SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૬૨ ૫-૬૨૬ તિર્યફ લોક : તિબિંછિદ્રહ વર્ણન ગણિતાનુયોગ ૩૪૭ जं णं कयाइ णासी-जाव-णिच्चे महापउमद्दहे જે કદી ન હતું એમ નથી-ચાવતુ-મહાપદ્મદ્રહ નિત્ય કહેવામાં આવ્યો છે. - નેવું. વ . ૪, મુ. ૧૭ (૩) તિિિછદ્ધદક્ષ અવઘિમા ૨ (૩) તિબિંછિ દ્રહની વિદ્યમાનતા અને પ્રમાણ : દર, તરસ (fજસદક્ષvi વાસદરપૂવથT) વમMિ ૬૨૫. આ (નિષધવર્ષધર પર્વતના) અતિસમ તેમજ રમણીય भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे ભૂમિભાગની મધ્યમાં તિગિંછિદ્રહ નામનો એક વિશાલ तिगिछिद्दहे णामं दहे पण्णत्ते। દ્રહ કહેવામાં આવ્યો છે. पाईण-पडीणायए, उदीण-दाहिणवित्थिण्णे, चत्तारि તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો, ચાર जोअणमहस्साई आयामेणं' दो जोअणसहस्साई હજાર યોજન લાંબો, બે હજાર યોજન પહોળો, દસ विक्खंभेणं, दस जोयणाई उठ्वेहणं, अच्छे-जाव-पडिस्वे યોજન ગહરો અને સ્વચ્છ-વાવતુ-મનોહર છે. તેમજ रययामयकूले। રજતમય કિનારાવાલો છે. तस्स णं तिगिछिद्दहस्स चउदिदसिं चत्तारि तिसोवाण આ તિગિંછિદ્રહની ચારેય દિશાઓમાં ચાર ત્રણ સોપાન पडिरूवगा पण्णत्ता। (પગથિયા) કહેવામાં આવ્યા છે. एवं-जाव-आयाम-विक्खंभविहणाजाचेवमहापउमद्दहस्म આ રીતે-વાવ- લંબાઈ અને પહોળાઈ સિવાય જે वत्तवया-सा चेव तिगिछिद्दहस्स वि वत्तब्वया । तं चेव મહાપમદ્રહનું કથન છે તે જ તિથિંછિદ્રહનું કથન છે. पउमपमाणं। (ધૃતિ દેવીના) પદ્મ-કમલોનું પ્રમાણ પણ એજ (એક નંવુવ . ૪, સુ. ૧૦૦ કરોડ, વીસલાખ) સમજવું જોઈએ. तिगिछिद्दहस्म णामहेउ તિબિંછિદ્રહના નામનું કારણ ? ૬ ૨૬, ૬. પૈ ને મેતે ! પર્વ ગુરુ-િિછિદ્ધ ૨૬. પ્ર. ભગવન્! તિબિંછિદ્ર તિગિછિદ્રહ કેમ કહેવાય तिगिंछिद्दहे ? છે ? गोयमा ! तिगिंछिद्दहेणं तत्थ-तत्थ देसे-देसे ગૌતમ ! તિગિછિદ્રહમાં જુદી-જુદી જગ્યાએ तहि-तहिं बहवे उप्पलाई-जाव-सयसहस्मपत्ताई અનેક ઉત્પલછે-વાવ-શતસહસ્ત્રપત્ર(જાતિના तिगिछिद्दहप्पभाई तिगिछिद्दहवण्णाभाई। કમલ) છે. તે તિબિંછિદ્રહની પ્રભાવાળા તેમજ તિબિંછિદ્રહના વર્ણ જેવી આભાવાળા છે. धिई अ इत्थ देवी महिड्ढीया-जाव-पलिओव અહીં મહર્થિક-વાવ-પલ્યોપમની સ્થિતિવાળી मट्ठिईया परिवसइ। ધૃતિ નામની દેવી રહે છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ-तिगिंछिद्दहे, આ કારણે ગૌતમ! તે તિગિંછિદ્રહ, તિબિંછિદ્રહ तिगिछिद्दहे। કહેવાય છે. अदुत्तरं च णं गोयमा ! तिगिंछिद्दहस्स सासए અથવા ગૌતમ ! તિબિંછિદ્રહ એ નામ શાશ્વત णामधिज्जे पण्णत्ते। કહેવામાં આવ્યું છે. जं णं कयाइ णासी-जाव-णिच्चे तिगिंछिददहे જે કદી હતું - એમ નથી -યાવત- તિગિછિદ્રહ पण्णत्ते इति । નિત્ય કહેવામાં આવ્યો છે. - નૈવુ. વવ. ૪, સુ. ૦ ૦ p 2. મમ, ?? ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy