-યાવત્- પલ્યોપમની સ્થિતિવાળા ચાર દેવ રહે છે. જેમકે- (૧) કાલ (૨) મહાકાલ, (૩) વેલમ્બ (૪)પ્રભંજન. એ મહાપાતાલોના ત્રણ ત્રિભાગ કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) નીચેનો ત્રિભાગ (૨) મધ્યનો ત્રિભાગ (૩) ઉપરનો ત્રિભાગ. તે ત્રિભાગ તેત્રીસ હજાર, ત્રણસો, તેત્રીસ યોજન (૩૩૩૩૩) અને એક યોજનના ત્રીજા ભાગ જેટલો મોટો છે. એમાંથી જે નીચેનો ત્રિભાગ છે. એમાં વાયુકાય છે. એમાંથી જે મધ્યનો ત્રિભાગ છે એમાં વાયુકાય અને અકાય છે. એમાંથી જે ઉપરનો ત્રિભાગ છે એમાં અકાય છે. ગૌતમ ! એ ઉપરાંત લવણસમુદ્રમાં જયાં ત્યાં નાના કલશના આકારના ઘણા બધા નાના-નાના પાતાલ કળશ કહેવામાં આવ્યા છે. તે પ્રત્યેક નાના પાતાલ કળશ એક હજાર યોજન ગહેરા (ઉંડા) છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૨૩ मूले एगमेगं जोयणसतं विक्खंभेणं, પ્રત્યેક (નાના પાતાલ કળશ) મૂળમાં એકસો યોજન પહોળા છે. मझे एगदेसियाए सेढीए एगमेगं जोयणसहस्सं પ્રત્યેક (નાના પાતાળ કળશ)નો મધ્યભાગ એકविक्खंभणं, એક પ્રદેશની શ્રેણીથી (વધતા-વધતા) એક હજાર યોજન પહોળો છે. उप्पिं मुहमूले एगमेगं जोयणसतं विक्खंभेणं ।' પ્રત્યેક (નાના પાતાલ કળશ) ના ઉપરનો મુખ મૂળ(એક એક પ્રદેશની શ્રેણી ઓછી થતા-થતા) એકસો યોજન પહોળો છે. तेसि णं खुड्डागपायालाणं कुड्डा सव्वत्थ समा दस એ નાના પાતાલ કળશોની દીવાલો સર્વત્ર સમાન जोयणाई बाहल्लेणं पण्णत्ता सव्ववइरामया છે, તે દશ યોજન જાડી કહેવામાં આવી છે. સંપૂર્ણ अच्छा-जाव-पडिरूवा ।२ વમય છે, સ્વચ્છ છે- વાવત– મનોહર છે. तत्थ णं बहवे जीवापोग्गलाय अवक्कमंति-जाव એમાંથી અનેક જીવ અને પુદ્ગલ નીકળે છે उवचयंति। -વાવતુ- ચય-ઉપચયને પ્રાપ્ત કરે છે. सासया णं ते कुड्डा दवट्ठाए। એ (નાના પાતાલ કળશો)ની દીવાલો દ્રવ્યની અપેક્ષાએ શાવિત છે. वण्णपज्जवहिं-जाव-फासपज्जवेहिं असासया। વર્ણપર્યાયોની અપેક્ષાએ-યાવત-સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાવત છે. पत्तेयं-पत्तेयं अद्धपलिओवमद्वितीताहिं देवताहिं પ્રત્યેક (મુદ્ર પાતાલ કળશ) અર્ધપલ્યોપમની परिग्गहिया। સ્થિતિવાળી દેવીઓથી પરિગૃહીત છે. तेसि णं खुडुगपातालाणं ततो तिभागा पण्णत्ता, એ મુદ્રપાતાલ કળશના ત્રણ વિભાગ કહેવામાં तं जहा- हेट्ठिल्ले तिभागे, मज्झिल्ले तिभागे, આવ્યા છે, જેમકે- (૧) નીચેનો ત્રિભાગ (૨) उवरिल्ले तिभागे। મધ્યનો ત્રિભાગ (૩) ઉપરનો ત્રિભાગ. ते णं तिभागा तिणि तेत्तीसे जोयणसते એ ત્રિભાગ ત્રણસો તેત્રીસ યોજન અને એક जोयणतिभागं च बाहल्लेणं पण्णत्ते । યોજનના ત્રીજા ભાગ (૩૩૩-૩/૧) જેટલા જાડા કહેવામાં આવ્યા છે. तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे- एत्थ णं वाउकाओ એમાંથી જે નીચેનો ત્રિભાગ છે- એમાં વાયુકાય છે. વિક્રુતિ, तत्थ णंजे से मज्झिल्ले तिभागे-एत्थणं वाउकाए એમાંથી જે મધ્યનો ત્રિભાગ છે- એમાં વાયુકાય य आउकाए य संचिट्ठति, અને અકાય છે. तत्थणंजे से उवरिल्ले तिभागे-एत्थ णं आउकाए એમાંથી જે ઉપરનો ત્રિભાગ છે- એમાં અપકાય છે. ત્તિ, एवामेव सपुव्वावरेणं लवणसमुद्दे सत्त આ રીતે બધા મળીને લવણસમુદ્રમાં સાત હજાર पायालसहस्सा अट्ठ य चुलसीता पातालमता આઠસો, ચોર્યાસી (૭૮૮૪) પાતાલ (કળશ) भवंतीतिमक्खाया। છે એવું કહેવામાં આવ્યું છે. तेसि णं महापायालाणं खुडुगपायालाण य એ મહાપાતાલ કળશો અને ક્ષુદ્રપાતાલ हे टिममज्झिमिल्ले सु तिभागेसु बहवे કળશોની નીચે તથા મધ્યના ત્રિભાગમાં ઘણાબધા ટાઈ. ? , મુ. ૭૨? | ૨. ટા. ? , મુ. કરે? | Page #512 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૨૪ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૮૯ ओरालावाया संसेयंति संमुच्छिमंति एयंति ઉદાર વાયુકાય (ના જીવ) ઉત્પન્ન થાય છે, चलंति कंपति खुब्भंति घट्टन्ति फंदति तं तं भावं સમૂચ્છિત થાય છે, હાલે છે, ચાલે છે, કંપે છે, परिणमंति, तया णं से उदए उण्णाभिज्जंति । ક્ષુબ્ધ થાય છે, ટકરાય છે, ઘર્ષણને પ્રાપ્ત થાય છે તથા તે-તે ભાવોમાં પરિણત થાય છે. ત્યારે ત્યાંનું પાણી ઉપરની બાજુએ ઉછળે છે. जया णं तेसिं महापायालाणं खुडुगपायालाण य જયારે એ મહાપાતાળ કળશો અને સુદ્રપાતાળ हेडिल्ल मज्झिल्लेसु तिभागेसु नो बहवे ओराला કળશોની નીચે તથા મધ્યના ત્રિભાગોમાં ઉદાર वाया संसेयंति-जाव-फंदंति, तं-तं भावं અનેક વાયુકાયના જીવ ઉત્પન્ન થતા નથી-ચાવતુ परिणमंति तया णं से उदए नो उन्नामिज्जइ । ઘર્ષણ પણ થતા નથી તેમજ તે-તે ભાવોને પરિણત થતા નથી ત્યારે ત્યાંના પાણી ઉંચા ઉછળતા નથી. अंतरा वि य णं ते वायं उदीरेंति, अंतरा वि य णं અતિરિક્ત સમયમાં પણ જયારે વાયુકાયની से उदगे उण्णमिज्जइ। ઉદીરણા થાય છે ત્યારે પાણી ઉપરની બાજુ ઉછળે છે. अंतरा विय ते वाया नो उदीरंति. अंतरावि य णं અને અતિરિક્ત સમયમાં જયારે વાયુકાયની ते उदगे नो उण्णमिज्जइ । ઉદીરણા થતી નથી ત્યારે પાણી ઉપરની બાજુ ઉછળતું નથી. एवं खलु गोयमा ! लवणसमुद्दे चाउद्दसट्ठमु આ રીતે ગૌતમ! લવણસમુદ્ર નું પાણી) ચૌદશ, ट्ठिपुण्णमासिणीसु अइरेग-अइरेगं वड्ढति वा, આઠમ, અમાસ અને પૂનમના દિવસે અધિકાધિક हायति वा । વધે છે અને ઘટે છે. - નવા. પરિ. ૩, ૩. ૨, . ૨૬૬ તસમુહુર; રવાસમુ વતિ ક્ષત્તિ - તીસ મુહૂર્તમાં લવણસમુદ્ર વધે અને ઘટે છે: ૭૨૪. . 7 of મંત:સમુદ્દે તીસ મુદ્દત્તાજૂ તિવૃત્તો ૭૨૪. પ્ર. ભગવન્! ત્રીસ મુહૂર્તમાં અર્થાત્ અહોરાત્રિમાં अतिरेगं अतिरेगं वड्ढति वा, हायति वा ? લવણસમુદ્રનું પાણી વધુમાં વધુ કેટલીવાર વધે છે અને ઘટે છે ? गोयमा ! लवणे णं समुद्दे तीसाए मुहुत्ताणं ગૌતમ ! ત્રીસ મુહૂર્તમાં લવણસમુદ્રનું પાણી दुक्खुत्तो अतिरेगं-अतिरेगं वड़ ढति वा, વધુમાં વધુ બે વાર વધે છે અને ઘટે છે. ટાતિ વા से केणढे णं भंते ! एवं वुच्चइ- “लवणे णं समुद्दे પ્ર. ભગવન્! ક્યા કારણે એવું કહેવામાં આવે છે કે तीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेग-अइरेगं वड्ढइ "ત્રીસ મુહૂર્તમાં લવણસમુદ્રનું પાણી વધુમાં વધુ वा हायइ वा ? બે વાર વધે છે અને ઘટે છે? उ. गोयमा! उड्ढमतेसुपायालेसु वड्ढइ, आपूरितेसु ગૌતમ! પાતાલ કળશોમાં વાયુના વેગથી પાણી पायालसु हायइ। બહાર જવાથી પાણી વધે છે અને પાતાલ કળશોમાં વાયુ ભરાવાથી પાણી ઘટે છે. से तेण? णं गोयमा! एवं वुच्चइ-लवणे णं समुद्दे આ કારણથી ગૌતમ ! એવું કહેવામાં આવે છે કેतीसाए मुहुत्ताणं दुक्खुत्तो अइरेग-अइरेगं वड्ढइ 'ત્રીસ મુહુર્તમાં લવણસમુદ્રનું પાણી વધુમાં વધુ વા, હૃાયક્ વા ! બે વાર વધે છે અને ઘટે છે.' - નવા . , ૩, ૨, મુ. ૨૬ ૭ 1. 9. “મનેT. . ૩, ૩. ૩, મુ. ૨૭ | Page #513 -------------------------------------------------------------------------- ________________ वा? ૩૯૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૨૫-૭૨૭ लवणसिहाए चक्कवालविक्खंभो લવણશિખાનો ચક્રવાલ વિખંભ : ७२५. प. लवणसिहाणंभंते! केवतियंचक्कवालविक्खंभेणं, ७२५. प्र. भगवन ! सवाशिणानीयवाविनटलो केवतियं अइरेग-अइरेगं वड़ढति वा, हायति છે ? અને વધુમાં વધુ કેટલીવાર વધે છે અને કેટલીવાર ઘટે છે ? गोयमा ! लवणसिहाए णं दस जोयणसहस्साई ગૌતમ ! લવણશિખાની ચક્રવાલ વિધ્વંભની चक्कवालविक्खंभेणं, देसणं अद्धजोयणं अतिरेग અપેક્ષાએ પહોળાઈ દસ હજાર યોજન છે અને अतिरेगं वड्ढति वा, हायति वा। વધુમાં વધુ અડધા યોજનથી કંઈક ઓછી વધે છે - जीवा. पडि. ३, उ. २, सु. १५८ भने घटेछ. लवणसमुहस्स वेलंधरणागरायाणं संखा - લવણસમુદ્રના વેલંધર નાગરાજોની સંખ્યા : ७२६. प. लवणस्स णं भंते ! समुदस्स ७२६. प्र. भगवन् ! स्वासमुद्रनीकइ णागसाहस्सीओ अभितरियं वेलं धारेंति ? આભ્યન્તર વેલાને કેટલા હજાર નાગધારણ કરે છે? कइ नागसाहस्सीओ बाहिरियं वेलं धारेंति, બાહ્ય વેલાને કેટલા હજાર નાગ ધારણ કરે છે? कइ नागसाहस्सीओ अग्गोदयं वेलं धारेंति ? અગ્રોદક વેલાને કેટલા હજાર નાગ ધારણ ४२ छ? गोयमा ! लवणसमुद्दस्स 3. गौतम ! सपासमुद्रनी - बायालीसं णागसाहस्सीओ अभितरियं वेलं આભ્યન્તર વેલાને બેંતાલીસ હજાર નાગ ધારણ धारेंति.२ ४२छ. बावत्तरि णागसाहस्सीओ बाहिरियं वेलं બાહ્યલાને બોતેર હજાર નાગ ધારણ કરે છે. धारेंति.३ स िणागसाहस्सीओ अग्गोदयवेलं धारेंति ।" અગ્રોદક વેલાને સાઠ હજાર નાગ ધારણ કરે છે. एवामेव सुपव्वावरेणं एगा णागसतसाहस्सी આ રીતે પૂર્વાપરના બધા મળીને એક લાખ चोवत्तरिं च णागसहस्सा भवंतीतिमक्खाया। ચુમોતેર હજાર નાગ ધારણ કરે છે એમ કહેવામાં - जीवा. पडि. ३, उ. २, सु. १५८ आव्यूछे. ओहेण वेलंधर णागरायाणं आवास पव्वयाणं परूवणं : સામાન્યત: વેલંધર નાગરાજોના આવાસ પર્વતોનું પ્રરૂપણ : ७२७. जंबुद्दीवस्सणंदीवस्स बाहिरिल्लाओ वेइयंताओ चउद्दिसिं ७२७. दीपनी पहारनी हिलान। तिम. मामा यारे लवण समुदं बायालीसं - बायालीसं जोयण सहस्साई દિશાઓમાં લવણસમુદ્રમાં બેંતાલીસ - બેંતાલીસ હજાર ओगाहेत्ता, एत्थ णं चउण्हं वेलंधरणागराईणं चत्तारि યોજન જવા પર વેલંધર નાગરાજના ચાર આવાસ आवास - पब्वया पण्णत्ता, तं जहा પર્વત કહેવામાં આવ્યા છે. જેમકે१. गोधूमे, २ उदओभासे, ३ संखे, ४ दगसीमे, (१)गोस्तु५, (२)3वभास (3)शंभ(४) सीम. तत्थ णं चत्तारिदेवा महिडिढयाजाव पलिओवमद्विईया એમાં મહર્ધિક યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા ચાર परिवति, तं जहा ४१ रहेछ,४भ:१. गोधूमे, २. सिवए, ३. संखे, ४ मणोसिलाए। (१)गोस्तू५, (२)शि१, (3)२५, (४)मन:शिला. - ठाणं अ.४, उ.२, सु. ३०५ १. 'अग्रोदक' - 'देशोनयोजनाद्ध' जलादुपरि वर्द्धमानं जलम्'। - टीका २.मम. ४२, मु. ७। ३. सम. ७२, सु.२। ४. सम. ६०, मु.२। Page #514 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૨૮-૭૨૯ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૯૧ वेलंधर नागरायचउक्कवण्णणं ચાર વેલંધર નાગરાજોનું વર્ણન: ૭૨૮, g. તિ મંતે ! ચૈત્કંધરા TT TTT TUત્તા ? ૭૨૮. પ્ર, ભગવન્! વેલંધર નાગરાજ કેટલા કહેવામાં આવ્યા છે ? ૩. નાના! નારિ સ્કંધર નારાયTUત્તા, તે ઉ. ગૌતમ ! વેલંધર નાગરાજ ચાર કહેવામાં આવ્યા નદા છે, જેમકે9. ધૂમ, ૨. સિવU, રૂ. સંવું, ૪, મસિD | (૧) ગોતૂપ, (૨) શિવક, (૩) શંખ, (૪) મનઃશિલાક. प. एतसिणं भंते! चउण्हं वेलंधरणागरायाणं कति ભગવનું ! આ ચાર વેલંધર નાગરાજોના आवासपव्वया पण्णत्ता? આવાસપર્વતો કેટલા કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! चत्तारि आवासपब्वया पण्णत्ता, तं ગૌતમ ! ચાર આવાસ પર્વતો કહેવામાં આવ્યા ન છે, જેમકે – ૨ ચૂમે, ૨.૩૯માણે, રૂ. સંવે, ૮. ઢામીમે (૧) ગૌસ્તૂપ, (૨) ઉદકભાસ, (૩) શંખ, - નવા. પદ, ૩, ૩. ૨, . •° (૪) દકસીમ. (૨) ધૂમ માવાસ શ્વયમ્સ ગવદ મા - (૧) ગોતૂપ આવાસ પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૭૨૧. ૬. દvi મંત ધૂમ વેન્કંધરા રાયમ્સ ૭૨૯. પ્ર. ભગવન્! ગૌસ્તુપ વેલંધર નાગરાજનો ગોસ્તૂપ गोथूभे णामं आवासपव्वते पण्णते? નામક આવાસ પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्म पव्वयम्स ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી पुरथिमेणं लवण समुदं बायालीसंजोयणसहरमाई પૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન आगाहित्ता-एत्थ णं गोथूभस्स भुजगिंदस्म જવા૫ર ત્યાં ભુજગેન્દ્ર ભુજગરાજ ગોતૂપ भुंजगरायस्स वेलंधरणागरायस्स गोथभे णाम નામના વેલંધર નાગરાજનો ગોસ્તૂપ નામનો आवासपवते पण्णत्ते। આવાસ પર્વત કહેવામાં આવ્યો છે. सत्तरसएक्कवीसाई जोयणमताई उड् ढं તે સત્તરસો એકવીસ (૧૭૨૧) યોજન ઉત્ત, ઉપરની બાજુ ઊંચો છે. चत्तारि तीसे जोयणसते कोसं च उब्वेहणं. ચારસો ત્રીસ (30) યોજન અને એકકોશ (ભૂમિમાં) ઊંડો છે. मुले दमबावीमे जायणमते आयाम-विक्खंभेणं. મૂળમાં એક હજાર બાવીસ (૧૦૨૨) યોજન લાંબો-પહોળો છે. मज्झे सत्ततवीसजायणसते आयाम-विक्खंभेणं, મધ્યમાં સાતસો ત્રેવીસ (૭૨૩) યોજન લાંબો-પહોળો છે. उवरिं चत्तारि चउवीस जोयणसते आयाम ઉપરમાં ચારસો ચોવીસ (૪૨૪) યોજન विक्खंभेणं, લાંબો-પહોળો છે. मूले तिण्णि जोयणसहस्साई दाण्णि य बत्तीसुत्तरे મૂળમાં ત્રણ હજાર બસો બત્રીસ (૩૨૩૨) जायणसते किंचि विसेसुण परिक्खवणं, યોજનથી કંઈક ઓછી પરિધિ છે. मज्झे दो जोयणसहस्साई दाण्णि य छलमीते મધ્યમાં બે હજાર બસો ક્યાસી (૨૨૮૬) जोयणसते किंचि विससाहिए परिक्खवणं, યોજનથી કંઈક વધુની પરિધિ છે. 2. ટા, બ, ૪, ૩, ૨, મુ. રૂ . ૨. મમ. ? ૭, . ૮ ! Page #515 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૩૦-૭૩૧ उवरिं एगं जोयणसहस्सं तिण्णि य ईयाले ઉપરમાં એક હજાર ત્રણસો એકતાલીસ(૧૩૪૧) जोयणसते किंचि विसेसुणे परिक्खेवेणं । યોજનથી કંઈક ઓછીની પરિધિ છે. मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उपिं तणुए મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં गोपुच्छ-संठाणसंठिए सबकणगामए अच्छे-जाव પાતળો છે, ગાયના પૂછડાના આકાર જેવો છે, पडिरूवे । સંપૂર્ણ કનકમય છે. સ્વચ્છ - યાવત- પ્રતિરૂપ છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सवओ समंता संपरिक्खित्ते । दोण्हवि वण्णओ। ચારેબાજુથી ઘેરાયેલ છે. અત્રે બન્નેનું વર્ણન કરવું જોઈએ. गोथूभस्स णं आवासपव्वयस्स उवरि ગોસ્તૂપ આવાસ પર્વતની ઉપર અધિક સમ અને बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-जाव-तत्थ રમણીય ભૂભાગ કહેવામાં આવ્યો છે- યાવતणं बहवे नागकुमारा देवा आसयंति सयंति ત્યાં ઘણાબધા નાગકુમાર દેવ બેસે છે, સૂવે છેजाव-विहरंति। વાવ-વિચરણ કરે છે. तम्स णं बहुममरमणिज्जम्स भूमिभागस्स એ અધિક સમ તેમજ રમણીય ભૂભાગની वहुमज्झदेसभाए - एत्थ णं एगे महं पासायवडेंसए। બરોબર વચ્ચેના ભાગમાં એક વિશાલ પ્રાસાદાવતંસક છે. वावटुं जायणद्धं च उड्ढं उच्चत्तेणं, तं चेव (તે) સાડા બાંયોજન ઉપરની બાજુ ઊંચો છે, पमाणं । अद्ध आयाम-विखंभेणं वण्णआ-जाव એનું એજ પ્રમાણ છે. એનાથી અડધો (સવા सीहासणं सपरिवारं। એકત્રીસ) યોજન લાંબો-પહોળો છે-યાવત- નવા. પf: ૨, ૩, ૨, મુ. ? ૧. સપરિવાર સિંહાસનનું વર્ણન કરવું જોઈએ. गाथूभ आवासपब्वयस्स णामहेउ ગોસ્તૃપ-આવાસપર્વતના નામનું કારણ : રૂ. 1. મેટું મંતવંચુટ-ચુમ સીવીમા ૭૩૦. પ્ર. ભગવદ્ ! ક્યા કારણે ગોસ્તૃપ-અવિાસ પર્વત गोथूभे आवासपवए? ગાસ્તૂપ આવાસપર્વત (કહેવામાં) આવ્યો છે? गोयमा ! गोथूभे णं आवासपचते तत्थ-तत्थ ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વત પર સ્થાને-સ્થાને देसे तहि-तहिं बहुओ बुड्डाखुड्डिओ-जाव અનેક નાની-નાની (વાપિકા) - યાવगोथूभवण्णाई बहूई उप्पलाइं तहेव-जाव-गाथूभे ગોસ્તૂપ વર્ણવાળા અનેક કમલ છે. એ રીતે तत्थ देवे महिड्डीए-जाव-पलिओवमट्टिई। -વાવ- મહર્ધિક - યાવતુ- પલ્યોપમની પરવતા સ્થિતિવાળો ગોસ્તૂપ દેવ ત્યાં રહે છે. मे ण तत्थ चउण्हं सामाणियमाहम्मीणं-जाव તે ત્યાં ચાર હજાર સામાનિક દેવોની (સાથે) - गाथूभम्म आवासपब्वयम्म गाथूभाए रायहाणीए યાવતુ- ગોસ્તૂપ આવાસ પર્વતની બાજુએ जाव-विहरति । ગોસ્તૂપા રાજધાનીનું આધિપત્ય કરતાં એવા થાવત- વિચરણ કરે છે. मे तणटुणं गोयमा ! एवं वुच्चइ-गोथूभे आवाम ગૌતમ ! એ કારણે તે ગૌસ્તુપ- આવાસપર્વત पवए सासए-जाव-णिच्चे। શાશ્વત-વાવ- નિત્ય કહેવામાં આવ્યો છે. - નવા. ફિ, ૩, ૩. ૨, મુ. ૨,૬. गोथूभा रायहाणी ગોસ્તૃપા રાજધાની : હe . , fevi મંત! ધુમમ્સ નામ મુનરાયમ્સ ૭૩૧. પ્ર. હે ભગવન્ ! ભુજગેન્દ્ર ભૂજગરાજ ગોતૂપની गोथूभा रायहाणी पण्णता ? ગોસ્તૂપા રાજધાની ક્યાં કહેવામાં આવી છે? Page #516 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૩૨-૭૩૫ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૯૩ उ. गोयमा ! गोथूभस्स आवासपव्वयस्स पुरथिमेणं ઉ. હે ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વતની પૂર્વમાં तिरियमसंखेज्जे दीवसमुद्दे वीतिवइत्ता अण्णंमि ત્રાંસા અસંખ્યદ્વીપ સમુદ્ર ઓળંગતા અન્ય लवणसमुद्दे तं चेव पमाणं, तहेव सव्वं ।' લવણસમુદ્રમાં એની રાજધાની છે એનું પ્રમાણ આદિનું વર્ણન (વિજય રાજધાનીની સમાન) - નવા. પરિ. ૨, ૩. ૨, મુ. ૧૬ કરવું જોઈએ. (२) दओभास-आवासपव्वयस्स अवट्टिई पमाणं य- (૨) દકભાસ આવાસ પર્વતની વિદ્યમાનતા અને પ્રમાણ : કરૂ ૨. p. દિ મંત ! સિવક્સ વેતૃધરVITYરામ્ય ૭૩૨. પ્ર. ભગવનું ! શિવક વેલંધર નાગરાજનું દકભાસ दओभासणामे आवासपव्वते पण्णत्ते? નામનો આવાસપર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં મેરૂપર્વતની दक्खिणणंलवणसमुदं बायालीसंजोयणसहस्साई દક્ષિણમાં લવણસમુદ્રમાં બેતાલીસ હજાર ओगाहित्ता-एत्थर्ण सिवगस्स वेलंधरणागरायस्स યોજન જવા પર શિવક વેલંધર નાગરાજનો दओभासे णामं आवासपव्वते पण्णत्ते । દકભાસ નામનો આવાસપર્વત કહેવામાં આવ્યો છે. तंचेवपमाणं जंगोथूभस्स। णवरं-सव्वअंकामए, જે ગોખુપ (આવાસપર્વતીનું પ્રમાણ છે એજ મછે-જ્ઞાવ-ફિત્તે-ગાવ-દ્દો માળિયા એનું પ્રમાણ છે. વિશેષમાં એ છે કે સંપૂર્ણ - નવા. દ. ૩, ૩.૨, મુ. ૨૧. (આખો) પર્વત એકરત્નમય છે, સ્વચ્છ - યાવતુ મનોહર છે-થાવતુ-નામનું કારણ કહવું જોઈએ. दओभासआवासपव्वयस्स णामहेउ દકભાસ આવાસપર્વતના નામનું કારણ : ૭૩ ૩. ૫. તે પટ્ટે જ મંત ! ઇવં યુવડું- માને નામે ૭૩૩. પ્ર. હે ભગવનું ! ક્યા કારણે દકભાસ આવાસ आवासपव्वए, दओभासे नामं आवासपव्वए?" પર્વત દકભાસ આવાસપર્વત કહેવામાં આવ્યો છે ? गोयमा! दओभासेणं आवासपव्वते लवणसमुद्दे ગૌતમ ! દકભાસ આવાસપર્વત લવણસમુદ્રના अट्ठजोयणियखेत्ते दगं सव्वतोसमंता ओभासेति આઠ યોજન જેટલા ક્ષેત્રમાં જળને બધી બાજુથી उज्जोवेति तवति पभासेति। પ્રકાશિત કરે છે, તેજસ્વિત કરે છે, તપાવે છે અને પ્રભાસિત કરે છે. - ર્નવા. . રૂ, ૩. ૨, મુ. ૨૧. सिविगा रायहाणी શિવિકા રાજધાની : ૭૩ ૮. સિવા રૂત્ય તે દિU-ગ-રાથદા | ૭૩૪. અહીં શિવક મહર્ધિક દેવ રહે છે - યાવત- રાજધાની (નું વર્ણન) કહેવું જોઈએ. से दओभासस्स पब्वयस्स दक्षिणेणं अण्णमिलवणसमुद्दे તે શિવિકા રાજધાની દિકભાસ પર્વતની દક્ષિણમાં અન્ય सिविगा रायहाणी दओभासस्स । सेसं तं चेव । લવણસમુદ્રમાં છે બાકીનું વર્ણન પૂર્વવત્ છે. - નવ. . , ૩, ૨, મુ. ૨૧ (૩) સંસ્થા માવાસપીસ વદિ અમને ચ- (૩) શંખ આવાસપર્વતની વિદ્યમાનતા અને પ્રમાણ : ૭ રૂ. p. દિ ણં મંત ! સંવત્સ વેતૃધરVITYરીક્સ નં ૭૩૫. પ્ર. ભગવન્! શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો णामं आवासपवते पण्णत्ते ? આવાસ પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે ? १. गोयमा ! गोथूभस्स आवासपब्वयस्म दुवालस जोयणमहम्माइं ओगाहित्ता गोथूभम्म भुजगिंदस्म भुजगरायस्स गोथूभा નામં રાદfi qugyત્તા, સા જ વિનયરિયા સરિસ વત્તા (ટીકાન્તર્ગત પાઠાન્તર) Page #517 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ લોક-પ્રજ્ઞપ્તિ ૩. गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं लवणं समुदं बायालीसं जोयणसहस्साइं ओगाहित्ता - एत्थ णं संखस्स वेलंधरणागरायस्स संखे णामं आवास-पव्वते । तं देव पमाणं, णवरं सव्वरयणामए अच्छे-जावपडिरूवे । ૩. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणंजाव- अट्ठो बहुओ खुड्डाखुड्डियाओ - जाव-बहूई उप्पलाई संखाभाई संखवण्णाई संखवण्णा भाई । . નીવા. હિ. ૩, ૩. ૨, મુ. o – संखस्स आवासपव्वयस्स संखा नामं रायहाणी, तं चेव पमाणं । નીવા. દ. રૂ, ૩. ૨, મુ. ૨ संखा रायहाणी શંખા રાજધાની : ૭૨૬. મલે ત્ય દેવે મહિદ્દી-ખાવ-રાયદાળી પવૃત્યિમેળ, ૭૩૬. ત્યાં શંખ નામનો મહર્ધિક દેવ રહે છે- યાવ- રાજધાની પશ્ચિમમાં છે. ૩. તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન ઉ. (४) दगसीम आवासपव्वयस्स अवट्ठिइ पमाणं यकहि णं भंते! मणोसिलगस्स वेलंधरणागरायस्स ૯૭૨૭. ૬. दगसीमे णामं आवासपव्वते पण्णत्ते ? - गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं, लवणसमुदं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं मणोसिलगस्स वेलंधरणागरायस्स दगसीमे णामं आवासपव्वते पण्णत्ते । तं व पमाणं, णवरं सव्वफलिहामए अच्छेનાવ-મઠ્ઠો । - दगसीम आवासपव्वयस्स णामहेउ ૭૩૮. ૧. નીવા. ડિ. ૨, ૩. ૨, મુ. ૨ સે.કેળકે ન મંતે ! વં પુષ્પફ- “સીમેળ दगसीमेणं आवासपव्वए ? आवासपव्वए गोयमा ! दगसीमंते णं आवासपव्वते सीता सीतोदगाणं महाणदीणं तत्थ गतो सोए पडिहम्मति । से तेणट्टेणं गोयमा ! एवं बुच्चइ - दगसीमे णामं आवासपव्वए सासए जाव - णिच्चे । For Private સૂત્ર ૭૩૬-૭૩૮ ગૌતમ ! જંબુદ્રીપ(નામના)દ્વીપમાં મેરૂપર્વતથી પશ્ચિમમાં લવણસમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવા પર શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત છે. પર્વતનું માપ ગોસ્તુપ પર્વત જેટલું છે. વિશેષમાં એ છે કે- આખો પર્વત રત્નમય છે, સ્વચ્છ - યાવ- મનોહર છે. (એ) શંખ આવાસ પર્વતની શંખાનામની રાજધાનીનું માપ આદિ ગોસ્તૂપા રાજધાનીના માપની બરાબર જાણવું જોઈએ. ઉ. એ પર્વત એક પદ્દમવર વેદિકા અને એક વનખંડ વડે (બધી બાજુએથી ઘેરાયેલો છે) યાવનામનું કારણ કહેવું જોઈએ. અનેક નાની-નાની (વાપિકાઓ) યાવ- એમાં ઘણા બધા ઉત્પલ છે. તે શંખ જેવી આભાવાળા છે, શંખ જેવા વર્ણવાળા છે. શંખ જેવી કાંતિવાળા છે. ૭૩૭. પ્ર. (૪) દક્સીમ આવાસપર્વતની વિદ્યમાનતા અને પ્રમાણ : ભગવન્ ! મનઃ શિલાક વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ઉ. Personal Use Only દકસીમ આવાસપર્વતના નામનું કારણ : ૭૩૮. પ્ર. ગૌતમ ! જંબૂઢીપ(નામના)દ્વીપમાં મેરૂપર્વતની ઉત્તરમાં લવણસમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવા પર મનઃશિલાક વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત કહેવામાં આવ્યો છે. પર્વતનું માપ ગોસ્તૂપ પર્વતની સમાન છે. વિશેષમાં એ છે કે આખો પર્વત સ્ફટિક રત્નમય છે, સ્વચ્છછે-યાવ-નામનું કારણ કહેવું જોઈએ. ભગવન્ ! ક્યા કારણે દકસીમ આવાસ પર્વત દકસીમ આવાસપર્વત કહેવામાં આવે છે? ગૌતમ ! દકસીમ આવાસપર્વત શીતા અને શીતોદા મહા નદીના પ્રવાહને રોકે છે. તે કારણે ગૌતમ ! દકસીમ નામના આવાસ પર્વતને દકસીમ આવાસ પર્વત કહેવામાં આવે છે. તે શાશ્વત-યાવત્- નિત્ય છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૩૯-૭૪૧ मणोसिला रायहाणी ૭૩.૫. ૩. ૩. ૬. वेलंधर- अणुवेलंधर पब्वया रयणमया - ७८०. गाहा कणगंक- रययफालियमया य वेलंधराणमावासा । अणुवेलंधरराईण पव्वया होंति रयणमया ॥ નીવા. ડિ, રૂ, ૩.૨, મુ. ૩. 7. તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન मणोसिलए एत्थ देवे महिड्ढिीए - जाव-से गं तत्थ चउन्हं सामाणियसाहस्सीणं- जाव-विहरति । - નીવા. ડિ. ૨, ૩. ૨, મુ. શ્ अणुवेलंधरनागरायचउक्कवण्णणं૭૮. ૫. कहि णं भंते! अणुवेलंधरणागरायाणी पण्णत्ता ? ૩. कहिणं भंते! मणोसिलगस्स वेलंधरणागरायस्स मणोसिला णामं रायहाणी पण्णत्ता ? गोयमा ! दगसीमस्स आवासपव्वयस्स उत्तरेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीतिवइत्ता अण्णंमि लवणसमुद्दे एत्थ णं मणोसिला णामं रायहाणी पण्णत्ता । तं चैव पमाणं- जाव-मणोसिलए देवे । -નીવા. દ. રૂ, ૩. ૨, મુ. o૪o गोयमा ! चत्तारि अणुवेलंधरणागरायाणो વળત્તા, તં નહીં- છુ. વૉડ', ૨. દમ, રૂ. જાસે, ૪. ગામે एतेसि णं भंते ! चउण्हं अणुवेलंधरणागरायाणं कति आवासपव्वया पण्णत्ता ? गोयमा ! चत्तारि आवासपव्वया पण्णत्ता, तं નહીં- છુ. લોડા, ૨. દમણ, ૩. જામે, ૪. અમે कहि णं भंते ! कक्कोडगस्स अणुवेलंधरणागरायगस्स कक्कोडए णामं आवासपव्वते पण्णत्तं ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरपुरत्थिमेणं लवणसमुदं वायालीसं जोयणसहस्माई ओगाहित्ता - कक्कोडगस्स अणुवेलंधरणागरायस्स कक्कोडए णामं आवासपव्वए पण्णत्ते । ૨ ચાર અનુવેલંધર નાગરાજ ચતુષ્કનું વર્ણન : ૭૪૧. પ્ર. For Private મનઃ શિલા રાજધાની : ૭૩૯. પ્ર. ઉ. ઉ. વેલંધર અનુવેલંધરોના પર્વત રત્નમય : ૭૪૦. ગાથાર્થ વેલંધરોના આવાસપર્વત કનકમય, અંકરત્નમય, રજતમય અને સ્ફટિક રત્નમય છે. અનુવેલુંઘરોના આવાસપર્વત રત્નમય હોય છે. પ્ર. ઉ. ગણિતાનુયોગ ૩૯૫ તે ત્યાં મન:શિલાક મહર્ષિક દેવ રહે છે- યાવત્ત્યાં ચાર હજાર સામાનિક દેવોના (આધિપત્ય આદિ કરતા એવા) યાવત્- વિચરણ કરે છે. પ્ર. ઉ. ભગવન્ ! મન:શિલાક વેલંધર નાગરાજની મન:શિલા નામની રાજધાની ક્યાં કહેવામાં આવી છે ? Personal Use Only ગૌતમ ! દકસીમ આવાસપર્વતની ઉત્તરમાં ત્રાંસા અસંખ્યદ્વીપ-સમુદ્ર ઓળંગવા પર અન્ય લવણસમુદ્રમાં મનઃ શિલા નામની રાજધાની કહેવામાં આવી છે. રાજધાનીનું માપ વગેરે પૂર્વવત્ (ગોસ્તૂપ રાજધાનીની બરાબર) છેયાવત્ મનઃશિલાક દેવ રહે છે. ભગવન્ ! અનુવેલંધર નાગરાજ કેટલા કહેવામાં આવ્યા છે? ગૌતમ ! અનુવેલંધર નાગરાજ ચાર કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) કર્કોટક, (૨) કર્દમક, (૩) કૈલાશ, (૪) અરુણપ્રભ. ભગવન્ ! એ ચાર અનુવલંધર નાગરાજોના આવાસપર્વત કેટલા કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! ચાર આવાસ પર્વત કહેવામાં આવ્યા છે. જેમકે (૧) કર્કોટક, (૨) કર્દમક, (૩) કૈલાશ, (૪) અરુણપ્રભ. - ભગવન્ ! કર્કોટક અનુવેલંધર નાગરાજનો કર્કોટક નામનો આવાસ પર્વત ક્યાં કહેવામાં આવ્યોછે? ગૌતમ ! જંબૂઢીપ(નામના)દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર-પૂર્વ (ઈશાનકોણ) માં લવણસમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવા પર કર્કોટક અનુવેલંધર નાગરાજનુ કર્કોટક નામનો આવાસપર્વત કહેવામાં આવ્યો છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ '' ૩૯૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૪૨-૭૪૩ तंचेवपमाणं जंगोथूभस्साणवरं-सव्वरयणामए ગોસ્તૂપ પર્વતનું જેટલું માપ છે એટલું જમાપ આ अच्छ-जाव-निरवसेसं जाव सिहासणं सपरिवारं। પર્વતનું છે. વિશેષ-આખો પર્વત સર્વાત્મના રત્નમય છે. સ્વચ્છ છે- યાવતુ- સપરિવાર સિંહાસનનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ अट्ठो-से बहूई उप्पलाइं कक्कोडप्पभाई सेसं નામનું કારણ તે ઉત્પલ કર્કોટક જેવી પ્રભાવાળો तं चेव । णवरिं-कक्कोडगपब्वयस्स उत्तरपुर છે. બાકીનું વર્ણન પૂર્વવત છેવિશેષ-કર્કોટક त्थिमेणं । एवं तं चेव सव्वं । પર્વતની ઉત્તર-પૂર્વમાં (કર્કોટકનામની રાજધાની છે) ઈત્યાદિ આ રીતે સર્વ વર્ણન પૂર્વવત્ છે. (२) कद्दमस्स वि सो चेव गमो अपरिसेसो। (૨) કર્દમક (અનુવેલંધર નાગરાજનું સંપૂર્ણ नवरं-दाहिणपुरस्थिमेणं आवासो, विज्जुप्पभा વર્ણન કર્કોટક જેવું છે. વિશેષ-કર્દમક આવાસપર્વત रायहाणी दाहिणपुरथिमेणं । દક્ષિણ પૂર્વમાં છે. વિદ્યુતૂભા રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. (૩) ના વિ જેવા નવ-દ્વાદિ (૩) કૈલાસ (અનુવેલંધર નાગરાજ)નું વર્ણન पच्चत्थिमेणं कइलासा वि रायहाणी ताए चेव પણ એપ્રમાણેનું છે. વિશેષ-કૈલાશ(આવાસપર્વત) વિસTV | દક્ષિણ-પશ્ચિમમાં છે. કૈલાશ નામની રાજધાની પણ એ દિશામાં છે. (४) अरूणप्पभेवि उत्तरपच्चत्थिमेणं, रायहाणी (૪) અરુણપ્રભ આવાસપર્વત પણ ઉત્તરवि ताए चव दिसाए। પશ્ચિમમાં છે. રાજધાની પણ એ દિશામાં છે. चत्तारि वि एगप्पमाणा सव्वरयणामया य । ચારેય પર્વતો એક સરખા માપવાળા છે અને - નવા, ફિ. ૨, ૩, ૨, . ૨૬ ૦ બધા રત્નમય છે. માટે મજુવેધર નારાયા વાસ પથ પકવ- સામાન્યત: અનુવેલંધર નાગરાજોના આવાસ પર્વતોનું પ્રરૂપણ : ૩૮૨. ગંદાવન સૈવજ્ઞ વારિરિઝમ વેચંતા ૧૩મુ ૭૪૨. જંબદ્વીપની બહારની વેદિકાના અંતિમ ભાગથી ચારે विदिसासु लवण समुदं बायालीसं- बायालीसं વિદિશામાં લવણસમુદ્રમાં બેતાલીસ - બેંતાલીસ जोयणसहस्साई ओगाहेत्ता,एत्थणं चउण्हं अणुवेलंधर હજાર યોજન જવા પર અનુલંધર નાગરાજોનાં ચાર णागराईणं चत्तारि आवासपब्वया पण्णत्ता, तं जहा- આવાસપર્વત કહેવામાં આવ્યા છે. જેમકે #૨. વિષ્ણુપ્પમ, રૂ. ના, ૪, મUપૂમ. (૧)કર્કોટક (૨)વિદ્યુ—ભ. (૩)કેલાશ, (૪)અગપ્રભ. तत्थ णं चत्तारि देवा महिड्ढिया जाव पलिओवमट्ठि એમાં મહર્ધિક યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા ચાર ईया परिवति, तं जहा- १कक्कोडए, २ कद्दमए, દેવ રહે છે. જેમકે- (૧) કર્કોટક, (૨) કર્દમક, ३ केलासे, ४. अरूणप्पभे। (૩) કૈલાશ, (૪) અરુણપ્રભ. ટાઇ . ૪, ૩, ૨, મુ. ૩ ૦ . जंबुद्दीवचरमंताओ गोत्थुभाइचरमंताणमंतरं જેબૂદ્વીપના ચરમાન્તથી ગોસ્તુપાદિ પર્વતોના ચરમાન્તોનું અંતર: ૩૮૩, બંધુવન્ન વસ પુસ્થિfમ7 વરમંતા ૭૪૩. જેબૂદ્વીપ નામના દ્વીપના પૂવ ચરમાન્તથી, (૧)ગોસ્તૂપ १. गोथुभस्सणं आवासपव्वयस्स पच्चस्थिमिल्ले चरमंते, આવાસપર્વતમાં પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત एसणं बायालीसंजोयणसहस्साइंअबाहाए अंतरे पण्णत्ते, (બાધારહિત)અંતર બેતાલીસ હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चउद्दिसिं पि, આ પ્રકારે ચારેય દિશામાં, Page #520 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૭૪૪-૭૪૬ તિર્યકુ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૯૭ ૨. માસે, (૨) એ રીતે જંબુદ્વીપના દક્ષિણી ચરમાન્સથી દકભાસ આવાસ પર્વતના ઉતરી ચરમતનું, રૂ. સંવે, (૩) જંબુદ્વીપના પશ્ચિમી ચરમાન્સથી શંખ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનું. ૪. ટૂંસીમ (૪) જંબૂદ્વીપના ઉત્તરી ચરમાન્તથી દકસીમ આવાસ - સમ. ૪૨, સે. ૨-૩ પર્વતના દક્ષિણી ચરમાન્તનું અવ્યવહિત (બાધા રહિત) અંતર બેંતાલીસ હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. ૭૪૮. નંબુદ્દીવર્સ છ વરસ પુચિમિસ્ત્રી રમંતા ૭૪૪. જંબુદ્વીપ નામના દ્વીપમાં પૂર્વી ચ૨માન્તથી - १ गोथुभस्स णं आवासपव्वयस्स पुरथिमिल्ले चरमंते, (૧) ગોસ્તૂપ આવાસપર્વતના પૂર્વ ચરમાન્તનું एम णं तेयालीसं जोयणसहस्साई अबाहाए अंतरे અવ્યવહિત (બાધારહિત) અંતર સેંતાલીસ હજાર TUત્તિ. યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चउद्दिसिं पि, એ રીતે ચારે દિશાઓમાં, ૨. મારે, (૨) એ પ્રકારે જંબૂદ્વીપના દક્ષિણી ચરમાન્તથી દકભાસ આવાસ પર્વતના દક્ષિણી ચરમાન્તનું. રૂ. સં. (૩) જંબુદ્વીપના પશ્ચિમી ચરમાન્સથી શંખ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું. 4. સામે ચા (૪) જંબૂદ્વીપના ઉત્તરી ચરમાન્સથી દકસીમ આવાસ - સમ. ૪૩, મુ. ૩-૪ પર્વતના ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત (બાધારહિત) અંતર ત્રેતાલીસ હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. मन्दरचरमंताओ गोथूभाइ य चरमंताणमंतरं મંદર પર્વતના ચરમાન્તથી ગોસ્વંપાદિ ચરમાન્તોનું અંતર : ૩૮. મંરક્સ વરસ પૂરસ્થિમિન્ચા ચરમંતાનો ૭૪૫. મન્દર પર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ गोथुभस्स आवासपब्वयस्स पच्चस्थिमिल्ले चरमंते एस પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી णं सत्तासीइं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. मंदरम्स णं पव्वयस्स दक्खिणिल्लाओ चरमंताओ મંદર પર્વતના દક્ષિણી ચરમાન્સથી દકભાસ આવાસ दगभासस्स आवासपव्वयस्स उत्तरिल्ले चरमंते एस णं પર્વતના ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી सत्तासीई जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते।। હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. मंदरस्स णं पब्वयस्स पच्चस्थिमिल्लाओ चरमंताओ મંદર પર્વતના પશ્ચિમી ચરમાન્સથી શંખ આવાસપર્વતના संखस्स आवासपव्वयस्स पुरथिमिल्ले चरमंते, एस णं પૂર્વી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર सत्तासीइं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । યોજનનું કહેવામાં આવ્યું છે. मंदरम्स णं पव्वयस्स उत्तरिल्लाओ चरमंताओ મંદર પર્વતના ઉત્તરીચરમાત્તથી દકસીમ આવાસપર્વતના दगसीमस्म आवासपव्वयस्स दाहिणिल्ले चरमंते, एस દક્ષિણી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર णं सत्तासीइं जोयणसहस्साई अबाहाए अंतर पण्णत्ते । યોજનનું કહેવામાં આવ્યું છે. - સમ, ૮૭, ૩. ૧-૪ ૩૬. મંત્ર | વિક્સ ક્વચિમિ7 વરમંતા ૭૪૬. મંદર પર્વતના પશ્ચિમી ચરમાન્સથી ગોસ્તૂપ આવાસ गोथूभस्स णं आवासपव्वयस्स पच्चत्थिमिल्ले चरमंते, પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સતાણું एसणं सत्ताणउइजोयणसहस्साई अबाहाए अंतरेपण्णत्ते, હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चउद्दिसि पि, - સમ, ૧૭, મુ. ૨, ૨ આ રીતે ચારેય દિશાઓનું અંતર કહેવું જોઈએ. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૪૭-૭૫૦ ૭૮૭. મંદ્ર અને વિક્સ પૂજ્વત્યિfમન્ઝા વરમંતર ૭૪૭. મંદર પર્વતના પશ્ચિમી ચરમાન્સથી ગૌસ્તુપ આવાસ गोथूभस्स णं आवासपव्वयस्स पुरथिमिल्ले चरमंते, પર્વતના પૂર્વી ચરમાન્તનું અવ્યવહિત અંતર અઠાણું एस णं अट्ठाणउइ-जोयणसहस्साई अबाहाए अंतरे હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. पण्णत्ते, एवं चउद्दिसिं पि, - સમ. ૧૮, યુ. ૨, ૩ એ રીતે ચારેય દિશાઓમાં અંતર કહેવું જોઈએ. मन्दरपव्वय मज्झभागाओ गोथूभाई चरमन्ताणमन्तरं- મંદરપર્વતના મધ્યભાગથી ગોસ્તુપાદિના અરમાન્તોનું અંતર : ૭૮૮, મંરક્સ જે વિક્સ વદુમન્નેસમાં ધૂમક્સ ૭૪૮, મંદર પર્વતના બહુ મધ્ય ભાગથી ગોસ્પ आवासपव्वयस्स पच्चथिमिल्ले चरमंते, एसणं बाणउई આવાસપર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते, બાણું હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं चउण्हं पि आवासपब्बयाणं, આ રીતે ચારેય (દકભાસ, શંખ અને દકસીમ) આવાસ - સમ. ૨૨, મુ. ૩ પર્વતોનું અવ્યવહિત અંતર જાણવું જોઈએ. નાયુમારમંતવસ્ત્રથમુહમહાપાયાપરતાનમન્ત- ગોસ્તૃપાદિનાચરમાન્તોથી વલયોમુખાદિ મહાપાતાલ કળશોના ચરમાન્તોનું અંતર : ૭૮૦ ધુમમ્સ આવાસપત્રશ્ન ઉરસ્થિfમ7ના ૩૪૯. ગોસ્તૂપ આવાસપર્વતના પૂર્વ ચરમાન્તથી ૧. વલયામુખ चरमंताओ१. वलयामुहस्समहापायालस्स पच्चथिमिल्ले મહાપાતાલ કળશના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત चरमंते, एस णं बावण्णं जोयणसहस्साई अवाहाए अंतरे અંતર બાવન હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. TUત્તા एवं २. दगभासस्स २. केउगस्स, એ રીતે દકભાસ પર્વતના પૂર્વ ચરમાત્તથી કેતુક પાતાલ કળશના પશ્ચિમી ચરમાન્તનું અંતર છે. ३. संखस्स ३. जूयगस्स, એ રીતે શંખ આવાસપર્વતના પૂર્વ ચરમાન્સથી યુપક પાતાલ કળશના પશ્ચિમી ચરમાન્તનું અંતર છે. એ રીતે દકસીમ આવાસપર્વતના પૂર્વ ચરમાન્સથી 4, મિક્સ ૪. ફુસર, ઈસર પાતાળ કળશના પશ્ચિમી ચરમાન્તનું અંતર છે. - સમ, ૧૨, મુ. ૨, ૩ કુમાર મન્તા યથામુદામાપથાિફ મામા- ગોસ્તૃપાદિ ચરમાન્તોથી વલયોમુખાદિ મહાપાતાળ કળશોના गाणमन्तर મધ્યભાગોનું અંતર : e. Tધુમક્સ U આવાસપત્રક્સ gfહ્યfમન્નાન ૭૫૦. ગોસ્તૂપ આવાસપર્વતના પૂર્વ ચરમાન્તથી વલયામુખ चरमंताओ वलयामुहस्स महापायालस्स बहुमज्झदेसभाए મહાપાતાલ કળશના મધ્યભાગનું અવ્યવહિત અંતર एस णं सत्तावन्नं जायणसहस्साइं अबाहाए अंतरेपण्णते, સત્તાવન હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं २. दगभासस्स २. केउगस्स, એ પ્રમાણે દકભાસ આવાસપર્વતના પૂર્વ ચરમાન્સથી કેતુક મહાપાતાળ કળશના મધ્યભાગનું અંતર છે. . સંવુ રૂ. નૂયમ્સ, એ રીતે શંખ આવાસપર્વતના પૂર્વ ચરમાન્સથી યૂપક મહાપાતાળ કળશના મધ્યભાગનું અંતર છે. ૪. મિક્સ ૪. સરસ, એ રીતે દકસીમ આવાસપર્વતના પૂર્વ ચરમાન્સથી - સમ. ૯૭, મુ. ૨, ૩ ઈસર મહાપાતાળ કળશના મધ્યભાગનું અંતર છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૭૫૧-૭૫૩ તિય લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૯૯ Tધૂમ મત્તામો વયાકુમહાપાયર મમાયસ એતરે- ગોરૂપના ચેરમાન્તથી વલયામુખ મહાપાતાળકળશના મધ્યભાગનું અંતર : ૭. ૨. મધુમમ્સમાવી પયપુરચૅિમિસ્ત્રમાં વરમંતાનો ૭૫૧. ગોસ્તૂપ આવાસપર્વતના પૂર્વ ચરમાત્તથી વલયામુખ वलयामुहस्स महापायालस्स बहुमज्झदेसभाए एस णं મહાપાતાળકળશના મધ્યભાગનું અવ્યવહિત અંતર अट्ठावण्णं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। અઠ્ઠાવન હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. પર્વ દિક્ષિ ષિ જોવે. - સમ. ૫૮, મુ. ૩, ૪ આ રીતે ચારેય દિશાઓનું અંતર જાણવું જોઈએ. મદાયાત્રામાં ચપ્પમ પુરવી તરે પવનં- મહાપાતાલકળશનું રત્નપ્રભા પૃથ્વીથી અંતરનું પ્રરૂપણ : ૩. ૨. વથામૃદક્સ ||નિક્સ હેટ્રિ7 રિમંતાનો ૭૫૨. વલયામુખ પાતાળકળશના નીચેના ચર્માન્તથી इमीसे णं रयणप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते, एस णं રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્તનું અબાધા અંતર एगुणासीइं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । ઓગણ્યાસી હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं केउस्स वि, जयस्स वि, ईसरस्स वि। એ રીતે કેત, ચૂપક અને ઈશ્વર નામના મહાપાતાળકળ-સમ. ૭૨ મુ. ૨-૨ શોથી પણ અંતર જાણવું જોઈએ. વસમુન્નાવડગો બંદીવસ ગવાહ રાશિ- લવણસમુદ્રના જલથી જેબુદ્દીપનું જલમગ્ન થવાનું કારણ : ન જ મંત!ઢવખસમુદો નાથદક્સT૬ ૭પ૩. પ્ર. ભગવન્ ! જે લવણસમુદ્રનો ચક્રવાલ વિધ્વંભ चक्कवालविक्खंभेणं, पण्णरसजायणसयसहस्साई બે લાખ યોજનાનો છે, પંદર લાખ એક્યાસી एकासीतिं च सहस्साइं सतं इगुयाल હજાર એકસો ઓગણચાલીશ યોજનથી કંઈક किंचिविसेसुणे परिक्खवणं, एगं जोयणसहस्सं ઓછીની પરિધિ છે. એક હજારયોજનની ગહેરાઈ उब्वेहेणं, सोलसोयणसहस्साई उस्सेहेणं, છે. સોળ હજાર યોજનની ઊંચાઈ અને સત્તર હજાર યોજનનો સર્વાગ્ર કહેવામાં આવ્યો છે. सत्तरसजोयणसहस्साई सब्बग्गेणं पण्णत्ते । कम्हा णं भंते ! लवणसमुद्दे जंबुद्दीवं दीवं नो તો ભગવન્! ક્યા કારણથી લવણસમુદ્ર જંબૂદ્વીપ उवीलेति, नो उप्पीलेति नो चेव णं एक्कोदगं નામના દ્વીપને અપ્લાવિત (જળ વડે છવાયેલ) કરતાં નથી. ઉત્પીડિત કરતો નથી અને જલમગ્ન करेंति? (જળમાં ડૂબાડવું) કરતો નથી ? १. गोयमा ! जंबुद्दीवेणं दीवे भरहेरवएसु वासेसु 3. (૧) ગૌતમ! જંબુદ્વીપ(નાના) દ્વીપના ભરત अरहंत-चक्कवट्टि-बलदेव-वासुदेवा चारणा અને ઐરાવત ક્ષેત્રમાં અહંન્ત(તીર્થકર), ચક્રવર્તી . विज्जाधरा समणा समणीओ सावया सावियाओ બલદેવ, વાસુદેવ, ચારણ (જંઘાચારણ અને मणुया पगतिभद्दया पगतीविणीया पगतिउवसंता વિદ્યાચારણ મુનિ) વિદ્યાધર, શ્રમણ-શ્રમણીઓ શ્રાવક-શ્રાવિકાઓ છે તથા ભદ્ર પ્રકૃતિવાળા, पगतिपयणुकोह-माण-माया-लोभामिउमद्द વિનીત પ્રકૃતિવાળા, ઉપશાંત પ્રકૃતિવાળા, અલ્પ वसंपन्ना अल्लीणा मद्दगा विणीता-तेसि णं ક્રોધ-માન-માયા-લોભની પ્રકૃતિવાળા, पणिहाते लवणे समुद्दे जंबुद्दीवं दीवं नो उवीलेति, મૃદુ-માર્દવ સંપન્ન, અલિપ્ત ભદ્ર તેમજ વિનીત नो उप्पीलेति, नो चेव णं एगोदगं करेंति । મનુષ્ય રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્વીપ (નાના) દ્વીપને આપ્લાવિત (જળ વડે છવાયેલ) કરતો નથી, ઉત્પીડિત કરતો નથી અને જળમગ્ન (જળમાં ડૂબાડતો) નથી કરતો. ૨.TT-સિંધુ-રા-રત્તવમુસ્ત્રિીમુવાનો (૨) ગંગા, સિંધુ, રક્તા અને રક્તાવતીનદીઓમાં जाव-पलिओवमद्वितीयाओं परिवति । तेसि મહર્થિક-ચાવતુ- પલ્યોપમની સ્થિતિવાળી णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेवणं एगोदगं દેવીઓ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર રતિ | (જંબૂદ્વીપને) વાવત- જલમગ્ન નથી કરતો. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪00 લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૫૩ ३. चुल्लहिमवंत-सिहरेसु वासहरपब्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओवमद्वितीया परिवति । तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति। ४. हेमवत-रण्णवतेसुवासेसुमणुया पगतिभद्दयाजाव-विणीता-तेसि णं पणिहाए लवणसमुद्देजाव-नो चेव णं एगोदगं करेंति । (૩) લઘુહિમવન્ત અને શિખરી વર્ષધર પર્વત પર મહર્ધિક યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર (જબૂદ્વીપને)યાવત-જલમગ્ન (જલમાં ડુબાવતો) નથી કરતો. (૪) હૈમવત અને હૈરયવત ક્ષેત્રોમાં ભદ્ર પ્રકૃતિવાળા –ચાવતુ-વિનીત મનુષ્ય રહે છે એના પ્રભાવથી લવણસમુદ્ર (જબૂદ્વીપને) વાવજલમગ્ન નથી કરતો. (૫) રોહિતા, રોહિતાશા, સુવર્ણકૂલા અને રૂપ્ય કૂલા નદીઓમાં મહર્ધિક -યાવતુપલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર (બૂદ્વીપને) - યાવતજલમગ્ન નથી કરતો. ५. रोहिता-रोहितंस-सुवण्णकूला-रूप्पकूलासु सलिलासु देवयाओ महिड्ढियाओ-जावपलिओवमट्टितीयाओ परिवति । तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं રેતિ | ६. सद्दावति-वियडावति वट्टवेयड्ढपव्वतेसुदेवा महिड्ढिया-जाव-पलिओवमद्वितीया परिवसंति। तेसि णं पणिहाए लवणसमद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । (૬) શબ્દાપાતિ અને વિકટાપાતિ વૃત્તતાય પર્વતો પર મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર (જબૂદીપને) યાવત- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. (૭) મહાહિમવંત અને રુકિમવર્ષધર પર્વત પર મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર(જંબુદ્વીપને) વાવતુ- જલ મગ્ન (ડૂબાડતો) નથી કરતો. તમને મા સ્થિરતાપનો ७. महाहिमवंत-रूप्पिसु वासहरपव्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओवमद्वितीया परिवसंति। तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति। ८. हरिवास-रम्मयवासेसु मण्या पगतिभद्दयाजाव-विणीता-तेसिणंपणिहाएलवणेसमुद्दे-जावनो चेव णं एगोदगं करेंति । ९. गंधावति-मालवंतपरिताएसु वट्टवेयड्ढ पव्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओबमद्वितीया परिवति । तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । (૮) હરિવર્ષ અને રમ્યફવર્ષમાં ભદ્ર પ્રકૃતિવાળાયાવત- વિનીત મનુષ્ય રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબૂદ્વીપને)-યાવતુ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. (૯) ગંધાપાતિ અને માલ્યવંત પર્યાયવૃત્ત વૈતાદ્ય પર્વતો પર મહર્ધિક -યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે - એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબુદ્વીપને) -યાવતુ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. (૧૦) નિષધ અને નીલવન્ત વર્ષધર પર્વત પર મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર(જંબૂદ્વીપને) યાવત- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. બધી દ્રહની દેવીઓ (અંગે) પણ કથન કરવું જોઈએ. १०. णिसढ-नीलवंतेसु वासहरपब्वतेसु देवा महिड्ढिया-जाव-पलिओवमट्ठितीया परिवसंति। तेसि णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । सव्वाओ दहदेवयाओ भाणियवाओ। Page #524 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૩૫૩ તિય લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૦૧ ११. पउमद्दह-पुण्डरीअद्दह-महापउमद्दह (૧૧) પદ્મદ્રહ, પુંડરીકદ્રહ, મહાપદ્મદ્રહ, महापुण्डरीअद्दह-तिगिच्छिद्दह-केसरिद्दहा મહાપુંડરીકદ્રહ, તિગિંચ્છદ્રહ અને કેશરીદ્રહ પર્વત वसाणेसु देवा महिड्ढिया-जाव-पलिओवम દ્રહો પર મહર્થિક- યાવતુ- પલ્યોપમની द्वितीया परिवति।तेसिणंपणिहाएलवणसमुद्दे સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી जाव-नो चेव णं एगोदगं करेंति । લવણસમુદ્ર (જંબૂદ્વીપને) યાવતુ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १२. पुव्वविदेहावरविदेहेसु वासेसु अरिहंत (૧૨)પૂર્વવિદેહ અને અપરવિદેહ(મહાવિદેહ) चक्कवट्टि-बलदेव-वासुदेवा चारणा विज्जाहरा ક્ષેત્રમાં અહંન્ત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, समणा समणीओ सावगा सावियाओ मणुया ચારણ, વિદ્યાધર, શ્રમણ-શ્રમણીઓ, શ્રાવકपगतिभद्दया-जाव-विणीता तेसि णं पणिहाए શ્રાવિકાઓ તથા ભદ્રપ્રકૃતિવાળા-યાવતુ-વિનીત लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । મનુષ્ય રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબૂદ્વીપને)-ચાવતુ-જુલમગ્ન (ડૂબાડતો)નથી કરતો. १३. सीया-सीतोदगासु सलिलासु देवयाओ (૧૩) શીતા અને શીતાદા નદીઓમાં મહર્થિકमहिड्ढिीयाओ-जाव-पलिओवमट्टितीयाओ યાવત- પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ રહે परिवति।तेसिणंपणिहाएलवणसमुद्दे-जाव-नो છે. એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબૂદ્વીપને) चेव णं एगोदगं करेंति । -વાવ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १४. देवकुरू-उत्तरकुरूसु वासेसु मणुया (૧૪)દેવકુર અને ઉત્તરકુરુ ક્ષેત્રમાં ભદ્રપ્રકૃતિવાળાपगतिभद्दया-जाव-विणीता-तेसि णं पणिहाए યાવ-વિનીત મનુષ્ય ૨હે છે- એના પ્રભાવથી लवणे समुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । લવણસમુદ્ર (જબૂદીપને) યાવ- જલમગ્ન '(ડૂબાડતો) નથી કરતો. १५. मंदरे पव्वते देवा महिडढीया-जाव (૧૫)મેરુપર્વત પરમહર્થિક-યાવત-પલ્યોપમની पलिआवमद्वितीया परिवति।तेसिणं पणिहाए સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । લવણસમુદ્ર (જંબુદ્વીપને) -યાવત- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १६. जंबूए य सुदंसणाए जंबुद्दीवाहिवई (૧) જંબૂ સુદર્શન વૃક્ષ પર મહર્ધિક-ચાવતુअणाढीए णामं देवे महिड्ढीए-जाव-पलिओव પલ્યોપમની સ્થિતિવાળા જંબૂદ્વીપના અધિપતિ मट्टितीए परिवति । तस्स पणिहाए लवणसमुद्दे અનાધૃત નામનો દેવ રહે છે. એના પ્રભાવથી नो उवीलेति नो उप्पीलेति नो चेव णं एगोदगं લવણસમુદ્ર જંબુદ્વીપને જલથી આપ્લાવિત કરતા (જળ વડે છવાયેલો નથી કરતો, ઉત્પીડિત નથી કરતો અને જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १७. अदुत्तरं च णं गोयमा ! एसा लोगट्टिती (૧૭) અથવા હે ગૌતમ ! લોકસ્થિતિ તેમજ लोगाणुभावे जण्णं लवणसमुद्दे जंबुद्दीवं दीवं नो લોકાનુભાવ (લોક સ્વભાવ) જ એવો છે જેના उवीलेति नो उप्पीलेति नो चेव णं एगोदगं કારણે લવણસમુદ્ર જંબૂદ્વીપ (નામના) દ્વીપને ઉતાર જળથી આપ્લાવિત (જળથી છવાયેલો નથી કરતો, ઉત્પીડિત નથી કરતો અને જલમગ્ન - નવા. ડિ. , ૩.૨, મુ. ૨૭ (ડૂબાડતો) નથી કરતો. ૨. (૪) મ. સ. ૬, ૩. ૨, મુ. ૨૮ (૩) મ. સ. ૩, ૩. ૨, મુ. ?૭ | Page #525 -------------------------------------------------------------------------- ________________ ૦૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૫૪-૭૫૭ लवणसमुद्दे दवसरूवं લવણસમુદ્રમાં દ્રવ્યોનું સ્વરૂપ : ક', 4. p. મલ્પિ જ મંત ! વસમુદે બાજું ૭૫૪. પ્ર. હે ભગવન્! લવણસમુદ્રમાં દ્રવ્યसवण्णाइं पि, अवण्णाई पि, વર્ણસહિત પણ છે, વર્ણરહિત પણ છે. सगंधाई पि, अगंधाई पि, ગંધ સહિત પણ છે, ગંધરહિત પણ છે, सरसाई पि, अरसाई पि, રસસહિત પણ છે, રસરહિત પણ છે, सफासाई पि, अफासाई पि, સ્પર્શસહિત પણ છે, સ્પર્શરહિત પણ છે, अण्णमण्णबद्धाई अण्णमण्ण पुट्ठाई, પરસ્પર બદ્ધ, પરસ્પર પૃષ્ટ, अण्णमण्णबद्धपुट्ठाई, अण्णमण्ण घडताए चिट्ठन्ति? પરસ્પર બદ્ધ સ્પષ્ટ, પરસ્પર સંબદ્ધ છે? ૩. દંતા, યમ ! મલ્યિ ઉ. હા, ગૌતમ ! છે. - મ. સ. ૧૨, ૩. ૧, . ૨ ૦ ૩ जंबुद्दीवपएसाणं लवणसमुद्दफासाइं જબૂદ્વીપના પ્રદેશોનો લવણસમુદ્ર સાથે સ્પર્શ : ૩ ,, નંગુદીવર્સી v મંત ! તીવસ પUસા વU ૭૫૫. પ્ર. ભગવન્! જંબુદ્વીપ (નામના) દ્વીપનો પ્રદેશ શું समुदं पुट्ठा ? લવણસમુદ્રથી સ્પર્ધાયેલો છે? હંતા ! મુદ્દા | ૬. હા, સ્પર્ધાયેલો છે. ते णं भंते ! किं जंबुद्दीवे दीव लवणसमुद्दे ? ભગવન્! શું તે (પ્રદેશ) જંબુદ્વીપ ના છે કે લવણસમુદ્રના છે? उ. गोयमा ! जंबुद्दीवे नो खलु ते लवणसमुद्दे । ઉ. ગૌતમ ! તે (પ્રદેશ) જંબુદ્વીપ (નામના) દ્વીપના - નવા, દ, ૨, ૩. ૨, મુ. ૪૬ છે. પરંતુ લવણસમુદ્રના નથી. लवणसमुद्द-पएसाणं जंबुद्दीवफासाई લવણસમુદ્રના પ્રદેશોનો જંબુદ્વીપ (સાથે) સ્પર્શ : હા, દ. p. 7વન્મ cr મંત! મુદ્દષ્ણ પક્ષ નંપુર્વ áવં ૭૫૬. પ્ર. ભગવનું ! લવણસમુદ્રના પ્રદેશ શું જંબૂદીપ પુટ્ટા? (નામના) દ્વીપથી સ્પર્શાવેલ છે? દંતા ! પુ ! હા, સ્પર્શાવેલ છે. ૫. તે જે તે ! કિં વસમુદે બંઘુદ્દા સીવે? પ્ર. ભગવન્! શું તે (પ્રદેશ) લવણસમુદ્રના છે કે જંબુદ્વીપ (નામના) હીપના છે? उ. गोयमा ! लवणे णं ते समुद्दे नो खलु ते जंबुद्दीवे ઉ. ગૌતમ ! તે ( પ્રદેશ) લવણસમુદ્રના છે, પરંતુ તે તાવ * - નવા. પરિ. ૨, ૩.૨, . ૨૪૬ (પ્રદેશ) જંબુદ્વીપ (નામના) દીપના નથી. जंबुद्दीवजीवाणं लवणसमुद्दे उप्पत्ति જબૂદ્વીપના જીવોની લવણસમુદ્રમાં ઉત્પત્તિ : ?' ડ. 1. નવુદાવે મતિ તવ નવા ઉદ્દાત્તા ૩૬ કુત્તા ૭૫૭. પ્ર. ભગવદ્ ! જંબુદ્વીપ (નામના) દ્વીપના જીવ लवणसमुद्दे पच्चायंति? મરીને શું લવણસમુદ્રમાં ઉત્પન્ન થાય છે? गोयमा ! अत्थेगतिया पच्चायंति, अत्थेगतिया ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન नो पच्चायति । થતા નથી. - Mવી. . રૂ, ૩૨, મુ. ૬૮૬ કે સંવું. વ . ૬, મુ. ૭ Jaileducatioનવું વૈવ, ૬, મુ. ૨૯૭ની સંક્ષિપ્ત વાચવાનું છે. તેના y Page #526 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૭પ૮-૭૬૦ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૦૩ लवणसमुदस्स जीवाणं जंबुद्दीवे उप्पत्ति લવણસમુદ્રના જીવોની જંબુદ્વીપમાં ઉત્પત્તિ : રૂ. ૮, પૂ. શ્રવણ ને મંત ! સમુદ્ર નવ ૩ -૩૬૬ ૭૫૮. પ્ર. ભગવન્! શું લવણસમુદ્રના જીવ મરીને જંબૂદ્વીપ जंबुद्दीवे दीवे पच्चायंति?' (નામના) દ્વીપમાં ઉત્પન્ન થાય છે? गोयमा ! अत्यंगतिया पच्चायंति. अत्थेगतिया ગૌતમ ! કોઈક ઉત્પન્ન થાય છે. અને કોઈક नो पच्चायति । ઉત્પન્ન થતા નથી. - નવ. fe, ૩, ૩, ૨, મુ. ૬૮૬ लवणसमुदस्स दारचउक्कं લવણસમુદ્રના ચાર દ્વાર : ક, ૧. T. વUTગ્ન મંત! સમુદુમ્ન વરતારT TUTTI? ૭૫૯. પ્ર. ભગવન્! લવણસમુદ્રના કેટલા દ્વાર (હોવાનું) કહેવામાં આવ્યું છે? ૩. થમ ! વત્તર દ્વારા પUTRT, તેં નહીં ગૌતમ ! ચાર દ્વારા કહેવામાં આવ્યા છે. જેમકે - , વિના, ૨. વનયંત. રૂ.નયંત, ૪. પરfનતા (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત, (ક) અપરાજિત. कहि णं भंते ! लवणसमुदस्स विजए णामं दारे પ્ર. ભગવન્! લવણસમુદ્રનું વિજય નામનું દ્વાર ક્યાં FUUત્ત? કહેવામાં આવ્યું છે? गोयमा! लवणसमुद्दस्मपुरन्थिमपरंते, धायइसंडम्म ગૌતમ ! લવણસમુદ્રના પૂર્વાન્તમાં, ધાતકીખંડ दीवस्स पुरथिमद्धम्स पच्चत्थिमेणं, सीओदाए દ્વીપના પૂર્વાર્ધના પશ્ચિમમાં અને શીતોદા महानदीए उप्पि- एत्थ णं लवणममुद्दम्म विजाए મહાનદીના ઉપર લવણસમુદ્રનું વિજય નામનું णामंदारे पण्णत्ते । अट्ठ जायणाई उड्ढं उच्चत्तेणं, દ્વાર કહેવામાં આવ્યું છે. તે આઠયોજન ઉપરની चत्तारि जोयणाई विक्खंभेणं । બાજુ ઊંચું છે અને ચાર યોજન પહોળું છે एवं तं चेव सव्वं जहा जंबुद्दीवस्म विजयस्मसरिसे। એનું સંપૂર્ણ વર્ણન જેબૂદ્વીપના વિજયદ્વાર જેવું છે. गयहाणी पुरथिमेणं अण्णंमि लवणसमूह । એની રાજધાની પૂર્વમાં અન્ય લવણસમુદ્રમાં છે. कहि णं भंत ! लवणममुद्दे वेजयंते नामं दारं ભગવન્! લવણસમુદ્રનું વૈજયન્ત નામનું વાર guત્ત ? કયાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! लवणममुद्दे दाहिणपरंते, धायडसंडम्म ગૌતમ! લવણસમુદ્રના દક્ષિણાન્તમાં, ધાતકીખંડ दीवम्म दाहिणद्धस्स उत्तरणं । सेसं तं चेव । દ્વીપના દક્ષિણાર્ધના ઉત્તરમાં છે. બાકીનું વર્ણન પૂર્વવત્ છે. एवं जयंते वि । णवरं सीयाए महाणदीए उप्पि આ રીતે જયન્ત દ્વારનું પણ વર્ણન છે. વિશેષ તે भाणियब्वे। દ્વાર શીતા મહાનદીની ઉપર કહેવું જોઈએ. एवं अपरिजातावि।णवर-दिसिभागेभाणियचो। આ રીતે અપરાજિત દ્વારનું પણ વર્ણન છે. - નવા. પf. ૩, ૩. ૨, શુ ?' ૮ વિશેષ-એના દિશાભાગ કહેવા જઈએ. ઉદ , તે જ તારા ઇ વનાર નો ચMI૬ વિમેપ તવ વવ ૭૦. એ કાર ચાર યોજન પહોળા છે. એટલો જ એનો પ્રવેશ पवेसणं पण्णत्ते, तत्थ णं चत्तारि देवा महिडिढ- માર્ગ કહેવામાં આવ્યો છે તથા ત્યાં મહર્ધિક –યાવતया-जाव-पलिओवमट्ठिईया परिवति, तं जहा- १. પલ્યોપમની સ્થિતિવાળા ચાર દેવ રહે છે. જેમકે - વિના ૨. વિનયંત, રૂ. નયંત, . પરાનિu | (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત. - ટi ૮, ૩. ૨, મુ. રૂ રૂ Fs 2. નૈવું. ૩, ૬, મુ. : ૭ ૨. ટાપ, ૪, ૩. ૨, મુ. ૩ 8 | Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ લોક-પ્રજ્ઞપ્તિ लवणसमुद्दस्स दारस्स दारस्स य अंतरं ७६१. प. उ. उ. : १. प. उ. તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન लवणस्स णं भंते! समुद्दस्स दारस्स य दारस्स य ७५१. प्र. एस णं केवतियं अवाधाए अंतरे पण्णत्ते ? गोयमा ! ( गाहा ) तिण्णेव सतसहस्सा, पंचाणउतिं भवे सहस्साई । दो जोयणसतअसिता, कोसं दारंतरे लवणे ॥ -जाव- अबाधाए अंतरे पण्णत्ते । जीवा. पडि ३, उ. २, सु. १५४ - लवणसमुद्दस्स नामहेउ લવણસમુદ્રના ७६२. प. से केणट्ठे णं भंते ! एवं वुच्चइ- “लवणसमुद्दे, ७१२. प्र. लवणसमुद्दे?” गोयमा ! लवणे णं समुद्दे उदगे आविले रइले लोणे लिंदे खारए कडुए। अपेज्जे बहूणं दुपय- चउप्पय मिय-पसु-पक्खिसरसवाणं णण्णत्थ तज्जोणियाणं सत्ताणं । सोत्थिए एत्थ लवणाहिवई देवे महिड्ढीएजाव- पलिओवमट्ठिईए परिवसई, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ- लवणे णं समुद्दे, लवणे णं समुद्दे । अदुत्तरं च णं गोयमा ! लवणसमुद्दे सासए-जावणिच्चे । - जीवा. पडि. ३, उ. २, सु. १५४ लवणसमुद्दस्स पुरत्थिम-पच्चत्थिम चरिमाणमंतरं७६३. लवणसमुद्दस्स णं पुरत्थिमिल्लाओ चरमंताओ पच्चत्थिमिले चरिमंते एस णं पंच जोयणसयसहस्साई अवाहाए अंतरे पण्णत्ते । - सम. सु. १२८ लवणसमुद्दस्स गोतित्थम्स गोतित्थविरहितखेत्तस्स य पमाणं७६४. प. लवणस्स णं भंते ! समुदस्स के महालए गोतित्थे पण्णत्ते ? से णं तत्थ सामाणिय- जाव लवणसमुद्दस्म सुत्थियाए रायहाणीए अण्णेसिं च बहूणं वाणमंतरदेवाणं देवीणं आहेवच्चं जाव- विहरइ । સૂત્ર ૭૬૧-૭૬૪ લવણસમુદ્રના એકદ્વારથી બીજાદ્વારનું અંતર : ભગવન્ ! લવણસમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અન્તર કેટલું કહેવામાં આવ્યું છે? गौतम ! (गाथार्थ ) सवारासमुद्रना द्वारोनुं અવ્યવહિત અંતર ત્રણ લાખ પંચાવન હજાર બસો એંસી યોજન અને એક કોશનું યાવત્ કહેવામાં આવ્યું છે. 3. 3. નામનું કારણ : ભગવન્ ! લવણસમુદ્રને લવણસમુદ્ર ક્યા કારણે કહેવામાં આવે છે? ગૌતમ ! લવણસમુદ્રનું જળ મલિન છે, કાદવવાળુ छे, सवारासदृश छे, छारा सट्टराछे, जाउँछे, छे. अने द्वियह, तुष्यह, मृग, पशु, पक्षी अने સરીસૃપોને પીવાલાયક નથી. કેવલ લવણ સમુદ્રમાં ઉત્પન્ન પ્રાણીઓને પીવા યોગ્ય છે. અહીં મહર્ધિક યાવત- પલ્યોપમની સ્થિતિવાળા લવણાધિપતિ સુસ્થિત દેવ રહે છે. તેત્યાં સામાનિક-યાવત્-લવણસમુદ્રની સુસ્થિતા રાજધાનીમાં અન્ય અનેક વાણવ્યન્તર દેવ દેવીઓનું આધિપત્ય કરતો એવો-યાવવિચરણ કરે છે. ગૌતમ ! આ કારણે લવણસમુદ્રને લવણસમુદ્ર કહેવામાં આવે છે. For Private Personal Use Only अथवा - गौतम ! लवरासमुद्र शाश्वतछे-यावत्नित्य छे. લવણ સમુદ્રના પૂર્વ-પશ્ચિમ ચરમાન્તોનું અંતર : 953. सवासमुद्रना पूर्वी थरमान्तथी पश्चिमी थरमान्तनुं અવ્યવહિત (બાધારહિત) અંતર પાંચ લાખ યોજનનું કહેવામાં આવ્યું છે. लवणस्स णं भंते ! समुहस्स उदए केरिसए अस्माएणं पण्णत्ते ? गोयमा ! लवणस्स उदए आइले रइले (खारे) लिंदे लवणे कडुए। अपेज्जे बहुणं दुपय-चउप्पय-मिग-पसु-पक्खिसरिसवाणं । णण्णत्थ तज्जोणियाणं सत्ताणं । जीवा. पडि ३, उ. २, मु. १३७ । गोतीर्थमिव गोतीर्थ क्रमेण नीचोनीचतरः प्रवेशमार्गः । लवएशसमुद्रना गोतीर्थनुञ्जने गोतीर्थ-विरहित क्षेत्रनुं प्रभास ( भाप ) ७६४. प्र. भगवन् ! वासमुद्रना गोतीर्थ (मश: निम्न નિમ્નતર અર્થાત્ ઢાળનો ભાગ) કેટલો વિશાલ કહેવામાં આવ્યો છે? Page #528 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૬૫ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૦૫ उ. गोयमा ! लवणस्स णं समुदस्स उभओ पासिं ઉ. ગતમ! લવણસમુદ્રની બન્ને બાજુથી(જબૂદ્વીપની पंचाणउति-पंचाणउतिं जोयणसहस्साइंगोतित्थं વેદિકાના અંતિમ ભાગથી લવણસમુદ્રની પUત્તા વેદિકાના અંતિમ ભાગ) પંચાવન-પંચાવન હજાર યોજન જવા પર ગોતીર્થ કહેવામાં આવે છે. ૫. लवणस्स णं भंते ! समुदस्स के महालए પ્ર. ભગવન્! લવણસમુદ્રનું ગોતીર્થ-વિરહિત ક્ષેત્ર गोतित्थविरहिते खेत्ते पण्णत्ते ? (ચઢાવ-ઉતાર વગરનો ભાગ) કેટલો વિશાલ કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! लवणस्स णं समुद्दस्स दस ગૌતમ! લવણસમુદ્રનું ગોતીર્થ વિરહિત ક્ષેત્રદસ जोयणसहस्साइं गोतित्थ-विरहिते खेत्ते पण्णत्ते।' હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - નવા. ઘડિ. ૩, ૩. ૨, મુ.૨ ૭૧ गोयमदीववण्णणं ગૌતમદ્વીપનું વર્ણન : ૭૬૬. v #fe of મંતે ! સુટ્રિય વખrfહવફસ ૭૬૫. પ્ર. હે ભગવન્! લવણાધિપતિ સુસ્થિત (દેવ)નો गोयमदीवे णामं दीवे पण्णत्ते ? ગૌતમદ્વીપનામક દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? उ. गोयमा ! जंबुद्दीवेणं दीवे मंदरस्स पव्वयस्स ગૌતમ!.જંબુદ્વીપ(નામના) દ્વીપના મેરુપર્વતથી पच्चत्थिमेणं लवणसमुददं बारसजोयणसहस्साई પશ્ચિમમાં લવણ સમુદ્રમાં બારહજાર યોજન ओगाहित्ता एत्थ णं सुट्टियस्स लवणाहिवइस्स જવા પરલવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ गोयमदीवे णामं दीवे पण्णत्ते। નામનો દીપ કહેવામાં આવ્યો છે. बारसजोयणसहस्साइं आयाम-विक्खंभेणं, તે બાર હજાર યોજન લાંબો-પહોળો છે. सत्ततीसं जोयणसहस्साइं नव य अडयाले સાડત્રીસ હજાર નવસો અડતાલીસ યોજનથી जोयणसए किंचिविसेसणे परिक्खेवेणं । કંઈક ઓછી પરિધિવાળો છે. जंबुद्दीवं तेणं अद्धकोणणउतेजोयणाईचत्तालीसं જંબૂઢીપાંતની બાજુથી સાડા અદ્યાસી યોજન पंचणणउतिभागे जोयणस्स ऊसिए जलंताओ, અને એક યોજનના પંચાણું ભાગોમાંથી ચાલીસ ભાગ તે જલથી ઊંચો ઉઠેલો છે. लवणसमुदं तेणं दो कोसे ऊसिए जलंताओ, લવણસમુદ્રની બાજુએથી તે જલથી બે કોશ ઊંચો છે. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सवओ समंता संपरिक्खित्ते । ચારેબાજુએથી ઘેરાયેલો છે. तहेव वण्णओ दोण्ह वि। (પદમવરવેદિકા અને વનખંડ)એ બન્નેનું વર્ણન પૂર્વવત છે. गोयमदीवस्स णं दीवस्म अंतो-जाव ગૌતમહીપનામનાદ્વીપનો અંદરનો ભૂભાગ-યાવતबहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । અત્યધિક સમ અને રમણીય કહેવામાં આવ્યો છે. से जहानामए-आलिंगपुक्खरेइ वा-जाव જે રીતે મૃદંગવાદ્યના મુખ પર મંઢેલું ચામડું માત ! સમતલ હોય છે તેવું સમતલ છે -વાવ- ત્યાં ઘણા બધા દેવતા બેસે છે. तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागम्स તસમ અને રમણીય ભૂભાગનાબરાબરમધ્યભાગમાં बहुमज्झदेसभागे-एत्थणंसुट्ठियस्सलवणाहिवइस्स લવણાધિપતિ સુસ્થિત દેવનો એક વિશાલ एगे महं अइक्कीलावासे नाम भोमेज्जविहारे અતિક્રીડાવાસ નામનો ભૌમેય (ભૂમિ) વિહાર TOUત્તા કહેવામાં આવ્યો છે. . ટા, ૨, મુ. ૭ર ૦ Page #529 -------------------------------------------------------------------------- ________________ - 10: લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૬-૭૭ वावदि जोयणाई अद्धजोयणं उड़ढं उच्चत्तेणं, एक्कतीसं जोयणाई कोसं च विक्खंभेणं, अणे गखं भसयसन्निविट्रे भवणवण्णओ भाणियव्वो। તે સાડા બાંસઠ યોજન ઉપરની બાજુ ઊંચો છે. સવા એકત્રીસ યોજન પહોળો છે. અનેક સેંકડો સ્થંભો પર ટકેલો છે. ભવનનું અહીં વર્ણન કરવું જોઈએ. अइक्कीलावासस्म णं भोमज्जविहारम्म अंतो बहुममरमणिज्जे भूमिभागेषण्णत्ते-जाव-मणीणं માં | આ અતિક્રીડાવાસ નામનો ભૌમેય વિહારનો અંદરનો ભૂભાગ ઘણોસમ અને રમણીય કહેવામાં આવ્યો છે. યાવત-મણીઓના પ્રકાશવાળો છે. એ બહુ સમ તેમજ રમણીય ભૂભાગની બરોબર વચ્ચેના ભાગમાં એક મણિપીઠિકા કહેવામાં આવી છે. तस्स णं बहुसमरमणिज्जम्म भूमिभागस्य वहुमज्झदेसभाए- एत्थ णं एगा मणिपडिया पण्णत्ता। माणं मणिपढिया दो जायणाई आयाम-विक्वंभेणं, તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી છે. એક जायणबाहल्लेणं सव्वमणिमयी अच्छा-जाव યોજન જાડી છે, આખી મણિમય છે. સ્વચ્છ पडिम्वा। -વાવ- મનોહર છે. तीस णं मणिपेढियाए उवरिं- एत्थ णं આ મણિપીઠિકાની ઉપર એક દેવશૈયા કહેવામાં देवमयणिज्जे पण्णत्ते, वण्णओ। આવી છે. અહીં દેવશયાનું વર્ણન કરવું જોઈએ. - નવા. . ૨, ૩, ૨, મુ. ૨૬ ? गोयमदीवस्स णामहेउ ગૌતમદ્વીપના નામનું કારણ : ૬૬. 1. ાં મંત વં - “થમવ ૭૬. પ્ર. ભગવન ! ક્યા કારણે ગૌતમક્રીપ, ગૌતમદ્વીપ ઢવ ? કહેવાય છે? गोयमा ! तत्थ-तत्थ तहि-तहिं वहुई उप्पलाई ગોતમ ! ત્યાં સ્થળે-સ્થળે ઘણા બધા ઉત્પલ છે-ગાવ- યમપૂમડું યાવત-ગૌતમ(ગોમેદરત્ન)જેવી પ્રભાવાળો છે. मे पाणतणं गोयमा ! एवं वृच्चइ આ કારણે ગૌતમ ! ગૌતમઢીપ. ગૌતમદ્વીપ गोयम दीवे. गोयम दीव, सामए जाव णिच्च । કહેવાય છે. તે શાશ્વત-વાવ- નિત્ય છે. - નીવા. . ૩, ૩. ૨, મુ. ૨૬ ? ___ मुट्ठिया गयहाणी - સુસ્થિતા રાજધાની : ૯૬ . . #દિ મેત ! મુકિવન્મ જૈવાદિવટન્મ મુક્રિયા ૭૬૭. પ્ર. ભગવન્! લવણાધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા णामं रायहाणी पण्णत्ता? નામની રાજધાની ક્યાં કહેવામાં આવી છે? गोयमदीवस्स पच्चत्थिमेणं तिरियमसंखेज्जे ગૌતમહીપના પશ્ચિમમાં, ત્રાંસા અસંખ્યદ્વીપ जाव-अण्णमिलवणसमुद्दे वारसजायणमहम्माई સમુદ્રોની પછી-વાવ-અ લવણસમુદ્રમાં બાર आगाहित्ता, एवं तहेव सव्वं णेयवं-जाव-मुथिए હજાર યોજન જવા પર છે. આ રીતે બધું વર્ણન પૂર્વવત (ગાસ્તુપા રાજધાનીની સમાન) જાણવું - નવા, ૬. ૩, ૩.૨, મુ. ૨૬ જોઈએ-યાવતું- ત્યાં સુસ્થિત દેવ વિહાર (વિચરણ) કરે છે. વા Jain Education Interational Page #530 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૬૮-૭૭૦ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૦૭ मन्दरस्स गोयमदीवस्स य चरमन्ताणमन्तरं મંદર અને ગૌતમદ્વીપના ચરમાન્તોનું અંતર : ૭૬૮, મંત્ર gવયર્સ પૂિિમન્ચામાં વરમંતાન ૭૬૮. મંદર પર્વતના પૂવી ચરમાન્સથી ગૌતમ દ્વીપના પૂર્વ गोयमदीवस्स पुरथिमिल्ले चरमंत, एस णं सतसर्टि ચરમાન્તનું અવ્યવહિત (બાધા રહિત) અંતર સડસઠ जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. - સમ, ૬૭, મુ. રૂ હ૬૦ મગ્ન છ વથગ્ન Oિfમ7rો વરમંત ૭૬૯, મંદર પર્વતના પશ્ચિમી ચરમાન્સથી ગૌતમદ્વીપના પશ્ચિમી गोयमदीवस्य पच्चत्थिमिल्ले चरमंते, एसणं एगुणसत्तरं ચરમાત્તનું અવ્યવહિત અંતર ઓગણોસીત્તેર હજાર जोयणसहस्साई अबाहाए अंतर पण्णत्ते । યોજનનું કહેવામાં આવ્યું છે. - સમ. દ૬, મુ. ૨ लवणाइसमुद्दाणं उदगसम्वं લવણાદિ સમુદ્રોના જલનું સ્વરૂપ : ૩૭. p. વUT of મંત સમુદે જિં વિU? વિ૩૭૦. પ્ર. ભગવનું ! શું લવણસમુદ્ર ઉચ્છિતોદક (ઉપર पत्थडोदए ? किं खुभियजले? किं अखुभियजले? ઉછળનાર જળવાળો) છે, પ્રતટોદક (સમાન જળવાળ) છે, ક્ષુબ્ધ જલવાળો છે કે અક્ષુબ્ધ જળવાળો છે ? ૩. गोयमा ! लवणे णं समद्दे उस्सिओदए. नो ગૌતમ ! લવણસમુદઉસ્કૃિતોદક (ઉપર ઉછળનાર पत्थडोदए, खुभियजले, नो अबुभियजले। જળવાળો) છે, પ્રસ્તોદક (સમાન જળવાળો) નથી, સુબ્ધ જેલવાલો છે, અક્ષુબ્ધ જલવાળો નથી. ૫. जहा णं भंते ! लवणसमुद्दे उसितोदगे, नो ભગવદ્ ! જે પ્રકારે લવણસમુદ્ર ઉસ્કૃિતોદક पत्थडोदगे, खुभियजले, नो अग्बुभियजले, तहा (ઉપરની બાજુ ઉછળનાર જલવાળો છે, સમાન णं बाहिरगा समुद्दा किं उस्सिओदगा, पत्थडादगा, જલવાળોનથી, ક્ષુબ્ધ જલવાળો છે, અક્ષુબ્ધ खुभियजला, अग्बुभियजला ? જલવાળો નથી. શું એ રીતે બહારના સમુદ્ર ઉછૂતોદક (ઉપરની બાજુ ઉછળનાર જલવાળો) છે, સમાન જલવાળો નથી, સુબ્ધ જલવાળો છે, અક્ષુબ્ધ જલવાળો નથી ? ૩. गोयमा ! बाहिरगा समुद्दा नो उस्सिओदगा, ગૌતમ !બાહરના સમુદ્ર ઉચ્છિતોદકનથી, સમાન पत्थडोदगा, नो खुभियजला, अखुभियजला, જલવાળા છે, ક્ષુબ્ધ જલવાળા નથી, અક્ષુબ્ધ पुण्णा, पुण्णप्पमाणा, वोलट्टमाणा, वासट्टमाणा, જલવાળા છે, કેમકે- તે પૂર્ણ છે, સીમા પર્યત समभरघडत्ताए चिट्ठन्ति ।' પરિપૂર્ણ છે, ભરેલા હોવાથી છલકતા હોય એવા દેખાય છે, અત્યધિક છલકતા હોય એવા દેખાય છે અને છલોછલ ભરેલા ઘડા જેવા દેખાય છે. વિચાહપષ્ણત્તિમાં પાઠ આ પ્રમાણે છેप, लवणे णं भंते । समुद्दे कि उस्सिओदए, पत्थडोदए, खुभियजले, अभियजले ? गोयमा लवणे णं समुद्दे उस्सिओदए, नो पत्थडोदए, खुभियजले, नो अग्बुभियजले । एत्तो आढत्तं जहा जीवामिगमे - जाव - मे तेणढे णं गोयमा ! बाहिरियाणं दीवसमुद्दा पुण्णा पुण्णप्पमाणा वोलट्ठमाणा वोमट्ठमाणा समभरघडताए चिट्ठति । (જીવાભિગમ પડિ.૩, ઉ. ૨, સુ. ૧૬૯માં આટલો જ પાઠ મળે છે.) “संठाणतो एगविहिविहाणा, वित्थरओ अणेगविहिविहाणा, दुगुणा दुगुणप्पमाणतो-जाव-अम्सि तिरियलोए असंखज्जा दीवसमुद्दा मयंभुरमणपज्जवसाणा पण्णत्ता समणाउसो ! - વિવાદ, મ.૬ ૩.૮, મુ. રૂપ (સંડાણતા થી સમણાઉસો ! સુધીનો પાઠ વિયાહપષ્ણત્તિમાં છે) ૧ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન સૂત્ર ૭૭૧-૭૭૨ सेकेणतुणं भंते ! एवं वुच्चति- “बाहिरगाणं समुद्दा પ્ર. ભગવન્! (અઢીદ્વીપથી) બહારના સમુદ્ર પૂર્ણ पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणा वोसट्टमाणा છે, પૂર્ણ પ્રમાણવાળા છે, છલકાતા નથી પરંતુ समभरघडयाए चिट्ठन्ति ? છલકાતા હોય એમ લાગે છે, છલોછલ ભરેલા ઘડાની સમાન છે, એમ કેમ કહેવામાં આવે છે ? गोयमा! बाहिरएसुणं समुद्देसु बहवे उदगजोणिया ગૌતમ ! બહારના સમુદ્રોમાં જલયોનિવાળા जीवा य पोग्गला य उदगत्ताए वक्कमंति, અનેક જીવ ઉત્પન્ન થતા રહે છે અને અનેક विउक्कमंति, चयंति, उवचयंति । મરતા રહે છે તથા અનેક પદૂગલ એમાંથી નીકળતા રહે છે અને ઉદકરૂપમાં અનેક પુદ્ગલ વધતા રહે છે. ચય ઉપચયને પ્રાપ્ત થતા રહે છે. से तेणट्रेणं गोयमा ! एवं वच्चति - बाहिरगा એ કારણે ગૌતમ! એમ કહેવાય છે કે-અઢીદ્વીપની समुद्दा पुण्णा पुण्णप्पमाणा-जाव-समभरघडत्ताए બહારના સમુદ્ર પૂર્ણ છે, પૂર્ણ પ્રમાણવાળા છે. વિન્તિા -નવા. કિ. રૂ, ૩. ૨, મુ. ૨૬૨ -વાવ-છલોછલ ભરેલા ઘડા જેવા દેખાય છે. વાસુ સમુદેપુછાળભાવવાદિમુમુકુમાવો- લવણાદિ સમુદ્રોમાં મસ્યાદિનું અસ્તિત્વ અને બાહ્યસમુદ્રોમાં અભાવ : ૭૭. ૬. ત્યિ સંત ! વસમુદે વેન્કંધરાતિ વા, ૭૭૧. પ્ર. ભગવદ્ ! શું લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ णागरायाति वा खन्नाति वा, अग्घाति वा, ખન્ન, અગ્ધ, સીહ, વિજાતિ (માછલા કાચબા सीहाति वा विजातीति वा' हासवठ्ठीति वा? વગેરે) છે ? અને જલની હાનિ-વૃદ્ધિ છે ? ૩. દંતા, ઉ. હા - એવું છે. ' प. जहा णं भंते ! लवणसमुद्दे अस्थि वेलंधराति वा ભગવદ્ ! જે રીતે લવણસમુદ્રમાં વેલંધર णागरायाति वाखन्नाति वा अग्घाति वासीहाति નાગરાજછે, ખન્ન, અશ્વ, સીહ, વિજાતિ(માછલા वा विजातीति वा हासवट्टीति वा तहा णं કાચબા વગેરે) છે અને જલની હાનિ વૃદ્ધિ છે बाहिराएमु वि समुद्देसु अस्थि वेलंधराति वा તો શુંએ રીતે બાહ્ય સમુદ્રોમાં પણ વેલંધર નાગરાજ णागरायाति वा रवन्नाति वा अग्घाति वा છે? ખન્ન, અગ્ધ, સીહવિજાતિ(માછલા કાચબા सीहाति वा विजातीति वा हासवट्टीति वा ? વગેરે) છે અને જલની હાનિ-વૃદ્ધિ છે? ૩. તિળદ્દે સમદ્ ા ઉ. ના, એવું નથી. - નવા. ઘર, , ૩૨, મુ. ? ૬૮ વજુ સમુદે ચુત, વાદિપશુ સમાણુ બધુ- લવણાદિ સમુદ્રોમાં વૃષ્ટિ અને બાહ્યસમુદ્રોમાં અનાવૃષ્ટિ : ૭૭. પૂ. સત્ય v મંતે ! વપસમુદ્દે વદ રાત્રા ૭૭૨. પ્ર. ભગવન્! શું લવણ સમુદ્રમાં ઘણો બધો ઉદારમેઘ बलाहका संसयंति, संमच्छंति वासं वासंति ? બનવા લાગે છે, બને છે અને વરસાદ વરસે છે ? ૩. દંતા, ઉલ્ય | ઉ. હા, એવું બને છે. प. जहा णं भंते ! लवणसमुद्दे बहवे ओराला ભગવન્!જે રીતે લવણસમુદ્રમાં ઘણો બધો ઉદારમેઘ बलाहका संसयंति, संमुच्छंति, वासं वासंति वा, બનવા લાગે છે, બને છે અને વરસાદ વરસે છે. શું तहा णं बाहिरएसु वि समुद्देसु बहवे ओराला એવી રીતે બાહ્યસમુદ્રોમાં પણ ઘણોબધો ઉદારમેઘ बलाहका संसेयंति, संमुच्छंति, वासं वासंति ? બનવા લાગે છે, બને છે અને વરસાદ વરસે છે? પ્ર. अग्घादयो मत्स्य-कच्छपविशेषाः आह च चूर्णिकृत्-अग्घा सीहा विजाइं इति मच्छ-कच्छभा इति। ‘ાનવાતિ વ -સ્વ-વૃદ્ધ ખર્ચાસ્થતિ જગત ત / ગઢપ એટલે મનુષ્ય ક્ષેત્ર અથવા સમય ક્ષેત્રમાં કેવલ બે સમુદ્ર છે– (૧) લવણ સમુદ્ર અને (૨) કાલોદધિસમુદ્ર. અઢાઈદ્વીપથી બહાર અનેક દ્વીપ તથા અનેક સમુદ્રો છે. અહીં અઢાઈદ્વીપની બહારનાં સમુદ્રોથી સંબંધિત આ પ્રશ્ન છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૭૩-૭૭૫ તિફ લોક : ધાતકીખંડદ્વીપ-વર્ણન ગણિતાનુયોગ ૪૦૯ ૩. ના તિળદ્દે સમા છે. એવું બનતું નથી. से केणट्टे णं भंते ! एवं वुच्चति- “बाहिरगा णं ભગવન્! કયા કારણથી એવું કહેવામાં આવે છે समुद्दा पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणा કે – 'બાહ્ય સમુદ્ર પૂર્ણ છે, પોતાની સીમા સુધી वोसट्टमाणा समभरघडियाए चिट्ठन्ति ?" પરિપૂર્ણ છે, ભરેલા હોવાથી છલકાતા હોય એમ લાગે છે, અત્યધિક છલકાતા હોય એમ લાગે છે તથી છલોછલ ભરેલા ઘડા જેવા લાગે છે ?” गोयमा! बाहिराएसुणंसमुद्देसुबहवे उदगजोणिया ગૌતમ!બાહ્ય સમુદ્રોમાંથી ઘણાબધા જલયોનિક जीवा य, पोग्गला य उदगत्ताए वक्कमंति, જીવતથા પુદ્ગલ બહાર નીકળે છે અને ઘણાબધા विउक्कमंति, चयंत्ति उवचीयंत्ति । એમાં ઉત્પન્ન થાય છે, વધે છે અને ઘણા બધા વધે છે. से तेण?णं गोयमा एवं वुच्चइ- “बाहिरगा समुद्दा ગૌતમ ! આ કારણે એમ કહેવામાં આવે છે કે पुण्णा-जाव-समभरघडताए चिट्ठन्ति ।" બાહ્ય સમુદ પૂર્ણ છે-વાવત-છલોછલ ભરેલા ઘડા જેવા લાગે છે. - નવા, પfs. ૩, ૩. ૨, મુ. ? ૬૧, देवेसु लवणसमुद्दाणुपरियट्टणसामत्थ-परूवर्ण દેવોમાં લવણસમુદ્રની પરિક્રમા કરવાના સામર્થ્યનું પ્રાણ : હરૂ. . તે મંત ! મઢU-ગાવ-મદીવ, ઈમૂ ૭૩. પ્ર. હે ભગવનું ! મહર્થિક વાવત- મહાસુખી દેવ लवणसमुई अणुपरियट्टित्ता णं हब्वमागच्छित्तए? લવણસમુદ્રની પ્રદક્ષિણા (પરિક્રમા) કરીને જલદીથી આવવામાં સમર્થ છે ? ૩. હંતા યમ ! મૂ | ઉ. હા, ગૌતમ ! સમર્થ છે. - ભા. મ. ૧૮ ૩. ૭, મુ. ૮. धायइसंडो दीवो ધાતકીખંડદ્વીપ धायइसंडदीवस्स संठाणं ધાતકીખંડદ્વીપનો આકાર : ૭૩૮, તૃવસમુ ધયમંડ UTT ઢીવ વટ્ટ વચારસં- ૭૭૪, ગોળ અને વલયાકાર આકાર રહેલ ધાતકી ખંડ નામનો ठाणसंठिते सवओ समंता संपरिक्खित्ता णं चिट्ठति । દ્વીપ લવણસમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. प. धायइसंडे णं भंते ! किं समचक्कवालसंठिते. પ્ર. ભગવન્! ધાતકી ખંડ દ્વીપ સમચક્રાકાર આકારે विसमचक्कवालसंठिते ? રહેલો છે કે વિષમ ચક્રાકાર આકારે રહેલ છે ? उ. गोयमा! समचक्कवालसंठिते, नो विसमचक्क- ઉ. ગૌતમ ! સમચક્રાકાર આકારે રહેલો છે. વિષમ वालसंठिते । ચક્રાકાર આકારથી રહેલ નથી. - નીવ. પૂરિ. ૩, ૩. ૨, સે. ૨૭૮ धायइसंडस्स विखंभ-परिक्खेवो ધાતકીખંડદ્વીપની પહોળાઈ અને પરિધિ : ૩૩' . . થાય જે મંત ! વ વેવતિયે નવ7- ૭૫, પ્ર. ભગવન્! ધાતકી ખેડદ્વીપની ચક્રાકાર પહોળાઈ विक्खंभेणं, केवइयं परिक्खवणं पण्णते? અને પરિધિ કેટલી કહેવામાં આવી છે ? गोयमा! चत्तारिजोयणसयसहस्साई चक्कवाल ગૌતમ ! ચાર લાખ યોજનની ચક્રાકાર પહોળાઈ विक्खंभेणं,२ एगयालीसं जायणसयसहस्साई છે અને કઈક ઓછી એકતાલીસ લાખ, दसजोयणसहस्साई णवएगट्टे जायणसए દસ હજાર, નવસો એકસઠ (૪૧૧૦૯૬૧) किंचिविसेसूण परिक्खेवेणं पण्णत्ते । ३ યોજનની પરિધિ કહેવામાં આવી છે. - Mવ, g૬. ૩, ૩, ૨, . ૨૭૪ 2. મૂ૫, ૫. ૨૬, મુ. ૧ ૦ ૦ | ૨. (૪) એમ. . ૨ ૭ (૪) ટાઈ બ. ૪, ૩. ૨, મુ. ૩ ૦ ૬. દ, મૂચિ , TI, ૧૧, મુ. ૨ ૦ ૦ / Jain Education Interational Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન સૂત્ર ૭૭૬-૭૮૦ धायडसंडदीवस्स पउमवरवेइया ધાતકીખંડદ્વીપની પમવરવેદિકા : ૩૭૬. TRITU vમવરવD વાસં સર્વાગ ૭૭૬. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી समंता संपरिक्खित्ते । दोण्ह वि वण्णओ, दीवसमिया ઘેરાયેલ છે. બન્નેનું વર્ણન કરવું જોઈએ, એની પરિધિ વિવાર - નવા, 3. ૩, ૩.૨, મુ. ? ૭૮ દ્વિીપની સમાન છે. धायइसंडदीवे खेत्ताइ संखा परूवणं ધાતકીખંડદ્વીપમાં ક્ષેત્રાદિની સંખ્યાનું પ્રરૂપણ : ૭૭૭. ધાફિરંડે ટ્રીવ - તો મરવું, વિચારે તો ૭૭૭. ધાતકી ખંડદ્વીપમાં ભરત, ઐરાવત, હંમવત, હરણ્યવત, हमवयाई, दो हेरण्णवयाई, दोहरिवासाइं, दोरम्मगवासाई, હરિહર્ષ, રમ્યફવર્ષ, પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુરુ, दो पुव्वविदेहाई, दो अवरविदहाई, दो देवकुराओ, दो દેવકુરૂમહાત્મ, દેવકુમહાદ્રુમવાસી દેવ, ઉત્તરકુરૂ देवकुरू महदुमा, दो देवकुरू महदुमवासीदेवा, दो ઉત્તરકુરૂમહાકુમ, ઉત્તરકુરૂમહાદ્રમવાસી દેવ બે-બેउत्तर कुराओ, दो उत्तरकुरू महदुमा, दो उत्तरकुरू કહેવામાં આવ્યા છે. મદ૬મવાસા હેવ | - . ૨, મુ. ૨૨ धायइसंडे दीवे वासा ધાતકીખંડદ્વીપમાં વર્ષ : ૩૭૮, ધાથsayલ્યમદ્ધિ અને સત્ત વાસ ઘULTRા, ૭૭૮. ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષ (ક્ષેત્ર) કહેવામાં तं जहा આવ્યા છે. જેમકે૨. મરદ, ૨ ઘરવU, ૩ ફ્રેમવU, , (૧)ભરત.(૨)ઐરાવત, (૩)હમવત, (૪)હરણ્યવત, ५ हरिवासे, ६ रम्मगवासे, ७ महाविदह.२ (૫) હરિવર્ષ, (૬) રમ્યફવર્ષ, (૭) મહાવિદેહ. धायइसंडदीवे पच्चत्थिमद्धे णं सत्त वासा एवं चव । ધાતકીખંડદ્વીપના પરિચમાર્ધમાં પણ એ રીતે - ટાપુ ૭, મુ. -- (સાત વર્ષ) છે. धायइसंडे दीवे कम्मभूमीओ ધાતકીખંડદ્વીપમાં કર્મ ભૂમિઓ : હ૩૦. ધર્મદેવપુસ્થિત જન્મભૂમિgઇU/Tબ, ૨૭૯ધાતકીખંડદ્વીપમાં પૂર્વાર્ધમાં ત્રણ કર્મભૂમિ કહેવામાં તે નદી-9. ભર૮, ૨. અરવU, ૩. મહાવિદ | આવી છે. જેમકે-(૧)ભરત, (૨)એરવત, (૩) મહાવિદેહ. एवं पच्चत्थिमद्धे वि। એ રીતે (ધાતકીખેડના) પશ્ચિમાર્ધમાં પણ (ત્રણ - કાપ રૂ, ૩. રૂ, મુ. ૨ ૮૩ (૨) કર્મભૂમિઓ) છે. धायडसंड दीवे अकम्मभूमीओ ધાતકીખંડદ્વીપમાં અકર્મભૂમિઓ : ૩૮. ધ સં વ-કુચિમ ઇ ભૂમિ ૭૮૦. ધાતકીખંડદ્વીપના પૂર્વાધમાં છ અકર્મભૂમિ કહેવામાં TUUUત્તા, તેં ન€- - ૬ નવU-Mાવ-ઉત્તરા રે આવી છે. જેમકે-૧- હમવત-વાવતુ- ઉત્તરકુર. 9. કા એ. ૨, ૩. ૩, મુ. ૧ર | ૨. (૪) ટાપ, ૬, મૂત્ર ૨૨ માં એક મહાવિદેહનું નામ છોડીને બાકી છહ વર્ષ (ક્ષેત્રો કહ્યા છે. તથા હાણ ૧૦ સુત્ર ૭૨૩માં જમ્બુદ્વીપવત દસ ક્ષેત્રોનાં નામ કીધા છે. ઉપર સૂત્ર (ઠાણ ૭, સૂત્ર પપપ) માં જે સાત વર્ષ (ક્ષેત્ર કહ્યાં છે–એમાંથી મહાવિદેહનાં સ્થાને મહાવિદેહનાં ચાર વિભાગોનાં અલગ-અલગ નામ આપી સુત્ર ૭૨૩માં દસની સંખ્યા પૂરી કરવામાં આવી છે. ઘાતકીખંડદ્વીપ અને પુષ્કરાર્ધદ્વીપમાં પણ આ દસ ક્ષેત્ર છે પરંતુ સૂત્ર ૭૨ ૩માં આવી કોઈ સંક્ષિપ્ત વાંચનાની સૂચના આપવામાં આવી નથી. ઘાતકીખંડદ્વીપ અને પુષ્કરાર્ધદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર તો છે જ, તેથી સૂત્ર ૭૨૩નાં મુજબ જંબુદ્વીપની સમાન ધાતકીખંડદ્વીપ અને પુકરાર્ધદ્વીપમાં પણ દસ ક્ષેત્ર માની શકાય છે. ३. (क) १. धायइमंडदीव-पुरथिमद्धणं मंदरम्म पब्वयस्म दाहिणणं तओ अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहा-(2) हेमवाए (૨) દરિવા, (૩) સેવા | २. धायइसंडदीव-पुरथिमद्धणं मन्दरस्स पव्वयस्म उत्तरेणं तओ अकम्मभूमीओ पण्णनाओ, तं जहा-(2) हेरण्णवए, (૨) રHવામ, (૨) ૩ | પર્વ ઉન્નOિમ વિ - Tv ૨, ૩, ૪, ૫. ૧૧, () Tvi ૮, ૩. ૨, મુ. રૂ ૨ | () Tv , મુ. ૨૨. ટાઈ રૂ, મુ. ૨૭ અને ટi ૮, ૩. , મુ. ૩ ૦૨ માં - “ ગદા નવુદીવ'- સંક્ષિપ્ત વાંચનાની આ પ્રમાણેની સૂચના અનુસાર ઉપર સૂત્રોનાં મૂળ પાઠોની પૂર્તિ કરવામાં આવી છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ સ્ત્ર ७८१-७८३ एवं पच्चत्थिमद्धे वि । ?. - धायडसंड दीवे धायइ दुमस्स पमाणं७८१. धायइसंडदीवपुरत्थिमद्धे णं धायइरूक्खे, अट्ट जोयणाई उड्ढं उच्चत्तणं, बहुमज्झदेसभाए अट्ठ जोयणाई विक्खंभेणं, साइरेगाई अटुजोयणाई सव्वग्गेणं पण्णत्ते, તિર્યક્ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન ठाणं ६, सु. ५२२ एवं धायइरूक्खाओ आढवेत्ता सच्चेव जंबूदीववत्तव्वया भाणियव्वा - जाव-मंदर चूलियत्ति, एवं पच्चत्थिमद्धे वि महाधायइरूक्खाओ आढवेत्ताजाव-मंदर चूलियत्ति । • ठाणं अ. ८, सु. ६४१ (१) धायइसंडदीवे वासहरपव्वया७८२. धायइमंडदीवे पुरच्छिमद्धे णं सत्त वासहरपव्वया पण्णत्ता, तं जहा- १. चुल्लहिमवंते - जाव ७ मंदरे । एवं पच्चत्थिमद्धे वि । १ ७८३. धायइसंडे णं दीवे दो चुल्लमहाहिमवंता । धायइसंडे णं दीवे दो महाहिमवंता, धायइसंडे णं दीवे दो णिसहा, - ठाणं ७, सु. ५५५ (६) - धायइसंडे णं दीवे दो णीलवंता, धायइसंडे णं दीवें दो रूप्पी, धायइसंडे णं दीवे दो सिहरी । ठाणं अ. ३. सु. ९२ ગણિતાનુયોગ ૪૧૧ એ જ રીતે (ધાતકી ખંડના) પશ્ચિમાર્ધમાં પણ છ અકર્મભૂમિઓ કહેવામાં આવી છે. ધાતકીખંડદ્વીપમાં ધાતકી વૃક્ષનું માપ : ૭૮૧. ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં ઘાતકીવૃક્ષઉપરની બાજુએ આઠ યોજન ઊંચો છે. મધ્યભાગમાં આઠ યોજન પહોળો છે. ૭૮૩. બધુ મળીને આઠ યોજનથી કંઈક વધુ ઊંચો કહેવામાં आव्यो छे. ધાતકી વૃક્ષથી મન્દર ચૂલિકા પર્યન્તનું સમગ્ર વર્ણન જંબુદ્રીપની વક્તવ્યતાની સમાન કહેવું જોઈએ. આ રીતે પશ્ચિમાર્ધમાં પણ મહાધાતકી વૃક્ષથી લઈને મંદર મૂલિકા પર્યન્તનું સમગ્ર વર્ણન જંબૂદ્ધીપની વક્તવ્યતાની સમાન કહેવું જોઈએ. ધાતકીખંડદ્વીપમાં વર્ષધર પર્વત : ૭૮૨. ધાતકીખંડદ્વીપમાં પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વત કહેવામાં खाव्याछे. मडे - १. क्षुद्रभिवंत यावत्-७. मन्२पर्वत. એ રીતે પશ્ચિમાર્ધમાં પણ (સાત વર્ષધર પર્વત કહેવામાં આવ્યા છે) ધાતકીખંડદ્વીપમાં બે ક્ષુદ્ર હિમવંત, ધાતકીખંડદ્વીપમાં બે મહાહિમવંત, ધાતકીખંડદ્વીપમાં બે નિષધ, ધાતકીખંડદ્વીપમાં બે નીલવંત, ધાતકીખંડદ્વીપમાં બે રુકમી, ધાતકીખંડદ્વીપમાં બે શિખરી પર્વતછે, (क) धायइसंडदीवपुरच्छिमद्धे मंदरदाहिणेणं तओ वासहरपव्वया पण्णत्ता, तं जहा (१) चुल्लहिमवंते, (२) महाहिमवंते, (३) णिसढे । धायsisदीवपुरच्छिमद्धे मंदरदाहिणेणं तओ वासहरपव्वया पण्णत्ता, तं जहा - (१) नीलवंते, (२) रूणी, (३) सिहरी । एवं पच्छत्थिमद्धे वि । - ठाणं ३, उ. ४, मु. १९९ (ख) धायइमंडदीवपुरच्छिमद्धे णं छ वासहरपव्वया पण्णत्ता, तं जहा १. चुल्लहिमवंते - जाव- ६ सिहरी । एवं पच्छत्थिमद्धे वि । For Private Personal Use Only ठाणं ६, सु. ५२२ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ધાતકીખંડદીપ વર્ણન સૂત્ર ૭૮૪-૭૮૫ धायइसंडदीवे वक्खारपब्वया ધાતકીખંડદ્વીપમાં વક્ષસ્કાર પર્વત : ૩૮. ધફિસંડવપુરીમાં મંરક્સવિયરૂપુચિને ૭૮૪, ધાતકીખંડ નામના દ્વીપની પૂર્વાર્ધમાં (સ્થિત) सीयाए महाणईए उभओ कूले दस वक्खारपब्वया મેરૂ પર્વતની પૂર્વમાં (વહેતી) શીતા મહાનદીના બન્ને TUા , તે નહીં- ૨. ત્રિવંતે-ગાવ- ૨૦ સોમUT | (ઉત્તર-દક્ષિણ કિનારાઓ પર દસ વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યા છે. જેમકે-(૧-૧૦)માલ્યવંત-યાવત સૌમનસ. धायइसंडदीवपुरच्छिमद्धेणं मंदरस्स पव्वयम्स ધાતકીખંડ નામના હીપની પૂર્વાર્ધમાં (રહેલ મેરુપર્વતની पच्चत्थिमेणं सीतोदाए महाणईए उभओ कूले दस પશ્ચિમમાં (વહેનાર) શીતોદા મહાનદીના બન્ને बक्वारपव्वया पण्णत्ता, तं जहा-१. विज्जुष्पभे-जाव- કિનારાઓ પર દસ વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યા છે. જેમકે- (૧-૧૦) વિધુત્રભ-ચાવતુ-ગંધમાદન. एवं धायइसंडे णं दीवे पच्चत्थिमद्धे वि।' આ રીતે ધાતકીખંડદ્વીપના પશ્ચિમાધિમાં પણ વક્ષસ્કાર - ટામાં ૨૦, મુ. ૭૬ ૮ (૨) પર્વત છે. . ધારૂ vi માતૃવંતા વારપત્રયા, ૭૮૫. (૧) ધાતકીનંદ્વીપમાં બે માલ્યવન્ત વક્ષસ્કાર પર્વત છે, धायइसंडे णं दीवे दो चित्तकूडा वक्खारपव्वया, (૨) ધાતકીખંડદ્વીપમાં બે ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત છે, ૩. ધાય રીવ તો પહKSI વક્રવારવિયા, (૩) ધાતકીખંડદ્વીપમાં બે પક્નકુટ વક્ષસ્કાર પર્વત છે, धायइसंडे णं दीवे दो नलिनकूडा वक्वारपवया, (૪) ધાતકીખંડદ્વીપમાં બે નલિનકૂટ વક્ષસ્કાર પર્વત છે, धायइसंडे णं दीवे दो एगसेला वक्खारपव्वया, (૫) ધાતકીખંડદ્વીપમાં બે એકશૈલ વક્ષસ્કાર પર્વત છે, धायइसंडे णं दीवे दो तिकूडा वक्खारपब्वया, (૬) ધાતકીપંડદ્વીપમાં બે ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત છે, धायइसंडेणं दीवे दो वेसमणकूडा वक्खारपन्चया, (૭) ધાતકીખંડઢીપમાં બે વૈશ્રમણ કૂટ વક્ષસ્કાર પર્વત છે, धायइसंडे णं दीवे दो अंजणा वक्खारपब्वया, (૮) ધાતકીખંડદ્વીપમાં બે અંજન વક્ષસ્કાર પર્વત છે, ९. धायइसंडे णं दीवे दो मातंजणा वक्खारपब्वया, (૯) ધાતકીખંડદ્વીપમાં બે માતંજન વક્ષસ્કાર પર્વત છે, १०. धायइसंडे णं दीवे दो सोमणसा वक्खारपब्वया, (૧૦) ધાતકીખંડદ્વીપમાં બે સૌમનસ વક્ષસ્કાર પર્વત છે, ११. धायइसंडे णं दीवे दो विजुप्पभा वक्खारपब्वया, (૧૧) ધાતકીખંડદ્વીપમાં બે વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વત છે, ૯૮''. ૧() ... વં ધામંડપુસ્ચિમ વિ વવારા માળિયવા-ની- પુરવવન્દચિમā - ટાઇi ? - મુ. ૩૬૮ માં સંક્ષિપ્ત પાઠ છે, ઉપર વિસ્તૃત પાઠ આપવામાં આવ્યો છે. (4) ... pવું ધાર્િમં દવપુરચિમ વિ #ાનું સાદ્રિ રા - નવ-મંદ્રવૃત્તિ /ટાઈ ૪૩, ૨, મુ. રૂ . ૨ માં સંક્ષિપ્ત પાઠ છે. આ સૂત્ર મુજબ મંદરપર્વતથી પૂર્વ-પશ્ચિમમાં શીતા-શીતોદાનાં દક્ષિણી-ઉત્તરી કિનારાઓ પર તથા ચાર વિદિશાઓમાં ચાર-ચાર વક્ષસ્કાર પર્વત છે. (ग) धायइमंडदीवपुरथिमद्धे णं मंदरस्म पव्वयस्म पुरथिमेणं मीताए महाणईए उतरणं पंच वक्वारपव्वया पण्णता, तं जहा मालवंते जहा जम्बुद्दीवे । - ટાઇ , ૩. ૨, મુ. ૪૩ ૪ (૮) આ સૂત્ર મુજબ મંદર પર્વત થી પૂર્વ-પશ્ચિમમાં શીતા-શીતાદાનાં દક્ષિણી-ઉત્તરી કિનારાઓ પર પાંચ-પાંચ વક્ષસ્કાર પર્વત છે. (૫) સ્થાનાંગ ૮ સૂત્ર ૬૩૩માં જંબુદ્વીપનાં મંદરપર્વતથી પૂર્વ-પશ્ચિમમાં શીતા-શીતોદાનાં દક્ષિણી-ઉત્તર કિનારાઓ પર આઠ-આઠ વક્ષસ્કાર પર્વત છે – એવું કહેવાય છે પણ ધાતકીખંડદીપ તથા પુષ્પરાર્ધદ્વીપમાં પણ આવી રીતનું આઠ આ વક્ષસ્કાર પર્વત છે આવી સૂચનાનું સંક્ષિપ્તસૂર નથી. ઉપરમાં ઠાણું, ૧૦, સુ. ૭૬૮ માં દસ વક્ષસ્કાર પર્વતોનું કથન છે તેથી સંક્ષિપ્ત સૂત્ર નથી તો પણ આઠ-આઠ વક્ષસ્કાર પર્વત ધાતકીખંડમાં તેમજ પુષ્કરાર્ધદ્વીપમાં સ્વતઃ સિદ્ધ છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૭૮૬-૭૯૨ १२. धायइसंडे णं दीवे दो अंकावती वक्खारपव्वया, १३. धायइसंडे णं दीवे दो पम्हावती वक्खारपव्वया, १४. धायइसंडे णं दीवे दो आसीविसा वक्खारपव्वया, १५. धायइसंडे णं दीवे दो सुहावहा वक्खारपब्वया, १६. धायइसंडे णं दीवे दो चंदपव्वया वक्खारपव्वया, १७. धायइसंडे णं दीवे दो सूरपव्वया वक्खारपव्वया, १८. धायइसंडे णं दीवे दो णागपव्वया वक्खारपव्वया, १९. धायइसंडे णं दीवे दो देवपव्वया वक्खारपब्वया, २०. धायइसंडे णं दीवे दो गंधमायणा वक्खारपव्वया । ટાળ ૨, ૩.રૂ, મુ. ૨ તિર્યક્ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન धायsis दीवे मन्दर पव्वया७८६. धायइसंडे णं दीवे दो मंदरा पव्वया पण्णत्ता । - ટાળ ૨, ૩. ૩, મુ. ૨૨ ૭૮૭. ધાયસંઽસ્મ નું મંવરા પંચાતિનોય સદસ્યાનું सव्वग्गेणं पण्णत्ता । - સમ. ૮૬ મુ. ૨ ७८८. धायइसंडगा णं मंदरा दस जोयणसयाई उव्वेहेणं, धरणितले देसूणाई दस जोयणसहस्साइं विक्खंभेणं, उवरिं दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ता । - ઢાળ o ૦, મુ. ૭૨૨ ७८९. धायइसंडे णं दीवे दो मंदरचूलिया पण्णत्ता । - ટાળ ૪, ૩. ૨, મુ. ૩૦૨ ૭o o ધાયમંડે ખં રીવે મંતરપૂજિયા ખં વઘુમાવેસમાણુ અટ્ઠ जोयणाई विक्खंभेणं पण्णत्ता । - ઝાળ ૮, મુ. ૬૪૦ धायइसंडे मन्दरे पव्वए वणाई૭૨. તો મદમાતૃવળા, ટો અંતળવા, दो सोमणसवणा, दो पंडगवणा । ટાળ અ. ૨, ૩. રૂ, મુ. ૨૨ ગણિતાનુયોગ ૪૧૩ (૧૨) ધાતકીખંડ દ્વીપમાં બે અંકોવતી વક્ષસ્કાર પર્વત છે, (૧૩) ધાતકીખંડદ્વીપમાં બે પાવતી વક્ષસ્કાર પર્વત છે, (૧૪) ધાતકીખંડદ્વીપમાં બેઆશિવિષ વક્ષસ્કાર પર્વત છે, (૧૫) ધાતકીખંડદ્વીપમાં બે સુખાવહ વક્ષસ્કાર પર્વત છે, (૧૬) ધાતકીખંડદ્વીપમાં બે ચન્દ્ર વક્ષસ્કાર પર્વત છે, (૧૭) ધાતકીખંડદ્વીપમાં બે સૂર્ય વક્ષસ્કાર પર્વત છે, (૧૮) ધાતકીખંડદ્વીપમાં બે નાગ વક્ષસ્કાર પર્વત છે, (૧૯) ધાતકીખંડદ્વીપમાં બે દેવ વક્ષસ્કાર પર્વત છે, (૨૦) ધાતકીખંડદ્વીપમાં બે ગંધમાદન વક્ષસ્કાર પર્વત છે. ધાતકીખંડદ્વીપમાં મંદર પર્વત : ૭૮. ધાતકીખંડદ્વીપમાં બે મન્દર પર્વત કહેવામાં આવ્યા છે. ૭૮૭. ધાતકીખંડદ્વીપનો મંદર પર્વત પંચ્યાસી હજાર યોજનના પૂર્ણ માપનો કહેવામાં આવ્યો છે. ૭૮૮. ધાતકીખંડદ્વીપમાં મન્દર પર્વત એકહજાર યોજન ભૂમિમાં ગહેરો (ઊંડો) છે. - ટાળ ૨, ૩. રૂ, મુ. ૧૨ ૯૦૦, ધાયટમંડળવીવે મંતર પૂળિયાનંવરિ ચત્તરિનોયળારૂં ૭૯૦, ધાતકીખંડદ્વીપના મંદર પર્વતોની ચૂલિકાઓના ઉપરના ભાગનો વિષ્ફભ (વિસ્તાર)ચાર યોજનનો (કહેવામાં) આવ્યો છે. विक्खंभेणं पण्णत्ता । ભૂમિતલપર દસ હજાર યોજન કરતાં કંઈક ઓછો પહોળો છે. ૭૯૧. ઉપ૨ (નીબાજુ) એક હજાર યોજન પહોળો (હોવાનું) કહેવામાં આવ્યું છે. ૭૮૯. ધાતકીખંડદ્વીપમાં બે મંદર પર્વતની ચૂલિકાઓ કહેવામાં આવી છે. ધાતકીખંડદ્વીપમાં મંદર પર્વતોની ચૂલિકાઓના મધ્યભાગનો વિસ્તાર આઠ યોજનનો કહેવામાં આવ્યો છે. ધાતકીખંડના મન્દર પર્વત પર (આવેલ) વન : ૭૯૨. બે ભદ્રશાલવન, બે નન્દનવન, બે સોમનસવન, બે પંડગવન. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ધાતકીખંડદીપ વર્ણન સૂત્ર ૭૯૩-૭૯૬ धायइसंडे मन्दरे पब्बए अभिसेयसिलाओ ધાતકીખંડના મન્દર પર્વત પર (આવેલ) અભિષેક શિલાઓ : ७९३. दो पंडुकंबलसिलाओ, दो अइपंडूकंबलसिलाओ, ૭૯૩. બે પાંડુકંબલ શિલાઓ, બે અતિપાંડુ કંબલ શિલાઓ, दो रत्तकंबलसिलाओ, दो अइरत्तकंबलसिलाओ, બેકૃત કંબલ શિલાઓ, બે અતિરફત કંબલ શિલાઓ. - Sા ક. ૨, ૩. રૂ, સુ. ૧૨ धायइसंड दीवे उसुयारपब्वया ધાતકીખંડદ્વીપમાં ઈષકાર પર્વત : ૭૨, ૮. ધારૂä i હવે તો ૩સુધારપત્રયા પUTUત્તા * ૭૯૪. ધાતકીખંડદીપમાં બે ઈપુકાર પર્વત કહેવામાં આવ્યા છે. - કાપ . ૨, ૩. રૂ, મુ. ૨૨ धायइसंडदीवे चक्कवट्टिविजया रायहाणीओ य ધાતકીખંડદ્વીપમાં ચક્રવર્તી વિજય અને રાજધાનીઓ : ૩૧. ધર્મદે | ઢ સક્સદ્દેિ વેટ્ટિવિનય, અસર્ફિ ૭૯૫. ધાતકીખંડદ્વીપમાં અડસઠ ચક્રવતી વિજયો છે અને रायहाणीओ पण्णत्ताओ।२ એની અડસઠ રાજધાનીઓ કહેવામાં આવી છે. - સમ. ૬૮, મુ. ? धायइसंडदीवे चक्कवट्टिविजयाधायइसंडस्स पुवमहाविदेहे चक्कवट्टिविजया૭૧ ૬. (૨) ૬. ધાયફસંવે રૂંવે તો વજી, (૨) ૨. ધાયફસંડે વે ો મુછા, (૩) રૂ, ધાથસંપf ઢીવ તો મદા , (૪) ૪. ધાયાં તે તો જીવ, () છે. ધાસિંહે સીવ તો વત્તા, (૬) ૬. ધાય ટીવ દ્રો નંત્રિાવના, (૭) ૭. ધીરૂસંડે હવે ઢો પુર્વત (૮) ૮. ઘાયસંહે પુત્રીવતા, (૧) ૬. ધાયફસંvi વછી, (૨૦) ૨. થાયરૂસંડે વે ો સુવછી, (૨૨) રૂ. ધનંજે વે ો મહાવિછી, (१२) ४. धायइसंडेणं दीवे दो वच्छगावती, ધાતકીખંડદ્વીપમાં ચક્રવર્તી વિજય : ધાતકીખંડના પૂર્વ મહાવિદેહમાં ચક્રવર્તી વિજય : ૭૯૬. (૧) ધાતકીખંડદ્વીપમાં બે કચ્છ વિજય છે, (૨) ધાતકીખંડદ્વીપમાં બે સુક૭ વિજય છે, (૩) ધાતકીખંડદીપમાં બે મહાકચ્છ વિજય છે, (૪) ધાતકીખંડદ્વીપમાં બે કક્કાવતી વિજય છે, (૫) ધાતકીખંડદીપમાં બે આવર્ત વિજય છે, (૬) ધાતકીખંડદ્વીપમાં બે નંગલાવર્ત વિજય છે, (૭) ધાતકીખંડદ્વીપમાં બે પુષ્કલ વિજય છે, (૮) ધાતકીખંડદ્વીપમાં બે પુષ્કલાવતી વિજય છે, (૯) ધાતકીખંડદીપમાં બે વન્ય વિજય છે, (૧૦) ધાતકીખંડઢી પમાં બે સુવઃ વિજય છે, (૧૧) ધાતકીખંડદ્વીપમાં બે મહાવઃ વિજય છે, (૧૨) ધાતકીખંડદ્વીપમાં બે વત્સગાવતી વિજય છે, (૧) યહ ઈપુકાર પર્વત જમ્બુદ્વીપમાં નથી. ઘાતકીખંડમાં બે અને પુષ્કરાઈ દ્વીપમાં બે – આ મુજબ ચાર ઈષકાર પર્વત છે. (9) સ્થા. અ.૪, ઉ.૨, સૂત્ર ૩૦૬માં ચાર ઈપુકાર પર્વત કહેવામાં આવ્યા છે. ૨, (ક) જંબુદ્વીપના મહાવિદેહમાં ૩૨ વિજય, ભરત ક્ષેત્રમાં એક વિજય, ઐરાવત ક્ષેત્રમાં એક વિજય આ ૩૪ વિજય અને ૩૪ એની રાજધાનીઓ છે. એ રીતે ધાતકીખંડના પૂર્વાર્ધમાં ૩૪ વિજય અને ૩૪ રાજધાનીઓ છે તથા પશ્ચિમાર્ધમાં ૩૪ વિજય અને ૩૪ રાજધાનીઓ છે બધી મળીને ૬૮ વિજય અને ૬૮ રાજધાનીઓ ધાતકીખંડમાં છે. (ખ) જંબુદ્વીપમાં જેટલા ક્ષેત્ર પર્વત આદિ છે એનાથી બે ગણા ક્ષેત્ર પર્વત આદિ ધાતકીખંડમાં છે, એ વિધાન સ્થાનાંગ અ. ૨, ૩, ૩, સુ. ૯૨માં છે. એટલે ધાતકીખંડમાં ૬૮ વિજય અને ૬૮ રાજધાનીઓ છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૭૯૭-૯૮ તિર્યકુ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૧૫ (૧૩) ધાતકીખંડદ્વીપમાં બે રમ્ય વિજય છે, (૧૪) ધાતકીખંડદ્વીપમાં બે રમ્યફ વિજય છે, (૧૫) ધાતકીખંડદ્વીપમાં બે રમણીય વિજય છે, (૧૬) ધાતકીખંડદ્વીપમાં બે મંગલાવતી વિજય છે. (૨૩) છે. ધાર્યક્v ઢીવ ડ્રો રHT, (૨૮) ૬. ધાયદુસંvi વ તો રશ્મ T. (૨) ૭, ધાથર્સડvi ઢવ ઢ મનિષ્ણા, (૧૬) ૮, યદુસં દ વ સૅ મંત્રાવ ! - ટાઇ ૨, ૩. રૂ, મુ. ૧૨ धायडसंडस्स अवरमहाविदेहे चक्कवट्टिविजया૩° ૭, (૨૭) છે. ધ ર્મ વ ઢ g€T, (૧૮) ૨. ધાયદુસં ન વ ર મુNT, (૧) રૂ. ધસિંહેvi નવ ઢ મહાપર્ટી, (૨૦) ૪. ધય વ તો પૂર્ણ વર્ત. (૨) છે. ધાથરૂમંડ ટ્રાવ ઢ સંવ. (૨૨) દ, ધાસિંvi વ ત નત્રિ (૨૩) ૭. ધાર્યક્મંડ વ ન મુયી, (૨૮) ૮, ધાયમંડ વે ો સવિતા, (૨૫) ૨. ધફિસંદેof a વUT, (૨૬) ૨. ધ ર્સ ડે વ ા મુવMT, (૨૭) ૩. ધાયમં ીવ તો મદાવપI, (૨૮) ૮, ધાયમંડ વ ઢ વUTa. (૨૧) ૯. ધનંદે ા વા, (રૂ = ) ૬. ધાસંઘ વ ઢ મુવા, () ૭, ધાયફળ ઢીવ ઢ rfધા. ( ૨) ૮, યસંહને સર્વ નધિત્નીવડ્ડા - ટાઇ ૨, ૩. ૩, મુ. ૧ ૨ धायइसंडदीवस्म चक्कवट्टिविजयाणं रायहाणीओધાયડસંદ પુત્રવિદે વિિવનયા રાયfrો- ૭૦, ૮, (૭) ૨, ધાયસંvi દ્વવ વ , ધાતકીખંડદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં ચક્રવર્તી વિજય : ૭૯૭. (૧૭) ધાતકીખંડદ્વીપમાં બે પમ વિજય છે, (૧૮) ધાતકીખંદ્વીપમાં બે સુપર્મ વિજય છે, (૧૯) ધાતકીખંડદ્વીપમાં બે મહાપદ્મ વિજય છે, (૨૦) ધાતકીખંડદ્વીપમાં બે પહ્મગાવતિ વિજય છે, (૨૧) ધાતકીખંડદ્વીપમાં બે શંખ વિજય છે, (૨૨) ધાતકીખંડદ્વીપમાં બે નલિન વિજય છે, (૨૩) ધાતકીખંડદ્વીપમાં બે કુમુદ વિજય છે, (૨૪) ધાતકીખંડઢીપમાં બે સલિલાવતિ વિજય છે, (૨૫) ધાતકીખંડદ્વીપમાં બે વપ્ર વિજય છે, (૨૬) ધાતકીખંડદ્વીપમાં બે સુવપ્ર વિજય છે. (૨૭) ધાતકીખંડદ્વીપમાં બે મહાવપ્ર વિજય છે, (૨૮) ધાતકીપંડદ્વીપમાં બે વખગાવતિ વિજય છે, (૨૯) ધાતકીખંડદ્વીપમાં બે વલ્થ વિજય છે, (30) ધાતકીખંડદ્વીપમાં બે સુવલ્થ વિજય છે, (૩૧) ધાતકીખંડદ્વીપમાં બે ગંધિલ વિજય છે, (૩૨) ધાતકીખંડદ્વીપમાં બે ગંધિલાવતિ વિજય છે. (૨) ૨. ધય સંઘ વ મપુરા, (૩) રૂ. ધારસંડળ વ ા ા , (૪) ૮. ધાવલંડ વ 4 દ્રિપુરીબો, () છે. ધાથદુસંvi ઢીd a gift. (૬) ૬. ધાર્સિડ ઢવ મંગુસીંગ, ધાતકીખંડદ્વીપમાં ચક્રવર્તી-વિજયોની રાજધાનીઓ : ધાતકી ખંડના પૂર્વ મહાવિદેહમાં ચક્રવર્તી-વિજયોની રાજધાનીઓ : ૬૯૮. (૧) ધાતકીખંડદ્વીપમાં ક્ષે મા નામવાળી બે રાજધાનીઓ છે, (૨) ધાતકીખંડદ્વીપમાં બે ક્ષેમપુરા રાજધાનીઓ છે, (૩) ધાતકીખંડદ્વીપમાં બે રિખા રાજધાનીઓ છે, (૪) ધાતકીખંડદ્વીપમાં બે રિપુરા રાજધાનીઓ છે, (૫) ધાતકીખંડદ્વીપમાં બે ખગી રાજધાનીઓ છે, (૬) ધાતકીખંડદ્વીપમાં બે મંજૂષા રાજધાનીઓ છે, Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યક્ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન (૭) ૭. ધાયસંડેળ દીવે તે બોલધોગો, (૮) ૮. ધાયખંડળ પીવે તો પુખ્તરનિીઓ, (૬) ૧. ધાયજ્ઞમંડળ પીવે તો સુસીમાબો, (૨૦) ૨. ધાયમંડે પીવે તો ડાબો, (??) રૂ. ધાવમંડળ વીવે તો અપરાનિયો, (૨૨) ૪. ધાયસંડળ વાવે તો પમંરાો, (૧૨) ૬. ધાયમંડનું રીવે તો ગંજાવર્ડ, (૨૪) ૬. ધાયજ્ઞમંડળ વીવે તો પમ્પાવર્ડ, (૨) ૭. ધાયમંડળ દીવ વો મુનાઓ, (૪૬) ૮. ધાયજ્ઞમંડળ ટીવે તો યસંચયો ! - ઝાળ ૨, ૩. ૩, મુ. ૨૨ धायsiडस्स अवरविदेहे चक्कवट्टिविजयाणं रायहाणीओ ૭૨૦.. (૨૭) ૨. ધાયમંડેનું રીવે તો ઝામપુરાઞો, (૨૮) ૨. ધાયમંડળ રીતે તો સીદપુરા, (૨૨) રૂ. ધાયઽસંદે। પીવે તો મહાપુરાનો, (२०) ४. धायइसंडेणं दीवे दो विजयपुराओ, (૨) ખ્. ધાયઽસંદેાં પીવે તો અવરનિયમો, (૨૨) ૬. ધાયમંડળ વાવે તો અરાયો, (૨૩) ૭. ધાયસંહે પીવે તો ગોળો, (૨૪) ૮. ધાયમંડ લાવે તો વિયસોળો, For Private સૂત્ર ૭૯૯ (૭) ધાતકીખંડદ્વીપમાં બે ઔષધી રાજધાનીઓ છે, (૮) ધાતકીખંડદ્વીપમાં બે પુંડિરિક રાજધાનીઓ છે, (૯) ધાતકીખંડદ્વીપમાં બે સુસીમા નામવાળી રાજધાનીઓ છે, (૧૦) ધાતકીખંડદ્વીપમાં બે કુંડલા નામવાળી રાજધાનીઓ છે, (૧૧) ધાતકીખંડદ્વીપમાં બે અપરાજિતા નામવાળી રાજધાનીઓ છે, (૧૨) ધાતકીખંડદ્વીપમાં બે પ્રભંકરા નામવાળી રાજધાનીઓ છે, (૧૩) ધાતકીખંડદ્વીપમાં બે અંકાવિત નામવાળી રાજધાનીઓ છે, (૧૪) ધાતકીખંડદ્વીપમાં બે પક્ષ્માતિ નામવાળી રાજધાનીઓ છે, (૧૫) ધાતકીખંડદ્વીપમાં બે શુભા નામવાળી રાજધાનીઓ છે, (૧૬) ધાતકીખંડદ્વીપમાં બે રત્નસંચયા નામવાળી રાજધાનીઓ છે. ધાતકીખંડદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ચક્રવર્તી-વિજયોની રાજધાનીઓ : ૭૯૯. (૧૭) ધાતકીખંડદ્વીપમાં અશ્વપુરા નામવાળી બે રાજધાનીઓ છે, (૧૮) ધાતકીખંડદ્વીપમાં સિંહપુરા નામવાળી બે રાજધાનીઓ છે, (૧૯) ધાતકીખંડદ્વીપમાં મહાપુરા નામવાળી બે રાજધાનીઓ છે, (૨૦) ધાતકીખંડદ્વીપમાં વિજયપુરા નામવાળી બે રાજધાનીઓ છે, (૨૧) ધાતકીખંડદ્વીપમાં અપરાજિતા નામવાળી બે રાજધાનીઓ છે, (૨૨) ધાતકીખંડદ્વીપમાં અરજા નામવાળી બે રાજધાનીઓ છે, (૨૩) ધાતકીખંડદ્વીપમાં અશોકા નામવાળી બે રાજધાનીઓ છે, (૨૪) ધાતકીખંડદ્વીપમાં વિગતશોકા નામવાળી બે રાજધાનીઓ છે, Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૦૦-૮૦ તિય લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૧૭ (ર) ૬. ધાથvi સીવ ઢ વિના. (૨૫) ધાતકીખંડદ્વીપમાં વિજયા નામવાળી બે રાજધાનીઓ છે, (૨૬) ૨, ધાસિંf ઢીવે તો વેનયંતી. (૨૬) ધાતકીખંડદ્વીપમાં વૈજયન્તિ નામવાળી બે રાજધાનીઓ છે, (૨ ૭) રૂ, ધાસિંધુ તીવે તો નયંતી. (૨૭) ધાતકીખંડદ્વીપમાં જયન્તિ નામવાળી બે રાજધાનીઓ છે, (૨૮) ૪. ધાથસંvi ઢીવે તો અપરાનિયાનો. (૨૮) ધાતકીખંડદ્વીપમાં અપરાજિતા નામવાલી બે રાજધાનીઓ છે, (૨૨) ૫. જાયફસંf ઢ ત વવપુરા, (૨૯) ધાતકીખંડદ્વીપમાં ચક્રપુરા નામવાળી બે રાજધાનીઓ છે, (૩૦) ૬. ધાયફડે વે રે વાપુરાનો, (૩૦) ધાતકીખંડદ્વીપમાં ખડ્રગપુરા નામવાળી બે - રાજધાનીઓ છે, (૩૧) ૭. ધાથર્સ ટીવે તે સર્વજ્ઞાન, (૩૧) ધાતકીખંડદ્વીપમાં અવધ્યા નામવાળી બે રાજધાનીઓ છે, (૩ ૨) ૮, ઘાયસંડેને સીવે તેં બા (૩૨) ધાતકીખંડદ્વીપમાં અયોધ્યા નામવાળી બે - ટામાં ૨, ૩. રૂ. પુ. ૨૨ રાજધાનીઓ છે. पुरथिमद्धे धायइसंडदीवे चोद्दस महाणईओ પૂર્વાર્ધ ધાતકીખંડદ્વીપમાં ચૌદ મહાનદીઓ : ૮૦ ૦. ઘાસંતી પુત્યિમટ્ટે છ સત્તમદાળને પુરત્ય- ૮00. ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં સાત મહાનદીઓ છે. જે भिमुहीओ कालोयसमुदं समप्पेंति, तं जहा- १. गंगा- પૂર્વદિશામાં વહેતી એવી કાલોદ સમુદ્રને મળે છે. ગાવ-૭ રત્તા. જેમકે- ૧. ગંગા-વાવ-૭ રક્તા. धायइसंडदीवे पुरथिमद्धेणं सत्तमहाणईओ पच्चत्था- ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં સાત મહાનદીઓ છે. જે भिमुहीओ लवणसमुदं समप्पेंति, तं जहा-१. सिंधु- પશ્ચિમ દિશામાં વહેતી એવી લવણસમુદ્રને મળે છે. નવ-૭રત્તવ જેમકે- ૧. સિંધુ-ચાવતુ-૭ રક્તવતી. - ટાઇ ગ. ૭, મુ. ૬૫૬ () Fત્યિક થાયી વોઇસ મામા - પશ્ચિમાઈ ધાતકીખંડદ્વીપમાં ચૌદ મહાનદીઓ : ૮ ૨. ધાનંદ પૂચિમક્કે સમાજના પુરત્ય- ૮૦૧, ધાતકીખંડદ્વીપના પશ્ચિમાર્ધમાં સાત મહાનદીઓ છે. જે भिमुहीओ लवणसमुई समति, तं जहा-१. गंगा- પૂર્વદિશામાં વહેતી એવી લવણસમુદ્રને મળે છે. જેમકેગાવ-હરd | ૧. ગંગા-ચાવતુ-૭ ૨ક્તા. धायइसंडदीवे पच्चत्थिमद्धे णं सत्तमहाणईओ ધાતકીખંડદ્વીપના પશ્ચિમાર્યમાં સાત મહાનદીઓ છે. જે पच्चत्थाभिमुहीओ कालोयसमुई समप्पें ति, तं પશ્ચિમ દિશામાં વહેતી એવી કાલોદસમુદ્રને મળે છે. નET-2 મિધુ-કવિ-૭ રનવ ! જેમકે-૧ સિંધુયાવત-૭ રક્તવતી, ટાપુ છે. ૭, મુ. ૬૯ (૨) धायइसंडदीव अन्तर नईओ ધાતકીખંડદ્વીપમાં અંતર નદીઓ : ૮ : ઢr TET , રૂ બ, વબા , (૦ર, બે મહાવતી, બે કડવતી. એ પ ની , दो तनजलाओ, दो मनजलाओ, दो उम्मत्तजलाओ, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : ધાતકીખંડદીપ વર્ણન સૂત્ર ૮૦૩-૮૦૭ दो खीरोयाओ, दो सीयसोयाओ, दो अंतोवाहिणीओ, બે ક્ષીરોદકા, બે શીતશ્રોતા, બે અન્તર્વાહિની, दो उम्मिमालिणीओ, दो फेणमालिणीओ, दो બે ઉર્મિમાલિની, બે ફેનમાલિની, બે ગંભીર માલિની. મીરમાંત્રિા - ટાઇ મ. ૨, ૩. રૂ, સુ. ૧૨ धायइसंडदीवे चउत्तरदुसया तित्था ધાતકીખંડદ્વીપમાં બસો ચાર તીર્થ : ૮૦ રૂ. 9 લાયકી પુસ્લિમ તિ, પત્યિમ વિ. ૮૦૩. એ રીતે ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં - ગંવું. વ. ૬, ૭. ૨૫૮ (૪) (૨૦૪) તીર્થ છે. धायइसंडदीवे दबसरूवं ધાતકીખંડદ્વીપમાં દ્રવ્યોનું સ્વરૂપ : ૮૦ ૪. p. ગત્યિ મંત! ઘસિંહે સીવ ટુવાડું ૮૦૪. પ્ર. હે ભગવન્! શું ધાતકીખંડદ્વીપમાં દ્રવ્યसवण्णाई पि, अवण्णाई पि-जाव વર્ણ સહિત અને વર્ણરહિત પણ છે-વાવसफासाई पि, अफासाई पि, સ્પર્શ સહિત અને સ્પર્શ રહિત પણ છે. अण्णमण्णबद्धाई, अण्णमण्णपुट्ठाई, પરસ્પર બદ્ધ છે, પરસ્પર સ્પષ્ટ છે. अण्णमण्ण बद्धपुट्ठाइं, अण्णमण्णघडत्ताएचिट्ठन्ति? પરસ્પર બદ્ધ-સ્પષ્ટ છે. પરસ્પર સંબદ્ધ છે ? ૩. હંતા, નીયમી ! ત્યાં ઉં. હાં, ગૌતમ ! છે. વસમુદ્ગલ્સ પાવડરીવસ પહેલા તો- લવણસમુદ્ર અને ધાતકી ખંડ દીપના પ્રદેશોનો સ્પર્શ : ૮૦. ઝવણસ્સ જે પાસા બાયર્સ વે પુ, તહેવ નહીં ૮૦૫. લવણસમુદ્રનો પ્રદેશ ધાતકીખંડદ્વીપનો સ્પર્શ કરે છે. જે जंबुद्दीवे धायइसंडे वि, सोच्वेव गमो। રીતે લવણસમુદ્રનો પ્રદેશ જેબુદ્વીપનો સ્પર્શ કરે છે. એવી જ રીતે ધાતકીખંડનો પણ સ્પર્શ કરે છે. આખું - નવા. ડિ. ૩, ૩. ૨, ૩. ૨૪ વર્ણન એ જ પ્રમાણે છે. ધાસિંહ ઝોયમુન્દ્રક્સ - ધાતકીખંડ અને કાલોદસમુદ્રના પ્રદેશોનો સ્પર્શ : ૮૦ ૬, ૪, ધાણંદ# # અંતે! તીવલ્સ સT BIનીય ૮૦૬. પ્ર. ભગવદ્ ! ઘાતકીખંડ દ્વીપનો પ્રદેશ કાલોદ समुदं पुट्ठा ? સમુદ્રથી સ્પર્શ છે ? દંતા, પુદ્દા ! ઉ. હાં, સ્પર્શ છે. ते णं भंते ! किंधायइसंडे दीवे, कालोए समुद्दे ? શું તે (પ્રદેશ) ધાતકીખંડદ્વીપનો છે કે કાલોદ સમુદ્રનો છે? उ. ते धायइसंडे, नो खलु ते कालोयसमुद्दे । તે (પ્રદેશ) ધાતકીખંડદ્વીપના છે કાલોદસમુદ્રના નથી. एवं कालोयस्स वि। એ રીતે કાલોદસમુદ્રના પ્રદેશોના પ્રશ્નોત્તર) -- નવા. ડિ રૂ, ૩. ૨, મુ. ૨૭૪ પણ છે. लवणसमुदस्स धायइसंडस्स य जीवाणं उप्पत्तिपरूवणं- લવણસમુદ્ર અને ધાતકીખંડદ્વીપના જીવોની ઉત્પત્તિનું પ્રરૂપણ : ૮૦ ૭. p. 74 જે મંતે ! સમુદે નવા ૩ ફત્તા-૩ ફત્તા ૮૦૭. પ્ર. ભગવદ્ ! લવણસમુદ્રના જીવ મરી-મારીને धायइसंडे दीवे पच्चायंति? ધાતકીખંડદ્વીપમાં ઉત્પન્ન થાય છે ? ૩. યમ ! અલ્યાફા પૂર્વાતિ, અત્યાચા ન ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈક पच्चायंति। ઉત્પન્ન થતા નથી. ૧. જંબુદ્વીપનાં જેવા ઘાતકીખંડદ્વીપનાં પૂર્વાર્ધમાં ૧૦૨ તીર્થ છે અને પશ્ચિમાર્ધમાં પણ ૧૦૨ તીર્થ છે, આવી રીતે ૨૦૪ તીર્થ ઘાતકીખંડદ્વીપમાં છે. ૨. (ક) પાઠપૂર્તિ માટે જુઓ – જીવા. પડિ. ૩, ઉ. ૨, સુ. ૧૪૬. (ખ) નંવું. વવવ , ૬, મુ. ૨૨૪] HT Page #542 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૦૮-૮૧૦ તિર્યફ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૧૯ પ્ર. एवं धायइसंडे वि। એ પ્રમાણે ધાતકીખંડદીપના જીવો માટે પણ - નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૧૬૪ જાણવું જોઈએ. થાયર્સ વે - શાસ્ત્રો મુનવા ૩Mવિવ- ધાતકીખંડદ્વીપ તથા કલોદસમુદ્રના જીવોની ઉત્પત્તિનું પ્રરૂપણ : ૮૦૮, ૫. ધસિંહદ્વીવે નવા ઉદ્દાત્તા-ઉદાત્તા ૮૦૮. પ્ર. ભગવનું ! ધાતકીખંડદ્વીપના જીવ મરીને શું समुद्दे पच्चायंति? કાલોદસમુદ્રમાં ઉત્પન્ન થાય છે ? गोयमा! अत्थेगतिया पच्चायंति. अत्थेगतिया ગૌતમ ! કોઈક ઉત્પન્ન થાય છે અને કોઈક નો પ્રવાતિ ઉત્પન્ન થતા નથી. एवं कालोए वि, अत्थेगतिया पच्चायंति, એ રીતે કાલોદસમુદ્રના (જીવ) પણ કોઈક अत्थेगतिया नो पच्चायति । (ધાતકીખંડદ્વીપ)માં ઉત્પન્ન થાય છે અને કોઈ - નીવા પર, ૨, ૩, ૨, . ૬૭૪ ઉત્પન્ન થતા નથી. धायइसंडदीवस्स दारचउक्कं ધાતકીખંડદ્વીપના ચાર દ્વાર : ૮૦૧. . ધાફિસંરક્સ જે મંર્તિા ટીવ તિરાપUTI? ૮૦૯. પ્ર. ભગવન્! ધાતકીખંડદ્વીપના કેટલા દ્વારા કહેવામાં આવ્યા છે ? ૩. ગોયમા ! ચત્તાર દ્વારા પત્તા, તે નદી- ઉ. ગૌતમ! ચાર દ્વારા કહેવામાં આવ્યા છે. જેમકે. વિના, ૨. વેનતે, રૂ. નયંતે, ૪. અપરાનિ (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત અને (૪) અપરાજિતા. प. कहि णं भंते ! धायइसंडस्स दीवस्स विजए णामं ભગવનું ! ધાતકીખંડદ્વીપમાં વિજય નામનું દ્વાર दारे पण्णत्ते ? કયાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! धायइसंडपुरथिमपेरंते, कालोयसमु ગૌતમ ! ધાતકીખંડદીપના પૂર્વોત્તમાં, द्दपुरथिमद्धस्स पच्चत्थिमेणं, सीयाए महाणदीए કાલોદસમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમમાં તેમજ શીતા उप्पि- एत्थ णं धायइसंडस्स दीवस्स विजए णामं મહાનદીની ઉપર ધાતકીખંડદ્વીપનું વિજય નામક दारे पण्णत्ते । દ્વારા કહેવામાં આવ્યું છે. तं चवे पमाणं रायहाणीओ अण्णंसि धायइसंड જબુદ્વીપના વિજયદ્વારની જેમ એનું પ્રમાણ दीवे । एवं चत्तारि वि दारा भाणियब्वा। આદિ જાણવું જોઈએ. એની રાજધાની અન્ય - નવા, 3. ૩, ૩. ૨, મુ. ૬ ૭૪ ધાતકીખંડદ્વીપમાં છે. આ પ્રમાણે ચારેય દ્વારોનું વર્ણન કહેવું જોઈએ. धायइसंडस्स दीवस्स दारस्स-दारस्स य अंतरं-- ધાતકીખંડદીપના એક દ્વારથી બીજા દ્વારનું અંતર: ૮૦૦, p. ધ ડલ્સ જે બંન્ને ! ટીવસ ઢોર-ઢારસ ૮૧૦. પ્ર. ભગવનું ! ધાતકીખંડદ્વીપના એકદ્વારથી બીજા य एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? દ્વાર (વચ્ચેનું) અવ્યવહિત અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! दस जोयणसयसहस्साइं, सत्तावीसं च ગૌતમ ! એક દ્વારથી બીજા દ્વાર (વચ્ચેનું) जोयणसहस्साई, सत्तपणतीसे जोयणसए, तिन्नि અવ્યવહિત અંતર દસ લાખ સત્તાવીસ હજાર य कोसे दारस्स य दारस्स य अबाहाए अंतरे સાતસો પાંત્રીસ (૧૦, ૨૭, ૭૩૫) યોજન અને guત્તા ત્રણ કોશનું કહેવામાં આવ્યું છે. -- નીવા. કિ. રૂ૩. ૨, મુ. ૧૭૪ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : કાલોદસમુદ્ર વર્ણન સૂત્ર ૮૧૧-૮૧૪ जंबुद्दीववेइयंताओ धायइसंडचरिमंतमंतरं-- જંબુદ્વીપની વેદિકાના અંતથી ધાતકીખંડદીપના અંતનું અંતર : ૮૬ . બંઘુદાવર ને ઢીવસ પુરસ્થિમિન્ટો વેચંતા ૮૧૧. જંબુદ્વીપની પૂર્વે વેદિકાના અંતથી ધાતકીખંડના धायइसंडचक्कवालस्स पच्चथिमिल्ले चरिमंते પશ્ચિમાન્તનું અવ્યવહિત અંતર સાત લાખ યોજનનું सत्तजोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। કહેવામાં આવ્યું છે. - સમ, મુ. ૨ ૩ ૦ धायइसंडदीवस्स णामहेउ-- ધાતકીખંડદીપના નામનું કારણ : ૮૨૨. . છે કે મંતે ! - ‘ધાય દ્વત્ર ૮૧૨. પ્ર. ભગવનું ! કયા કારણથી ધાતકીખંડદ્વીપ धायइसंडे दीवे? ધાતકીખંદ્વીપ કહેવાય છે ? गोयमा ! धायइसंडे णं दीवे तत्थ-तत्थ देसे तहिं ગૌતમ ! ધાતકીખંડદ્વીપમાં સ્થળ-સ્થળે ઘાતકી तहिं पएसे धायइरूक्खा, धायइवणा, धायइसंडा વૃક્ષ છે. ધાતકી વન છે અને ધાતકી ખંડ છે. જે णिच्चं कुसुमिया-जाव-उवसोभमाणा-उवसोभेमाणा નિત્ય કુસુમિત થતા રહે છે-વાવ- ઘણા-ઘણા) વિન્તિા સુશોભિત થતા રહે છે. धायइ- महाधायहरूक्खेसु सुदंसण-पियदसणा ધાતકી અને મહાધાતકી વૃક્ષો પર મહર્થિકदुवे देवा महिडिढया-जाव-पलिओवमद्वितीया યાવતુ-પલ્યોપમની સ્થિતિવાળા સુદર્શન અને gfRવનંતિ પ્રિયદર્શન (નામના) બે દેવ રહે છે. से एएणटेणं गोयमा ! एवं वुच्चइ- "धायइसंडे ગૌતમ ! આ કારણથી ધાતકી ખંડદ્વીપ ઢી, ધાયાં ઢ ” ધાતકીખંડદ્વીપ કહેવાય છે. अदत्तरं च णं गोयमा ! सासए-जाव-णिच्चे । અથવા ગૌતમ ! (તે નામ) શાશ્વત-વાવ- નવા. . રૂ, ૩. ૨, મુ. ૨૭ નિત્ય છે. હેમુ ધનંજીવાણુરચનામત્ય-નિવ- દેવોમાં ધાતકીખંડદ્વીપની પરિક્રમા કરવાના સામર્થ્યનું નિરૂપણ : ૮૨ રૂ. 1. ટેવ નું મંત મદિદા -ગાવ-મદ ઈમૂ ૮૧૩. પ્ર. ભગવનું ! મહર્થિક-યાવતુ-મહાસુખી દેવ धायइसंडं अणुपरिट्टित्ताणं हव्वमागच्छित्तए? ધાતકીખંડદ્વીપની પરિક્રમા કરીને જલદીથી આવવા સમર્થ છે ? ૩. દંતા, યમ ! Tબૂ.. ઉ. હાં, ગોતમ ! સમર્થ છે. -- ભા. સ. ૨૮, ૩. ૭, મુ. ૪૬ कालोदसमुद्द वण्णओ કાલોદસમુદ્ર વર્ણનकालोदसमुदस्स संठाणं-- કાલોદસમુદ્રનો આકાર : ૮૨૪. ધાયાંકું જે વં રાત્રી નામ સમુ વ વન્યાસર- ૮૧૪. ગોળ અને વલયાકાર આકારે રહેલ કાલોદ નામનો संठाणसंठिते सव्वतो समंता संपरिक्खित्ताणं चिट्ठइ। સમુદ્ર ધાતકીખંડદ્વીપને ચારે બાજુએથી ઘેરીને રહેલો છે. प. कालोद णं भंते ! समुद्दे किं समचक्कवा- પ્ર. ભગવન ! કાલોદસમુદ્ર શું સમચક્રવાલ આકારलसंठाणसंठिते? विसमचक्कवालसंठाणसंठिते? વાળો છે ? કે વિષમ ચક્રવાલ આકારનો છે ? गोयमा ! समचक्कवालसंठाणसंठिते, नो ઉ. ગૌતમ ! (તે સમુદ્ર) સમચક્રાકાર આકારે રહેલો विसमचक्कवालसंठाणसंठिते ।। છે, વિષમ ચક્રાકાર આકારે રહેલો નથી. - નીવ, દ. ૩, ૩, ૨, મુ. ૨૭ ?. . પ, ૬, મુ. ? = Page #544 -------------------------------------------------------------------------- ________________ જી સૂત્ર ૮૧૫-૮૧૭ તિર્યફ લોક : કાલોદસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૨૧ कालोदसमुहस्स आयाम-विक्वंभ-परिक्खेवं-- કાલોદસમુદ્રના આયામ-વિખંભ-પરિધિ : ૮૨૫. . Iો જે અંતે ! સમુદે વચ્ચે રવીન્દ્ર- ૮૧૫. પ્ર. ભગવન્! કાલોદસમુદ્રનો ચક્રવાલ વિખંભ અને विक्खंभणं, केवतियं परिक्खेवेणं पण्णत्ते ? પરિધિ કેટલી કહેવામાં આવી છે ? गोयमा अट्ठजोयणसहस्साइंचक्कवालविक्खंभेणं,' ઉ. ગૌતમ! આઠ લાખ યોજનનો ચક્રવાલ વિધ્વંભ एकाणउतिं जोयणसयसहस्साइं सत्तरिसहस्साई છે અને એકાણું લાખ, સત્તર હજાર, છસો પાંચ छच्च पंचुत्तरे जोयणसते किंचि-विसेसाहिए (૯૧,૧૭,૬૦૫) યોજનથી કંઈક વધારે એની परिक्वेवणं पण्णत्ते। પરિધિ કહેવામાં આવી છે. - નીવ. . ૨, ૩.૨, મુ. ૨૭ कालोदसमुदस्स पउमवरवेइयाए-- કાલોદસમુદ્રની પદ્ધવરાવેદિકા : ૮૧૬. એf RITUT૩મવરથTT TTT ૫ વાસં સત્ર ૮૧૬. તે એક પદમવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી समंता संपरिक्खित्ते णं चिट्रइ । दोण्ह वि वण्णओ। ઘેરાયેલ છે. બન્નેનું વર્ણન અહીં કરવું જોઈએ. -નવી, ર. ૨, ૩૨, . ૨૭ कालोदसमुहस्स चत्तारिदारा કાલોદસમુદ્રના ચાર દ્વાર : ૮૭. . ત્રિીસ મત ! સમુદસ વતિ દ્વારા પૂUUત્તા ? ૧૭. પ્ર. ભગવન્ ! કાલોદસમુદ્રના કેટલા દ્વારા કહેવામાં આવ્યા છે ? ૩. યમી ! વત્તરિ દ્વારા પૂUUJત્તા, તે નહીં ગૌતમ ! ચાર દ્વારા કહેવામાં આવેલા છે. જેમકે૬. વિના, ૨. વેનત, રૂ. નયંત, ૪. મરનg | (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત. कहि णं भंते ! कालोदस्स समुदस्स विजए णामं ભગવન્! કાલોદસમુદ્રનું વિજય નામનું દ્વાર કયાં दारे पण्णत्ते? કહેવામાં આવ્યું છે ? गोयमा कालोदसमुद्देपुरथिमपरंते, पुक्खरखरदीव ઉ. ગૌતમ ! કાલોદસમુદ્રના પૂર્વોત્તમાં, पुरथिमद्धस्स पच्चत्थिमेणं, सीतोदाए महानदीए પુકરવરદ્વીપના પૂર્વાર્ધથી પશ્ચિમમાં, સીતાદા उप्पि- एत्थ णं कालोदस्स समुदस्स विजए णामं મહાનદીની ઉપર કાલોદસમુદ્રનું વિજયનામનું दारे पण्णत्ते । अट्ट जोयणाई उड़ढं उच्चत्तेणं દ્વારા કહેવામાં આવ્યો છે. તે આઠ યોજનની तं चेव पमाणं-जाव-रायहाणी। ઉંચાઈવાળું છે વગેરે પ્રમાણ પૂર્વવત્ રાજધાની પર્યન્ત જાણવું જોઈએ. प. कहि णं भंते ! कालोयस्स समुद्दस्स वेजयंते णामं ભગવનું ! કાલોદસમુદ્રનું વૈજયન્ત નામનું દ્વાર दारे पण्णत्ते ? કયાં કહેવામાં આવ્યાં છે ? गोयमा ! कालोयममुदस्स दक्षिणपरंत, ગૌતમ ! કાલોદસમુદ્રની દક્ષિણાંતમાં અને पुखरवरदीवस्स दक्खिणद्धस्स उत्तरेणं, एत्थणं પુકવર લોપના દક્ષિણાધ ની ઉત્તરમાં कालायममुद्दस्स वेजयंते णामं दारे पण्णत्ते । કાલોદસમુદ્રનું વૈજયન્ત નામનું દ્વાર કહેવામાં આવ્યો છે. प. कहिणं भंते ! कालोयसमुदस्स जयंते णामं दारे ભગવદ્ ! કાલોદસમુદ્રનું જયન્ત નામનું દ્વાર પૂઇ ને ? કયાં કહેવામાં આવ્યો છે ? પ્ર. છે. ટા, ,૮, મુ. ૬ ૩ ૨ | ૨. (૧) મમ, ૧૨મુ. ૨ | (૩) મૂરિય, પા, ૧૧, મુ. | Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : કાલોદસમુદ્ર વર્ણન સૂત્ર ૮૧૮-૮૨૧ ૩. યમી વોયસમુદ્રશ્ન ક્વચિમતે, ઉ. ગૌતમ ! કાલોદસમુદ્રના પશ્ચિમાન્તમાં, पुखरवरदीवस्स पच्चत्थिमद्धस्स पुरथिमेणं, પુષ્કવરદ્વીપના પશ્ચિમાધના પૂર્વ (ભાગ)માં અને सीताए महाणदीए उप्पिं- (एत्थ णं कालोयस સીતા મહાનદીની ઉપર (કાલોદસમુદ્રનું)જયન્ત मुद्दस्स) जयंते णामं दारे पण्णत्ते. નામનું દ્વાર કહેવામાં આવ્યો છે. कहि णं भंते ! (कालोयसमुदस्स) अपराजिए પ્ર. ભગવન્! (કાલોદસમુદ્રનું) અપરાજિત નામનું णामं दारे पण्णत्ते? દ્વાર કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! कालोयसमुदस्स उत्तरद्धपेरंते, ગૌતમ! કાલોદસમુદ્રની ઉત્તરાર્ધના અંતમાં અને पुक्खरवरदीवोत्तरद्धस्स दाहिणओ, एत्थ णं પુકવરદ્વીપની ઉત્તરાર્ધથી દક્ષિણમાં कालोयसमुदस्स अपराजिए णामं दारे पण्णत्ते। કાલોદસમુદ્રનું અપરાજિત નામનું દ્વાર કહેવામાં सेसं तं चेव । આવ્યો છે. બાકીનું વર્ણન પૂર્વવત છે. - વિ. ડિ૨, ૩. ૨, . ? ૭૬ कालोयसमुहस्स दारस्स-दारस्स य अन्तरं-- કાલોદસમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર : ૮૧ ૮, g. Iોયજ્ઞ મંત ! સમુદ્રમાં ઢારસ વારસ ૮૧૮, પ્ર. ભગવન્ કાલોદસમુદ્રના એક દ્વારથી બીજા य एस णं केवतियं अबाहाए अंतरे पण्णत्ते? દ્વારની વચ્ચેનું અવ્યવહિત અંતર કેટલું કહેવામાં આવ્યો છે ? ૩, ચમ ! નહીં ગતમ ! ગાથાર્થबावीससयसहस्सा, बाणउति खलु भवे सहस्साई। એક દ્વારથી બીજા દ્વાર વચ્ચેનું અવ્યવહિત અંતર छच्चसया बायाला, दारंतरं तिन्नि कोसा य ॥ બાવીસ લાખ, બાણું હજાર, છસો બેતાલીસ (૨૨,૯૨,૬૪૨) યોજન અને ત્રણ કોશનું दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते । કહેવામાં આવ્યો છે. - નવ, ઘડિ. ૩, ૩. ૨, મુ. ? ૭૫ વોચમ્સ પુરવવિદ્ધસ પાસા રુસT-- કાલોદસમુદ્ર અને પુષ્કરવઢીપાધના પ્રદેશોનો પરસ્પરનો સ્પર્શ : ૮૨૬. . ઝાસ્ત્રક્સ મંતે ! સમુદસ પાના ૮૧૯. પ્ર. ભગવન્! કાલોદસમુદ્રના પ્રદેશ પુષ્કરવરદ્વીપાધનો पुक्खरवरदीवद्धं पुट्ठा? સ્પર્શ કરે છે ? ૩. ! તવ હતા, પુકા / ઉ. ગૌતમ ! હા, પૂર્વની જેમ સ્પર્શલ છે. -- Mવા. પરિ. , ૩, ૨, મુ. ૨૭ ોિયસમુદપુરવરવિદ્ધસચોથીવા ૩પ- કાલોદ અને પુષ્કરવરફ્લીપાઈના જીવોની એક બીજામાં ઉત્પત્તિ : ૮૨, પર્વ પુરવીવાસ વિ નવા ફત્તા-૩ ફત્તા ૮૨૦. એ રીતે પુષ્કરવરદ્વીપાધના જીવ મરી-મરીને कालोयसमुद्दे पच्चायंति तहेव भाणियब्वं । કાલોદસમુદ્રમાં ઉત્પન્ન થાય છે. (એ પ્રશ્નોત્તર પણ) - નીવ, પરિ, રૂ, ૩. ૨, મુ. ૬ ૭૫ પૂર્વવત્ કહેવા જોઈએ. कालोयसमुहस्स नामहेउ-- કાલોદસમુદ્રના નામનું કારણ : ૮ર૧, v. તે છે જે અંતે ! પુર્વ વૃત્ત- “ખિ સમુદે ૮૨ ૧. પ્ર. ભગવનું ! કયા કારણથી કાલોદસમુદ્ર, कालोए समुद्दे ? કાલોદસમુદ્ર કહેવાય છે ? Page #546 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૨૨-૮૨૪ તિર્યફ લોક : પુષ્કરવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૨૩ उ. गोयमा ! कालोयस्स णं समुद्दस्स उदके आसले ७. गौतम ! समुद्र ४९ स्वाहवाणु, मासले पेसले कालए मासरासिवण्णाभे पगतीए પુષ્ટિકારક, શ્રેષ્ઠ, કાળા અડદના દાણાના उदगरसेणं पण्णत्ते। સમુદ્રના જેવા વર્ણવાળું તેમજ પ્રાકૃતિક જળ જેવા રંગવાળું કહેવામાં આવ્યો છે. काल-महाकाला-एत्थ दुवे देवा महिड्ढीया અહીં કાલઅને મહાકાલનામના મહર્ધિક-ચાવતુजाव-पलिओवमट्टिईया परिवति । પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - "कालोए समुद्दे, આ કારણથી ગૌતમ ! એ કાલોદસમુદ્ર કાલોદ कालोए समुद्दे । સમુદ્ર કહેવાય છે. अदुत्तरंचणंगोयमा कालोए समुद्देसासए-जाव અથવા ગૌતમ ! કાલોદસમુદ્ર શાશ્વત - णिच्चे। यावत्-नित्य छे. -- जीवा. पडि. ३, उ. २, सु. १७५ पुक्खरवरदीवो પુષ્કરવરદ્વીપपुक्खरवरदीवस्स संठाणं-- પુષ્કરવરદ્વીપનો આકાર : ८२२. कालोयंणंसमुद्देपुक्खरवरेणामंदीवेवट्टेवलयागारसंठाण- ८२२. गोणसने वलयर मारे २हेर ५०४२५२ नामनो संठिए सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठति । દ્વિીપ કાલોદસમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલ છે. तहेव-जाव-समचक्कवालसंठाणसंठिते, नो विसमचक्क આ રીતે-ચાવતુ-સમચક્રાકાર આકારવાળો છે. વિષમ वालसंठाणसंठिए। ચક્રાકાર આકારવાળો નથી. __- जीवा. पडि. ३, उ. २, सु. १७६ पुक्खरवरदीवस्स विक्खंभ-परिक्खेवो-- પુષ્કરવરદ્વીપના વિખંભ અને પરિધિ : ८२३. प. पुक्खरवरे णं भंते ! दीवे केवतियं चक्कवाल ८२3. प्र. भगवन् ! पु४२५२वीपना 48वाल विम विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ? અને પરિધિ કેટલી કહેલ છે ? गोयमा ! सोलस जोयणसयसहस्साइं चक्कवाल 3. गौतम ! सोसायो४ननो यसपास विभ विक्खंभेणं पण्णत्ते। गाहा वामां माव्यो छे. गाथार्थएगाजोयणकोडी, बाणउतिं खलु भवे એક કરોડ, બાણુલાખ, નેવાસી હજા૨, આઠસો सयसहस्सा। अउणाणउतिं च सहस्सा, अट्ठसया ચોરાણુ (૧,૯૨,૮૯,૮૯૪) યોજનની પરિધિ चउणउया परिक्खेवेणं पण्णत्ते (परिरओ) પુષ્કરવરદ્વીપની કહેવામાં આવી છે. पुक्खरवरस्स। __- जीवा. पडि. ३, उ. २, सु. १७६ पुक्खरवरदीवस्स वेइया वणसंडो य-- પુષ્કરવરદ્વીપની વેદિકા અને વનખંડ: ८२४. से णं एगाए पउमवरवेइयाए" एगेण य वणसंडेणं ८२४. ते मे ५६भवरहिाथी भने नथी यारे सवओ समंता संपरिक्खित्तेणं चिट्ठइ । दोण्ह वि माथी धेशयेल छ, बन्नेनुं वर्णन ( डे वण्णओ। - जीवा. पडि. ३, उ. २, सु. १७६ प. कालोयस्स णं भंते ! समुद्दस्स केरिसए अस्साएणं पण्णत्ते ? उ. गोयमा ! आसले पेसले मासले कालए मासरासिवण्णाभे पगतीए उदगरसेणं पण्णत्ते। - जीवा. पडि. ३, उ.२, मु. १८७ २. भग. श. ५, उ. १, सु. २६। ३. सुरिय. पा. १९, सु. १०० । ४. मूरिय. पा. १९, सू. १०० । गम्बेसि पिणं दीव-समुदाणं वेइयाओ दो गाउयाई उड्ढं उच्चत्तणं पण्णत्ताओ। - ठाणं. अ. २, उ. ३, सु. १०४ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પુષ્કરવરદ્વીપ વર્ણન સૂત્ર ૮૨૫-૮૨૯ पुक्खग्वरदीवस्स चत्तारि दारा પુષ્કરવરદ્વીપના ચાર દ્વાર : ૮૦, 94qવરસ વન મંતૈ! તારા TVOTRા? ૮૨૫. પ્ર. ભગવન્! પુષ્કરવરદ્વીપના દ્વાર કેટલા કહેવામાં આવ્યા છે ? ૩. કાયમ ! વારિ | guત્તા, તે નહીં ગૌતમ ! ચાર દ્વારા કહેવામાં આવ્યા છે. જેમકે. વિના, ૨. વૈનયંત, રૂ. નયંત, ૪. અપરાનિતા (૧) વિજય, (ર) વૈજયન્ત, (૩) જયંત, (૪) અપરાજિત. कहि णं भंते ! पुक्खरवरस्स दीवस्स विजए णामं ભગવન્! પુષ્કરવરદ્વીપનું વિજય નામનું દ્વારા दारे पण्णत्ते? કયાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! पुक्खरवरदीव पुरच्छिमपेरंते, ગૌતમ ! પુષ્કરવરદ્વીપની પૂર્વાર્ધના અંતમાં पुक्वरोदसमुदं पुरच्छिमद्धस्स पच्चत्थिमेणं, एत्थ પુષ્કરદ સમુદ્રની પૂર્વાર્ધના પશ્ચિમમાં णं पुक्खरवरदीवस्स विजए णामं दारे पण्णत्ते । પુષ્કરવરદ્વીપનું વિજય નામનું દ્વાર કહેવામાં આવ્યો છે. तं चेव सव्वं, एवं चत्तारि वि दारा। એનું સર્વવર્ણન પૂર્વવત્ છે. એ જ રીતે ચારેય सीया-सीओदा णत्थि भाणियब्वाओ॥ દ્વારોનું વર્ણન પણ પૂર્વવત્ કહેવું જોઈએ. પરંતુ અહીં સીતા અને સીદા મહાનદીઓનું કથનન -- નીવ, ર, ૩, ૩. ૨, મુ. ૬ ૭૬ કરવું જોઈએ. चउण्हं दाराणमंतरं-- ચારેય દ્વારોનું અંતર : ૮૨ ૬. . વરવર મંત ! સૈવસ્ત તારલ્સ ચઢારસ ૮૨૬. પ્ર. ભગવનું ! પુષ્કરદ્વીપના એક ધારથી બીજા य एस णं केवइए अबाहाए अंतरे पण्णत्ते? । દ્વારનું અવ્યવહિત અંતર કેટલું કહેવામાં આવ્યું છે? गोयमा ! अडयालीसं च जोयणसयसहस्साई ગૌતમ ! પુષ્કરવરદ્વીપના ચારેય દ્વારોનું बावीस सहस्साईचत्तारिय अउणुत्तरेजोयणसए અવ્યવહિત અંતર (અર્થાત્ એક દ્વારથી બીજા दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते।' દ્વારનું અંતર) અડતાલીસ લાખ, બાવીસ હજાર, -બવા. પરિ. ૩, ૩. ૨, મુ. ? ૭૬ ચારસો ઓગણસીત્તર (૪૮, ૨૨, ૪૬૯) યોજનનું કહેવામાં આવ્યું છે. વાસ્તો સમુદસ પુરવરીવસય પાસા પોપ ફુસી-- કાલોદસમુદ્ર અને પુષ્કરવરદ્વીપના પ્રદેશોનો પરસ્પર સ્પર્શ : ૮૨ ૭. “સા તો વિપુ” ૮૨૭. બન્નેના પ્રદેશો પરસ્પર સ્પર્શેલા છે. -- નવ. ડિ. ૩, ૩. ૨, મુ. ૨૭૬ શાસ્ત્રોકસમુદપુરથીવયનીવામvમળમુકવઝ- કાલોદસમુદ્ર અને પુષ્કરવરદ્વીપના જીવોની એકબીજામાં ઉત્પત્તિ ૮૨૮. નવા તોમળવા ૮૨૮. બન્નેમાં જીવો (મરી-મરીને ઉત્પન્ન થાય છે, એવું - નવ, gfe. ૩,૩. ૨, મુ. ૬ ૭૬ કહેવું જોઈએ. पुक्खरवरदीवस्स णाम हेउ-- પુષ્કરવરદ્વીપના નામનું કારણ : ૮૫૦ , + દે જે મંત ! વે યુ - 'જુવારવાવ. ૮૨૯. પ્ર. ભગવનું ! પુષ્કરવરદ્વીપને પુકવરદ્વીપ કેમ पुक्खबरदीवे? કહેવામાં આવે છે ? १. गाहा - अडयालमयमहम्सा, बावीस ग्युलु भवे महम्माई । अउणुत्तरा य चउगे, दारंतरं च पुक्खबरम्य ॥ - નૈવી, ૩, , ૩. ૨, મુ. ૧૭૬ Page #548 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૩૦-૮૩૧ તિર્યફ લોક : પુષ્કરવરદીપ વર્ણન ગણિતાનુયોગ ૪૨૫ ૩. કાયમી ! પુરવર viઢીવતત્ય-તત્ય ક્ષેતર્દિ ઉ. ગૌતમ ! પુક૨વરદ્વીપમાં સ્થાને-સ્થાને અનેક तहिं बहवे पउमरुक्खा पउमवणसंडा णिच्चं પદ્મવૃક્ષ અને પદ્મ વનખંડ છે. તે નિત્ય कुसुमिता-जाव-चिट्ठन्ति। કુસુમિત (રહે) છે-યાવસ્થિત છે. पउम-महापउमरूक्खे- एत्थ णं पउम-पुण्डरीआ (ઉક્ત) પદમ અને મહાપદમવક્ષ પર પદમ અને णामंदवेदेवामहिड्ढिया-जाव-पलिओवमट्रिईया પંડરીક નામના બે દેવો રહે છે. જેઓ परिवति । મહર્ધિક-યાવતુ-પલ્યોપમની સ્થિતિવાળા છે. से तेणट्रेणं गोयमा ! एवं वुच्चइ- पुक्खरवरदीवे, આ કારણે ગૌતમ! પુષ્કરવરદીપ પુષ્કરવર દ્વીપ पुक्खरवरदीवे। કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! पुक्खरवरे दीवे सासए અથવા ગૌતમ ! પુષ્કરવરદ્વીપ (આ નામ) નવ- fજે શાશ્વત -વાવ-નિત્ય છે. - નીવ. , ૩૨, . ૧૭૬ मंडलिय पब्वयाणं नामाणि માંડલિક પર્વતોના નામ : ८३०. तओ मंडलिया पव्वया पण्णत्ता, तं जहा- ૮૩૦. માંડલિક પર્વત ત્રણ કહ્યા છે, જેમકે१. माणुसुत्तरे, २ कुंडलवरे, ३ रूयगवरे। (૧) માનુષોત્તર, (૨) કુંડલવર, (૩) રૂચકવર. - ટvi મ, રૂ, ૩, ૪, મુ. ૨૦ ૪ माणुसोत्तरपब्वयस्स पमाणं-- માનુષોત્તર પર્વતનું પ્રમાણ : ૮૩૨. ૫. માલુમુત્તર ઇ મેતે ! વ્રત વતિયે ૩ઢું ૮૩૧. પ્ર. ભગવન્! માનુષોત્તર પર્વત ઉપરની તરફ કેટલો उच्चत्तेणं ? केवतियं उव्वेहेणं ? केवतियं मूले ઊંચો છે ? ભૂમિમાં કેટલો ઊંડો છે ? ભૂમિમાં विक्खंभेणं? केवतियं मज्झे विक्खंभेणं? केवतियं કેટલો પહોળો છે ? મધ્ય ભાગમાં કેટલો પહોળો सिहरे विक्खंभेणं? केवतियं अंतो गिरिपरिरएणं? છે ? શિખર પર કેટલો પહોળો છે ? ભૂમિમાં केवतियं बाहिं गिरिपरिरएणं ? केवतियं मझे એની કેટલી પરિધિ છે ? ભૂમિની બહાર એ गिरिपरिरएणं? केवतियं उवरिंगिरि परिरएणं? પર્વતની કેટલી પરિધિ છે ? મધ્ય (ભાગમાં) એની કેટલી પરિધિ છે? અને ઉપરની બાજુએ) એ પર્વતની કેટલી પરિધિ છે ? ૩. गोयमा! माणुसुत्तरेणंपव्वतेसत्तरस एक्कवीसाई ગૌતમ ! માનુષોત્તર પર્વત સત્તરસો એકવીસ जोयणसयाई उड्ढं उच्चत्तेणं,' (૧૭૨૧)યોજન ઉપરની તરફ ઊંચો છે. ચારસો चत्तारि तीसे जोयणसए कोसं च उबेहणं, ત્રીસ (૪૩૦) યોજન અને એક કોશ ભૂમિમાં ઊંડો છે. मूले दस बावीसे जोयणसते विक्खंभेणं.२ મૂળમાં એક હજાર બાવીસ (૧૦૨૨) યોજના પહોળો છે. मज्झे सत्ततेवीसे जोयणसते विक्खंभेणं, મધ્ય (ભાગમાં) સાતસો ત્રેવીસ (૭૨૩)યોજન પહોળો છે અને उवरिं चत्तारि चउवीसे जोयणसते विक्खंभेणं, ઉપર ચારસો ચોવીસ (૪૨૪)યોજન પહોળો છે. अंतो गिरिपरिरएणं एगा जोयणकोडी बायालीसं ભૂમિમાં (અંદર) એ પર્વતની પરિધિ એક કરોડ, च सयसहस्साई तीसं च सहस्साई दोण्णि य . બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ अउणापण्णे जोयणसते किंचिविसेसाहिए (૧,૪૨, ૩૦, ૨૪૯) યોજનથી કંઈક વધારે છે. परिक्खेवणं, ઉ, 9. સમ. ? ૭, મુ. ૩ / ૨, ટામાં. . ? , મુ. ૭૫ 1 Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૨; લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પુષ્કરવરદ્વીપ વર્ણન સૂત્ર ૮૩૨-૮૩૪ बाहिरगिरिपरिरएणंएगाजोयणकोडी बायालीसं ભૂમિની બહાર એ પર્વતની પરિધિ એક કરોડ, च सयसहस्साई छत्तीसं च सहस्साई सत्त બેંતાલીસ લાખ, છત્રીસ હજાર, સાતસો ચૌદ चोद्दसोत्तरे जोयणसते परिक्खेवेणं, (૧,૪૨, ૩૬, ૭૧૪) યોજનની છે. मज्झे गिरिपरिरएणं एगा जोयणकोडी बायालीसं મધ્ય (ભાગમાં) એ પર્વતની પરિધિ એકકરોડ, च सतसहस्साइं चोत्तीसं च सहस्साइं अट्ठतेवीसे બેંતાલીસ લાખ, ચોત્રીસ હજાર, આઠસો તેવીસ जोयणसते परिक्खेवेणं, (૧,૪૨,૩૪,૮૨૩) યોજનની છે. उवरिंगिरिपरिरएणंएगाजोयणकोडीबायालीसं ઉપર (માં) એ પર્વતની પરિધિ એક કરોડ, च सयसहस्साई बत्तीसं च सहस्साई नव य બેંતાલીસ લાખ, બત્રીસ હજાર, નવસો બત્રીસ बत्तीसे जोयणसते परिक्खेवेणं, (૧,૪૨, ૩૨,૯૩૨) યોજનની છે. मूले वित्थिण्णे, मज्झे संखिते, उप्पि तणुए, મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરની (બાજુએ) પાતળો છે. अंतो सण्हे, मज्झे उदग्गे, बाहिं दरिसणिज्जे, અંદરમાં ગ્લા (ચિકાશવાલો), મધ્યમાં શ્રેષ્ઠ, ईसि सण्णिसण्णे सीहणिसाई, अवद्धजवरासि ઉપરમાં દર્શનીય, બેઠેલા સિંહની સમાન આગળ संठाणसंठिए, सब्वजंबूणयामए अच्छे सण्हे-जाव ના બે પગોને લાંબા કરીને અને પાછળના બે पडिरूवे। પગો સંકોડીને બેઠેલ હોય એવો તેનો આકાર અયવના ઢગલા જેવો થઈ ગયેલી છે. પૂર્ણ રીતે જંબૂનદ સુવર્ણમય છે, સ્વચ્છ છે. ગ્લક્ષણ (ચિકાશવાળો) છે-વાવ-મનોહર છે. उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य (એ પર્વત) બન્ને તરફ બે પદ્મવરવેદિકાઓ वणसंडेहिंसवओसमंतासंपरिक्खित्ते।वण्णओ તેમજ બે વનખંડથી ચારે બાજુએથી ઘેરાયેલો છે. दोण्ह वि। અહીં બન્નેનું વર્ણન કરવું જોઈએ. - નીવા. . ૩, ૩. ૨, મુ. ૧૭૮ माणुसुत्तरस्स पब्बयस्स चत्तारिकूडा-- માનુષોત્તર પર્વતના ચાર ફૂટ : ૮૩ ૨. માહુરરસ પત્રલેસ િવત્તારિ ફૂડ ૮૩૨. માનુષોત્તર પર્વતની ચારેય દિશામાં ચાર ફૂટ કહેવામાં TWા , તંગદા-૧ર, ૨. રયg, રૂ. સરળ, આવ્યા છે. જેમકે- (૧) રત્નકૂટ, (૨) રત્નોચ્ચયકૂટ, ૪. રણસંવU | (૩) સર્વરત્નકૂટ, (૪) રત્નસંચયકૂટ. -ટાઇ , ૪, ૩. ૨, મુ. ૩ ૦ ૦ માધુપુર પચચરા વાહિર થવ-ભૂરા મદિર ના વિ- માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોની અવસ્થિતિ યોગનું પ્રરૂપણ: ૮૩૩. વદિયો મજુસ્સનારૂ, ચંદ્ર-સૂરામાં સક્રિય નો ૮૩૩. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત ચંતામg yત્તા, ભૂરા પુજા હતિ પુર્દિ યોગવાળા છે. ચંદ્ર અભિજિત્નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય - નવા. પડિ. ૨, ૩. ૨, . ૨૭૭ નક્ષત્રથી યુક્ત રહે છે. माणुसोत्तर पब्वयस्स णामहेउ-- માનુષોત્તર પર્વતના નામનું કારણ : ૮ રૂ. . તે બદ્દે જે મંતિ ! ઇશ્વ ગુજ. “ભાનુકૂત્તર ૮૩૪. પ્ર. ભગવન્! માનુષોત્તર પર્વતને માનુષોત્તર પર્વત કેમ કહેવામાં આવે છે ? पब्बए, माणुसुत्तरे पव्वए? છે. મૂચિ ૫. ૨૬, મુ. ૨ ૦ ૦ Page #550 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८3५-८35 તિર્યફ લોક : પુષ્કરવરકીપ વર્ણન ગણિતાનુયોગ ૪૨૭ गोयमा! माणुसुत्तरस्स णं पव्वयस्स अंतो मणुया, 6. गौतम ! भानुषोत्त२ पर्वतनी हरनी पाठ उप्पिं सुवण्णा, बाहिं देवा । મનુષ્ય રહે છે, ઉપર માં સુવર્ણકુમાર (भवनवासी ३५) छेसनेमा२मागमi) हेव (ज्योतिषी हेव) २ छे. अदुत्तरं च णं गोयमा ! माणुसुत्तरपव्वतं मणुया અથવા ગૌતમ ! જંઘાચારણ, વિદ્યાધર અને ण कयाइ वीतिवइंसु वा, वीतिवयंति वा, જેમને દેવો હરણ કરીને લઈ જાય છે એવા वीतिवइस्संति वा, णण्णत्थ चारणेहिं वा, મનુષ્યો સિવાય કોઈ પણ મનુષ્ય માનુષોત્તર विज्जाहरेहिं वा, देवकम्मुणा वावि । પર્વતનું ભૂતકાળમાં ઉલ્લંઘન (બહાર જવું)નથી કર્યું, વર્તમાનમાં ઉલ્લંઘન કરતા નથી અને ભવિષ્યમાં પણ ઉલ્લંઘન કરશે નહિં. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ- “माणुसुत्तरे ગૌતમ!આ કારણે માનુષોત્તરપર્વત માનુષોત્તર पव्वए माणुसुत्तरे पव्वए। પર્વત કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! माणुसुत्तरे पव्वए' सासए અથવા ગૌતમ ! માનુષોત્તર પર્વત એ નામ जाव-णिच्चे ति। शाश्वत -यावत-नित्य छे. - जीवा. पडि. ३, उ. २, सु. १७८ पुक्खरखरदीवस्स दुवे भागा-- પુષ્કરવરદીપના બે વિભાગ : ८३, पुक्खरवरदीवस्स णं बहुमज्झदेसभाए- एत्थ णं माणुमुत्तरे ८3५. पु.४२१२वीपनी मरोष पथ्येनाममावृत्त वलया।२ नामं पव्वते पण्णत्ते । वट्टे वलयागारसंठाणसंठिते जेणं આકારે રહેલ માનુષોત્તર નામનો પર્વત કહેવામાં આવ્યો पुखरवरं दीवं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठन्ति, तं છે. જે પુષ્કરવરદ્વીપના બે-બે વિભાગ કરતો એવો સ્થિર जहा-(१) अभिंतरपुक्खरद्धंच, (२) बाहिरपुक्खरद्धंच। छ, भ3- (१) माभ्यन्त२ पु०७२राई (२) पाय પુષ્કરાઈ. - जीवा. पडि. ३, उ. २, सु. १७८ अभितर पुक्खरद्धस्स संठाणं આભ્યન્તર પુષ્કરાર્ધનો આકાર : ८३६. प. अभितरपुक्खरद्धे णं भंते ! के वतियं ८35. प्र. भगवन् ! साभ्यन्तर पुरानी 2500२ चक्कवालविखंभेणं, केवतियं परिक्खेवेणं પહોળાઈ કેટલી કહેવામાં આવી છે અને પરિધિ पण्णत्ते? કેટલી કહેવામાં આવી છે ? उ. गोयमा!अट्ठजोयणसहस्साइंचक्कवालविक्वंभेणं' 6. ગૌતમ! આઠ લાખ યોજનની ચક્રાકાર પહોળાઈ पण्णत्ते। કહેવામાં આવી છે. गाहा- एक्काजोयणकोडी, पातालीसं च सतसहस्साई च । ગાથાર્થ - એક કરોડ, પીસ્તાલીસ લાખ, ત્રીસ तीसं च सहस्साई, दोण्णि य अउणापण्णे जोयणसते ॥ ७२, सोमोसपास(१,४५,30,२४८) યોજનથી કંઈક વધારે એની પરિધિ કહેવામાં किंचिविसेसाहिया परिक्खेवेणं पण्णत्ते।' मावी छे. ठाणं अ. ३, उ. ४, मु. २०४मा मानुषोत्तरपर्वतन नामनो 3८५७. २. मूरिय. पा. १९ मु. १००। (क) अभंतरपुक्खरद्धे णं अट्ठ जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पण्णत्ते । एवं बाहिरपुक्खरद्ध वि । - ठाणं ८, सु. ६३२ (ख) सूरिय. पा. १९ सु. १००। ४. कोडी बायालीसा, तीसं दोण्णि य सया अगुणवण्णा । पुक्खरअद्ध परिरओ, एवं च मणुसखेत्तस्स ॥ - जीवा. पडि. ३ उ. २ मु. १७६ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પુષ્કરવરદ્વીપ વર્ણન सूत्र ८39-८४० पुक्खरवरदीवड्ढे कम्मभूमीओ-- ४२१२वीपाधम भाभिओ: ८३७. पुक्खरवरदीवड्ढ पुरथिमद्धे पच्चत्थिमद्धे य तओ ८३७. पु०४२१२वीपाना पूर्वाध भने पश्चिमाधम !तओ कम्मभूमीओ पण्णत्ताओ; तं जहा-- ત્રણ કર્મ ભૂમિઓ કહેવામાં આવી છે, જેમકે१. भरहे, २. एरवए, ३. महाविदेहे । (१) भरत, (२) औरयत, (3) महाविहे. - ठाणं अ. ३, उ. ३, सु. १८३ पुक्खरवरदीवड्ढे अकम्मभूमीओ--- પુષ્કરવરકીપાર્ધમાં અકર્મભૂમિઓ : ८३८. पुक्खरवरदीवड्ढ पुरथिमद्धे पच्चत्थिमद्धे य छ-छ ८3८. ५०४२१२वीपाईन। वधि भने पश्चिमाधम ७-७ अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहा-- અકર્મભૂમિ કહેવામાં આવી છે, જેમકે१.हेमवए, २. हेरण्णवए, ३. हरिवासे, ४. रम्मगवासे, (१) भवत, (२) २७यवत, (3)हरवर्ष, ५. देवकुरा, ६. उत्तरकुरा । (४) २भ्यवर्ध, (५) , (5) उत्तरमुरे. ___ - ठाणं अ. ६, सु. ५२२ पुक्खरवरदीवड्ढे वासहरपब्वया-- પુષ્કરવરદ્વીપાર્ધમાં વર્ષધર પર્વત : ८३९. पुक्खरवरदीवड्ढ पुरच्छिमद्धे णं छ बासहरपव्वया ८3८. पु४२५२वी पाना पूर्वार्धमा ७ वर्ष५२ पर्वत उवामां पण्णत्ता, तं जहा- १. चुल्लहिमवंते-जाव-६. सिहरी। माव्या छ,भ3 -१. क्षुद्र हिमवंत पर्वत-यावत् 5. शिरी पर्वत. एवं पच्छत्थिमद्धे वि। - ठाणं ६, सु. ५२२ આ રીતે પશ્ચિમાર્ધમાં પણ છે. ८४०. पुक्खरवरदीवड्ढ पुरच्छिमद्धेणं सत्तवासहरपव्वया ८४०. १७४२२वीपाईना पूर्वाधमांसात वर्षधर पर्वतवामा पण्णत्ता, तं जहा- १. चुल्लहिमवंते-जाव-७. मंदरे । साव्या छ.४- १. क्षुद्रहिमवंत पर्वत-यावत् ૭. મંદર પર્વત एवं पच्चत्थिमद्धे वि।२ આ રીતે પશ્ચિમાર્ધમાં પણ છે. - ठाणं ७, सु. ५५५ (६) पुक्खरवरदीवड्ढपुरथिमद्धे मंदरस्स पब्वयस्स दाहिणेणं तओ अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहा - (१) हेमवए, (२) हरिवासे, (३) देवकुरा । पुखरवरदीवड्ढपुरथिमद्धे मंदरस्स पव्वयस्म उत्तरेणं तओ कम्मभूमीओ पण्णनाओ, तं जहा(१) उत्तरकुरा, (२) रम्मगवासे, (३) हेरण्णवए। - ठाणं अ. ३,उ. ४, मु.१९९ (क) पुक्खरखरदीवड्ढपुरच्छिमद्धे मंदरदाहिणणं तआ वामहरपब्वया पण्णत्ता, तं जहा(१) चुल्लहिमवंते, (२) महाहिमवंते, (३) णिसढे । पुक्खरवरदीवड्ढपुरच्छिमद्धे मंदरउत्तेणं तओ वासहरपब्बया पण्णत्ता, तं जहा - (१) नीलवंते, (२) रूप्पी, (३) सिहरी। एवं पच्चत्थिमद्धे वि। - ठाणं ३, उ. ४, सु. १९९ (ख) पुक्खरवरदीवड्ढ पुरच्छिमद्धे दो चुल्लहिमवंता - जाव - दो सिहरी । एवं पुखरवरदीवड्ढ पच्चस्थिमद्धे वि।। - ठाणं २, उ. ३, मु. ८३ एवं धायइसंडपुरथिमद्धे वि वक्खारा भाणियव्वा-जाव-पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धे-ठाणं १०, मु. ७६८ माटुंभ 16 छ, ઉપર વિસ્તૃત પાઠ આપેલ છે. एवं-जाव-पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धे-जाव-मंदरचूलियत्ति । - ठाणं, ४, उ, २, मु. २९९ जहा जंबुद्दीवे तहा-जाव-पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धे वक्वारा बग्वारपब्बयाणं उच्चत्तं भाणियव्वं । - ठाणं ५, उ. २, मु. ४३४ આ બે સંક્ષિપ્ત સૂત્રોના આધારથી તથા સ્થાનાંગ ૮, સૂત્ર ૬૩૭ના આધારે વક્ષસ્કાર પર્વતોની ગણના સમજવી જોઈએ. Page #552 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૪૧-૮૪૭ તિર્મક લોક : પુષ્કરવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૨૯ पुक्खरवरदीवड्ढे वक्खारपब्बया--- પુષ્કરવરફ્લીપાઈમાં વક્ષસ્કાર પર્વત : ૮૪૧. પુરૂરવરીવન્દ્ર પુરસ્કમ vs મંદ્રર પત્રયમ્સ ૮૪૧. પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધમાં મન્દર પર્વતથી પૂર્વમાં पुरत्थिमेणं सीयाए महाणईए उभओ कूले दस શીતા મહાનદીના બન્ને કિનારાઓ પર દસ વક્ષસ્કાર वक्खारपव्वया पण्णत्ता, तं जहा- १० मालवंते-जाव- પર્વત કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) માલ્યવંત ૨૦. સમાસ પર્વત-વાવ-૧૦. સૌમનસ પર્વત. पुक्खरवरदीवड्ढ पुरच्छिमद्धे णं मंदरस्स पव्वयस्स પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધમાં મંદર પર્વતથી પશ્ચિમમાં पच्चत्थिमेणं सीतोदाए महाणईए उभओ कूले दस શીતોદા મહાનદીના બન્ને કિનારાઓ પર દસ વક્ષસ્કાર वक्खारपव्वया पण्णत्ता, तं जहा- १. विजुप्पभे-जाव- પર્વત કહેવામાં આવ્યા છે. જેમકે- (૧) વિદ્યુ—ભ ૨ ૦, ધમતિ, પર્વત-વાવ-૧૦.ગંધમાદન પર્વત. एवं पुक्खरवरदीवड्ढ पच्चत्थिमद्धे वि। આ રીતે પુષ્કરવરદ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ વક્ષસ્કાર -- ટાઈ ? , મુ. ૭૬૮ પર્વત છે. पुक्खरवरदीवड्ढे मंदरपब्वया--- પુષ્કરવરદ્વીપાર્ધમાં મંદર પર્વત : ૮૪ર. ર્વે તો મંદ્રરા ય પાત્ત | ૮૪૨. પુષ્કરવરદ્વીપાર્ધમાં બે મંદર પર્વત કહેવામાં આવ્યા છે. -- ટi ૨, ૩. રૂ, મુ. ૨૨ ૮૪રૂ. પુરસ્લીવII મંદ્રરા પ્રયા રસનાયાસયા ૮૪૩. પુષ્કરવરદ્વીપાર્ધમાં મંદર પર્વત એક હજાર યોજન उब्वेहेणं-जाव-दस जोयणाई विक्खंभेणं पण्णत्ता। ભૂમિમાં ઊંડો છે-યાવત- દશ યોજન પહોળો કહેવામાં -- ટાઇi ? ૧, . ૭૨? આવ્યો છે. ૮૪૪. ઉફ્ફરવરીવ તો કંરજૂ િTWITT* ૮૪૪. પુષ્કરવીપાર્ધમાં બે મંદર ચૂલિકાઓ કહેવામાં -- ટાઇ ૨, ૩. રૂ, મુ. ૨૨ આવી છે. पुक्खरवरदीवड्ढ उसुयारपव्वया-- yકરવરદ્વીપાર્ધમાં ઈપુકાર પર્વત : ૮૪૬. પુરવરવીવે તો સુયRપયા પITI | ૮૪૫. પુષ્કરવરદ્વીપાર્ધમાં બે ઈપુકાર પર્વત કહેવામાં - ટામાં ૨, ૩, રૂ, મુ. ૬ રૂ. આવ્યા છે. पुक्खरवरदीवड्ढे चक्कवट्टिविजया रायहाणीओ य-- પુષ્કરવીપાર્ધમાં ચક્રવર્તી વિજય અને એની રાજધાનીઓ. ૮૮૬. પુરવરીવન્ત અને પ્રસિદ્દેિ વિનય, ૮૪૬. પુષ્કરવરદ્ધિીપાર્ધમાં અડસઠ ચક્રવર્તિ વિજય છે અને रायहाणी पण्णत्ताओ। એની અડસઠ રાજધાનીઓ છે. -- સમ, ૬૮, મુ. ૨ पुक्खरखरदीवड्ढे चउत्तर दुसया तित्था-- પુષ્કરવરદ્વીપાર્ધમાં બસો ચાર તીર્થ : ૮૪૭. pપુરવદ્ધપુત્યિમરિ, પત્યિકવિ ૮૪૭. આ પ્રકારે પુષ્કરવરદ્ધિીપાર્ધના પૂર્વાર્ધમાં પણ અને - . વેરૂ.૬, મુ. ૨૬૮ (૬). પશ્ચિમાર્યમાં પણ (૨૦૪) તીર્થ છે. ૧. પૂરો પાઠ ધાતકીખંડનાં મન્દરપર્વતોનાં વર્ણનમાં જૂઓ. ૨. મન્દરચૂલિકાઓના મધ્યનો વિષુમ્ભ અને ઉપરનો વિષ્કર્ભ ધાતકીખંડની મન્દર ચૂલિકાઓની સમાન છે. ૩. ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ - પશ્ચિમાર્ધની સમાન પુષ્કરવરદ્વીપાર્ધ ના પૂર્વાર્ધ - પશ્ચિમાર્ધમાં પણ ૨૦૪ તીર્થ છે. Jain Education Interational Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ લોક-પ્રજ્ઞપ્તિ पुक्खरवरदीवड्ढे तुल्ला महद्दुमा-૮૪૮. પુવરવરવીવપુષ્ટિમà નું મંતરસ વ્યસ્ત उत्तरदाहिणेणं दो कुराओ बहुसमतुल्लाओ अविसेस मणाणत्ताओ अण्णमण्णं नाइवट्टन्ति, आयाम - विक्खम्भसंठाण-परिणाहेणं तं जहा - १. देवकुरा चेव, २ . उत्तरकुरा નવા तत्थ णं दो महइमहालया महद्दुमा बहुसमतुल्ला, अविसेसमणाणत्ता अण्णमण्णं नाइवट्टन्ति आयामવિવુંમુત્તોને -મંડાળ-પરિહાર્દનું, તં નહીંછુ. ડસામજી શૈવ, ૨. પડમ વે સેવા? तत्थ णं दो देवा महिड्ढिया जाव - महासोक्खा पलिओ मट्ठिईया परिवसंति, तं जहा- १. गरूले चेव વેળુવે, ૨. પઙમે એવી તિર્યક્ લોક : પુષ્કરવદ્વીપ વર્ણન पुक्खरवरदीवड्ढ पच्चत्थिमद्धे णं मंदरम्स पव्वयस्म उत्तर- दाहिणे णं दो कुराओ बहुसमतुल्लाओ-जावઆયામ-વિવસ્તુંમ-મંટા-પરિાદેાં, તે નદાછુ. દેવરા જેવ, ૨.૩ત્તરવુંરાો સેવ I तत्थ णं दो महइ महालया महद्दुमा बहुसमतुल्लाजाव आयामविक्खंभुच्चत्तोव्वेह संठाण-परिणाहणं, તું બહા- છુ. વૂડામતી સેવ, ૨. મહાપસમ વવું એવા तत्थ णं दो देवा महिड्ढिया जाव - महासोक्खा पलि ओवमईया परिवसंति, तं जहा- १. गरूले चैव वेणुदेवे, २. पुण्डरीए चेव । - ટાળું અ. ૨, ૩. ૩, મુ. ૨૩ अभितर पुक्खरद्धस्स 'णामहेउ ૮૮૨, ૫. ૩. મે òળકે ખં મંતે ! વં મુખ્વજ્ઞ - “અસ્મિતરવુવવરહે ય, अभितरपुक्खरद्धेय । गोयमा ! अभितर पुक्खरद्धेणं माणुसुत्तरेणं सव्वतो समंता संपरिक्खित्ते णं चिट्ठति । છુ-૨. યાાં . ૨, ૩. ૩, મુ. ૨૦ રૂ से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइअभितरपुक्खरद्धेय, अब्भितरपुक्खरद्धे य । સૂત્ર ૮૪૮-૮૪૯ પુષ્કરવરદ્વીપાર્ધમાં તુલ્ય મહાદુમ (મહાવૃક્ષ) : ૮૪૮. પુષ્ક૨વ૨દ્વીપાર્ધના પૂર્વાર્ધમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે કુરુ અધિક સમ તેમજ તુલ્ય(સમાન) છે. જેમાં નથી કોઈ વિશેતા કે નથી વિવિધતા. આયામ-વિખંભ, આકાર તેમજ પરિધિમાં એકબીજાનું અતિક્રમણ કરતા નથી.જેમકે-(૧)દેવકુરુ(૨)ઉત્તરકુરુ. ત્યાં અધિક (પ્રમાણમાં) સમ તેમજ તુલ્ય (સમાન) બે અતિવિશાલ મહાવૃક્ષ (આવેલા) છે. જેમાં નથી કોઈ વિશેષતા કે નથી વિવિધતા. આયામ-વિખંભ-ઊંચાઈઊંડાઈ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- (૧) ફૂટ શાલ્મલીવૃક્ષ (૨) પદ્મવૃક્ષ. આ વૃક્ષોપ૨ મહર્ષિક-યાવત્-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમકે- (૧) ગરુડ વેણુદેવ (૨) પમદેવ. પુષ્કરવરદ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં મંદર પર્વતથી ઉત્તર-દક્ષિણમાં બે કુરુ-અધિક (પ્રમાણમાં) સમ તેમજ તુલ્ય (સમાન) છે-યાવત્-આયામ-વિખંભ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- (૧) દેવકુરુ (૨) ઉત્તરકુરુ. આમાં અધિક(પ્રમાણમાં)સમ તેમજ તુલ્ય (સરખા)બે અતિવિશાલ મહાવૃક્ષ છે-યાવ-તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર તેમજ પરિધિમાં એક બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, જેમકે-(૧) ટશાલ્મલી વૃક્ષ (૨) મહાપદ્મવૃક્ષ. આ વૃક્ષો પર મહર્ષિક-યાવ-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમકે- (૧) ગરુડ વેણુદેવ (૨) પુંડરીક દેવ. આભ્યન્તરપુષ્કરાર્ધ નામનું કારણ : ૮૪૯. પ્ર. ઉ. For Private Personal Use Only ભગવન્ ! આભ્યન્તર પુષ્કરાર્ધને આભ્યન્તર પુષ્કરાર્ધ કેમ કહેવામાં આવે છે ? ગૌતમ ! આભ્યન્તર પુષ્કરાર્ધને માનુષોત્તર પર્વત ચારે બાજુથી ઘેરીને રહેલ છે. ગૌતમ ! આ કારણથી આભ્યન્તર પુષ્કરાર્ધને આભ્યન્તર પુષ્કરાર્ધ કહેવામાં આવે છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ સુત્ર ૮૫૦-૮૫૬ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૩૧ अदुत्तरं च णं गोयमा ! अभितरपुक्खरद्धे य અથવા ગૌતમ ! આભ્યન્તર પુષ્કરાઈ(એ નામ) સાસણ-ગાવ-જિજે ! શાશ્વત -વાવ-નિત્ય છે. - નવા. દિ. રૂ, ૩. ૨, . ૬ ૭ ૬ अड्ढाइदीवो અઢી દ્વીપ अड्ढाइज्जेसु दीवेसु तुल्लवासा અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વર્ષ : ૮૮ ૦. નં વે મંરક્સ થિક્સ ૩ત્તર-ઢા ઢ ૮૫૦. જંબુદ્વીપના મન્દર પર્વતથી ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર वासा पण्णत्ता, કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, તે (બન્ને ક્ષેત્ર) સર્વથા સમાન છે. એમાં નથી કોઈ વિશેષતા કે નથી કોઈ વિવિધતા. अण्णमण्णं नाइवट्टन्ति आयाम-विक्खंभ-संठाण તે લંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિમાં એક परिणाहेणं, तं जहा-१. भरहे चव, २. एरवए चेव । બીજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, જેમકે (૧) ભરત, (૨) ઐરવત एवमेएणमभिलावेणं એ પ્રમાણે એવા જ અભિલાપ (સંભાષણ)થી૨. હેમવા વેવ, ૨. હેરUવા જેવ, (૧)(દક્ષિણમાં) હેમવત, (૨) (ઉત્તરમાં) હરણ્યવત. ૨. રિવાજો પૈવ, ૨. રમવા જેવ, (૧) (દક્ષિણમાં) હરિવર્ષ, (૨)(ઉત્તરમાં) રમ્યફવર્ષ. - ટામાં . ૨, ૩૩, મુ. ૮૬ (૨) તુલ્ય (સમાન) છે. ૮. ૨. પુર્વ ધાયદે પુત્યિક પ્રવૃત્યિમ વિા ૮૫૧. એ પ્રમાણે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં - ટi . ૨, ૩. રૂ, . ૧૨ પણ બે-બે તુલ્ય ક્ષેત્ર છે. ૮, ૨, ૩, vyવરવરલીવકુચિમકે ચિમકે વિા ૮૫૨, એ પ્રમાણે પુષ્કરવરતીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં - ટાઈ મ. ૨, ૩, ૩, સુ. ૧૩ પણ બે-બે તુલ્ય ક્ષેત્ર છે. अड्ढाइज्जेसु दीवेसु तुल्ला खेत्ता અઢી દ્વીપમાં તુલ્ય ક્ષેત્ર : ૮૫ રૂ. ૬.નંgવઢવમંરક્સવિસપુસ્ત્રિમન્નિલ્ચિનેvi ૮૫૩. જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમમાં બે ક્ષેત્ર કહેવામાં दो खेत्ता पण्णत्ता, આવ્યા છે. बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, તે (બન્ને ક્ષેત્ર) સર્વથા સમાન છે. ન તો એમાં કોઈ વિશેષતા છે કે ન કોઈ વિવિધતા. अण्णमण्णं नाइवट्टन्ति, आयाम-विक्खंभ-संठाण- તેલંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિમાં એકબીજાનું परिणाहणं पण्णत्ता, तं जहा- १. पुव्वविदेहे चेव, અતિક્રમણ કરતા નથી. જેમકે- (૧) પૂર્વવિદેહ, ૨. અવવિદ વિ. - ટાઈ . ૨, ૩. રૂ, મુ. ૮૬ (૨) પશ્ચિમ વિદેહ. ૮૬૪, ૨. પુર્વ ધારે પુસ્લિમ, પત્યિમ વિના ૮૫૪. એ પ્રમાણે ધાતકીખંડદ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં - ટi . ૨, ૩. રૂ, મુ. ૧૨ પણ તુલ્ય (સમાન) ક્ષેત્ર છે. ૮. રૂ. જે વિરવરીપુસ્થિમ, ચિત્તે વિા ૮૫૫. એ પ્રમાણે પુષ્કરવરદ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં - કાપ મ, ૨, ૩, ૩, મુ. ૧ રૂ પણ તુલ્ય (સમાન) ક્ષેત્ર છે. अड्ढाइज्जेसु दीवेसु तुल्ला कुरा અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) કુરુ ૮૬૬. . ગંધ્રુવ દ્વવે મંરક્સ વયેસ્સ ઉત્તર-તા િ ૮૫૬, જંબુદ્વીપના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે કુર ___ कुराओ पण्णत्ताओ, કહેવામાં આવ્યા છે, : Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન સૂત્ર ૮૫૭-૮૫૮ बहुसमतुल्लाओ, अविसेसमणाणत्ताओ, તે (બન્ને કુરુ) સર્વથા સમાન છે. ન તો એમાં કોઈ વિશેષતા કે ન કોઈ વિવિધતા. अण्णमण्णं नाइवट्टन्ति, आयाम-विक्खंभ-संठाण- લંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિમાં તે એક परिणाहणं, तं जहा-१. देवकुरा चेव २. उत्तरकुरा चेव।। બીજાનું અતિક્રમણ કરતા નથી. જેમકે- (દક્ષિણમાં) ૧. દેવકુર (ઉત્તરમાં) ૨. ઉત્તરકુરુ. तत्थ णं दो महइमहालया महादुमा पण्णत्ता, અહીં બે અતિવિશાલ મહાવૃક્ષ કહેવામાં આવ્યા છે, बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, જે સર્વથા સમાન છે, એમાં ન કોઈ વિશેષતા કે ન તો કોઈ વિવિધતા. अण्णमण्णं नाइवट्टन्ति, आयाम-विक्खंभुच्चत्तोबेह- લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર અને સંકા-પરિહે, તે નદી-૬. ફૂડસમસ્ત્રી ચવ, પરિધિમાં તે એક બીજાનું અતિક્રમણ કરતા નથી. ૨. ગંતૂ વેવ સુવંસTI જેમકે- (૧) કૂટશાલ્મલી, (૨) જંબૂ-સુદર્શના. तत्थ णं दो देवा महिड्ढिया, महज्जुइया, महाणुभागा, અહીં મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાસામર્થ્યવાળા, महायसा, महाबला, महासोक्खा, पलिओवमट्ठिईया મહાયશવાળા, મહાબળવાળા, મહાસુખ ભોગવનાર परिवसंति, तं जहा પલ્પોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે, જેમકે१. गरूले चेव वेणुदेवे, २. अणाढिए चेव जंबुद्दीवाहिवइ। (૧) ગરવેણુ દેવ (૨)જંબૂઢીપાધિપતિ અનાધૃત દેવ. - ટાઇr . , ૩. રૂ, સુ. ૮૬ ८५७. एवं धायइसंडे दीवे पुरथिमद्धे, ૮૫૭. એ પ્રમાણે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં છેવર-કુમ-૧. (સામી વેવ, ૨, ધાવણ વેવ, વિશેષ(માં)વૃક્ષ-(૧)કૂટશાલ્મલી વૃક્ષ, (૨)ધાતકીવૃક્ષ. देवा-१. गरूले चेव वेणुदेवे, २. सुदंसणे चेव । દેવ- (૧) ગરુડ વેણુદેવ (૨) સુદર્શન દેવ. एवं धायइसंडे दीवे पच्चस्थिमद्धे, એ પ્રમાણે ધાતકીખંડદ્વીપના પશ્ચિમાધિમાં છે. પાવર-મ-૬ સામા વેવ, ૨, મeTધાય , વિશેષ(માં)વૃક્ષ-(૧)કૂટશાલ્મલીવૃક્ષ,(૨)મહાધાતકીવૃક્ષ. સેવા- ૨. અત્રે નવ વૈyવે, ૨. જિયવંસ જેવા દેવ-(૧) ગરુડ વેણુદેવ, (૨) પ્રિયદર્શન દેવ. - ટાઇi . ૨, ૩. , મુ. ૧૨ ८५८. एवं पुक्खरवरदीवड्ढ पुरथिमद्धे, ૮૫૮. આ પ્રમાણે પુષ્કરવરદ્વીપાધના પશ્ચિમાર્ધમાં છે. णवर-महद्दुमा- १. कूडसामली चेव, २. पउमरूक्खे વિશેષમાં)વૃક્ષ-(૧) કૂટશાલ્મલી વૃક્ષ, (૨) પદ્મવૃક્ષ. વ, તેવી- ૨. વેવ વેણુવે, ૨. ૧૩મે વેવ | દેવ-(૧) ગરુડ વેણુદેવ, (૨) પર્મદેવ. एवं पुक्खरवरदीवड्ढ पच्चत्थिमद्धे, એ પ્રમાણે પુષ્કરવરદ્વીપાઈના પશ્ચિમાર્ધમાં છે. णवरं-महदुमा-१. कूडसामली चेव, २. महापउमरुक्खे વિશેષમાં વૃક્ષ-(૧)ક્ટશાલ્મલીવૃક્ષ,(૨)મહાપદ્મવૃક્ષ, ચિવ, તેવી - . → વૈવ વૈyવે, ૨. પુveg T. દેવ-(૧) ગરુડ વેણુદેવ, (૨) પુંડરીક દેવ. - ટvi , ૨, ૩. રૂ, સુ. ૧૩ . () ઇ. સ. ૭, મુ. ૬૯૬ માં જેબુદ્વીપમાં સાત વર્ષ કહ્યાં છે પરંતુ અહીં સરખા પ્રમાણની વિવક્ષા હોવાને કારણે છ વર્ષ કહેવામાં આવ્યા છે. ટાઈ, , , ૩૪, મુ. ૨૬૬ ટાપુ . ૬, મુ. ૨૨ 1 (૪) (T) Page #556 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૫૯-૮૬૨ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૩૩ अड्ढाइज्जेसु दीवेसु तुल्ला वासहरपब्बया અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વર્ષધર પર્વત : ૮, ૧ નંદીä ઢવ મંસ વિક્સ ૩ત્તર-તાદિUT of ઢ ૮૫૯, જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં वासहरपब्वया पण्णत्ता, બે વર્ષધર પર્વત કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, તે (બન્ને પર્વતો) સર્વથા સમાન છે. ન તો એમાં કોઈ વિશેષતા છે કે ન કોઈ વિવિધતા, अण्णमणं नाइवट्टन्ति, आयाम-विक्खंभुच्चत्तोब्वेह- તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર અને संठाण-परिणाहेणं, तं जहा- १. चुल्लहिमवंते चेव, પરિધિમાં એક બીજાનું અતિક્રમણ કરતા નથી. જેમકે૨. સિદી જેવા ૧. (દક્ષિણમાં) ચુલ્લ હિમવન્ત પર્વત, (૨)(ઉત્તરમાં) શિખરી પર્વત. एवं १. महाहिमवंत चेव. २. रूप्पि चेव. (દક્ષિણમાં)મહાહિમવંત પર્વત, (ઉત્તરમાં) રુકમી પર્વત. एवं १. निसढे चेव, २. नीलवंत चेव। (દક્ષિણમાં) નિષધપર્વત, (ઉત્તરમાં) નીલવંત પર્વત છે. - ટામાં મ. ૨, ૩. ૩, મુ. ૮૭ ૮૬૦. ઉર્વ થાય હવે પુત્યિદ્ધિ પત્યિમ વિ, ૮50. એ રીતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં બે વર્ષધર પર્વત છે. . વૃદિમવંતા, (૧) (દક્ષિણમાં) બે ચુલ્લ હિમવન્ત પર્વત. ૨. તો મદfમવંતા, (૨) (ઉત્તરમાં) બે મહાહિમવંત પર્વત. રૂ, તો નિસર્દી, (૩) (દક્ષિણમાં) બે નિષધ પર્વત. ૮. તો નીવંતા, (૪) (ઉત્તરમાં) બે નીલવન્ત પર્વત. છે. ઢાં , (૫) (દક્ષિણમાં) બે રુકમી પર્વત. ૬, ૩ સિદર, (૬) (ઉત્તરમાં) બે શિખરી પર્વત છે. - ટાઇ ગ. ૨, ૩, ૩, મુ. ૨૨ ૮૬ ૨. પુરવાલીવ-કુત્યિાત્મિક વિ તો ૮૬૧. એ રીતે પુષ્કરવરદ્ધિીપાર્ધના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં चुल्लहिमवंता-जाव-दो सिहरी । પણ બે ચુલ હિમવંત-યાવત-બે શિખરી વર્ષધર પર્વત - ટામાં . ૨, ૩. રૂ, સુ. ૧૩ (આવેલા) છે. ગઢફળંમુ ટીકુ તુ વયપત્ર- અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વૃત્તવેતાદ્ય પર્વત : ૮૬ ૨. ૨. ગંડુઈવ ટ્રી મંદ્રરસ પરસ ઉત્તરાદિળ ૮૬૨. ૧.જંબૂદ્વીપ નામનાદ્વીપના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં हेमवय-हेरण्णवएसुवासेसुदो वट्टवेयड्ढपव्वया पण्णत्ता, હૈમવત-હરણ્યવત ક્ષેત્રમાં બે વૃત્તવૈતાદ્ય પર્વત કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, તે (બન્ને પર્વત) સર્વથા સમાન છે. એમાં ન તો કોઈ વિશેષતા છે અને ન કોઈ વિવિધતા. अण्णमण्णं नाइवन्ति, आयाम-विक्खंभूच्चत्तोबेह- તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર અને સંટા-રિપિ , તેં નન્દ પરિધિમાં એક બીજાનું અતિક્રમણ કરતા નથી. જેમકે ૧. સ્થા. અ.૭, સૂત્ર ૫૫૫માં જમ્બુદ્વીપમાં સાત વર્ષધર પર્વત કહેવાયા છે પરંતુ અહીં સમાન પ્રમાણની વિવક્ષા હોવાને કારણે મંદરપર્વતને છોડીને છ વર્ષધર પર્વત કહેવાયા છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન સૂત્ર ૮૬૩-૮૬૫ ૨. સવર્ડ જેવ, (૧) (દક્ષિણમાં હૈમવત ક્ષેત્રમાં) શબ્દાપાતિ, ૨. વિથડાવ જેવા. (૨) (ઉત્તરમાં હેરણ્યવત ક્ષેત્રમાં) વિકટાપાતિ. तत्थ णं दो देवा महिड्ढिया-जाव-पलिओवमट्टिईया એના પર મહર્ધિક યાવતુ પલ્યોપમની સ્થિતિવાળા બે परिवति, तं जहा દેવ રહે છે, જેમકે9. સાત જેવ, ૨. મારે એવા (શબ્દાપાતી પર્વત પર) ૧. સ્વાતિ દેવ, (વિકટાપાતી પર્વત પર) ૨. પ્રભાસ દેવ. २. जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स उत्तर-दाहिणेणं ૨. જંબૂદ્વીપ નામના હીપના મંદર પર્વતની ઉત્તરहरिवास-रम्मएसुवासेसु दो वट्टवेयड्ढपब्वया पण्णत्ता, દક્ષિણમાં હરિવર્ષ રમ્યફવર્ષમાં બે વૃત્ત વૈતાઢ્ય પર્વત કહેવામાં આવ્યા છે, વદુસમતુસ્ત્રા-ગાવ-તં નહીં એ (બન્ને પર્વત) સર્વથા સમાન છે-વાવ-જેમકે9. ધાવતી વેવ, ૨. મીરવંતપરિયાણ જેવા (દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રમાં) ૧. ગંધાપાતી, (ઉત્તરમાં રમ્યફવર્ષ ક્ષેત્રમાં) ૨. માલ્યવન્ત પર્યાય. तत्थ णं दो देवा महिड्ढिया-जाव-पलिओवमट्टिईया એના પર મહર્ધિક-યાવત-પલ્યોપમની સ્થિતિવાળા બે परिवति, तं जहा દેવ રહે છે, જેમકેછે. ૩ ચેવ, ૨. પરમ જેવા (ગંધાપાતી પર્વત પર) ૧. અરુણદેવ, (માલ્યવન્ત - 21 , ૨, ૩. રૂ, મુ. ૮૭ પર્યાય પર્વત પર) ૨. પદ્મદેવ. ૮૬ રૂ. pજે ધાયા પુત્યિક પત્યિમ જિ- ૮૬૩. એ પ્રમાણે ધાતકીખેડદ્વીપના પૂર્વાર્ધ-પશ્ચિમાર્ધમાં પણ दो सद्दावई, दो सद्दावईवासी साई देवा, બે શબ્દાપાતી પર્વત છે, શબ્દાપાતી પર્વતવાસી બે સ્વાતી દેવ છે. दो वियडावई, दो वियडावईवासी पभासा देवा, બે વિકટાપાતી પર્વત છે. વિકટાપાતી પર્વતવાસી બે પ્રભાસ દેવ છે. दो गंधावई, दो गंधावईवासी अरूणा देवा, બે ગંધાપાતી પર્વત છે. ગંધાપાતી પર્વતવાસી બે અરણ દેવ છે. दो मालवंतपरियागा, दो मालवंतपरियागवासी पउमादेवा। બે માલ્યવન્તપર્યાય પર્વત છે. બે માલ્યવન્તપર્યાય - ટામાં મ. ૨, ૩૩, કુ. ૧૨ પર્વતવાસી બે પદ્મદેવ છે. ૮૬૮. પુથારવીય પુત્યિક પત્યિક ક્રિા ૮૬૪. એ રીતે પુષ્કરવરદ્ધીપાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં - ટા, મ. ૨, ૩. રૂ, મુ. ૧૩ પણ વૃત્તવૈતાઢ્ય પર્વત છે. अड्ढाइज्जेसु दीवेसु तुल्ला वक्खारपब्बया અઢી દ્વીપમાં તુલ્ય (સમાન) વક્ષસ્કાર પર્વત : ૮૬. ૨. ગંડુદી કે મેવરક્ષ પવ્યયરૂ feળને તેવસુરા ૮૬૫. (૧) જંબૂદ્વીપ નામના હીપના મંદર પર્વતની દક્ષિણમાં कुराए पुव्वावरे पासे एत्थ णं आसखंधगसरिसा દેવકુરુ નામના કુરુની પૂર્વ-પશ્ચિમ બાજુમાં અશ્વસ્કન્ધની अद्धचंदसंठाणसंठिया दो वक्खारपब्वया पण्णत्ता, સમાન અર્ધચંદ્રના આકારે રહેલ બે વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યા છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૬-૮૬૮ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૩૫ बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, તે (બન્ને પર્વત)સર્વથા સમાન છે. એમાં કોઈ વિશેષતા નથી કે નથી કોઈ વિવિધતા. अण्णमण्णं नाइवट्टन्ति आयाम-विखंभुच्चत्तोव्वेह- તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર અને संठाण-परिणाहेणं, तं जहा પરિધિમાં એકબીજાનું અતિક્રમણ નથી કરતા. જેમકે. સોમા વેવ, ૨. વિનુqમે ચેવ | (૧) સૌમનસ (૨) વિદ્યુભ. २.जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं उत्तरकुराए ૨.જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં कुराए पुव्वावरे पासे एत्थ णं आसखंधगसरिसा ઉત્તરકુરુ નામના કુરુની પૂર્વ-પશ્ચિમની બાજુમાં अद्धचंदसंठाणसंठिया दो वक्खारपव्वया पण्णत्ता, અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રના આકારે રહેલ બે વક્ષસ્કાર પર્વત કહેવામાં આવ્યા છે. વિદુસમતુલ્ઝા-બાવ-તં નE તે (બન્ને પર્વત) સર્વથા સમાન છે –ચાવત- જેમકે - ૨, ધનથUT વેવ, ૨. માતૃવંતે જેવા (૧) ગંધમાદન પર્વત (૨) માલ્યવન્ત પર્વત. - ટામાં મ. ૨, ૩, ૩, સુ. ૮૭ ८६६. एवं धायईसंडे दीवे पुरथिमद्धे ૮૬૬. આ રીતે ધાતકીખંડદ્વીપનાં પૂર્વાર્ધમાં પણ : दो मालवंता, दो चित्तकूडा, બે માલ્યવન્ત પર્વત, બે ચિત્રકૂટ પર્વત. दो पम्हकूडा दो नलिनकूडा, બે પક્નકૂટ પર્વત, બે નલિનકૂટ પર્વત. दो एगसेला, 1 તિજૂ, બે એકશૈલ પર્વત, બે ત્રિકૂટ પર્વત. दो वेसमणकूडा, તો ગંગા , બે વૈશ્રમણ પર્વત, બે અંજન પર્વત. दो मातंजणा, दो सोमणसा, બે માતંજન પર્વત, બે સૌમનસ પર્વત. दो विज्जुप्पभा, जो अंकावती, બે વિધુત્રભ પર્વત, બે અંકાવતી પર્વત. दो पम्हावती, दो आसीविसा, બે પક્ષ્માવતી પર્વત, બે આશીવિષ પર્વત. दो सुहावहा, दो चंदपब्वया, બે સુખાવહ પર્વત, બે ચન્દ્ર પર્વત. दो सूरपब्वया, दो णागपब्वया, બે સૂર્ય પર્વત, બે નાગ પર્વત. दो देवपब्बया, दो गंधमायणा, બે દેવ પર્વત, બે ગંધમાદન પર્વત. दो उसुगारपव्वया। બે પુકાર પર્વત છે. एवं पच्चस्थिमद्धे वि। આ પ્રકારે ધાતકીખંડદ્વીપના પશ્ચિમાઈમાં પણ(વક્ષસ્કાર - vi 1. ૨, ૩. રૂ, ૧૨ પર્વત છે.) ૮૬૭. પુરવવિપુત્યિમ, ત્યિમ શિા ૮૭. આરીતે પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધમાં તથા પશ્ચિમાર્ધમાં - ટાઇ . ૨, ૩. રૂ. . ૨૩ પણ છે. अड्ढाइज्जेसु दीवेसु तुल्ला दीहवेयड्ढा અઢી દ્વીપમાં તુલ્ય દીર્ધ વૈતાઢ્ય પર્વત : ૮૬૮, નંદી સૈ મેરસ પર્વયમ્સ ઉત્તર-દ્વાદિ તો ૮૬૮. જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં दीहवेयड्ढा पण्णत्ता, બે દીર્ઘવૈતાઢ઼ય પર્વત કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, તે (બન્ને પર્વત) સર્વથા સમાન છે, ને એમાં કોઈ વિશેષતા છે કે ન કોઈ વિવિધતા. Page #559 -------------------------------------------------------------------------- ________________ ४38 सो-अज्ञप्ति તિર્યકુ લોક : અઢીદ્વીપ વર્ણન सूत्र ८६८-८७४ . . अण्णमण्णं नाइवट्टन्ति आयाम-विक्खंभुच्चत्तोबेह- તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આકાર અને संठाण-परिणाहेणं, तं जहा પરિધિમાં એકબીજાનું અતિક્રમણ નથી કરતા, જેમકે१. भारहए चेव दीहवेयड्ढे, (१)(हक्षिाम) भरतक्षेत्रमा हताठ्य पर्वत. २. एरावए चेव दीहवेयड्ढे । (२) (उत्तरमा) भैरवतक्षेत्रमा हाताढ्य पर्वत. - ठाणं. २, उ. ३, सु. ८७ ८६९. एवं धायइसंडे दीवे पुरथिमद्धे, पच्चत्थिमद्धे वि। ८८. शत पातvisीपना पूर्षि तेम४ पश्चिमाधमां ___ - ठाणं अ. २, उ. ३, सु. ९२ ५ ही वैतादय पर्वत छ. ८७०. एवं पुक्खरवरदीवड्ढ पुरथिमद्धे, पच्चत्थिमद्धे वि। ८७०. शत पु४२१२वीपाईन। पूवधि भने पश्चिमामा - ठाणं अ. २, उ. ३, सु. ९३ પણ દીર્ઘવૈતાઢ્ય પર્વત છે. अड्ढाइज्जेसु दीवेसु तुल्लाओ गुहाओ અઢી દ્વીપમાં તુલ્ય ગુફાઓ ८७१. भारहए णं दीहवेयड्ढे दो गुहाओ पण्णत्ताओ, ૮૭૧. ભરત ક્ષેત્રમાં દીર્ઘતાય પર્વત પર બે ગુફાઓ કહેવામાં मावा. बहुसमतुल्लाओ, अविसेसमणाणत्ताओ, તે (બન્ને ગુફાઓ) સર્વથા સમાન છે. ન એમાં કોઈ વિશેષતા છે કે નથી કોઈ વિવિધતા, अण्णमण्णं नाइवट्टन्ति आयाम-विक्खंभुच्चत्त- તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આકાર અને પરિધિમાં संठाणपरिणाहणं, तं जहा એક બીજાનું અતિક્રમણ કરતા નથી. જેમકે१. तिमिसगुहा चेव, २. खंडप्पवायगुहा चेव । (१) तमिस्त्र गुई, (२) प्रपात गुई. तत्थ णं दो देवा महिड्ढिया-जाव-पलिओवमट्टिईया એમાં મહર્થિક-યાવત-પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ परिवति, तं जहा- १. कयमालए चेव, २.णट्टमालए २७. भ3-(१) तमास देव, (२) नृत्यमाल हेव. चेव। एवं एरवए वि दीहवेयड्ढे दो गुहाओ, એ રીતે ઐરાવત ક્ષેત્રમાં દીર્ઘતાઢય પર્વત પર બે - ठाणं अ. २, उ. ३, मु. ८६ गुसओछ. ८७२. एवं धायइसंडे दीवे पुरथिमद्धे, पच्चत्थिमद्धे वि। ८७२. मे शत पातvisीपना पूर्षि भने पश्चिमाभा - ठाणं अ. २, उ. ३, मु. ९२ म २२ ५५ छ. ८७३. एवं पुक्खरखरदीवड्ढ-पुरथिमद्धे, पच्चत्यिमद्धे वि। ८७3. मे शत पु४२१२वीपाना पूर्षि भने पश्चिममा - ठाणं अ. २, उ. ३. सु. ०३ ५ ७ शुझमा. अड्ढाइज्जेसु दीवेसु तुल्ला कूडा Hd Suvi तुल्य (समान) 2 : ८७४. १.जंबुद्दीव दीवे मंदरस्स पव्वयस्स दाहिणणंचुल्लहिमवंते ८७४. १.४दीपनामनाभ मंह२ पर्वतनीक्षिामांयुटर वासहरपव्वए दो कूडा पण्णत्ता। . હિમવન્ત વર્ષધર પર્વત પર બે ફૂટ કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, તે (બને કૂટ) સર્વથા સમાન છે. એમાં ન તો કોઈ વિશેષતા છે કે ન તો કોઈ વિવિધતા. अण्णमण्णं नाइवन्ति आयाम-विक्खंभुच्चत्त- તે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આકાર અને પરિધિમાં संठाणपरिणाहेणं, तं जहा- १. चुल्लहिमवंतकूडे चेव, એક બીજાનું અતિક્રમણ કરતા નથી. જેમકે- (૧) ચુલ્લ २. वेसमणकडे चेव। हिमवन्त दूट, (२) वैश्रमा। 2. Page #560 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૭૫-૮૭૭ તિર્યકુ લોક : અઢીદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૩૭ २.जंबुद्दीव दीवे मंदरस्स पव्वयस्सदाहिणणं महाहिमवंते ૨. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં वासहरपव्वए दो कूडा पण्णत्ता, મહાહિમવન્ત વર્ષધર પર્વત પર બે કૂટ કહેવામાં આવ્યા છે. વૈદુસમતુન્ડા-ગાવ-સંનદ - . મહાદિમયંત પૈવ, તે (બન્ને કૂટ) સર્વથા સમાન છે-યાવતુ- જેમકે૨. વેન્દ્રિા જેવા (૧) મહાહિમવન્ત કૂટ, (૨) વૈડૂર્ય કૂટ. ३. जंबुद्दीव दीव मंदरस्स पब्वयस्स दाहिणणं निसढे ૩. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં वासहरपव्वए दो कूडा पण्णत्ता, નિષધ વર્ષધર પર્વત પર બે કૂટ કહેવામાં આવ્યા છે. વહુનમતુસ્ત્રા-ગાવ-લેં નદી - ૨. નિસંધ પૈa. તે (બન્ને ફૂટ) સર્વથા સમાન છે-વાવ-જેમકે૨. [૬ વવ . (૧) નિષધકૂટ, (૨) રૂચક ફૂટ, ४. जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं नीलवंते ૪. જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં वासहरपव्वए दो कूडा पण्णत्ता, નીલવન્ત વર્ષધર પર્વત પર બે ફૂટ કહેવામાં આવ્યા છે. મમતુ-ગાવ-તે નહીં- ૨. નવંત ઘવ, તે (બન્ને) કૂટ સર્વથા સમાન છે-ચાવતુ- જેમકે૨.૩વધ્વંસ જેવો (૧) નીલવન્ત કૂટ, (૨) ઉપદર્શન કૂટ. ५. जंबुद्दीव दीव मंदरस्स पव्वयस्स उत्तरेणं रूप्पिम्मि ૫. જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તરમાં वासहरपब्वए दो कूडा पण्णत्ता, રુકમી વર્ષધર પર્વત પર બે કૂટ કહેવામાં આવ્યા છે. વૈમમતુના-નવ-તં નહીં- ૨. કપડે ઘવ, તે (બન્ને કૂટ) સર્વથા સમાન છે.-થાવતુ-જેમકે૨, માર્ક વેવા (૧) રુકિમકૂટ, (૨) મણિકંચન કૂટ. ६. जंबुद्दीवे दीवे मंदरम्स पव्वयस्स उत्तरेणं सिहरिम्मि ૬. જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં वामहरपव्वए दो कूडा पण्णत्ता, શિખરી વર્ષધર પર્વત પર બે ફૂટ કહેવામાં આવ્યા છે. વનમા -ગાવ-તે ખET-. સિદર ઘa. તે (બન્ને કૂટ) સર્વથા સમાન છે.-યાવત-જેમકે - ૨. તિછિદં વા (૧) શિખરી કૂટ, (૨) તિબિંચ્છિકૂટ. - ટામાં , ૨, ૩, ૨, મુ. ૮૭ ૬૭. ઉર્વ ધારે તી પુસ્લિમ, પુસ્લિમ વિ- ૮૭૫. એ રીતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્યમાં પણ - दो चुल्लहिमवन्त कूडा, दो वेसमण कूडा, બે મુદ્ર હિમવન્નકૂટ, બે વૈશ્રમણકૂટ, दो महाहिमवन्त कूडा, दो वेरूलिय कूडा, બે મહાહિમવન્ત કૂટ, બે વૈર્યકૂટ. दो निसढ कूडा, दो रूयग कूडा, બે નિષધકૂટ, બે રૂચકકૂટ. दो नीलवंत कूडा, दो उवदंसण कूडा। બે નીલવન્નકૂટ, બે ઉપદર્શન કૂટ છે. - ટામાં . ૨, ૩. રૂ, મુ. ૧૨ ૬૭૬, પુરવીવકુટ્યિમ, શ્ચિમ વિા ૮૭૬. આ રીતે પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં - ટાઇ . ૨, ૩. ૩, . ૧૩ પણ બે-બે ફૂટ છે. नड्ढाइज्जेमु दीवेसु तुल्ला महदहा અઢી દ્વીપમાં તુલ્ય મહાદ્રહ : : ૭૭, ૭. મંવદા ઢર્વ મંત્રજ્ઞ વિન્ન ઉત્તર-દ્વાદિvi ૮૭૭. ૧, જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની चुल्लहिमवंत-सिहरीसु वासहरपब्वएस दो महद्दहा ઉત્તર-દક્ષિણમાં ચુલ્લહિમવન્ત અને શિખરી વર્ષધર પUના, પર્વત પર બે મહાદ્રહ કહેવામાં આવ્યા છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ 636 લોક-પ્રજ્ઞપ્તિ बहुसमतुल्ला, अविसेसमणाणत्ता, અળમાંના વકૃત્તિ, બાયામ-વિશ્વમ-૩બેહ-સંતાપपरिणाहणं, तं जहा- १. पउमद्दहे चेव, २. पुण्डरीयदहे સવા तत्थणं दो देवयाओ महिड्ढियाओ - जाव - महासोक्खाओ पलिओवमट्टिईयाओ परिवसंति, तं जहा- १. सिरि ચેવ, ૨. જો વેવ । २. जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तर- दाहिणणं महाहिमवंत-रूप्पीसु वासहरपव्वसु दो महद्दहा पण्णत्ता, વનમતુંજ્જા-ખાવ-તં નહા ૨. મહાપડમદદે જેવ, ૨. મહાપાંડરીયદદ સેવ | तत्थ णं दो देवयाओ महिड्ढियाओ - जाव- महासाखाओ पलिओवमट्टिईयाओ परिवसंति तं जहा १. हिरि સેવ, ૨. વૃદ્ધિ શૈવ ! તિર્યક્ લોક : અઢીદ્વીપ વર્ણન ३. जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तर- दाहिणे णं निसढ-नीलवंतेसु वासहरपव्वएस दो महद्दहा पण्णत्ता, વસમતુલ્ઝા-બાવ-તં નહા ૨. તિiિછિંદ જેવ, ૨. રિદ્દદે વ । तत्थ णं दो देवयाओ महिड्ढियाओ - जाव - महासाखाओ पलिओ मट्ठियाओ परिवसंति, तं जहा- १. धिती चेव, ૨. વિત્ત એવ ॥ - ટાળ્યું ઞ. ૨, ૩. ૩, મુ. ૮૮ ८७८. एवं धायइसंडे दीवे पुरत्थिमद्धे पच्चत्थिमद्धे वि, ?. ૨. રૂ. 6. .. दो पउमद्दहा, दो पउमद्दहवासिणीओ सिरीओ વીઓ | दो महापउमद्दहा, दो महापउमद्दहवासिणीओ हिरीओ देवीओ | दो तिगिंछिद्दहा, दो तिगिंछिद्दहवासिणीओ धिईओ देवीओ। दो कंसरिहा, दो केसरिद्दहवासिणीओ कित्तीओ વીઓ दो महापोंडरीयद्दहा, दो महापोंडयद्दहवासिणीओ बुद्धीओ देवीओ । For Private સૂત્ર ૮૭૮ તે (બન્ને મહાદ્રહ) સર્વથા સમાન છે, એમાં ન કોઈ વિશેષતા છે કે ન કોઈ વિવિધતા. તે લંબાઈ, પહોળાઈ, ગહરાઈ, આકાર અને પરિધિમાં એક બીજાની મર્યાદાનું અતિક્રમણ કરતા નથી. જેમકે - (૧) પદ્મદ્રહ, (૨) પુંડરીકદ્રહ. આ દ્રહોપર મહર્ષિક-યાવત્-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળી બેદેવીઓ રહેછે.જેમકે-(૧)શ્રીદેવી(૨) લક્ષ્મીદેવી. ૨. જંબુઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરદક્ષિણમાં મહાહિમવન્ત અને રુકમી વર્ષધર પર્વત પર બે મહાદ્રહ કહેવામાં આવ્યા છે. તે (બન્ને મહાદ્રહ) સર્વથા સમાન છે.-યાવ-જેમકે(૧) મહાપદ્મદ્રહ (૨) મહાપૌંડરીકદ્રહ. આ દ્રહો પર મહર્ષિક-યાવત્-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળી બે દેવીઓ રહે છે. જેમકે(૧) હ્રીદેવી, (૨) બુદ્ધિદેવી. ૩. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વત પર બે મહાદ્રહ કહેવામાં આવ્યા છે. તે (બન્ને મહાદ્રહ) સર્વથા સરખા છે-યાવ-જેમકે(૧) તિગિચ્છિદ્રહ, (૨ ) કેસરીદ્રહ. આ દ્રહો પર મહર્ષિક-યાવત્-મહાસુખી પલ્યોપમની સ્થિતિવાળી બે દેવીઓ રહે છે. જેમકે-(૧) ધૃતિ દેવી, (૨) કીર્તિ દેવી. ૮૭૮. આપ્રમાણે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ– (૧) બે પદ્મદ્રહ, બે પદ્મદ્રહવાસિની શ્રીદેવીઓ. (૨) બે મહાપદ્મદ્રહ, બે મહાપદ્મદ્રહવાસિની હ્રીદેવીઓ. (૩) બે તિત્રિંચ્છિદ્રહ, બે તિગિચ્છિદ્રહવાસિની કૃતિ દેવીઓ. (૪) બે કેસરીદ્રહ, બે કેસરીદ્રહવાસિની કીર્તિ દેવીઓ. (૫) બે મહાપૌંડરીકદ્ર, બે મહાપૌંડરીક દ્રહવાસિની બુદ્ધિ દેવીઓ. Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૭૯-૮૮૦ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૩૯ ૬. ઊંડરીયહીં, વરીયાળી જીમ (૬) બે પૌંડરીકદ્રહ, બે પૉડરીકદ્રવાસિની લક્ષ્મી તેવા - ટામાં . ૨, ૩. ૩, મુ. ૧૨ દેવીઓ છે. ૮૭૧. પર્વ રવરવદ્ગપુરત્યિક્ષદ્ધ, ક્વત્યિમદ્ધિ ત્રિા ૮૭૯. આ રીતે પુષ્કરવઢીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં - ટાઇ સ. ૨, ૩, ૩, મુ. ૧રૂ પણ દ્રહ અને દ્રહદેવીઓ છે. अड्ढाइज्जेसु दीवेसु तुल्ला पवायदहा અઢીદ્વીપમાં તુલ્ય (સમાન) પ્રપાત દ્રહ : ૮૮૦, ૨. નંgવ of ઢીવ સંરસ ત્રિીસ તાદિપ મ રહે ૮૮૦. ૧. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં वासे दो पवायदहा पण्णत्ता, ભરત ક્ષેત્રમાં બે પ્રપાત દ્રહ કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला, अविसेसमणाणत्ता अण्णमण्णं नाइवन्ति જે સર્વથા સમાન છે. ન એમાં કોઈ વિશેષતા કે નથી કોઈ आयाम-विक्खंभ-उबेह-संठाण-परिणाहेणं, तं जहा- વિવિધતા. તે લંબાઈ, પહોળાઈ, ગહેરાઈ, આકાર १. गंगप्पवायद्दहे चेव, २. सिंधुप्पवायदहे चेव । અને પરિધિમાં એક બીજાનું અતિક્રમણ કરતા નથી. જેમકે-(૧) ગંગાપ્રપાતંદ્રહ, (૨) સિંધુપ્રપાતદ્રહ. २. जंबुद्दीवे णं दीवे मंदरस्स पब्वयस्स दाहिणणं हेमवए ૨. જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં वासे दो पवायदहा पण्णत्ता, હેમવતક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला-जाव-तं जहा- १. रोहियप्पवायद्दहे चेव, જે સર્વથા સમાન છે -યાવત-જેમકે- (૧) રોહિત ૨. રદિયંસUવાદ જેવા પ્રપાતદ્રહ, (૨) રોહિતાશ પ્રપાતદ્રહ. ३. जंबुद्दीवेणं दीवे मंदरस्स पब्वयस्स दाहिणणं हरिवासे ૩. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં दो पवायदहा पण्णत्ता, હરિવર્ષમાં બે પ્રપાતદ્રહ કહેવામાં આવ્યા છે. वहुसमतुल्ला-जाव-तं जहा- १. हरिप्पवायदहे चव, જે સર્વથા સમાન છે-યાવત-જેમકે-(૧)હરિપ્રપાતદ્રહ, ૨. રતHવાય જોવા (૨) હરિકાન્તપ્રપાતદ્રહ. ४. जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणणं ૪. જંબૂઢીપનામનાદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં महाविदेहे वासे दो पवायदहा पण्णत्ता, મહાવિદેહ ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેવામાં આવ્યા છે. વિદુર્ભમતુના- નવ-નંબર - ૨. સીતMવાદ વૈવ. જે સર્વથાસમાન છે-યાવત-જેમકે-(૧)શીતપ્રપાતદ્રહ, ૨. સંતોષવાયદદ ચવા (૨) શીતોદપ્રપાતદ્રહ. ५. जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं रम्मए ૫. જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં वासे दो पवायदहा पण्णत्ता, રમ્યક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला-जाव-तं जहा- १. नरकंतप्पवाय(हे चेव, જે સર્વથા સમાન છે -યાવતુ-જેમકે - (૧). २. नारिकंतप्पवायदहे चेव । નરકાન્તપ્રપાતદ્રહ, (૨) નારીકાન્ત પ્રપાતદ્રહ. ६. जंबुद्दीवेणं दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं हेरण्णवए ૬. જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં वासे दो पवायदहा पण्णत्ता, હૈરયવતક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેવામાં આવ્યા છે. बहुसमतुल्ला-जाव-तं जहा- १. सुवण्णकूलप्पवायदहे જે સર્વથા સમાન છે -યાવતુ-જેમકે- (૧) चव, २. रूप्पकूलप्पवायद्दहे चेव । સુવર્ણકૂલાપ્રપાતદ્રહ, (૨) રૂયકૂલાપ્રપાતદ્રહ. ७. जंबुद्दीवे णं दीवे मंदरस्स पब्वयस्स उत्तरेणं एरवए ૭. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં वासे दो पवायदहा पण्णत्ता, ઐરાવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેવામાં આવ્યા છે. વદુસમતુઝા-ગાવ-તં નદી- ૨. ર7Mવાદ રેવ. જે સર્વથા સમાન છે-યાવત-જેમકે-(૧)રક્તપ્રપાતદ્રહ, ૨. સત્તાવMવા વેવા (૨) રક્તાવતીપ્રપાતદ્રહ. - ટામાં મ. ૨, ૩. રૂ, મુ. ૮૮ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન સૂત્ર ૮૮૧-૮૮૩ ૮૮૦. pવે ધારે ીિ પુત્યિમત્તે ચિદ્ધિ વિ - એવી રીતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ ૨. ઢ | Mવાયદા, ઢ સિંધુખવાયદા | ૮૮૧. (૧) બે ગંગા પ્રપાતદ્રહ, બે સિધુ પ્રપાતદ્રહ, २. दो रोहियप्पवायदहा, दो रोहियंसप्पवायदहा। (૨) બે રોહિત પ્રપાતદ્રહ, બે રોહિતાંસ પ્રપાતદ્રહ, ३. दो हरिप्पवायदहा, दो हरिकंतप्पवायदहा, (૩) બે હરિ પ્રપાતદ્રહ, બે હરિકાંત પ્રપાતદ્રહ, . ઢ સીતUવાયદા, ઢો તોપવાથTI (૪) બે શીત પ્રપાતદ્રહ, બે શીતોદ પ્રપાતદ્રહ, ५. दो नरकंतप्पवायद्दहा, दो नारिकतप्पवायद्दहा । (૫) બે નરકાંત પ્રપાતદ્રહ, બે નારીકાન્ત પ્રપાતદ્રહ, ६. दो सुवण्णकूलप्पवायदहा, दो रूप्पकूलप्पवायदहा। (૬) બે સુવર્ણકૂલ પ્રપાતદ્રહ, બે રુપ્યકૂલ પ્રપાતદ્રહ, ७. दो रत्तप्पवायदहा, दो रत्तावईप्पवायदहा । (૭) બે રક્ત પ્રપાતદ્રહ, બે રક્તાવતી પ્રપાતદ્રહ છે. - ટાઈ , ૨, ૩, ૩, મુ. ૧૨ ૮૮૨. વં પુરવીવપુરચિમહે વિા ૮૮૨. આ રીતે પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં - ટાઈi , ૨, ૩. ૩, . ૨રૂ પણ બે-બે પ્રપાતદ્રહ છે. अड्ढाइज्जेसु दीवेसु तुल्लाओ महाणईओ અઢી દ્વીપમાં તુલ્ય મહાનદીઓ : ૮૮રૂ. . નૈવુદી ટીવ મેરસ ત્રયમ્સ તા િમર૮ ૮૮૩. ૧, જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં वासे दो महाणईओ पण्णत्ताओ, ભરત ક્ષેત્રમાં બે મહાનદીઓ કહેવામાં આવી છે. बहुसमतुल्लाओ, अविसेसमणाणत्ताओ. अण्णमण्णं જે સર્વથા સમાન છે, એમાં ન તો કોઈ વિશેષતા છે કે ન તો णाइवन्ति आयाम-विक्खंभ-उबेह-संठाण-परिणाहेणं; કોઈ વિવિધતા. તે લંબાઈ, પહોળાઈ, ગહેરાઈ (ઊંડાઈ), तं जहा આકાર અને પરિધિમાં એક બીજાનું અતિક્રમણ કરતા નથી. ૨. IT વેવ, ૨. સિધુ વ . જેમકે- (૧) ગંગા અને (૨) સિંધુ. २. जंबुद्दीवे णं दीव मंदरस्स पव्वयस्स दाहिणेणं हेमवए ૨. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં वासे दो महाणईओ पण्णत्ताओ, હૈમવત ક્ષેત્રમાં બે મહાનદીઓ કહેવામાં આવી છે. ચંદુસમતુઝા-વ- તે ના- ૨. દિતા ઘેa, જે સર્વથા સમાન છે-વાવ-જેમકે- (૧) રોહિતા અને ૨. દિતિંસા જેવા (૨) રોહિતસા. ३.जंबुद्दीवेणं दीवे मंदरस्स पब्वयस्स दाहिणेणं हरिवासे ૩. જેબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણમાં दो महाणईओ पण्णत्ताओ, હરિક્ષેત્રમાં બે મહાનદીઓ કહેવામાં આવી છે. बहुसमतुल्लाओ-जाव-तंजहा-१.हरिचव, २. हरिकता જે સર્વથા સમાન છે.-યાવત-જેમકે- (૧) હરી અને વૈવા. (૨) અને હરીકાન્તા. ४. जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणणं ૪.જંબૂદ્વીપ નામનાદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં महाविदेहेवासे दो महाणईओ पण्णत्ताओ. મહાવિદેહ ક્ષેત્રમાં બે મહાનદીઓ કહેવામાં આવી છે. a[મમતુઝકો-ગાવ-તં નET- ૨. સતા વૈવ, જે સર્વથા સમાન છે-પાવતુ-જેમકે- (૧) શીતા અને ૨. સીતલા થવા (૨) શીતદા. ५. जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं रम्मए ૫. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં वासे दो महाणईओ पण्णत्ताओ, રમ્યકુક્ષેત્રમાં બે મહાનદીઓ કહેવામાં આવી છે. बहुसमतुल्लाओ-जाव-तं जहा- १. नरकंता चेव, જે સર્વથા સમાન છે-ચાવત-જેમકે- (૧) નરકાન્તા ૨. નાવિંતા વા અને (૨) નારીકાન્તા. ६.जंबुद्दीवेणं दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं हेरण्णवए ૬. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં वासे दो महाणईओ पण्णत्ताओ, હૈરવત ક્ષેત્રમાં બે મહાનદીઓ કહેવામાં આવી છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८८४-८८७ તિર્યફ લોક : અઢીદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૪૧ बहुसमतुल्लाओ-जाव-तं जहा- १. सुवण्णकूला चेव, ४ सर्वथा समान छ.-याव-भ3- (१) सुवाल, २. रूप्पकूला चेव। भने (२) प्या . ७. जंबुद्दीवे णं दीवे मंदरस्स पन्वयस्स उत्तरेणं एरवए જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં ઐરાવત वासे दो महाणईओ पण्णत्ताओ, ક્ષેત્રમાં બે મહાનદીઓ કહેવામાં આવી છે. बहुसमतुल्लाओ-जाव- तं जहा- १. रत्ता चेव, सर्वथा समान छ. -यावत-भ-(१)२४ा भने २. रत्तावती चेव। - ठाणं अ. २, उ. ३, सु. ८८ (२) २ऽतवती. ८८४. एवं धायइसंडे दीवे पुरथिमद्धे, पच्चत्थिमद्धे वि- ८८४. शतधातडीदीपनावधिअने पश्चिमाधमां१. दो गंगा, दो सिंधू, (१) सिंधु, २. दो रोहिया दो रोहितंसा, (२) मे रोहित, रोहित , ३. दो हरी दो हरिकता, (3) बेडरी બે હરીકાન્તા, ४. दो सीता, दो सीतोदा, (४) शीता, शीतोहा, ५. दो नरकंता, दो नारिकता, (५) ले न२.sial, ' नारीन्ता, ६. दो सुवण्णकूला, दो रूपकूला, (5) मे सुपाडू, प्या , ७. दो रत्ता, दो रत्तवती। (७) ले २४ता, तापती (महानहीी ). - ठाणं अ. २, उ. ३, सु. ९२ ८८५. एवं पक्खरवरदीवडढपुरस्थिमद्धे, पच्चत्थिद्धे वि, ८५.श५४२२दीपाना धिअने पश्चिमाधम ५५. - ठाणं अ. २, उ. ३, सु. ९३ बे-जे महामहीमो छे. वेइयामूलस्स विक्खंभो વેદિકાના મૂળની પહોળાઈ: ८८६. जंबुद्दीवस्स णं दीवस्स वेइयामूले दुवालस जोयणाई ८८. दीप नामना दायनी वा भूमापार योननी विक्खंभेणं पण्णत्ता। -सम.१२, सु. ७ पहोगी अवाम मावी छे. सब्वेसिं दीव-समुहाणं वेइया पमाणं બધા હીપ-સમુદ્રોની વેદિકાનું પ્રમાણ : ८८७. सव्वेसि पिणं दीव-समुद्दाणं वेइया दो गाउयाइं उड्ढं ८८७. अधावीप-समुद्रोनी वाले 16यी वाम उच्चत्तेणं पण्णत्ता।२ सावीछे. - ठाणं अ. २, उ. ३, सु. ९३ १. (क) जीवा.पडि. ३, सूत्र १८६मा बुद्धीपमाहिनामवाणाद्वीप तथा सवासमुद्र माहिनाभवाला समुद्रमा तीर्थलोमा संध्य छ' भने (१) व (२)ना (3) यक्ष (४) भूत (५) स्वयम्भूरमा। २. पांय नामवाणाद्वीप-समुद्र - એક છે એવું કહેવામાં આવ્યું છે. આ બધાં દ્વીપ સમુદ્રોની વેદિકાનું પ્રમાણ આ સૂત્રનાં સંદર્ભમાં કહેલું છે. (ખ) આ સૂત્રમાં ફક્ત જંબુદ્વીપની વેદિકાનાં મૂળનું વિષ્કન્મ કહેવાયું છે પરંતુ વેદિકાની ઊંચાઈ નિરુપક ઉપરોક્ત સૂત્ર અનુસાર બધાં દીપ-સમુદ્રોની વેદિકાઓનાં મૂળનો વિષ્ફન્મ પણ જાણવો જોઈએ. जम्बुद्दीवस्स णं दीवस्स वेइया दो गाउयाई उड्ढं उच्चत्ते णं पण्णत्ता, - ठाणं अ. २, उ. ३, सु. ९६ लवणस्स णं समुदस्स वेइया दो गाउयाई उड्ढं उच्चत्ते णं पण्णत्ता, - ठाणं अ. २, उ. ३, सु. ९६ धायइसंडस्स णं दीवस्स वेइया दो गाउयाई उड्ढं उच्चत्ते णं पण्णत्ता, - ठाणं अ. २, उ. ३, सु. १०१ पुक्खरवरस्स णं दीवस्स वेइया दो गाउयाई उड्ढं उच्चत्ते णं पण्णत्ता, - ठाणं अ. २, उ. ३, सु. १०४ कालोदस्स णं समुदस्स वेइया दो गाउयाई उड्ढं उच्चत्ते णं पण्णत्ता, - ठाणं अ. २, उ. ३, सु. १०२ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સમયક્ષેત્ર વર્ણન સૂત્ર ૮૮૮-૮૯૧ समयखेत्तो સમયક્ષેત્ર समयखेत्त-सरूव निदेसो સમયક્ષેત્રના સ્વરૂપનો નિર્દેશ : ૮૮૮. p. વિમિ ભંતે ! સમય વિ પવુ ? ૮૮૮. પ્ર. હે ભગવન્! સમય ક્ષેત્રનું શું સ્વરૂપ છે? ૩. જય ! મસ્જીફા લવા, રા ય સમુદા, ઉ. હે ગૌતમ ! અઢી દ્વીપ અને બે સમુદ્ર આ અને णं एवतिए, समयखेत्ते त्ति पवुच्चइ। આટલો સમયક્ષેત્ર કહેવામાં આવે છે. - ભા. ૧, ૨, ૩, ૬, કુ. ? समयखेत्तस्स आयामाईणं पमाणं સમયક્ષેત્રના આયામાદિનું પ્રમાણ (માપ) : ૮૮૦. p. સમય મંત! તેવતિયે માયામ- વિમv ૮૮૯. પ્ર. હે ભગવનું ! સમય ક્ષેત્રની લંબાઈ-પહોળાઈ केवतियं परिक्खेवेणं पण्णत्ते? અને પરિધિ કેટલી કહેવામાં આવી છે ? गोयमा ! पणयालीसं जोयणसयसहस्साई ઉ. હે ગૌતમ ! પીસ્તાલીસ લાખ યોજનની લંબાઈआयाम-विक्खंभेणं', પહોળાઈ કહેવામાં આવી છે एगा जोयण कोडी, बायालीसं च सय सहस्साइं, એક કરોડ, બેંતાલીસ લાખ, તીસ હજાર, બસો तीसंचसहस्साइं, दोण्णिय अउणापण्णेजोयणसए ઓગણપચાસ યોજનથી કંઈક વધારે પરિધિ किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते । २ કહેવામાં આવી છે. - નવા. કિ. રૂ, ૩. ૨, મુ. ૨૭૭ समयखेत्ते कुलपब्बया સમયક્ષેત્રમાં કુલ પર્વત : ૮૧ ૦, સમયને UFV[વરાત્રીને પવય quત્તા, તે ૮૯૦. સમયક્ષેત્રમાં બધા મળીને ઓગણચાલીસ પર્વત કહેવામાં जहा- तीसं वासहरा, पंच मंदरा, चत्तारि उसुकारा। આવ્યા છે, જેમકે-ત્રીસ વર્ષધર પર્વત, પાંચ મેરુ પર્વત - સમ, ૨૬, મુ. ૨ અને ચાર ઈપુકાર પર્વત. समयखेत्ते वासा पब्बया य સમયક્ષેત્રમાં ક્ષેત્ર અને પર્વત : ૮૬ . સમથળ મંતરવજ્ઞાઈQUસત્તરંવાણા, વાસદરપના, ૮૯૧. સમયક્ષેત્રમાં વર્ષ, વર્ષધર પર્વત અને ઈષકાર (પર્વત) उसुयारपब्वया य पण्णत्ता, तं जहा- पणतीसं वासा, પાંચ મેસિવાય ઓગણોસિતેર(૯) કહેવામાં આવેલા तीसं वासहरा, चत्तारि उसुयारा य पण्णत्ता।। છે; જેમકે-પાંત્રીસ વર્ષ, ત્રીસ વર્ષધર પર્વત અને ચાર - સમ. ૬૧, મુ. ? ઈપુકાર (પર્વત) કહેવામાં આવ્યા છે. ૨. સમ. ૪૬, ૩. ?! २. (क) समयखेत्ते पणयालीसं जोयणसयसहस्साई आयाम-विक्वंभणं, एगा जोयणकोडी बायालीसं च जायणसयसहस्साई तीसं च जोयणसहस्साई दोन्नि य अउणापन्ने जोयणसए किंचि विसेसाहिए परिक्खवणं पण्णत्ते। - મા. મ૧૧, ૩. ? , મુ. ૨૭ () મ. સ. ૨, ૩. , મુ. ૨૪(૩) () મૂરિય. 1. ૨૨, મુ. ૨૦ ૦ / આભ્યન્તર પુષ્પરાધની પરિધિ અને સમયક્ષેત્રની પરિધી સરખી છે. મનુષ્યક્ષેત્ર અને સમયક્ષેત્ર એ બંને નામ સામાન્ય રીતે પર્યાયવાચી છે પરંતુ બંનેની વ્યાખ્યા જુદી-જુદી છે. (બ) મનુષ્યક્ષેત્રમાં કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અન્તરદ્વીપજ મનુષ્ય રહે છે. મનુષ્યોના જન્મ-મરણ પણ મનુષ્યક્ષેત્રમાં જ થાય છે. બીજે ક્યાંય નહીં માટે આ મનુષ્યક્ષેત્ર કહેવાયું છે. (4) સમયક્ષેત્રમાં જ ઘડી, મુહૂત, દિવસ-રાત્રી વગેરે બધાં સમય વિભાગોનાં હંમેશાં વ્યવહારો થાય છે બીજે ક્યાંય નહીં. એ પીસ્તાળીસ લાખ યોજનની લંબાઈ અને પહોળાઈવાળું છે. ઠાણ, સમવાયાંગ, ભગવતી વિગેરે આગમોમાં મનુષ્યક્ષેત્ર તથા સમયક્ષેત્ર - આ બંને શબ્દોનો પ્રયોગ થયો છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૯૨-૮૯૫ તિર્યફ લોક : સમયક્ષેત્ર વર્ણન ગણિતાનુયોગ ૪૪૩ समयखेत्ते भरहाईणं परूवणं સમયક્ષેત્રમાં ભરતાદિનું પ્રરૂપણ ૮૧૨. સમજો ને જ મરવું, વેજ પુરવયાર્ડા વે નહી ૮૯૨. જે રીતે ઠાણાંગના ચોથા સ્થાનના બીજા ઉદેશકમાં(ચાર चउटाणे बितीय उद्देसेतहाएत्थ विभाणियव्वं-जाव-पंच ભરત, ચાર ઐરવત-યાવતુ-ચાર મંદર પર્વત, ચાર मंदरा, पंच मंदर चूलियाओ, नवरं-उसुयारा नस्थि । મંદર ચૂલિકાઓ) કહેવામાં આવી છે. તે અહીં પણ કહેવી જોઈએ વાવતુ- સમયક્ષેત્રમાં પાંચ મંદર પર્વત, - ટા. . ૧, ૩. ૨, મુ. ૪૩૪ પાંચ મંદર ચૂલિકાઓ છે. વિશેષમાં ઈષકાર પર્વત (પાંચ) નથી. समयखेत्ते कुरासु दुमाणं तहा देवाणं निरूवणं સમયક્ષેત્રનાં કુરુઓમાં વૃક્ષો તથા દેવોનું નિરૂપણ : ૮૧ ૩. મિત્તે રસ પુરા પાત્તાશો, તે ન- પં ૮૯૩. સમયક્ષેત્રમાં દસ કુરુ કહેવામાં આવ્યા છે, જેમકે-પાંચ देवकुराओ, पंच उत्तरकुराओ। દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. तत्थ णं दस महइमहालया महादुमा पण्णत्ता, तं जहा- એમાં દશ અતિ વિશાલ મહાવૃક્ષ કહેવામાં આવ્યા છે. જેમકે. નવૂલુકંસT, ૨. ધાય , રૂ, મદીધા , (૧)જંબૂસુદર્શન, (૨)ધાતકીવૃક્ષ, (૩)મહાધાતકીવૃક્ષ, 6. g૩મક, ૬. મહામ, (૪) પદ્મવૃક્ષ, (૫) મહા પદ્મવૃક્ષ, (૬-૧૦) પાંચ ફૂટ ૬-૨ ૦, પંપ સામર્જાનો શાલ્મલી વૃક્ષ. तत्थ णं दस देवा महिड्ढीया-जाव-पलिओवमट्टिईया એના પર મહર્ધિક-યાવતુ-પલ્યોપમની સ્થિતિવાળા બે परिवसंति, तं जहा- १. अणाढिए जंबुद्दीवाहिवई, દેવ રહે છે, જેમકે- (૧) અનાધૃત જંબદ્રીપાધિપતિ દેવ, ૨. સુર્વસ, રૂ. પિચહેંસ, ૪. પરy, ૬. મારy, (૨) સુદર્શન, (૩) પ્રિયદર્શન, (૪) પૌંડરિક, ૬-૭ ૦. પંચ રસ્ત્રાવપુવા | (૫) મહાપોંડરિક, (૬-૧૦) પાંચ ગરુડ વેણુદેવ. - ટાઇi. બ. ? , . ૭૬૪ मणुस्सखेत्ते दो समुद्दा મનુષ્યક્ષેત્રમાં બે સમુદ્ર: ૮૧૪. સંત મજુર વેણ તે સમુદ્T TWITT, તે નહીં- ૮૯૪, મનુષ્યક્ષેત્રની અંદર બે સમુદ્ર કહેવામાં આવ્યા છે, ૬. વન વિ, ૨. ત્રિા જેવા જેમકે-(૧) લવણસમુદ્ર અને (૨) કાલોદસમુદ્ર. - ટાઇi. મ. ૨, ૩, ૪, મુ. ??? माणुसखेत्तस्स नाम हेउ મનુષ્યક્ષેત્રના નામનું કારણ : ૮૧૫. 3. જો ગદ્દે અંતે ! પૂર્વ ૩૬ માસવૃત્ત, ૮૫. પ્ર. ભગવન્! મનુષ્યક્ષેત્ર, મનુષ્યક્ષેત્ર શા માટે માધુસવત્તે ?” કહેવાય છે ? गोयमा ! माणुसखेत्ते णं तिविधा मणुस्सा ગૌતમ! મનુષ્યક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્ય રહે परिवति, तं जहा છે, જેમકે૨. મમ્મા , ૨. મમ્મસTI, (૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ, રૂ. અંતરવIT | (૩) અંતરદ્વીપજ से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - “माणुसखेत्ते, ગૌતમ ! આ કારણે મનુષ્યક્ષેત્ર મનુષ્યક્ષેત્ર કહેવાય છે. મજુસ ” - નવા, . ૩, ૩. ૨, મુ. ? ૭૭ Page #567 -------------------------------------------------------------------------- ________________ ઉ. ૪૪૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પુષ્કરોદ-સમુદ્ર વર્ણન સૂત્ર ૮૯૬ पुक्खरोदसमुहस्स वण्णओ પુષ્કરોદ-સમુદ્ર વર્ણન: ૮૧ ૬. પુરવર w વીવંજુરોના સમુદેવવાર- ૮૯૬. ગોળ (વૃત્ત) અને વલયાકાર આકારે રહેલ પુષ્કરોદ संठाणसंठिते सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठति । નામનો સમુદ્ર પુષ્પવરદ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. पुक्खरोदे णं भंते ! समुद्दे केवतियं चक्कवाल- પ્ર. ભગવદ્ ! પુષ્કરોદ સમુદ્રનો ચક્રાકાર વિખંભ विक्खंभेणं, केवतियं परिक्खेवेणं पण्णत्ते? કેટલો કહેવામાં આવ્યો છે અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે? गोयमा! संखेज्जाइं जोयणसहस्साई चक्कवाल ગૌતમ ! સંખ્યાત લાખ યોજનનો ચક્રાકાર विक्वंभेणं, संखेज्जाई जोयणसयसहस्साई વિખંભ કહેવામાં આવ્યો છે અને સંખ્યાત લાખ परिक्खेवेणं पण्णत्ते । યોજનની પરિધિ કહેવામાં આવી છે. पुक्खरोदस्स णं भंते ! समुद्दस्स कतिदारा पण्णत्ता? પ્ર. ભગવન્! પુષ્કરોદ સમુદ્રના કેટલા દ્વારા કહેવામાં આવ્યા છે ? ૩. गोयमा ! चत्तारि दारा पण्णत्ता। ઉ. ગૌતમ ! ચાર દ્વારા કહેવામાં આવ્યા છે. तहेव सव्वं જંબુદ્વીપના ચાર દ્વારની સમાન આ ચાર દ્વારોનું સમગ્ર વર્ણન છે. णवर- पुक्खरोदसमुद्दपुरथिमपेरंते, वरू વિશેષ : પુષ્કરોદ સમુદ્રના પૂર્વાન્તમાં અને णवरदीवपुरथिमद्धस्स पच्चत्थिमेणं-एत्थ णं વરુણવરદ્વીપના પૂર્વાર્ધના પશ્ચિમમાં પુષ્કરોદ पुक्खरोदस्स विजए नामं दारे पण्णत्ते । સમુદ્રનું વિજય નામક દ્વારા કહેવામાં આવ્યું છે. एवं सेसाण वि भाणिअव्वो त्ति। આ પ્રમાણે શેષ ત્રણે દ્વારોનું વર્ણન કરવું જોઈએ दारंतरंमि संखेज्जाई जोयणसयसहस्साई (ચારેય) કારોનું અવ્યવહિત અંતર સંખ્યાત अबाहाए अंतरे पण्णत्ते। લાખ યોજનનું કહેવામાં આવ્યું છે. एवं सेसाण वि। બાકીના(ત્રણ) દ્વારોનું અંતર પણ આ પ્રમાણે છે. पदेसा, जीवा य तहेव। પ્રદેશોનો પરસ્પર સ્પર્શ અને જીવોની ઉત્પત્તિ પૂર્વવત્ છે. प. से केणढे णं भंते ! एवं वुच्चइ- “पुक्खरोदे समुद्दे, પ્ર. ભગવન્! પુષ્કરોદ સમુદ્રને પુષ્કરોદ સમુદ્ર કેમ पुक्खरोदे समुद्दे ? કહેવામાં આવે છે ? गोयमा ! पुक्खरोदस्स णं समुदस्स उदगे अच्छे ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રનું પાણી સ્વચ્છ છે. पत्थे जच्चे तणुए फलिहवण्णाभे पगतीए પથ્યકારી છે, સ્વજાતીય છે, હલકું છે, સ્ફટિક उदगरसेणं । (જેવા)રંગવાળું છે અને સ્વાભાવિક સ્વાદવાળુ છે. सिरिधर-सिरिप्पभा य दो देवा महिड्ढीया શ્રીધર અને શ્રીપ્રભ-એ બે મહર્ધિક-યાવતजाव-पलिओवमद्वितीया परिवति । પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ તેમાં રહે છે.' 3. મૂરિય. વ. ૬૧, . ૦ | २. प. पुक्खरोदस्स णं भंते ! समुदस्स केरिसए अस्साएणं पण्णत्ते? ૩. ચHT ! કચ્છ-ગાવ-દિવUTTમે વાત કરvi gov/ - Mવા. . ૩, ૩, ૨, મુ. ૬૮૬ Jain Education Interational Page #568 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૯૭ તિર્યફ લોક : વણવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૪૫ से एएणतुणं गोयमा ! एवं वुच्चइ- “पुक्खरोदे ગૌતમ! આ કારણે પુષ્કરોદ સમુદ્રને પુષ્કરોદ समुद्दे, पुक्खरोदे समुद्दे ।" સમુદ્ર કહેવામાં આવે છે. अदुत्तरं च णं गोयमा ! पुक्खरोदे समुद्दे અથવા ગૌતમ! પુષ્કરોદસમુદ્ર એ નામ શાશ્વત સાસણ-નાવિ-જિ . -વાવ-નિત્ય છે. - Mીવા. ડિ. ૩, ૩. ૨, મુ. ૨૮૦ वरूणवरदीवस्स वण्णओ વરુણવરદ્વીપ વર્ણન : ૮૬ ૭. પુરા સમુદે વધારે મેં તે વટ્ટ વસ્ત્રથા*T[૨ ૮૯૭, ગોળ અને વલયાકાર આકારે રહેલો વણવર નામનું संठाणसंठिए सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठति । દ્વીપ પુષ્કરોદ સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલ છે. तहेव समचक्कवाल संठाणसंठिते। તે એજ પ્રમાણે સમયચક્રવાલ આકારે રહેલ છે. प. वरूणवरे णं भंते ! दीवे केवतियं चक्कवाल પ્ર. ભગવન્ ! વણવરદ્વીપનો ચક્રાકાર વિકમ્પ विक्खंभेणं, केवतियं परिक्खेवेणं पण्णत्ते ? કેટલો કહેવામાં આવ્યો છે? અને પરિધિ કેટલી કહેવામાં આવી છે ? गोयमा ! संखेज्जाइं जोयणसयसहस्साई ગૌતમ ! તે સંખ્યાત લાખ યોજન ચક્રાકાર चक्कवालविक्खंभेणं,संखेज्जाइं जोयणसय પહોળો છે અને સંખ્યાત લાખ યોજનની એની सहस्साइं परिक्खेवेणं पण्णत्ते।' પરિધિ કહેવામાં આવી છે. पउमवरवेदिया वणसंडवण्णओ। પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન (અહીં કહેવું જોઈએ) दारा, दारंतरं, पदेसा, जीवा तहेव सव्वं । દ્વાર, કારોનું (પરસ્પર) અંતર, પ્રદેશોનો (પરસ્પર) સ્પર્શ, જીવોની ઉત્પતિ એ બધું એ પ્રમાણે (પૂર્વવત્) છે. से कणट्रेणं भंते ! एवं वच्चइ- “वरूणवरे दीवे. પ્ર. ભગવદ્ ! વર્ણવરદ્વીપને, વરુણવરદ્વીપ કેમ वरूणवरे दीवे? કહેવામાં આવે છે ? गोयमा ! वरूणवरेणं दीवे तत्थ-तत्थ देसे तहिं ઉ, ગૌતમ ! વણવરદ્વીપમાં સ્થાને-સ્થાને અનેક तहिं बहुओ खुड्डाखुड्डियाओ-जाव-बिलपंतियाओ નાની-નાની વાપિકાઓ છે-ચાવતુ-બિલની अच्छाओ-जाव-महुर सरणाइयाओ वारू પંક્તિઓ છે, સ્વચ્છ છે-વાવ-મધુર સ્વરથી णिवरोदगपडिहत्थाओ पासादीयाओ-जाव ગુંજાયમાન છે. શ્રેષ્ઠવારુણિ જેવા જળથી પરિપૂર્ણ દિવાન . છે. પ્રાસાદીય-યાવતુ-પ્રતિરૂપ છે. पत्तेअं-पत्तेअं पउमवरवेइया- वणसंडपरि પ્રત્યેક વાપિકા પદ્મવરવેદિકા અને વનખંડથી વિરવત્તા ! ઘેરાયેલ છે. तासु णं खुड्डा-खुड्डियासु-जाव-बिलपंतियासु આ વાપિકાઓ-યાવત-બિલની પંક્તિઓની बहवे उप्पायपव्वया-जाव-खडहडगा सब्बफलि મધ્યમાં અનેક ઉત્પાત પર્વત યાવત-પર્વતગર્ત હામયા છા-નાવ-પડિવા | છે. જે બધા સ્ફટિક રત્નમય, સ્વચ્છ -વાવ-મનોહર છે तहेव वरूण-वरूणप्पभाय एत्थ दो देवा महिड्ढीया તે જ પ્રમાણે વરુણ, વરુણપ્રભ એ બે મહર્ધિકजाव-पलिओवमट्ठितीया परिवति । યાવતુ-પલ્યોપમની સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે. 9. મૂરિય, T. ૨૬ મુ. ? ? | Page #569 -------------------------------------------------------------------------- ________________ ४४६ सोध-प्रज्ञप्ति તિર્યફ લોક : વરુણોદસમુદ્ર વર્ણન સૂત્ર ૮૯૮ से तेण?णं गोयमा ! एवं वुच्चइ - “वरूणवरे ગૌતમ ! આ કારણે વરણવરદ્વીપ, વરુણવરદ્વીપ दीवे, वरूणवरे दीवे। કહેવાય છે. अदत्तरं च णं गोयमा ! वरूणवरे दीवे सासए અથવા-ગૌતમ ! વર્ણવરદ્વીપ એ નામ શાવત जाव-णिच्चे। -यावत्-नित्य छे. - जीवा. पडि. ३, उ. २, सु. १८० वरूणोदसमुदस्स वण्णओ વરુણોદ સમુદ્ર વર્ણન : ८९८. वरुणवरण्णं दीवं वरूणोदे णामं समुद्दे वट्टे वलयागार ८८८. गोणतेम०४ पलया२२थी २७ वह समुद्र संठाणसंठिए सबओ समंता संपरिक्खित्ताणं चिट्ठति ।' વરુણવરદ્વીપને ચારે બાજુએથી ઘેરી ને રહેલ છે. तहेव समचक्कवालसंठाणसंठिए। એ પ્રમાણે સમચક્રાકાર આકારે રહેલ છે. विक्खंभ-परिक्खेवो संखिज्जाई जोयणसयसहस्साई। વિખંભ તેમજ પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा, जीवा। ३२. समुद्रना वार, दारोन (५२२५२) अंतर, ५६१२वहि, वन, प्रशोनो (५२२५२) स्पर्श, જીવોની ઉત્પત્તિ પૂર્વવતુ જાણવા જોઈએ. प. से केणढे णं भंते ! एवं वुच्चइ - “वरूणोदे समुद्दे, પ્ર. ભગવદ્ ! વરુણોદ સમુદ્રને, વરુણોદસમુદ્ર કેમ वरूणोदे समुद्दे ? वामां मावे? गोयमा ! वरूणोदस्स णं समुदस्स उदए से जहा ગૌતમ ! વણોદસમુદ્રનું જલ ચંદપ્રભા, नामए- चंदप्पभाइ वा, मणिसिलागाइ वा, भशिशिला, श्रेपसीधु, श्रेष्ठ वाशि, पत्रासव, वरसीधु, वरवारूणीइ वा, पत्तासवेइ वा, ५०पासव, योगासव, सासव, मधुमे२७, पुष्फासवेइ वा, चोयासवेइ वा, फलासवेइ वा, જાઈના પુષ્પોમાંથી બનાવેલ મદિરા, ખજૂરસાર, महुमेरएइ वा, जातिप्पसन्नाइ वा, खज्जूरसारेइ દાક્ષાસાર, કાપિશાસનમ, સુપક્વઈશુરસ, અતિસંભારપૂર્વક સંચિત (ઈલાયચી આદિ वा, मुद्दियासारेइ वा, कापिसायणाइ वा, સુગંધિત વસ્તુઓથી મિશ્રિત) પોષ માસમાં सुपक्कखोयरसेइ वा, पभूतसंभारसंचिता, શતભિષા નક્ષત્રનો યોગ હોવાના (સમયે) पोसमास-सतभिसयजोगवत्तिता, निरुवहत સાવધાનીથી વિશિષ્ટ કાલોપચારથી નિર્મિત, विसिट्ठदिन्न कालोवयारा, सुधोया, સુધા જેવું ઉજ્જવલ, ઉત્કૃષ્ટમદ પ્રાપ્ત, અષ્ટ उक्कोसगमयपत्ता अट्ठपिट्ठपुट्ठा पिट्ठनिट्ठिज्जा। પ્રકારના વિશિષ્ટ દ્રવ્યોથી નિષ્પન્ન, સ્વાદિષ્ટ, માંસવર્ધક, મધુર, (કિંચિત્ માત્ર હોઠોને સ્પર્શ आसला मांसला पेसला (ईसी ओट्ठावलंबिणी, થવાથી આલ્હાદજનક, આંખોને કંઈક સુખ ईसी तंबच्छिकरणी, ईसी बोच्छेया कडुआ) આપનાર, ઈલાયચી મરી આદિથી મિશ્રિત वण्णणं उववेया, गंधणं उववेया, रसेणं उववेया હોવાથી જરા તુરુ કટુ તીખું) સુરાની સમાન भवे एयारूवे सिया? વર્ણ યુકત, ગંધયુક્ત, રસયુકત હોય છે તો શું વરુણોદ સમુદ્રનું પાણી એવું હોય છે ? १. मूरिय. पा. १९, मु. १०१ । " मुखईत वरकिमदिण्णकद्दमा, कोपसन्ना, अच्छा, वरवारूणी, अतिरसा, जम्बूफलपुट्ठवन्ना, मुजात, ईमिउट्ठावलंबिणी, अहियमधुरपेज्जा, ईसासिरत्तणेत्ता, कोमलकवोलकरणी-जाव-आसादित्ता, विसादित्ता, अणिहुयमंलावकरणहरिसपीतिजणणी, संतोस-तत-बिबोक्क-हाव-बिब्भभ-विलास-वेल्लहलगमणकरणी, विरणमधियसत्तजणणी य होति संगाम-देसकालेकरयणसमरपसरकरणी, कढियाणविज्जुपयतिहिययाण मउयकरणी य होति, उववेसिता समाणा गतिं खलावेति य सयलंमि वि सुभास वुष्पालिया समरभग्गवणोसहयारसुरभिरमदीविया सुगंधा आसायणिज्जा विस्मायणिज्जा पीणणिज्जा दप्पणिज्जा मयणिज्जा सबिंदियगात-पल्हायणिज्जा।" भूण प्रतभओआन्तर्गत मेटलो पाछे परंतु वृत्तिभरेगेनीव्याच्या नथी. Jain Education Interational Page #570 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૮૯૯ તિફ લોક : ક્ષીરવરદીપ વર્ણન ગણિતાનુયોગ ૪૪૭ गोयमा ! नो इणद्वै समटे । वारूणस्स णं समुद्दस्स હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. વારુણ સમુદ્રનું उदए एत्तो इट्ठतरे-जाव-उदए आसाएणं પાણી એનાથી અધિક ઈષ્ટ, ઈતર-ચાવતુपण्णत्ते । અધિક સ્વાદિષ્ટ હોવાનું કહેવામાં આવ્યું છે. तत्थ णं वारूणि-वारूणकंता देवा महिड्ढीया તેના પર વાણિ અને વારણ કેતા નામના મહર્ધિકजाव-पलिओवमट्रिईया परिवति । વાવ-પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. से एएणतॄणं गोयमा ! एवं बुच्चइ- “वरूणोदे હે ગૌતમ! આ કારણે વરુણદ સમુદ્રને વરુણોદ समुद्दे, वरूणोदे समुद्दे । સમુદ્ર કહેવામાં આવે છે. अदुत्तरं च णं गोयमा ! वरूणोदे समुद्दे सासए अथवा-डे गौतम ! २६ समुद्र शाश्वतजाव-णिच्चे। यावत्-नित्य छे. -जीवा. पडि. ३, उ. २, सु. १८० खीरवरदीवस्स वण्णओ ક્ષીરવરદ્વીપ વર્ણન : ८९९. वरूणोदण्णं समुई खीरवरे णामं दीवे वट्टे वलयागार- ८८८. गोसने वलया।२ मा १२.२.३० क्षी२५२५३२॥ संठाणसंठिए सबओ समंता संपरिक्खित्ताणं चिट्ठति । સમુદ્ર દ્વારા ચારે બાજુથી ઘેરાયેલો છે. तहेव समचक्कवाल संठाणसंठिए। તે આ પ્રમાણે સમચક્રાકાર આકારે રહેલ છે. विक्खंभ-परिक्खेवो संखिज्जाई जोयणसयसहस्साई । એનો વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा, जीवा ક્ષીરવરદ્વીપના દ્વાર, એક દ્વારથી બીજા દ્વારનું અંતર, तहेव। પવરવેદિકા, વનખંડ પ્રદેશોનો પરસ્પર સ્પર્શ, જીવોની એક બીજામાં ઉત્પત્તિનું વર્ણન પૂર્વવત્ જાણવું हो . प. से केणटे णं भंते ! एवं वच्चइ- “खीरवरे दीवे, . ભગવન્! કયા કારણે ક્ષીરવરદ્વીપ, ક્ષીરવરદ્વીપ खीरवरे दीवे ?" डेवाय छ? गोयमा! खीरवरेणं दीवे तत्थ-तत्थ देसे-देसे तहिं ગૌતમ ! ક્ષીરવરદ્વીપમાં સ્થળ-સ્થળે-અનેક तहिं बहुओ खुड्डाखुड्डियाओ बावीओ-जाव નાની-નાની વાપિકાઓ છે.-વાવ-સરોવરોની सरसरपंतियाओ, खीरोदगपडिहत्थाओ હારમાળા છે. તે બધા દૂધ (ક્ષીર) જેવા पासादीयाओ-जाव-पडिरूवाओ। પાણીથી પરિપૂર્ણ ભરેલા દર્શનીય –ચાવતુमनोह२७. प. वरूणोदस्स णं भंते ! समुद्दस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते ? गोयमा ! से जहा नामए पत्तासवेति वा, चोयासवेति वा, खज्जूरसारेति वा, सुपक्कखोतरसति वा, मेरएति वा, काविसायणेति वा, चंदप्पभाति वा, मणसिलातिवा वरसीधूति वा, पववारूणी वा, अट्ठपिट्ठपरिणिट्ठिताति वा, जम्बूफलकालिया वरप्पसण्णा उक्कोसमदपत्ता, इसिउट्ठावलंबिणी, ईसितंबच्छिकरणी, ईसिवोच्छयकरणी, आसला, मांसला, पेसला वण्णेणं उववेता-जाव- फासेणं उववेत्ता। प. भवे एयारूवे सिया? उ. गोयमा ! नो तिणटे समटे । वारूणोदए एत्तो इट्टतरए चेव - जाव - अस्साएणं पण्णत्ते । - जीवा. पडि. ३, उ. २, सु. १८६ मुरिय. पा. १९ सु. १०१ । २. Jain Education Interational Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ક્ષીરોદસમુદ્ર વર્ણન सूत्र ८०० तासु णं खुड्डियासु-जाव-बिलपंतियासु बहवे આ નાની-નાની વાપિકાઓમાં-યાવતુउप्पायपव्वगा-जाव-सव्वरयणामया अच्छा બિલપંક્તિઓમાં અનેક ઉત્પાત પર્વત છે-વાવતजाव-पडिरूवा। તે બધી રત્નમય સ્વચ્છ -જાવત-મનોહર છે. पुण्डरीग-पृष्फदंता एत्थ दो देवा महिडढीया પુંડરીક અને પુષ્પદંત નામના મહર્ધિક યાવતजाव-पलिओवमट्टितीया परिवति। પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ તેના પર રહે છે. से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ - “खीरवरे ગૌતમ ! આ કારણે ક્ષીરવરદ્વીપ ક્ષીરવરદ્વીપ दीवे, खीरवरे दीवे। 53वाय छे. अदुत्तरं चणं गोयमा! खीरवरेदीवेसासए-जाव અથવા-ગૌતમ ! ક્ષીરવરદ્વીપ એ નામ શાશ્વત णिच्चे। - जीवा. पडि. ३, उ. २, सु. १८१ -यावत-नित्य छे. खीरोदसमुदस्स वण्णओ ક્ષીરોદસમુદ્ર-વર્ણન : ९००. खीरवरण्णं दीवं खीरोए णामंसमुद्दे वट्टे वलयागार संठाण- ८००. गोण भने सया २ मारे २सेल क्षारोह नामनो संठिते सव्वओ समंता संपरिक्खित्ता णं चिट्ठति ।' સમુદ્ર ક્ષીરવરદ્વીપ દ્વારા ચારેબાજુથી ઘેરાયેલો છે. तहेव समचक्कवालसंठाणसंठिए। તે આ રીતે સમચક્રાકાર આકારે રહેલ છે. विक्खंभ-परिक्खेवो संखेज्जाई जोयणसयसहस्साई । એનો વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडो, पदेसा, जीवा ક્ષીરદસમુદ્રના દ્વાર, પરસ્પર દ્વારોનું અંતર, य तहेव। પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોના પરસ્પરસ્પર્શ, જીવોની એકબીજામાં ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. प. से केणढे णं भंते ! एवं वुच्चइ - “खीरोदसमुद्दे, પ્ર. ભગવન્ક્ષીરદસમુદ્રને ક્ષીર દસમુદ્ર કેમ खीरोदसमुद्दे"? કહેવામાં આવે છે ? गोयमा ! खीरोयस्स णं समुदस्स उदगं से गौतम ! क्षीरोहसमुद्रनु४४- पांड, गोण, जहाणामए रण्णो चाउरंतचक्कवट्टिस्स उवट्ठविते સાકર વગેરે વડે અતિસ્વાદિત બનાવેલ, જે खंडगुडमच्छडितो वणीते पयत्तमंदग्गिसुकठिते મંદાગ્નિથી પફવ, ચારેય દિશાઓના સ્વામી वण्णेणं उववेते-जाव-फासेणं उववेते आसायणिज्जे ચક્રવર્તી રાજાને પીવાયોગ્ય આસ્વાદનીય, વિશેષ विसायणिज्जे पीणणिज्जे-जाव-सव्विंदियगात આસ્વાદનીય, પુષ્ટિકર-ચાવત-બધી ઈન્દ્રિયો અને पल्हायणिज्जे भवे एयारूवे सिया ? શરીરને આનંદદાયી વર્ણયુક્ત-યાવત- સ્પર્શયુક્ત ખીર જેવું છે તો શું ક્ષીરોદ સમુદ્રનું જળ એવું છે ? गोयमा ! णो इणढे समढे। गौतम! भामर्थ-अभिप्राय समर्थ-संगत नथी. खीरोदस्स णं से उदए एत्तो इद्रुतराए चेव-जाव ક્ષીરોદસમુદ્રનું જલ એનાથી પણ ઈષ્ટતર છે.आसाएणं पण्णत्ते। યાવ-સ્વાદમાં મનોહર કહેવામાં આવ્યું છે. सूरिय. पा. १९, सु. १०१। गोयमा ! खीरोयस्स णं समुदस्स उदगं से जहाणामए (सुउसुहीमारूपण्ण अज्जुणतरूण-सरसपत्तकोमलअत्थिगत्तणग्ग पोंडगवरूच्छुचारिणीणं लवंगपत्तपुष्फपल्लवकक्कोलगसफल रूक्खबहुगुच्छमुम्मकलितमलट्ठिमधुपयुर पिप्पलीफलितबल्लिवरविवरचारिणीणं, अप्पोदगपोतसइरससमभूमिभागणिभयसुहोसियाणं, सुप्पेसितसुहातरोगपरिवज्जित्ताणं णिरूवहतसरीरिणं कालप्पसविणीणं बितियततिय सामप्पसूताणं अंजणवरगवलयजलधर जच्चंजण रिटुभमरपभूयसमप्पभाणं कुण्डदोहणाणं वद्धत्थीपत्थुताणं रूढाणं मधुमासकालेसरहनेहो अज्ज चातुरक्केव होज्ज तासिं खीरे मधुररसविवगच्छबहुदवसंपउत्ते पत्तयं मंदग्गिमुकढिते आउत्ते)। (माडीटि५ पा.नं. ४४८५२) Page #572 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૦૧ તિર્યફ લોક : ધૃતવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૪૯ विमल-विमलप्पभा एत्थ दो देवा महिढीया વિમલ અનેવિમલપ્રભ નામના મહર્ધિક-યાવતजाव-पलिओवमद्वितीया परिवति । પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ ત્યાં રહે છે. से तेणटेणं गोयमा! एवं वुच्चइ - “खीरोदसमुद्दे, ગૌતમ ! આ કારણે ક્ષીરોદસમુદ્ર ક્ષીરોદસમુદ્ર खीरोदसमुद्दे। કહેવાય છે. अदुत्तरं च णं गोयमा! खीरोदसमुद्दे सासए-जाव અથવા-ગૌતમ ! ક્ષીરોદસમુદ્ર એ નામ શાશ્વત fબન્યા - નવા, પરિ, ૨, ૩, ૨, મુ. ૨૮ -વાવ-નિત્ય છે. घयवरदीवस्स वण्णओ ધૃતવરદ્વીપ-વર્ણન : ૧ ૧. વીરો સમુદે વરે જમે ટીવે વરું વીર ૯૦૧. વૃત્ત (ગોળ)અને વલયાકાર આકારે ૨હેલ ધૃતવર નામનો सं ठाणसंठिते सवओसमंता संपरिक्खित्ताणं चिट्ठति।' દ્વીપ ક્ષીરોદસમુદ્ર દ્વારા ચારે બાજુએથી ઘેરાયેલો છે. तहेव समचक्कवालसंठाणसंठिए। તે આ પ્રમાણે સમચક્રાકારના આકારથી રહેલ છે. विक्खंभ-परिक्खेवो संखिज्जाई जोयणसयसहस्साई। એનો વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा, जीवा ધૃતવરદ્વીપના દ્વાર, પરસ્પર દ્વારોનું અંતર, તહેવા પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોનો પરસ્પરસ્પર્શ, જીવોની એકબીજામાં ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. प. से केण?णं भंते ! एवं वुच्चइ- “घयवरेदीवे પ્ર. ભગવન્! ધૃતવરદ્વીપને, ધૃતવર દ્વીપ કેમ વીવે?” કહેવામાં આવે છે ? गोयमा! घयवरेणंदीवतत्थ-तत्थ देसे-देसे-तहिं ગૌતમ ! ધૃતવરદ્વીપમાં સ્થાને-સ્થાને અનેક तहिं बहुओ खुड्डाखुड्डियाओ बावीओ-जाव નાની-નાની વાપિકાઓ છે-યાવતસરોવરની सरसरपंतियाओ,घयोदगपडिहत्थाओपासाइयाओ પંક્તિઓ છે. તે બધા ધૃતોદકથી પરિપૂર્ણ નાવ-પરિવા | પ્રસન્નતાજનક -વાવ-મનોહર છે. तासु णं खुड्डियासु-जाव-बिलपंतियासु बहवे આ વાપિકાઓમાં-યાવતુ-બિલપંક્તિઓમાં उप्पायपव्वगा-जाव-खडहडगा सव्वकंचणमया અનેક ઉત્પાત પર્વત છે.-ભાવતુ-પર્વતગૃહ છે, એ છી-નવ-ઉવા | બધી કંચનમય સ્વચ્છ -જાવતુ-મનોહર છે. कणय-कणयप्पभा एत्थ दो देवा महिड्ढिया કનક અને કનકપ્રભ નામના મહર્ધિક-યાવતजाव-पलिओवमट्टितीया परिवति ।। પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ ત્યાં રહે છે. से एएणद्वेणं गोयमा ! एवं वुच्चइ - घयवरे दीवे ગૌતમ ! આ કારણે વૃતવરદ્વીપ, વૃતવરદ્વીપ વયવરે ઢી ” કહેવાય છે. अदुत्तरं च णं गोयमा! घयवरेदीवे सासए-जाव અથવા હે ગૌતમ ! ધૃતવરદ્વીપ એ નામ fજા - નવા. . ૩, ૩. ૨, મુ. ૨૮૨ શાશ્વત-વાવ-નિત્ય છે. (પાછળ ૪૪૮ પાનાનું ટિપ્પણ) આગમોદયસમિતિથી પ્રકાશિત જીવાભિગમ સૂત્રની કૃતિમાં આ કોષ્ઠકાન્તર્ગત મૂળપાઠ છે પરંતુ ટીકાકારે આ પાઠની ટીકા નથી કરી એટલે આ પાઠ અહીં ટીપ્પણમાં આપ્યો છે. प. खीरोदस्म णं भंते ! उदए केरिसए अस्साएणं पण्णते? उ. गोयमा ! से जहा णामए रण्णो चाउरंत चक्कवट्टिस्स चाउरक्के गोखीरे पयत्तमंदग्गिसुकड्ढिते आउत्तर खंडमच्छंडिओववेए वण्णणं उववेए - जाव - फासेणं उववेए । भवे रूयारूवे सिया? णो इणढे समटे, गोयमा ! एत्ता इट्ठतराए चेव - जाव - अस्माएणं पण्णत्ते । -નવ રિ. ૩, ૩, ૨, મુ. ૨૮૬ ઉપર દર્શાવેલ પાઠમાં અને આ પાઠમાં એટલે કે બંને પાઠોમાં શીરો સમુદ્રનાં પાણીનું આસ્વાદનું વર્ણન છે, બંને પાઠોનાં ભાવ સરખા હોવાથી એક પાઠ અહીં ટીપ્પણીમાં આપેલ છે. ૨. મૂચિ . ST. ૨૧, મુ. ? ? ! Jain Education Interational Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ધૃતોદસમુદ્ર વર્ણન સૂત્ર ૯૦૨ घयोदसमुदस्स वण्णओ વૃતોદસમુદ્ર-વર્ણન: ૧૨. ધવરાઇ તવં ઘાલે નામે સમુદે વટ્ટ વેચાર- ૯૦૨. ગોળ (વૃત્ત) વલયાકાર આકારે રહેલ ધૃતોદ નામનો ठाणसंठिए सवओ समंता संपरिक्खित्ताणं चिट्ठति ।। સમુદ્ર ધૃતવરદીપ દ્વારા ચારે બાજુથી ઘેરાયેલો છે. तहेव समचक्कवाल-संठाणसंठिए, તે એ રીતે સમચક્રવાલ સંસ્થાન આકારથી રહેલ છે. विक्खंभ-परिक्खेवो, संखिज्जाई जोयणसयसहस्साई, એનો વિધ્વંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा, जीवा વૃતોદસમુદ્રના દ્વાર, પરસ્પર કારોનું અંતર, તહેવા પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોના પરસ્પરસ્પર્શ, જીવોની એકબીજામાં ઉત્પત્તિ આદિવર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. प. से केणढे णं भंते ! एवं वुच्चइ- "घतोदे समुद्दे, પ્ર. ભગવદ્ ! ધૃતોદસમુદ્ર, ધૃતોદસમુદ્ર કેમ घतोदे समुद्दे ? કહેવાય છે ? गोयमा ! घयोदस्स णं समुद्दस्स उदए से जहा ઉ. હે ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ શું વિકસિત नामए पप्फुल्लसल्लइ-विमुक्कलकणियार શલકી, વિકસિત કનેર, સરસો, ખીલેલા કોરંટ सरसवसुविबुद्धकोरेंटदामपिंडिततरस्स, પુષ્પોવડે ગૂંથેલી માળાના રંગ જેવા પીળા રંગવાળુ, निद्धगुणतेयदीविय निरुवहयविसिट्ठसुन्दरतरस्स સ્નિગ્ધ ગુણવાળું, અગ્નિ પર રાંધેલ પરંતુ सुजायदहिमहियतद्दिव सगहिय नवणीय નિરુપહત તેમજ વિશિષ્ટ સુંદર, દહીંને વલોવીને पडुवणावियमुक्कढिय उद्दावसज्जविसंदियस्स કાઢવામાં આવેલ, માખણને તપાવીને તૈયાર अहियं पीवरसुरहिगंधमणहरमहुरपरिणामद કરવામાં આવેલ તાજું, અતિશ્રેષ્ઠ, સુગંધયુક્ત, મનોહર મધુર પરિણમનથી યુક્ત, દર્શનીય, रिसणिज्जस्स पत्थनिम्मलसुहोवभोगस्स પથ્ય નિર્મલ સુખોપભોગ્ય શત્કાલીન ગાયના सरयकालंमि होज्ज गोघयवरस्स मंडए, भवे ઘીના મંડ (ઘી પર જામેલ થર)ની સમાન છે તો एयारूवे सिया। ધૃતોદ સમુદ્રનું પાણી શું એવું હોય છે ? गोयमा ! इणढे समढे, घतोदस्स णं समुद्दस्स एत्तो હે ગૌતમ! ના, એવું નથી. વૃતોદ સમુદ્રનું જળ इट्ठतराए चेव-जाव-आसाएणं पण्णत्ते । એનાથી પણ બધુ ઈષ્ટ ઈતર-પાવતુ આસ્વાદનીય કહેવામાં આવ્યું છે. कंत-सुकता एत्थ दो देवा महिड्ढीया-जाव અહીં કાંત અને સુકાંત નામના મહર્ધિક-યાવતपलिओवमट्ठिईया परिवति । પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. से एएण?णं गोयमा ! एवं वुच्चइ-- "घतोदे હે ગૌતમ ! આ કારણે ધૃતોદસમુદ્ર વૃતોદસમુદ્ર સમુદે, ઘતો સમુદે '' કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! घतोदे समुद्दे सासए-जाव-णिच्चे। અથવા હે ગૌતમ ! વૃતદસમુદ્ર શાશ્વત - નીવા. , ૨, ૩, ૨, મુ. ૨૮૨ -વાવ-નિત્ય છે. ૨. મૂરિય. પા. ૨૨, મુ. ? o o | ૨. આગમોદય સમિતિથી પ્રકાશિત જીવાભિગમની કૃતિમાં આ મૂળપાઠ મુદ્રિત છે પરંતુ ટીકાકારે આ મૂળપાઠની ટીકા કરેલ નથી. ૩. : 1. તોક્સ મંતે ! સમુક્સ ૩૬, રિસ સUU TUU ? उ. गोयमा ! से जहाणामए सारइयस्स गोघयपरस्म मंडे सल्लइ-कण्णियापुप्फवण्णाभे मुकड्ढित उदारसज्झविसंदित वण्णेणं उववेते - जाव - फासेणं उववेते, 1. મ થાયે સિયા? ૩. રૂદ્દે સટ્ટ, જયHT! તો પત્તા ધ્રુતરાઈ વ -જાવ -સાઇi gyત્તા - નવા. પfs. ૩, ૩. ૨, ૩. ૨૮૬ ઉપર દર્શાવેલ પાઠ અને આ પાઠમાં ધૃતોદસમુદ્રના પાણીના આસ્વાદનું વર્ણન છે, બંને પાઠોમાં શબ્દ સરખા પણ છે એટલે આ પાઠ અહીં ટીપ્પણમાં આપેલ છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૦૩-૯૦૪ તિર્યફ લોક : ક્ષદવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૫૧ खोदवरदीवस्म वण्णओ સોદવરદ્વીપ-વર્ણન : ૧૩. પતઇuસમૃદંતરે વિદ્વારા - ૯૦૩, ગોળ તેમજ વલયાકાર આકારે રહેલ ક્ષદવરદ્વીપ संठिए सव्वओ समंता संपरिक्खित्ताणं चिति ।' ધૃતદસમુદ્ર દ્વારા ચારે બાજુથી ઘેરાયેલો છે. तहेव समचक्कवालसंठाणसंठिए। તે પૂર્વવત્ સમચક્રવાલ આકારે રહેલ છે. विक्खंभ-परिक्खेवो संखिज्जाई जोयणसयसहस्साई। વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया. वणसंडे. पएसा, जीवा ક્ષોદવરદ્વીપના દ્વાર, પરસ્પર દ્વારોનુંઅંતર, પદ્મવરવેદિકા, તવા વનખંડ, પ્રદેશોનો પરસ્પરસ્પર્શ, જીવોની એકબીજામાં ઉત્પત્તિનું કથન પૂર્વવત્ કરવું જોઈએ. से केण? णं भंते ! एवं वच्चइ- "खोदवरे दीव, પ્ર. હે ભગવન્! ક્ષોદવરદ્વીપને ક્ષોદવરદ્વીપ કયા વાવ ઢીવ ?'' કારણે કહેવાય છે ? गोयमा! खोदवरेणंदीवेतत्थ-तत्थ देसे-देसे-तहिं હે ગૌતમ ! ક્ષોદવરદ્વીપના સ્થળે-સ્થળે અને એ तहिं बहुओ खुड्डाखुड्डियाओ बावीओ-जाव સ્થાનોના નાના-નાના વિભાગોમાં અનેક નાનીसरसरपंतियाओ खोदोदगपडिहत्थाओ નાની વાવડીઓ-યાવતસરોવર પંક્તિઓ ક્ષોદોદક સાઉથ-ગાત-રિવાજા (ઈશુરસ જેવા જલ)થી પરિપૂર્ણ ભરેલ છે અને તે દર્શનીય -યાવત-મનોહર છે. तासु णं खुड्डियासु-जाव-बिलपंतियासु बहवे આ નાની-નાની વાવડીઓ-યાવતુ-બિલ उपायपव्वगा-जाव-खडहडगा सव वेरूलि પંક્તિઓ પર અનેક ઉત્પાત પર્વત છે. થયા બા-ગાવ-દિવા | -વાવ-પર્વત ગૃહ છે, તે બધી વૈડૂર્યરત્નમય સ્વચ્છ -યાવ-મનોહર છે. सुप्पभ-महप्पभा य दो देवा महिड्ढीया-जाव ત્યાં મહર્ધિક-યાવ-પલ્યોપમની સ્થિતિવાળા पलिओवमट्ठिईया परिवति । સુપ્રભ, મહાપ્રભ નામના બે દેવ રહે છે. से एएण?णं गोयमा! एवं वच्चइ- 'खोदवरे दीव, હે ગૌતમ ! આ કારણે ક્ષોદવરદ્વીપ, ક્ષોદવરદ્વીપ खोदवर दी। કહેવાય છે. अदुत्तरंचणं गोयमा! खोदवरे दीवे सासए-जाव અથવા હે ગૌતમ ! ક્ષોદવરદ્વીપ એ નામ શાશ્વત fક્યા -વાવ-નિત્ય છે. --- Mવા. કિ. રૂ, ૩, ૨, મુ. ૨૮૨ खोदोदसमुदस्स वण्णओ ક્ષોતોદ સમુદ્ર-વર્ણન : ૦ = ૪. વાયવર વઘાકોર ના સમૂવટ્ટવ7થા ||રસંટTUT- હ૦૪. વત્ત (ગોળ) વલયાકાર આકારે રહેલ સોદોદ નામનો मंठिए सवओ समंता संपरिक्खित्ताणं चिट्ठति । સમુદ્ર ક્ષદવરદ્વીપ દ્વારા ચારેય બાજુથી ઘેરાયેલો છે. तहेव समचक्कवालसंठाणसंठिए। તે પૂર્વવત્ સમચક્રવાલ આકારે રહેલ છે. विक्खंभ-परिक्खेवो संखिज्जाई जोयणसयसहस्साई। એનો વિખંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. 2 -. મૂf , ૨૧, મુ. ? ? | Page #575 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ક્ષોદવરદીપ વર્ણન સૂત્ર ૯૦૪ दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा, जीवा ક્ષોદોદ સમુદ્રના દ્વાર, પરસ્પર દ્વારોનું અંતર तहेव। પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોનો પરસ્પર સ્પર્શ, જીવોની ઉત્પત્તિનું કથન પૂર્વવત્ કરવું જોઈએ. प. से केण? णं भंते ! एवं वुच्चइ- “खोदोदसमुद्दे, પ્ર. હે ભગવન્! ક્ષોદોદ સમુદ્ર ક્યા કારણે ક્ષોદોદ खोदोदसमुद्दे ?' સમુદ્ર કહેવાય છે ? गोयमा ! खोदोदस्स णं समुदस्स उदए से जहा હે ગૌતમ ! સોદોદ સમુદ્રનું જલ જે પ્રમાણે णामए आसल-मांसल-पसत्थ-वीसंत-निद्ध मास्वाथ, ढ, प्रशस्त, विश्रान्त, स्नि२५, सुकुमाल भूमिभागे सुच्छिन्ने सुकट्ठ-लट्ठ તેમજ સુકુમાલ ભૂમિભાગને કોઈ કુશલ કૃષિકાર विसिट्ठ-निरूवहयाजीयवावीय-सुकासगप (ખેડૂતો) સુકાષ્ટના સુંદર તેમજ વિશિષ્ટ હલ यत्तनिउण-परिकम्म-अणुपालिय-सुवुड्ढि જોડીને શેરડી વાવ, નિપુણ રક્ષક એની રક્ષા કરે, નિંદામણ કરવાથી સુંદર રીતે વધે, ઘાસ આદિ वुड्ढाणं, सुजाताणं, लवणतणदोसवज्जियाणं દોષથી રહિત, કૃષિ પરિવર્ધિત, મૃદુ, પુષ્ટ णयाय-परिवड्ढियाणं, णिम्मातसुन्दराणं, रसेणं તેમજ મધુર રયુક્ત, પોરવ, પુષ્પરજ રહિત, परिणयमउपीणपोरभंगुरसुजाय-मधुररस ઉપદ્રવવર્જિત, શીતસ્પર્શયુક્ત, તાજા તોડેલા पुप्फविरहियाणं, उवद्दव-विवज्जियाणं, રસથી પૂર્ણ, ઉપરનો ત્રીજા ભાગ અને અધોભાગ सीयपरिफासियाणं, अभिणवत वग्गाणं - (મૂલ) રહિત, ગાંઠો સાફ કરીને કુશલ પુરુષ अपालित्ताणं तिभायणिच्छोडियवाडिगाणं, દ્વારા કાપીને તૈયાર કરેલ -ચાવતુ- પોણ अवणित-मुलाणं गंठिपरिसोहियाणं, कुसलनर જનપદની ઈકુ (શેરડી) ને બલવાનું પુરુષ દ્વારા कप्पियाणं, उव्वणं-जाव-पोंडियाणं, बलवगणरजत्त, યંત્રમાં પીસવામાં આવેલ વસ્ત્રથી ગાળવામાં जंतपरिगालितमत्ताणं खोयरसे होज्जा' આવેલ, ઈલાયચી આદિ ચાર પ્રકારના સુગંધિત वत्थपरिपूए चाउज्जातगसुवासिते, अहियपत्थलहुए દ્રવ્યોથી સુવાસિત કરેલ, પથ્ય કરીને સુપાચ્ય वण्णोववते-जाव-फासेणोववेते। વર્ણવાળો યાવત્ સ્પર્શવાનું, ઈશ્કરસ (શેરડીનો भवे एयारूवे सिया? २४.) छे - शुंक्षोहोह समुद्रनु ४१ मेछ? णो इणद्वै समढे, गोयमा ! खोदोदस्सणं समुदस्स ગૌતમ ! એવું નથી, પરંતુ સોદોદ સમુદ્રનું જલ उदए एत्ता इट्टतरए चेव-जाव-आसाएणंपण्णत्ते। એનાથી પણ અધિક ઈતર-વાવ- સ્વાદિષ્ટ કહેવામાં આવેલ છે. पुण्णभद्द-माणिभद्दा य इत्थ दुवे देवा અહીં મહર્ધિક- યાવત પલ્યોપમની સ્થિતિવાળા महिड्ढीया-जाव-पलिओवमट्रिईया परिवति । પૂર્ણભદ્ર (અને માણિભદ્ર નામના બે દેવ રહે છે. से एएण?णं गोयमा! एवं वुच्चइ- "खोदोदसमुद्दे, હે ગૌતમ ! આ કારણે ક્ષોદોદસમુદ્ર, ક્ષોદોદ खोदोदममुद्दे । સમુદ્ર કહેવાય છે. ग्मेणं परिणय-मउ-पीण-पोर-भंगुर-सुजाय-महुररस-पुप्फविरइयाणं उवद्दवविवज्जियाणं, मीयपरिफामियाणं, अभिणवतवग्गाणं अपालिताणं (32ी तोम माटदो ५४ वधु छ) प. खोदोदस्स णं भंते ! समुद्दस्स उदए केरिसए अम्साएणं पण्णत्त ? गोयमा ! से जहाणामए उच्छृणं जच्चपुण्डकाणं वा, हरियालपिंडगणं वा, भेरुण्डछणाणं वा, कालपाराणं वा, तिभागनिवाडियवाडगाणं वा, बलवगपरजंत-परिगालियमित्ताणं वा, जे य से ग्मे होज्जा बत्थपरिपूएचाउज्जातगमुवामिते अहियपत्थे लहुए वण्णणं उववेए-जाव-फासेणं उववेए । प. भवे एयारुवे सिया? नो इण8 समठे, गोयमा ! एत्तो इट्ठतराए चेव-अम्मापणं पण्णत्ते । जहा खोतोदो तहा सेसा वि, णवरं-सयंभूरमणसमुद्दा - जहा - पुक्खरोदो। - जीवा. पडि. ३, उ.२, मु. १८६ Page #576 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૦૫-૯૦૭ તિર્યફ લોક : નંદીશ્વરવરદીપ વર્ણન ગણિતાનુયોગ ૪૫૩ अदुत्तरंचणं गोयमा! खोदोदसमुद्दे सासए-जाव અથવા હે ગૌતમ ! સોદોદ સમુદ્ર શાશ્વત છેજિન્દા - વિ. કિ. રૂ, ૩, ૨, મુ. ૨૮૨ યાવતુ- નિત્ય છે. णंदीसरवरदीवो નંદીશ્વરવરદ્વીપ णंदीसरवरदीवस्स संठाणं નંદીશ્વરવરદ્વીપનું આકાર : ૨ છે. વોલr સમુહૂંતિસરવામઢીવવ૮થી - ૯૦૫. નંદીશ્વરવર નામનો હીપ ગોળ વલયાકારે રહેલ ક્ષોદોદ संठाणसंठिए सवओसमंता संपरिक्खित्ताणं चिति। સમુદ્ર દ્વારા ચારેબાજુએથી ઘેરાયેલો છે. तहेव समचक्कवालसंठाणसंठिए। એ પૂર્વવત્ સમચક્રવાલ આકારે રહેલ છે. विक्वंभ-परिक्खेवो संखिज्जाइं जोयणसयसहस्साई। એની પહોળાઈ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा जीवा નંદીશ્વરવર દ્વીપના દ્વાર, પરસ્પર દ્વારોનું અંતર, તા . પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોનો પરસ્પર સ્પર્શ -- નવ, . ૨, ૩. ૨ મુ. ૨૮૨ જીવોની એક બીજામાં ઉત્પત્તિ વગેરે બધું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. णंदीसरवरदीवस्स णामहेउ-- નંદીશ્વરવર દ્વીપના નામનું કારણ : ૧ = ૬. . મંત! ઇવેન્યૂ-- “viદ્રસરવર, ૯૦૬. પ્ર. હે ભગવન્! ક્યા કારણેથી નંદીશ્વરવર દ્વીપ, viીમ રવરવી ?'' નંદીશ્વરવર દ્વીપ કહેવાય છે? ૩. गोयमा ! णंदीसरवरेणं दीवे तत्थ-तत्थ देसे-देस ૬. હે ગૌતમ! નંદીશ્વરવર દ્વીપના બધા વિભાગોમાં तहि-तहिं बहुओ खुड्डाखुड्डियाओ वावीओ-जाव સ્થળ-સ્થળે અનેક નાની-નાની વાવો આવેલી છેसरसरपंतियाओ खोदोदगपडिहत्थाओ યાવત-સરોવરોની પંક્તિઓ છે, જે બધી શેરડીના पासाइयाओ-जाव-पडिरूवाओ। રસથી ભરેલી પ્રસન્નતા આપનારી યાવતુ મનોહર છે. तासु णं खुड्डियासु-जाव-बिलपंतियासु बहवे આ નાની-નાની વાવો પર યાવત બિલ પંક્તિઓ उप्पायपव्वगा-जाव-खडहडगा सव्ववइरामया પર અનેક ઉત્પાત પર્વત-વાવ- પર્વગર્ત છે. છા-ગાવ-પડિવા | જે બધી વજમાં સ્વચ્છ –થાવત– મનોહર છે. -- નવા. ડિ. ૩, ૩૨, મુ. ૨૮રૂ णंदीसरवरदीवे चत्तारि अंजणगपब्बया-- નંદીશ્વરવરદ્વીપમાં ચાર અંજનક પર્વત : ૧ = ૩. સત્તર જે યમન ! રિસરવરવાવ- ૯૦૭. અથવા હે ગૌતમ ! નંદીશ્વરવરદ્વીપના ચક્રવાલ વિધ્વંભના लविक्वंभबहुमज्झदेसभागे एत्थ णं चउद्दिसिं चत्तारि મધ્યભાગમાં ચારે દિશાઓમાં ચાર અંજનક પર્વત अंजणगपव्वया पण्णत्ता । કહેવામાં આવ્યા છે. ते णं अंजणगपव्वया चउरासीतिजोयणसहस्साई તે અંજનક પર્વત ચોર્યાશી હજાર યોજન ઊંચા છે. उड्ढे उच्चत्तेणं,२ एगमेगं जोयणसहस्सं उब्वेहेणं, એક હજાર યોજન ભૂમિમાં ગહેરા (ઊંડા) છે. मुले साइरेगाई दस जोयणसहस्साई आयाम-विक्खंभणं, મૂળમાં દશ હજાર યોજનથી કંઈક વધારે લાંબા પહોળા છે. 2. મૂચિ . પી. ૨૬, મુ. ? ? | ૨. સમ, ૮૪, મુ. ૭ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : નંદીશ્વરવરદ્વીપ વર્ણન સૂત્ર ૯૦૭ धरणियले दस जोयणसहस्साई आयाम-विक्खंभेणं, ઘરણિતલ પર દસ હજાર યોજન લાંબા પહોળા છે. ततोऽणंतरं च णं मायाए-मायाए पदेसपरिहाणीए તદ્દનન્તર થોડા થોડા પ્રદેશ ઘટતા ઘટતા ઉપર એક परिहायमाणा-परिहायमाणा उवरिंएगमेगंजोयणसहस्सं હજાર યોજન લાંબા પહોળા થઈ ગયા) છે. आयामविक्खंभेणं, मूले एक्कतीसं जायणसहस्साई छच्च तेवीसे जोयणसए મૂળમાં એકત્રીસ હજાર છસો તેવીસ યોજનાથી કંઈક किंचिविसेसाहिया परिक्खेवेणं, વધારેની પરિધિ છે. धरणियले एक्कतीसं जोयणसहस्साई छच्च तेवीस । ધરણિતલ પર કંઈક ઓછી એકત્રીસ હજાર છસો ત્રેવીસ जोयणमए देसूणे परिक्वेवणं, યોજનથી કંઈક વધારેની પરિધિ છે. मिहरतले तिण्णि जोयणसहस्साई एक्कं च वावटुं શિખરતલ પર ત્રણ હજાર એકસો બાંસઠ યોજનથી કંઈક जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवणं पण्णत्ता, વધારેની પરિધિ કહેવામાં આવી છે. मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पिं तण्या, गोपुच्छ- મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપરની તરફ પાતળા, संठाणसंठिया सव्वंजणमया अच्छा-जाव-पडिरूवा। ગાયના પૂંછડાના આકારવાળા છે. તે બધા અંજનક પર્વત રત્નમય સ્વચ્છ -યાવત- મનોહર છે. पत्तेयं-पत्तेयं पउमवरवइया परिक्वित्ता. पत्तेयं-पत्तयं પ્રત્યેક અંજનક પર્વત પદમવરવદિકાથી ઘેરાયેલ છે અને वणसंडपिरिक्खित्ता, પ્રત્યેક પદ્મવરવેદિકા વનખંડથી ઘેરાયેલી છે. વUNT પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન કરવું જોઈએ. तेसि णं अंजणगपव्वयाणं उवरि पत्तेयं-पत्तेयं પ્રત્યેક અંજનક પર્વત પર સર્વથા સમ રમણીય ભૂમિભાગ बहसमरमणिज्जो भूमिभागो पण्णत्तो. से जहा णामाए કહેવામાં આવ્યો છે. જે પ્રમાણે મૃદંગતલ (હોય છે તેમ) आलिंगपुक्खरइ वा-जाव-विहरंति । - યાવતુ- ત્યાં દેવ-દેવીઓ વિહાર કરે છે. तसिणं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए એ સર્વથા રમણીય ભૂમિભાગોની બરોબર મધ્યભાગમાં पत्तेयं पत्तेयं सिद्धायतणा पण्णत्ता । સિદ્ધાયતન (યક્ષગૃહ) કહેવામાં આવ્યું છે. एगमगं जोयणसतं आयामेणं, पण्णासं जोयणाई પ્રત્યેક સિદ્ધાયતન સો યોજન લાંબું, પચાસ યોજન विक्खंभेणं, बावत्तरिंजोयणाई उड्ढं उच्चत्तेणं, પહોળું, બોત્તેર યોજન ઊંચું, સેંકડો સ્થંભો પર अणेगखंभसयसन्निविट्ठा, સન્નિવિષ્ટ છે. aUUા અહીં સિદ્ધાયતનનું વર્ણન વર્ણવવું જોઈએ. तेसि णं सिद्धायतणाणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि આ પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં ચાર-ચાર દ્વાર दारा पण्णत्ता, तं जहा - (આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે. પુત્યિમે વારે, (૧) પૂર્વ દિશામાં દેવકાર, ૨. દિઈ કમુરારે, (૨) દક્ષિણ દિશામાં અસુરદ્વાર, રૂ. ૫ત્યિમે નાર, (૩) પશ્ચિમ દિશામાં નાગદ્વાર, છે. ઉત્તરેvi મુવા (૪) ઉત્તર દિશામાં સુવર્ણદાર. तत्थ णं चत्तारि देवा महिड़ढीया-जाव-पलिओव અહીં મહર્થિક- યાવત- પલ્યોપમની સ્થિતિવાળા ચાર मद्वितीया परिवति, तं जहा - દેવ રહે છે, જેમકે १. सब्वेवि णं अंजणगपव्वया दसजायणसयाइमुव्हणं मूल दस जोयणसहम्माइं विखंभणं, उवरिं दसजायणमयाइं विक्खंभेणं पण्णत्ता। - ટામાં મ, ૨૦, મુ. ૭૨, Page #578 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૦૭ તિર્યફ લોક : નંદીવરવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૫૫ ૨ , ૨ અમુરે, રૂ ન, ૪ સુવ . (૧) દેવ, (૨) અસુર, (૩) નાગ, (૪) સુવર્ણ. तेणं दारा सोलसजोयणाई उड्ढं उच्चत्तेणं, अट्ठजोयणाई તે દ્વાર સોલ યોજન ઊંચા છે. આઠ યોજન પહોળા છે. विक्खंभेणं, तावतियंचेवपवसेणं,सेतावरकणगभियागा- એટલો જ પહોળો એનો પ્રવેશ ભાગ છે, તે બધા શ્રેષ્ઠ નાવવામ0ા | કનકડુપિકાઓ વડે સુશોભિત છે- યાવત-વનમાલાઓ લટકી રહી છે. વUT અહીં દ્વારનું વર્ણન કરવું જોઈએ. तेसि णं दाराणं चउद्दिसिं चत्तारि मुहमंडवा पण्णत्ता। આ કારોની ચારે દિશાઓમાં ચાર મુખ મંડપો કહેવામાં આવ્યા છે. तेणं मुहमंडवा एगमेगं जायणसतं आयामेणं. पण्णासं તે મુખમંડપ એક સો યોજન લાંબા અને પચાસ યોજન जायणाई विक्खंभेणं, પહોળા છે. साइरेगाइं सोलस जोयणाई उडढं उच्चत्तेणं, સોલ યોજનથી કંઈક વધારે ઊંચા છે. વાળા અહીં મુખમંડપનું વર્ણન કરવું જોઈએ. तेसि णं मुहमंडवाणं चउद्दिसिं चत्तारि दारा पण्णत्ता, આ મુખમંડપોમાં ચારેય દિશામાં ચાર-ચારદ્વાર કહેવામાં આવ્યા છે. तेणं दारा सोलसजोयणाई उड़ढं उच्चत्तणं, તે દ્વાર સોલ યોજન ઊંચા છે. अट्ठ जोयणाई विक्खंभेणं, આઠ યોજન પહોળા છે. तावतियं चेव पवेसेणं, એટલો પહોળો એનો પ્રવેશભાગ છે. सेस तं चेव-जाव-वणमालाओ। બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે- યાવત- વનમાલાઓનું વર્ણન કરવું જોઈએ. एवं पेच्छाघरमंडवा वि। એ પ્રમાણે પ્રેક્ષાઘર મંડપ પણ છે. तं चेव पमाणं जं मुहमंडवाणं, એ પ્રેક્ષાધર મંડપોનું માપ પૂર્વવત્ છે. दारा वि तहेव। એના દ્વારોનું પ્રમાણ પણ પૂર્વવત્ છે. णवरं - बहुमज्झदेसे पेच्छाघरमंडवाणं अक्खाडगा, વિશેષ-પ્રેક્ષાઘરમંડપોના મધ્યભાગમાં અખાડા (ચોક) मणिपढियाओ अद्धजोयणप्पमाणाओ, છે, ત્યાં અડધા યોજનના માપવાળી મણિપીઠિકાઓ છે. सीहासणा अपरिवारा- जाव - दामा। પરિવાર રહિત સિંહાસન છે-યાવત-માલાઓનું વર્ણન કરવું જોઈએ. थूभाई चउद्दिसिं तहेव। ચારેય દિશાઓમાં પૂર્વવત્ ચારસૂપ છે. णवरं-सोलसजोयणप्पमाणासातिरंगाईसोलस जोयणाई વિશેષમાં- તે સ્તૂપ સોલ યોજનથી કંઈક વધારે उड्ढं उच्चत्तेणं, सेसं तहेव-जाव-जिणपडिमा। પ્રમાણવાળા અને સોલ યોજનથી કંઈક ઊંચા છે. બાકીનું વર્ણન-વાવ-જિન પ્રતિમાઓ સુધી પૂર્વવત્ કરવું જોઈએ. चेइयरूक्खा तहेव चउद्दिसिं तं चेव पमाणं, जहा સ્તુપોની ચારેય દિશાઓમાં ચૈત્યવક્ષ છે. એનું પ્રમાણ विजयाए रायहाणीए। વિજયા રાજધાનીના ચૈત્યવૃક્ષોની સમાન છે. णवरं-मणिपेढियाए सोलस जोयणप्पमाणाओ। વિશેષમાં-મણિપીઠિકાઓ સોલ યોજન પ્રમાણવાળી છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ લોક-પ્રજ્ઞપ્તિ तेसि णं चेइयरूक्खाणं चउद्दिसिं चत्तारि मणिपेढि - याओ अट्ठ जोयणविक्खंभाओ चउजोयण बाहल्लाओ। महिंदज्झया चउसट्टिजोयणुच्चा, जोयणोव्वेधा, जोयणविक्खंभा । सेसं तं चेव । एवं चउद्दिसिं चत्तारि णंदा पुक्खरिणीओ, णवरं - खोयरसपडिपुण्णाओ । जोयणसयं आयामेणं, पण्णासं जोयणाई विक्खंभेणं, पण्णासं जोयणाई उव्वेहेणं । सेसं तं चैव । તિર્યક્ લોક : નંદીશ્વરવ૨દ્વીપ વર્ણન मोगुलियाणं गोमाणसीण य अडयालीसं अडयालीसं सहस्साई । पुरत्थिमेण वि सोलस, पच्चत्थिमेण वि सोलस, दाहिणेण वि अट्ठ उत्तरेण वि अट्ठ साहस्सीओ, तहेव सेसं । उल्लोया भूमिभागा- जाव- बहुमज्झदेसभागे मणिपेढि - या सोलसजोयणाई आयाम - विक्खंभेणं, अट्ठ जोयणाई बाहल्लेणं तारिसं । मणिपीढियाणं उप्पिं देवच्छंदगा सोलस जोयणाई आयामविक्खंभेणं, सातिरेगाई सोलस जोयणाई उड्ढं उच्चत्तेणं, सव्वरणमया अच्छा-जाव - पडिरुवा । असयं जिणपडिमाणं सव्वो सो चेव गमो जहेव वेमाणिय सिद्धायतणस्स । નીવા. ડિ. રૂ, ૩. ૨, મુ. o૮૩ - पुरथिमिल्ले अंजणगपव्वए ૦૮. તર્ત્ય નું ને સે પુરચિમિત્ઝે ગંગળાપવતે તસ્મ चउद्दिसिं चत्तारि णंदाओ पोक्खरिणीओ पण्णत्ताओ, तं जहा - णंदुत्तरा य णंदा आणंदा णंदिवद्धणा । १ ? . પાઠાન્તર- નવિસેળા ઞમોધા ય નોથૂમા ય મુવંસળા | For Private સૂત્ર ૯૦૭-૯૦૮ આ ચૈત્ય વૃક્ષોની ચારે દિશાઓમાં આઠ યોજન પહોળી અને ચાર યોજન જાડી ચાર મણિપીઠિકાઓ છે. ચોસઠ યોજન ઊંચી મહેન્દ્ર ધ્વજાઓ છે. તે એક યોજન ભૂમિમાં ગહેરી (ઊંડી) છે અને એક યોજન પહોળી છે. બાકીનું બધુ વર્ણન પૂર્વવત્ છે. એ રીતે ચારેય દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ છે. વિશેષમાં- તે શેરડીના રસ જેવા જળથી ભરેલી છે. તે એક સો યોજન લાંબી છે, પચાસ યોજન પહોળી છે. પચાસ યોજન ગહરી (ઊંડી) છે, બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે. મનોગુલિકાઓ (પીઠિકા) અને ગોમાનુષી (શૈય્યા) અડતાલીસ - અડતાલીસ હજાર છે. (તે આ પ્રમાણે જાણવી જોઈએ-) પૂર્વ દિશામાં સોલ હજાર, પશ્ચિમ દિશામાં સોલ હજાર, દક્ષિણ દિશામાં આઠ હજાર, ઉત્તર દિશામાં આઠ હજાર, બાકીનું બધું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. છત અને ભૂમિભાગનું વર્ણન પૂર્વવત્ છે- યાવ- એના મધ્યભાગમાં સોલ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી મણિપીઠિકાઓ છે. (એ) મણિપીઠિકાઓની ઉપર સોલ યોજન લાંબાપહોળા અને સોલ યોજનથી કંઈક વધારે ઊંચા દેવછંદકસિંહાસન છે, તે બધા રત્નમય સ્વચ્છ - યાવત્ મનોહર છે. એકસો આઠ જિન પ્રતિમાઓનું સંપૂર્ણ વર્ણન વૈમાનિક દેવોના સિદ્ધાયતનોની પ્રતિમાઓની સમાન છે. પૂર્વી અંજનક પર્વત : ૯૦૮. એમાંથી પૂર્વ દિશાના અંજનક પર્વત પર એની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ કહેવામાં આવી છે. જેમકે- (૧) નન્દુત્તરા, (૨) નંદા, (૩) આનન્દા, (૪) નંદીવર્ધના. Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८०८-८१० તિર્યકુ લોક : નંદીશ્વરવરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૫૭ ताओ णं णंदा पुक्खरिणीओ एगमेगं जोयणसयसहस्सं તે પ્રત્યેક નંદા પુષ્કરણીઓ એક લાખ યોજન લાંબી – आयाम विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छाओ- પહોળી છે અને દસ યોજન ઊંડી સ્વચ્છ - પાવતુजाव-पडिरूवाओ। भनोडरछे. पत्तेयं-पत्तेयं, पउमवरवेइया परिक्खित्ता, पत्तेयं-पत्तेयं પ્રત્યેક નંદાપુષ્કરણી પમવરવેદિકાથી ઘેરાયેલી છે, वणसंडपरिक्खित्ता। પ્રત્યેક પદ્મવરવેદિકા વનખંડથી ઘેરાયેલી છે. तत्थ-तत्थ - जाव-सोवाणपडिरूवगा तोरणा। આ બધાના-ચાવત- સોપાન પ્રતિરૂપક-પગથિયા તથા जीवा. पडि.३, उ. २, सु. १८३ तोराछ. पुक्खरणीसु दधिमुहपब्वया - પુષ્કરણીઓમાં દધિમુખ પર્વત : ९०९. तासि णं पुक्खरिणीणं बहुमज्झदेसभाए, ૯૦૯, આ પુષ્કરણીઓના અતિ મધ્ય ભાગમાં દધિમુખ પર્વત છે. पत्तेयं-पत्तेयं दहिमुहपव्वया चउसद्धिं जोयणसहस्साई પ્રત્યેક દધિમુખ પર્વત ચોસઠ હજાર યોજન ઊંચા છે, उड्ढे उच्चत्तेणं', एगं जोयणसहस्सं उब्वेहेणं, सब्वत्थ એક હજાર યોજન ભૂમિમાં ઊંડા છે. સર્વત્ર સમાન છે. समा, पल्लगसंठाणसंठिता दस जोयणसहस्साई પલંગના આકારે રહેલ છે. તેમજ દસ હજાર યોજના विक्खंभेणं. पहोणाछे. एक्कतीसं जोयणसहस्साइं छच्चतेवीसे जोयणसए એની પરિધિ એકત્રીસ હજાર છસો તેવીસ યોજનની परिक्खेवेणं पण्णत्ता। કહેવામાં આવી છે. सव्वरयणामया अच्छा-जाव-पडिरूवा। પ્રત્યેક પર્વત સર્વરત્નમય સ્વચ્છ -વાવ- મનોહર છે. तहा पत्तेयं पत्तेयं पउमवरवेइया परिक्खित्ता, पत्तेयं પ્રત્યેક પર્વત પમવરવેદિકાથી ઘેરાયેલ છે. અને પ્રત્યેક पत्तेयं वणसंडपरिक्खित्ता. दोण्ह वि वण्णओ। પવરવેદિકા વનખંડથી ઘેરાયેલ છે, બન્નેનું વર્ણન १२jोऽ. तेसि णं दधिमुहपव्वयाणं उवरिं बहुसमरमणिज्जो આ દધિમુખ પર્વતો પર સર્વથા સમરમણીય ભૂભાગ भूमिभागो पण्णत्तो, से जहा आलिंगपुक्खरेइ वा वाम माव्यो छे. प्रभारी मृगत छ- यावत् આના પર દેવ-દેવીઓ વિચરણ કરે છે. जाव-विहरंति। सिद्धायतणं तं चेव पमाणं । એના પર સિદ્ધાયતન છે. જેનું પ્રમાણ પૂર્વવત્ છે. अंजणगपब्बएसु सच्चेव वत्तब्बया णिरवसेसं भाणियब्वं અંજનકપર્વતોનું સંપૂર્ણ વર્ણનતેજ પ્રમાણે છે.-યાવતુ- जाव- उप्पिं अट्ठट्ठमंगलगा। આના પર આઠ-આઠ મંગલ દ્રવ્ય જાણવા જોઈએ. ___ - जीवा. पडि. ३, उ. २, सु. १८३ दक्खिणिल्ले अंजणगपब्वए - દક્ષિણી અંજનક પર્વત : ९१०. तत्थ णं जे से दक्खिणिल्ले अंजणगपव्वए तस्स णं ૯૧૦. એમાંથી દક્ષિણ દિશાના અંજનક પર્વત પર એની ચારેય દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ કહેવામાં આવી છે. चउद्दिसिं चत्तारि णंदापुक्खरिणीओ पण्णत्ताओ, तं हेभ:- (१) मद्रा, (२) विसाला, (3) भुघा, जहा - भद्द्दा य विसाला य कुमुया पुण्डरिगिणी, (४) पुएरी . तं चेव पमाणं, એ બધાનું વર્ણન પૂર્વવત્ છે. तं चेव दधिमुहा पब्बया, तं चेव पमाणं -जाव દધિમુખ પર્વતોનું માપ સિદ્ધાયતન પર્યન્ત પૂર્વવત્ કહેવું . सिद्धायतणा। -जीवा. पडि. ३, उ. २, सु. १८३ सब्वे वि णं दधिमुहपव्वया पल्लगसंठाणसंठिता सव्वत्थसमाविक्खंभुस्सेहेणं चउसद्धिं चउसद्धिं जोयणसहस्साइं पण्णत्ता। -सम. ६४, सु. ४ २. सव्वे विणं दधिमुहपबया दसजोयणसयाई, सव्वत्थ समा पल्लगसंठाणसंठिता, दस जोयणसहस्साई विक्खंभेणं पण्णत्ता।। - ठाणं अ. १०, सु. ७२५ ३. पाठान्तर - नंदुत्तरा य नंदा आनंदा नंदिवड्ढणा। Page #581 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : નંદીશ્વરવરદીપ વર્ણન સૂત્ર ૯૧૧-૯૧૨ पच्चत्थिमिल्ले अंजणगपब्बए - પશ્ચિમી અંજનક પર્વત : ९११. तत्थ णं जे से पच्चत्थिमिल्ले अंजणगपव्वए, तस्स ८११. समांथी पश्चिमहिशामा ४न पर्वत ५२ सेनीयारेय णं चउद्दिसिंचत्तारिणंदापुक्खरिणीओपण्णत्ताओ, तंजहा- દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ કહેવામાં આવી છે, જેમકેणंदिसेणा य अमोहा य, गोत्थूभी य सुदंसणा।' (१)नन्हिसेu, (२)अमोधा, (3)स्तूपा, (४)सुदर्शना. तं चेव सव्वं भाणियव्वं - जाव - सिद्धायतणा । સિદ્ધાયતન પર્યન્ત સમગ્ર વર્ણન પૂર્વવત્ કહેવું જોઈએ. - जीवा. पडि.३, उ. २, सु. १८३ उत्तरिल्ले अंजणगपब्बए - उत्तरी पर्वत : । ०१२. तत्थ णं जे से उत्तरिल्ले अंजणगपब्वए, तस्स णं ८१२. माथी उत्तर हिशान ०४: पर्वत ५२ अनी याय चउदिसिं चत्तारि णंदापुक्खरिणीओ पण्णत्ताओ, तं | દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ કહેવામાં આવી છે. जहा - विजया, वेजयंती, जयंती, अपराजिया। भ- (१) वि४या, (२) ४यंती, (3) ४यंती, (४) २०५२।ता. सेसं तहेव-जाव-सिद्धायतणा, सवा वण्णणा णायव्वा । બાકીનું સિદ્ધાયતન પર્યન્ત સમગ્ર વર્ણન પૂર્વવત્ કરવું दोश्रो. (भद्दा विसाला कुमुदा पुण्डरीकिणी) गंदीसरवरदीवे चत्तारि अंजणगपब्बया :णंदीसरवरस्स णं दीवस्स चक्कवालविक्खंभस्स बहुमज्झदेसभागे चनारि अंजणगपब्वया पण्णत्ता, तं जहा१. पुरथिमिल्ले अंजणगपव्वए, २. दाहिणिल्ले अंजणगपव्वए, ३. पच्चथिमिल्ले अंजणगपब्बाए, ४. उत्तरिल्ले अंजणगपब्बए। ते णं अंजणगपव्वया चउरासीइजोयणसहस्साई उड्ढं उच्चत्तेणं, एगे जोयणसहस्सं उव्वेहेणं, मूले दस जोयणसहस्साई विक्खंभेणं, तदणंतरं च णं मायाए-मायाए परिहाएमाणे-परिहाएमाणे, उवरिमगं जायणसहस्सं विक्वंभेणं पण्णत्ता। मूले एक्कतीसं जोयणसहस्साई छच्च तेवीसे जोयणसए परिक्खवणं । उवरिं तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं परिक्ववेणं । मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पिं तणुया, गोपुच्छसंठाणसंठिया, सब अंजणमया अच्छा-जाव-पडिम्वा । तेसि णं अंजणगपव्वयाणं उवरि बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता। तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभागे चत्तारि सिद्धाययणा पण्णत्ता, ते णं सिद्धाययणा एगं जोयणसयं आयामेणं, पण्णासं जोयणाई विखंभणं, बावत्तरि जायणाई उड्ढं उच्चनेणं, तेसि णं सिद्धाययणाणं चउदिसिं चत्तारि दारा पण्णत्ता, तं जहा-१. देवदारे, २. असुरदारे, २. णागदारे, ४. मुवण्णदारे । तेसु णं दारेसु चउब्बिहा देवा परिवसन्ति तं जहा-१. देवा, २. असुरा, ३. णागा, ४. सुवण्णा । तसि णं दाराणं पुरओ चत्तारि मुहमंडवा पण्णत्ता, तेसि णं मुहमंडवाणं पुरओ चत्तारि पेच्छाघरमंडवा पण्णत्ता । तसि णं पेच्छाघरमंडवाणं बहुमज्झदेसभागे चत्तारि वइरामया अक्वाडगा पण्णता। तेसि णं वइरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभागे चत्तारि मणिपढियाओं पण्णत्ताओ, तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि सीहासणा पण्णत्ता, तेसि णं सीहासणाणं उवरिं चत्तारि विजयदूसा पण्णत्ता, तेसि णं विजयदूसगाणं बहुमज्झदेसभागे चत्तारि वइरामया अंकुसा पण्णत्ता, तेसि णं वइरामएसु अंकुसेसु कुम्भिकमुत्तादामा पण्णत्ता, तेणं कुम्भिका मुत्तादामा पत्तेयं पत्तेयं-अन्नहिं तदद्ध उच्चत्तपमाणमेत्तहिं चउहिं अद्ध कुम्भिकेहिं मुत्तादामहिं सब्बआ समंता संपरिक्खित्ता, तेसि णं पेच्छाघरमंडवाणं पुरओ चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। तासि णं मणिपेढियाणं उवरि-चत्तारि चेइयथूभा पण्णत्ता। तेसि णं चेइयथूभाणं पत्तेयं-पत्तेयं चउदिसिं चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि जिणपडिमाओ सब्बरयणामईओ सपलियंक णिसण्णाओ थूभाभिमुहीओ चिट्ठन्ति तं जहा१. रिसभा, २. बद्धमाणा, ३. चंदाणणा, ४. वारिसेणा। तेसि णं चेइयथूभाणं पुरओ चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ । तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि चेइयरूक्खा पण्णत्ता। (पाटि पा.नं.४५८ ५२) Page #582 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૧૨ તિર્યફ લોક : નંદીશવરદીપ વર્ણન ગણિતાનુયોગ ૪પ૯ तत्थ णं बहवे भवणवइ- वाणमंतर - जोइसिय આ પર્વતો પર અનેક ભવનપતિ, વાણવ્યન્તર, જયોતિષી वेमाणिया देवा चाउमासियापडिवएसु, संवच्छरिएसु અને વૈમાનિક દેવ ચાતુર્માસિક પ્રતિપદાઓમાં, वा अण्णेसुय बहूसु जिणजम्मण-णिक्खमण णाणुप्पत्ति- સંવત્સરીમાં તથા અન્ય અનેક જિન જન્મ-નિષ્ક્રમણ, णिव्वाणमादिएसु य, देव कज्जेसु य, देवसमुदयेसु य, જ્ઞાનોત્પત્તિ, નિર્વાણ વગેરેના પ્રસંગો પર તથાદેવકાર્યોમાં, देवसमितीसु य देवसमवाएसु य, देवपओयणेसु य દેવસમૂહોમાં, દેવસમિતિઓમાં, દેવસમવાયોમાં, एगंतओ सहिता समुवागता समाणा पमुदित - દેવપ્રયોજનોમાં એકત્રિત થઈને આવીને સમ્મિલિત થતા पक्कीलिया अट्ठाहितारुवाओ महामहिमाओ करेमाणा હોય અને આનંદપ્રમોદ કરતા હોય એવા મહામહિમાશાલી पालेमाणा मुहं मुहेणं विहरंति । અષ્ટાદિનકા પર્વ મનાવતા સુખપૂર્વક વિચરણ કરે છે. कइलास - हरिवाहणा य तत्थ दुवे देवा महिड्ढीया- ત્યાં મહર્ધિક-ચાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા કૈલાસ जाव-पलिओवमट्टितीया परिवति । અને હરિવાહન નામના બે દેવ રહે છે. (4सा पा.नं.४५८नुमाही टिप्यास) तेसि णं चेइयरूक्वाणं पुरओ चत्तारि मणिपेढियाओ पण्णनाओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि महिंदज्झया पण्णत्ता । तासि णं महिंदज्झयाणं पुरओ चत्तारि णंदा पोखरिणीओ पण्णत्ताओ। तासि णं पोखरणीणं पत्तेयं-पत्तेयं चउदिसिं चत्तारि वणमंडा पण्णत्ता, तं जहा१. पुरथिमेणं, २. दाहिणणं, ३. पच्चत्थिमेणं, ४. उत्तरणं । गाहा - पुव्वे णं असोगवणं, दाहिणओ होइ सत्तवण्णवणं । अवरेणं चंपगवणं, चूयवणं उत्तर पाये। १ पुरथिमिल्ले अंजणगपबएतत्थ णं जे मे पुरथिमिल्ले अंजणगपव्वए तस्स णं चउदिमिं चत्तारि णंदाओ पोक्वरिणीओ पण्णत्ताओ, तं जहा१. णंदुत्तरा, २. णंदा, ३. आणंदा, ४. णंदिवद्धणा । ताओ णं णंदाओ पोक्खरणीओ एगं जोयणसयसहस्सं आयामेणं, पण्णासं जायणसहस्साई विक्वंभणं, दसजोयणमयाइं उबेहणं । तासि णं पोक्खरणीणं पत्तेयं-पत्तयं चउदिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता, तेसि णं तिमोवाणपडिरूवगाणं पुरओ चत्तारि तोरणा पण्णत्ता, तं जहा१. पुरथिमेणं, २. दाहिणणं, ३. पच्चत्थिमेणं, ४. उत्तरेणं । तासि णं पोखरणीणं पत्तेयं-पत्तेयं चउदिसिं चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा - १. पुरथिमे णं, २. दाहिणे णं, ३. पच्चत्थिमे णं, ४. उत्तरे थे। गाहा - पुब्वे णं असोगवणं, दाहिणओ होइ सत्तवण्णवणं । अवरेणं चंपगवणं, चूयवणं उत्तरे पासे । तामि णं पुक्खरणीणं बहुमज्झदेमभागे चत्तारि दधिमुहगपब्बया पण्णत्ता। ते णं दधिमुहगपव्वया चउसट्टि जोयणमहस्साई उड्ढं उच्चत्तेणं, एगं जोयणसहस्सं उबेहेणं, सव्वत्थ समा पल्लगसंठाणसंठिया। दम जायणमहस्साई विक्खंभेणं, एक्कतीसं जोयणसहस्साई छच्च तेवीस जोयणसए परिक्खवणं, सब्बरयणामया अच्छा-जाव-पडिरूवा । २. दाहिणिल्ले अंजणगपव्वएतत्थ णं जे से दाहिणिल्ले अंजणगपव्वए तम्म णं चउदिसिं चत्तारि णंदाओ पोखरणीओ पण्णत्ताओ, तं जहा१. भद्दा, २. विसाला, ३. कुमुदा, ४. पोंडरिगिणी। ताओ णं णंदाओ पोखरणीओ एक्कं जोयणसयसहस्सं आयामेणं, सेसं तं चेव पमाणं तहेव दधिमुहगपब्बया, तहेव सिद्धाययणा-जाव-वणसंडा। ३. पच्चथिमिल्ले अंजणगपव्वएतत्थ णं जे से पच्चस्थिमिल्ले अंजणगपव्वए, तम्स णं चउदिसिं चत्तारि णंदाओ पोखरणीओ पण्णत्ताओ, तं जहा१. णंदिसणा, २. अमोहा, ३. गोथूभा, ४. मुदंसणा। ताओ णं णंदाओ पोखरणीओ एक्कं जोयणसयसहस्सं आयामणं, सेसं तं चेव पमाणं, तहेव दधिमुहगपब्बया, तहेव सिद्धाययणा-जाव-वणसंडा। ४. उत्तरिल्ले अंजणगपब्बएतत्थ णं जे से उत्तरिल्ले अंजणगपब्वए, तम्म णं चउदिसिं चत्तारि णंदाओ पोखरणीओ पण्णत्ताओ, तं जहा- १. विजय, २. वैजयंती, ३. जयंती, ४. अपराजिया । ताओ णं णंदाओ पोवरणीओ एक्कं जोयणसयसहस्सं आयामेणं, सेसंतं च्व पमाणं, तहेव दधिमुहगपबया, तहेव सिद्धाययणा-जाव-वणसंडा। । - ठाणं अ. ४, उ. ३,सु. ३०७ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : નંદીવરદ્વીપ વર્ણન સૂત્ર ૯૧૩-૯૧૫ से एएणद्वेणं गोयमा! एवं वच्चइ - “णंदिस्सरवरे दीवे, હે ગૌતમ ! આ કારણે નંદીશ્વરવરદ્વીપ, નંદીશ્વરવર દ્વીપ ક્રિસરવરે સૈવે છે ” કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! णंदिस्सरवरे दीवे सासए-जाव અથવા હે ગૌતમ ! નંદીશ્વરવરદ્વીપ શાશ્વત વાવ- નિર્વે - ગીવા. ડિ. ૨, ૩૨, . ૧૮૩ નિત્ય છે. णंदीसरवरेदीवे चत्तारि रतिकरगपव्यया નંદીશ્વરવર દ્વીપમાં ચાર રતિકર પર્વતઃ ૧૬ રૂ. બંસરવરલ્સ ટીવલ્સ વવાવિવુંમક્ષ ૯૧૩. નંદીશ્વરવરદ્વીપના ચક્રવાલ વિખંભના મધ્યભાગની बहुमज्झदेसभागे चउसु विदिसासु चत्तारिरतिकरगपव्वया ચાર વિદિશાઓમાં ચાર રતિકર પર્વત કહેવામાં આવ્યા પvઇ તા, તે નદી - છે, જેમકે१. उत्तर-पुरस्थिमिल्ले रतिकरगपव्वए, (૧) ઉત્તર-પૂર્વ (ઈશાનકોણ)માં રતિકર પર્વત, २. दाहिण-पुरथिमिल्ले रतिकरगपव्वए, (૨) દક્ષિણ-પૂર્વ (અગ્નિકોણ)માં રતિકર પર્વત, ३. दाहिण-पच्चथिमिल्ले रतिकरगपव्वए, (૩) દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યકોણ)માં રતિકર પર્વત, ४. उत्तर-पच्चत्थिमिल्ले रतिकरगपब्वए, (૪) ઉત્તર-પશ્ચિમ (વાયવ્યકોણ) માં રતિકર પર્વત. तेणं रतिकरगपव्वया दसजोयणसयाइं उड़ढं उच्चत्तेणं, તે રતિકર પર્વત એક હજાર યોજન ઉંચા છે. दस गाउयसयाई उब्वेहेणं, એક હજાર ગાઉ ભૂમિમાં ઊંડા છે. सव्वत्थसमा झल्लरिसंठाणसंठिया, એ પર્વત ઝાલરના આકારે રહેલા છે અને સર્વત્ર સમાન છે. दसजोयणसहस्साई विक्खंभेणं,' દસ હજાર યોજન પહોળા છે. एक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसए આ પર્વતોની પરિધિ એકત્રીસ હજાર છસો તેવીસ परिक्खेवेणं, યોજનની છે. સવરયામા, ૩૭-ગાવ-પરિવા એ પર્વત સર્વરત્નમય સ્વચ્છ -જાવતુ- મનોહર છે. - ટામ. ૨, ૩, ૪, મુ. ૩ ૦ ૭ (૭) उत्तरपुरथिमिल्ले रतिकरगपब्वए ઉત્તરપૂર્વદિશામાં રતિકર પર્વત : ૧ ૪. તત્વ જ ને સત્તર-પુત્યમિત્તે તિવારીપD તક્ષ ૯૧૪ આ પર્વતોમાંથી ઉત્તર-પૂર્વ (ઈશાનકોશ)માં રતિકર णं चउद्दिसिमीसाणस्स देविंदस्स देवरण्णो પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્રદેવરાજ ઈશાનની ચાર चउण्हमग्गमहिसीणं जंबुद्दीवपमाणाओ चत्तारि અગમહિષીઓની જેબૂદ્વીપ જેટલા પ્રમાણવાળી ચાર रायहाणीओ पण्णत्ताओ, तं जहा - રાજધાનીઓ કહેવામાં આવી છે. જેમકે – ૨. કુરા, ૨. ગંલા, રૂ. સેવપુરા, ૪. ઉત્તરશુરા | (૧)નન્દુત્તરા, (૨)નન્દા, (૩)દેવકુરા, (૪)ઉત્તરકુરા. ૨. હૃા, ૧. 'કૃષ્ણા” અગ્રમહિષીની રાજધાનીનું નામ)નંદુત્તરા. ૨. હા, ૨. કૃષ્ણરાજી” અઝમહિષીની રાજધાનીનું નામ દેવકુરા, ૩. રામાપ, ૩. રામા' અમહિષીની રાજધાનીનું નામ દેવકુરા, ૪. રામરવિવU I ૪. 'રામરક્ષિતા’ અગમહિષીની રાજધાનીનુંનામઉત્તરકુરા. - ટામ. , ૩, ૪, સુ. ૩ ૦ ૭ (૮). दाहिणपुरत्थमिल्ले रतिकरगपब्बए દક્ષિણ-પૂર્વ દિશામાં રતિકર પર્વત: ૨૨. તત્ય જ ને સે ઢfer-જુરOિfમત્તે તિર પy, ૯૧૫. આ પર્વતોમાંથી દક્ષિણ-પૂર્વ (અગ્નિકોણ)ના રતિકર तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो, પર્વતની ચારેય દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શક્રની ચારેય चउण्हमम्गमहिसीणं जंबुद्दीवपमाणाओ चत्तारि અગ્રમહિપીઓની જેબૂદીપ જેટલા પ્રમાણવાળી रायहाणीओ पण्णत्ताओ, तं जहा - ચાર રાજધાનીઓ કહેવામાં આવી છે, જેમકે૧. ટાઈ , ૨૦, મુ. ૭૨૬ Page #584 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૧-૯૧૭ તિય લોક : નંદીશ્વરદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૬૧ ૨. ક્ષમા, ૨. સમાસા, રૂ. અશ્વિમી, ૪. મોરHTT (૧) સમણા, (૨) સોમણસા, (૩) અર્ચિમાલી, (૪) મનોરમાં. ૬.૫૩માણ, ૧. 'પદ્મા’ અગમહિષીની રાજધાનીનું નામ સમણા, ૨. સિવાઈ, ૨. 'શિવા” અગમહિષીની રાજધાનીનુંનામસોમણસા, રૂ. 9, ૩ શચી અગમહિષીની રાજધાનીનું નામ અર્ચિમાલી, ૪. અંગૂTI - ટામાં મ. ૨, ૩, ૪, . ૩ ૦ ૭ (૧) ૪. “અંજુ' અગમહિષીની રાજધાનીનું નામ મનોરમા. दाहिण पच्चथिमिल्ले रतिकरगपव्वए દક્ષિણ-પશ્ચિમમાં રતિકર પર્વતઃ ૧૨ ૬, તત્ય જ ને સે -ત્યિમિત્ર તરાપ, ૯૧૬. આ પર્વતોમાંથી દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્યકોણના રતિકર तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरणो પર્વતની ચારેય દિશાઓમાં દેવેન્દ્રદેવરાજ શક્રની ચારેય चउण्हमग्गमहिसीणं जंबुद्दीवपमाणाओ चत्तारि અગ્રહિષીઓની બૂઢીપ જેટલા પ્રમાણવાણી ચાર रायहाणीओ पण्णत्ताओ, तं जहा - રાજધાનીઓ કહેવામાં આવી છે, જેમકે૨. ભૂતા, ૨. મૂતવર્ડસા, રૂ. ધૂમ, ૪. સુર્વસTT I (૧)ભૂતા, (૨)ભૂતવડંસા, (૩)ગોસ્તૂપા, (૪)સુદર્શના. ૧. 'અમારા' અગમહિષીની રાજધાનીનું નામ ભૂતા, ૨. બછરા, ૨. 'અક્ષરા' અઝમહિષીની રાજધાનીનું નામ ભૂતવસા, રૂ. નવમg, નવમિકા' અગ્રમહિષીની રાજધાનીનું નામ ગોસ્તૂપા, ૪. |િ -ટાઈ એ. , ૩૪, મુ. ૩ ૦ ૭ (૧૦) ૪. 'રોહિણી' અઝમહિષીની રાજધાનીનું નામ સુદર્શના. उत्तर-पच्चथिमिल्ले रतिकरगपब्बए ઉત્તર-પશ્ચિમમાં રતિકર-પર્વત : ૧૨૭, તત્ય જ ને ? ઉત્તર-પૂજ્વત્યિમિત્તે તિર વિU. ૯૧૭. આ પર્વતોમાંથી ઉત્તર-પશ્ચિમ (વાયવ્યકોણ)ના રતિકર तस्स णं चउद्दिसिमीसाणस्स देविंदस्स देवरणो પર્વતની ચારેય દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનની चउण्हमग्गमहिसीणं, जंबुद्दीवपमाणाओ चत्तारि ચાર અઝમહિષીઓની જેબૂદ્વીપ જેટલા પ્રમાણવાળી रायहाणीओ पण्णत्ताओ, तं जहा - ચાર રાજધાનીઓ કહેવામાં આવી છે, જેમકે૬. થTI, ૨. રથયા , રૂ. સવરથT, ૪. રથ સંવથTI (૧)રત્ના,(૩)રત્નોચ્ચયા.(૩)સર્વરત્ના,(૪)રત્નસંચયા. ૨. વસૂપ, ૧. 'વસુ' અઝમહિષીની રાજધાનીનું નામ રત્ના, ૨. વસુરાણ, ૨. 'વસુગુપ્તા' અગ્રમહિષીની રાજધાનીનું નામ રત્નોચ્ચયા, રૂ. વસુમિત્તા, ૩. 'વસુમિત્રા' અગ્રમહિષીની રાજધાનીનું નામ સર્વરત્ના, ૪. વસુNTU ? ૪. 'વસુન્ધરા’ અગ્રમહિષીની રાજધાનીનું નામ - ટાપ . ૩, ૩.૪, મુ. ૩ ૦ ૭ (૨૧). રત્નસંચયા. ત્રીજા ઉપાંગ જીવાભિગમના વૃત્તિકાર શ્રીમલયગિરિ આ સૂત્રની વૃત્તિમાં લખે છે – “પુત્યુત્ત, તિર પર્વત વાદથવછતા સર્વથા ન દત્ત' એટલે તે સ્વયં સ્પષ્ટ છે કે એમની સમક્ષ એક એવી પણ પ્રતિ હતી કે જેમાં રતિકરપર્વત ચતુર્કવાળો પાઠ હતો. કેમકે એ પાઠની વૃત્તિ પણ એમણે કરી છે. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત જીવાભિગમની પ્રતિમાં ‘તવર પર્વત’ (નો) ચતુષ્ટયવાળો મૂળપાઠ તો નથી પરંતુ એ પાઠની શ્રીમલયગિરિકૃત વૃત્તિ અક્ષરશઃ અંકિત થયેલ છે. સ્થાનાંગના ચોથા સ્થાને બીજા ઉદ્દેશક સૂત્ર ૩૦૭માં જીવાભિગમની સમાનનંદશ્વરવરદ્વીપની ચાર દિશાઓમાં રહેલ ચાર અંજનક પર્વતોનું તથા ચાર વિદિશામાં સ્થિત ચાર રતિકર પર્વતોનું વર્ણન છે. આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત સ્થાનાંગમાંથી (રતિકર પર્વત ચતુષ્ટયવાળો) પાઠ અહીં ઉદ્ધત કરવામાં આવ્યો છે જો રતિકર પર્વત ચતુર્યવાળો પાઠ સ્થાનાંગમાં ન મળ્યો હોય તો આ પાઠ વિચ્છિન્ન થઈ ગયો હોત કેમકે જીવાભિગમની ઉપલબ્ધ પ્રતિઓમાં આ પાઠ મળતો નથી. Jain Education Interational Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : અરુણદ્વીપ વર્ણન સૂત્ર ૯૧૮-૯૨૧ णंदीसरवरदीवे सत्तदीवा નંદીશ્વરવરદ્વીપમાં સાતદ્વીપ : ૦૮, viીસરવરસ ઢીવર્સ ગંતા સત્તાવારૂUત્તા, સંનહીં- ૯૧૮, નંદીશ્વરવરદ્વીપમાં સાત દ્વીપ કહેવામાં આવ્યા છે, જેમકે 9. નંgવે, ૨. ધીરૂ, રૂ. પવરવરે, ૪. વVI, (૧)જંબુદ્વીપ, (૨)ધાતકી ખંડદ્વીપ, (૩)પુષ્કરવરદ્વીપ, ૬. સ્વરવરે ૬. ઇવરે, ૭. રાયવરે | (૪)વણવરદ્વીપ, (પ) ક્ષીરવરદ્વીપ, (૬)વૃતવરદ્વીપ, - ટા, . ૭, મુ. ૬૮૦ (3) (૭) ક્ષોદવરદ્વીપ, गंदीसरवरदीवे सत्त समुद्दा નંદીશ્વરવરદ્વીપમાં સાત સમુદ્ર : ૦ ૨૧. વરસવક્સચંતા સત્તસમુદ્દાપUUત્તા, સંનદા- ૯૧૯. નન્દીશ્વરદ્વીપમાં સાત સમુદ્ર કહેવામાં આવ્યા છે, જેમકે છે. સ્ત્રવો, ૨. ત્રિો, રૂ. પુજારા, ૪. વVI, (૧)લવણસમુદ્ર, (૨)ઝાલોદસમુદ્ર, (૩)પુષ્કરોદસમુદ્ર, છે. વીરો, ૬. ઘરે, ૭. વાદ્રા (૪)વણોદસમુદ્ર, (૫) ક્ષીરૌદસમુદ્ર, (૬)વૃતદસમુદ્ર, (૭) ક્ષોદોદસમુદ્ર. - ટા. મ. ૭, મુ. ૧૮૦ (૨) नंदीसरोदसमुद्दो वण्णओ નંદીશ્વરોદ સમુદ્રનું વર્ણન : ૦૨ . બદ્રીક્સરવર વંળીરા સમૃવવાર ૯૨૦. નંદીશ્વરોદ નામનો સમુદ્ર ગોળ વલયાકારે રહેલ संठाणसंठिए सबओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ.१ નંદીશ્વરવરદ્વીપને ચારેબાજુથી ઘેરીને રહેલ છે. तहेव समचक्कवालसंठाणसंठिए । તે સમચક્રવાલ આકારે પૂર્વવત્ સ્થિર છે. विक्खंभ-परिक्खेवो संखेज्जाइं जोयणसयसहस्साई। એની પહોળાઈ અને પરિધિ સંખ્યાત લાખ યોજનની છે. દ્વારા, તારેતર, પ૩મવા , વાસંદે, પક્ષ, નવા, નંદીશ્વરોદસમુદ્રના દ્વાર, દ્વારોનું પરસ્પર અંતર, તહેવા પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોનો પરસ્પર સ્પર્શ, જીવોની એકબીજામાં ઉત્પત્તિ વગેરેનું વર્ણન પૂર્વવત છે. अट्ठो जो खोदोदगस्स - जाव એના નામનું કારણ ક્ષોતોદસમુદ્રની સમાન જાણવું જોઈએ – યાવતુसुमण-सोमणस भद्दा, एत्थ दो देवा महिड्ढिया-जाव- સુમન અને સોમનસભદ્ર નામવાળા મહર્ધિક-યાવपलिओवमट्टिईया परिवसंति, પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ ત્યાં રહે છે. से एएणतुणं गायमा ! एवं वुच्चइ - “णंदीसरोदे समुद्दे, હે ગૌતમ ! આ કારણે 'નંદીશ્વરોદ સમુદ્ર નંદીશ્વરોદ णंदीसरोदे समुद्दे। સમુદ્ર કહેવાય છે. अदुत्तरं च णं गोयमा! णंदीसरोदे समुद्दे सासए-जाव- અથવા હે ગૌતમ ! નંદીશ્વરોદ સમુદ્ર શાશ્વત -વાવfજા - નીવર, કિ. રૂ, ૩. ૨, મુ. ૨૮૪ નિત્ય છે. अरूणदीवस्स वण्णओ અરુણદ્વીપનું વર્ણન : ૦ ૨૨. ઇiદ્રસરોવંસમુદે અUTTI વવકેવીર સંટણ ૯૨૧, અરૂણ’ નામનો દ્વીપ ગોળ વલયાકારે રહેલ નંદીશ્વરોદ संठिए सव्वओ समंता संपरिक्खित्ता णं चिट्ठति, સમુદ્રને ચારેબાજુએથી ઘેરીને રહેલ છે. प. अरूणे णंभंते! दीवे किंसमचक्कवाल संठाणसंठिए પ્ર. હે ભગવન્! અરુણદ્વીપ શું સમચક્રવાલ આકારે विसमचक्कवाल संठाणसंठिए? રહેલ છે કે વિષમચક્રવાલ આકારે રહેલ છે? गोयमा ! समचक्कवालसंठाणसंठिए नो ૬. હે ગૌતમ ! (અરુણદ્વીપ) સમચક્રવાલ આકારે विसमचक्कवालसंठाणसंठिए, રહેલ છે. પરંતુ વિષમ ચક્રવાલ આકારે રહેલ નથી. . મૂS, T. ૨૧, મુ. ? ? Page #586 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૨૨-૯૨૩ તિર્યફ લોક : અરુણોદક સમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૬૩ . અને જે મંત ટ્રાવ વવ વવ7- પ્ર. હે ભગવન્! અરુણદ્વીપનો ચક્રવાલ વિખંભ विक्खंभेणं केवइयं चक्कवाल-परिक्खेवणं અને ચક્રવાલ પરિધિ કેટલી કહેવામાં આવી છે? પત્ત ? गोयमा ! संखेज्जाइं जोयणसयसहस्साई ૩. હે ગૌતમ ! સંખ્યાત લાખ યોજનનો ચક્રવાલ चक्कवालविक्खंभेणं पण्णत्ते, संखेज्जाई વિખંભ કહેવામાં આવ્યો છે અને સંખ્યાત લાખ जोयणसयसहस्साई परिक्खेवेणं पण्णत्ते'। યોજનની પરિધિ કહેવામાં આવી છે. पउमवरखेइया, वणसंडो, दारा, दारंतरंय तहेव, અરુણદ્વીપની પવરવેદિકા, વનખંડ, દ્વાર, દ્વારના અંતરનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. णवरं संखेज्जाई जोयणसयसहस्साई दारंतरं - વિશેપ : દ્વારનું સંખ્યાત લાખ યોજનાનું અંતર નાવ - મg, છે- યાવતુ- નામનું કારણ પૂર્વવત્ છે. वावीओ खादोदगपडिहत्था, વાવો શેરડીના રસથી ભરેલ છે. उप्पायपव्वया सव्ववइरामया अच्छा- जाव ઉત્પાત પર્વત સર્વવમય સ્વચ્છ - યાવતપરિવા, મનોહર છે. असोग-वीतसोगा य एत्थ दुवे देवा महिड्ढीया અશોક અને વીતશોક નામવાળા મહર્ધિક-યાવતजाव- पलिओवमट्ठिईया परिवसंति, પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ ત્યાં રહે છે. से तेणट्रेणं गोयमा ! एवं वच्चइ-अरूणे णाम હે ગૌતમ ! આ કારણે અરુણ નામનો દ્વીપ दीव, अरूण णामं दीवे। 'અરણ નામનો દ્વીપ' કહેવાય છે. - નવા vf. ૩, ૩.૨, મુ. ૨૮ अरूणोदग समुदस्स वण्णओ અરુણોદક સમુદ્રનું વર્ણન : ૬ ૨૨. બT વંશ* દ્રામસમુદેવવન્ઝયર-સંસ્ટાગ- ૯૨૨. અરુણોદક સમુદ્ર ગોળ વલયાકાર આકારે રહેલ संठिए सवओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ३, અરુણદ્વીપને ચારેયબાજુથી ઘેરીને રહેલ છે. तस्स वि तहेव चक्कवालविक्खंभो परिक्खेवो य, એની ચક્રવાલ પહોળાઈ અને પરિધિ પૂર્વવત્ છે. अट्ठो, खोतोदगं तहेव એના નામનું કારણ અને શેરડીરસ જેવા જળ પૂર્વવત્ છે. णवरं - सुभद्द- सुमणभद्दा एत्थ दो देवा महिड्ढीया વિશેષમાં-સુભદ્ર અને સુમનભદ્ર નામવાળા મહર્ધિક-जाव- पलिओवमट्टिईया परिवसंति, सेसं तहेव । યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ ત્યાં રહે છે. - નવા પ૬િ. ૩, ૩, ૨, . ૨૮ બાકીનું વર્ણન પૂર્વવત્ છે. अरूणवरदीवस्स वण्णओ અણવર દ્વીપનું વર્ણન: ૧૨ રૂ. બંસરવરä સમુદ્દે પાવર જનમ વવવ7થી - ૮૨૩. અણવર નામનો દ્વીપ ગોળ વલયાકાર આકારે રહેલ रसंठाण संठिए सवओ समंता संपरिक्खत्ताणं चिट्ठति।' નંદીશ્વરોદ સમુદ્રને ચારેબાજુએથી ઘેરીને રહેલ છે. प. अरूणवरे णं भंते ! दीवे किं समचक्कवालसं- પ્ર. હે ભગવન્! અરણવરદ્વીપ શું સમચક્રવાલ આકારે ठाणसंठिते, विसमचक्कवालसंठाणसंठिते ? રહેલ છે કે વિષમ ચક્રવાલ આકારે રહેલ છે ? ૨, મૂરિય, , ૬૧, મુ. ૦ २. स च देवप्रभया, पर्वतादिगत वज्ररत्नप्रभया चारूण इति अरूणनामा। २-५ मरिय पा १९ म १०१ Page #587 -------------------------------------------------------------------------- ________________ = $ ૪૬૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અરુણવરદ્વીપ વર્ણન સૂત્ર ૯૨૩ ૩. નવમા સમજવાવાસં સંક્તિ. નો ઉ. હે ગૌતમ ! અરૂણવરદ્વીપ સમચક્રવાલ આકારે विसमचक्कवालसंठाणसंठिते । રહેલ છે. વિષમ ચક્રવાલ આકારે રહેલ નથી. अरूणवरे णं णं भंते ! दीवे केवतियं चक्कवाल- પ્ર. હે ભગવન્! અરૂણવરદ્વીપનું ચક્રવાલ વિધ્વંભ विक्खंभेणं, केवतियं परिक्खेवेणं पण्णत्ते ? અને એની પરિધિ કેટલી કહેવામાં આવી છે? गोयमा ! संखेज्जाइं जोयणसयसहस्साई હે ગૌતમ ! સંખ્યાત લાખ યોજનની ચક્રવાલ चक्कवाल विक्खंभेणं, संखेज्जाइं जोयणसय પહોળાઈ છે અને સંખ્યાત લાખ યોજનની सहस्साई परिक्खेवेणं पण्णत्ते। પરિધિ કહેવામાં આવી છે. दारा, दारंतरा य तहेव संखेज्जाई जोयणसय એના દ્વાર અને પરસ્પર એક બીજા દ્વારોનું સહસ્સા અંતર સંખ્યાત લાખ યોજનાનું છે. सेणं एगाए पउमवरवेइयाए एगेणं वणसंडेणं તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सब्बओ समंता संपरिक्खित्ते चिट्ठइ, दोण्हवि ચારેબાજુથી ઘેરાયેલો છે. અહીં (બન્ને avorગા , પદ્મવરવેદિકાઅને વનખંડનું)વર્ણન કરવું જોઈએ. પહેલા તો (ઉપર) પુજા બને (અરૂણવરદ્વીપ અને નંદીશ્વરોદ સમુદ્ર)ના પ્રદેશ પરસ્પર સ્પર્શેલા છે. जीवा दोस (दीवेस वि-समहेस) वि पच्चायति। બને (અરૂણદ્વીપ અને અરૂણોદક સમુદ્રો)ના જીવ એક બીજામાં ઉત્પન્ન થાય છે. प. से केणढ णं भंते ! एवं वुच्चइ - “अरूणवरे दीवे, પ્ર. હે ભગવન્! ક્યા કારણે અરૂણવરદ્વીપ' अरूणवरे दीवे? અરુણવરદીપ કહેવામાં આવે છે? गोयमा ! अरूणवरे णं दीवे तत्थ तत्थ देसे-देसे હે ગૌતમ ! અણવરદ્વીપના બધા વિભાગોમાં तहिं तहिं बहुओ खुड्डाखुड्डियाओ-जाव-बिलपं સર્વત્ર અનેક નાની-નાની વાવો છે- યાવતુतियाओ अच्छाओ-जाव-महुरसरणाइयाओ બિલપંક્તિઓ છે, તે બધી સ્વચ્છ છે- યાવતુखोदोदगपडिहत्थाओ पासाइयाओ - जाव મધુર સ્વરથી ગુંજારવ કરનારી છે અને ક્ષોતોદ पडिरुवाओ। (શેરડીના રસ જેવું જળ)થી ભરેલી છે, પ્રસન્નતા પ્રદાન કરવાવાળી છે- યાવતુ- મનોહર છે. तासु णं खुड्डियासु - जाव - बिलपंतियासु बहवे આ વાવોમાં-ચાવતુ- બિલપંક્તિઓમાં અનેક उप्पायपव्वया-जाव-सव्ववइरामया, अच्छा-जाव ઉત્પાત પર્વત છે-યાવતુ- તે બધા વજૂમય છે, દિવા | સ્વચ્છ – વાવ- મનોહર છે. अरूणवरभद्द-अरूणवरमहाभद्दा एत्थ दो देवा ત્યાં અરૂણવરભદ્ર અને અરૂણવર મહાભદ્ર महिढीया-जाव-पलिओवमट्टिईया परिखसंति । નામવાળા મહર્ધિક-યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. से एएणटे णं गोयमा ! एवं वुच्चइ - अरूणवरे (ગૌતમ!આ કારણેઅરૂણવરદ્વીપ, અરૂણવરદ્વીપ ઢી, સUવરે ઢી ” કહેવાય છે. . अदुत्तरं च णं गोयमा ! अरूणवरे दीवे सासए - અથવા ગૌતમ ! અરૂણવરદ્વીપ શાશ્વત વાવતુનવ-fજે નિત્ય છે. - નવા. . ૩, ૩.૨, મુ. ૬૮૬ 5. Jain Education Intemational Page #588 -------------------------------------------------------------------------- ________________ सूत्र ८२४-८30 તિર્યફ લોક : અરુણવરોદ સમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૬૫ अरूणवरोदसमुहस्स वण्णओ અરૂણવરોદ સમુદ્રનું વર્ણન : ९२४. अरूणवरं णं दीवं अरूणवरोदे णामं समुदे वट्टे ८२४. गोण सयासर सारे २३ स३९वरोह नाम वलयागार संठाण संठितेसवओसमंतासंपरिक्खित्ताणं સમુદ્ર અરૂણવરદ્વીપને ચારેય બાજુથી ઘેરીને चिट्ठति । स्थित छे. अरूणवर- अरूणवरमहावरा य एत्थ दो देवा महिड्ढीया- ત્યાં અરૂણવર અને અરૂણવરમહાવર નામના जाव-पलिओवमट्टितीया परिवसंति, મહર્ધિક-યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ २७. सेसं सव्यं तहेव। -जीवा. पडि. ३, उ. २,सु. १८५ બાકીનું બધુ વર્ણન પૂર્વવત છે. अरूणवरावभासदीवस्स वण्णओ અરૂણહરાવભાસદ્વીપનું વર્ણન: ९२५. अरूणवरोदं समुदं अरूणवरावभासे णामं दीवे वट्टे - ८२५. गोणपदया।२२।७।२ २४८ २०३५॥१२॥वमास नाम: वलयागार संठाण संठिते सव्वओसमंता संपरिक्खित्ताणं દ્વીપ અરૂણવરોદસમુદ્રને ચારેબાજુથી ઘેરીને રહેલ છે. चिट्ठति।२ अरूणवरावभासभदं - अरूणवरावभासमहाभद्द य ત્યાં અરૂણહરાવભાસભદ્ર અને અરૂણવરાવભાસ एत्थ दो देवा महिड्ढीया -जाव- पलिओवमट्ठिईया મહાભદ્ર નામના મહર્ધિક -યાવતુ - પલ્યોપમની परिवसंति, સ્થિતિવાળા બે દેવ રહે છે. सेसं सव्वं तहेव। -जीवा. पडि. ३, उ. २, सु. १८५ બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે. अरूणवरावभास समुहसस्स वण्णओ અરૂણવરાવભાસ સમુદ્રનો વર્ણન: ९२६. अरूणवरावभासे णं दीवं अरूणवरावभासे णामं समुद्दे ८२७. गोण ल्या२ मारे २४ २५३।१२।वामास वट्टे वलयागार संठाण संठिते सव्वओ समंता નામક સમુદ્ર અરૂણવરાવભાદ્વીપને ચારે બાજુથી संपरिक्खित्ताणं चिट्ठति । ઘેરીને રહેલ છે. अरूणवरावभास - अरूणवरावभासमहावरा एत्थ दो ત્યાં અરૂણહરાવભાસ અને અરૂણહરાવભાસમહાવર देवा महिड्ढीया-जाव-पलिओवमट्ठिईया परिवसंति, નામના મહર્ધિક -યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે ४५.२९ . सेसं सब्वं तहेव। - जीवा. पडि. ३, उ.२, सु. १८५ બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે. कुण्डलाइ दीव- समुदाणं संखित्त परूवर्ण - sule द्वीप समुद्रोनु संक्षिप्त प्र३५९५ : ९२७. कुण्डले दीवे - कुण्डलभदं- कुण्डलमहाभद्दा एत्थ दो देवा ८२७. कुंडाद्वीप-समद्रमने दुसमहाभद्र नामनाम: महिड्ढीया - जाव - पलिओवमट्ठिईया परिवति ।' यावत्- पक्ष्योपमनी स्थितिवाणा हेव र . ९२८. कुण्डलोदे समुद्दे - चक्खु-सुभचक्खुकंता एत्थ दो देवा ८२८. लोहसमुद्र-यक्षुमने शुभयातन-मर्यि महिड्ढीया-जाव- पलिओबमट्ठिईया परिवसंति ।५ यावत्- पक्ष्योपमनी स्थितिवाणा मे.. २०९. कुण्डलवरेदीवे-कुण्डलवरभद्द-कुण्डलवरमहाभद्दा एत्थ ८२८. लवद्वीप-सवरभद्र ने रक्षव२.महामनामना दो देवा महिडढीया-जाव-पलिओवमदिईया परिवति ।६ मडियावत् पट्योपमनी स्थितिवाणाव २४छ. ०३०. कुण्डलवरोदे समुद्दे - कुण्डलवर-कुण्डलवरमहावरा ८30. दुसरोह समुद्र - दुसव२. अने कुंडलवर महावर एत्थ दो देवा महिड्ढीया - जाव- पलिओवमट्टिईया નામના મહર્ધિક યાવતુ પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ परिवति । २६. १-३. मुग्यि . पा. १९. सु. १०१ ४-७. सबसि विक्वंभ-परिक्ववो जोइसाई पुक्खरोदसागर मरिमाई। - मुरिय. पा. १९, सु. १०१ Page #589 -------------------------------------------------------------------------- ________________ ८:: सो-प्रज्ञप्ति તિય લોક : રુચકવરીપાદિ-સમુદ્ર વર્ણન સૂત્ર ૯૩૧-૯૩૫ ०.३१. कुण्डलवरावभासे दीवे - कुण्डलवरावभासभद्द-कुण्डल- ८3१. कुंटलवरावभास द्वी५ - लवरावभासमद्र भने वरावभासमहाभद्दा एत्थ दो देवा महिड्ढीया-जाव- કુંડલવરાવભામહાભદ્ર નામના મહર્ધિક -વાવपलिओवमट्रिईया परिवति । પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. कुण्डलवरभासोदेसमुद्दे-कुण्डलवरोभासवर-कुण्डलवरो- ८३२. दुसव२त्मासो. समुद्र - बुलवरोमास१२ भने भासमहावरा एत्थ दो देवा महिढीया- जाव- કુંડલવરભાસમહાવર નામના મહર્ધિક -યાવતુपलिओवमट्टिईया परिवति ।२। પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. -जीवा. पडि. ३, उ. २, सु. १८५ म्यगदीवस्स वण्णओ ચક દ્વીપનું વર્ણન : ०३३. कुण्डलवरोभासं णं रूचगे णामं दीवे वट्टे वलयागार ८33. गोण वस्या २ मारे २४द ३२४ नाम द्वीप संठाणसंठिए सवओ समंता मंपरिक्वित्ताणं चिट्ठति । કુંડલવરભાસદ સમુદ્રને ચારેય બાજુથી ઘેરીને રહેલ છે. प. रूचग णं भंते ! दीव किं समचक्कवालसंठाण પ્ર. હે ભગવન્ ! રૂચકદ્વીપ શું સમચકવાલ આકારે संठिए, विसमचक्कवालसंठाणसंठिए ? સ્થિત છે કે વિષમ ચક્રવાલ આકારે સ્થિત છે? गोयमा ! समचक्कवालसंठाणसंठिए, नो હે ગૌતમ ! સમચક્રવાલ આકારે સ્થિત છે, વિષમ विसमचक्कवालसंठाणसंठिए। ચક્રવાલ આકારે સ્થિત નથી. रूचगणं भंते! दीव केवतियं चक्कवालविखंभेणं હે ભગવન્! રૂચકદ્વીપનો ચક્રવાલ-વિખંભ અને केवतियं परिक्खेवणं पण्णत्ते? પરિધિ કેટલી કહેવામાં આવી છે? गोयमा ! संखेज्जाइं जोयणसयसहस्माई હે ગૌતમ ! સંખ્યાત લાખ યોજનનો વિધ્વંભ विक्खंभेणं, संखेज्जाइं जोयणसयसहस्साई (પહોળાઈ)અને સંખ્યાત લાખ યોજનની પરિધિ परिक्खेवणं पण्णत्ते । કહેવામાં આવી છે. दारा, दारंतरं पि सव्वं संखेज भाणियब्वं । રૂચકદ્વીપના દ્વાર, હારનું અંતર વગેરેનું પ્રમાણ સંખ્યાત યોજન કહેવું જોઈએ. सव्वट्ठ-मणोरमा एत्थ दो देवा महिड्ढिया-जाव ત્યાં સર્વાર્થ અને મનોરમાં નામના મહર્થિકपलिओ वमट्टिईया परिवसंति, થાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. सेसंसव्वं तहेवं।-जीवा. पडि.३.उ.२.सु. १८५ બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે. म्यगाद समुहस्स वण्णओ રૂચકોદસમુદ્રનું વર્ણન : ९३८. स्यगोदेणामं समुद्दे जहा खोदोदे समुद्दे', ૯૩૪. રૂચકોદસમુદ્રનું વર્ણન ક્ષોતો દસમુદ્રના જેવું છે. अट्ठो वि तहेव। એના નામનું કારણ પણ એજ પ્રમાણે છે. मुमण-सोमणसा एत्थ दो देवा महिड्ढीया- जाव - ત્યાં સુમન અને સોમનસ નામના મહર્ધિક-વાવपलिओवमट्ठिईया परिवसंति। પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. - जीवा. पडि.३, उ. २, सु.१८५ म्यगवरदीवाइ समुद्दा य वण्णओ ચકવર દ્વીપાદિ-સમુદ્રોનું વર્ણન: ०३५. स्यगाओ आढत्तं सव्वं असंखेज्जं भाणियब्वं । ૯૩૫. રૂચકવરદ્વીપ અને એની આગળના બધા દ્વીપ સમુદ્ર - जीवा. पडि. ३, उ.२, सु. १८५ असंध्ययोजना प्रभाशवाणा हो . १-०. मवमिं विक्वंभ-परिक्वेवो जोइसाई पुखरोदसागर सरिसाइं । - मूरिय. पा. १९, सु. १०१ 1. प. ता रूयए णं दीवे केवइयं समचक्कवालविवभणं, केवइयं परिक्खवेणं ? उ. ता असंखज्जाई जोयण सहस्माई चक्कवालविक्वंभणं, असंखज्जाई जायण सहस्माई परिक्खवणं आहिए त्ति बएज्जा। આ આયામ વિષ્કન્મની વિભિન્નતા સંશોધન યોગ્ય છે. ___- मूरिय. पा. १९, मु. १०१ . मुग्यि . पा. १९, मु. १०१ Page #590 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૩-૯૪૩ તિર્યફ લોક : હારદિપ સમુદ્ર વન ગણિતાનુયોગ ૪૬૭ ૮૩૬, ચU સમૃદું વરે જે વ વદે વ રમું- ૯૩૬. ગોળ અને વલયાકાર આકારથી રહેલ રૂચકવરદ્વીપ ठाणसंठिए सवओ समंता संपरिक्खित्ताणं चिट्ठति । રૂચકોદસમુદ્રને ચારેય બાજુથી ઘેરીને રહેલ છે. रूयगरवरभद्द-म्यगवरमहाभद्दा एत्थ दो देवा ત્યાં રૂચકવરભદ્ર અને રૂચકવરમહાભદ્ર નામના મહર્ધિકमहिढीया - जाव- पलिओवमट्रिईया परिवति । ચાવત- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. - નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૨૮ म्यगवर-कुंडलवर पव्वयाणं उबेहाइ परवणं રૂચકવર અને કુંડલવર પર્વતોના ઉદ્ધ વગેરેનું પ્રરૂપણ : ०.३७. म्यगवरणं पव्वए दसजायणसयाई उब्बेहेणं, ૯૩૭. રૂચકવર પર્વતની ગહેરાઈ એક યોજનની છે. मूले दम जोयणसहस्साई विक्खंभेणं, મૂલ ભાગમાં એની પહોળાઈ દસ હજાર યોજનની છે. उवरिं दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ते। ઉપરના ભાગની પહોળાઈ એક હજાર યોજનની કહેવામાં આવી છે. - ડાઇવર રિા કુંડલવર પર્વતનું કથન રૂચકવર પર્વતની સમાન જાણવું - i = 9 ૦, મુ. ૭૨૬ જોઈએ. देवेमु म्यगवरदीवाणुपरियट्टणसामत्थं દેવોમાં રૂચકવરદ્વીપની પરિક્રમા કરવાનું સામર્થ્ય. ૧ ૩૮. . of સંત ! દીપ-નવ-દસ પમ્ ૯૩૮, પ્ર. હે ભગવન્! મહર્ધિક- યાવત- મહાસુખી દેવ रूयगवरं दीवं अणुपरियट्टित्ताणं हव्वमागच्छिनए? રૂચકવરીપની પ્રદક્ષિણા કરી આવીને જલ્દીથી (પાછા) આવવામાં સમર્થ છે? ૩. દંતા, નીયમી ! “ !! હા, ગૌતમ ! (પાછા) આવવામાં સમર્થ નથી तेणं परं वीईवाएज्जा. नो चव णं अपरियट्रेज्जा। એનાથી આગળ તે દેવ જઈ શકે છે પરંતુ પ્રદક્ષિણા કરીને (પાછા) જલ્દીથી આવવામાં - મ. સ. ૨૮, ૩.૦, મુ. ૮૭ સમર્થ નથી. म्यगवरोद समुद्दाइ संवित्त पळवणं રૂચકવરોદ સમુદ્રાદિનું સંક્ષિપ્ત પ્રરૂપણ : ૧ ૩ ૨, વરસમ-સ્થાવર -યાવર માત્ર 7 O ઢા ૯૩૯ઉચકવરદસમદ્ર-રૂચકવર અને રૂચકવર મહાવરનામના ઢવા મદિઢીયા-ગાવ-૪ વક્રિયા પરિવતિ' મહર્થિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. સ્થાવરામની-ચાવવમાનમ-વાવ- ૯૮ રૂચકવરાવભાસ દ્વીપ - રૂચકવરાવભાસભદ્ર અને રૂચક भासमहाभद्दा एत्थ दो देवा महिढीया जाव - વરાવલાસ મહાભદ્રનામના મહર્થિક-યાવત-પલ્યોપમની पलिओवमट्टिईया परिवति ।। સ્થિતિવાળા બે દેવ રહે છે. ૧ ૮. ચાવરાવમાસમુદ-ચાવવમાનવર - - ૯૪૧. રૂચકવરાવભાસ સમુદ્ર - રૂચકવરાવભાવર અને भासमहावरा एत्थ दो देवा महिड़ढीया - जाव - રૂચકવરાવલાસ મહાવર નામના મહર્થિક-વાવતુपलिओवमट्टिईया परिवति ।। પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. - નવી. vfz, ૩, ૩.૦, . ૧૮ ETTEવ-સમુTv -gave હારાદિ દ્વીપ-સમુદ્રોનું સંક્ષિપ્ત પ્રરૂપણ : ૦ ૮૨ દાળ - Zરમ-ઠામમાં ઘી વાદિયા- ૯૪ર. હારદ્વીપ - હારભદ્ર અને હારમહાભદ્ર નામના મહર્ધિક जाव - पलिओवमट्टिईया परिवति । -ચાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. ૧ ૮૨, દાનમુદ - દીર - દારવરમદીવ ચ ો વ ૯૪૩. હારસમુદ્ર-હારવર અને હારવરમહાવર નામના મહર્ધિક મટિન્ક્રયા - નાવે - g વમર્ફયા વિનંતિ ! -યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. 2 - - f, T, ૨૧, . ૨૦ ? | Page #591 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : સ્વયંભૂરમણ સમુદ્ર વર્ણન સૂત્ર ૯૪૪-૯૫૩ ९४४. हारवरेदीवे-हारवरभद्द- हारवरमहाभद्दा एत्थ दो देवा ८४४. डारवरतीय-२५२ भद्रगनेहा२२ महाभद्रनामनां महिड्ढीया - जाव - पलिओवमट्ठिईया परिवसंति। महर्षि-यावत्-५ल्यो५मनास्थितिवाणावरहेछ. ९४५. हारवरोदेसमुद्दे-हारवर-हारवरमहावरा एत्थ दो देवा ८४५. डारवरोहसमुद्र-२२अनेडा२२ महावर नामनां महिड्ढीया - जाव - पलिओवमट्ठिईया परिवसंति। महर्षि-यावत्-५ल्यो५मनास्थितिवाणावरहेछ. ९४६. हारवरावभासेदीवे-हारवरभासभद्द-हारवरावभासम- ८४६. २५२२वमास दी५ - २१२वमासमद्र अने हाभद्दा एत्थ दो देवा महिड़ढीया - जाव - पलिओव- હારવરાભાસ મહાભદ્ર નામનાં મહર્ધિક-યાવતુ मट्टिईया परिवति। પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. ९४७. हारवरावभासोदेसमुद्दे-हारवरावभासवर-हारवरावभास- ८४७. ४२वरावभासो समुद्र - २२रावभासव२ अने महावरा- एत्थ दो देवा महिड्ढीया-जाव-पलिओव- હારવરાવાસમહાવર નામનાં મહર્ધિક યાવત मट्ठिईया परिवति । પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. ९४८. एवं सब्वे वि तिपडोयराणेयव्वा - जाव - सूरवरभासोद ८४८. ॥ प्रभारी द्वीप-समुद्र सू२१२त्मासो समुद्र समहे । - जीवा. पडि. ३, उ.२, सु. १८५ ५ यन्तत्र-पहाभासवतरशवाणासवााछम. देवाइ दीव-समुदाणं संखित्त परुवणं દેવાદિદ્વીપ-સમુદ્રોની સંક્ષિપ્ત પ્રરૂપણા: ९४९. ता सूरवरो भासोदण्णं समुदं देवे णामंदीवे वट्टे वलया- ८४८. हेवनामनोदीपवृत्त वलयारे २स ते सू२१२ मासोह गार संठाणसंठिए, सवओ समंता संपरिक्खित्ताणं . સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલ છેયાવત-વિષમ चिट्ठइ-जाव-नो विसमचक्कवालसंठाण संठिए। ચક્રવાલના આકારવાળા નથી. प. ता देवेणं भंते ! दीवे केवइयं चक्कवालविक्खंभेणं પ્ર. હે ભગવન્! દેવદ્વીપની ચક્રવાલ પહોળાઈ केवइयं परिक्खेवेणं आहिए त्ति वएज्जा? અને પરિધિ કેટલી કહેવામાં આવી છે? गोयमा! असंखेज्जाइंजोयणसहस्साइंचक्कवाल ઉં. હે ગૌતમ ! અસંખ્ય હજાર યોજનની ચક્રવાલ विक्खंभेणं, असंखेज्जाइं जोयणसहस्साई પહોળાઈ અને અસંખ્ય હજાર યોજનની પરિધિ परिक्खेवेणं आहिए त्ति वएज्जा। કહેવામાં આવી છે. - सूरिय. पा. १९, सु. १०१ ९५०. देवदीवे-देवभद्द- देवमहाभद्दा एत्थदो देवा महिड्ढीया- ८५०. देवद्वीप-विभद्र अने हेवमहाभद्र नामनां महर्षि जाव-पलिओवमट्टिईया परिवसंति। થાવત્ પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. ९५१. देवोदे समुद्दे - देववर - देवमहावरा एत्थ दो देवा ८५१. हेवोसमुद्र-विव२ २०ने विमा२ नमन महर्षि महिड्ढीया-जाव - पलिओवमठिईया परिवति । થાવત પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. -जीवा. पडि. ३, उ. २, सु. १८५ सयंभूरमणदीव-समुहाणं संखित्त परूवणं સ્વયંભૂરમણ દ્વીપ-સમુદ્રોનું સંક્ષિપ્ત પ્રરુપણ : ९५२. सयंभूरमणे दीवे-सयंभूरमणभद्द-सयंभूरमणमहाभद्दा ८५२. स्वयंभरभराद्वीप-स्वयंभू२परामदअनेस्वयंभू२भए। एत्थ दो देवा महिड्ढीया-जाव - पलिओवमड्ठिईया મહાભદ્ર નામનાં મહર્ધિક યાવતું પલ્યોપમની परिवति। સ્થિતિવાળા બે દેવ રહે છે. ९५३. सयंभूरमणे समुद्दे- सयंभूरमणण्णं दीवं सयंभूरमणोदे ८५3. स्वयंपूरम। समुद्र वृत्त-गोण वलयारे २३० णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए सवओ समंता સ્વયંભૂરમણોદ નામનો સમુદ્ર સ્વયંભૂરમણદ્વીપ દ્વારા संपरिक्खित्ता णं चिट्ठति । ચારેય બાજુએથી ઘેરાયેલો છે. १. १. सूरे दीवे, सूरोदे समुद्दे, २. सूरवरे दीवे, सूरवरोदे समुद्दे, ३. सूरवरभासेदीवे, सूरवरभासादे समुद्दे, सव्वेसिं विक्वंभ-परिक्खेव जोइसाई रूयगवरदीवसरिसाई। - सूरिय. पा. १९, सु. १०१। Page #592 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૫૪-૯૫૬ તિર્યફ લોક : દ્વીપસમુદ્ર સંખ્યા ગણિતાનુયોગ ૪૬૯ . तहेव समचक्कवालसंठाणसंठिए। તે સમચક્રવાલ આકારે પૂર્વવત્ રહેલ છે विक्खंभ-परिक्खेवो असंखेज्जाई जोयणसयसहस्साई, એની પહોળાઈ અને પરિધિ અસંખ્યાત લાખયોજનની છે. दारा, दारंतरं, पउमवरवेइया, वणसंडे, पएसा, जीवा સ્વયંભૂરમણ સમુદ્રના દ્વાર, દ્વારોનું અંતર, सव्वं तहेव। પદ્મવરવેદિકા, વનખંડ, પ્રદેશોનો પરસ્પરસ્પર્શ, જીવોની એકબીજામાં ઉત્પત્તિ વગેરે બાકીનું બધું વર્ણન પૂર્વવત્ છે. प. से केणद्वेणं भंते ! एवं वुच्चइ - सयंभूरमणोदे પ્ર. હે ભગવન્! કયા કારણે સ્વયંભૂરમણોદ સમુદ્ર समुद्दे, संयंभूरमणोदे समुद्दे ? સ્વયંભૂરમણોદ સમુદ્ર કહેવાય છે? ૩. गोयमा ! सयंभूरमणोदए उदए अच्छे पत्थे ઉ. હે ગૌતમ ! સ્વયંભૂરમણોદ સમુદ્રનું જળ સ્વચ્છ, जच्चे तणुए फलिहवण्णाभे पगतीए उगदरसेणं પથ્ય, શુદ્ધ, લઘુ, સ્ફટિકના રંગે જેવું સ્વાભાવિક ઉદક રસ જેવું કહેવામાં આવ્યું છે. सयंभूरमणवर-सयंभूरमणमहावरा एत्थ दो સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણમહાવર देवा महिड्ढीया - जाव - पलिओवमट्टिईया નામના મહર્ધિક-ચાવત- પલ્યોપમની સ્થિતિવાળા परिवसंति, બે દેવ ત્યાં રહે છે. सेस सव्वं तहेव। બાકીનું બધું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. - નીવા. . ૩, ૩. ૨, મુ. ૨૮૬ सव्वदीव- समुदाणं संखित्त वियारणा સર્વદ્વીપસમુદ્રોની સંક્ષિપ્ત વિચારણા : ૨૬૪. “રીવેણુ નામ, “નામ તિહાસુ - નાવ ૯૫૪. દ્વીપોના નામની સાથે ભદ્ર' શબ્દ લગાડવાથી અને पच्छिम भावं च। સમુદ્રોના નામની સાથે વરશબ્દ લગાડવાથી ક્રમશઃ દ્વીપો અને સમુદ્રોના દેવોના નામ બની જાય છે. खोतवरादीसु सयंभूरमणपज्जतेसु बावीओ ક્ષોદવર વગેરે દ્વીપોથી આરંભી સ્વયંભૂરમણદીપ પર્યન્ત खोओदगपडिहत्थाओ, બધા દ્વીપોમાં શેરડીના રસ જેવા જળની ભરેલી વાવો છે. पव्वयगा सव्वं वइरामया। આ વાવોમાં બધા પર્વત વમય છે. - નીવા. ડિ. ૨, ૩.૨, મુ. ૨૮૬ बहुमच्छ कच्छभाइण्णं समुदाणं णामाणि - મચ્છ-કચ્છભ વગેરે બહુલ સમુદ્રોનાં નામ : ૧૫. ૫. મેતે ! સમુદા વહુજી મારૂ છેT ૯૫૫. પ્ર. ભંતે! ક્યા સમુદ્ર ઘણા માછલા-કાચંબાથી વ્યાપ્ત पण्णत्ता? (ભરેલા હોવાનું) કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! तओ समुद्दा बहुमच्छ कच्छभाइण्णा ઉ. ગૌતમ!ત્રણ સમુદ્રઘણાં માછલા-કાચબાથી વ્યાપ્ત पण्णत्ता, तं जहा (ભરેલા હોવાનું) કહેવામાં આવ્યા છે. જેમકે- ' ૨. વળ, ૨. ત્રિો, ૩. સયંમૂરમો * (૧)લવણ, (૨)ઝાલોદ, (૩)સ્વયંભૂરમણ સમુદ્ર. अवसेसा समुद्दा अप्पमच्छकच्छभाइण्णा पण्णत्ता હે આયુષ્યમાન શ્રમણ ! બાકીના બધા સમુદ્ર અલ્પ સમMG! -નીવા. કિ. રૂ. ૩. ૨, મુ. ૧૮૭ માછલા-કાચબાવાળા કહેવામાં આવ્યા છે. दीव-समुदाणं संखा - દ્વીપ-સમુદ્રોની સંખ્યા : ૧ ૬. , તેવા ઇ મેતે ! ગંડુવા ઢીવા મધર્ટ ૯૫. પ્ર. હે ભગવન ! જંબુદ્વીપ નામવાળા દ્વીપ पण्णत्ता? (મધ્યલોકમાં) કેટલા કહેવામાં આવ્યા છે? ૨. ટા, બ. ૨, ૩, ૨, મુ. ૨૬૭ | Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પ્રત્યેકરસ-ઉદકરસ સમુદ્ર સંખ્યા સૂત્ર ૯૫૭-૯૫૮ उ. गोयमा! असंखेज्जा जंबुद्दीवा दीवाणामधेज्जेहिं ઉ. હે ગૌતમ ! જંબુદ્વીપ નામવાળા દ્વીપ અસંખ્ય પUત્તા | કહેવામાં આવ્યા છે. केवइयाणं भंते! लवणसमुद्दा समुद्दा णामधेज्जेहिं પ્ર. હે ભગવન્ ! લવણસમુદ્ર નામવાળા સમુદ્ર पण्णत्ता? (મધ્યલોકમાં) કેટલા કહેવામાં આવ્યા છે? गोयमा ! असंखेज्जा लवणसमुद्दा समुद्दा હે ગૌતમ ! લવણસમુદ્રનામવાળા સમુદ્ર અસંખ્ય णामधेज्जेहिं पण्णत्ता। કહેવામાં આવ્યા છે. एवं धायइसंडा वि-जाव-असंखेज्जा सूरदीवा આ પ્રમાણે ધાતકીખંડ- યાવત- સૂર્યદ્વીપ નામવાળા णामधेज्जेहिं य। દ્વિીપ અસંખ્ય કહેવામાં આવ્યા છે. एए दीवा समुद्दा एगेगा - આ દ્વીપ-સમુદ્ર એક-એક છે૧૭. ૨. વે તીવે, ૨. અને તે સમુદે, ૯૫૭. (૧) દેવદ્વીપ એક છે. (૨) દેવો સમુદ્ર એક છે. રૂ. ના લાવે, ૪. અને નાગાલૅ સમુદે, (૩) નાગદ્વીપ એક છે. (૪) નાગોર સમુદ્ર એક છે. છે. જે ન ીવે, ૬. જે નવોઢે સમુદે, (૫) યક્ષદ્વીપ એક છે. (૬) યક્ષદ સમુદ્ર એક છે. ૭. ઇ ભૂત ટીવે, ૮ અને ભૂતા સમુદે, (૩) ભૂતદ્વીપ એક છે. (૮) ભૂતો સમુદ્ર એક છે. ૧. જે સયંમૂરમને વીવે, (૯) સ્વયંભૂરમણ દ્વીપ એક છે. ૨૦. અને સમૂરમસમુદ્ર (૧૦) સ્વયંભૂ રમણ નામવાળો સમુદ્ર એક કહેવામાં ___ नामधेज्जेणं पण्णत्ते। આવ્યાં છે. - નવા. કિ. રૂ, ૩.૨, મુ. ૨ ૮૬ पत्तेगरसाणं उदगरसाणं च समुद्दाणं संखा પ્રત્યેકરસ અને ઉદકરસ સમુદ્રોની સંખ્યા : ૧૮, , તિ મત ! સમુદ્T પત્તકાર પત્તા ? ૯૫૮. પ્ર. હે ભગવન્! પ્રત્યેકરસ (વાળા) સમુદ્ર કેટલા કહેવામાં આવ્યા છે? उ. गोयमा ! चत्तारि समुद्दा पत्तगरसा पण्णना, तं હે ગૌતમ! ચારસમુદ્ર પ્રત્યેક રસ (બીજા સમુદ્રોની નદી - વા. વળ, રા ઘોટા* સાથે જેનું પાણી મળતું નથી એવા)વાલા કહેવામાં આવ્યા છે. જેમ કે - (૧) લવણ સમુદ્ર. (૨) વાદસમુદ્ર, (૩) શ્રીરોદસમુદ્ર, (૪) વૃતાદસમુદ્ર. कति णं भंते ! समुद्दा पगतीए उदगरसे णं પ્ર. હે ભગવનું ! સ્વાભાવિક જળ જેવા જળવાળા पण्णत्ता? સમુદ્ર કેટલા કહેવામાં આવ્યા છે? उ. गोयमा तओसमुद्दा पगतीए उदगरमेणं पण्णत्ता, હે ગૌતમ ! ત્રણ સમુદ્ર સ્વાભાવિક જળ (જેનું तं जहा - कालोए, पुक्खरोए, सयंभूरमणे ।" પાણી પરસ્પરમાં સરખું હોય તેવા) જેવા જળવાળા કહેવામાં આવ્યા છે, જેમકે - (૧) કાલોદ સમુદ્ર. ( ક) પુષ્કરોદ સમુદ્ર, (૪) સ્વયંભૂરમણ સમુદ્ર. 2. सव्वमि विक्वंभ परिक्खेवं जोइसाई देवदीव सग्मिाई । - ૨, , ૨૬, મુ. ? ૨. pવં 11 વાગ્યા: | ૩. અહીં પ્રત્યેકરસ'નો અર્થ છે - અસાધારણ રસ અર્થાત વિશિષ્ટ રસ. ક, ટાઈ, અ. ૪, ૩. ૪ મુ. ૨૮૪ છે. ટા. આ. ૨, ૩. ?, ગુ. ૨ ૩ ( ? ). g, Page #594 -------------------------------------------------------------------------- ________________ p Ey સૂત્ર ૯૫૯-૯૬૧ તિર્યફ લોક : દીપ-સમુદ્ર સ્પર્શ ગણિતાનુયોગ ૪૭૧ अवसेसा समुद्दा उस्सण्णं खोतरसा पण्णत्ता હે આયુષ્યમાનું શ્રમણ ! બાકીના બધા સમુદ્ર समणाउसो ! પ્રાય: ક્ષોતોદરસ (શેરડીના રસ) જેવા જળવાળા - નવી. પરિ. ૩, ૩. ૨, મુ. ૨૮૬ કહેવામાં આવ્યા છે. दीव-समुदाणं पमाणं દ્વીપ-સમુદ્રોનું પ્રમાણ : ૦ , ૦ 1. વતિય અને મંત ! ઢીવ-સમુ નામધન્નદિ ૯૫૯. પ્ર. હે ભગવન ! નામવાળા દ્વીપ-સમુદ્ર કેટલા qUUત્તા ? કહેવામાં આવ્યા છે? गोयमा ! जावतिया लोगे सुभा णामा, सुभा હે ગૌતમ ! આ લોકમાં જેટલા શુભ નામો છે, वण्णा, सुभा गंधा, सुभा रसा, सुभा फासा, શુભવર્ણ છે, શુભ ગંધ છે, શુભ રસ છે. શુભ સ્પર્શ एवतियाणं दीव समुद्दा णामधेज्जेहिं पण्णत्ता । છે. એટલાજ નામવાળા દ્વીપો અને સમુદ્રો છે. केवतिया णं भंते ! दीव-समुद्दा उद्धार-समएणं હે ભગવન્ ! ઉદ્ધાર સમયની અપેક્ષાએ કેટલા પUMા ? દ્વીપ સમુદ્ર કહેવામાં આવ્યા છે? गोयमा! जावतिया अडढाइज्जाणं सागरोवमाण હે ગૌતમ ! અઢી સાગરોપમનાં જેટલા ઉદ્ધાર उद्धारसमया, एवतिया दीव-समुद्दा उद्धार-मम मा સમય છે. એટલા હીપ-સમુદ્ર ઉદ્ધાર સમયની TUOTT? અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. - Mવ પર ૩, ૩.૨, મુ. ૨૮૮ दीव-समुदाणं परिणमन परूवणं દ્વીપ-સમુદ્રોના પરિણમન પ્રરૂપણ : ૧ ૬. . áવ-સમુદ્દા ઈ મંત ! વુિં પુરવારનામા, ૯૬૦. પ્ર. હે ભગવન્ ! હીપ-સમુદ્ર શું પૃથ્વીનું પરિણામ आउपरिणामा, जीवपरिणामा, पुग्गलपरिणामा ? રૂપ છે, જલનું પરિણામ છે, જીવનું પરિણામ છે કે પુદ્ગલનું પરિણામ છે? ૩. गोयमा ! पुढविपरिणामा वि, आउपरिणामा ઉ. હે ગૌતમ! પૃથ્વી, જલ, જીવ અને પુદ્ગલનું वि, जीवपरिणामा वि, पुग्गलपरिणामा वि।२ પરિણામ (રૂપ) છે. - નવા, ૪. ૨, ૩. ૨, મુ. ૨૮૮ () दीवादहीण फुसणा દીપ અને સમુદ્રનાં (પરસ્પર) સ્પર્શ : ૧૬ ક. ૫. ન વ જે અંત ! ટ્વીવ UિNITE? ૯૬૧. પ્ર. હે ભગવનું ! જંબુદ્વીપ નામનો દ્વીપ કોને સ્પલો છે. कतिहिं वा काएहिं फुडे? કેટલી કાયોથી સ્પર્શેલો છે? किंधम्मत्थिकाएणं-जाव-आगासत्थिकाणं फूडे? શું ધર્માસ્તિકાયથી સ્પર્શેલો છે. યાવતુ- શું આકાશાસ્તિકાયથી સ્પર્શેલો છે ? एएणं भेदणं-जाव - એવી જ વિવક્ષાથી -વાવकिं पुढवकाइएणं फुडे-जाव-तसकाएणं फुडे ? શું પૃથ્વીકાયથી સ્પર્શેલો છે યાવ-શું ત્રસકાયથી अद्धासमाएणं फुडे? સ્પર્શેલો છે? અથવા અદ્ધા સમયથી સ્પર્શેલો છે ? १. (क) यावन्तोऽर्द्ध तृतीयानामुद्वारसागगणां उद्धारममया - एककेन सूक्ष्मवालाग्रापहारसमया एतावन्तो द्वीप-समुद्रा उद्धारण प्रज्ञप्ताः । उक्तं च गाहाउद्धारमागराणं, अढाइज्जाण जनिया समया। दुगुणा दुगुण पवित्थर दीवोदहि रज्जु एवइया ।। () વિ. સ. ૬.૩, ૮, મુ. ૩૬ ૨. દીપો અને સમુદ્રોની રચના પૃથ્વી, પાણી, જીવ અને પુદ્ગલોથી થઈ છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : દીપ-સમુદ્ર સ્પર્શ સૂત્ર ૯૬૧ ઉ. હે ગૌતમ ! ધર્માસ્તિકાયથી સ્પર્શાવેલ નથી. ૩. गोयमा ! णो धम्मत्थिकाएणं फुडे, ધર્માસ્તિકાયના દેશથી સ્પર્શાવેલ છે. धम्मत्थिकायस्स देसेणं फुडे, ધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પર્શાવેલ છે. धम्मत्थिकायस्स पएसेहिं फुडे । આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિएवं अधम्मस्थिकायस्स वि, आगासत्थिकायस्स वि। કાયથી સ્પર્ધાયેલો નથી. (પરંતુ એના દેશપ્રદેશથી સ્પર્શાવેલ છે) પૃથ્વીકાયથી સ્પર્શાવેલછે-યાવત-વનસ્પતિકાયથી पुढविकाइएणं फुडे-जाव- वणप्फइकाइएणं फुडे । સ્પર્શાવેલ છે. ત્રસકાયથી કદીક સ્પર્શાવેલ છે કદીક સ્પર્શાવેલ तसकाएणं सियफुडे, सिय नो फुडे,' નથી. અદ્ધા સમયથી સ્પર્શાવેલ છે. अद्धासमएणं फुडे । એ પ્રકારે લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, एवं लवणसमुहे, धायइसंडेदीवे, कालोए समुद्दे, કાલોદસમુદ્ર, આભ્યન્તરપુષ્કરાઈથી(સ્પર્શાવેલअभिंतर पुक्खरहे। અસ્પર્શાવેલ છે તેનું કથન કરવું જોઈએ.) બાહ્યપુષ્કરાઈને માટે પણ એ પ્રમાણે છે. बाहिरपुक्खरखे एवं चेव, વિશેષ -બાહ્યપુષ્કારાઈ અદ્ધાસમયથી સ્પર્શાવેલ णवरं-अद्धासमएणं णो फुड, નથી. એ રીતે --વાવત- સ્વયંભૂરમણ સમુદ્ર પણ -નવસભરનો મુદ્દા (અદ્ધા સમયથી સ્પર્શાવેલ નથી) દ્વીપસમુદ્રોના નામોનો ક્રમ આગાથાઓથી एसा परिवाडी इमाहिं गाहाहिं अणूगंतव्वा, જાણવો જોઈએ, જેમકેतं जहा જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદસમુદ્ર जंबुद्दीव लवणे, धायइ कालोए पुक्खर वरूण । પુકવરદ્વીપ, વરુણદ્વીપ. . ક્ષીર, ધૃત, ક્ષોત-ઈશ્કરસ (શેરડીનો રસ) નંદી, खीर घत खात नंदि य, अरूणवर कुण्डले ख्यए ॥१॥ અરૂણવર, કુડલ અને રૂચક. ૧૧ આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથ્વી, સમરVI-વત્ય-ધ, ઉપપત્ર-તત્રાપુfa-frઉદ નિધિરત્ન, વર્ષધર, દ્રહ, નદીઓ, વિજય, રથા વાસદ-દ-ન , વિનયા-વક્રવાર વક્ષસ્કાર, કલ્પેન્દ્ર રાવ fખા || કુરુ, મંદર, આવાસપર્વત, ફૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, વF-મંત્ર-બાવાસ, ક વૃત્ત-ચંદ્ર-ભૂરા | દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂ રમણ. (આ देवे णागे जख, भूए य मयंभूरमणे य ॥ ३ ॥ નામવાળા દ્વીપ-સમુદ્ર આ મધ્યલોકમાં છે.) આ કથન સમગ્ર જંબુદ્વીપની અપેક્ષાથી છે. સૂક્ષ્મ પૃથ્વીકાય - યાવતુ - સૂક્ષ્મ વનસ્પતિકાયની જેમ ત્રસકાયથી સૂક્ષ્મ ન હોવાથી સર્વત્ર વ્યાપ્ત હોતા નથી. એટલે જેબૂદ્વીપ સકાયથી કદી સ્પર્શાવેલ નથી તે કથન યોગ્ય છે. કેવલી ત્રસ છે - કેવલ સમુદ્ધાતના સમયે એના આત્મપ્રદેશોથી લોકની જેમ સમગ્ર બુદ્દીપ પણ ત્રસકાયથી સ્પર્શાવેલ છે એટલે આ કથન પણ યોગ્ય છે. : નવ. ર. ૨, ૩, ૨, મુ. ૬ ૬ ૬ | Page #596 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૬૨-૯૬૩ તિર્યફ લોક : પૃથ્વી-કંપન પ્રરૂપણ ગણિતાનુયોગ ૪૭૩ एवं जहा बाहिरपुक्खरद्धे भणितं तहा-जाव જે રીતે બાહ્ય પુરાધના અંગે કહ્યું - એજ રીતે - सयंभूरमणे समुद्दे-जाव-अद्धासमएणं णो फुडे । થાવતુ-સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અદ્ધા સમયથી - ST. ૫. ૨૬, ૩.૨, મુ. ૨૦૦૨ (-૨) . સ્પર્ધાયેલ નથી એમ જાણવું જોઈએ. दीवंत सागरंताणं फूसणा परूवणं દ્વીપ સાગરાતની સ્પર્શનાનું પ્રરૂપણ ૨૬૨. 1. ઢીવંત અને અંતે ! સવંત સદ્ ? સાંતે વિ ૯૬૨. પ્ર. ભગવનું ! શું દ્વીપનો અંત (કિનારો) સમુદ્રના दीवंतं फुसइ? અંતને સ્પર્શ કરે છે અને સમુદ્રનો અંત શું દ્વીપના અંતનો સ્પર્શ કરે છે? उ. हंता, गोयमा ! दीवंते सागरंतं फुसइ, सागरंते ઉ, હા, ગૌતમ ! દ્વીપનો અંત સમુદ્રના અંતને અને वि दिवंतं फुसइ-जाव-नियमा छदिसिं फुसइ । સમુદ્રનો અંત દ્વીપના અંતને યાવત-નિયમથી છયે દિશાઓમાં સ્પર્શ કરે છે. एवं एएणं अभिलावणं उदयंतेपोदंतं, छिदंते दूसतं, એ રીતે આ અભિશાપથી પાણીનો કિનારો પોત छायंते आतवंतं जाव नियमा छदिसिं फुसइ। (નાવ-હોડી)ના કિનારાને અને હોડીનો કિનારો - વિચા. સ. ૧, ૩, ૬, કુ. ૫-૬ પાણીના કિનારાને, છેદ (ટુકડા)નો કિનારો વસ્ત્રના કિનારાને અને વસ્ત્રનો કિનારો છેદના કિનારાને, છાયાનો અંત આત૫ (તડકા) ના અંતને અને તડકાનો અંત છાયાના અંતને યાવતુ નિયમપૂર્વક છયે દિશાઓને સ્પર્શ કરે છે. पुढवी कंपण परूवणं પૃથ્વી-કંપનનું પ્રરૂપણ : ९६३. तिहिं ठाणेहिं देसे पुढवीए चलेज्जा, तं जहा - ૯૬૩. ત્રણ કારણોથી પૃથ્વીનો એક દેશ (ભાગ) ચલાયમાન થાય છે. જેમકે अहे णं इमीसे रयणप्पभाए पुढवीए उराला पोग्गला णिवतेज्जा, तते णं उराला पोग्गला णिवतमाणा देसं पुढवीए चलेज्जा, महोरगेवा महिड्ढीए-जाव-महासोक्खे इमीसे रयणप्पभाए पुढवीए अहे उम्मज्जण-णिमज्जणं करेमाणे देसं पुढवीए चलेज्जा, (૨) (૧) આ રત્નપ્રભા પૃથ્વીના સ્થૂલ પુદ્ગલ અલગ થાય એ સ્થૂલ પુદ્ગલોથી અલગ થવા પર પૃથ્વીનો એક દેસ ભાગ ચલાયમાન થાય છે. કોઈ મહોરગ વ્યન્તરદેવ જે મહર્ધિક યાવતમહાસુખી હોય, તે આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉત્પન્ન યા નિપતન કરે તો પૃથ્વીનો એક ભાગ ચલાયમાન થાય છે. નાગકુમારો અને સુવર્ણકુમારોનો સંગ્રામ થવા પર પૃથ્વીનો એક ભાગ ચલાયમાન થાય છે. આ ત્રણ કારણે પૃથ્વીનો એક ભાગ ચલાયમાન થાય છે. ત્રણે કારણોથી સંપૂર્ણ પૃથ્વી ચલાયમાન થાય છે, જેમકે ३. णाग-सुवण्णाण वा संगामंसि वट्टमाणंसि देसं पुढवीए चलेज्जा। इच्चेएहिं तिहिं ठाणेहिं देसे पुढवीए चलेज्जा, तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा, तं जहा Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : પૃથ્વી-કંપન પ્રરૂપણ સૂત્ર ૯૬૩ ' (૧) ફર્ની રચન[ભાઈ પુર્વ ઘાવU Tણે બ્લા, (૧) આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઘનવાત ક્ષુબ્ધ થાય, तएणं से घणवाए गुविए समाणे घणोदहिमेएज्जा, (આ) ક્ષુબ્ધ થયેલો ઘનવાત ઘનોદધિને કંપિત तए णं से घणोदही एइए समाणे केवलकप्पं કરે છે અને (આ) કંપિત થયેલો ઘનોદધિ સંપૂર્ણ पुढविं चलेज्जा। પૃથ્વીને ચલાયમાન કરે છે. (२) देवे वा महिड़ढीए जाव महासोक्खे तहारूवस्स (૨) કોઈ મહર્ધિક-યાવતુ- મહાસુખી દેવ તથારૂપ સમાસ માણસ વ તિ, કુટું, નર્સ, વેરૂં, શ્રમણ માહણને પોતાની ઋદ્ધિ, ધૃતિ, યશ, वीरियं पुरिसक्कार-परक्कम उवदंसेमाणे બલ, વીર્ય તેમજ પુરૂષાકાર પ્રદર્શિત કરતો केवलकप्पं पुढविं चलेज्जा, સંપૂર્ણ પૃથ્વીને ચલાયમાન કરે છે. (३) देवासुरसंगामंसि वा वट्टमाणंसि केवलकप्पा (૩) દેવો અને અસુરોનો સંગ્રામ થાય (ત્યારે) સમગ્ર पुढवी चलेज्जा। પૃથ્વી ચલાયમાન થાય છે. इच्चेएहिं तिहिं ठाणेहिं केवलकप्पा पूढवी આત્રણ કારણે સમગ્ર પૃથ્વી ચલાયમાન થાય છે. - ટાઇi. . ૨, ૩, ૪, સુ. ૧૧૮ | ભાગ-૧ સમાપ્ત Jain Education Interational Page #598 -------------------------------------------------------------------------- ________________ L DDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDS «« - આગમ અનુયોગ ટ્રસ્ટ - ૨૮-૨૯, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસીંગ પાસે, અમદાવાદ-૩૮૦ ૦૧૩. ફોન : ૭૫૫૧૪૨૬, ૭૫૫૨૭૧૧ ««« « જૈન આગમ તે જૈન દર્શન અને જૈન ધર્મનું મૂલ શ્રોત છે, એમાં પ્રતિપાદિત વિષયોનું વર્ગીકૃત સંકલનનું વિશાળ કાર્ય જે લગભગ મોટા આકારના ૭000 પાનાનું ચાર અનુયોગના રૂપમાં ૫૦ વર્ષના અથાક પરિશ્રમથી ઉપાધ્યાય શ્રી કન્વેયાલાલજી મ. કમલ'ના સંપાદકત્વમાં સ્વાધ્યાયી અને શોધાર્થિયો છે માટે બહુજ સુલભ કરેલા છે. એ ગ્રન્થમાલાના નિર્દેશક પ્રખ્યાત ઈડોલોજિસ્ટ પં. દલસુખભાઈ માલવણિયા અને સંયોજક શ્રી વિનયમુનિજી વાગીશ' છે. ગુજરાતી ભાષાંતર ડૉ. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજી કરી રહ્યા છે. «« ««««« «« « (૧) ધર્મકથાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત મહાપુરૂષો વગેરેની કથાઓ, રૂપકો વગેરેનું વર્ગીકૃત સંકલન. ત્રણે ભાગોની કિંમત રૂ. ૧,૩૦૦/(૨) ચરણાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત શ્રાવકે અને સાધુઓનું આચાર-વિચાર વ્રત પ્રાયશ્ચિત સંઘ વ્યવસ્થા વગેરેનું વિશદ્ વર્ણન. બે ભાગોની કિંમત રૂ. ૯૦૦/(૩) ગણિતાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત ભૂગોળ, ખગોળનું વર્ગીકૃત સંકલન. બે ભાગોની કિંમત રૂ. ૧,૦૦૦/- (ભાગ-૨નું પ્રેસમાં કામ ચાલુ છે.) (૪) દ્રવ્યાનુયોગ : જીવ-અજીવ, કર્મ, વેશ્યા, પુદ્ગલ, જ્ઞાન ક્રિયા વગેરે વિષયોનું વિસ્તૃત સંકલન. ત્રણે ભાગોની કિંમત રૂ. ૧,૫૦૦/પાકું બાઈન્ડીંગ પ્લાસ્ટિક કવર યુક્ત, મૂલ પાઠ સાથે ભાષાંતર, અનેક પરિશિષ્ટોથી યુક્ત, હિન્દીમાં 8 તે ૮ ભાગોમાં પ્રકાશિત થયેલા છે જે સેટ રૂા. પ00/-માં ૧૦ વર્ષ પૂર્વે પ્રાપ્ત થતો હતો તે દેશ-વિદેશની 8 અત્યધિક માંગણીના લીધે રૂા. ૪,000/- માં પણ ઉપલબ્ધ નથી. તેની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થઈ છે 6િ રહી છે જેના તમે આજે જ અગ્રીમ સભ્ય બની પાંચ ચોપડીઓ તુરત જ પ્રાપ્ત કરી લો. બીજા પુસ્તકો માટે જૈમ છપાશે તેમ મોકલાવીશું. આ પુસ્તકો તમારી લાયબ્રેરીમાં વસાવવા માટેની તક ચૂકશો નહીં R અન્યથા આવો અલભ્ય ગ્રન્થ નહીં મળે. અગ્રિમ સભ્ય સંઘ માટે રૂા. ૩,૦૦૦/-, વ્યક્તિગત માટે = રૂા. ૩, ૫૦૦/- તથા પેકિંગ પોસ્ટેજના રૂા. ૫૦૦/- જુદા છે. તમે હાથોહાથ કાર્યાલયથી પ્રાપ્ત કરીને પોસ્ટેજ ખર્ચથી બચી શકો છો. • ડ્રાફટ 'આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદના નામનો ઉપરના સરનામે મોકલવો. • આ સંસ્થા ૮૦-જી ઈન્કમટેક્ષ મુજબ માફીપત્ર છે. • નિવેદક શ્રી નવનીતલાલ ચુનીલાલ પટેલ શ્રી જયંતિલાલ ચંદુલાલ સંઘવી પ્રમુખ મંત્રી €«««« € DDDDD_] Page #599 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી દૈયાલાલ જી મ. “કમલ’ સંપાદિત આગમ ગુટકા (મૂળ માત્ર) :: ::: :::::: ::::::: કિંમત રૂા. ::: ::: :::::::::::::::: કિંમત રૂ. ૧૦ કિંમત રૂા. ૨૧ આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૧ આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૨ સૂત્રકૃતાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૧ સમવાયાંગ સૂત્ર અન્તકૃશાંગ સૂત્ર (સંપાદનમાં) પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિરયાવલિકાદિ ૫ આગમ દશવૈકાલિક સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર નંદી સૂત્ર અનુયોગ દ્વાર સૂત્ર (અપ્રાપ્ય) દશાશ્રુતસ્કંધ સૂત્ર બૃહત્કલ્પ સૂત્ર વ્યવહાર સૂત્ર નિશીથ સૂત્ર મૂલસુત્તાણિ સ્વાધ્યાય સુધા કિંમત રૂ. ૧૦ કિંમત રૂ. ૧૫ કિંમત રૂ. ૧૦ કિંમત રૂા. ૨૧ કિંમત રૂા. કિંમત રૂા. ૨૦ કિંમત કિંમત રૂા. ૧૫ કિંમત રૂા. ૧૦ કિંમત રૂા. ૧૫ કિંમત . ૧૫ : પ્રાપ્તિ સ્થાન : -=-=== = –– ૨૮-૨૯, સ્થાનક પાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસિંગ પાસે, અમદાવાદ-૩૮૦ ૦૧૩. ફાન : ૭૫૫૧૪૨૬, ૭૫૫૭૧૧ ––– બાબતની જાન - - સજી મંડી પાસે, આબુ પર્વત - ૩૦૭૫0૧. ફોન : (૦ર૮૭૪) - ૪૩૫ Page #600 -------------------------------------------------------------------------- ________________ ( ઉપાધ્યાય શ્રી કન્ડેયાલાલજી મ. ‘કમલ' દ્વારા સંપાદિત - પ્રેરિત સાહિત્ય ที่ કકડા : શ્રી કાર ધારણ કરી શકાય છે કી જય કરે આ ที่ เ ધર્મકથાનુયોગ ભાગ-૧, ૨ (મૂળ + હિન્દી સાનુવાદ) કિંમત રૂ.૧,૦૦૦ ગણિતાનુયોગ (મૂળ + હિન્દી સાનુવાદ) કિંમત રૂ. 500 ચરણાનુયોગ ભાગ-૧, ૨ (મૂળ + હિન્દી સાનુવાદ) કિંમત રૂા. ૯૦૦ દ્રવ્યાનુયોગ ભાગ-૧, ૨, ૩ (મૂળ + હિન્દી સાનુવાદ) કિંમત રૂા.૧,૫૦૦ (ગુજરાતી અનુવાદ અને મૂળ સેટ સંઘને ૨,૫૦૦ વ્યક્તિગત ૩,000) જૈનાગમ નિર્દેશકા (૪૫ આગમોની વિષય નિર્દેશકા) કિંમત રૂા. ૧૦૦ સ્થાનાંગ સૂત્ર (સાનુવાદ) સમવાયાંગ સૂત્ર (સાનુવાદ) કિંમત રૂા. આયારદશા (દશાશ્રુતસ્કંધ) (સાનુવાદ) કિંમત રૂા. કમ્પસુત્ત (બૃહત્કલ્પ) (સાનુવાદ) કિંમત રૂા. વ્યવહાર સૂત્ર (સાનુવાદ) કિંમત સૂર્યપ્રજ્ઞપ્તિ (સાનુવાદ) કિંમત સંજયાનિયંઠા (સાનુવાદ) કિંમત રૂા. ૨૧ કમલ સમ્માન સૌરભ (જીવની) કિંમત રૂા. સદુપદેશ સુમન (૫૦૦) ઉપમાઓ (સાનુવાદ) કિંમત રૂ. ભાષ્ય કથાઓ (હિન્દી) કિંમત રૂ. સિદ્ધચક્રનો ચમત્કાર (હિન્દી-સચિત્ર) કિંમત રૂા. ભાગ્યનો ખેલ (હિન્દી-સચિત્ર) કિંમત રૂા. સવિધિ પ્રતિક્રમણ સૂત્ર, શબ્દાર્થ, કાવ્યયુક્ત (સચિત્ર) કિંમત રૂ. સવિધિ પ્રતિક્રમણ સૂત્ર (સચિત્ર) કિંમત રૂા. પ્રાર્થના સંગ્રહ (ભક્તામર વગેરે) કિંમત રૂ. ૧ સામાયિક સૂત્ર (શબ્દાર્થ સહિત) કિંમત જૈન કથામાલા ભાગ : ૧-૬ ગુજરાતી કિંમત રૂા. (પોસ્ટેજ ખર્ચ અલગથી) with a com, All rid ที่ નવી : પ્રાપ્તિ સ્થાન : રીતે ? શ્રી વર્ધમાન મહાવીર ) સજી મંડી પાસે, આબુ પર્વત - ૩૦૭૫૦૧. ફોન : (૦૨૯૭૪) - ૪૩૫૬ કરી રહી છે. રાજા For Private & Personasom . melibrary.org Page #601 -------------------------------------------------------------------------- ________________ વાર એ તિલક કરી શકો S * ગણિતાનયોગ ભાગ - ૧ માતા | કરી ४७८ Page #602 -------------------------------------------------------------------------- ________________ ગણિતાનુયોગ : જૈન પરંપરાની ભૂગોળ-ખગોળ તેમજ અન્તરિક્ષ વિજ્ઞાન સંબંધી તે પ્રાચીનતમ માન્યતા / ધારણાઓનાં વર્ગીકૃત સંકલન છે. જેમની જાનકારી આજના વૈજ્ઞાનિકોને માટે નિતાન્ત ઉપયોગી જ નથી. આવશ્યક પણ છે. આજના વિજ્ઞાન આશ્ચર્યજનક પ્રગતિ કરી રહ્યો છે. ફ્રી પણ એવી અનેક સૂચનાઓ | ધારણાઓ અને ભૂગોળ સંબંધી પ્રાચીન માન્યતાઓ છે. જેમની જાનકારી આજના વૈજ્ઞાનિકોને નથી અને આ જાનકારી તેના માટે નવી-નવી અનુસંધાનોની સંભાવનાઓ સૂચિત કરી રહી છે. આ મહાન ગ્રન્થમાં એવી દુર્લભ પરન્તુ આશ્ચર્યજનક સામગ્રી સંગ્રહીત છે. જૈન પરંપરાનાં સમસ્ત આગમોના દોહન કરી - પૃથ્વી, પર્વત, સમુદ્ર, નદી, દ્રહ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ શત-શત વિષયોનો સપ્રમાણ વ્યવસ્થિત કરી મૂળ ત્થા હિન્દી અનુવાદ સાથે પ્રસ્તુત કરવાના આ ઉપયોગી ઉપક્રમ - ભારતીય સાહિત્ય ક્યાં, વિશ્વ સાહિત્યમાં એક અનૂઠા પ્રયાસ જાણવામાં આવશે. આ અત્યાધિક શ્રમસાધ્ય, માનસિક, એકાગ્રતા તથા સતત અધ્યયન / અનુશિલનથી નિષ્પન્ન, સેંકડો ગ્રન્થોનાં પરિશીલનથી સર્જિત ગ્રન્થનાં સમ્પાદન / સંકલન કરેલ છે. અનુયોગપ્રવર્તક ઉપાધ્યાય-પ્રવર પં. રત્ન મુનિશ્રી કડૈયાલાલજી મ. ‘કમલ'' જ્ઞાનની ઉત્કટ અગાધ પિપાસા લઈને અહર્નિશ જ્ઞાનારાધનામાં તત્પર, જાગરૂક પ્રજ્ઞા, સમ્મગ્રાહિણી મેધા, શબ્દ અને અર્થની તલસ્પર્શી ઊંડાઈ સુધી પહોંચીને નવા-નવા અર્થનું અનુસંધાન અને વિશ્લેષણ કરવાની ક્ષમતા - આ પરિચય છે - ઉપાધ્યાય પ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. ‘‘કમલ'' નો. સાત વર્ષની નાની વયમાં વૈરાગ્ય જાગૃત થતાં ગુરૂદેવ પૂજ્ય શ્રી ફ્રેકચંદજી મહારાજ તથા પ્રતાપચંદજી મ.ના સાન્નિધ્યમાં અઢાર વર્ષની ઉંમરે દીક્ષા-ગ્રહણ, આગમ, વ્યાકરણ કોશ, ન્યાય તથા સાહિત્યના વિવિધ અંગોનું ગંભીર અધ્યયન અને અનુશીલન આગમોની ટીકાઓ, ચૂર્ણા, ભાષ્ય સાહિત્યનું વિશેષ અનુશીલન. પછી અનુયોગ શૈલીથી વર્ગીકરણનો ભીખ સંકલ્પ - 30 વર્ષની ઉંમરે અનુયોગ વર્ગીકરણ કાર્ય પ્રારંભ બીજરૂપે પ્રારંભ કરેલ અનુયોગ કાર્ય, આજ અનુયોગના વિશાળ ભાગોમાં લગભગ 6 હજાર પૃષ્ઠોની મુદ્રિત સામગ્રીરૂપે વિશાળ વટવૃક્ષની માફ્ટ શ્રુતસેવાના કાર્યમાં અદ્વિતીય અનુપમ કીતિમાન બની ગયું છે. ': ગુરુદેવના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ : જન્મ : વિ.સં. 1970 (રામનવમી) ચૈત્ર સુદ 9 જન્મ સ્થળ : કેકીન્દ (જસનગર) રાજસ્થાન પિતા : શ્રી ગોવિદંસિહંજી રાજપુરોહિત માતા : શ્રીમતિ યમુનાદેવી દીક્ષાતિથિ : વિ.સં. 188, વૈશાખ સુદ - 6 દીક્ષા સ્થળ : ધર્મવીરો - દાનવીરોની નગરી, દીક્ષા દાતા : ગુરૂ શ્રી તેંહચંદજી મ. તથા શ્રી પ્રતાપચંદજી મ. સાંરાવ (રાજ.) | ઉપાધ્યાય પદ : શ્રમણ સંઘના વરિષ્ઠ ઉપાધ્યાય સમ્પક : આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ - 13. al Education remona Warum