SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૪૬૧-૪૬૨ તિર્ય લોક : જમ્બુદ્વીપમાં વર્ષધર પર્વત ગણિતાનુયોગ ૨૬૩ रूअगसंठाणसंठिए, सव्वतवणिज्जमए अच्छे-जाव સૂચકના આકારથી સ્થિર છે. આખોય પર્વત पडिरूवे। તપાવેલા સ્વર્ણ મય, સ્વચ્છ -ચાવતું પ્રતિરૂપ છે. उभओ पासिं दोहिं पउमवरवेइआहिं दोहि अ બન્ને બાજુએ બે પદ્મવર વેદિકાઓ અને બે वणसंडेहिं सब्बओ समंता संपरिक्खित्ते।। વનખંડોથી ચારેબાજુથી ઘેરાયેલો છે. णिसहस्सणं वासहरपब्वयस्स उप्पिं बहुसमरमणिज्जे નિષધ વર્ષધર પર્વતની ઉપર અતિસમરમણીય भूमिभागे पण्णत्ते जाव-आसयंति, सयंति । ભૂભાગ કહેવામાં આવ્યો છે- યાવતુ- ત્યાં અનેક - નવું. વક્ર. ૪, કુ. ૨ ૦ ૦ વાણવ્યન્તર દેવ દેવીઓ બેસે છે, સૂવે છે. णिमढवासहरपब्बयस्स णामहेउ નિષધ વર્ષધર પર્વતના નામનું કારણ : ૮૬ ૨૫, દૃ મંતે ! પુર્વ વુડું- “fસવાસદરપત્રણ, ૪૬૧. પ્ર. હે ભગવનું ! નિષધ વર્ષધર પર્વત, નિષધ णिसढे वासहरपव्वए"? વર્ષધર પર્વત કેમ કહેવાય છે ? गोयमा ! णिस हे णं पव्वए बहबे कूडा હે ગૌતમ ! નિષધ પર્વત પર નિષધ-વૃષભ णिसहसंठाणसंठिया, (उसभसंठाणसंठिया)' આકારના અનેક ફૂટ છે. णिसह अइत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्टिईए નિષધ નામનો મહર્ધિક -યાવ-પલ્યોપમની परिवसइ। સ્થિતિવાળો દેવ અહીં રહે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- “णिसढे હે ગૌતમ ! આ કારણે નિષધ વર્ષધર પર્વત वासहरपव्वए, णिसढे वासहरपव्वए। નિષધ વર્ષધર પર્વત કહેવાય છે. - ગંવું. વેરવું. ૪, મુ. ? ? (४) णीलवंतवासहरपब्वयस्स अवट्ठिई पमाणं च (૪) નીલવત વર્ષધર પર્વતની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૬૨. , ટિ મેતે ! નવુદીવ ઢીવ નીવંત TT ૪૬૨. પ્ર. હે ભગવન! જંબદ્વીપ નામક દ્વીપમાં वासहरपव्वए पण्णते? નીલવંત નામનો વર્ષધર પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે ? गोयमा ! महाविदेहस्स वासम्स उत्तेरणं, ઉ, હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રથી ઉત્તરમાં, रम्मगवासस्स दक्खिणेणं, पुरत्थिम-लवणसमुद्दस्स રમ્યફક્ષેત્રથી દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રથી पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुद्दस्स पुरथिमेणं પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં एत्थ णं जंबुद्दीवे दीवेणीलवंते णामं वासहरपब्वए આ જંબૂદીપ નામના દ્વીપમાં નીલવંત નામનો વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायाए, उदीण-दाहिणवित्थिण्णे। આ પૂર્વ પશ્ચિમમાં લાંબો છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત છે. णिसहवत्तब्बया णीलवंतस्स भाणियब्वा, णवरं નિષધ વર્ષધર પર્વતના કથન જેવું જ નીલવંતનું जीवा दाहिणेणं, धणुं उत्तरेणं । કથન કરવું જોઈએ. વિશેષમાં એ છે કે-નીલવંત - નૈવુ. ૩ , ૪, મુ. ૨૩૧() વર્ષધર પર્વતની જીવા દક્ષિણમાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. “નિતરાં સાત વા સમાપિર્ત મfમતિ નિgધ - વૃપમ:' - નવૂ. વૃત્તિ ૨. કુત્તર Tયમાં ! ખિસદ સીસ, મધબ્બ guત્ત, નં ન થા કિ -નવ-નિર્ચા આ પાઠ આ. સ. ની પ્રતિમાં નથી. ૩. () ટાઇi ૪, ૩. ૨, મુ. ૨૧૧ નિષધ પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (7) સમ, ૨ ૦ ૬, મુ. ૨ નિષધ પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. (1) સમ, ૧૪, મુ. ૨ નિષધ પર્વતના ટિપ્પણના સમાન આ ટિપ્પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy