________________
૨૬૪ લોક-પ્રજ્ઞપ્તિ
'તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત
સૂત્ર
૪૬૩-૪૬૬
તુ
णीलवंतवासहरपब्बयस्स णामहेउ
નીલવંત વર્ષધર પર્વતના નામનું કારણ : ૪૬ રૂ. ૫. સૈફળvi મંત!અર્વવુન્દ્ર- “જીવંતેવાસદુપટ્વU, ૪૬૩. પ્ર. હે ભગવન્! નીલવંત વર્ષધર પર્વત, નીલવંત णीलवंते वासहरपब्बए ?
વર્ષધર પર્વત કેમ કહેવામાં આવે છે ? " गोयमा ! णीले णीलोभासे णीलवंते अ इत्थ देवे
હે ગૌતમ ! નીલ વર્ણવાળા, નીલી આભાવાળા, महिड्ढीए-जाव-पलिओवमट्टिईए परिवसइ ।
નીલવંત નામના મહર્ધિક-યાવત- પલ્યોપમની
સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે. सव्व वेरूलिआमए णीलवंते-जाव-णिच्चे त्ति ।
આખોય પર્વત વૈડૂય રત્નમય છે, તે જ કારણે આ - નવું. વ. ૪, કુ. ? (ર)
નીલવંત કહેવાય છે- યાવ-આ નામ નિત્ય છે. નિદ-નીવંત વાર પદ્ધિતી ચાપમાપુજવી સંતરે- નિષધ-નીલવંતવર્ષધર પર્વતોથી રત્નપ્રભા પૃથ્વીનું અંતર : ૬૪. નિસઢક્સ નં વાસદર વિથ કરિન્ડા સિદરતી ૪૬૪. નિષધ વર્ષધર પર્વતના ઉપરના શિખરતલથી આ
इमीसे णं रयणप्पभाए पुढवीए पढमस्स कंडस्स રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના બહુમધ્યદેશભાગનું बहुमज्झदेसभाए एस णं नव जोयणसयाई अबाहाए અબાધા અંતર નવસો યોજનનું કહેવામાં આવ્યું છે. આ अंतरे पण्णत्ते । एवं नीलवंतस्स वि।
પ્રમાણે નીલવંતનું પણ અંતર સમજવું જોઈએ.
સમ. મુ. ૨૦ ૦ (૧) હી વાસ રવિયસ દિપમાપ -
(૫) રુકમી વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૬પ. . મંત! નંદીવઢીપી મંવાદપત્ર, ૪૬૫. પ્ર. હે ભગવન ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ૨કમી guત્તે ?
નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! रम्मगवासस्स उत्तरेणं, हेरण्णवयवासस्स
ગૌતમ!રમ્યક્ષેત્રથીઉત્તરમાં, હૈરણ્યવતક્ષેત્રથી दक्षिणेणं, पुरथिम-लवणसमुद्दस्स पच्चत्थिमेणं,
દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, પશ્ચિમી पच्चत्थिम लवणसमुद्दस्स पुरत्थिमेणं- एत्थ णं
લવણસમુદ્રથી પૂર્વમાં આ જંબૂઢીપ નામકદ્વીપમાં जबुद्दीवे दीवे रूप्पी णामं वासहरपब्बए पण्णत्ते।
કમી નામનો વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे।
આ પૂર્વપશ્ચિમમાં લાંબો છે અને ઉત્તર-દક્ષિણમાં
વિસ્તૃત છે. एवं जा चेव महाहिमवंत-वत्तव्वया सा चेव
મહાહિમવંત વર્ષધર પર્વતનું જે કથન છે તેજ रूप्पिस्स वि।
રુકમી વર્ષધર પર્વતનો છે. णवरं-दाहिणेणं जीवा, उत्तरेणं धणु, अवसेसं तं चेव ।
વિશેષમાં એ છે કે-એની જીવા દક્ષિણમાં છે અને - ગંવું. વ . ૪, મુ. ૨૪૧ (૧)
ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. બાકીનું વર્ણન સમાન છે. रूप्पी वासहरपब्वयस्स णामहेउ
કમી વર્ષધર પર્વતના નામનું કારણ : ૪૬ ૬, g.
અંતે ! પુર્વ યુદ્- “ વાસદરપૂર્વ), ૪૬૬, પ્ર, હે ભગવન! રુકુમી વર્ષધર પર્વત રમી વર્ષધર q વાસદરપત્રણ?”
પર્વત કેમ કહેવાય છે ? उ. गोयमा! रूपीणामं वासहरपब्बए रूपी, रूप्पप्पभे,
હે ગૌતમ ! કમી નામનો વર્ષધર પર્વત रूप्पभासे, सब्वरूप्पामए ।
રજતનિર્મિત, રજત જેવી પ્રભાવાળો, રજત જેવી
આભાવાળો તેમજ આખોય પર્વત રજતમય છે. रूप्पी अइत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए
૨કમી નામનો મહર્ધિક-જાવત- પલ્યોપમ परिवसइ।
સ્થિતિવાળો દેવ ત્યાં રહે છે. ?, () સમ. ૨ ૦ ૨, મુ. ૨ મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે.
(4) એમ. ૨, મુ. ૨ મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (T) અમ -૭, મુ. . મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
(ા સાજ આ સિવળો રે
Jain Education International