SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ લોક-પ્રજ્ઞપ્તિ 'તિર્યફ લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત સૂત્ર ૪૬૩-૪૬૬ તુ णीलवंतवासहरपब्बयस्स णामहेउ નીલવંત વર્ષધર પર્વતના નામનું કારણ : ૪૬ રૂ. ૫. સૈફળvi મંત!અર્વવુન્દ્ર- “જીવંતેવાસદુપટ્વU, ૪૬૩. પ્ર. હે ભગવન્! નીલવંત વર્ષધર પર્વત, નીલવંત णीलवंते वासहरपब्बए ? વર્ષધર પર્વત કેમ કહેવામાં આવે છે ? " गोयमा ! णीले णीलोभासे णीलवंते अ इत्थ देवे હે ગૌતમ ! નીલ વર્ણવાળા, નીલી આભાવાળા, महिड्ढीए-जाव-पलिओवमट्टिईए परिवसइ । નીલવંત નામના મહર્ધિક-યાવત- પલ્યોપમની સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે. सव्व वेरूलिआमए णीलवंते-जाव-णिच्चे त्ति । આખોય પર્વત વૈડૂય રત્નમય છે, તે જ કારણે આ - નવું. વ. ૪, કુ. ? (ર) નીલવંત કહેવાય છે- યાવ-આ નામ નિત્ય છે. નિદ-નીવંત વાર પદ્ધિતી ચાપમાપુજવી સંતરે- નિષધ-નીલવંતવર્ષધર પર્વતોથી રત્નપ્રભા પૃથ્વીનું અંતર : ૬૪. નિસઢક્સ નં વાસદર વિથ કરિન્ડા સિદરતી ૪૬૪. નિષધ વર્ષધર પર્વતના ઉપરના શિખરતલથી આ इमीसे णं रयणप्पभाए पुढवीए पढमस्स कंडस्स રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના બહુમધ્યદેશભાગનું बहुमज्झदेसभाए एस णं नव जोयणसयाई अबाहाए અબાધા અંતર નવસો યોજનનું કહેવામાં આવ્યું છે. આ अंतरे पण्णत्ते । एवं नीलवंतस्स वि। પ્રમાણે નીલવંતનું પણ અંતર સમજવું જોઈએ. સમ. મુ. ૨૦ ૦ (૧) હી વાસ રવિયસ દિપમાપ - (૫) રુકમી વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૬પ. . મંત! નંદીવઢીપી મંવાદપત્ર, ૪૬૫. પ્ર. હે ભગવન ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ૨કમી guત્તે ? નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! रम्मगवासस्स उत्तरेणं, हेरण्णवयवासस्स ગૌતમ!રમ્યક્ષેત્રથીઉત્તરમાં, હૈરણ્યવતક્ષેત્રથી दक्षिणेणं, पुरथिम-लवणसमुद्दस्स पच्चत्थिमेणं, દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં, પશ્ચિમી पच्चत्थिम लवणसमुद्दस्स पुरत्थिमेणं- एत्थ णं લવણસમુદ્રથી પૂર્વમાં આ જંબૂઢીપ નામકદ્વીપમાં जबुद्दीवे दीवे रूप्पी णामं वासहरपब्बए पण्णत्ते। કમી નામનો વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे। આ પૂર્વપશ્ચિમમાં લાંબો છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત છે. एवं जा चेव महाहिमवंत-वत्तव्वया सा चेव મહાહિમવંત વર્ષધર પર્વતનું જે કથન છે તેજ रूप्पिस्स वि। રુકમી વર્ષધર પર્વતનો છે. णवरं-दाहिणेणं जीवा, उत्तरेणं धणु, अवसेसं तं चेव । વિશેષમાં એ છે કે-એની જીવા દક્ષિણમાં છે અને - ગંવું. વ . ૪, મુ. ૨૪૧ (૧) ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. બાકીનું વર્ણન સમાન છે. रूप्पी वासहरपब्वयस्स णामहेउ કમી વર્ષધર પર્વતના નામનું કારણ : ૪૬ ૬, g. અંતે ! પુર્વ યુદ્- “ વાસદરપૂર્વ), ૪૬૬, પ્ર, હે ભગવન! રુકુમી વર્ષધર પર્વત રમી વર્ષધર q વાસદરપત્રણ?” પર્વત કેમ કહેવાય છે ? उ. गोयमा! रूपीणामं वासहरपब्बए रूपी, रूप्पप्पभे, હે ગૌતમ ! કમી નામનો વર્ષધર પર્વત रूप्पभासे, सब्वरूप्पामए । રજતનિર્મિત, રજત જેવી પ્રભાવાળો, રજત જેવી આભાવાળો તેમજ આખોય પર્વત રજતમય છે. रूप्पी अइत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए ૨કમી નામનો મહર્ધિક-જાવત- પલ્યોપમ परिवसइ। સ્થિતિવાળો દેવ ત્યાં રહે છે. ?, () સમ. ૨ ૦ ૨, મુ. ૨ મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (4) એમ. ૨, મુ. ૨ મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (T) અમ -૭, મુ. . મહાહિમવંત પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org (ા સાજ આ સિવળો રે Jain Education International
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy