SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૮૦૮-૮૧૦ તિર્યફ લોક : ધાતકીખંડદ્વીપ વર્ણન ગણિતાનુયોગ ૪૧૯ પ્ર. एवं धायइसंडे वि। એ પ્રમાણે ધાતકીખંડદીપના જીવો માટે પણ - નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૧૬૪ જાણવું જોઈએ. થાયર્સ વે - શાસ્ત્રો મુનવા ૩Mવિવ- ધાતકીખંડદ્વીપ તથા કલોદસમુદ્રના જીવોની ઉત્પત્તિનું પ્રરૂપણ : ૮૦૮, ૫. ધસિંહદ્વીવે નવા ઉદ્દાત્તા-ઉદાત્તા ૮૦૮. પ્ર. ભગવનું ! ધાતકીખંડદ્વીપના જીવ મરીને શું समुद्दे पच्चायंति? કાલોદસમુદ્રમાં ઉત્પન્ન થાય છે ? गोयमा! अत्थेगतिया पच्चायंति. अत्थेगतिया ગૌતમ ! કોઈક ઉત્પન્ન થાય છે અને કોઈક નો પ્રવાતિ ઉત્પન્ન થતા નથી. एवं कालोए वि, अत्थेगतिया पच्चायंति, એ રીતે કાલોદસમુદ્રના (જીવ) પણ કોઈક अत्थेगतिया नो पच्चायति । (ધાતકીખંડદ્વીપ)માં ઉત્પન્ન થાય છે અને કોઈ - નીવા પર, ૨, ૩, ૨, . ૬૭૪ ઉત્પન્ન થતા નથી. धायइसंडदीवस्स दारचउक्कं ધાતકીખંડદ્વીપના ચાર દ્વાર : ૮૦૧. . ધાફિસંરક્સ જે મંર્તિા ટીવ તિરાપUTI? ૮૦૯. પ્ર. ભગવન્! ધાતકીખંડદ્વીપના કેટલા દ્વારા કહેવામાં આવ્યા છે ? ૩. ગોયમા ! ચત્તાર દ્વારા પત્તા, તે નદી- ઉ. ગૌતમ! ચાર દ્વારા કહેવામાં આવ્યા છે. જેમકે. વિના, ૨. વેનતે, રૂ. નયંતે, ૪. અપરાનિ (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત અને (૪) અપરાજિતા. प. कहि णं भंते ! धायइसंडस्स दीवस्स विजए णामं ભગવનું ! ધાતકીખંડદ્વીપમાં વિજય નામનું દ્વાર दारे पण्णत्ते ? કયાં કહેવામાં આવ્યું છે ? गोयमा ! धायइसंडपुरथिमपेरंते, कालोयसमु ગૌતમ ! ધાતકીખંડદીપના પૂર્વોત્તમાં, द्दपुरथिमद्धस्स पच्चत्थिमेणं, सीयाए महाणदीए કાલોદસમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમમાં તેમજ શીતા उप्पि- एत्थ णं धायइसंडस्स दीवस्स विजए णामं મહાનદીની ઉપર ધાતકીખંડદ્વીપનું વિજય નામક दारे पण्णत्ते । દ્વારા કહેવામાં આવ્યું છે. तं चवे पमाणं रायहाणीओ अण्णंसि धायइसंड જબુદ્વીપના વિજયદ્વારની જેમ એનું પ્રમાણ दीवे । एवं चत्तारि वि दारा भाणियब्वा। આદિ જાણવું જોઈએ. એની રાજધાની અન્ય - નવા, 3. ૩, ૩. ૨, મુ. ૬ ૭૪ ધાતકીખંડદ્વીપમાં છે. આ પ્રમાણે ચારેય દ્વારોનું વર્ણન કહેવું જોઈએ. धायइसंडस्स दीवस्स दारस्स-दारस्स य अंतरं-- ધાતકીખંડદીપના એક દ્વારથી બીજા દ્વારનું અંતર: ૮૦૦, p. ધ ડલ્સ જે બંન્ને ! ટીવસ ઢોર-ઢારસ ૮૧૦. પ્ર. ભગવનું ! ધાતકીખંડદ્વીપના એકદ્વારથી બીજા य एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? દ્વાર (વચ્ચેનું) અવ્યવહિત અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! दस जोयणसयसहस्साइं, सत्तावीसं च ગૌતમ ! એક દ્વારથી બીજા દ્વાર (વચ્ચેનું) जोयणसहस्साई, सत्तपणतीसे जोयणसए, तिन्नि અવ્યવહિત અંતર દસ લાખ સત્તાવીસ હજાર य कोसे दारस्स य दारस्स य अबाहाए अंतरे સાતસો પાંત્રીસ (૧૦, ૨૭, ૭૩૫) યોજન અને guત્તા ત્રણ કોશનું કહેવામાં આવ્યું છે. -- નીવા. કિ. રૂ૩. ૨, મુ. ૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy