SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ લોક-પ્રજ્ઞપ્તિ पउमद्दहस्स णामहेउ ૬૨. ૫. ૩. તિર્યક્ લોક : મહાપદ્મદ્રહ વર્ણન સે ળદ્રુાં અંતે ! વં યુજ્વ-પઽમદદ, પઙમદદ? गोयमा ! पउमद्दहे णं तत्थ तत्थ देसे तहिंतहि बहवे उप्पलाई जाव-सयसहस्सपत्ताई पउमद्दहप्पभाई पउमद्दहवण्णाभाई । सिरी अ इत्थ देवी महिड्ढिया जावपलिओ मट्ठिईआ परिवसइ । से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ - पउमद्दहे, पउमद्दहे । ૩. अदुत्तरं च णं गोयमा ! पउमद्दहस्स सासए णामधेज्जे पण्णत्ते, जं णं कयावि णासि जावअवट्ठिए णिच्चे पउमद्दहे पण्णत्ते इति । -તંબુ. વવુ. ૪, મુ. ૨૦ दो जोअणसहस्साई आयामेणं, १ एगं जोअणसहस्स विक्खंभेणं, दस जोअणाई उव्वेहेणं, अच्छे-जावपडिरूवे रययामयकूले । एवं आयाम - विक्खंभविहूणा जा चेव पउमद्दहस्स वत्तब्बया सा चैव अव्वा । पउमप्पमाणं दो जोअणाई । • ખંવુ. વવવુ. ૪, મુ. ૨૭ - (२) महापउमद्दहस्स अवट्ठिई पमाणं च - (૨) મહાપદ્મદ્રહની અવસ્થિતિ અને પ્રમાણ : ૬૨૩. મહાહિમવંતસ્સ નું વદુમાવેતમાપત્ય નું ì ૬૨૩. મહાહિમવંત પર્વતની વચ્ચોવચ્ચ મધ્યમાં એક મહાપદ્મદ્રહ નામનો દ્રહ કહેવામાં આવ્યો છે. महापउमद्दहे णामं दहे पण्णत्ते । हिरी अ इत्थ देवी महिड्ढीया - जाव- पलिओवमया परिवस | महापउमद्दहस्स णामहेउ - ૬૨૪. ૫. સે દુખ ભંતે ! વં પુષ્પ-મહાપઽમદદ, ૬૨૪. પ્ર. महापउमद्दहे ? गोयमा ! महापउमद्दहेणं तत्थ तत्थ देसे तहिं तहिं बहवे उप्पलाई जाव-सयसहस्सपत्ताई महापउमद्दहप्पभाई महापउमद्दहवण्णाभाई । से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ-महापउमद्दहे, महापउमद्दहे । મમ. ??, Jain Education International પદ્મદ્રહના નામનું કારણ : ૬૨૨. પ્ર. ઉ. अदुत्तरं च णं गोयमा ! महापउमद्दहस्स सासए णामधिज्जे पण्णत्ते । સૂત્ર ૬૨૨-૬૨૪ ભગવન્ ! પદ્મદ્રહ, પદ્મદ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! પદ્મદ્રહમાં તે-તે સ્થાન પર ઘણા બધા પદ્મ છે-યાવ- શતસહસ્ત્ર પત્ર (એ જાતના કમલ) છે. તે પદ્મદ્રહની પ્રભાવાળા અને પદ્મદ્રહના વર્ણ જેવી આભાવાળા છે. અહીં મહર્ધિક-યાવત્- પલ્યોપમની સ્થિતિવાળી શ્રી નામની દેવી નિવાસ કરે છે. આ કારણે ગૌતમ ! પદ્મદ્રહને પદ્મદ્રહ કહેવામાં આવે છે. જે બે હજાર યોજન લાંબો, એક હજાર યોજન પહોળો, દસ યોજન ઊંડો, સ્વચ્છ-યાવ-મનોહર છે, તેમજ રજતમય કિનારાવાળો છે. ઉ. એ સિવાય ગૌતમ ! પદ્મદ્રહ એ શાશ્વત નામ કહેવામાં આવ્યું છે. જે કદી ન હતું, એવું નથી-યાવત્- પદ્મદ્રહ અવસ્થિત તેમજ નિત્ય કહેવામાં આવ્યો છે. આ રીતે લંબાઈ-પહોળાઈ સિવાય બાકીનું કથન પદ્મદ્રહની સમાન જાણવું જોઈએ. એના પદ્મનું પ્રમાણ બે યોજનનું છે. For Private & Personal Use Only મહાપદ્મદ્રહના નામનું કારણ : ભગવન્ ! તે મહાપદ્મદ્રહ-મહાપદ્મદ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! મહાપદ્મદ્રહમાં સ્થળે-સ્થળે અનેક ઉત્પલ છે-યાવર્તી- શતસહસ્ત્ર પત્ર (કમલ ) છે. તે મહાપદ્મદ્રહની પ્રભાવાળો તેમજ મહાપદ્મદ્રહના વર્ણ જેવી આભાવાળો છે. ત્યાં હ્રી નામક દેવી નિવાસ કરે છે. જે મહર્ષિક-યાવત્-પલ્યોપમની સ્થિતિવાળી છે. આ કારણે ગૌતમ ! તે મહાપદ્મદ્રહ, મહાપદ્મદ્રહ કહેવાય છે. એ ઉપરાંત ગૌતમ ! મહાપદ્મદ્રહ એ શાશ્ર્વત નામ કહેવામાં આવ્યું છે. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy